________________
જેમનું સ્મરણ સાત્વિક ભાવનાને પ્રગટાવે છે ગુજરાતમાં ગોધરા મધ્યે બિરાજમાના
T
a
રૂપ અનોપમ અધિક વખાણી, ઊઢણ દિખણી વીર વિનાણી, તું હિતચિંતક પ્રાણી, રંભા અપછર ને ઇન્દ્રાણી, તુજ આગલી સહુ આણે પંકાણી, ધરણેન્દ્ર તણી પટરાણી, સંઘ સહુને છોરૂ જાણી, જિણતિણ વાત માન હિત આણી, કહીઇ તુજ તાણી, શાસનદેવી પદ્માવતી ગુણ ખાણી, સુમતિ સૌભાગ્યની સાંભલી વાણી, અહનિશિ સાનિધિરાની //.
I – શ્રી સૌભાગ્યવિજયજી શ્રી નેમિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી યશોભદ્ર – શુભંકર જ્ઞાનશાહ 11, વડવીર પોસાયટી, ગોધરાના સૌજન્યથી.
JE