________________
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
મંદિર, રાયપુર, અમદાવાદ. સાદી ૨૭ ઈચ. (૨૦) કાંદીવલી જૈન છે. મૂર્તિપૂજક સંઘ, કાંદીવલી, મુંબઈ. સાદી, ૨૫ ઈચ. (૨૧) શ્રી જુહુ જૈન સંઘ, જુહુ, મુંબઈ. સાદી, ૨૧ ઈચ. (૨૨) શ્રી જૈન સમાજ ટસ્ટ, વોશિંગ્ટન, સાદી, ૨૧ ઈચ. (૨૩) ભીડભંજન પાર્શ્વનાથ જૈન મંદિર, વાસણા, સાદી, ૨૧ ઈચ. (૨૪) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ, માટુંગા, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૫) શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ, દંતાણી. સાદી, ૧૭ ઈચ. (૨૬) આ. શ્રી મહાનંદસૂરિજી મહારાજ, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૭) શ્રી અરિહંત આરાધક મંડળ, ગ્રાન્ટ રોડ, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૮) શ્રી વાસુપૂજ્ય બિલ્ડર્સ પ્રા. લિ., અમદાવાદ. સાદી, ૧૭ ઈચ. (૨૯) દેવચંદધર્મચંદની પેઢી, ડભોઈ. ૫૧ ઈચ. (૩૦) બુદ્ધિસાગર જૈન સમાધિ મંદિર, વિજાપુર. ૫૧ ઈચ. (૩૧) નાગેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર, નાગેશ્વર, ૫૧ ઈચ. (૩૨) જૈન સંઘ, મામલમ, મદ્રાસ. પરિકરવાળી, ૫૧ ઈચ. (૩૩) કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મંદિર, અમદાવાદ, ૪૭ ઈચ. (૩૪) આદીશ્વર જૈન મંદિર, વાલકેશ્વર, મુંબઈ. ૪૫ ઈચ. (૩૬) પૂજ્ય ધર્મસૂરિજી મહારાજ, મુંબઈ. ૪૧ ઈચ (૩૭) ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૪૧ ઈચ. (૩૮) બાબુભાઈ મણિભાઈ, કપડવંજ. ૪૧ ઈચ. (૩૯) શાન્તાક્રુઝ જૈન સંઘ, મુંબઈ. ૪૧ ઈચ. (૪૦) શાંતિનાથ જૈન દેરાસર, ગોધરા. ૩૭ ઈચ. (૪૧) શંખેશ્વર જૈન આગમ મંદિર, શંખેશ્વર. ૩૭ ઈચ. (૪૨) બૈદવા જૈન આશ્રમ, અમદાવાદ. ૩૫ ઈચ. (૪૩) શ્રી ટીકમચંદજી મહારાજ, રાયપુર. ૩૧ ઈચ. (૪૪) જૈન શ્વેતાંબર મંદિર, બૈગમ બજાર, હૈદરાબાદ, ૩૧ ઈચ. (૪૫) મારવાડી ચંદ્રપ્રભુ જૈન મંદિર, બેલગામ, ૩૧ ઈચ. (૪૬) મહાવીર સ્વામી જૈન મંદિર, ગોગેશ્વરી, મુંબઈ. ૨૭ ઈચ. (૪૭) પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, ઘાટકોપર, મુંબઈ. ૨૫ ઈચ. (૪૮) પાર્શ્વનાથ જૈન મંદિર, પૂના. ૨૫ ઈચ. (૪૯) શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર, પિંડવાડા. ૨૫ ઈચ. (૫૭) સર્વોદય હોસ્પિટલ, મુંબઈ. ૨૫ ઈચ. (૫૧) અમીચંદ પનાલાલ, વાલકેશ્વર, મુંબઈ. ૨૫ ઈચ. (૫૨) પાર્શ્વનાથ જૈન સંઘ, મદ્રાસ. ૨૩ ઈચ. (૫૩) શાંતિલાલ એલ. શાહ, મુંબઈ. ૨૧ ઈચ (૫૪) રાંદેર રોડ જૈનસંઘ, સુરત. ૨૧ ઈંચ (૫૫) શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, ઈડર, ૧૭ ઈચ (પ૬) પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, સતારા, ૧૭ ઈચ (૫૭) કોઈતુર જૈન શ્વેતાંબર મંદિર, કોઈતુર. ૧૭ ઈચ (૨૯) સુપાર્શ્વનાથ જૈન મંદિર, ઘાટકોપર, મુંબઈ. ૧૭ ઈચ. બીજી દશેક મૂર્તિઓના નામની નોંધ નથી કરી તેથી મોકલી નથી. ( શિલ્પકારો પાસે મૂર્તિઓની યાદી પાકી-સંપૂર્ણ હોતી નથી તેના કારણે પૂરી યાદી પ્રાપ્ત થઈ નથી)
જરૂરી સ્પષ્ટતા આ ગ્રન્થમાં જૈન-જૈનેતર ભાઈઓએ પોતપોતાના અભ્યાસ અને ચિંતન અનુસાર લેખો લખેલા છે. વળી ઘણા લેખો અન્વેષણાત્મક પણ છે. શક્તિ માટે અજૈનોની જે માન્યતાઓ છે તે બધી માન્યતા જૈન ઇતિહાસ, જૈન પરંપરાથી જુદી રીતે હોય છે એટલે પ્રસ્તુત લેખોની બધી જ વિગતો સાથે હું સહમત ન થઈ શકું તે સ્વાભાવિક છે.
યશોદેવસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org