Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
વર્ષ - પ ]
(પાક્ષિક) |
Nઆગમો
થવસાઠ)S) k)
(૭ીસાગરાત
: પ્રકાશક : સિદ્ધચક્ર માસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂઢીપ જૈન પેઢી પાલીતાણા - ૩૬૪૨૭૦
સંપાદક :
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી,
મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
PADMAVATI
પૂ.આગમોદ્ધારક તથા તેઓશ્રીતી સ
વિદ્વત્ કુલ મંડન શ્રુતસ્થવિર
શ્રી
ઝવેરસાગરજી આગમોદ્ધારક પૂ.આ.
મ.સા.
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
આ. શ્રી માણિક
પ્રથમ ગચ્છાધિપતિ
નાણિક્યસાગર
*ીશ્વરજી મ.સા.
શાસન સુભટ
• ઉપાધ્યાય શ્રી
સાગરજી મ.સા.
adoda
વિ
શ્રી મહે
Page #3
--------------------------------------------------------------------------
________________
ગમવાણીને સુરક્ષીત રાખનારા પૂજ્યો
પ્રૌઢ પ્રતાપી
ગચ્છાધિપતિ
શ. શ્રી ચન્દ્રા ”
- આ. શ્રી
હમસાગરસૂર
રીશ્વરજી મ.
રીશ્વરજી મહાર
જંબૂઢીપ પ્રણેતા
પૂ.આ.ભગવંત
NE, Foopp
કમુનિ
મ.સા
જી
પૂ. પં. ગુર
દેવ શી જે
હંસસાગરજે
રજીમ.સા.
લયસી
૪રીશ્વરજી મ."
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
384
શ્રી સિદ્ધચક
વર્ષ - ૫
(પાક્ષિક)
બાર શ્રી સાગરાde
"સૂરીશ્વરજી મ. સા.
3 પ્રકાશક સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણા સમિતિ . જંબૂલીપ જેન પેઢી
પાલીતાણા-૩૬૪૨૭૦
8 સંપાદક
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી,
મ.સા.
Page #6
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિ સ્થાન :શ્રી જંબૂઢીપ વર્ધમાન જૈન પેઢી
આગમોદ્ધારક પ્રતિષ્ઠાના
C/o સેવંતિભાઈ શાંતિલાલ શાહ તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ 1 ટે. નં.: ૨૩૦૭ – ૪૨૦૨૨
છાણી (વડોદરા) પીન : ૩૯૦૭૪૦
ટે. નં.: ૭૭૧૯૯૪
અશોકભાઈ સૂરજમલ શાહ
ન્યુ ગુજરાત ટ્રેડીંગ કાં. બહુઆની પોળ, રાયપુરચકલા, અમદાવાદ-૧.
1 ટે. નં.: (ઓ.) ૨૧૪૭૧૭૨
આગમોદ્ધારક સંસ્થા આગમ મંદિર રોડ,
ગોપીપુરા, સૂરત, પીન : ૩૯૫૦૦૧
ગોડીજી જૈન દેરાસર ૧૨ – પાયધુની, વિજ્યવલ્લભ ચોક,
મુંબઇ - ૪૦૦૦૦૨
ઢષભદેવ કેશરીમલ જૈન શ્વે. પેઢી
બજાજ ખાના, રતલામ (મ.પ્ર.) પીન :૪૫૭૦૦૧
ઢષભદેવ છગનીરામ પેઢી શ્રીપાલ માર્ગ, ખારાકૂવા, ઉજજૈન (મ.પ્ર.)
પીન :૪૫૬૦૦૬ ટે.નં.:૫૫૩૩૫૬
સંવત :- ૨૦૫૮ કીંમત :- ૨૫૦/
આસો. સુ. ૧૦ તા. ૧૫/૧૦/૨૦૦૨
મુદ્રક :- “કનક ગ્રાફીક્સ': નેમ-પ્રભા પ્રીન્ટર્સ, ગોપીપુરા, સુરત. ફોન - ૭૪૧૯૩૪૯ નોંધ:- આ ગ્રંથ શાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરને માલકાંકરવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
|_| | P પ્રશંસનીય પ્રસ્તાવના
જૈન શાસનના સ્થંભ આગમોદ્ધારકશ્રીના પ્રવચન સોહામણા
વર્તમાન યુગમાં લોકોના જીવનમાં સદ્વિચાર અને સદ્વર્તનનું સર્જન કરે એવા સાગરજી મહારાજજીના સાત્વિક પ્રવચનોની ઘણી જરૂર છે. ગુણો મેળવવાની તાલાવેલી જગાડે તેવી વાંચન સામગ્રી તથા વિશિષ્ટ સાહિત્યની જરૂરિયાત છે. જૈન શાસનમાં આગમની ખોટ પડી. ઘણા શાસ્ત્રો મુસલમાનોએ નાશ કર્યા જે રહ્યા તે પરદેશી મોં માંગ્યા દામ આપી લઈ ગયા. એ ખોટને પુરી કરવા સાગરજી મહારાજ મારવાડ ગયા. મોટી સાદડીમાં સ્થાનકવાસી સાથે ચર્ચા થઈ અને સ્થાનકવાસી નિરૂત્તર થઈને ચાલ્યા ગયા. આજે પણ ત્યાંના શ્રાવકો આનંદસાગરજીને નામથી યાદ કરે છે. અમે મારવાડ ગયા ત્યારે સાગરજી મહારાજની પ્રશંસા થઈ તે સાંભળતા અમે પણ ખુશ થયા.
ત્યાંથી સાગરજી મહારાજ માલવી દેશમાં ગયા ત્યાં શાસ્ત્રોના ખંડ-ખંડ ભેગા કરી મેવાડ ઉદેપુર ગયા ત્યાં ગોરજી મહારાજ પાસેથી આગમ વાંચવા મળ્યા. આયંબિલ તપમાં ગોરજી મહારાજ પાસે આગમ વાંચ્યા અને સાગરજી મહારાજ આગમોનું લખાણ કરતા ગયા. સાગરજી મહારાજની તીવ્ર બુદ્ધિ જોતા ગોરજી મહારાજ ખુશ થઈ ગયા. તે ટાઈમે મેડતાના શ્રાવકોએ ગોરજી મહારાજને ચાતુર્માસ કરવાની વિનંતી કરી અને કહ્યું આ વખતે ખત્તરગચ્છના વિદ્વાન સાધુઓ ચોમાસામાં આવવાના છે જો આપ પણ પધારશો તો અમારા અહોભાગ્ય.
ગોરજી મહારાજે તે શ્રાવકોને કહ્યું આ મુનિરાજને વિનંતી કરો. શ્રાવકોએ કહ્યું અમારે સામાન્ય મુનિનું કામ નથી ગોરજી મહારાજે કહ્યું આ કોઈ સામાન્ય મુનિ નથી. અને ગોરજી મહારાજે સાગરજી મહારાજને મેડતા ચાતુર્માસ કરવા મોકલ્યા.
સાગરજી મહારાજનો સારી રીતે નગરપ્રવેશ થયો ખતરગચ્છના સાધુઓ તેમની સામે શાસ્ત્રો અંગેની ચર્ચામાં ટકી શક્યા નહિ તેથી નિરૂત્તર અને નિસ્તેજ થઈ ખતરગચ્છા સાધુઓ ચાલી ગયા. મેડતાના શ્રાવકો બોલ્યા અમે તો કાચ લેવા નીકળ્યા હતા અને મહામુલું રત્ન અમને મલી ગયું અમારા તો ભાગ્ય ખુલી ગયા. આનો પડઘો ચારેબાજુ પડવાથી ગામે-ગામથઈ લોકો આગમોદ્ધારક સાગરજી મહારાજને વંદન કરવા આવે છે અને પોતાને ગામ કે શહેર પધારવા વિનંતી કરે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉદેપુર ગોરજી મહારાજને આ સમાચાર મળતાં તેઓ ખુબ ખુશ થયા અને તેમને કહ્યું કે જૈન શાસનને દિપાવનાર આ મહાન સાધુ ખરેખર જૈન ધર્મના ઝંડા ફરકાવશે ચોમાસા પછી સાગરજી મહારાજ ઉદેપુર આવ્યા ગોરજી મહારાજે તેઓને ધન્યવાદ આપ્યા અને ગોરજી મહારાજે સાગરજી મહારાજને આગમનું વાંચન કરાવ્યું. વાંચન દરમ્યાન સાગરજી મહારાજે જેટલા આગમ મળ્યાં તેટલા લખી લીધા ત્યારબાદ તેઓ ત્યાંથી સૂરત પધાર્યા.
જૈનશાસન રત્નાકર સમુદ્ર જેવું છે એની અંદર રનો ભરેલા છે. તે શાસ્ત્રોમાંથી સાગરજી મહારાજે તત્વ રત્નને મેળવ્યું તથા આગમના તાત્વિક-માર્મિક અને મહત્વપૂર્ણ વ્યાખ્યાનો આપી અનેક આત્માઓના દિલ-દિમાગ પર અભૂત અસર કરી, વૈરાગ્યના રંગે રંગી મોક્ષમાર્ગના મુસાફરો બનાવ્યા.
પૂજ્યશ્રીના પ્રવચનોની તેમના શિષ્યોએ નોંધ કરી અને તે પુસ્તક તથા સિદ્ધચક્ર માસિક રૂપે પ્રકાશિત કર્યું અને તત્વજ્ઞાનીઓની તૃષા દૂર કરી આગમોદ્ધારક પ્રવચનકાર આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુઓને આપેલ વાચનાઓ અને વાર્તાલાપ આદિમાં એવા સુયોગ્ય વચનોનો પ્રયોગ કર્યો છે કે જે સદા માટે સુંદર વચનામૃતો બની ગયા છે. પૂજ્યશ્રીનો આપણા ઉપર અસીમ ઉપકાર છે. પૂજ્યશ્રી અલૌકિક અને અદ્ભૂત ગુણ રત્નોના ભંડાર હતા. આગમોદ્ધારકશ્રીના પ્રવચનોથી જનમોજનમની તૃષ્ણા શમી જાય છે. વિષય-કષાયના ઉકળાટ શાંત થઈ જાય છે અને આપના કલ્યાણના દ્વાર ખૂલી જાય છે. | પૂજ્ય આગમોદ્ધારક બહુશ્રુત આચાર્ય શ્રીમદ્ આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે જેવી રીતે જ્ઞાન ક્ષેત્રે યોગદાન આપેલું છે તેવી જ રીતે તીર્થક્ષેત્રે રક્ષા માટે પણ તેઓશ્રીએ અમૂલ્ય યોગદાન આપેલું છે. આવા આગમોદ્ધારકશ્રીના આગમિક-તાત્વિક પ્રવચનો જે સિદ્ધચક્ર માસિકમાં છપાયેલા હતા જે હાલમાં અલભ્ય બનતા આચાર્યશ્રી અશોકસાગરસૂરીજી મહારાજે ભગીરથ પુરૂષાર્થ કરી ફરીથી છપાવવાનું કાર્ય કર્યું છે.
આગમના તાત્વિક પ્રવચનો સૌ કોઈ જિજ્ઞાસુ વાંચ-વિચારે અને પોતાનું કલ્યાણ કરે તો અશોકસાગરસૂરીજી મહારાજનો પુરૂષાર્થ લેખે લાગ્યો ગણાશે અને તેનો લાભ લઈ સૌ કોઈ અજરઅમર પદના ભોક્તા બને એજ મંગલ અભિલાષા.
પરમપૂજ્ય ગુરૂદેવ દર્શનસાગર સૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય
જીતેન્દ્રસાગરસૂરિ
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકની કલમે
રળીયામણી શરદપૂર્ણિમાનાં સૌમ્ય દિવસે બુહુશ્રુત આગમોધ્ધારક રુપ હિમાલય પરથી આગમવાણી રુપ ગંગાનું અવતરણ સિદ્ધચક્ર પાક્ષિક રૂપે વીર સં. ૨૪૫૮ વિ.સં. ૧૯૮૮ આજથી ૬૮ વર્ષ પૂર્વે થયું જેના સતત ૨૮ વર્ષ સુધી જિનશાસન રૂપી વિશ્વપર ધસમસતા પવિત્ર પ્રવાહથી અનેક સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવીકાની આગમ જિજ્ઞાસા રુપિ તૃષાથી ત્રસ્ત આત્માઓને તૃપ્તીનું કારણ બન્યું એટલું જ નહી આ આગમગંગાનો પ્રવાહ અનેક નાની નાની નદીઓ રૂપી ગ્રંથો અને પુસ્તકોમાં આજે પણ વહી રહ્યો છે.
ગંગાનો પ્રવાહ તો એકજ દિશામાં વહી રહ્યો છે. ત્યારે આ પૂ. આગમોધ્ધારકશ્રીની આગમ વાણીનો પ્રવાહ ચારે બાજુ વહ્યો છે જૈન શાસનનો આજે વિઘામાન દરેક સમુદાય ગચ્છ સંપ્રદાય વર્ગમાં એવો એકેય વર્ગ શોધ્યો નહી મળે કે જેઓએ આ .પૂ. આગમોધ્ધારકશ્રીની વાણીસમ ગંગાનો આસ્વાદ ન માન્યો હોય.
પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીનું સાહિત્ય જેટલું પ્રગટ થયુ તેટલું હજી અપ્રગટ પેન્સીલોથી લખાયેલ સાહિત્ય પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે.
પૂ. સાગરજી મ.ના વચનો ટંકશાળી ગણાય છે. તેઓશ્રી શું બોલ્યા ? તેઓશ્રીએ શું લખ્યું ? તેમનાં વચનો અડીખમ પથ્થર પરની લકીર જેવા સૌ ગણે છે.
અમદાવાદ જૈન નગરમાં મારા સં. ૨૦૪૯ નાં ચાતુર્માસમાં ભોજકકુલઅવતંસ પંડિત શ્રી અમૃતભાઈ વારંવાર આવતા મઝેની જ્ઞાનગોષ્ઠી થતી તેમાં તેઓએ એક અનોખો પ્રસંગ કહ્યો જેને તેજ વખતે મે નોટમાં લીપીબધ્ધ કરેલ. વાત એમ હતી કે તેરાપંથી સંપ્રદાય શ્રીભગવતિજી સૂત્રનું પ્રકાશન કરી રહી હતી તેમાં એક ન એવા સ્થાને ગોઠવાઈ ગયેલ કે કેમેય કરી અર્થ બેસે નહિ. આ ન બિનજરૂરી લાગતો હતો. મુનિઓ બેઠા, પંડિતો બેઠા, ચર્ચાઓ ચાલી પણ સાગરજીમહારાજે આ ન છાપ્યો છે માટે જરૂર કોઈ રહસ્યાર્થ હશે. જો કે તે ન એ પ્રેસમીસ્ટીક હતી. છતાંય સાગરજીનો ન કાઢતાં ધ્રુજારી છૂટતી. આવું તો તેઓશ્રીનું આગમ વિષયક આગવું પ્રભુત્વ હતું. આગમ પ્રભાકર પૂજય મુનિ શ્રી પૂન્યવિજ્રજી મ.સા.ના પણ પૂ. સાગરજી મ. પ્રત્યેની નીષ્ઠાનાં અનેક આવા પ્રસંગો પંડિતજી પાસેથી જાણવા મળ્યા બીજા પણ કેટલાય પ્રસંગો છે જેમાં પૂજય મ.ની બહુશ્રુતતા આજે પણ ઝળકી રહી છે.
સં. ૨૦૫૪ નાં જંબૂીપનાં ચાતુર્માસ દરમ્યાન એક દિવસ પૂ.આ.શ્રી. નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પાસે બેઠો હતો. સિધ્ધચક્ર માસીક આગમવાણીનાં અણમોલ ખજાનાં જેવું અત્યારે જીર્ણશીર્ણ
Page #10
--------------------------------------------------------------------------
________________
હાલતમાં છે. આનું પુન : પ્રકાશન ખૂબજ જરુરી છે. નહી તો આ આગમોનાં રહસ્યાર્થો જણાવનારો આ ખજાનો નષ્ટ પ્રાયઃ થઈ જશે. આ અંગે થોડુંક પ્રારંભીક કાર્ય વિનેય મુનિ સૌમ્યચંદ્ર સાગરે તથા મુનિ વિવેકચંદ્ર સાગરે પૂજ્યશ્રીની નીશ્રામાં બેસી શરુ કર્યુ પણ સમયના અભાવે આગળ ન વધ્યું. સાબરમતીમાં મુનિ પૂર્ણચંદ્રસાગર મ. સાથે પણ આ અંગે વિચારણા થયેલ. [ આ સાલ સં. ૨૦૫નું આગમતીર્થ સમા સૂરત શહેર જ્યાં પૂ. આગમોધ્ધારકશ્રીએ અગ્યાર ચાર્તુમાસ કરી સુરતના પ્રત્યેકપરમાણુને આગમમય બનાવી દીધેલ જયાં પવિત્ર આગમમંદિર જૈનાનંદ પુસ્તક ભંડાર, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ, શ્રી જૈન તત્વ બોધ પાડશાળા, શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોધ્ધારક ફંડ આદિ વિશાળ જ્ઞાન પરબો જ્ઞાન તૃષાતુરોને પરમ તૃપ્તિનું કારણ બની છે જેનો પ્રભાવ આજે પણ વાડીનાં ઉપાશ્રયમાં પ્રવચનકારો શ્રોતાઓની સૂઝ બૂજ દ્વારા અનુભવી રહ્યા છે. આ સુરત શહેરનાં કૈલાસનગર શ્રી સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું.
પાલીતાણા જંબૂદ્વીપ ચાતુર્માસની એ અધૂરી ભાવના આપોઆપ ફૂરી આથી અંતરમાં એક પ્રકારના માત્ર અનુભવી શકાય પણ લખી ન શકાય તેવા નાદનું પ્રગટીકરણ થયું અને પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની પરમ કૃપાથી સિદ્ધચક્ર માસિકના તમામ અંકોનાં પુનર્મુદ્રણનાં સંકલ્પનો સાક્ષાત્કાર થયો સહવર્તીમુનિઓ સાથે વિચારણ થઈ. પરિણામે ‘દેવાવિત નમસન્તિ’ મુજબ ચારેબાજુથી તમામ અનુકૂળતાઓ અલ્પ પ્રયત્ન સહજતાથી મળવા લાગી કાર્યકળા કુશળ મુનિ સૌમ્યચંદ્રસાગરે નમસ્કાર ગ્રાફીક્સ વાળા શ્રી કનકભાઈ તથા જેબૂદ્વીપ પ્રીન્ટ વીઝનવાળા શ્રી કાંતિભાઈને બોલાવી કોમ્યુટર - કાગળો વિ.ની સફળ કાર્યવાહી આરંભી લીધી. | સાગર સમુદાયના રાગી શ્રુતભક્ત અને વફાદાર એવા શ્રાવકોની એક કમિટી બનાવી. દેવગુરુની પરમકૃપા અને પૂજયપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સાહેબના આશીર્વાદપત્રો પણ આવી ગયા. અને કાર્યનો પ્રારંભ થયો ચારેબાજુથી આર્થીક સહયોગ ન ઘારેલો સહજ પ્રયત્ન આપોઆપ મળવા લાગ્યો. અને આ કાર્યનાં શ્રી ગણેશ થયા જેમાં સૌપ્રથમ વાડીનો ઊપાશ્રય, કૈલાસનગર જૈન શ્રીસંઘ, નાનપરા જૈન શ્રીસંઘ, અઠવા લાઈન્સ જૈન શ્રી સંઘ તથા શ્રી ઓંકાર સૂરિ આરાધના ભવને ઉલ્લાસથી કાર્યનાં પ્રારંભે મહત્વનો સહયોગ આપ્યો.
પ્રથમ તો ઝેરોક્ષ ફોટા કોપીનો વિચાર કરેલ જેમાં પ્રૂફ જોવાની મહેનત નહી પણ તેમાં પીળા અને ઝાંખા પડી ગયેલા પાનાની અસર પણ આવે વળી તે લેટર પ્રેસમાં છાપેલાં અક્ષરો આજના સમયને જોતાં અનુરુપ નહીં લાગવાથી બધું જ કોમ્યુટરાઇઝૂડ કરવાનું વિચાર્યું. મંગળ મુહુર્તે પ્રારંભાયેલું આ કાર્ય એટલા વેગથી ચાલ્યું કે આનુ પ્રૂફ કેમ જોવું ? રોજના ૩૦૦ થી ૩૫૦ પાનાં તૈયાર થવા લાગ્યા શરુમાં પ્રૂફ જોનારાઓએ પણ ઢગલાબંધ ભૂલો એમનીએમ રાખી છેવટે પ્રફ જોનારાઓ બદલ્યા.
Page #11
--------------------------------------------------------------------------
________________
અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું. જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુત્યિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુન:છાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાનાં ભયે તે સાહસ ન ક્યું અને એમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભેયથાશક્તિ યતનીયમુના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. - પ્રફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું. વિદ્વાન અને ગુણાનુરાગી પૂજ્ય આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સાહેબની આ ગ્રન્થની જ્ઞાનગર્ભીત અને રસોત્પાદક પ્રસ્તાવના તત્ત્વજ્ઞાનનાં ગંભીર રહસ્યોને આપોઆપ પ્રગટ કરે તેવી અને પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીની અણમોળ વાણીને જળકાવનારી તથા તેઓશ્રી પ્રત્યે અંતરંગ બહુમાન પ્રગટ કરાવે તેવી છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે.
મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર તથા મુનિ વિવેકચંદ્રસાગર અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવશે.
તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે.
અત્તે ભગવતિ શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
કૈલાસનગર જૈન ઉપાશ્રય
મજૂરા ગેટ,
સૂરત. સં. ૨૦૫૭ કા.સુ.૧૫
અભયગુરુપાદપક્વસેવી અશોકસાગરસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારું આયોજન....
તમારો સહકાર....
આ સિદ્ધચક્ર પાક્ષિકમાં લાભ લેવાનાં પ્રકારો.....
મુખ્યસ્તંભ
૧,૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં મુખ્ય સ્તંભ બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પૂરા પેજ સાથે તમારું અભિનંદન કરશું.
આધારસ્તંભ
૫૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં આધારસ્તંભ બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે અર્ધા પેજમાં આભાર પ્રદર્શીત
કરશું.
૨૫,૧૧૧/- રૂા.
૧૧,૧૧૧/- રૂા.
શ્રુતસ્નેહી
આપી આ જ્ઞાન પરબનાં શ્રુતસ્નેહી બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પા. પેજમાં સહયોગી તરીકેનો લાભ મળશે.
શુભેચ્છક
આપી આ જ્ઞાન પરબનાં શુભેચ્છક બની તમારો કે તમારા સંઘનાં દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો નામ આપનાર દાતા તરીકે આ સમ્યજ્ઞાનની પરબમાં પ્રગટ કરશું.
จจจจจจ
રૂપિયા ૪૦૦૦ હજાર ભરનાર સભ્યને સિધ્ધચક્ર માસિકનાં ) તમામ અંકોના અઢાર દળદાર ગ્રંથોનો? એક સેટ આપવામાં આવશે.
Page #13
--------------------------------------------------------------------------
________________
,
s
*
*
*
૨)
| મુખ્યસ્તંભ ]
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર, પાલીતાણા. શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર, ગોપીપુરા,
સુરત.
શ્રી મહાવીર સ્વામિ જેન દેરાસર, શ્રી નાનપરા જૈન શ્રી સંઘ, દીવાળીબાગ, સુરત. પ્રેરક - પૂ. મુનિશ્રી ધૈર્યચંદ્રસાગરજી મ.સા. શ્રી આદીનાથ જૈન દેરાસર, કૈલાસનગર જૈન, શ્વે.મૂ.પૂ. શ્રી સંઘ, મજુરાગેટ, સુરત. પ્રેરક - સાધ્વીશ્રી પ્રશાંત ગુણાશ્રીજી મ.સા. શ્રી આદિનાથ જૈન દેરાસર, અઠવાલાઈન્સ જેના સંઘ, સુરત. શેઠ કુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, લાલબંગલા, અઠવાલાઈન્સ, સુરત. શ્રી સંભવનાથ જૈન દેરાસર, શ્રી સંભવનાથ જેના શ્વે.મૂ.પૂ. શ્રી સંઘ, વિજયવાડા. પ્રેરક :- સાધ્વીશ્રી , સુરક્ષાશ્રીજી મ.સા.
Page #14
--------------------------------------------------------------------------
________________
WKWKWKWKWKKKKKKKKK ઝક શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી વિજયદેવસૂરિ
સંઘ તથા ગોડીજી મહારાજ જેન ટેમ્પલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાયધૂની, મુંબઈ. શ્રી ધર્મનાથ દાદા જેન દેરાસર, શ્રી જવાહર નગર જે.મૂ.પૂ, સંઘ ગોરેગાંવ, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મ.સા.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી જૈન
.મૂ.પૂ. સંઘ, ચોપાટી, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી જ વિવેકચંદ્રસાગરજી મ.સા. શ્રી અનંતનાથ જૈન દેરાસર, સુરત. શેઠશ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, સુરત. શ્રી માટુંગા જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, મુંબઈ. બ્રાહ્મણવાડા રોડના નાકે, માટુંગા, મુંબઈ - ૪૦૦૦૧૯.
Page #15
--------------------------------------------------------------------------
________________
આધારસ્તંભ
* શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન ટ્રસ્ટ, ગોપીપુરા,
સુરત.
* શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, નાગેશ્વર પ્રેરક :- સચિવ દીપચંદજી જૈન ઉન્હેલ (રાજસ્થાન)
*શ્રી ગોડીજી પાર્શ્વનાથજી જૈન દેરાસર, બાઈ કુલકોરબાઈ ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ, પ્રવિણચંદ્ર રુપચંદ ઝવેરી, માળીફળીઆ, ગોપીપુરા, સુરત.
* શ્રી શીતલનાથ જૈન દેરાસર, શ્રી હરીપુરા જૈન સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી
ઉપાશ્રય,
સૌભાગ્યચંદ્રસાગરજી મ.સા.
* શ્રી શાંતિનાથ જૈન દેરાસર, પૂ. પાદ આગમોદ્ધારક શ્રી દ્વારા સ્થાપિત ૠષભદેવ કેશરીમલ જૈન પેઢી,
બજાજખાના, રતલામ. (મ.પ્ર.) *****************
Page #16
--------------------------------------------------------------------------
________________
છે. * શ્રી કુંથુનાથજી જૈન મોટા દેરાસર, ઊંઝા, જૈન
મહાજન પેઢી, ઊંઝા. પ્રેરક :- મુનિશ્રી - લબ્ધિચંદ્રસાગરજી મ.સા.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી સાબરમતી " (રામનગર) જેન જે.મૂ.પૂ, સંઘ, અમદાવાદ. કરે છે. શ્રી દષભદેવ છગનીરામ જૈન શ્વે. પેઢી, ખારાકુવા,
ઊર્જન. * શ્રી અર્બુદગિરિરાજ જૈન શ્વે. તપાગચ્છ ઉપાશ્રય હો ન ટ્રસ્ટ, ઈન્દોર પિપલી બજાર, ઈન્દોર, (મ.પ્ર.)
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રુતસ્નેહી
શ્રી અજીતનાથ જિનાલય, શ્રી વાવજૈન શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, વાવ (બ.કાં.) પ્રેરક :- સાધ્વીશ્રી પૂણ્યયશાશ્રીજી મ.સા.
*શ્રી નમિનાથ જૈન દેરાસર, ખાનપુર જૈન શ્રી સંઘ,
અમદાવાદ.
*
*
*
*
**
શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી (ઘર દેરાસર) સુરત નિવાસી, હાલ. પાર્લા (વે.) મુંબઈ.
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી જૈન દેરાસર, છાપરીયા શેરી, મોટા ઉપાશ્રય, સુરત. પ્રેરક :- પૂ.પ. શ્રી નરચંદ્રસાગરજી મ.સા.
શ્રી આદીશ્વર જૈન દેરાસર, જૈન શ્વે.મૂ.પૂ. શ્રી સંઘ શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢી, ધાર્મિક ટ્રસ્ટ,
ભાવનગર.
શ્રી શાંતિનાથ જૈન દેરાસર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ,
પાલડી, અમદાવાદ.
******❖❖❖❖❖❖❖*********
Page #18
--------------------------------------------------------------------------
________________
૪૯ શેઠશ્રી હઠીસિંહ કેશરસિંહ જૈન દેરાસર, કૃતનિધિ
ટ્રસ્ટ, શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ ક સેન્ટર, અમદાવાદ.
શ્રી મુનિસુવ્રતસ્વામી જીનાલય, શ્રી કારેલીબાગ
જે.મૂ.પૂ. જૈન સંઘ કારેલીબાગ, વડોદરા. * શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘ,
નવસારી, પ્રેરક :- પૂ૫. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી
મ.સા. ( ૪ શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાન નગરનો છે
ટેકરો, પાલડી, અમદાવાદ. એક શ્રી વેપ્રી શ્વેતામ્બર મૂ.પૂ જેન સંઘ, મુ. ચેન્નાઈ.
પં.પૂ. આ શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘ, અમદાવાદ. ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પીન-૩૮૦૦૧૪
Page #19
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છક
શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્વે.મૂ.પૂ. તપ. જૈનદેરાસર, વોરાબજાર, ભાવનગર. *શ્રી મણીનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક :- પૂ.આ. 1.શ્રી નિરંજનસાગરસૂરિ મ.સા.
* શ્રી જૈન શ્વે. મંદિર શ્રી આદિશ્વર ભગવાન પેઢી તાજના પેઠ આકોલા.પ્રેરક :પ.પૂ. આ. શ્રી નરદેવસાગર સૂરિ.મ. સા.
* એક સગૃહસ્થપ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી સદ્ગુણાશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી સુલસાશ્રીજી મ. સા. પાટણ.
* શ્રી અભયસાગર જૈન ઉપાશ્રય, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ પ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ. સા.
* બુહારી શ્વે.મૂ.પૂ. જૈન શ્રી સંઘ. પ્રેરકઃ- પૂ. સા.શ્રી અમીતાશ્રીજી મ.સા. શ્રી પોરબંદર શ્વે.મૂ.પૂ. જૈન શ્રી સંઘ ટ્રસ્ટપ્રેરક :- પૂ.સા.શ્રી નિરૂજાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીશ્રીજી વિંદિતરત્નાશ્રીજી મ.સા.
*શ્રી સરેલાવાડી જૈન શ્રી સંઘ, ઘોડદોડ રોડ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ. સા.
* શ્રી નાગેશ્વર જૈન શ્રીસંઘ, નાગેશ્વર પ્રેરક:- પૂ. સાધ્વી શ્રી દમિતાશ્રીજી
મ. સા.
પૂ. શ્રી ફલ્ગુશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ.શ્રી અમિતગુણાશ્રીજી મ.ની ૧૦૦ ઓળીની સમાપ્તિ નિમિત્તે પારણા મહોત્સવ સમિતિ. પ્રેરકઃ- પૂ. શ્રીના શિષ્યા- પ્રશિષ્યા પરિવાર.
* સુંદરલાલ સેવંતિલાલ શાહ (ચાણસ્માવાળા) સુરત
Page #20
--------------------------------------------------------------------------
________________
: લલીતાબેન નાથાલાલ શાહના સ્મરણાર્થે સ્વ. નાનચંદભાઈ છગનલાલ
શાહ(રાંદેરવાળાતરફથી પ્રેરક-પ.પૂ.સાધ્વીજીશ્રી શમગુણાશ્રીજીમ.ના શિષ્યા પૂ.પ્રશાંતગુણાશ્રીજી મ.ના. શિષ્યા મૂ.સા. વિદિતપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રીતિવર્ષાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ.
નાનુન્હન બંગલાના આરાધક બૅનો તરફથી પ્રેરક - પ. પૂ. સા. શ્રી જ રેવતીશ્રીજી મ.સા.ના શિષ્યાપૂ.સા. શ્રી શમગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા.
પૂ. સા. શ્રી પ્રશાંતગુણાશ્રીજી મ. સા. * શ્રી ગુણનિધિ છે.મૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક - પૂ. આ. શ્રી.
જિતેન્દ્રસાગરસૂરિજી મ. સા. તથા પૂ. મુનિ શ્રી પૂન્ય પાળસાગરજી મ. * એક સગ્રુહસ્થ પ્રેરક - પૂ.સા.શ્રી રેવતીશ્રીમ.ના શિષ્યા પૂ.સા.શ્રી
સમગુણાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી વિજેતાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. તે દિવ્યનંદિતાશ્રીના એકાંતર ૫૦૦ આયંબિલ અને પૂ.સા.શ્રી રાજનંદિતાશ્રીજીના શ્રેણીતા નિમિત્તે એક સગૃહસ્થ પ્રેરક - પૂ.સા પ્રશમધરાશ્રીજી મ. તથા પૂ.સા. શીલંધરાશ્રીજી મ.ની પ્રેરણાથી પૂ.સા.શ્રી કીર્તિધરાશ્રીનાં શિષ્યા પૂ.સા.
વૃષ્ટિધરાશ્રી સા. કૃતિધરાશ્રીની દીક્ષા નિમિત્તે. િ૯ ચાણસ્મા જૈન મહાજન શ્રીસંઘ, ચાણસ્મા. છે : દ.વી.પૌષધશાળા નાનપરા, અઠવાગેટ, સૂરત. * શ્રી ચીમનલાલ ચુનીલાલ ઝવેરી, માલણવાળા, સૂરત.
એક સગૃહસ્થપ્રેરક-પૂ.રંજનશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.પ્રીયંકરાશ્રી
મ.ની સ્મૃતિમાં પૂ.સા. શ્રી નિરંજનાશ્રીજી મ. છે* સગરામપુરા જેન શ્રી સંઘ, સુરત. જ ૯ શ્રી રુપચંદ ફકીરચંદ ઝવેરી પરિવાર સુરત.
*
Page #21
--------------------------------------------------------------------------
________________
*
*
*
૪ અઠવાલાઈન્સ જૈન સંઘની વ્હેનો તરફથી પ્રેરક - પૂ.સા. શ્રી છે. પ્રશાંતગુણાશ્રીજીમ. Re : શ્રી વડોદરા શહેર જેન સંઘ, શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય જાની શેરી, છે. વડોદરા. ૪ શ્રી લલિતા, વનિતા, હીરા આરાધના ભવન, સાબરમતી, અમદાવાદ.
પ્રેરક - પૂ. સાધ્વી શ્રી નિત્યાનંદશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વી.
કલ્પજ્ઞાશ્રીજી. * વડાચૌટા સંવેગી જૈન ઉપાશ્ર. સૂરત. * શ્રી કોટન ગ્રીન જે. મૂર્તિ પૂજન જૈન સંઘ, પ્રેરક-પૂ. મલય-ચારુ શીશુ
દિવ્યપૂર્ણાશ્રીજી મ. * છાણી જેન જે. શ્રી સંઘ - છાણી જે ભટાર રોડ જૈન શ્વ. શ્રી સંઘ, સુરત. * એક સગ્રુહસ્થ હ: શકુબહેન રતલામવાલા પ્રેરકઃ- પૂ.સાધ્વીજી શ્રી હરે
શીલરેખાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી વિશ્વવિદાશ્રીજી મ.ની
લુણાવાડા જૈન શ્વે શ્રી સંઘ પ્રેરક - પૂ.સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. છે તથા પૂ.સા.શ્રી અમિતગુણાશ્રીજી મ.
* શ્રી ગુલાબચંદજી તારાચંદજી કોચર, નાગપુર. * શ્રી સુધારા ખાતાની પેઢી, મહેસાણા. * શ્રી વિદ્યાવિહાર બાલીભુવન, જૈન ધર્મશાળા, પાલીતાણા. * શ્રી વિશા શ્રીમાલી તપાગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર. * શ્રી વર્ધમાન ભક્તિ શ્વે.મૂ.પૂ. ઈરાની વાડી, જૈન સંઘ, કાંદીવલી (વે.)
*
:
:
Page #22
--------------------------------------------------------------------------
________________
*
*
*
૪૯
૪૯
ઝ૯
* શ્રી બુદ્ધિ-કીર્તિ-કૈલાસ-સુબોધ-મનોહર-જય ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી,
અમદાવાદ. શ્રી લીલચંદભાઈ રંગજીભાઈ શાહ પરિવાર, દીલોદવાળા, હાલ-પાલડી, અમદાવાદ.
શ્રી શાંન્તાક્રુઝ જૈન તપાગચ્છ સંઘ, શાન્તાક્રુઝ મુંબઈ. * શ્રી આદીનાથ શ્વે.મૂ. જૈન સંઘ, કાનજીવાડી, શાંતાદેવી રોડ, નવસારી. * શ્રી વલસાડ જેન જે. મહાવીર સ્વામી ભગવાન પેઢી, વલસાડ, ના
શ્રી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રય સુરત.પ્રેરક-સાધ્વીશ્રી મનકશ્રીજીમ. * ત્રિકમનગર જૈન શ્રીસંઘ, સુરત, નવા ઉમરવાડા, સુરત. * શ્રી નગીબાઈ ચુનીલાલજી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, મહિદપુર.
શ્રી પૂ.સા. શ્રી વિપુલયશાશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી રમ્યશીલાશ્રીજી તથા સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ. ના સદ ઉપદેશથી શ્રી જસવંતીબેન
પ્રભુદાસ ટોળીયા રાજકોટવાળા તરફથી * શ્રી સંઘ બદનાવર (મ.પ્ર.) હ. શ્રી ભરતકુમાર સુંદેચા * સ્વ. ગાંધી રતિલાલ પાનાચંદ વેજલપુરવાળા, વડોદરા. હ. ગાંધી પાનાંચદ
ખેમચંદ પરિવાર, મુ. વડોદરા. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, મું. આણંદ. ભગવાન મહાવીર માર્ગ છે
મુ. આણંદ, જી. ખેડા. * પૂ. મનોહર ઈન્દુશ્રીજી મ.સા. ની શિષ્યાશ્રી શશીપ્રભાશ્રીજીમ. ની પ્રેરણાથી
શ્રી રાજગઢ જૈન સંઘ (મ.પ્ર.) હ. શ્રી કૈલાસચંદ્ર જૈન
ઝક
Page #23
--------------------------------------------------------------------------
________________
છે જેનશાસનનાં ઈતિહાસમાં પૂ. આગમોદ્ધારકશ્રીની શેષ સાહિત્ય સેવા ફe
આગમોદ્ધારકની મુદિત કૃતિઓ (૧) સિદ્ધપ્રભા વ્યાકરણ (૨) મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ (૩) લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ (૪) કે લઘુત્તમ નામકોષ (૫) તાત્વિક પ્રશ્નોત્તર ભાગ-૧ (૬) આરાધનામાર્ગ ભા.૧ (૭) નિસર્ગદશી, િ(૮) મંગળવિચાર (૯) સદ્ધર્માષ્ટક (૧૦) ચાંદનિકિષોડશિકા, (૧૧) જૈનભાંડાગારસ્તવ, (૧૨)
દૃષ્ટિસંમોહવિચાર (૧૩) નયાનુયોગષ્ટક, (૧૪) લોપકપાટીશિક્ષા, (૧૫) વિધિવિચાર, (૧૬) : ( હરિભદ્રસૂરિસમયદીપિકા, (૧૭) અંગપુરૂષપંચવિંશતિકા, (૧૮) આગમમંદિરચતુર્વિશતિકા, 6 (૧૯) આગમમહિમાસ્તવ, (૨૦) આગમસમતિસ્થાપનાસ્તવ, (૨૧) આગમસુગમતાસ્વ, આ (૨૨) આગમાર્થપ્રાધાન્યસ્તવ, (૨૩) જમાલિમતખંડન, (૨૪) જૈનપૂર્ણત્યાખાદશિકા, (૨૫) " જ દ્રવ્યબોધત્રયોદશી, (૨૬) દ્વેષજયદ્વાદશિકા, (૨૭) ધર્મતત્ત્વવિચાર, (૨૮) ધર્માસ્તિકાયાદિવિચાર, as (૨૯) સૌખ્યષોડશિકા, (૩૦) સિદ્ધચક્રમંદિરતાવિંશિકા.
આગમોદ્ધારકની સંકલનાઓ છે (૧) વિષયોનો વિસ્તારથી અનુક્રમ, (૨) (વિષયોનો) સંક્ષેપથી અનુક્રમ, (૩) વિશેષ : it. ઉપયોગી, (૪) વિશિષ્ટતાઓ (૫) સાક્ષીભૂત અવતરણોનો અકારાદિક્રમ (૬) વાદો, (૭) લક્ષણ છે અને દૂષણ, (૮) વિશેષનામ, (૯) ઈતિહાસ, (૧૦) ભૂગોળ, (૧૧) જ્યોતિષ, (૧૨) તે જ તે ગ્રન્થકારના સમયના પ્રચલિત મતો, (૧૩) વ્યાકરણ, (૧૪) છંદોવિચાર, (૧૫) અલંકાર ) a (૧૬) ન્યાયો, (૧૭) સાક્ષીભૂત (પ્રાચીન) ગ્રંથો, (૧૮) ઉપોદઘાત અને પ્રશસ્તિઓ, (૧૯) , હા આચાર્યોનાં નામો, (૨૦) પ્રાચીન મતો, (૨૧) મતોનું સમાધાન, (૨૨) સૂક્તાવલી (પદ્યાત્મક) :
(૨૩) રાજકીય, (૨૪) પ્રજ્ઞાપ્ય, (૨૫) લોકોક્તિ, (૨૬) વ્યાખ્યાંતર (અન્ય વ્યાખ્યાઓ), . છે. (૨૭) ખંડ-પક્ષ, (૨૮) પાઠાંતર (૨૯) પ્રસ્તાવના (અતિદેશ), (૩૦) સૂત્રાદિનો અકારાદિક્રમ, .
(૩૧) શંકાઓ અને તેનું સમાધાન (પ્રશ્નો અને ઉત્તરો), (૩૨) (શબ્દાદિનો), કઠિનઅર્થ, (૩૩) Re (ગદ્યાત્મક) સુભાષિત વાક્યો, (૩૪) નિષોપાનો સંગ્રહ (૩૫) વાયુ અને વૃષ્ટિ (૩૬) સમાન :
અર્થવાચક શબ્દોના અર્ટો (૩૭) ગચ્છો અને પટ્ટાવલી, (૩૮) દષ્ટાંત, (૩૯) સંપ્રદાય, (૪૦) : વૈદ્યક, (૪૧) નય, (૪૨) સંસ્થાનાદિ, (૪૩) વિધિ, (૪૪) એકાર્થિક શબ્દો, (૪૫) અલ્પબદુત્વ, જ * (૪૬) અનુમાન, (૪૭) સંકલન, (૪૮) પ્રત્યેક બુદ્ધોનાં નામ, (૪૯) વિસંવાદ, (૫૦) સંગ્રહ * શ્લોક, (૫૧) સ્થલનિર્દેશ (૫૨) સામુદ્રિક, (૫૩) નિસીહભાસની ગાથાઓના આદ્યપદ તેમજ
એના અધિકારોનો અનુક્રમ, આગમના અલ્પ પરિચિત શબ્દો. : અનુયોગદ્વારચૂર્ણિ વગેરેમાંથી દેશો વગેરે આઠ વસ્તુઓ તારવી છે. ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્ર, છે. સમ્યક્તકૌમુદી, ઉપદેશમાળા વગેરેમાંથી સુભાષિત વગેરે તારવ્યાં છે.
આગમોદ્ધારકની મુદ્રિત સંકલનાઓ છે (૧) અંગાકારાદિ, (૨) ઉપાંગપ્રકીર્ણસૂત્રવિષયાનુક્રમાદિ, (૩) નન્દાદિ ગાથાદિ અકારદિ, (૪) પંચાશકાદ્યકારાદિ, (૫) લલિતવિસ્તર ટિપ્પણ, (૬) અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ
ભા. ૧ (૭) આગમીયસૂકતાવલ્યાદિ, (૮) પરિણામમાળા, (૯) ત્રિષષ્ઠીયદેશનાસંગ્રહ, (૧૦) " આ વિશેષાવશ્યકગાથાનો અકારાદિક્રમ અને અમુદ્રિત ગાથાઓ.
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારકની પ્રસ્તાવનાવાળા ગ્રંથો જ (૧) આચારાંગચૂર્ણિ, (૨) અંગાકારાદિ, (૩) ઉપાંગપ્રકિણસૂત્રવિષયાનુક્રમાદિ, (૪) કફ ક, કલ્પસૂત્ર (બારસા), (૫) કલ્પસૂત્રવૃત્તિ (સુબોધિકા), (૬) કલ્પસૂત્ર (સુબોધિકા), (૭) કલ્પસૂત્ર Re (કલ્પકૌમુદી), (૮) કલ્પસમર્થન, (૯) આવશ્યકસૂત્ર (સટીક, મલયગિરિ), (૧૦) . તt પાકિસૂત્રસટીક, (૧૧) વિશેષાવશ્યકસૂત્ર (ઉત્તર ભાગ), (૧૨) દશવૈકાલિકચૂર્ણિ, (૧૩) જ
ઉત્તરાધ્યયનચૂર્ણિ, (૧૪) નંદીસૂત્રચૂર્ણિ, હારિભદ્રીયવૃત્તિ, (૧૫) નન્દાદિ ગાથાદિ અકારાદિ, = (૧૬) અધ્યાત્મપરીક્ષા (સ્વોપલ્લવૃત્તિ), (૧૭) અધ્યાત્મકલ્પદ્રુમ (બે ટીકા), (૧૮) તે શિક આચારપ્રદીપ, (૧૯) ઉત્પાદાદિસિદ્ધિ (સટીકા), (૨૦) ઉપદેશમાલા (પુષ્પમાલા) (સટીક, આ કમલ.), (૨૧) ઉપમિતિભવપ્રપંચાકથા (ઉત્તરાર્ધ), (૨૨) કથાકોષ, (૨૩) કર્મગ્રન્થ, (સટીક છે ચાર વિભાગ બીજો), (૨૪) કર્મપ્રકૃતિ (સટીક), (૨૫) કૃષ્ણચરિત્ર, (૨૬) ગુણસ્થાનક્રમારોહ, (૨૭) જ જ છન્દાનુશાસન, (૨૮) જલ્પકલ્પલતા, (૨૯) જીવસમાપ્રકરણ, (૩૦) તત્ત્વતરંગિણી, (૩૧) :
2 તત્વાર્થસૂત્ર (સટીક), (૩૨) ઐવિદ્યગોષ્ઠી, (૩૩) દેવવંદન (ચૈત્યવંદન ભાષ્ય), (૩૪) : આ ધર્મકલ્પદ્રુમ (૩૫) ધર્મબિન્દુપ્રકરણ (સટીક), (૩૬) ધર્મપરીક્ષા કથા, (૩૭) ધર્મસંગ્રહ (ઉત્તર ( ભાગ), (૩૮) નવપદપ્રકરણ (લઘુવૃત્તિ), (૩૯) નવપદપ્રકરણ (બૃહદવૃત્તિ), (૪૦) :
નમસ્કારમાહાભ્ય, (૪૧) પંચવસ્તુકગ્રંથ, (૪૨) પંચશાકાદિ અકારાદિ, (૪૩) પંચાશકગ્રંથ (સટીક, પ્ર.આ.) (૪૪) પંચાશકગ્રંથ (સટીક કિ. આ.) (૪૫) પ્રકરણસમુચ્ચય, (૪૬) - પ્રવચનપરીક્ષા (ઉત્તર ભાગ), (૪૭) પ્રવચનસારોદ્ધાર (ઉત્તર ભાગ, સટીકા), (૪૮) , - પ્રવ્રજ્યાવિધાનકુલક (સટીક), (૪૯) પ્રશમરતિપ્રકરણ (સટીક), (૫૦) પ્રશ્રરત્નાકર, (૫૧) કક બુદ્ધિસાગર, (૫૨) ભવભાવના (પ્રાકૃત), (૫૩) મલયસુંદરીચરિત્ર, (૫૪) મહાવીરચરિત્ર -
ક (પ્રાકૃત), (૫૫) યતિદિનચર્યા, (૫૬) યુક્તિપ્રબોધ, (૫૭) લલિતવિસ્તરા, (૫૮) લલિતવિસ્તરા : ફક અને ટિપ્પણ, (૫૯) વન્દારૂવૃત્તિ (શ્રાવકવિધિ), (૬૦) વૃન્દારૂવૃત્તિ (શ્રાવકવિધિ), (૬૧) : હક વિચારામૃતસારસંગ્રહ (વિંશતિસ્થાનકચરિત્ર), (૬૨) વીતરાગસ્તોત્ર (સટીક), (૬૩) ;
શાસ્ત્રવાર્તસમુચ્ચય (સ્વોપtવૃત્તિ), (૬૪) શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર (સ્વોપલ્લવૃત્તિ, પ્રથમ ભાગ), (૬૫) : શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર (સ્પોપજ્ઞવૃત્તિ, દ્વિતીય ભાગ) (૬૬) શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર (અર્થ દીપિકાવૃત્તિ), કt (૬૭) શ્રીપાલચરિત્ર (પ્રાકૃત), (૬૮) શ્રેણિકચરિત્ર, (૬૯) "પુરુષચરિત્ર, (૭૦) ધોડશક છે પ્રકરણ (વૃત્તિટિપ્પણયુક્ત), (૭૧) સમ્યકત્વ-પરીક્ષા-ઉપદેશકશતક (૭૨) સિદ્ધપ્રભાવ્યાકરણ, આ
(૭૩) સુબોધાસમાચારી (૭૪) સ્થૂલભદ્રચરિત્ર (૭૫) સ્યાદ્વાદ ભાષા. (૭૬) પંચવસ્તુક જ શિક ભાષાંતર, (૭૭) પ્રવચનપરીક્ષાની મહત્તા, (૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય, (૭૯) લઘુસિદ્ધપ્રભા જ
વ્યાકરણ-સલઘુતમ-નામકોષ, (૮૦) ઉપદેશરત્નાકર ભાષાંતર.
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
. અિન ક્રમણિકા
:
૧ અમારું નવું વર્ષ ઉર આગમરહસ્ય-દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ * શૂદ્રવર્ણની ઉત્પત્તિ * બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ
સાગર સમાધાન * બીજ, પાંચમ આદિની ક્ષયવૃદ્ધિ શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ? - બીજઆદિ પર્વતિથિની આરાધનાની ક્રિયા શું ઉડાડી દેવી અને બેવડી કરવી? - બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાના પડવાઆદિનો ક્ષય કેમ માનવો?
બીજઆદિનો ક્ષય હોય ત્યારે તેની આગળના દિવસે પડવો અને બીજ એમ ૮ બે'ય તિથિઓ માનવામાં શી હરકત ? આરાધના કરનાર બીજઆદિ પર્વતિથિના ક્ષયે પહેલાના પડવાઆદિ અપર્વતિથિમાં દર પર્વતિથિની જ આરાધના કરે ?
બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કેમ કહેવાય? ૮ ; - બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરવો અર્થાત્
પડવાદિ ન ગણવા એમ કોઈ શાસ્ત્રીય પાઠ છે.........?
સિદ્ધચક્ર એટલે જગતના આદર્શ મહાત્માઓ અને તેઓની મહાત્મા દશા આપ આગમોદ્ધારકની અમોઘ દેશના - પડવાના ભયે દીક્ષા ન રોકાય ૧૫
બીજઆદિ પર્વતિથિની વૃદ્ધિમાં પડવાદિ અપર્વતિથિની વૃદ્ધિ કેમ મનાય ? ૩યંમ ના જે તિથિ હોય તે જ ૩યંમિ ના તિહિ ઈત્યાદિ વાક્યથી પ્રમાણ મનાય છે તેનું કેમ થાય ? પ્રશ્નશાસ્ત્રમાં પહેલી એકાદશી અને અપર એકાદશી આદિ જે કહેવાય છે તે પર્વતિથિની વૃદ્ધિ ન માને તો કેમ કહેવાય ? બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે ?
સમાલોચના ૭ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ૮ આગમરહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
* જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાનો ખુલાસો આ જ અવધિજ્ઞાની દેશવિરતિ લે કે? છે ::::::::::::::::::::::
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
કાર અનુક્રમણિકા | કાર
:
ન સર્વવિરતિ લેતાં પહેલા પ્રતિમા વહેવી જોઈએ ?
* શ્રી જિનવલ્લભ ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર છે? : ૯ આગમોદ્ધારકની અમોઘ દેશના - કર્મરાજાનો લશ્કરી ૧૦ શ્રાવકગુણોનો સમન્વય
૧૧ સમાલોચના ( ૧૨ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ક ૧૩ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ તે ભગવાનનું આદ્યરાજાપણું, કેમ?
ત્યાગી પુરૂષોના પણ દાદા ભગવાન ઋષભદેવજી . ૧૪ સાગર સમાધાન
- બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય અને પડવાઆદિ અપર્વતિથિએ આરાધાય એ તો તે ખોટું કહેવાય કે નહિ? * પર્વતિથિ માનવાનું લક્ષણ શું?
શ્રી હીરસૂરિજીના વચન પ્રમાણે પંચમીના ક્ષયે તેનું તપ પહેલાની તિથિમાં કરવું એમ જણાવેલ છે. અર્થાત્ પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય
જણાવ્યો નથી તો અપર્વતિથિનો ક્ષય શા આધારે કરવો? ૧૫ આગમોદ્ધારકની અમોઘ દેશના - કર્મરાજાનો લશ્કરી ૧૬ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) - ૧૭ ભગવાનના ચતુર્મુખપણાનું રહસ્ય વિક ૧૮ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ક તપસ્યાનું અનેરું સ્થાન એક તપસ્યા અંગે શંકા અને સમાધાન
ન તપસ્યા એ અંતરાયનો ઉદય ગણાય? ૧૯ શ્રાવક ગુણોનો સમન્વય ( ૨૦ આગમોદ્ધારકની અમોઘદેશના - કર્મરાજાનો લશ્કરી ૨૧ સાગર સમાધાન
પુનમ જેવી પર્વતિથિનો ક્ષય હોય ને તેની પહેલાની ચૌદશ જેવી પર્વતિથિ હોય ૮૯ છે તો પુનમઆદિના ક્ષયે કોનો ક્ષય કરવો?
: : : : : : : : : : : : : :
Assessess
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
$િ $
- બીજઆદિ પર્વતિથિના ક્ષયે આગળની અપર્વતિથિનો ક્ષય ન કરે તો તેઓ કેમ ૮૯ પર
બોલે અને તે રીતે બોલવામાં અડચણ શી ? વળી પુનમના ક્ષયે તેરશનો ક્ષય ન માને તો શું બોલે અને શી અડચણ આવે ? તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ? મુખ્યતાએ ઉદય અને સમાપ્તિ બે ન મળે તો સમાપ્તિવાળી તિથિ પ્રમાણમાં
લેવી એમ નહિ ? * પુનમ અને અમાવસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કેમ કરાય? ૨૨ સમાલોચના ર૩ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ર૪ “ઃ સવીરોમાનિત્યં...' શ્રી હેમચંદ્રસૂરિ ૨૫ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ * શ્રી જૈનશાસનમાં તપનું સ્થાન * તપસ્યાના ધર્મની મુશ્કેલી * શ્રી ઋષભદેવજીની તપસ્યા ગણાય ખરી? ૨૬ સાગર સમાધાન
પુનમ અમાવસ્યાની વૃદ્ધિ એ કરાતી ચૌદશે ચૌદશનો ઉદય સમાપ્તિ કે કિ ભોગવટો નથી તેનું કેમ ...? - પુનમ અને અમાવસ્યાના ક્ષયે પહેલાની ચૌદશ તો ઉદયવાળી છે, તેને કેમ ૧૦૮
પલટાવવી ? તત્વતરંગિણીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તેનું કેમ? ૧૦૯
પ્રભુપૂજા, સામૈયા અને સાધર્મિક ભક્તિમાં હિંસા થાય છે કે નહિ? હિંસા છે ૧૦૯ - આ તો પાપ લાગે કે નહિ ? તો યજ્ઞાદિની હિંસામાં પાપ કેમ લાગે ? પાણી વિના વઘારેલું શાક બીજે દિવસે વાસી ગણાય છે ?
૧૦૯ - જેમ આદુ સૂકવીને ઉપયોગમાં લે તેમ બટાકા, શક્કરીયાં આદિ લઈ શકાય? ૧૧૦ -
પોતાનો વિવાહ ન કર્યો હોય ત્યાં સુધી સર્વકુમારીકાઓને બહેન સમાન ૧૧૦ ગણવી તો પછી ભવિષ્યમાં તેમાંની કોઈ સાથે વિવાહ શી રીતે થઈ શકે ? રજસ્વલા સ્ત્રીને અડકવામાં ધાર્મિક દૃષ્ટિએ દોષ કેવી રીતે ?
ટીપણામાં આરાધવાલાયક પર્વતિથિનો ક્ષય આવે છે પણ જૈન જ્યોતિષની ૧૧૦ છે ગણત્રીએ પર્વતિથિનો ક્ષય આવે કે નહિ ? :::::::::::::::::::::::
$ $ $ ' ' B ૐ 8 " છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
*******
ર૭ આગમોદ્ધારકની અમોઘ દેશના જન્મ “ધો મંત્રમુકિટુંમ :” ( ૨૮ શ્રાવકગુણોનો સમન્વય ૨૯ સમાલોચના ૩૦ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ૩૧ પર્વની આરાધના અને શ્રીસંઘ ૩૨ કુટુંબીઓની કારમિ મમતા ૩૩ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - ઋષભદેવજીની તપસ્યાની પરાકાષ્ઠા
ભગવાન મહાવીર અને કર્મવાદ * ઉદ્યમવાદ એટલે શું? * ભવ્યતાના ભેદોની અનંતતા ૩૪ આગમોદ્ધારકની અમોઘદેશના - રાગ-દ્વેષ સમીક્ષા ૩૫ સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત અને સર્વદુઃખોનો નાશ કરનાર કોણ?
૩૬ સાગર સમાધાન છે જૈન ટીપ્પણાનાં અભાવે લૌકીક ટીપ્પણાના આધારે તિથિઓ અત્યારે મનાય ૧૫૦
છે કે પહેલા પણ મનાતી હતી. - ભગવાન મહાવીર મહારાજના દશ સ્વપ્નોના ફળો ચીરકાલે કેમ થયા? ૩૭ આ ભવ, પરભવ અને ભવોભવને માનનાર કોણ? ૩૮ સમાલોચના ૩૯ શ્રીપંચવસ્તુક (ભાષાંતર) ૪૦ નમસ્કાર મંત્રનો મહિમા ૪૧ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - ભવ્યતાની વિચિત્રતા ૪૨ આગમોદ્ધારકની અમોઘદેશના * આત્માની બાલ, યૌવન અને વૃદ્ધાવસ્થા ૪૩ સાગર સમાધાન
- સમ્યકત્વ અને જ્ઞાન બંને સાથે થાય છે તો તેમાં પરસ્પર ઉપકાર્ય ઉપકારક ૧૮૭ છે. ભાવ કેમ ઘટી શકે ?
:: ::::::::::::::::::
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨ ૧૩
સમ્યકત્વ અને ચારિત્રનો ઉપયોગ જ્ઞાન સાથે થશે ત્યારે અનેક ઉપયોગ થશે ૧૮૭ , તેનું કેમ? જ સમ્યગ્દષ્ટિના પરિગ્રહથી મત્યાદિ જ્ઞાનનું સમ્યગુપણું કહેવાય છે તેમ ૧૮૭
ચક્ષુઆદિ દર્શનનું સમ્યકપણું કેમ નથી કહેવાતું? - ખરતરગચ્છ અને તપાગચ્છવાળા બે કે વધુ ઉપવાસના પચ્ચક્માણમાં ફેર ૧૮૭ આ માને છે તો શાસ્ત્રાનુંસારી શું સમજવું?
૪૪ સમાલોચના ૪૫ શ્રી પંચવસ્તુક (ભાષાંતર)
રવિવારની સંવચ્છરીવાળાની માન્યતા * ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષનો ખુલાસો * જૈન ટીપ્પણાની સત્તા હતી કે કેમ? * જૈનશાસ્ત્ર પ્રમાણે પર્વતિથિનો અને દ્વિતીય પર્વતિથિનો ક્ષય * વધારે તિથિભોગને માનનારા અને પડિકમણા વખતે તિથિ માનનારાઓને
ચેતવણી - ક્ષણતિથિની સમજ * ભળેલી તિથિ માનવામાં આચારલોપ
૨૧૪ * તિથિવૃદ્ધિના વિચારને અવકાશની જરૂર ૪૭ આગમોદ્ધારકની અમોઘદેશના
આત્માની બાલ, યૌવન અને વૃદ્ધાવસ્થા ૪૮ શ્રી પંચવસ્તુક (ભાષાંતર)
૨૩૯ ( ૪૯ શનિવારની સંવચ્છરી કરી અને બુધવારની કરવા માંગનાર ખુલાસો કરશે કે? - ૫૦ ભાદરવા સુદ-૫ એ પર્વતિથિ ખરી કે નહિ? ૫૧ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
૨૪૮ પર પર્વતિથિની ચર્ચામાં મનનીય પાઠો
૨૫૧ , પ૩ સમાલોચના
૨૫૮ પ૪ સાગર સમાધાન - ત્રેસઠ શલાકાપુરૂષોમાં કઈ કઈ પદવીઓ એક થી વધુ વખત આવી શકે ? ૨૬૨ * તીર્થંકર સિવાય ચક્રવર્તિપણા આદિની પદવીઓને ધારણ કરનાર માટે ૨૬૨
ભવોની સંખ્યાનો નિયમ ખરો કે નહિ? : - = = = = = = =
= =
૨ ૧
૨૨૯
,
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
પપ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ૫૬ ઋષિમતી કહેવાની મતલબ
૫૭ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ રિક મોક્ષનો રસ્તો
* સમ્યગજ્ઞાન અને સમ્યગ્દર્શનની સાથે ચારિત્રનું સહચરપણું * સમ્યગ્દર્શનાદિ થવામાં હતું ૫૮ સાગર સમાધાન - અવધિજ્ઞાન દેવ-નરક ભવને અંગે નિયમિત થાય છે તેમાં એ સિવાય બીજો ૨૭૬
હેતુ કોઈ કહેવાય ખરો ? હક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલાં આયુષ્યવાળા નારકી કે દેવ થાય છે ૨૭૬
ત્યારે તેઓને એકે કેમ નથી હોતા? સમ્યગુદૃષ્ટિ દેવ કે નારકીઓને પર્યાપ્તપણામાં
બે જ્ઞાનવાળા માનવા ? છે. તત્વાર્થકાર મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને મહાવિષયવાળું કેમ કહે છે? ૨૭૭ - મેઘકુમારની દીક્ષા થઈ તેમાં સમ્યકત્વની સાથે જ સર્વવિરતિ થઈ એમ ખરૂં? ૨૭૭
તત્વાર્થમાં અવધિજ્ઞાનનાં અવસ્થિતાદિ ભેદો શાથી કહ્યા છે ? ૨૭૭ - તત્વાર્થકારે અવધિજ્ઞાનના વર્ધમાન અને હીયમાન એ ભેદો ગણવાની જરૂર શી? ૨૭૭ ક તત્વાર્થભાષ્યકાર મતિજ્ઞાનાદિનો સદ્ભાવ કેવલજ્ઞાન થાય ત્યારે હોય કે ન ૨૭૮
હોય તે બાબતમાં પોતાનો મત કેમ જણાવતા નથી....? જ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માટે તત્વાર્થકારે અને નંદીસૂત્રમાં જુદી વાતો કેમ જણાવી ? ૨૭૮ - હાલિકના જીવન પ્રભુવીર સાથે સિંહ અને ત્રિપૃષ્ઠના ભવથી સંબંધ છે કે પહેલાં ૨૭૮
પણ સંબંધ છે? - અવધિજ્ઞાનના અનુગામી અને અનાનુગામી ભેદો અવગાહના ક્ષેત્રની ૨૭૮
અપેક્ષાએ કે દૃશ્યક્ષેત્રની અપેક્ષાએ ? દેવતાને અવધિજ્ઞાનનાં છ ભેદોમાંથી કોઈ અવધિજ્ઞાન હોય કે નહિ ? ૨૭૯ દેવતા અને નારકી પોતાના સ્થાનથી અને દૃશ્યક્ષેત્રથી બહાર જાય ત્યારે પણ ૨૭૯
તેટલું અવધિજ્ઞાન આગળ વધે કે નહિ? * પુનમના ક્ષયે ચૌદશે પુનમનું પણ આરાધન મહોપાધ્યાયશ્રી જણાવે છે તો ૨૭૯ - ચૌદશ પુનમ ભેળી કેમ ન ગણાય? કદ અલી ::: :::::::: ::
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯૬
૨૯૭
૨૯૯
૩૦૩
શ્રી સિદ્ધચક્ર
******* ૬૦ આગમોદ્ધારકની અમોઘ દેશના - સાધુત્વ અને મૃષાવાદ
૨૮૫ ૬૧ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) દર શનિવારની સંવચ્છરીવાળા પાસેથી ખુલાસો કયો મેળવવો? ૬૩ પ્રવચન પરીક્ષાનો પ્રૌઢ મહિમા ૬૪ પ્રવચનકારની શાસ્ત્ર વિરૂદ્ધ અને જુઠ્ઠી પ્રરૂપણા ૬૫ આગમરહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ જ ભગવાન ઋષભદેવજીની પરોપકારમાં હેતુતા - ભિક્ષાવૃત્તિ અને દિગંબરો ૬૬ સમાલોચના તો ૬૭ શ્રી પ્રવચન પરીક્ષાની અદ્વિતીય મહત્તા ૬૮ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) દ૯ સાધુઓનું સંઘમાં સ્થાન ૭૦ કદાગ્રહની પીછાણ કરો ૭૧ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - લોચવિધાન
શ્રી ઋષભદેવજી પ્રત્યે દયાના દુશ્મનોની કપોલકલ્પિત કથા ૭૨ સમાલોચના ૭૩ સાગર સમાધાન
પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય શા આધારે કરાય છે? ૩૨૫ પ્રભુ મહાવીરે પ્રિય મિત્રના ભવમાં કોની પાસે સાધુપણું લીધેલું? ત્યાં દિક્ષા ૩૨૫ હજી પર્યાય કેટલો? શ્રી નંદનઋષિના ભવમાં અઢાર પાપસ્થાનક વર્જતાં છઠ્ઠું પાપસ્થાનક ૩૨૫ રાત્રિભોજન ગણીને વોસિરાવ્યું છે અને રતિ-અરતિ નથી ગયું કેમ ? શ્રી આર્યરક્ષિત સૂરિજીએ શ્રી ભદ્રગુપ્તસૂરિજીને નિર્ધામણા ઉજજૈનીમાં બીજે કરાવેલ? કલ્પસૂત્રમાં ચંદ્રકુલનો અધિકાર કેમ નથી? નાગેન્દ્રકુલ અને નાગિલીશાખા એક કે જુદા ?
અભવ્યજીવોને આભોગિક મિથ્યાત્વ હોય કે નહિ ? ssssssssssssssssssss
int
.
.
in in in
'
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
. અિનકમણિકા
*
به بی
છે
*
*
૭૪ પ્રવચન પરીક્ષાની અદ્વિતીય મહત્તા
૭૫ શ્રી પંચવસ્તુક (ભાષાંતર). ૪૭૬ આરાધના અને ઉદયની તુલના ૭૭ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - શ્રી ઋષભદેવજીના ગૃહસ્થપણાનો સમય અને અંતરાયની સ્થિતિ ૩૪૪ ૭૮ સમાલોચના
૩૪૮ ૭૯ પ્રવચનપરીક્ષાની અદ્વિતીય મહત્તા
૩૫૧ ૮૦ શ્રી પંચવસ્તુક (ભાષાંતર)
૩૫૯ ૮૧ પરમપવિત્ર પરમેષ્ઠિપદોનો અનુક્રમ ૮૨ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ભગવાનનું સાંવત્સરીક દાન
અસંખ્યાતની સંખ્યા કેટલી મોટી છે? - સ્ત્રીઓ સંવચ્છરી દાન ન.લે............? ૮૩ સાગર સમાધાન
- પક્રિબપડિક્કમણાની સંખ્યા ઘટી તેનું કેમ? એક મેઘકુમારના જીવે ત્રણ માંડલા કર્યા હતા? એક ધાર્મિક પર્વોની આરાધના કયા માસની અપેક્ષાએ કરવી? - બીજ, પાંચમ આદિ તિથિઓ કર્મમાસ પ્રમાણે કે ચંદ્રમાસ પ્રમાણે થાય છે? ૩૭૩
બીજઆદિ તિથિઓએ શાસ્ત્રકારો આરાધના કરવાનું કહે છે તો શીલઆદિ ૩૭૩ નિયમો તે સમાપ્ત થાય ત્યારે પૂરા કરવા વ્યાજબી છે ? તું બાલક છે અણસમજુ છે અને ધર્મનો અજાણ છે એવા માતાપિતાના ૩૭૩ ના કથનના ઉત્તરમાં જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું એ જે
કહેવું તે વ્યાજબી છે? ૮૪ પ્રવચનપરીક્ષાની અદ્વિતીય મહત્તા
૩૬૭ છે ૮૫ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ૮૬ આગમોદ્ધારકની અમોઘ દેશના - સાધુત્વ અને મૃષાવાદ ૮૭ બુધવારીયાની છાવણીના નોખા રસ્તા ૮૮ ગુરૂવારની સંવર્ચ્યુરીવાળાની એક નવિન યુક્તિ ૮૯ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
શ્રી જિનેશ્વરોનું સંવચ્છરદાન ભવ્યજીવોને પ્રતિબોધનું કારણ ક::::::::::::::::::::::::
૩૭
૩૭૧
૩૭૫ ,
૩૯૨ ,
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનકમણિકા , See
૯૦ સાગર સમાધાન - અતિમુક્તજી મુનિએ દેશના સાંભળીને વૈરાગ્ય મેળવ્યો હતો કે સ્વયં મેળવ્યો હતો.૩૯૪૨ * અતિમુક્તજીએ પોતાના માતાપિતાને શો ઉત્તર આપ્યો.
- ૩૯૪ - અતિમુક્તકજી કેટલા શ્રુતના ધારક હતા ? શું ઈર્યાવહિના અર્થ પણ તેઓ ન ૩૯૫ - જાણતા હતા ?
આર્યરક્ષિતસૂરિજીના પિતાના પ્રસંગ પછી ચોલપટ્ટો નિયમિત થયો, માત્રકની ૩૯૫ કરો આ પ્રવૃત્તિ થઈ એમ ખરું ? તેઓએ કોલ કર્યો ત્યારે તેમના પિતા હયાત હતા? . = ભગવાન વજસ્વામીજી છ માસની ઉંમરમાં દીક્ષાવાળા ગણાયા, હરિભદ્રસૂરિ ૩૯૫ ,
આદિની ટીકામાં ત્રણ વર્ષની ઉંમરે દીક્ષા લીધી એમ લખ્યું છે અને યુગપ્રધાનમંત્રમાં આઠ વર્ષનો ગૃહસ્થપર્યાય લખ્યો છે ? એ ત્રણેનો મેળ કેમ? સાધુઓ સાધુ પાસે આલોયણ લે છે તો સાધ્વીઓ – સાધ્વી પાસે કેમ ૩૯૫
આલાયણ લેતી નથી ? * આર્યસિંહગિરિના શિષ્યો ગણાવતા વજસ્વામિને આર્યસમિત કરતાં પહેલા ૩૯૬
કેમ કહ્યા ? * વજસ્વામિને પુરીના શ્રાવકોએ ચૈત્યપૂજા જ મહાનધર્મનું અંગ છે માનીને ૩૯૬
પુષ્પ લાવવા વિનંતિ કરી છે? - વજસ્વામિ સુધીના મુનિઓ પ્રાયઃવનમાં રહેતા હતા ? ૧ નંદિસૂત્રના રચયિતા દેવવાચકજી કે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજી ? - કેટલેક સ્થાને ચંદ્રકુલ એમ લખાય છે અને કેટલેક સ્થાને ચંદ્રગચ્છ એમ
લખાય છે તેનું કારણ? * આર્યરક્ષિતજીની ઉંમર દીક્ષા વખતે કેટલી? - આર્યરક્ષિતસૂરિનો સ્વર્ગવાસ વીરસંવત ૧૮૪માં માનવો કે વીરસંવત ૩૯૭
૫૮૭માં માનવો ? - કાલિકાચાર્ય મહારાજ દ્વારા ઉજ્જયનિના ગર્દભિલ્લરાજાનો ઉચ્છેદ થયા પછી ૩૯૭
ઉજ્જયનિની ગાદીએ કોણ બેઠું ? અને તેનો રાજ્યધર્મ ક્યો? વિજય આણસુરવાળાએ ષપર્વઘટાઘટ વિચાર લખ્યો છે તેમાં શ્રી કાલિકાચાર્યે ૩૯૭
સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચ્યું એમ જણાવે છે કે કેમ ? - તે ઘટાઘટમાં જણાવ્યું છે કે પાંચમની સંવચ્છરીનો પલટો આનંદપુરમાં પુત્રના૩૯૭
શોકને નિવારવા લોકો આવવાના હતાં તેથી થયો અને ધ્રુવસેન રાજાએ આજ્ઞાપૂર્વક
કરાવ્યો તે શું સાચું? ::::::::::::::::::::::::
Page #34
--------------------------------------------------------------------------
________________
જO૭.
શ્રી સિદ્ધચક્ર
અનકમણિકા..
કવિ ::::: ૯૧ આગમોદ્ધારકની અમોઘ દેશના - સાધુત્વ અને મૃષાવાદ ૯૨ સંવચ્છરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત
૯૩ સર્વમાન્ય ધર્મ (સર્વ ધર્મ પરિષદમાં મોકલેલ લેખ) ૯િ૪ સમાલોચના
૯૫ શનિવારવાળા ખુલાશો કરશે કે?
૯૬ બુધવારની સંવચ્છરીવાળા ખુલાશો કરશે કે? ૯િ૭ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
કે, માતા મરૂદેવાને અંગે અકામ નિર્જરાનો પ્રભાવ જન્મ સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ પણ અકામ નિર્જરા છે
* કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષયનો હેતુ અકામ નિર્જરા છે - સમ્યકત્વ પ્રાપ્તિનાં કારણો સાથે અકામ નિર્જરાનો સમન્વય
- કુતરાના જેવી દશા રક સુખ નહિ પણ સુખાભાશ
ને માત્ર ભવિતવ્યતાથી ૯૮ આગમોદ્ધારકની અમોઘ દેશના ન ધર્મનું મૂલ્ય
માત્ર અહંભાવનો જ ખ્યાલ * ત્રણ વસ્તુની જરૂર અને પોતાનું જ લોહી ચાટતાં કુતરા
સાચું સુખ જાણતો નથી હક આત્માને વિષયો હણે છે * કર્મક્ષયની ઈચ્છા વગર ભોગવાતું તીવ્ર દુઃખ તે અકામ નિર્જરાને આભારી છે
અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરાની કિંમત ઉત્તમોત્તમ છે - સ્વ સમયમાં ભગવાન ઋષભદેવજીનું આધિપત્ય અને સેવ્યપણું
આંબો અને ખાખરો * તમે પણ બળદ છો
૪૪૮ તમે પણ એવા જ છો કક વ્યાખ્યાનના ચાર પ્રકાર
૪૪૯ -
४४७
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા , - ચોખ્ખી ચાંદી જેવો માલ * એ ગપાષ્ટક નથી
સોની અને વાણીયો સોનીભાઈને દિવાળી મદદ કોને કહેવી...? ત્રીજી નિતી શાસ્ત્રની આજ્ઞા હં.......સાપ પકડાયો
તારો અવિશ્વાસ નથી - આખી બજાર ફર્યો
દગાબાજ દુનિયા ૯૯ સાગર સમાધાન - ઘટાઘટ વિચારમાં વિંર વતુર્દશી પૂfમારી વેલ્યુએ પ્યારાધત્વેન સંમતિ
ત: પરં વાતુર્માસિસ્તક્ષના પ્રાહિ: નાચાર આવી રીતે લખીને ચોમાસની પૂનમો જ
આરાધવા યોગ્ય જણાવે છે તે શું સાચું છે...? એક ઘટઘટ વિચારમાં આનન્દ સૂરિવાળા લખે છે કે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ૪૫૪ કર છે તેનું તપ ચોથે કરવા જણાવે છે અને પૂનમનું તપ પડવે કરવા જણાવે છે તે કેમ
મનાય ? ૧૦૦ સાત ક્ષેત્રો અને ઉદ્યાપન
૪૫૫ * રત્નત્રયી આરાધવાના ઉદ્ઘ
૪૫૭ વ્યક્તિના નામથી નહિં મનાતો જૈન ધર્મ
૪૫૮ * જિનેશ્વરની હયાતિ સાથે જૈનધર્મની અનાદિની હયાતિ - જઘન્યાદિ ભેદે થતું ધર્મનું આરાધન *
ધર્માધર્મ અનાદિ હોવાથી પુણ્ય પાપની પણ અનાદિ છે * જિનેશ્વરો વસ્તુના બનાવનારા નથી હોતા પણ બતાવનારા હોય છે. - ઈશ્વરમાં સુખાદિના કતૃત્વની માન્યતાનો નિરાસ - પુલોની શક્તિ અને સ્વભાવ - આત્માની સાથે કર્મનો સંબંધ અને તેની કાળાંતરે થતી અસર * ઈશ્વર શિક્ષા દેવા લાયક છે. ? sssssssssssssssssssssss
1
...
૪૫૯
1.
0
0
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
***** અનુક્રમણિકા
→ ઉપકાર દ્વારા એજ અવકાશ ઠાંકવાની સજ્જનો રીતિ
→ ગુન્હાના ફલને આપનાર ઈશ્વર છે એવી માન્યતામાં થતી આપત્તિ ૧૦૧ સમાલોચના
૧૦૨ આગમ રહસ્ય - દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
→ સો ભાગે રાજ્યની વહેંચણી કેમ ?
→ પુત્ર તરીકે મનાયેલા નમિ-વિનમિનો ભાગ કેમ નહિ ?
૧૦૩સમાલોચના
૧૦૪તિથિની ક્ષયવૃદ્ધિની સમજ
૧૦૫આગમોદ્ધારકની અમોઘ દેશના - ધર્મનું મૂલ્ય
૧૦૬ ઉદયને નામે ફેલાવાતો ભ્રમ
૧૦૭પર્યુષણાપર્વ અને શ્રાવક વર્ગ
૧૦૮ ચોમાસી અને સંવચ્છરી વચ્ચેના ૫૦ દિવસો કેમ ગણવા ? ૧૦૯તિથિ-હાનિ વૃદ્ધિનો વિચાર - શાસ્ત્રીય પુરાવા ૧૧૦પર્યુષણા પર્વ અને શ્રાવક વર્ગ ૧૧૧ સમાલોચના
૧૧ ૨ જૈનશાસનનો સાર ૧૧૩સમાલોચના
૧૧૪સિદ્ધચક્ર અને નવપદની વિચારણા ૧૧૫ સાતક્ષેત્રો અને ઉદ્યાપન
૧૧૬ પંચમવર્ષની પૂર્ણતાને અંગે નિવેદન
૧૧૭ધર્મવરચાતુરન્ત ચક્રવર્તી જિનેશ્વર ભગવાન છે ત્યારે શ્રી સિદ્ધચક્ર ચૌદ રાજલોકનું અદ્વિતીય ચક્ર છે.
*********
૪૬૨
૪૬૩
૪૬૬
૪૬૭
૪૬૯
૪૬૯
૪૮૧
૪૯૫
૫૧૯
૫૪૩
૫૪૬
૫૬૧
૫૬૯
****
Page #37
--------------------------------------------------------------------------
________________
OOOO OOOO OOOO
OOOO OOOO OOOO] OOD DOD SOO.
સદ્ધચક્ર
પંચમ વર્ષ આસો સુદિ પૂર્ણિમા
વર્ષ ૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
અંક
૧૯૯૨ :
: ૧૯૩૬
તા. ૩૦-૧૦-૩૬
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- મુંબાઈ –
વીર સંવત્ ૨૪૬૨
છ00 00 00 00 00 00 000 0000 9000 9000 00 00 00 00 00 00 000).
Page #38
--------------------------------------------------------------------------
________________
જે
४-०
०
०
શ્રેષ્ઠિ ઋષભદેવજી કેશરીમલ જૈન શ્વેતામ્બર સંસ્થા રતલામ તરફથી બહાર પડેલાં
सने શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરતમાં મળતાં
ગ્રન્થરત્નો १ दशवैकालिकचूर्णि .... .... ... जिनदासगणी ......... . २ उत्तराध्ययनचूर्णि .... .... .... जिनदासगणी .... ...
३-८ ३ अनुयोगद्वारचूर्णि .... .... .... (हारि०वृत्तिश्च) ..... ...... १-४ ४ नंदीसूत्रचूर्णि .... .... .... (हारि०वृत्तिश्च) .... .....
१-४ ५ पंचाशकादि शास्त्राष्टकं .... .... .... (आठ ग्रंथो) ... ६ पंचाशकादि दशअकारादि .... .... .... .... .... ..... ७ ज्योतिष्करंडकटीका .... .... .... .... .... ..... ८ युक्तिप्रबोधः (समयसारसमीक्षा)... उ. मेघविजयजी गणी .... १-० ९ वंदारूवृत्ति .... .... .... .... .... ....
१-४ १० पयरणसंदोह ... ... .... ... .... .... ४९ प्रकरणो .... ०-१२ ११ अहिंसाष्टक, सर्वज्ञसिद्धि-ऐन्द्रस्तुति .... .... ..... .... .... .... ०-८ १२ ऋषिभाषितानि ... .... ... ... ... ..... १३ प्रत्याख्यानप्रकरण - सारस्वतविभ्रम
विशेषणवती-वीशवीशी-दान-विशिंका .... .... ..... १-८ १४ ललितविस्तरा (सटीप्पना) .... .... .... हरिभद्रसूरि ०-१० १५ तत्त्वतरंगिणी (तिथिनिर्णयकृत्) धर्मसागरजी गणी .... ... ०-८ १६ बृहत्सिद्धप्रभाव्याकरण ... ... ... .... ... ....
२-८ १७ मध्यमसिद्धप्रभाव्याकरण .... .... .... ... ..... ..... ०-८
०
०-३
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #39
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
" શ્રી સિદ્ધચક્ર -
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनीनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધર% શ .. વર્ષ ૫
અંક ૧. વિક્રમ સં. ૧૯૯૨ વીર સં. ૨૪૬૨
સન ૧૯૩૬ આશ્વિન પૂર્ણિમા
શુક્રવાર
ઓક્ટોબર ૩૦ અમારું નવું વર્ષ આ પત્ર પોતાનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે, અને તે પ્રસંગે અમારા 1 કદરદાન ગ્રાહકો અને સહાયકો ગત વર્ષોની માફક ગ્રાહક અને સહાયક રહીને પત્રની પ્રગતિમાં ફાળો - આપશે એમ ઈચ્છીને અમે જે કહેવા માગીએ છીએ તે એજ છે કે - પત્રોના વ્હોળા ફેલાવાની જરૂર
જૈનજનતામાં માસિકો, પાક્ષિકો અને સાપ્તાહિક પેપરો ઘણાં અને ઘણી જગા પરથી નીકળે છે. જો કે જૈનજનતાની સંખ્યાના હિસાબે તેટલા બધા બહોળા પ્રમાણમાં માસિક વિગેરે પેપરો નીકળતાં નથી એ માનવું ખોટું નથી, પણ જૈનધર્મના માસિક વિગેરે પેપરો વ્યવહારિક વિષયને અગ્રપદ આપવાથી વિમુખ રહે તે સ્વાભાવિક હોઈને કેવળ ધાર્મિક તત્ત્વ, વ્યવહાર કે સમાચારોથી મુખ્યતાએ ભરેલા હોય છે અને તે ધાર્મિક વિષય અને ધાર્મિક તત્ત્વજ્ઞાનનું રસિકપણું જ્યાં જ્યાં પૂજ્ય મુનિ મહારાજાઓના વિહાર અને ચાતુર્માસ આદિ હોય ત્યાં જ તે ધાર્મિક તત્ત્વની જિજ્ઞાસાઆદિ સ્થિતિ લાવવાથી ધર્મના કેન્દ્રસ્થાનોથી જ તે માસિક વિગેરેને પોષણ મળે છે અને તે સ્વાભાવિક જ છે. પત્રોની બાબતમાં ગુજરાતની અનુકરણીયતા
પણ વર્તમાનમાં તેવો કેન્દ્રભૂત પ્રદેશ અન્ય ક્ષેત્રોમાં રહેનારા ભાવિકોની તત્ત્વરસિકતાની ખામી • આદિ કોઈપણ કારણથી માત્ર ગુજરાતનો છે અને અન્ય દેશમાં નીકળતા જૈનપેપરો એ મુખ્યતાએ | ગુજરાત ઉપર જ વધારે આધાર રાખે છે, અને તેથી જૈનજનતામાં સર્વ ભાષા બોલનારી સર્વ દેશની
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
પ્રજા છતાં પણ ગુજરાતનાં સાપ્તાહિક, પાક્ષિક અને નહિ આપતાં માત્ર પરમપૂજ્ય પરમાત્માના શાસન, માસિકની સંખ્યા ઘણી ચઢીયાતી છે અને ઈચ્છીએ તીર્થો, આગમ વિગેરેના ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને છીએ કે અન્ય દેશના મારા સાધર્મિક બંધુઓ પત્ર ચલાવનાર મનુષ્ય શાસનના સાચા સેવકો તત્ત્વરસિક બનીને પોતપોતાના દેશમાં, પોતપોતાની તરફથી આશીર્વાદને પામે છે, અને તેવી રીતે ભાષામાં જૈનધર્મના તત્ત્વને સારી રીતે ફેલાવવા માટે દિનપ્રતિદિન વર્તીને શાસનનો ઉત્કર્ષ ચાહવાપૂર્વક માસિક વિગેરે પેપરો કાઢે અને નીકળતાં હોય તેમાં લેખદ્વારા પ્રયત્ન કરનારાઓને જ શાસનસેવકો હંમેશા સારો વધારો કરી દિનપ્રતિદિન ધાર્મિક વાંચનમાં અપનાવે છે અને તેના લખાણને શુદ્ધબુદ્ધિથી વાંચીને વધારો કરનારા થાય.
દિનપ્રતિદિન આશીર્વાદ વરસાવતા રહે છે. પત્રોના પ્રકાશનમાં આવશ્યકતા કઈ ? પત્રોના જન્મ અને વધવાના ધ્યેયમાં ફરક
જો કે કંઈ કંઈ અંશે અન્ય અન્ય દેશોમાં પણ થવાનું પરિણામ. અન્ય અન્ય ભાષાના સાપ્તાહિકો જૈનધર્મને ધારણ
પણ જેઓ કોઈ તીર્થ, શાસન કે ધર્મના વિકટ કરનાર મહાશયો તરફથી નીકળે છે, પણ તે નીકળતાં
પ્રસંગે જન્મ લઈને પછી દુર્ગતિથી જીવને બચાવી પેપરોને તેના વાચકવર્ગ તરફથી પૂરો સહકાર નહિ
લેનાર અને સદ્ગતિ આપવામાં જ કટિબદ્ધ થયેલા મળવાથી કફોડી સ્થિતિમાં આવવું પડે છે, પણ તેવાં ધાર્મિક પેપરોને તો શું પણ બીજાં સામાન્ય પેપરોને
એવા ભગવાન જિનેશ્વરના શાસનને કોઈ સમુદાય પણ વાચકોની મદદ ઉપર જ નિભાવ કરવાનો રહેતો
કે વ્યક્તિના રાગમાં જઈને બેવ નીવડે છે, તેઓ નથી, પણ તે પેપરોનો નિભાવ જાહેરખબરની તરફ સાચા શાસનસેવકો શાપ વરસાવે છે, તેમજ આતંકથી અથવા તો તેવા રસિક અને દાનેશ્વરીની જેઓ પોતાના જન્મથી જ શાસનની સેવા સમજ્યા ગુપ્ત સહાયથી જ ચાલે છે. માટે દરેક દેશના નથી, બજાવવા તૈયાર થયા નથી. તત્ત્વરસિકોએ ધાર્મિક પેપરની સ્થિતિ ટકાવીને સાચા શાસનસેવકો દૂર કયા પત્રથી ? ઉન્નતિ કરવી હોય તો એકલા ગ્રાહક તરીકે જ નહિ, પણ કેવળ પોતાની સંસ્થા કે પોતાના પણ સહાયકારક તરીકે ફરજ બજાવવા તૈયાર થવું
આશ્રમોને પોષવા કે જાહેર કરવાના માત્ર ઉદેશથી જોઈએ. તંત્રીની જવાબદાર
જ પસાર બનીને પત્ર કાઢે છે અને પછી તે પત્રમાં જેવી રીતે રસિકોને માટે ગ્રાહક અને સહાયક
પોતાના આશ્રયદાતાઓને માર લગાડવા માટે કે બનવાની જરૂર છે, તેવી રીતે અગર તેનાથી અચકા
અન્ય કોઈ પણ કારણથી અબાધિત એવા નામથી અધિકદરજે પેપરના તંત્રીએ અગર સંચાલકે ધર્મના તેમજ સર્વથા સુંદર એવા જનઆચારોથી વિરૂદ્ધ ઉદયને ધ્યાનમાં રાખી ત્રિલોકનાથ તીર્થ કર લખાણ કરી, જૈનજનતાને માર્ગથી પત્રિત કરે છે અને ભગવાનના ત્રિકાલાબાધિત સિદ્ધાંતથી અવિરૂદ્ધપણે ઉન્માર્ગે દોરું છે તેવાં પેપર્સ માટે તો સાચા જ લખાણ કરવું જોઈએ.
શાસનસેવકો હંમેશાં દૂર જ રહે અને તેવા વિષથી પત્રકારોના ધ્યેયનો આદર્શ
ભરેલાં પેપરોને વિધવાયુની માફક રોકવા સર્વપ્રથામિત આ સ્થાને એ જણાવવું અનુચિત નથી કે કરે તેમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી. કોઈપણ વ્યક્તિ કે સમુદાયના ઉત્કર્ષ તરફ ધ્યાન
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩
પ્રસ્તુત પત્રની વિશિષ્ટતા
પણ આ પેપર એક એવું પેપર છે કે જો આત્મપ્રશંસા ન ગણાતી હોય તો એમ કહેવું જોઈએ કે જૈનજનતામાં એવું કોઈપણ પેપર નથી કે જેનું અથથી ઈતિ સુધીનું લખાણ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના શાસનના ઉદયને ધ્યાનમાં રાખી આગમથી અબાધિતપણે પૂજ્ય પુરુષો તરફથી લખાતું હોય, પણ ફક્ત આ એકજ એવું પેપર છે કે જેમાં આગમના વિધવિધ પદાર્થો વિધવિધ યુક્તિથી સમજાવીને આગમની સાક્ષીઓ સાથે તત્ત્વનો પ્રચાર કરે છે, અને એટલા જ માટે આ પેપરની બીજી એક વિશિષ્ટતા જળવાઈ રહી છે અને જળવાશે તે એ કે આ પેપરના સર્વ અંશે લખનાર પૂજ્ય પુરુષના પણ સામૈયાના આડંબરો તેમજ તેઓશ્રીના ઉપદેશ અગર આશ્રયથી થયેલાં ઉપધાન, ઉદ્યાપન, અઠ્ઠાઈમહોચ્છવ વિગેરે ધાર્મિક કાર્યોનો પણ હેવાલ આપવામાં આવતો નથી, તો પછી તેના ગ્રાહકો અને સહાયકોની પ્રશંસાના ડિંડિંમ તો આ પેપર સ્વપ્ને પણ વગાડે જ ક્યાંથી ? અન્ય માસિક, પાક્ષિક કે સાપ્તાહિક પેપરોમાં જ્યારે તે સામૈયા વિગેરેને અંગે અંકોના અંકો સુધી તંત્રી, સહાયક કે લેખકના અંગત કરેલા ધાર્મિક કાર્યોના બણગા ચાલે છે. તે બધું મધ્યસ્થ દ્રષ્ટિએ જોનારને આ પત્રની વિશિષ્ટતા લાગ્યા સિવાય કદાપિ રહેશે જ નહિ.
આ પત્રરૂપ થાલમાં પીરસાતી રસવતી
સામાન્યપત્રને અંગે આટલું જણાવી મારા વાચકોને વિશેષતાએ એ જણાવવાનું છે કે આ પેપરમાં આગમરહસ્ય અને પૂજ્યપુરુષની અમોઘદેશના તથા ચતુર્વિધસંઘમાંથી કોઈએ પૂછેલા કે પૂછવાલાયક એવા પ્રશ્નોત્તરો વર્ષોથી આપવામાં આવ્યા છે અને આ વર્ષમાં પણ તેવી જ રીતે અપાશે.
તા. ૩૦-૧૦-૧૯૩૬
સમાલોચનાની જરૂર શી ? અને સુંદરપણું કેમ જળવાય છે ?
જગતમાં બને છે કે કોઈ પણ ચાહે જેટલો સાચો પણ પક્ષ હોય, છતાં પણ તેની ઉપર શંકા અને કટાક્ષ કરનારો વર્ગ નીકળ્યા સિવાય રહેતો જ નથી અને કેટલીક વખત તેવા કટાક્ષ કરનાર અને તેવી શંકા કરનારાઓને સામા ઉત્તરો આપતાં પત્રનું અને પત્રકારનું મુખ્ય ધ્યેય ચૂકી જવાય છે અને પછી ઉત્તર, પ્રત્યુત્તરમાં જ પેપરના આખા અંકોના અંકો ભરાય છે, તેવી સ્થિતિ આ પત્રની ન થાય અને શાસનથી વિરૂદ્ધ લખનારો, શંકા કે કટાક્ષ કરનાર અગર કોઈપણ હોય તો તેને સાચો માર્ગ સમજવા પૂરતો મુદ્દો આપવા માટે જ સમાલોચનાનો વિષય રાખવામાં આવેલો છે. જો કે સમાલોચનાના ટુંકા લખાણને અંગે કેટલાક ટીકા કરવા તૈયાર થાય છે અને થયા છે, છતાં તેઓએ કરેલી ટીકાને ધ્યાન બહાર ઘણી વખત કાઢી નાખીને આ પત્ર પોતાના ધ્યેયમાં અડગ રહેલું છે. જ્ઞાનપંચમી આદિ મોટા મોટા પર્વોના પ્રસંગે તે તે પર્વોની આરાધના કરનારાઓને તે તે પર્વની આરાધનામાં પરિણામની વૃદ્ધિ થાય તે માટે પ્રસંગે પ્રસંગે પર્વોનો મહિમા વગેરે પણ આ પેપર તરફથી જણાવવામાં આવે છે. અનિયમિતતાની ક્ષન્તવ્યતા
જો કે દૈનિક અને સાપ્તાહિક પેપરોની વ્યવસ્થા માટે સારા પ્રમાણમાં સ્ટાફ રોકવામાં આવે છે અને ઘણા ભાગે તે નિયમિત નીકળે છે, છતાં તેમાં પણ સાપ્તાહિકો માત્ર કોઈ કોઈ વખત જ અનિયમિત થઈ જાય છે, પણ આ પાક્ષિક પેપર હોવાથી નિયમિત સગવડ કરવાના પ્રયત્નો છતાં પણ મુખ્યતાએ એકજ હાથે લખાવાનું હોવાથી અને મુદ્રણ તથા પ્રકાશન સ્થાન દૂર રહેવાથી નિયમિત નીકળી શકતું નથી, પણ તે અનિયમિતપણું બીજા કોઈ કારણથી નથી એમ વાચકો સહેજે સમજી શકે તેમ છે.
તંત્રી.
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના પ્રસંગમાં ભગવાન જિનેશ્વર પણ કેટલોક રહ્યો હોય તે અસંભવિત નથી અને તે મહારાજની દ્રવ્યપૂજાના પ્રસંગમાં તેમનું નિરૂદ્યમિપણાને અંગે આળસુ છોકરો જેમ પાઠ ન પરહિતનિરતપણું વિચારતાં ભગવાન કરતાં રમતગમતમાં વખત કાઢી નાખે છે, પણ જ્યારે શ્રી ઋષભદેવજીએ પરોપકારને માટે રાજગાદી કેમ તે આળસુ છોકરો ક્લાસમાં બેસે છે અને બીજા સ્વીકારી, ક્ષત્રિયોની મૂળજાતિ અને પેટાજાતિઓ કેમ છોકરાઓના અભ્યાસ દેખે છે ત્યારે તે નામ નીચે કરી, તેનો અધિકાર જણાવી વૈશ્યોની ઉત્પત્તિને અંગે ઉતરવાથી કે માસ્તરની શિક્ષાથી પોતાના કર્મ, શિલ્પ વિગેરેના અધિકાર આગળ જણાવવામાં રમતગમતમાં ગયેલા વખતને અંગે અને અભ્યાસ ‘આવી ગયા છે.
ન કરેલાને અંગે પશ્ચાત્તાપ થાય છે, તેવી જ રીતે તે શૂદ્રવર્ણની ઉત્પત્તિ
ઉદ્યોગમાં નહિ ચઢેલા મનુષ્યોનો વર્ગ ક્ષત્રિય અને આગળ જણાવ્યા પ્રમાણે પ્રથમ ક્ષત્રિયજાતિની
વૈશ્યોના શૌર્ય અને ઉત્સાહને અંગે થતી વૃદ્ધિ જોઈને ઉત્પત્તિ થઈ અને પછી વૈશ્યજાતિની ઉત્પત્તિ થઈ,
પોતાના નિરૂદ્યોગિપણાને અંગે અફસોસ કરવા પણ તે બંને જાતિઓમાં અનુક્રમે શૌર્ય અને ઉત્સાહનો
લાગ્યા, એટલું જ નહિ પણ તે નિરૂદ્યોગી વર્ગને પ્રસંગ હતો એ નિર્વિવાદ છે. જો કે ભગવાન
પોતાના નિર્વાહની મુશ્કેલી લાગવાથી રોઈ રોઈને ઋષભદેવજી મહારાજે લોકોના નિર્વાહ માટે શિલ્પ
વખત કાઢવો પડ્યો અને તેથી શોચન (અફસોસ),
રોદન (રોવું તે) ઉભય ધર્મવાળા હોવાથી તેઓ અને કર્મ વિગેરે બતાવ્યાં હતાં, તો પણ જેમ
શૂદ્રોની જાતિ તરીકે ગણાયા. સામાન્ય રીતે એક અનીતિનો પ્રચાર રોકવા માટે દંડ, શિક્ષા, કેદ વિગેરે
તિતિઘોડો આખી પાયગાને નડે છે, તેવી રીતે શૌર્ય સજાઓ નિયમિત થએલી હતી, તેવી રીતે ઉદ્યોગ
વિનાના અને ઉદ્યોગ વિનાના મનુષ્યો શૌર્યવાળા અને સમજાવ્યા અને બતાવ્યા છતાં પણ જેઓ તે ઉદ્યોગને
ઉદ્યોગવાળા વર્ગને નડનારા જ થાય એ અસંભવિત કરે નહિ તેઓને શિક્ષા કરવાનું હતું નહિ સર્વકાલે
નથી અને એટલા માટે જ તે નિરૂદ્યોગી વર્ગને શૌર્ય ઇતિહાસ તપાસીએ તો માલમ પડશે કે અનીતિના અને ઉદ્યોગવાળા વર્ગથી શૌર્ય અને ઉદ્યોગવાળા વર્તનની જ સજાઓ નિયમિત થયેલી છે, પણ ઉદ્યોગ વર્ગનું રક્ષણ કરવા માટે તે નિરૂદ્યોગીવર્ગને જુદી ન કરવાની સજા કોઈ પણ દેશ કે કોઈપણ રાજય જાતિમાં ગોઠવવાની જરૂર પડે તે સ્વાભાવિક જ છે નિયમિત કરી શક્યા જ નથી અને તેવી જ રીતે અને તેથી જ શાસ્ત્રકારો પણ ક્ષત્રિયોની ઉત્પત્તિ વખતે ભગવાન ઋષભદેવજીને વખતે પણ નિરૂદ્યમિપણાની દ્રોની ઉત્પત્તિ નહિ કહેતા વૈશ્યોની ઉત્પત્તિ વખતે સજા નિયમિત ન થઈ હોય અને તેથી નિરૂદ્યમવર્ગ જ શુદ્રોની ઉત્પત્તિ થયેલી જણાવે છે. જો કે નિરૂદ્યોગી
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
• • • • • • • • • • • • • • • • • • વર્ગ ઉદ્યોગવાળો ન જ બની શકે કે ન જ બને એમ ધર્મનો પ્રાદુર્ભાવ કહી શકાય નહિ, પણ ઘણો ભાગ અને પરંપરાના સર્વ જાતિમાં દરેક સુજ્ઞ મનુષ્ય સમજી શકે સંસ્કારો જ્યારે તેવી સ્થિતિમાં જ હોય ત્યારે તેને તે તેમ છે કે આહાર, શરીર ઇંદ્રિયો, વિષયો અને તેનાં વર્ગમાં ગણવો જ પડે.
સાધનો તરફ જ લક્ષ્ય રહેલું હોય છે તેમજ તે બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ
જો કે અન્યમતવાળાઓ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ આહારઆદિકને પ્રાપ્ત કરવા માટે જ એકેંદ્રિયથી સર્વ વર્ષોમાં પહેલી માને છે. પણ સનાતનવાદીઓ માંડીને પંચંદ્રિય સુધીના સર્વ જીવો તેમજ આર્ય કે રાજ્ય તરફથી વર્ણની વ્યવસ્થા થયેલી ગણીને અને અનાર્ય કોઈપણ જાતમાં ગણાતા મનુષ્યો તે આહાર બ્રહ્માએ કરેલી વર્ણવ્યવસ્થા અસંભવિત જાણીને નહિ આદિકની પ્રાપ્તિને જ ઇષ્ટ ગણનારા હોય છે. ટૂંકામાં માનીને ઉપર જણાવ્યા પ્રમાણે ક્ષત્રિયથી વર્ણવ્યવસ્થા કહીએ તો વિષયો અને તેનાં સાધનો મેળવવા કે શરૂ કરી અનીતિકારોની શિક્ષા માટે ક્ષત્રિય,
વધારવામાં જ ઈષ્ટતા ગણેલી હોય છે. આવી જીવનનિર્વાહના ઉદ્યોગો કરવા માટે વૈશ્યો તથા
સ્વાભાવિક સ્થિતિ હોવાથી તેમજ આત્મા હંમેશાં નિરૂદ્યમીપણાને લીધે થયેલી શૂદ્રોની ઉત્પત્તિ પછી બોધ દેવાના પ્રસંગને પાછળથી બનવાવાળો ગણીને સલુના
ચક્ષુની માફક બાહ્ય દૃષ્ટિવાળો હોવાથી વિષયો અને શૌર્યવાળા, ઉદ્યોગવાળા કે અફસોસ કરવાવાળા એ તેનાં સાધનો તરફ જ ઝૂકી રહેલો હોય છે. એ વાત સર્વને આગામી ભવને માટે તત્પર થવા અને આ તો કોઈને નવી સમજાવવી પડે તેમ નથી કે નેત્ર જો ભવની માયાને જંજાળ તરીકે ગણવા માટે બોધ કે દરેક જીવને અંગે રત્નસમાન છે, છતાં તે નેત્ર આપવાવાળા વર્ગની પછી ઉત્પત્તિ થઈ એમ માને જગતભરના અને ઇતર પદાર્થોને દેખવાને તૈયાર છે. સનાતનવાદીઓ એમ માને છે કે બ્રહ્માએ જ જો
છે, અર્થાત્ બાહ્ય એટલે ચક્ષુ સિવાયના આખા જગત બનાવ્યું હોય અને બ્રહ્માએ જ જો ચારે વર્ણની
જગતના પદાર્થોનો બોધ તે કરાવે છે, પણ તે આંખમાં જુદી જુદી જાતો બનાવી હોત તો જેમ પશુ અને
લાલાશ હોય, ફૂલું હોય કે રજનો કણીઓ પડ્યો પંખીમાં જુદી જુદી જાતિના જુદા જુદા આકારો છે, તેવી રીતે આ ક્ષત્રિયવૈશ્ય, શુદ્ધ અને બ્રાહ્મણ જાતિના
હોય, તો તેને આ આંખ જોઈ શકતી નથી. એવી જ પણ જન્મથી જુદા જુદા આકારો જ હોત, પણ જ્યારે રીતે આ આત્મા પણ આહાર, શરીર, ઇંદ્રિયો, વિષય ક્ષત્રિય આદિ જાતિને અંગે કોઈપણ આકૃતિનો ભેદ . અને તેનાં સાધનો તરફ જ જન્મથી મરણ સુધી એક નથી, તો પછી એમ કહેવું જ જોઈએ કે બ્રહ્માએ સરખી મીટ માંડી રહેલો હોય છે, પણ ખુદું પોતે મળથી તે ક્ષત્રિય આદિ જાતિઓના ભેદો બનાવેલા જીવ કોણ છે ? વળી તે વિગેરે કેવો છે ? ક્યાંથી નથી, પણ ઉપર જણાવ્યું તેવી રીતે કાલક્રમે જુદા
આવ્યો છે? અને ક્યાં જવાનો છે? એ બાબતોનો જુદા સંયોગે જુદી જુદી જાતિઓની ઉત્પત્તિ થઈ અને
સ્વાભાવિક રીતે જીવને એક અંશ પણ વિચાર આવતો તેના તેના રક્ષણ આદિ ગુણો પ્રમાણે તે તે જાતિઓનાં નામો લોકોમાં જાહેર થયાં અને પરંપરાએ ચાલ્યાં.
નથી. આટલાને આટલા જ માટે ભગવાન આ સ્થિતિને લીધે બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ પાછળ થઈ, જિનેશ્વરોએ શાસનની સ્થાપનામાં પહેલો ઢંઢેરો એજ પણ તે શી રીતે થઈ તેનો વિચાર કરીએ. જાહેર કર્યો કે મહાનુભાવો ! જીવ જેવી વસ્તુ છે
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ અને તે કોઈક સ્થાનેથી અહીં આવેલી છે અને અહીંથી હોય તે વખતે સ્વપ્નમાં પણ તે વિષયોને અનિષ્ટ આવીને આગળ કોઈ સ્થાને પણ ચાલી જવાની છે. ગણવાનું કોઈના પણ મનમાં ન થાય તે સ્વાભાવિક આવો ઢંઢેરો પહેલો જાહેર ર્યો એટલા જ માટે જ છે, છતાં જેને માત્ર આ ભવના સંસ્કારો ઉપર કહેવાય કે બારે અંગમાં પહેલું આચારાંગ નામનું આધાર રાખવાનો હોતો નથી, પણ ભવાંતરોના પવિત્ર અંગ છે અને તેમાં પણ પહેલામાં પહેલું સૂત્ર આ
સંસ્કારો જ જેનું આ ભવનું જીવન ઘડે છે, તેવા ઢંઢેરાનું જ છે. વળી બીજી બાજુએ વિચાર કરીએ
મહાપુરુષોને સંસારની અનિષ્ટતા લાગે અને તો માલમ પડવું જોઈએ કે આ જગતમાં શરીર,
વિષયોની કટુતા ભાસે આ કારણથી તેવા કોઈપણ આહારાદિકની ઇચ્છા સર્વને સરખી છતાં પણ કેટલાકને તે મળે છે અને કેટલાકને તે મળતા નથી,
આદ્ય મહાપુરુષને દરેક બુદ્ધિશાળીએ આદિમાં તેમજ કેટલી વખત તો નિરૂદ્યમીપણે રહેવાવાળાઓને
માનવો જ જોઈએ કે જે ભવાંતરથી શુભ સંસ્કારો તેની સિદ્ધિ થાય છે અને ઉદ્યમપૂર્વક વર્તવાવાળાઓને
લઈને આવેલો હોય ચાલુ પ્રકરણને અંગે ભવાંતરથી તેની સિદ્ધિ નથી થતી, એટલું જ નહિ, પણ કેટલીક
શુભ સંસ્કારો લઈને આવેલો જીવ પણ તે જ છે કે વખત તો પ્રાપ્ત થયેલામાં પણ હાનિ થાય છે, માટે
જેણે ઉપર જણાવેલી ક્ષત્રિય આદિ વર્ણની વ્યવસ્થા સિદ્ધિ, અપ્રાપ્તિ અને હાનિનું કાંઈક અદૃષ્ટ કારણ
કરેલી છે, અને તેજ મહાપુરુષને લોકોપકાર ક્ય માનવું જ જોઈએ. પણ આ બધો વિચાર ધર્મની સાથે પછી અનિષ્ટ વિષયનો ત્યાગ કરી આત્માના ઉદયને જ સંબંધવાળો છે અગર ધર્મમય જ છે એમ છતાં માર્ગે જવાનું થયેલું છે અને તે જ મહાપુરુષે જગતમાં તેની જડ કેવી રીતે જામી તે વિચાર કરવાની ધર્મનો ડિડિમ વગાડેલો હોવાથી તેને અંગે જ ધર્મની જરૂરીયાત ઓછી નથી. સામાન્ય રીતે જગતનો વર્ગ સાવચેતી કરવાવાળા બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ થઈ છે. વિષયની ઈષ્ટતા ગણતો હોય અને તે તરફ જ મથતો તે ઉત્પત્તિ કેવી રીતે છે તે આગળ ઉપર વિચારીશું.
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
પ્રશ્નફાર: ચતુર્વિધ સંઘ,
૪૪માધાનશ્રાસ્ટ: મકશાસ્ત્ર પ્રાદંગી આગમોધ્ધારક, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
7/AE
પ્રશ્ન ૮૩૯- બીજ પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ પૂર્વતિથિ: વાય વૃદ્ધ વાર્યા તથોત્તરી અર્થાત્ જીતશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ?
બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિને સમાધાન- શ્રીસ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ પર્વતિથિ તરીકે માનવી અને તિથિની વૃદ્ધિ હોય તો સૂત્રો અને જ્યોતિષ્કરંડક આદિ પ્રકરણોને અનુસારે બીજી તિથિને એટલે ઉત્તરની તિથિને પર્વ તરીકે સાફ સાફ જણાય છે કે બીજા પાંચમ આદિ માનવી. પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની પ્રશ્ન ૮૪૧- જ્યારે બીજ આદિનો ક્ષય હોય એ વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના અરસામાં શ્રીઉમાસ્વાતિવાચકજીના વચન પ્રમાણે પ્રસંગો નિયત છે.
પહેલાંની પડવા આદિમાં બીજ આદિ પર્વતિથિની પ્રશ્ન ૮૪૦- શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ ક્રિયા આરાધના કરી લેવી એ માની લઈએ પણ બીજ તિથિઓનો ક્ષય થાય છે અને વર્તમાનમાં લૌકિક આદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની પડવા આદિ ટાગોને આધારે ચાલવાનું હોઈને બીજ આદિ અપર્વતિથિનો ક્ષય કેમ માનવો? તિથિઓની વૃદ્ધિ પણ અનિયતપણે થાય છે, તો તે સમાધાન- ધ્યાન રાખવાની જરૂર છે કે જે જે બીજ આદિની પર્વતની આરાધના કરવાની ક્રિયા પર્વતિથિ બીજ આદિની આરાધના તપ આદિથી કરાય શું ઉડાડી દેવી અને બેવડી કરવી ?
છે તે તે પર્વતિથિ સવારમાં જ કે સવારના સમાધાન-પર્વઅનુષ્ઠાનની ક્રિયાનો પર્વતિથિનો ક્ષય પ્રતિક્રમણમાં પચ્ચખાણના વખતથી જ લેવાય છે હોય છે પણ નાશ ન થાય તેમજ પર્વતિથિની વૃદ્ધિ અને બીજી તિથિના સૂર્યોદયના વખત સુધી લેવાય હોય તો તેથી તિથિની ક્રિયાની વૃદ્ધિ પણ ન થાય છે, માટે જો બીજ આદિના ક્ષયે એકમપડવા આદિની અને તેની જ શ્રીઉમાતિવાચકજીના પરંપરાગત સવારથી જો ત્રીજ આદિના સૂર્યોદય સુધી બીજ આદિ કા કામ કરો સ્થાને સ્થાન જણાવે છે કે માની લઈએ તો પછી પડવા આદિ તિથિનો ક્ષય
Page #46
--------------------------------------------------------------------------
________________
८
શ્રી સિદ્ધચક્ર
માનવો જ પડે.
પ્રશ્ન ૮૪૨- બીજ આદિનો ક્ષય હોય ત્યારે તેને પહેલે દિવસે પડવો આદિ પણ માનીએ અને ક્ષય થયેલી પર્વતિથિ જે બીજ આદિ છે તે પણ માનીએ અર્થાત્ પડવા આદિને દિવસે પડવા આદિ પણ માનીએ પણ બીજ આદિ ક્ષય પામેલી પર્વતિથિ પણ માનીએ તો હરકત શી ? એટલે બીજ આદિ પર્વતિથિઓના ક્ષયે તેના પહેલાની પડવા આદિનો ક્ષય મનાય છે. તેના કરતાં તે પડવા આદિ તિથિઓ જે ઉદયવાળી છે તે પણ માનવી અને બીજ આદિ પર્વતિથિઓ અનુદયવાળી હોવાથી ક્ષીણ થયેલી છે તે પણ માનવી એમાં હરકત શી ? સમાધાન- મહાનુભાવ ! બીજ આદિ પર્વતિથિનો ક્ષય થયો હોય, ત્યારે પડવા આદિ તિથિ ઉદયવાળી છે, માટે તેનો ક્ષય ન માનવો અને બીજ આદિ પર્વતિથિ ઉદય વિનાની છે તેની આરાધના માનવી, તો પછી આખી બીજ આદિ પર્વતિથિને અંગે જેને સચિત્ત ત્યાગ અને શીલ પાળવા આદિનો પ્રતિબંધ છે અને પડવા આદિ અપર્વતિથિઓનો પ્રતિબંધ નથી, તે મનુષ્ય બીજ આદિના ક્ષયે પડવા આદિના દિવસે
સમાધાન- પડવા આદિ અપર્વતિથિ ઉદયવાળી છતાં તે આખી અપર્વ એવી પડવા આદિ તિથિને જ્યારે અખંડ બીજ આદિ પર્વતિથિ માની લીધી તો પછી પડવા આદિ અપર્વતિથિપણું રહ્યુંજ ક્યાં ? અર્થાત્ સ્પષ્ટ થયું કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય જ ગણ્યો
પ્રશ્ન ૮૪૫- બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ગણવો અર્થાત તે દિવસે પડવા આદિ ન ગણવા એવો કોઈ શાસ્ત્રપાઠ છે ? સમાધાન-તત્ત્વતરંગપણીમાં ચતુર્દશીના ક્ષયનો પ્રસંગ લઈને લખે છે કે
कथं त्रयोदश्याः चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं, तत्र त्रयोदशीतिव्यपदेशस्याप्यसंभवात्, किंतु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्
તે સચિત્ત ત્યાગ આદિનો નિયમ અને અનિયમ કેવી અર્થાત્ શંકાકાર કહે છે કે તેરસને ચૌદશપણે માની
રીતે રાખે ?
લેવી તે શું ઠીક કહેવાય ? એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે તારૂં કથન ઠીક છે, પણ તે દિવસે (ક્ષીણ ચૌદશની પહેલાંની તેરસે) તેરસ એવો વ્યવહાર પણ અસંભવિત છે, કેમકે પ્રાયશ્ચિત્ત પૌષધ આદિ કાર્યોમાં (તે તેરસે) આજ ચૌદશ છે એમજ કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ક્ષય પામેલી બીજ આદિ પર્વતિથિની પહેલાંના પડવા આદિ અપર્વનો ક્ષય કરી તે દિવસે બીજ આદિ તિથિ કહેવાય. આ રીતે સ્પષ્ટ છે કે પૂનમના ક્ષયે તેરસને ચૌદશ અને ચૌદશને પૂનમ કહેવી પડે. વળી પૂનમનો ક્ષય હોય ત્યારે ચૌદશનો ભોગ તેરસે અને પૂનમનો ભોગ ચૌદશે હોય તેથી આરોપ નહિ ગણાય.
(ચાલુ પાને ૨૩)
પ્રશ્ન ૮૪૩- આરાધના કરનાર મનુષ્ય બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય તોપણ તેની પહેલાંની પડવા આદિક અપર્વતિથિમાં આખી બીજ આદિ પર્વતિથિની જ આરાધના કરે.
તા. ૩૦-૧૦-૧૯૩૬
પ્રશ્ન ૮૪૪- બીજ આદિ પર્વતિથિના ક્ષયને પ્રસંગે પડવા આદિ અપર્વતિથિને અપર્વતિથિ તરીકે ન માની અને તે આખી પડવા આદિ અપર્વતિથિને ક્ષય થયેલી બીજ આદિ પર્વતિથિપણે માની, પણ બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિનો ક્ષય થયો કેમ કહેવાય?
સમાધાન- ત્યારે કહો કે તમારા કહેવા પ્રમાણે જ બીજ આદિ પર્વતિથિના ક્ષય વખતે પડવા આદિ અપર્વતિથિને પર્વતિથિપણે જ આરાધે, પણ તે પડવા આદિને અપર્વ તરીકે તેમાં અપર્વ પ્રમાણે વર્તી શકેજ નહિ, તો પછી સ્પષ્ટ થયું કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની પડવા આદિ અપર્વતિથિનો ક્ષયજ થયો.
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્રનો વધારો
૭ પર્યુષણાની તિથિઓમાં ચોથ સુધી અખંડતા અને ૧ રવિવારની સંવછરીવાળા બધા આચાર્યો વગેરેને
પાંચમ સુધી અખંડતાનાં વાક્યોનો ખુલાસો આગાહી જાહેર કરવા એ કથીરશાસનને જ શોભે.
પર્યુષણા માત્ર અને પાંચમી સાથેની અપેક્ષાએ છે કથીરના નોતરાની કિંમત કોઈ ન ગણે તેમાં કથીર
એમ જાહેર થયા છતાં તે ન જાણે કે દેખે તેમાં કળકળે જ.
કથીરશાસનના તંત્રી કે નેતાના મન અને નેત્રનો
જ દોષ છે. ૨ પુનમના લયે જો ચૌદશે જ તેનું કાર્ય ચૌદશને
પુનમ માનીને કરી લેવાનું હોય તો શ્રીહરિપ્રશ્નમાં ૮ ભવભીરૂ મહાત્માઓ ખોટું જણાશે તો મિચ્છામિ એક જ સાથેના પાંચમ અને પુનમના ક્ષયના દુક્કડ દઈશ એમ જણાવે તેમાં પણ જેને વિરોધ પ્રશ્નમાં પાંચમ ક્ષયે તેનું તપ પહેલી તિથિમાં લાગે તો તે વિરોધશાસન જ હોય. કરવાનું જણાવી પુનમના ક્ષયે તેનું તપ પૂર્વતિથિમાં
૯ શાસ, યુક્તિ અને પરંપરાથી ખુલાસો સમજવા કરવાનું ન જણાવતાં યોદશીતલંક્યો એમ કહી તેરસ કેમ લે છે અને તેરસે ભૂલે તો નહિ કે ચૌદશે
કે આચરવાની જગો પર પ્રથમ કરણીને જ વળગી ભૂલે તો પડવે ક્ષીણપુનમનું તપ કરવાનું કેમ કહે
રહેવાનું કહે કે વળગી રહે તે જો પુચ્છગ્રાહી ન
ગણાય તો બીજો કોણ ગણાય? સામાચારી પ્રમાણે ૩ જો તેરસે ક્ષીણપુનમનું કાર્ય મનાય અથવા તેરસની
પોતે પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી ભૂલે નહિ કે ચૌદશની ભૂલે પડવે તે પુનમનું કાર્ય
તથા સેંકડો વખત પૂર્વની અપર્વ તિથિનો ક્ષય અને થાય એમ માનનારા તેરસે અગર પડવે પુનમનો
વૃદ્ધિઓ પર્વયે કરી તેનું કેટલું પ્રાયશ્ચિત્ત કર્યું કે ઉદય માનશે કે ભોગ માનશે કે સમાપ્તિ માનશે?
મિચ્છામિ દુક્કડ દીધા-હાડ જેવા પોતાના દોષ ૪ તત્ત્વતરંગિણીમાં પાંચમની પર્વતિથિ છે એમ
ન દેખાય અને રાઈ જેવા પારકા દેખાય તે આનું માનીને જ ખરતરને પ્રસંગ આપતાં જણાવ્યું છે
નામ નહિ? ' કે ચોથના ક્ષયને પ્રસંગે ત્રીજનો જ ક્ષય થાય, એ ૧૦ ચૌદશના યે વ્રતાદિમાં તેરસે ચઉદશ માની
વાત દીવા જેવી છતાં શનિવારે ચટેલી આંખવાળો તેરસનું નામ લેવાની પણ તત્ત્વતરંગિણીમાં તે ન સમજે અને ન જોતાં કે જોતાં ખુલાસો નથી પહેરાવ્યાણ બવત્ વચનથી ના પાડે છે, તો મળ્યો એમ બોલે જ.
પછી પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ૫ તપાગચ્છની સામાચારી પુનમ ક્ષયે તેરસનો ક્ષય જ થયો અને જો એમ થાય તો પર્વની વૃદ્ધિના
અને પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની ચાલુ પ્રસંગે અપર્વની વૃદ્ધિ થઈ, અને તેથી જે છે એમ તો કથીરશાસનને પણ કબુલ છે, તો હવે તપાગચ્છની પરંપરા ચાલે છે, તે યુક્તિ અને શાસ્ત્ર તે નવી છે ને ખોટી છે એમ ઠરાવવાની
બંનેથી સિદ્ધ છે, છતાં જેઓને શુદ્ધ પરંપરાને ન કથીરશાસનની ફરજ છે. તેમ કર્યા વિનાનું
માનવાનું ચાલ્યું આવતું હોય ને તેથી પરંપરા ખોટી શનિવારનું કથન કંથાશાસન ગણાય.
છે, નવીન છે એમ બોલવાનું થાય તેમાં પુનમના ક્ષયે ચૌદશ જે ઉદયવાળી છે તેમાં પુનમ
શાસનસેવકોને નવાઈ લાગે જ નહિં.' ભોગવાય છે, માટે તેમાં બંને તિથિઓ છે એવા વાક્યને કથીરકાળજાવાળો ન સમજે તેમાં ૧૧ સંવચ્છરી ચોથે હતી નહિ. ત્યારનો પ્રશ્ન કરનાર કથીરશાસન કોનો વાંક કહાડે ?
ચોમાસી અને પાક્ષિકની સંખ્યાનો ચોમાસી
Page #48
--------------------------------------------------------------------------
________________
પલટવાથી વિચાર ન કરે તેમાં તેનો કે તેની ત્રણ દિવસ હઠવું થાય તે અસંભવિત નથી, જો આંખનો કંઈક દોષ જ હોય. હાલના બાધા લેનારા તે ઉત્થાપક, આગ્રહી કે અનુષ્ઠાનને લોપનાર ન સંવચ્છરીનો ભેદ સમજીને જ બાધા લે છે. અને હોય. શ્રીહરિપ્રશ્નમાં મુખ્યતાએ પાંચમ જાળવવાનું કહે
૧૭ શ્રીમાન કલ્યાણવિજયજીએ છપાવવાની ના લખ્યાં
. છતાં તેઓની આજ્ઞાથી વિરૂદ્ધ થયેલા કાર્યમાં ૧૨ ઘણા કલ્યાણકોની તપસ્યા એક સાથે થવાનું મહત્તા માનનાર તો શાસન શુન્ય જ હોય, છતાં
શાસ્ત્રકાર જણાવે છે, પણ પાક્ષિક અને પૂર્ણિમાનું તેઓએ અંગત જણાવેલા સવાલોમાં કથીરશાસન અનુષ્ઠાન ભેળું કરતાં તો એક પર્વનો અને તેના કેમ નથી કાંઈ કથતું ? અનુષ્ઠાનનો લોપ જ થાય એમ તત્ત્વતરંગિણીમાં ૧૮ ઉત્તરો દેનાર તો આ શું? આનું શું? વગેરેનો જણાવે છે.
ઉકેલ જ કરે. ૧૩ પુનમના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ : ૧૯ જો વાચકોને શબ્દની કટુક્તા લાગે તો તેઓ
કરવાની પરંપરા ચાલ છે તે હિસાબે પાંચમના કથીરના બધા સમુદાયો પરના કટુકા પ્રહારો ઉપર ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કે વૃદ્ધિએ વૃદ્ધિ ધ્યાન દે. કરનારા જ શાસ્ત્ર અને પરંપરાના આરાધક છે,
૨૦ બીજાઓને મિચ્છામિ દુક્કડ દેવડાવવા પહેલાં અને પરંપરા છે એમ જાણવા છતાં અને તે ખોટી
કથીરશાસનના પ્રભુએ અત્યાર સુધી પુનમના ક્ષયે કે નવીન છે એમ સાબીત કર્યા સિવાય ઉદય અને
અને વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ કર્યા તેનો • સમાપ્તિના વમળમાં વહેનાર શનિવારવાળા જુઠા
તથા પર્વની વૃદ્ધિ અને ક્ષયે પૂર્વની અપર્વતિથિનો અને પરંપરા તથા શાસ્ત્રના પણ વિરોધી જ છે
ક્ષય અને વૃદ્ધિ જાહેર કર્યા, અને તે પ્રમાણે દરેક એમ કથીરશાસનને પણ માનવું જ પડશે.
વખત અનુષ્ઠાન કર્યા તેનું પ્રાયશ્ચિત્ત લીધું? અને ૧૪ કથીરશાસનના કથન મુજબ પણ વચનથી તેમ હોય તો જાહેર કરવું જરૂરી છે, નહિતર તો
બંધાયેલા હોય તેઓને છુટવાની માંગણી કરવી લોકો માનશે કે આરામપંથીઓ ગાજરની જરૂરી છે, પણ શાસનથી વેરાઈ ગયેલાને તે ન્યાય પપુપડીની જેમ મન માને ત્યાં સુધી પરંપરા ન સૂઝે એ સ્વાભાવિક છે. (પૂજ્ય આચાર્યની માનનારા છે. વાણીની જાહેરાત સિવાય ચીથરીઆની કિંમત ર૧ આટલા બધા લેખમાં પર્વના ક્ષય અને વઢિએ ચીંથરા જેવી જ છે. શાસનનું પેપર બનવું હોય પૂર્વની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ન કરાય એવો તો તેઓશ્રીની પાસે શાસ્ત્ર, યુક્તિ સાથે તથા
એક પણ શાસ્ત્રીય પાઠ પરંપરાને નવીન કે ખોટી પરંપરાના સમાધાન સાથે શનિવારની માન્યતા ઠરાવવાળો નથી અપાયો એ કથીરશાસનના અને સભ્યતા બહાર પડાવે.)
કૂટકાટલાં કહાડનારને ન સૂઝયું કેમ ? તંત્રી ૧૫ મુંબઈ સમાચાર' માં આવેલા જુઠાણાનો રદીઓ તા.ક- કહેવાતા વીરશાસનપત્રની કમિટિએ કે તેના
તેઓશ્રીના ભક્તો તરત આપી દે છે તે ભક્તો તંત્રીએ આગ્રહમાંથી નીકળવું હોય તો એક કે તેઓશ્રી જે કંઈ માંગ્યા છતાં પણ ખુલાસો નથી ડેપ્યુટેશન લઈ જઈ પ્રમાણો મેળવી નિર્ણય કરવા આપતા તેનું કારણ તે પત્રનું શાસનવૈરિપણું માર્યું તૈયાર થવું વ્યાજબી છે. પણ સાચા શાસનસેવકોને હોય તો અસંભવિત નથી.
પણ તે ડેપ્યુટેશનમાં જોડવામાં આવે તો જ શુદ્ધ ૧૬ ક્ષયપ્રસંગે બે પર્વ બે દિવસ હઠાય તો પછી ત્રણ
કાર્ય થશે. પર્વે પૌષધ, ઉપવાસ આદિ આખી તિથિના કાર્યમાં
૩-૧૦-૩૬
તંત્રી
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
શ્રી સિદ્ધચક્ર
એટલે જગતના આર્દશ મહાત્માઓ અને તેઓની મહાત્માદશા
આદર્શ મહાત્માઓ કેમ ?
તો તે મનુષ્ય એવી લાઈનમાં ઉપદેશ દેનારો ગણાય | સર્વ જગતમાં મનુષ્યો પોતાના આત્માને કે સિદ્ધિ થયા પછી સિદ્ધ થવાના રસ્તાને બતાવે
છે, અર્થાત્ તેવા મહાપુરુષોનો ઉપદેશ અખતરારૂપ જેવા ૧ સ્વરૂપમાં કરવા માગતા હોય છે, તેવા જ આદર્શ મહાત્માઓ અને તેઓની મહાત્મપણાની
નથી હોતો પણ સિદ્ધ થયેલી અને સિદ્ધ થયેલા તરીકે દશાને ધ્યેય તરીકે રાખે છે. સ્વાભાવિક નિયમ છે. બતાવી શકાય, એવી જ વસ્તુનો ઉપદેશ મહાપુરુષો કે મનુષ્યનું વર્તન ખરી રીતે તેના વિચારોથી ઘડાય
તરફથી હોય છે. છે અને તે વર્તન ઘડાયા પછી પ્રતિદિન તેઓ કથની પહેલાં કરણીની કિસ્મત ઘડાયેલા વર્તન પ્રમાણે જ નિયમિત વર્તન રાખવામાં આ વસ્તુ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટપણે સમજી જ પોતાની શ્રેય સાધકતા ગણે છે. પણ તે વર્તનને શકાશે કે મહાપુરુષોની કથની અને કરણીમાં એક ઘડવાવાળા તથા તે જ વર્તનને નિયમિત અંશે પણ ભિન્નતા હોય નહિ. નાટકશાળાના ચલાવનારા, વિચારો કંઈ આપોઆપ આવતા નથી, થિયેટરો ઉપર ઉભા થતા મહાપુરુષોના પાત્રમાં પણ તેવા વિચારોને અન્ય મહાપુરુષોદ્ધારાએ મળેલા અને જગઉદ્ધારક સાચા મહાપુરુષો વચ્ચે એટલો ઉપદેશથી જન્મવાનું થાય છે અને તે ઉપદેશદ્વારાએ જ ફરક હોય છે કે નાટકમાં દાખલ થયેલું મહાત્માનું જ વિચારોને પણ પરિપકવ થવાનું બને છે, પણ પાત્ર મહાત્માની સમાન તો શું પણ કેટલીક વખત વક્તાઓ સદુપદેશની સરણીને લોકસમુહ આગળ કેટલાક મહાત્માઓના ઉપદેશથી ઘણી જ પ્રૌઢ ખડી કરતાં ઘણી વખત ભૂલી જાય છે કે મારા રીતિએ અને ઘણા જ અભિનય સાથે વાપ્રવાહને વિચારોના અવાજને શ્રોતાઓના મગજમાં માર્ગ વહેવડાવે છે, પણ માત્ર તે કથનીરૂપ હોઈને મળે તે પહેલાં મારા વર્તનનો પડઘો પૂરેપૂરી રીતે જગતમાં કે પ્રેક્ષકવર્ગમાં ધર્મનો અને નીતિનો શ્રોતાના મગજમાં ઘણો જ વહેલો પડે છે અને આવી ફેલાવો કરનાર થતું નથી એટલું જ નહિ પણ ભલના ભોગ તેઓ બને છે કે જેઓ પોતાના અનીતિની કંઈ બદીઓને નોતરૂં દેનારા જ થાય વિચારના અવાજો પોતાના વર્તનથી જુદા રૂપમાં છે અને તેથી જ નાટકશાળાની નજીકમાં જ્યાં જુઓ રજૂ કરનાર હોય, પણ જે મહાપુરુષો પોતાના ત્યાં જુગારખાના, કુટ્ટણખાના, કલાલની દુકાનો વર્તનને પ્રથમ ઉચ્ચમાં ઉચ્ચકોટીમાં મૂકી દેતા હોય અને હલવાઈની દુકાનોનો જ વધારો હોય છે. એટલું જ નહિ પણ પોતાના ઉચ્ચમાં ઉચ્ચ વનનું કોઈપણ કાલે, કોઈપણ ગામે કે કોઈપણ સ્થાને આવવું જોઈતું અને જેને જગતની આગળ રજુ કરવું નાટકશાળાઓના વધવાથી મંદિરોની વૃદ્ધિ, ધર્મની છે, તેવું પરમદશાવાળું ફળ પ્રાપ્ત કર્યું હોય અને વૃદ્ધિ, સદાવ્રતોની વૃદ્ધિ, દાનશાળાઓની વૃદ્ધિ, પછી જગતમાં પોતાના વિચારના અવાજો રજુ કરે ગુરૂઆશ્રમોની વૃદ્ધિ કે દયા અને સત્ય આદિ
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ જગતને એક સરખી રીતે માનીતા ગુણોની વૃદ્ધિ બુદ્ધિથી જ પોતાના સમાગમમાં આવેલા પુરુષોની. થયેલી જોવાતી નથી કે સંભળાતી પણ નથી. સેવા કરે છે. આવી રીતે વિચારશ્રેણીની સુંદરતાને ધર્મનું વાતાવરણ કોણ ક્યાં જમાવે પણ કેટલાક શાસ્ત્રકારો ઘણી જ ઉંચી કોટિમાં મૂકે પણ કરણીની નાગી તલવારે આત્માને કસીને
છે, અને તેથી જ સ્પષ્ટ શબ્દોમાં તેઓ જણાવે
છે કે જે આત્માઓ પરમપદ કે મહોદયપદ કથની કરવાવાળા મહાત્માઓની પવિત્ર મૂર્તિ જ્યાં જ્યાં વાસ કરે છે અને પર્યટન કરે છે, ત્યાં ત્યાં
પામવાને નજીક કાલમાં નહિ તો દૂર કાલે પણ ઉપર જણાવેલાં સર્વ સદ્વર્તનો અને સત્કાર્યો ડગલે
લાયક હોય તેઓ જ શિવપદ અને મોક્ષપદની ને પગલે અને સ્થાને ને સ્થાને પ્રત્યક્ષ જોવામાં આવે
પ્રાપ્તિની બુદ્ધિએ જ પસંદગીની ભૂલથી અસપુરુષો
પણ સપુરુષો તરીકે હાથમાં આવ્યા હોય કે મળ્યા છે અને સંભળાય પણ છે,
હોય તેઓની સત્પરુષો તરીકે સેવા કરવા તૈયાર સપુરુષોના સમાગમની ઉત્તમતામાં એકમાત્ય થાય છે. વળી જગતમાં દેવની વ્યક્તિ માનવાને અંગે
સુંદર વિચારો કરતાં વિચાર સાથે સાધનની કે ગુરુમહારાજની ગૌરવતા હૃદયમાં ધારવાને અંગે
મહત્તા તેમજ આત્મા અને પરભવના કલ્યાણના માર્ગની શોધને અંગે અપરિમિત ભેદો સ્થાન સ્થાન પર
એવી રીતે જો કે પુરુષોની સદાનંદપદની જગતમાં જોવાય છે, તો પણ સત્યરુષોના પ્રાપ્તિના વિચારે કરાતી સેવાને કેટલાક શાસ્ત્રકારોએ સમાગમની આવશ્યકતા માનવામાં કે સન્માર્ગની સારા રૂપમાં સંબંદ્ધિત કરેલી છે, તો પણ તેમણે પ્રાપ્તિનું કારણ સત્સમાગમજ છે એ માનવામાં જણાવેલું સારું રૂપ વડલાના પ્રમાણમાં તેના બીજના કોઈપણ સ્થાને કે કોઈપણ દર્શનમાં મતભેદ છેજ પ્રમાણ જેટલું જ છે. અર્થાત્ સત્પરુષસેવાનું સુંદર નહિ, અર્થાત્ સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર અને અને અલ્પકાળમાં ફળ મેળવવાવાળાને માત્ર તે આત્માની શ્રેયસાધકદશા તેમજ સિદ્ધિ દશાને સુંદર વિચારશ્રેણી ઉપર આધાર નહિ રાખતાં મેળવી આપનાર જગતમાં જો કોઈપણ હોય તો સાચામાં સાચા સપુરુષોને ઓળખવા, તેમનો તે માત્ર પુરુષ જ છે એમાં કોઈથી ના કહી શકાઈ ઉપદેશ શ્રવણ કરવો અને તે સત્પરુષોએ આપેલા એમ નથી, શકાતી નથી અને શકાશે પણ નહિ, ઉપદેશનો કાયા, વચન અને મન એ ત્રિકરણયોગે આટલી વસ્તુ જ્યારે સિદ્ધ છે તો પછી હવે જે અનુસરવા માટે યાવજીવનને અંગે કટિબદ્ધ થવું કંઈપણ વિચારવાનું રહે છે તે એજ કે સપુરુષો જોઈએ. કોને કહેવા ?
આસ્તિક માત્રનું ધ્યેય અને તેનો રસ્તો મોક્ષ માટે સત્સવાના વિચારનું માહાભ્યા
આ સ્થાને હરકોઈ આસ્તિકતા ધરાવનારો યાદ રાખવું જરૂરી છે કે કોઈપણ પુરુષ મનુષ્ય એટલું તો કબુલ જ કરશે કે આસ્તિકનું સપુરુષોની સેવા કરે ત્યારે તે સેવ્ય પુરુષોને ઉંચામાં ઉંચું અને ખરામાં ખરું જો કાંઈપણ ધ્યેય સપુરુષો તરીકે માન્યા સિવાય તેઓની સેવા હોય તો તે માત્ર પરમપદની પ્રાપ્તિ જ છે, અને કરવા તૈયાર થતો જ નથી. અર્થાત્ વિચારશ્રેણિની એ વાત પણ દરેક આસ્તિકોએ કબુલ કરેલી જ અપેક્ષાએ તપાસીએ તો સર્વ આસ્તિક વર્ગ ઉત્તમ છે કે કુટુંબ, ધન, જીવોની હિંસા એ વિગેરે સંસારી
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૧ '.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ જાળમાંથી નીકળ્યા સિવાય પરમપદની પ્રાપ્તિના જ કેટલાએ પશુપંખીઓ અને જાનવરો કોઈ રસ્તે જઈ શકાતું જ નથી. જેમ નાના કે મોટા મહાત્માના સંજોગે કે ભવાંતરના સંસ્કારે ઉપર કોઈપણ મનુષ્ય લોટ ફાકતી વખતે ફોઈ શબ્દ જણાવેલા સદવર્તનને રાખવાવાળા હોય અને ઉચ્ચારણ કરી શકાય જ નહિ. અર્થાત્ કોઈ શબ્દના મનુષ્યોમાં પણ તેવું સદવર્તન રાખનારા હોય, તો ઉચ્ચારણની સાથે મોઢામાં આવેલો લોટ વિખરાઈ પણ તેઓ માત્ર ઉપર જણાવેલા દેવલોકને જ મેળવી જ જાય તેવી રીતે પરમપદને માટે તૈયાર થયેલો શકે છે, પણ નિર્વાણપદને તેઓ પણ મેળવી શકતા મનુષ્ય હોય તો પણ કુટુંબકબીલા અને જ નથી. ધંધારોજગારની જાળમાં સપડાતાં તે પરમપદની મોક્ષના મુખ્ય માર્ગે આવવાની ધારણાને સર્વથા ધક્કો મારનાર જ બને છે. તૈયારીવાળાઓની સ્થિતિ ત્યાગમાં ન આવનાર સાચી ધારણાવાળા એ બધા કરતાં વધારે તો એ વિચારવા જેવું
અને આ વિચારને અંગે જ જૈનશાસ્ત્રકારોએ છે કે જે મહાપુરુષો કુટુંબકબીલાને તથા વ્યાપાર સમ્યકત્વ ધારણ કરનાર એટલે શુદ્ધ પદાર્થોની રોજગારની ખટપટને સર્વથા કરતા નથી, તેનાથી દૂર ઉંચામાં ઉંચી શુદ્ધતાની દૃષ્ટિને રાખનારો મનુષ્ય રહે છે, તેમાં ભાગ પણ લેતા નથી અને પોતાના ચાહે તેવી ઉંચી દૃષ્ટિવાળો હોય તો પણ તે શિવપદને નિવાસસ્થાનને છોડીને માત્ર સામાન્ય કુટુંબવર્ગવાળા મેળવી શકે જ નહિ અને તે જ કારણથી શુદ્ધ દૃષ્ટિને સ્થાનમાં નિવાસ કરીને સાધુ મહાત્માઓની માફક રાખવાવાળા દેવતા કે નારકીને ક્રોડપૂર્વ તો શું, સર્વ પ્રકારે વર્તાવ કરનારા કે જેઓ નોકરચાકરને અસંખ્યાત વર્ષે થવાવાળા કરોડો પલ્યોપમો તો શું, દુનિયાદારીની ખટપટનો આદેશ નથી કરતા એટલું પણ સાગરોપમોના સાગરોપમો સુધી શુદ્ધ તો શું જ નહિ પણ પોતે દાટેલું કે જાણેલું એવું પોતાનું ધન પણ પરમ શુદ્ધ દૃષ્ટિ રાખનારાઓને પણ શિવપદ હોય તે પણ પોતાના સંતાનોને જણાવવામાં પણ મળતું નથી એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. નિવૃત્તિ પામેલા હોય છે એવા મહાપુરુષોને પણ જીવનાદિ નિવહિ માટે પણ પાપ કરનારની મોક્ષપદ પ્રાપ્તિ થતી નથી પણ માત્ર ઉપર જણાવેલા
દેવલોકની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. દશા.
સંસારથી અલિપ્ત જ પરમેષ્ઠી એટલું જ નહિ પણ જેઓ જીવનનિર્વાહ સિવાયની સંસારની સર્વ ખટપટ યાવજીવને માટે
આ બધી હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય છોડી દે છે અને વળી જીવનનિર્વાહને માટે પણ
. સહેજે સમજી શકશે કે સંસારના ત્યાગ સિવાય તેવી મોટી અને અધમ ખટપટ કરવાથી
સપુરુષની કોટિમાં કોઈ દિવસ કોઈથી પણ આવી વાવજીવને માટે પરહેજ રહે છે તેવા જૈનશાસ્ત્રમાં
શકાય જ નહિ, અને જો એ વાત બરોબર ગણાતા બારવ્રત ધારણ કરનારા મહાપુરુષોને પણ
સમજવામાં આવશે તો આ નવપદમય સિદ્ધચક્રમાં
પાંચ જ પરમેષ્ઠીપદે કેમ માનવામાં આવ્યા છે એનો શિવપદની પ્રાપ્તિને માટે લાયક ન ગણતાં માત્ર જેમાં ઉંચાનીચાપણાની, સ્વામિસેવકપણાની વ્યવસ્થા
ખુલાસો સહેજે સમજી શકશે, કારણ કે આ
સિદ્ધચક્રમાં જણાવેલા પાંચે પરમેષ્ઠી એવા જ છે જાળવવાની ફરજ છે, તેવા દેવલોકમાં ઉંચામાં ઉંચું સ્થાન મેળવી શકે છે એમ જણાવે છે અને તેથી
કે જેઓ સંસારની માયાજાળથી સર્વથા અને સર્વદા અલિપ્ત જ હોય છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૧૨
શ્રી સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી (પદ, ગુણી અને ગુણોના તથા સમુદાયઅંકની અચલતા)
આ શ્રીસિદ્ધચક્રમાં મુખ્યતાએ અરિહંત ભગવાન આદિ નવપદો છે તેને લીધે જેમ નવની સંખ્યા મૂલમાં છે, તેવી જ રીતે તે નવપદોમાં ગુણી તરીકે ગણાયેલા આદર્શપુરુષો જે અરિહંતાદિ પાંચ છે તેમના જણાવેલા ગુણોના આંકડાનો મેળ પણ નવનો થાય છે. ૧૨ +૮+૩૬+૨૫+૨૭=૧૦૮ (૧+૮=૯). એવી જ રીતે જે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણપદો જણાવવામાં આવેલાં છે તેના પણ શાસ્ત્રમાં જણાવેલા મુખ્ય ભેદોની અપેક્ષાએ ૫+૫+૫+ ૧૨=૨૭ (૭+૨=૯), એવી રીતે મૂળભેદનો આંક, આદર્શપુરુષોના ગુણોનો આંક અને ગુણોના મુખ્ય ભેદોનો આંક એ ત્રણે એક સરખી રીતે નીવડે એકઠો થાય છે એટલું જ નહિ છે પણ ત્રણેને ભેગા કરીએ તો પણ નવ જ આવે છે. (૯+૧૦૮+૨૭=૧૪૪, (૧+૪+૪=૯) આ દૃષ્ટિએ શ્રીસિદ્ધચક્રના પદોની, આદર્શપુરુષોના ગુણોની અને આદર્શપુરુષના ગુણની પ્રત્યેકની અંકસંખ્યા પણ નવ અને સમુદાયની અંકસંખ્યા પણ નવને વિચારનારો મનુષ્ય તે યંત્રના ચમત્કારને ગણ્યા સિવાય રહેશે જ નહિ. જેવી રીતે આ સિદ્ધચક્રને અંગે મૂળભેદમાં પણ અભંગ એવો અંક છે, આદર્શપુરુષોના ગુણોનો અંક પણ અભંગ છે તેમજ તે ગુણના ભેદોનો અંક અભંગ હોઈ સર્વ સમુદાયનો અંક પણ અભંગ છે, તેવી રીતે આ આ સિદ્ધચક્રની આરાધનામાં પણ કોઈ મનુષ્ય શ્રીપ્તિનુંન્દ્રાય નમ: ગણે, કોઈ મનુષ્યઅભિમાનમા ગણે, કોઈ મનુષ્ય નમો નાસ્ત્ર વિગેરે ગણે, ચાહે તે રીતે ગણે તો પણ તે પોતાના પરિણામને અભંગ રાખી શકે, અર્થાત્ એકલો સિધ્ધચક્રનો જાપ કલ્યાણ કરે છે, અગર નમો અરિહંતાĪ વિગેરે પ્રત્યેક પદોનો
તા. ૩૦-૧૦-૧૯૩૬
જાપ કલ્યાણ કરે છે, અગર શ્રી અભિકમાં નમઃ નો જાપ કલ્યાણ કરે છે, અગર નમો નાળસ વિગેરેનો પ્રત્યેક જાપ કલ્યાણ કરે છે, તેવી જ રીતે બધાનો જાપ પણ કલ્યાણ કરે છે અને જેવી રીતે બધાનો જાપ કલ્યાણ કરે છે તેવી રીતે પ્રત્યેકનો જાપ પણ કલ્યાણ કરે છે. શ્રીસિદ્ધચક્રના પાંચ આદર્શ પુરુષો
શ્રીસિદ્ધચક્રની અંદર ગુણી તરીકે જે પાંચ આદર્શ પુરુષોને જે નમસ્કાર કરવામાં આવેલો છે, તે આદર્શ પુરુષો બીજા કોઈ જ નહિ પણ વીતરાગ, સર્વજ્ઞ, ભગવાન અરિહંત શાશ્વતપદને પ્રાપ્ત કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્કને સર્વદા ધારણ કરનારા સિદ્ધ ભગવાન્ ! ભગવાન અહિતના આદેશને ઝીલીને તેને શાસનના હિતને માટે છુટાં ફૂલો કરતાં બનાવાતી માળા માફક તે આદેશને ગુંથનાર આચાર્ય ભગવાન અને માળા તરીકે ગુંથાયેલા સૂત્રને માળા જેમ માળી દરેક સજ્જન પુરુષોને અર્પણ કરે તેવી રીતે દરેક મોક્ષના અર્થને તે આદેશની સૂત્રોરૂપ માળાને અર્પણ કરનાર ઉપાધ્યાય ભગવાન તેમજ જેઓ જિનેશ્વર મહારાજે પ્રગટ કરેલા મોક્ષમાર્ગના મુસાફર બનવા સાથે દરેક મોક્ષના બનતા મુસાફરોને દરેક પ્રકારની મદદ કરનાર સાથે સહાયક બને છે એવા સાધુમહારાજાઓ આ શ્રીસિદ્ધચક્રની અંદર આદર્શ પુરુષ તરીકે ગણાયેલા છે.
નવપદ કેમ કહેવાય છે ? (નવપદોમાં પદશબ્દનો દુરૂપયોગ)
ધ્યાન રાખવાની જરૂર છે કે આ શ્રીસિદ્ધચક્રમાં નવપદો કહેવાય છે તેનું કારણ એટલું જ છે કે તે નવેમાં રહેલી જાતિને મુખ્ય પદ આપવામાં આવેલું છે, પણ વ્યવહારકથનમાં જ માત્ર તે જાતિની મુખ્યતા સમજવાની છે, પણ આરાધના પ્રસંગને અંગે
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ કે માન્યતાને અંગે અથવા તો તેના જાપને અંગે જાતિને વ્યક્તિનિંદાથી જાતિનિન્દા એટલું બધું અગ્રપદ આપવામાં આવેલું નથી. જો એવી રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં માત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની
જણાવે છે કે બિ નિયંમ સત્રે તે રાત્રિથા પદવી કે જાતિને જ મુખ્યતાએ લઈને જો આ નવપદ
ઢોન્નિા અર્થાત્ અરિહંતથી માંડીને સાધુ સુધીના કે સિદ્ધચક્ર બનાવવામાં આવ્યું હોય તો નમો
પાંચ પરમેષ્ઠીમાંથી કોઈ પણ અરિહંતાદિ એક અરિહંતાણં વિગેરેમાં બહુવચન વાપરવાની શાસ્ત્રકારો મહેનત કરત જ નહિ, અને ટીકાકારો પણ
પરમેષ્ઠીની હેલના એટલે અભક્તિ, અનમસ્કાર, વ્યક્તિની વિવિધતા હોવાને લીધે નમો અરિહંતાણે
અનારાધના કે નિંદા કરવાથી સર્વ તે અરિહંત વિગેરેમાં બહુવચન મેલીને નમો અરિહંતાણં સૂત્ર
ભગવાન યાવત્ સાધુ મહાત્માની હેલના થાય છે. કર્યું છે એમ સ્પષ્ટ જણાવે છે, અને સાથે જ જણાવે નિહવો ધમરાધના કરતાં દૂરભવ્ય કેમ? છે કે જો એકજ વ્યક્તિ લેવી હોય તો નમો અરિહંતસ્સ
આ વાત સમજનારો મનુષ્ય સ્વપ્નમાં પણ એમજ લખાત, એટલું જ નહિ પણ અરિહત નામનું અરિહંતાદિ કોઈ પણ વ્યક્તિની યાવતું સાધુ પદ છે અને તે જ નમસ્કાર કરવા અને માનવા લાયક મહાત્મામાંની કોઈ પણ વ્યક્તિની નિંદા કે હેલના છે, પણ વ્યક્તિ અને તેના સમુદાયને આ નમસ્કાર
કરવાને પ્રવર્તી શકે જ નહિ. અર્થાત્ જેવી રીતે અને માન્યતા સાથે સંબંધ નથી, એમ જો હોત તો
ગોશાલો અને જમાલિ વિગેરે નિcવો નવકાર નમો અરિહંત તણસ્સ અથવા નમો અરિહંતપયમ્સ
બોલતા હતા, લોગ્ગસ્સ બોલતા હતા, સંયમ એ કે એવા કોઈપણ પદનો વિનિયોગ કરત. અર્થાત્
આરાધન કરતા હતા અને તેના ભક્તો દેવપૂજા જે મનુષ્યો પોતાની અજ્ઞાનતાથી કે કુટિલતાથી એમ
વિગેરે ષટકર્મો કરતા પણ હતા, છતાં તેઓ એક માનવા, બોલવા કે જણાવવા તૈયાર થાય કે હું ભગવાન ઋષભદેવજી વિગેરે કે યાવત્ અમુક સાધુ
મહાવીર મહારાજ કે યાવત્ દુર્બલિકાપુષ્પ જેવા એક વિગેરેને માનતો નથી, પણ અરિહંતપદને અને યાવત્
મહાત્માની પ્રતિકૂળતા કરવાને લીધે કાંઈ પણ ફલ
નહિ પામતાં દુર્ગતિની ગર્તામાં ગબડી પડ્યા, માટે સાધુપદને માનું છું તો તે માત્ર જૈનશાસનથી વિરૂદ્ધ જ માન્યતા ગણાય, કેમકે પાંચ પદમાં કે નવે પંદમાં પાંચ પરમેષ્ઠીની સમષ્ટિથી આરાધના કરવાની એકેમાં પણ પદશબ્દ તો છે જ નહિ. માટે પદશબ્દ ઇચ્છાવાળાએ તે પંચ પરમેષ્ઠીમાંની વ્યક્તિની તેનો કલ્પેલો અને કુટિલતાના પ્રભાવવાળો છે. આરાધના કરવા સાથે વ્યક્તિની વિરાધનાથી સર્વથા વ્યક્તિપૂજાથી જ જાતિપૂજા
પરાડમુખ રહેવું જ જોઈએ અને એવી રીતે રહેનારો
મનુષ્ય જ સાચી રીતે નવકારને ગણનારો અને પંચ જ્યારે આ કુટિલતાવાળા લોકો પદને નામે
પરમેષ્ઠીને આરાધનારો માની શકાય. વ્યક્તિઓને ઉતારી પાડવા માગે છે ત્યારે શાસ્ત્રકાર તો એમ જણાવે છે કે પૂિવમ સત્રે તે પૂરૂયા
સમ્યગદર્શનાદિ ગુણોની મહત્તા રોનિા અર્થાત્ એક પણ અરિહંત આદિ પરમેષ્ઠીની
જેવી રીતે આ શ્રીસિદ્ધચક્રમાં પાંચ પરમેષ્ઠી
રૂપી આદર્શ પુરૂષોની સંસારની માયાજાળથી સર્વથા તેના ગુણોદ્ધારાએ પૂજા કરવામાં આવે તો સર્વ
ખસી જવાને લીધે આરાધ્યતા જણાવી છે, તેવી અરિહંત આદિ વ્યક્તિઓની પૂજા કરેલી ગણાય.
જ રીતે સમ્યગુદર્શનાદિ ચાર ગુણો અથવા તો
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૧૪
આત્માના મુખ્ય ધર્મના ચાર પ્રકારો જણાવેલા છે. તે આત્માના ગુણોનું લક્ષ્ય રાખીને જ દરેક ભવભીરૂ અને શાશ્વતપદની સ્પૃહાવાળા મનુષ્ય પ્રવર્તવાનું
હોય છે.
શ્રીજૈનશાસનનું ક્રીડપત્ર
અર્થાત્ આ સમ્યગ્દર્શનાદિનું ધ્યેય એજ જૈનશાસનની ક્રીડ કહીએ અગર ઉદેશ્યપત્ર કહીએ તો તે ખોટું નથી. જેમ ઉદ્દેશ્યપત્રથી વિરૂદ્ધ વર્તન . કરનારાને સંસાર, સોસાયટી, મિમિટ કે સભામાં દાખલ થવાનો હકજ નથી, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રૂપી ધ્યેયને ચૂકનારા મનુષ્યને જૈનજનતામાં જગ્યા મળતી જ નથી. ઉપર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જણાવેલા પાંચ આદર્શપુરુષોની આદર્શતા પણ આ સમ્યગ્દર્શનાદિરૂપ ધ્યેયને સારી રીતે પહોંચી વળેલા હોવાને અંગે જ છે. અર્થાત્ આ શ્રીસિદ્ધચક્રયંત્રમાં આદર્શપુરુષો અને તેની આદર્શતા જણાવેલી હોવાથી સંપૂર્ણપણે સર્વ સુજ્ઞ પુરુષોને આરાધવાલાયક જ છે એમ માનવું જ પડશે. ઉપસંહાર
આવું ઉત્તમ સિદ્ધચક્ર મહારાજનું સ્થાન હોવાથી તેના પવિત્ર નામથી આ પત્રનું નામ રાખવામાં આવેલું છે અને તેથી આશા રાખીએ છીએ કે લેખક અને વાચકોના હૃદયમાં તે સિદ્ધચક્ર મહારાજા આ પત્રદ્વારાએ પણ ઓતપ્રોત થાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
આમાઘદેશના
નામાંકિનારે
(દેશનાકાર )
Jભગવતી,
(ભગત)
સૂત્ર
અાજરો
-
પડવાના ભયે દીક્ષા ન રોકાય શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના કલ્યાણાર્થે એ જ પ્રમાણે તમારે શાસનક્ષેત્રમાં પણ ધર્મોપદેશ આપતાં એક વાત વારંવાર જણાવી ગયા સમજવાનું છે. જેઓ ક્ષાયોપથમિક ભાવવાળા છે કે આ આત્મા પડે તેથી તેણે ચઢવાનું માંડી આત્માઓ છે તેઓ ચઢતે ગુણસ્થાનકે પહોંચેલા વાળવાનું નથી. બાળકો નિશાળે બેસે છે, ત્યારે તેઓ નથી. તેવા આત્માઓને ક્ષયોપથમિક ભાવ રહેવાનો ભણવાનો આરંભ કરે છે. તેઓ શાળામાં જેટલું જ અને તેમને દૂષણ તથા અતિચાર આદિ પણ ભણે છે તે સઘળું કાંઈ તેઓ યાદ રાખી શકતા નથી. સહન કરવા પડે એવો સંભવ પણ રહેવાનો જ! ઘણું ખરું ભણેલું તેઓ ભલી જાય છે. પરંતુ તેથી ક્ષાયોપથમિક ભાવ અતિચાર પતનના સંભવવાળો કોઈ એવો ઠરાવ કરી શકતું નથી કે જે ભલે છે તેમને છે તેથીજ અહીં દૂષણવાળાની હસ્તી પણ સંભવિત ભણાવવા જ નહિ ! જો કોઈ સ્થળે એવો કાયદો છે. આ જગતનો કોઈ પણ જીવ પડ્યા વિના થાય કે ભૂલે એવા વિદ્યાર્થીઓને ભણાવવા જ નહિ. એકદમ સીધો જ પરમપદે પહોંચી ગયો હોય એવું. તો તેનું પરિણામ એજ આવે કે સ્થળે સ્થળે બન્યું જ નથી. કદાચ કોઈ પડ્યા વિના પણ નિશાળોને તાળાં જ ચારવાં પડે ! અને નિશાળો જ પરમપદે પહોંચી જનારા તરીકે મરૂદેવી માતાનું જ્યાં બંધ થાય એટલે ભૂલનારા તો ભણવાના બંધ
ઉદાહરણ આપશે તો તેણે સમજવાનું છે કે જ થાય, પરંતુ તેની સાથે ન ભૂલનારાને પણ ભણતા
મરૂદેવામાતા પડ્યા વિના પરમપદે પહોંચી ગયાં બંધ થવું જ પડે ! આ સ્થિતિ ન ઉભી થાય તે માટે
એ એક જગતના પ્રવાહનો અપવાદ અથવા તો સમજુ માણસોની એ ફરજ છે કે તેમણે ભૂલનારાને
આશ્ચર્ય જ છે, પરંતુ જે આશ્ચર્ય છે તેને આધારે
વ્યવહાર નક્કી કરવો એ અશક્ય છે. મરૂદેવીમાતાના માટે પણ જે પ્રમાણે ભણનારાને માટે શાળામાં
પરમપદગમનને શાસ્ત્રકાર મહારાજાઓએ પણ દાખલ થવા પણું અને શાળા ચાલુ રાખવાપણું છે તે પ્રમાણે રાખવું જોઈએ.
આશ્ચર્ય ગયું છે, એટલે સિદ્ધ નક્કી થાય છે કે
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ જગતમાં કોઈ પણ જીવ પડ્યા વિના પરમપદે હોય તેનેજ ચારિત્ર આપવું અને બીજાને આપવું પહોંચતો જ નથી.
જ નહિ ! સાધારણ વાતોથી જ તમે આ બાબત આપણા સઘળા તીર્થકર ભગવાનોના
તપાસશો તોપણ તમારી ખાતરી થશે કે પતનના વૃત્તાંતોને તપાસીશું તો તે ઉપરથી પણ એજ વાત
ભયથી દીક્ષા જ બંધ કરવી જોઈએ એમ કહેવામાં સિધ્ધ થાય છે કે કોઈપણ તીર્થકર ભગવાનો ચારિત્ર
તદન જંગલીપણું જ રહેલું છે. તમે પહેલવહેલાં લીધા વિના જ મોક્ષે ગયેલા અથવા તીર્થંકરપદની
એકાસણા આપો છો. એ એકાસણા પણ ભાંગે છે પ્રાપ્તિવાળા થયા નથી ત્યારે બીજી તરફ વિરાધકો
પરંતુ એકાસણા ભાંગે છે માટે તે આપવાજ નહિ તો પહેલા ભવથી જ પાકતા આવેલા છે ! તીર્થકર
એવો નિયમ તમે ઠરાવી શકતા નથી. જેમ અહીં ભગવાનો પણ પડ્યા વિના જ પરમપદને પામ્યા .
તમે નિયમ ઠરાવી શકતા નથી તે જ પ્રમાણે દીક્ષાના છે એવું જો કોઈ કહેતું હોય તો તે એ કથન અસત્ય
સંબંધમાં પણ તમે એવો નિયમ બાંધી શકો નહિ છે. તીર્થકર ભગવાનોમાં કેટલાંક ચારિત્ર લીધા
કે જે દીક્ષામાં પતન ન થાય એવું હોય તે જ પ્રસંગમાં પછી દેવલોકે ગયા છે. તીર્થકર ભગવાનો પણ મોક્ષ
દીક્ષા દઈ શકાય છે. મેળવ્યા વિનાજ દેવલોકે ગયા છે એનો અર્થ એ દીક્ષા આપવાના સંબંધમાં તપાસવાની વસ્તુ છે કે તેમને મોક્ષ મેળવ્યા પહેલાં ચારિત્ર એ છે કે દીક્ષા લેનાર અને દેનાર એ બંનેના છોડવાપણાની પ્રાપ્તિ થયેલી જ છે. જે ભવમાં પરિણામો ચોખાં હોવા જોઈએ. દીક્ષા સંબંધીનો પોતાને સમ્યકત્વની પ્રાપ્તિ થયેલી હોય તેજ ભવમાં નિર્ણય પરિણામ ઉપર આધાર રાખે છે, પરંતુ તેનો પોતે મોક્ષે ગયેલા હોય એવું એકપણ તીર્થકરના આધાર ફળ ઉપર રહી શકતો નથી. ફળનો નિશ્ચય સંબંધમાં બન્યું જ નથી. અને તેમણે જે ભવમાં કરીને તો આ જગતમાં કોઈપણ કાર્ય બની શકતું ચારિત્ર લીધું તે જ ભવમાં તેમને મોક્ષ મળ્યો હોય જ નથી. તમે આંબાનું ઝાડ રોપો છો, એ વખતે એમ પણ થવા પામ્યું જ નથી. તીર્થકર ભગવાનોની તમે તેના ફળનો નિર્ધાર કરી શકતા નથી. કોઈપણ ભવના ક્ષયે પડવાની વાત દૂર રાખી હવે આપણે સારું કાર્ય આરંભો તેથી તમે તેના ફળનો વિચાર વર્તમાન ભવ ઉપર આવીએ.
કરી શકતા નથી, એ જ પ્રમાણે દીક્ષા આપવાના
સંબંધમાં પણ જો વિચાર કરી શકાતો હોય તો માત્ર આજ સુધીના સઘળા તીર્થકર ભગવાનના
પરિણામોનો જ વિચાર શક્ય છે, ફળનો વિચાર જીવનને તપાસીએ તો માલમ પડે છે કે કોઈપણ
કરવો એ વાસ્તવિક છે જ નહિ. એથી જ ભગવાન તીર્થકર ભગવાન અપ્રમત્ત થયા વગર કેવળજ્ઞાની
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબ કહે છે કે થયા નથી. પ્રમત્ત અને અપ્રમત્ત ચારિત્ર એ બંને
ક્ષાયોપથમિકભાવ વિના ક્ષાયિકભાવ કોઈપણ હિંચકા જેવા છે. ચારિત્ર લીધા પછી દૂષિત થવા દિવસ આવી શકવાનો જ નથી. ભગવાન માત્રથી ચારિત્રનેજ અયોગ્ય કહી દઈએ તો તો આ હરિભદ્રસૂરીશ્વરજીના આ વચન પરથી પણ એ જ જગતમાં એકે ચારિત્ર બને એવું જ નથી. પોતાનું સિદ્ધ થાય છે કે ભૂલવાનો સંભવ જોઈને પતન ન થાય એ તો દરેકને હંમેશાં ઇષ્ટ હોય છે. ભણાવવાનું જ બંધ કરવાનું જેમ બની શકે એમ પોતાનું પતન ન થાઓ એમ બધા ઇચ્છે છે, પરંતુ નથી તે જ પ્રમાણે પતન થશે દીક્ષા લીધા પછી, તેટલા માત્રથી એવો નિયમ બાંધી શકાતો નથી કે લેનારો આત્મા તે છોડી દેશે એવા ભયથી દીક્ષા જે ચારિત્ર લીધા પછી ન પડી શકે એવી ખાતરી આપવાની પણ બંધ કરી શકાતી નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ આજ વસ્તુ પંચવસ્તુમાં વિસ્તારપૂર્વક માન્ય રાખ્યું છે. કેટલાક આત્માઓ એવી શંકા કરે સમજાવવામાં આવી છે અને ત્યાં પણ આજ વાતનું છે કે બકુશકુશીલના સાધુપણાને સાધુપણું ન માનવું પ્રતિપાદન થયું છે કે દીક્ષા લીધા પછી લેનારો જોઈએ. શાસ્ત્રકાર મહારાજાઓ આ વાત સાથે આત્મા મલિન થશે, પતિત થશે, તે દીક્ષાનો ત્યાગ મળતા થવાની ના પાડે છે. બકુશકુશીલના કરવા તૈયાર થઈ જશે એવી શંકાઓથી દીક્ષા
સાધુપણાને સાધુત્વ માનવાનું છે તે બીજા કશાથી આપવાની કદી ટાળી શકાતી જ નથી. પતિત થવાનો
જ નહિ, પરંતુ એક માત્ર તિ પ્રસ્થિતી ભય કોને રહે છે અને એ ભય ક્યારે ઉભો થાય
એ મુદાથી જ ત્યાં સાધુપણું છે એ વાત માનવાની છે તેનો સહેજ વિચાર કરશો તો વ્યવહારથી પણ છે. શાસ્ત્રકાર મહારાજાઓ સ્પષ્ટ રીતે કરમાવે છે તમોને આ વાતની ખાતરી થશે. જે માણસ ઘોડા
કે દૃષ્ટિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, પરમપદ વગેરે ઉપર ચઢે છે તે જ માણસને નીચે પડવાનો ભય
જેના ધ્યેય તરીકે રહેલાં છે તેઓ સાધુ જ છે. જો ઉભો થાય છે, પરંતુ જે કદી ઘોડા ઉપર ચઢ્યો
આ સઘળી વસ્તુઓને ધ્યેય તરીકે માનનારો સાધુ જ નથી, તે પડવાનો છે એ કેવી રીતે કહી શકાય?
પગથીયું ચુકી ગયો હોય તો તેને પાસથ્થા કુશીલિયા વળી મહાવીર ભગવાન જેવાની પાસે દીક્ષા લેવાની
તરીકે માનવાના છે પરંતુ છતાં તેનું સાધુપણું તો હોય તો તો તેઓ અમુક આત્મા ચારિત્ર લે છે
શાસ્ત્ર નિર્વિવાદ રીતે સ્વીકારેલું જ છે. તો તે પાળશે કે કેમ એ વાત પણ પોતાના જ્ઞાનના બળથી જાણી જ શકે, પરંતુ જેઓ એવું જ્ઞાન એક બંદરેથી બંને સ્ટીમરો પોતપોતાના ધરાવતા નથી એવા સાધુ મહારાજાઓ કોઈ વ્યક્તિ ધારેલા બંદરો તરફ જવા ઉપડે છે. એક સ્ટીમરનો દીક્ષા લે આવી તો હવે તે દીક્ષા લેનાર દીક્ષા વેગ સારો હોય, તે ઝપાટામાં ચાલનારી હોય, ગમે ટકાવી રાખશે કે પતિત થશે એ કેવી રીતે ભાખી તેવી સારી ગતિવાળી હોય, પરંતુ જો તે સ્ટીમરની શકે વારું? અને એમ જ થાય તો તો તેનું પરિણામ સોય અવળી થઈ ગયેલી હશે તો એ સ્ટીમર બંદર એ આવે કે આપણે દીક્ષા લેતા જ અટકી પડીએ. ન પહોંચતાં તે ખરાબામાં જઈને જ લાધી જ જશે! વળી યાદ રાખવાનું છે કે પોતાના જ્ઞાનથી ચારિત્ર અને જે સ્ટીમરની સોય સીધી હશે તે સ્ટીમર કદાચ, લેનારો અમક આત્મા પતિત થનાર છે એવું જાણવા તેનો વેગ ઓછો હોય તો પણ ધારેલે બંદરે પહોંચી છતાં પણ ભગવાન મહાવીરે તેવા આત્માને પણ જશે ! સીધી સોયવાળી સ્ટીમર પોતાની ગતિ ધીમી દીક્ષા આપવાની ના નથી પાડી પરંતુ દીક્ષારૂપી હશે તો પણ પહોંચી જાય છે તો પછી જો એ અમૃત તેવાને પણ આપ્યું જ છે.
સ્ટીમરની ગતિ પણ તેજદાર હોય તો તો પછી પૂછવુ - વ્યવહાર અને ધર્મશાસ્ત્ર બને આ વાતનું જ શું? હવે આ દેહરૂપી સ્ટીમરની સોય તે કઈ પ્રતિપાદન કરે છે કે દીક્ષાથી પડશે, દીક્ષા લેનારો વસ્તુ હશે એ વાતનો વિચાર કરો. જે નિગ્રંથપણાની દીક્ષાનો ત્યાગ કરશે, તે દીક્ષા પાળી શકવાનો નથી ધારણા છે એજ સોય છે. આ સોય જે સ્થળે એવા વિચારોએ દીક્ષા આપવાનો કદી પણ નિષેધ સહીસલામત છે તે સ્ટીમરની ગતિ થોડી હોય તો થઈ શકતો જ નથી. આજ કારણથી સાધુ પણ તે સ્ટીમરનો બેડો પાર છે કારણ કે ધીમે ધીમે બકુશખુશીલ વગેરેએ લીધેલી દીક્ષાને શાસ્ત્ર માન્ય કરતાં લાંબે વખતે પણ તે સ્ટીમર બંદરે આવીને રાખી છે અને તેમના સાધુપણાને સાધુપણા તરીકે અટકશે, પરંતુ જે સ્ટીમરની સોય જ ફરી ગઈ હશે
Page #58
--------------------------------------------------------------------------
________________
_
.
•
•
•
•
•
•_
:,
:
;
•
•
•
•
:
:
:
:
૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ તે સ્ટીમર તો કદીપણ પોતાનું ભાગ્ય સુધારી સાધુઓની મહાનતા જોઈને, પોતે પણ મુનિ થઈ શકવાની નથી અથવા તો બંદરે જઈ શકવાની નથી. જવું એવી ઈચ્છાથી અને પૌદગલિક ભાવથી દીક્ષા ( શાસ્ત્રકાર મહારાજાઓનો આજ સિદ્ધાંત
લે છે તેમનું સાધુપણું એ ચળકાટ મારતું સાધુપણું સ્થાપિત સિદ્ધાંત અને સત્ય વસ્તુ હોવાથી જ પુલાક
હોઈ તે માત્ર એવા આત્માઓને નવરૈવેયક સુધી બકુંશ કુશીલ એ બધાને ભાવનિગ્રંથ ગણ્યા છે.
લઈ જાય છે ! આથી જ પુણ્યપ્રકૃતિને અંગે અર્થાત્ તેઓ ભાવ સાધુ ગણાયા છે, પરંતુ તેમને
દ્રવ્યચારિત્ર કરતાં સમ્યકત્વને હલકું ગણવામાં દ્રવ્યસાધુની કોટીમાં લીધા નથી. જો દૃષ્ટિ
આવ્યું છે, અથવા તો તે ચારિત્રને ઘણું ઉત્કૃષ્ટ
માનવામાં આવેલું છે પરંતુ એ ચારિત્રની ઉત્કૃષ્ટતા નિગ્રંથપણા ઉપર જ હોય-સમય બરાબર હોય તો
તે જગતને દર્શાવવા માટે બહારથી ડોળ રૂપે કરેલી એ સાચી સોયવાળો સાધુ તે સાધુ ગણાવાને માટે : સર્વથા લાયક જ છે, પરંતુ જો ત્યાંથી દષ્ટિ ફરી
ઉત્કૃષ્ટતા છે. ભવ્ય છે તે સમ્યકત્વ પામ્યો છે
પરંતુ તેનું સાધુપણું દ્રવ્યથી છે. જાય તો પછી તે સાધુ તે સાધુ નહિ પણ કુસાધુ અને કુગુર જ છે ! પુલાક કુશીલ બકુશના સાધુત્વને
સમકીતિ છતાં દ્રવ્યસાધુપણું કેમ? સાધુત્વ માનવાનું કારણ એ છે કે તેમનો આધાર હવે આ વાત સાંભળ્યા પછી તમોને એવી તેમનું લક્ષ્ય એ સહુ કાંઈ નિગ્રંથપણાની ધારણા આશંકા થવા પામશે કે સમ્યકત્વધારી જીવ જો જ હતું. હવે બીજી એક ખાસ વાત યાદ રાખવાની ચારિત્ર પામે છે તો તેનું તે ચારિત્ર એ દ્રવ્યસાધુપણું છે તે એ છે કે નિર્દૂષણયુક્ત, શુકલ લેશ્યાવાળું અથવા દ્રવ્ય ચારિત્ર કેમ બનવા પામે છે? જે જીવ ચારિત્ર, અવિરાધનાવાળું સાધુપણું, આ સઘળું હોય સમકીતિ જીવ છે તેવો જીવ પણ પોતાની ઇચ્છા તો પણ તે પાળનારો આત્મા જ અભવ્ય હોય તો ન હોવા છતાં વગર ઇચ્છાએ જગતની દેખાદેખીએ તેને ગુરુપણાની લાઈનમાં સ્વીકારવામાં આવ્યો જ ચારિત્ર લે, તો તે ચારિત્ર એ દ્રવ્યચારિત્ર જ નથી ! એવાઓની સ્ટીમર તૂટેલી સોય વડે જ દોડી ઠરે છે. ધારો કે એક સ્ત્રી છે. તે સતી છે. સતી રહેલી છે એમ માનવાનું છે. જે અભવ્યો છે, જે થવાનો કુલાચાર પડ્યો છે એટલે તે સતી થાય છે. મિથ્યાષ્ટિઓ છે તેઓ ચારિત્ર પાળે, એ સ્ત્રી પોતે એમ તો માને છે કે ધણી પાછળ બળી શુકલેશ્યાવાળું ચારિત્ર પાળે, અને ક્રોડપૂર્વ સુધીનું મરવું એ સારું છે, પરંતુ તેની બળી મરવાની ઇચ્છા ચારિત્ર પાળે તો પણ એ ચારિત્ર તે મોઢે તેલ ઘી નથી. વસ્તુ સાચી માને છે, વસ્તુ જરૂરી માને છે, લગાડયા જેવું. છે.
વસ્તુ યોગ્ય છે એમ માને છે, પરંતુ તે છતાં એ જે માણસ પોતે તેલ ઘી ખાય છે તેના તે વસ્તુને આદરવાની પોતાની ઇચ્છા ન હોય અને તેલ ને ઘીથી તેના મોઢા ઉપર એક દહાડામાં જ માત્ર કુળાચારે જ એ વસ્તુને અનુસરવું પડે તો તે ચીકાશ અને ચળકાટ આવી જતા નથી પરંતુ જો દ્રવ્યપણે થયો ! જે સ્થળે જૈનોની પ્રચંડ જાહોજલાલી કોઈ માણસ દરરોજના પાશેર ઘીને હિસાબે આખો ચાલતી હતી તે વખતે પ્રાચીનકાળમાં ઘણે સ્થળે માસ ઘી ન ખાતાં એક આંગળી ભરીને ઘીજ જો એવું બન્યું છે કે જો ધણી રાજા) દીક્ષા લે તો મોઢે લગાડી દે છે તો તેના મોઢા ઉપર તરત જ તેની પાછળ તેની રાણીઓ, પ્રધાનો, અનુચરો વગેરે ઘીનો ચળકાટ આવી જાય છે, તે જ પ્રમાણે પણ દીક્ષા લેતા હતા. જ્યાં આગળ આવી પધ્ધતિ અભવ્યોનું સાધુપણું એ ચળકતું-દેખાવનું સાધુપણું જ પડી જાય છે ત્યાં આગળ તમો ધર્મ કોને કહેશો છે. જેઓ પૌગલિક ઇચ્છાને આધીન થઈને, તે તમારે વિચારવાની વાત છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ પતિપત્નીનો ધર્મ વિચારીએ તો તેમનો એ રાખવી એ મારો ધર્મ છે. જે સમયે કુલીન સ્ત્રીઓ ધર્મ જ છે કે પતિને પત્નીએ દુખ સુખમાં અનુસરવું આવી સ્થિતિએ રહેતી હોય અને પતિ જે કરે તેને જ જોઈએ. કરોડાધિપતિ પુરુષને તેની પત્ની પરણ્યા અનસરવામાં જ પોતાનો ધર્મ માનતી હોય તે વખતે પછી કોઈ સંયોગોમાં ધણી ગરીબ થઈ જાય રંક પતિ દીક્ષા ધારણ કરે તો સ્ત્રીઓ પણ પતિની સાથે થઈ જાય અથવા હાથે પગે અપંગ બને તો કુલીન જ દીક્ષા લેતી હતી, રાજા દીક્ષા લઈને દીક્ષિત થાય, સ્ત્રી તેને એમ ન કહી શકે કે હું તારા ઘરની
તો તેની સાથે જ આખો રાણીવાસ પણ દીક્ષા લેતો સુખસાહ્યબી અને નોકરચાકરોને જોઈને તમે પરણી
જ હતો. હવે રાજાએ દીક્ષા લીધી હોય અને તે હતી, હવે તેમાંનું કાંઈ નથી એટલે મારે તારી સાથે
* પ્રસંગમાં રાણીવાસ આખો જ દીક્ષિત થાય તો તે કશી લેવાદેવા નથી ! અથવા કુલીન સ્ત્રી પોતાના ધણીને એમ ન કહી શકે કે હું તો તારા નીરોગી
રાણીવાસની બધી જ રાણીઓમાં એક જ સાથે દેહ સાથે પરણી હતી. હવે આ રોગી દેહ સાથે બધાને સરખો જ ભાવ થવા પામ્યો છે એમ તો મારે કાંઈ લેવાદેવા નથી ! સ્ત્રીની અધમ ન જ બને ! આ રાણીઓમાંથી બધી જ રાણીઓને વાંચ્છનાઓ જે પૂરી પાડી શકે તેજ ધણી જો તે દીક્ષા લેવાનો ભાવ ન થયો હોય અથવા તેમને દીક્ષા એવી ઇચ્છાઓને પુરી ન પાડી શકે તો તેને પરત્વે અરૂચિ હોય અને તે છતાં તેમણે દીક્ષા લીધી ગણવાનો નથી એવા શબ્દો કદાપિ પણ કુલીન હોય; તોય એટલી વાત તો ચોક્કસ જ હતી કે તેઓ સ્ત્રીના મોઢામાંથી નીકળતા નથી ! અને જો એવા દીક્ષા એ વસ્તુ સારી છે એવું તો માનતા જ હતા. શબ્દો સ્ત્રીના મોઢામાંથી નીકળતા જુઓ તો તે એ જ પ્રમાણે વસ્તુને અથવા માર્ગને ઉત્તમ જાણ્યાં કલીન સ્ત્રી જ નથી ! આર્યપતિપત્નીનો ધર્મ એ છતાં ઉત્તમ આચાર પણ અરૂચિએ આચરવો પડે પશ્ચિમના વિષયી લોકોના જેવો એક બીજાનો વિષય તો તે દ્રવ્યચારિત્ર છે. વધારે સ્પષ્ટ રીતે કહીએ પુરો પાડવાના કોન્ટ્રાક્ટો નથી અથવા તો તે આજના તો જે સમકાતિ આત્મા દીક્ષા સારી છે, તે કલ્યાણ કહેવાતા સુધારકો કહે છે તેવા સમાન હકના
કરનારી છે. મોક્ષ આપનારી છે, એમ જાણે અને કોલકરારો પણ નથી ! હિંદુલગ્ન, આર્યલગ્ન તો
તે છતાં અરૂચિએ દીક્ષાનો અંગીકાર કરે તો તે દીક્ષા એટલા માટે જ છે, ચારિત્ર બધા આત્માઓને માટે અશક્ય હોય-ચારિત્રને ન અનુસરી શકાતું હોય તેને એ દ્રવ્યચારિત્ર છે. જ. માટે લગ્ન છે. મુખ્ય ધર્મ તો અખંડ બ્રહ્મચર્ય- પર્યુષણાપર્વનો સંવત્સરીનો મહાપવિત્ર અખંડ ચારિત્ર એ જ છે. આવા લગ્ન વડે પરણેલી : દિવસ ! એ દિવસે ઉપવાસ કરવો એના જેવું આર્યલોહીવાળી સ્ત્રીઓ સતી ધર્મ પાળવા અને મહાપવિત્ર બીજું કાર્ય નથી. એ ઉપવાસ કરવો પતિની સેવા અનુકૂળતા સાચવવા જ બંધાયેલી છે. સારો છે એમ સમીતિ માને, તે છતાં હૃદયના નહિ કે છૂટાછેડાનો દાવો માંડવા !
ઉલ્લાસથી જ તેણે ઉપવાસ ન ર્યો અને ધનાજીના પ્રસંગમાં એની પત્ની તળાવની દેખાદેખીથી ર્યો, તો તે કાર્ય એ દ્રવ્યક્રિયા થઈ. માટી ઉઠાવે છે તે સમયે તેના ભાવો કેવા હશે
દ્રવ્યદેશવિરતિધર્મ અથવા દ્રવ્યસર્વવિરતિધર્મ પુણ્ય તેનો વિચાર કરો. ધનાજીની સ્ત્રી ધનાજીને કાયદો પ્રકૃતિને તો વધારી મૂકનારો જ બને છે, પરંતુ બતાવતી નથી. તે જાણે છે કે હું પતિના હુકમને દ્રવ્યધર્મ એ રસાયણની ગરજ સારતો નથી. પરણેલી છું અને તેથી પતિની આજ્ઞાને માન્ય સમ્યકત્વ જેમ આત્માની અંદર ઉતરીને રસાયણની
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ ગરજ સારે છે. તે પ્રમાણે દ્રવ્યચારિત્ર એ રસાયણની ચાલી શકવાના જ નથી ! ખેતરપાધરનો રસ્તો ગરજ સારતું નથી, અને તે આત્માની અંદર ઉતરીને માણસને ક્યારે ભૂલાવીને ચક્કરે ચઢાવી દે છે તેનો આત્માનો જીવન પલ્ટો કરાવતું નથી. જે ચારિત્ર કાંઈ પત્તો લાગતો નથી, તે જ પ્રમાણે અભવ્ય સમ્યકત્વ વિનાનું છે તે પણ નિષ્ફળ જાય છે એમ મિથ્યાત્વીઓના ચારિત્રનું પણ સમજવાનું છે. સમજવાનું નથી. જે દ્રવ્યચારિત્ર છે તે પણ અર્થાત્ અભવ્ય મિથ્યાત્વીઓનું ચારિત્ર તે પુણ્યપ્રવૃતિને તો વધારનારું જ છે. બહારથી ખેતરપાધરનો મોક્ષમાર્ગ છે અને સ્વરૂપનિશ્ચય એ લગાડેલું ઘી જેમ ચળકાટ મારે છે તેમ દ્રવ્યચારિત્ર સીધો મોક્ષમાર્ગ છે. ' એ બહારથી ચળકાટ મારનારી વસ્તુ છે, જ્યારે
આત્માને સૌથી પહેલાં સ્વરૂપનો નિશ્ચય ભાવચારિત્ર એ મોક્ષે લઈ જનારી વસ્તુ છે. જે - થવાની જરૂર છે. તમે કોઈ વસ્તુને ખરીદવા જાઓ કોઈ આત્મા અતિચાર રહિત થાય, લાંબો કાળ એ
તે પહેલાં પણ તમારે એ ચીજનું સ્વરૂપ જાણવું પડે રીતે અતિચાર રહિત થઈને શુકલલેશ્યા સહિતનું છે. જે ચીજ તમારે ખરીદવાની છે તે ચીજનુંજ જો ચારિત્ર પાળે તે છતાં જો તે આત્મા સમકાતિ ન
તમોને નામ જ ન આવડતું હોય તો જગલાને બદલે હોય તો તે મોક્ષ માર્ગે દોરાતો નથી. આથી જ
ભગલાને જ પરણાવી આવો! આમ ન થાય તે માટે દંસણ ભટ્ટો' એ શબ્દો મૂકીને જણાવ્યું છે કે જે
તમારે સૌથી પહેલું વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આત્મા ચારિત્રથી ખસે છે તે આત્મા મોક્ષમાર્ગથી
જાણવાની જરૂર છે. હવે એ સ્વરૂપ તમારે શી રીતે પણ દૂર જ જાય છે. આ સઘળી ચર્ચા ઉપરથી
જાણવું તે સમજો. તમે પોતે આ જગતમાં તમારી જે સિદ્ધાંત નીકળે છે તે એ છે કે - “જે સમ્યકત્વ મેળેજ કોઈ વસ્તુના જાણકાર બનીને અવતરતા નથી, ચૂક્યો તે મોક્ષમાર્ગ ચૂક્યો.” હવે બીજી વાત પરંતુ તમોને જન્મપરંપરાના સંસ્કાર અને તમારા આ ઉપરથી તમારે એ ધ્યાનમાં લેવાની છે કે જે પુરોગામીઓના અનુભવ ઉપર જ આધાર રાખવો આત્મા સ્થિતિના ભાગનો અને સંયોગનો વિચાર પડે છે. તમે વસ્તુની પરીક્ષા જેના વચન ઉપર નિર્ભય કરવામાં કચાશવાળો હોય તે આત્મા મોક્ષમાર્ગમાં રહીને કરી શકો એવો માણસ તે વસ્ત પરત્વેનો ચાલતો હોય તો પણ માર્ગ ચૂકેલો જ છે. મોટો પારગામી જ હોવો જોઈએ ! મિયાંભાઈનો લડકો રસ્તો કેટલીક વખત અથડાવાનો થાય છે. તે રસ્તો અહિંસાનું શાસ્ત્ર ન રચી શકે. એ પ્રમાણે તમારે પ્રવાસીને ખેતર વગડામાં કેમ ફસાવી નાખશે તેનો આત્માનું સ્વરૂપ જાણતાં પહેલાં આત્માના વિષયના ભારે ભય રહે છે. એ જ પ્રમાણે મિથ્યાત્વી પારગામીઓની મદદ લેવાની છે. અભવ્યઆત્માઓ સમ્યકત્વ છતાં દ્રવ્યવિરતિના
એ વાત તો તમોને નવેસરથી કહેવાની જરૂર ધારક હોવાથી તેઓ ખેતરરૂપ સંસારમાં અને નહિ
જ નથી કે આ જગતમાં જો કોઈ આત્માના સંશોધક, તો છેવટે નવરૈવેયકમાં રખડી પડે છે ! એજ પ્રમાણે
તેના દેખા અને તેને પ્રત્યક્ષ અનુભવનારા હોય તો આ જગતમાં દ્રવ્યદેશવિરતિ, દ્રવ્ય સર્વવિરતિ
તે ભગવાન તીર્થંકરદેવો છે. તીર્થંકરદેવોએ પોતે ઈત્યાદિ જે જે દ્રવ્યક્રિયાઓ છે તે જે જે સીધી લાઈન
આત્માને જોયો હતો, તેમણે આત્માને અનુભવ્યો વિનાના છે, માર્ગ વિનાના છે, તે બધા મોક્ષભૂમિથી
હતો, આત્માનું જ્ઞાનરૂપ તેમણે સિધ્ધ કર્યું હતું અને આત્માને દૂર હડસેલી કાઢનારા છે, અને આવી
આ બધું તેમણે જ્ઞાનથી જોયું હતું! અર્થાત્ આત્માના દ્રવ્યક્રિયાઓના ધારકો તે કદી પણ મોક્ષમાર્ગમાં
વિષયમાં આ ત્રણે લોકમાં ભગવાન તીર્થંકરદેવો
Page #61
--------------------------------------------------------------------------
________________
* ૨૧ -
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ પૂર્ણ છે અને તેમણે દર્શાવેલો આત્મધર્મ પણ કહેવાય. અર્થાત્ અપર્વની તિથિ જ વધી શકે અને શંકારહિત અને સંપૂર્ણ છે. એ જિનવાણીને આધારે એજ પ્રમાણે પૂનમ અમાવાસ્યાના વૃદ્ધિના પ્રસંગે આત્માએ આત્માનું સ્વરૂપ વિચારવું જોઈએ અને બે તેરસો કરવી જ પડે. સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. જ્યાં સુધી પ્રશ્ન ૮૪૭- ઉદયમાં જે તિથિ હોય તે જ રૂમ આત્માને તેના સ્વરૂપનો નિશ્ચય જ ન થાય ત્યાં ના તિથી ઇત્યાદિ વાક્યથી પ્રમાણ મનાય છે તેનું સુધી તે ગુણસ્થાપકો, તેની મહત્તા, ત્યાં પહોંચવાના કેમ થાય? રસ્તા, ત્યાં ગયાથી થતા ફાયદાએ આત્મા કદી સમાધાન-૩ ના તિથી એ વાક્ય ઉત્સર્ગ સમજી શકે નહિ.
છે, અને ક્ષયમાં પૂર્વની લેવી અને વૃદ્ધિમાં ઉત્તરની આત્માનું સ્વરૂપ સમજવા માટે આમ
પર્વતિથિ લેવી એ તેનાથી પ્રબલ છે. નહિતર બીજ જિનવાણી પર શ્રધ્ધા હોવી જોઈએ. હવે એ શ્રધ્ધા શી
આદિની ક્ષયે બીજ આદિમાં સૂર્યોદય ન હોવાથી રીતે થાય અને જળવાય તેનો વિચાર કરો. આ શ્રદ્ધા
પડવા આદિના સૂર્યોદયમાં બીજ આદિ આજ છે ઉપજવા અને તે કાયમ રહેવા બાળપણાથી નાના
એમ કહેતાં મૃષાવાદ આદિ લાગશે અને બંને બીજા બાળકોને વારંવાર પાછળ કહ્યા પ્રમાણેની ત્રિવિધ
આદિ દિવસોએ સૂર્યોદય છતાં બીજી બીજ આદિમાં ગળથુથી આપવી જ રહી. એ ગળથુથી તે એ કે -
આજ બીજ આદિ છે એમ કહેતાં પણ મૃષાવાદ ૨. આ ગીવ અનાોિ છે.
લાગશે, માટે ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય ઔદયિક
તિથિ માનવાની છે. २. भव अनादिनो छे.
પ્રશ્ન ૮૪૮- પ્રશ્રશાસ્ત્રમાં પહેલી એકાદશી અને રૂ. વર્મસંયોગ અનાવિનો છે.
અપર એકાદશી તથા પહેલી અમાવાસ્યા અને ઉત્તર જે માબાપ પોતાના બાળકોને સદૈવ આ અમાવાસ્યા એમ જે કહેવાય છે તે પર્વતિથિની વૃધ્ધિ ગળથુથી આપશે તે બાળકો દઢપણે જૈનત્વમાં
ન માને તો કેમ કહેવાય ? શ્રદ્ધાવાળા, ધર્મનિષ્ઠ અને નીતિવાન થશે, પોતાના
સમાધાન- બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે આત્માનું કલ્યાણ કરશે અને જગતને દૃષ્ટાંતરૂપ
જેમ પડવા આદિને બીજ આદિ તરીકે ગણતાં થઈ આ પવિત્ર આર્યપ્રજા, આર્યસંસ્કૃતિ અને
પડવાનો ક્ષય કરવા છતાં માત્ર પંચાંગની અપેક્ષાએ આર્યદેશ-ભારતવર્ષનો જગતમાં ડંકો વગડાવશે.
કહેવાય છે તેમ અગીયારસ કે અમાવાસ્યાદિની (પાના ૧૦ નું ચાલુ)
વૃદ્ધિ નહિ માનવા છતાં માત્ર પચાંગની અપેક્ષાએજ પ્રશ્ન ૮૪૬- બીજઆદિના ક્ષયે તેની પહેલાંની પૂર્વ અને અપર એવા શબ્દો વાપર્યા છે. પડવા આદિનો ક્ષય માની બીજ આદિ મનાય પણ પ્રશ્ન ૮૪૯-બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે? બીજ આદિની વૃધ્ધિમાં પડવાઆદિની વૃધ્ધિ કેમ સમાધાન- ના વંમUT એ વગેરે શાસ્ત્રોનાં ગણાય ?
વાક્યોથી બ્રાહ્મણોમાં ઉત્તમ જાતિ અને ઉત્તમકુલો સમાધાન- ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીના વચનથી છે એમ માનવુંજ પડશે, પણ જેમ અમુક કાર્યોને બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય કરી તે અંગે અમુક કુલો જ ઉત્તમ ગણાય, જેમ રક્ષણને દિવસે બીજ આદિ મનાય, તો પછી તેમના જ વચન માટે ક્ષત્રિયો, વ્યાપારને માટે વણિક, તેવી રીતે પ્રમાણે વધેલી બીજ આદિની વખતે બીજી બીજ તીર્થંકર, વાસુદેવાદિ પદવીઓ માટે ક્ષત્રિયાદિ કલો આદિને જ બીજ તરીકે કહેવાય અને જ્યારે બીજી જ ઉત્તમ ગણાય તેમાં આશ્ચર્ય નથી અને તે અપેક્ષાએ બીજ આદિને જ બીજ તરીકે કહેવાય તો પછી બ્રાહ્મણ કુલોમાં તીર્થકરોની ઉત્પત્તિ ન હોય. પહેલાંની બીજને બીજ ન કહેવાય પણ પડવો જ શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણજી પણ ક્ષત્રિયોમાં જ થયા છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૨
૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
તે સમાલોચના :
પ્રબુદ્ધ નામ વBIન, મરૂદેવા ચવેલન્ ૨૨૦ ૪ શ્રાવક શ્રીજ્ઞાનવિમલજીવાળી ઢાળો વાંચી શકે છે. તતિવારપ્રવૃત્તળ, નામે શકિતના પ્રત્યે નિત્યા ૫ અમાવાસ્યાએ કલ્પારંભ થાય ત્યારે એકમે જન્મ વિનોત્પતિHIRવ્યા ૪ તિવં યઃ પા૨૨૨ા પ ૪૬ વંચાય, બાકી ચૌદશે શરૂ થાય તો અમાવાસ્યાઓ અને प्रव्रज्याविधानकुलके चोद्दस सुमिणा उसमाइया ।
પડવે શરૂ થાય તો બીજને દિવસે પણ જન્મવંચાય પરિસર દવા, નામનિરસ દે, તે ૬ ચતુર્દશી, અમાવસ્યા કે એકમે કલ્પારંભનો નિયમ મયિં-તુમ પુત્તો મહાવરો મવસ, સદસ નથી, પણ સંવરીથી પાંચ દિવસ પહેલેથી શરૂ થાય आसणंचलियं, सिग्द्यं आगमणं, भणइ-देवाणप्पिए! એ નિયમ છે વધારે દિવસો કલ્પનું વાંચન થાય તે तव पुत्तो सयलभुवण मंगलालयो पढमराया શાસ્ત્રીય નથી.
(જૈનધ્વજ) પદમથHવવિઠ્ઠી પવિત્ર ! સાવ હા. ૨૨૦ ૧ નવો પણ એવો ચોમાસામાં ન લેવો એ વ્યવહાર ચાલે
આ બે પાઠો ઉપરથી સ્પષ્ટ થાય છે કે માતા મરૂદેવીના સ્વપ્નોનું રાજા અને જિનેશ્વર તરીકેનું ફલ શક્રઆદિઈદ્રોએજ ૨ શ્રીબારસાસૂત્ર વાંચતા સામાન્ય અર્થ કહે તો તેનો કહેલું છે. શ્રીકલ્પસૂત્રમાં નાભિમહારાજે સ્વપ્નોનું ફલ નિષેધ નહિ. કહ્યું કહેવાય છે તે સ્વપ્ન. પાઠકના અભાવમાત્રને અંગે ૩ પક્ઝી શરૂ થયા પછી પીની મુહપત્તિનું પડિલેહણ તેમજ મહાકુલકર થશે એમ જણાવવાની અપેક્ષાએ કરનારને છીંક આવવાથી ફેર કરવાનું અને કાયોત્સર્ગ સમજવું. રાજા અને જિનરાજપણાની તો નાભિમહારાજાને વિગેરે કરવાનું થાય છે. તે વખતે કલ્પના પણ ન હોતી. (ખંભાત) ૪ આભરણો કરતાં પણ શ્રીજિનેશ્વરભગવાનની મૂર્તિની ૧ શ્રીમાનું કલ્યાણવિજયજીએ છાપાઓ ઉપર પોતાના આશાતના ટાળવા માટે બંદોબસ્તની જરૂર ગણાય.
ઉત્તરો નહિ છાપવા એમ લખ્યું હતું અને પોસ્ટથી (મારવાડ મેવાડ વગેરેમાં જુઓ) દર્શનનો અંતરાય વ્યવહાર કરવા જણાવ્યું હતું, છતાં કથીરને કટાઈ
ન થાય તેમ વહીવટદારોનો બંદોબસ્ત રખાય પણ ગયેલી દશામાં જવું જ હોય ત્યાં તે પત્રને ખાઈ જાય
છે, અને રાખવો જ જોઈએ. તેમાં નવાઈ નહિં, છતાં તાત્ત્વિક ઉત્તરો તંત્રી
૫ ભગવાન્ કેવલિમહારાજને સમયે વનાઓ અનન્સી આપેલા પણ છે.
વર્તમાનપણે જાણવાની થાય છે. પહેલાં અનાગતપણે ૨ દિગબરોની જુઠી હીલચાલમાં પણ વીરશાસને
હતી. વળી ઉત્સુકતા નથી અને આત્મરમણતા છે. શાસનવેરને ઓકવાનું ક્યું છે.
અનન્તો કાલ પણ એ જ દષ્ટિમાં જવાનો છે.(નાટક ૩ શ્રીમાનું કલ્યાણ વિજયજીએ જ જે અંગત સવાલો
દેખનારે પુસ્તક અને વર્તમાનમાં ફેર દેખ્યો જ છે.) કહી કથીરના પ્રભુને સોપેલા છે, તેના ઉત્તર તો કથીરમાં કહોવાઈ ગયા છે, તેની અનોખી વાત છે. (વીરશાસન)
૧ શ્રાવકોને સત્ય અસત્ય ન વિચારતાં મલેલા સાધુનું
જ અનુકરણ કરવું એ માર્ગ નથી (મુંબઈ-ઉ-) ૧ પર્યુષણામાં કલ્પસૂત્રનું પઠન પાંચ દિવસે કરવું જ જોઈએ એવી સૂત્રઆજ્ઞા છે.
૨ દ્રવ્યલિંગ અને દ્રવ્યક્રિયાની અનેકાન્તિકતા છતાં તેની ૨ કલ્પસૂત્રને સ્થાને તો પર્યુષણામાં બીજું સૂત્ર મુનિઓ
નિરર્થકતાનું કથન એ માર્ગ નથી. (મુંબઈ. મો.) ન જ વાંચે.
૧ સુશ્રાવક લક્ષ્મીચંદજીએ જ તે સામાન્ય પ્રશ્નો કરેલા ૩ મુખ્યતાએ યોગ વહેલા હોય એવા સાધુ જ કલ્પસૂત્ર
તેના જ તે ઉત્તરો હતા. તેમાં કોઈ સાધુ ઉપર આક્ષેપ વાંચે. શ્રાવકને માટે તો ઢાળો છે
કરવા જવું તે બીન જરૂર છે. (ચાણસ્મા) સુધારોદિગંબરો બાબતમાં બૌદ્ધોએ ને સ્થાને બાદ્ધોને વાંચવું.
"
(માનકુવા)
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ શ્રીશંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ આચાર્ય પુરન્દર ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત
શ્રીપંચવસ્તુ,
પાવનકારિણી પ્રવ્રજ્યાવિધાન ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરી ગ્રંથનું નામ વિગેરે પ્રારંભ જણાવે છે - | મઝા ૨, ભગવાન શ્રીવર્ધમાનસ્વામીને સમ્યગૂ મન, વચન, કાયાના જોગે નમસ્કાર કરીને, તેમજ સાધુસમુદાય તે કુલ, અને કુલનો સમુદાય તે ગણ, અને તે ગણના સમુદાયરૂપી સંઘને પણ સમ્યકત્રિકરણયોગે નમસ્કાર કરીને પ્રવ્રજ્યા (દીક્ષા) વિધિ વિગેરે પાંચ વસ્તુઓ જેની અંદર છે એવા પંચવસ્તુ નામના ગ્રંથને અનુક્રમે કથન કરીશ. ગા. ૧
- જે પાંચ વસ્તુઓ આ ગ્રંથમાં વિસ્તારથી કહેવામાં આવશે તેનાં નામો જણાવે છે પાંચ વસ્તુ
પત્રના ર, પ્રવ્રજ્યા એટલે દીક્ષાનું વિધાન (૧). દીક્ષિત થયેલાઓએ હંમેશ કરવાની ક્રિયા (૨). પ્રતિદિનની ક્રિયામાં તૈયાર થયેલાઓને મહાવ્રતમાં સ્થાપવા (૩) ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા પછી સૂત્રોના વ્યાખ્યાન કરવારૂપ અનુયોગની આજ્ઞા અને સાધુસમુદાયરૂપી ગણને ધારણ કરવાની આજ્ઞા (૪) અને અંતમાં સંલેખનાનું વિધાન (૫) એ પાંચ વસ્તુઓ આ ગ્રંથમાં અનુક્રમે કહેવામાં આવશે. ગા. ૨ પ્રવ્રજ્યાવિધાન વિગેરેને વસ્તુ કહેવાનું કારણ જણાવે છે - કારણકાર્ય
, એ પ્રવ્રાદિ વિધાન વિગેરે પાંચ વસ્તુઓ છે, કારણ કે જ્ઞાન વિગેરે મોક્ષને સાધનારા પરમ ગુણો એ પ્રવજ્યાવિધાન વિગેરેમાં રહે છે, તેમજ પ્રવ્રજ્યાવિધાન વિગેરે પાંચમાં પહેલી પહેલી વસ્તુ કારણ છે અને પછી પછીની વસ્તુ ફળરૂપે છે. (૩) પ્રથમ પ્રવ્રજ્યાવિધાન નામની વસ્તુ જણાવવા, પ્રવ્રયાવિધાનનાં અંતકારો જણાવે છે. પ્રવજ્યાના પાંચ દ્વાર
પત્રના ૪(૧) પ્રવ્રયાસ્વરૂપ (૨) તે પ્રવ્રજયા કોણ દઈ શકે? (૩) તે પ્રવ્રયા કોને દેવાય? (૪) તે પ્રવ્રજ્યા ક્યાં દેવાય? (૫) તે પ્રવ્રજયા કેવી રીતે દેવાય? એ પાંચ દારોને અનુક્રમે સંક્ષેપથી નિરૂપણ કરવામાં આવશે. (૪) પ્રવજ્યા પરમાર્થ
પત્રય ધ પ્રવ્રજ્યાશબ્દનો અર્થ મન, વચન, કાયાથી કરવા, કરાવવા અને અનુમોદનારૂપ પાપવ્યાપારથી નીકળીને પવિત્ર ચારિત્રના વ્યાપારોમાં પ્રકર્ષપણે પ્રવર્તવું તેનું નામ પ્રવ્રજ્યા છે, એવી જ રીતે મોક્ષ પ્રત્યે નમન કરવું તેનું નામ પણ પ્રવ્રજ્યા છે, કારણ કે દીક્ષા એ મોક્ષનું કારણ છે, તેથી તે દીક્ષામાં મોક્ષપણાનો આરોપ ર્યો છે. (૫)
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જૈનશાસ્ત્રમાં દરેક વસ્તુની વ્યાખ્યા કરતાં ચાર નિક્ષેપા જણાવવાના હોય છે, અને તેથી અહીં પણ નામાદિ ચાર નિક્ષેપા જણાવે છે. :
નામાઈ
૨૪
નિક્ષેપા આ પ્રવ્રજ્યા નામપ્રવ્રજ્યા, સ્થાપના પ્રવ્રજ્યા, દ્રવ્યપ્રવ્રજ્યા અને ભાવપ્રવ્રજ્યા એવી રીતે ચાર પ્રકારની છે. તેમાં કોઈપણ જીવ અજીવાદિ વસ્તુનું પ્રવ્રજ્યા એવું નામ સ્થાપવામાં આવે કે પ્રવ્રજ્યા એવા અક્ષરો લખવામાં આવે તો તેને નામપ્રવ્રજ્યા કહેવામાં આવે છે, તેવી જ રીતે પ્રવ્રજ્યા આચરનાર મહાપુરુષોની આકૃતિને સ્થાપના પ્રવ્રજ્યા કહેવામાં આવે છે. અન્યતીર્થિક ચરક, પરિવ્રાજક વિગેરેની દીક્ષાને દ્રવ્યપ્રવ્રજ્યા કહેવામાં આવે છે અને છએ કાયાનો આરંભ અને બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરાય તેને જૈનશાસનમાં ભાવ પ્રવ્રજ્યા કહે છે. ૬
આરંભપરિગ્રહનું સ્વરૂપ
દીક્ષાને અંગે આરંભ અને પરિગ્રહ વર્જવાના જણાવ્યા, તેથી આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ કહે છે. પુઢવાડ઼ ૭, ચાઓ ૮, માટી, મીઠું વિગેરે પૃથ્વીકાય, નદી, કુવાદિના જલ વિગેરે અકાય, અંગારા, જ્વાલા વિગેરે તેઉકાય, પૂર્વદિશાવિગેરેમાં વાતો વાઉકાય, વૃક્ષ, પત્ર, પુષ્પ, બીજ વિગેરે વનસ્પતિકાય અને બેઇંદ્રિયથી કહેવાય છે, તેવી જ રીતે રજોહરણ,
પંચેંદ્રિય સુધીના ત્રસંકાય એ છકાય જીવોની જે હિંસા તેનું નામ રાખવી કે કોઈમાં પણ મૂર્છા કરવી તે
મુહપત્તિ વિગેરે ધર્મને સાધનારાં ધર્મોપકરણોને છોડીને જે અધિક વસ્તુ
બાહ્ય પરિગ્રહ કહેવાય, અને મિથ્યાત્વ વિગેરે અત્યંતર પરિગ્રહ કહેવાય છે. (૭) આ આરંભ અને પરિગ્રહનો મન, વચન, કાયાથી પ્રવૃત્તિ રોકીને જે ત્યાગ કરવો તેનું નામ પ્રવ્રજ્યા એટલે દીક્ષા કહેવાય છે. અને તેનું સાક્ષાત્ તે જ ભવમાં કે કેટલાક જન્મને આંતરે નક્કી મોક્ષરૂપી ફળ થાય છે. (૮)
એકાર્થિકનામો
૧૬. ઉપર જણાવેલી પ્રવ્રજ્યાના સમાન અર્થવાળાં નામો જણાવવાં તે પણ વ્યાખ્યાને ઉપયોગી હોવાથી પ્રવ્રજ્યાના સમાન અર્થવાળાં નામો એટલે પર્યાયો જણાવે છે :- પવ્વપ્ના ? પ્રવ્રજ્યા (૧) નિષ્ક્રમણ (ગૃહનો ત્યાગ કરીને સાધુતા ગ્રહણ કરવી) (૨) સમતા (ઇષ્ટ અને અનિષ્ટ એવા સચેતન કે અચેતન પદાર્થોમાં રાગદ્વેષ ન કરવો (૩,) ત્યાગ (આરંભ અને પરિગ્રહનો ત્યાગ) ૪, તેવી જ રીતે વૈરાગ્ય (બાહ્ય પદાર્થોની ઇચ્છા વિગેરેથી બંધાયેલા કર્મને આધીને થયેલા જીવો ચતુર્ગતિ સંસારમાં રખડે છે, માટે તે બાહ્યપદાર્થ અને તેની ઇચ્છા ઉપરથી મનનું ખસેડવું) ૫, ધર્માચરણ (અંગોપાંગાદિક શ્રુતનો સ્વાધ્યાય અને ક્ષાંતિઆદિક દશપ્રકારના ધર્મનું આચરવું) ૬, અહિંસા (સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર જીવોની હિંસા નહિ કરવાની ત્રિવિધ ત્રિવેધે પ્રતિજ્ઞા કરવી) ૭, દીક્ષા (ક્રોધ, માનાદિક છોડીને ઇંદ્રિયોને વિષયોથી નિવર્તાવીને મસ્તકનું મુંડન કરવું) ૮ એ આઠ પ્રવ્રજ્યાનાં એકાર્થિક નામો છે. ૯
એવી રીતે પહેલા દ્વારમાં પ્રવ્રજ્યાની વ્યુત્પત્તિ, નિક્ષેપા, સ્વરૂપ અને તેનાં એકાર્થિક નામો જણાવ્યાં, હવે બીજા દ્વારમાં તે પ્રવ્રજ્યાને દેવાવાળા ગુરુનું સ્વરૂપ જણાવે છે :- પદ્મા ૨૦, સમાં ૨૧, સત્ત ૨૨, તહ पत्र १३, एआर १४
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૫
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ દીક્ષાદાતાના ગુણો : દીક્ષા દેનાર ગુરુ દીક્ષાને માટે કહેવામાં આવશે એવા ગુણો સહિત હોવા જોઈએ. (જુઓ ગાથા ૩૨ થી ક૬) ૧. તેમજ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરેલી હોય, ર ગુરુકુલવાસની જેણે સેવા કરી હોય, ૩ દીક્ષા લીધી ત્યારથી સર્વદા અખ્ખલિત શીલ સહિત હોય, ૪ કલાદિ આચારો પૂર્વક સૂત્રોનું અધ્યયન ક્યું હોય, ૫ અને તેથી અત્યંત નિર્મળ બોધ મેળવ્યો હોવાથી તત્ત્વ (ઔદંપર્યાર્થ)ને જાણનારા હોય, ૬ બાહ્ય અને અંતર વૃત્તિથી શાંત હોય, ૭ શાસન અને તેને આરાધનારા લોકો પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા હોય, ૮ સર્વજીવનું હિત કરવાવાળા હોય, ૯ લોકોને ગ્રહણ કરવા લાયક વાક્યવાળા હોય, ૧૦ શિષ્ય વિગેરેને માર્ગમાં વર્તાવનારા હોય, ૧૧ ગાંભીર્ય ગુણવાળા હોય, ૧૨ ખેદ ન ધારણ કરે, ૧૩ પરલોકની પ્રધાનતાવાળા હોય, ૧૪ બીજાને શાંત કરવાની લબ્ધિવાળા હોય, તેવી જ રીતે ઉપકરણ મેળવવાની અને સફળ કાર્ય કરવાની લબ્ધિવાળા હોય ૧૫ શાસ્ત્રોના અર્થનું નિરૂપણ કરનાર હોય, ૧૬ અને પોતાના આચાર્યે આચાર્ય પદ આપેલું હોય, ૧૭ એવા આચાર્યને તીર્થંકરોએ દીક્ષા દેનાર તરીકે જણાવેલા છે. છેપૂર્વોક્ત ગુણવાળા આચાર્યે દીક્ષા દેતાં કઈ ઈચ્છા ન રાખવી? અને કઈ ઈચ્છા રાખવી?તે જણાવે છે. - એવા આચાર્યે પરિવાર વધારવા આદિકની ઈચ્છા ન રાખતાં દીક્ષા લેનારના ઉપકારને માટે અને કર્મક્ષયને માટે શાસ્ત્રોક્ત રીતિએ દીક્ષા આપવી.
એવા ગુરુ પાસેથી દીક્ષા લેનારને થતા ફાયદા જણાવે છે - મત્તિ ૨ અનુવર્તકપણાની શ્રેષ્ઠતા 1. પૂર્વે જણાવેલા ગુણરૂપી રત્નના સમુદ્ર એવા ગુરુ હોય તો નિશ્ચ શિષ્યોને ભક્તિ, બહુમાન અને શ્રદ્ધા થવા સાથે ચારિત્રમાં સ્થિરતા થાય છે. ૧૫ દક્ષા દેનારને માટે જણાવેલા સત્તર ગુણોમાં અગીયારમો જે અનુવર્તક માર્ગમાં વર્તાવવાપણાનો ગુણ જણાવેલો છે તે આચાર્ય અને શિષ્યને ઘણો ઉપકારી હોવાથી તેનું વિવેચન અને જરૂરીયાત જણાવે છે - મg ૨૬ અનુવર્તક
૨૭ આ દીક્ષાદાયક આચાર્યો મજબુત રીતે અનુવર્તક હોવા જોઈએ, અને તેથી તેઓ જીવોની વિચિત્રતા અનેક પ્રકારે મનના સ્વભાવો અને તેને માર્ગે લાવવાના ઉપાયો યથાસ્થિત રીતે જાણીને દીક્ષિતોનું અનુવર્તન કરે. ઘણા ભાગે નવદીક્ષિત સાધુઓ ગુરુની કરેલી અનુવર્તનાથી જ પરમ યોગ્યતાને પામે છે. રત્ન પણ શોધવાના ગુણથી જ ઉત્કૃષ્ટ પદવીને પામે છે.
શિષ્યનાં પ્રમાદ કાર્યોને દૂર કરવાથી જ ગુરુપદની સફળતા જણાવે છે - ગુરૂપણાની સાફલ્યતા
સ્થય ૨૮ આ સંસારમાં જીવને અનાદિકાલનો પ્રમાદમય અભ્યાસ હોવાથી ક્યા જીવોને પ્રમાદથી થયેલી અલનાઓ હોતી નથી. પણ જે આચાર્ય તે બધી ખેલનાઓને ગુરુપણું શિષ્યો પાસે દૂર કરાવે (અને અપ્રમત્તપણે શિષ્યને વર્તાવે) તેનું જ ગુરુપણું સફલ સમજવું. સમજાવવા માંડેલા શિષ્યના દુષ્ટપણાને લીધે ગુરુએ ઉગ નહિ કરવાનું જણાવ્યું છે. ૧૮
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
૨૬
એજ વાત લૌક્કિ દૃષ્ટાંતથી સમજાવે છે
જ
જોગામ ૨૬ જે સારા સારા ઘોડાઓને વશ કરે તેવાઓની સારથિઓમાં ગણત્રી શી રીતે થાય ? દુષ્ટ એવા પણ ઘોડાઓને જે કેળવે, તે જ સાચો સારથિ કહેવાય છે, તેવી રીતે અહીં પણ વિનીત શિષ્યોને માર્ગમાં દોરે તેના આચાર્ય પણા કરતાં પ્રમાદવાળા શિષ્યોને જે આરાધક બનાવે તેનું જ સાચું આચાર્ય પદ કહી શકાય. ૧૯૫
અનુપાલન નહિ કરનાર આચાર્યની સ્થિતિ જણાવે છે :
નો આવ ૨૦ જે આચાર્ય શિષ્યોને હાવભાવ અને આદરસત્કારથી દીક્ષા આપીને સૂત્રવિધિએ પાલન કરતા નથી તે શાસનનો પ્રત્યનીક (શત્રુ) છે એમ સમજવું. ૨૦ા
પ્રત્યેનીક આચાર્ય
શિષ્યે સેવેલા અકાર્યનું કારણ આચાર્ય જ છે એમ જણાવે છે :
અવિ ૨૨ નિળ ૨૨ ૫રમાર્થને નહિ જાણનારા શિષ્યો આ લોક અને પરલોક સંબંધી જે વિરૂદ્ધ આચરણ કરે અને તેથી જે નુકશાન તેઓ પામે તે બધું તે આચાર્યને લીધે જ છે. ૨૧
જે કોઈ મનુષ્ય અધમ કાર્યને આચરતા તે શિષ્યોને દેખીને ચંદ્ર સમાન સ્વચ્છ એવા જૈનશાસનની જે નિંદા કરે તે પણ તે આચાર્યને લીધે જ સમજવી. ૨૨
અનુવર્તન કરવાનું ફળ જણાવે છે :
નોપુળ ૨રૂ પણ જે આચાર્ય વિધિપૂર્વક શિષ્યોનું અનુવર્તન કરે, શાસ્ત્રો ભણાવે અને ક્રિયામાં તૈયાર કરે, તે આચાર્ય તે શિષ્યોને તેમજ શિષ્યોની તેવી પવિત્રરીતિને દેખીને શાસનની અનુમોદના અને પ્રશંસા કરનારા બીજા જીવોને તેમજ પોતાના આત્માને પરમપદ પ્રાપ્ત કરાવે છે, કારણ કે :
જ્ઞાનપ્રાપ્તિ ફળ
બાળાડ઼ ૨૪ જ્ઞાન વિગેરેની પ્રાપ્તિ થવાથી શિષ્યોમાં રહેલા દોષો નાશ પામે છે, અને ચારિત્ર વૃદ્ધિ પામે છે, એવી રીતે પરંપરાએ દોષની હાનિ અને ચારિત્રની વૃદ્ધિથી શિષ્યો મોક્ષ મેળવે છે. ૨૪ પરંપરાનું પારમાર્થિક ફળ
આ ર્ આવા કલ્યાણની આકાંક્ષા અને પ્રવૃત્તિવાળા જીવો આ જૈનશાસનમાં છે એમ જાણનારા બીજા જીવોને શાસનમાં રાગ થાય અને તે રાગ તેઓને બોધિબીજ બને અને તે બોધિબીજવાળાઓને શાસ્ત્ર સાંભળવાની પ્રવૃત્તિ થાય યાવત્ પરંપરાએ તે અનુમોદનારામાં પણ મોક્ષપદ પ્રાપ્ત થવાનું બને. કાર્યની સિદ્ધિ
રૂચ રદ્દ એવી રીતે મોક્ષને મેળવનારા જીવોને મોક્ષનું કારણ, પોતાના અને પરના ઉપકારમાં હંમેશાં ઉદ્યમવાળા અને પોતાના ગુરુપદને સફળ કરનારા આચાર્ય તે ઈષ્ટ અનુવર્તનાથી મોક્ષરૂપી ઈષ્ટ કાર્યને સિદ્ધ કરે છે. ૨૬
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ શિષ્યોનું અનુવર્તન કર્યા છતાં શિષ્યો પાપ કરે તો આચાર્યને દોષ નથી એમ જણાવે છે -
વિદિ ર૭ શાસ્ત્રોક્ત રીતિએ માર્ગમાં વર્તાવેલા શિષ્યો કદાચિત્ કોઈક જગા ઉપર શાસ્ત્રમાં નિષેધેલા એવા હિંસાદિક પાપને આચરે, તો પણ ગુરુને તેનો દોષ લાગતો નથી, કારણ કે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ગુરુ મહારાજે વર્તન કરેલું છે. ૨૭
શંકા આદિ ૨૮ શ્રોતા શંકા કરે છે કે શિષ્ય કદાચિત્ શાસ્ત્રથી વિરૂદ્ધ હિંસાદિક આચરે તો શિષ્યને દોષ લાગવાની પેઠે ગુરુને પણ દોષ લાગે એમ કહેવું તે ન્યાય શૂન્ય છે. એનો ઉત્તર દે છે કે ગુરૂએ અનુવર્તન નહિ કરવાથી શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કર્યો તેથી તે પાપ ગુરુને લાગે છે, અને તે આશાભંગ ગુરુમાં જ છે, બીજામાં નથી, તો ગુરુને તેથી લાગતું પાપ ન્યાય બાહ્ય કેમ કહેવાય? ૨૮ ઉપસંહાર
તહાં ૨૧ જે માટે અનુવર્તન કરવા અને નહિ કરવામાં મોક્ષપ્રાપ્તિ અને પાપબંધ છે, માટે આચાર્ય નવદીક્ષિતોને માર્ગમાં વર્તાવવા જ જોઈએ અને તે ગુરુ ગુણ યુક્ત હોય તો જ અનુવર્તનામાં સફળ થાય, માટે એવા જ ગુરુએ પ્રવજ્યા દેવી જોઈએ. ૨૯
પૂર્વોક્ત રીતિએ ઉત્સર્ગથી દીક્ષા દેનાર ગુરુના ગુણો જણાવી, કાલાદિકની વિષમતાથી અપવાદપદ જણાવે છે - અપવાદ પદે દીક્ષા દાતા
काल ३० गीत ३१
અવસર્પિણીકાળને લીધે મેઘાદિકની હાનિ જરૂર થતી હોવાથી પૂર્વે જણાવેલા ગુણોમાંથી કેટલાક ગુણ ન હોય, તો પણ શીલવાળા બીજા આચાર્યો પણ દીક્ષા આપવી. સૂત્ર અને અર્થને જાણનારા યોગ (સંયમવ્યાપારીને કરનારા, ચરિત્રવાળા, શિષ્યોને ભણાવવામાં કુશળ, અનુવર્તક ને ખેદ નહિ પામનાર એવા અપવાદપદે દીક્ષા આચાર્ય હોય છે.
આ બીજા દ્વારમાં ઉત્સર્ગપદે દીક્ષા દેનારા આચાર્યના ગુણો અનુવર્તનાની મહત્તા ને અપવાદપદથી દીક્ષા દેવાલાયક આચાર્ય જણાવ્યાં.
હવે ત્રીજા દ્વારમાં દીક્ષા લેનારના ગુણો ઉત્સર્ગ અને અપવાદથી જણાવે છે ઃ-પત્રના રૂર, તો રૂરૂ, વિસથી રૂ૪, પર્વ રૂલ, સુજ રૂદ્દ ૧ મગધ આદિ સાડીપચીસ આર્યદેશમાં જન્મ પામેલા ૨ માતાના પક્ષરૂપ જાતિ અને પિતાના પક્ષરૂપકુલ એ બે જેનાં નિર્મળ હોય ૩, ૬૯ કોડાકોડની સ્થિતિ ખાવાથી અલ્પકર્મવાળા થઈ નિર્મળ બુદ્ધિવાળા હોય ૪ સંસારસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, લક્ષ્મી ચંચળ છે, વિષયો દુઃખના હેતુઓ છે, સમાગમ એ જરૂર વિયોગવાળો છે, દરેક સમયે આયુષ્ય ક્ષય થતું હોવાથી મરણ છે, પરભવમાં કરેલા કર્મોનો વિપાક ભયંકર છે, એવી રીતે સ્વભાવથી જ સંસારનું નિર્ગુણપણું જેમણે જાણેલું છે ૫ અને તે જાણવાથીજ સંસારનો ત્યાગ કરવાની બુદ્ધિવાળા હોય ૬ કષાય અને હાસ્ય વિગેરે
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જેમના પાતળા હોય ૭, ૮ કરેલા ગુણને જાણનાર ૯ વિનયવાળા ૧૦ રાજાદિકથી વિરોધ વગરના ૧૧ પંચેન્દ્રિયથી પૂર્ણ ૧૨ શ્રદ્ધાવાળા ૧૩ સ્થિરતાવાળા ૧૪ અને ગુરુની પાસે આવેલા એવા જીવો દીક્ષાને લાયક ગણાય છે
પૂર્વે જણાવેલી રીતિએ દીક્ષા લેનારના મુખ્ય ગુણો જણાવી અપવાદપદ કહે છે ઃ
જાલ રૂ૭ ૧૩ રૂ૮ કાલની અધમતાના દોષથી પૂર્વે કહેલા ગુણોમાંથી કેટલાક ગુણો ન હોય, તો પણ જે ઘણા ગુણવાળા હોય તે દીક્ષાને યોગ્ય જાણવા, પણ માત્ર મનુષ્યપણુંઆદિ મળ્યું છે તેટલા માત્રથી લાયક ગણી લેવા નહિ, કારણ કે ઘણા ભાગે ગુણસંપન્ન જીવો જ ગુણની અધિકતાને સાધનાર હોય છે. ભગવાન હરિભદ્રસૂરિજી ‘ધર્મબિંદુ’ ગ્રંથમાં દીક્ષા દેનાર અને લેનારના ગુણોમાં /‚ ગુણ ઓછા હોય તેને મધ્યમપાત્ર અને અર્ધગુણવાળાને જધન્યપાત્ર તરીકે જણાવે છે. વળી ‘ધર્મસંગ્રહ’માં દીક્ષાના રાગમાત્રથીજ દીક્ષા લેવાને લાયક ગણેલા છે. ત્રીજા દ્વારને સમાપ્ત કરતાં કહે છે કે :
Ë રૂ॰ એવા લાયક અને સંસારથી વિરક્ત ચિત્તવાળા મનુષ્યોને દીક્ષા દેવી, કેમકે તે દીક્ષા અત્યંત દુષ્કર છે, તેમજ વૈરાગ્યવાળાને મજબુત આલંબન છે.
દીક્ષાનું દુશ્કરપણું જણાવે છે ઃ
અક્૪૦, , સંસા ૪૬, ગુરુ ૪૨, વિટ્ટા ૪રૂ, અનાદિકાળની સંસારવાસનાથી જેનું મૂળ દૃઢ થયેલું છે એવો મોહવૃક્ષ અત્યંત મોટો છે અને તેનું ઉન્મૂલન સર્વદા અપ્રમત રહેવાવાળાઓથી પણ દુઃખે કરી શકાય છે. અને તે અપ્રમાદ સંસારથી વિરક્ત થયેલાઓને જ હોય છે, પણ ભવાભિનન્દીઓને હોતો નથી. ભવાભિનન્દીઓને તો જિનવચન પણ ગુણકારક હોતું નથી, જે માટે ભારે કર્મી અશુદ્ધપરિણામવાળા જીવોને જિનવચનનું રહસ્ય રૂડી રીતે મેલા વસ્ત્રમાં કંકુનો રાગ ન પરિણમે તેમ પરિણમતું જ નથી.
જેમ ઉપદેશથી પણ ભૂંડને વિષ્ટાથી વારી શકીએ નહિ, તેમ જેનું મન વૈરાગ્ય પામ્યું નથી, એવા સંસારના ભુંડ જેવા મનુષ્યને અકાર્ય કરવાથી રોકી શકાતા નથી.
ઉપસંહાર કરતાં જણાવે છે કે :
-
તા ૪૪ તેટલા માટે ગીતાર્થ સાધુ દોષ રહિત અને ભાગ્યશાળીઓને દીક્ષા આપે છે, કેમકે વિપરીત વિધાન કરવાથી સ્વ અને પરનું અહિત થાય છે. એજ વાત જણાવતાં કહે છે કે,
અવિ ૪, તસ્ય ૪૬, અવિનીત જીવ શિક્ષાને ગ્રહણ કરે નહિ. પ્રતિકૂળ આચરણ કરે અને તેવાને શિખવાડતાં પોતાના આત્માનું અહિત થાય અને તે અવિનીતને હિતની ઈચ્છા ન હોવાથી આર્તધ્યાન થાય, અને તેને આ ભવ અને પરભવનું જીવન નિષ્ફળ રહે, માટે વૈદ્યક્રિયાના દૃષ્ટાંતે તેવા અવિનીતનો દીક્ષાવિધિમાં ત્યાગ કરવો ઉચિત છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૯ _.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ , વૈઘક્રિયાનું દાંત સમજાવે છે. માં
Tદ ૪૭, ૪૬ ૪૮, નિજ ૪૨, જેમ જગતમાં જે વૈદ્ય અસાધ્ય વ્યાધિની દવા કરવા જાય તે વૈદ્ય પોતાના આત્માને તેમજ રોગીઓને દુઃખમાં પાડે છે, તેવી રીતે ધર્મવૈદ્ય જેવા આચાર્ય અસાધ્ય ભવરોગવાળાઓને ભાવક્રિયા જેવી પ્રવ્રયામાં જોડે તેમને પણ આજે ઉપમા લાગુ થાય. જો કે આ જગતમાં જૈનશાસનની ક્રિયાથી કોઈ પણ અસાધ્ય નથી, તો પણ જે જીવો તે દીક્ષા દેવાને લાયક હોય તેઓ જ સાધ્ય તરીકે ગણાય, તે જ તત્ત્વ છે. છે !: * ; ; . }} : '' : + , L 11 : કોડ * આ દીક્ષા દેવાને લાયક જીવની જધન્ય અને ઉકઈ અવસ્થા કરે છે. 5.2 _':} +-1 - - - પણ ૫૦ દીક્ષાને લાયક જીવોની અવસ્થાનું પ્રમાણ વીતરાગોએ જધન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી જણાવેલું છે. 1. .
. . . . !! . . . નિશીથચૂર્ણિ, પ્રવચનસારોદ્વારટિપ્પણ, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ધર્મસંગ્રહ વિગેરેમાં ગર્ભથી સાત વર્ષ પુરા થતાં પણ દીક્ષાની યોગ્યતા માનેલી છે. વળી મેઘવિજયજી ઉપાધ્યાયે કરેલા “પુષિાપ્રબોધ' ગ્રંથમાં તો ગુરુ મહારાજના ઉપદેશથી પ્રતિબોધ પામનારાને માટે આ વયનો નિયમ ગણ્યો છે અને તેથી ભવાંતરના અવધિજ્ઞાનવાળા, જાતિસ્મરણવાળા કે જૈનકુલના સંસ્કારથી ભાવવાળા થયેલા જીવો માટે આ નિયમ નથી. આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને દીક્ષા ન દેવામાં કારણ. .
.
. તો પ૨ આઠથી ઓછી ઉંમરવાળા બાળકો જગતમાં પરાભવનું સ્થાન બને અને ઘણા ભાગે આઠથી ઓછી ઉંમરવાળાને ચારિત્રના પરિણામ પણ હોય નહિ, માવથવકની અંદર વજસ્વામીના વૃત્તાંતમાં છ મહિનાની દીક્ષાનું કથન તો કોઈ વખત બનવવાળા બનાવને જણાવનારું છે, બાળદીક્ષા બાબતે શંકા કરે છે -
વેકર, રૂ, વિUOT૬૪, ધHપ, તંદ૬, કેટલાક કહે છે કે જે તમે આઠ વર્ષની વયવાળા બાળકોને દીક્ષા લાયક ગણ્યા છે તે અયોગ્ય છે, કારણ કે તે એવસ્થામાં પણ બાળકપણું હોવાથી તે ચારિત્રને યોગ્ય નથી. વળી કેટલાકો યૌવન અવસ્થા ગયા પછી જ થતી દીક્ષાને યોગ્ય માને છે કારણ કે લઘુવયવાળાઓને ભવિષ્યમાં દોષ થવાનો સંભવ છે અને યૌવન અવસ્થામાં વિષય સેવન પછી થયેલાઓ વિષયબુદ્ધિથી રહિત હોવાથી દીક્ષાને સુખે પાળે છે, અને તેના ચારિત્રમાં વિરાધનાની શંકા પણ રહેતી નહિ, વળી લોકોમાં જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કહેવાય છે તે પણ બધા પોતપોતાને વખતે આદરવા જ જોઈએ, તેથી પણ દીક્ષા વૃદ્ધપણામાં જ લાયક ગણાય. વળી બાળદીક્ષિતોને કૌતુકથી કામ સેવવાની ઈચ્છા, સ્ત્રીની પ્રાર્થના, બળાત્કાર વિગેરે પણ દોષો થવાનો સંભવ છે, તે સર્વદોષો વૃદ્ધોને દીક્ષા આપવાથી નથી લાગતા.
ઉપર પ્રમાણે વાદીએ બાળ અને યૌવનવયની દીક્ષાનો નિષેધ કરી ફક્ત વૃદ્ધ અવસ્થાની જ દીક્ષા યોગ્ય ગણી, તેનો ઉત્તર શાસ્ત્રકાર જણાવે છે -
2.
કે
:
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
भण्णइ ५७, तक्कम्म ५८, गय ५९, जोव्वण ६०, जइ ६१, संभा ६२, कम्मा ६३, तम्हा ६४, विण्णा , અને મમ્મી ૬૬, નાની અવસ્થા કર્મના ક્ષયોપશમથી થવાવાળા ચારિત્રની સાથે શું વિરોધી છે કે જેથી બાલ્યાવસ્થામાં દિક્ષાને યોગ્ય નથી એવો કદાગ્રહ પકડાય છે, કેમકે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ શુભ પરિણામથી થાય છે, પણ વયને લીધે થતો નથી, માટે લઘુવય અને ચારિત્રનો કોઈપણ રીતે વિરોધ નથી. વળી કેટલાક વૃદ્ધપુરુષો પણ દુર્ગતિમાં લઈ જનારા કાર્યોને બાળકની માફક આચરે છે, અને ભાગ્યશાળી જુવાન અવસ્થાવાળા છતાં પણ અકાર્યને કરતા નથી, તેથી યૌવન અવસ્થા અકાર્ય કરાવે જ છે એમ કહી શકાય નહિ. ખરી રીતે નિર્વિકપણું એજ જુવાની છે અને તત્વથી નિર્વિવેકપણાનો અભાવ એટલે વિવેક આવવો તે જ એજ જુવાનીનું ઉલ્લંઘન છે અને તે વિવેકનો કોઈ દિવસે પણ જિનેશ્વરોએ નિષેધ કર્યો નથી. શંકા કરે છે કે જો અવિવેકનો નિષેધ જ નથી તો આઠ વર્ષની વયનો નિયમ કેમ કર્યો? ઉત્તરમાં જણાવે છે કે આઠથી ઓછી ઉમરવાળો બાળક લોકોને પરાભવનું સ્થાન થાય એ વિગેરે અનેક કારણો પૂર્વે જણાવેલાં છે તેથી નિષેધ કરેલો છે. વળી બાળક અને યુવાનો ભવિષ્યમાં દોષની સંભાવનાવાળા છે એમ જે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે લાંબો કાળ સંસારી થઈને વૈરાગી થયેલામાં પણ દોષની સંભવના સરખી જ છે. વળી કર્મોનું આગેવાન એવું મોહનીયકર્મ તે વેદના નારા સુધી રહે છે માટે ચરમશરીરી જીવો પણ સંભાવનીય દોષવાળા ગણાય, અને તેથી વાદીના હિસાબે નવમાં અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે પહેલાં દીક્ષા આપવી જોઈએ નહિ, અને દીક્ષા વગર નવમે ગુણઠાણે જીવોનું જવું થાય પણ નહિ, માટે સંભાવનીય દોષથી દીક્ષા નિષેધનારને વિષમદશામાં જવું પડશે. ચિરકાળ સંસાર અનુભવ્યો હોય તે દોષની સંભાવના વગરના હોય એમ જે કહ્યું તે પણ બાળ અને યૌવનની દીક્ષામાં સરખું જ છે, કેમકે વિષયના પ્રસંગથી રહિત એવા ઘણાએ બાળ બ્રહ્મચારીઓ હોય છે, વળી વિકારો અભ્યાસથી વધવાવાળા છે, અને તે વિષયનો અભ્યાસ અશુભ પ્રવૃત્તિનું કારણ છે, માટે વિષયથી સર્વથા દૂર રહેલા વધારે સુંદર છે, વળી પુરુષાર્થ સંબંધી થયેલ વાદીના કથનને ખંડન કરતાં કહે છે -
धम्म ६७, असुहो ६८, अन्नम् ६९, मोक्खो ७०, तह ७१, इयरे ७२, तम्हा ७३,
વળી વાદીએ બાલબ્રહ્મચારીમાં દોષો જણાવ્યા તે પણ કહેવા માત્ર છે, કેમકે વિષયમાં પ્રવર્તેલાને તો સ્મૃતિ આદિ અત્યંત દુષ્ટ દોષો સહેજે થાય છે અને બાલબ્રહ્મચારીને જિનેશ્વરના વચનથી બુદ્ધિ ભાવિત થવાથી તેમજ વિષયનું અજ્ઞાનપણું હોવાથી તે કૌતુકાદિ દોષો થતા જ નથી. તેથી એ વાત સિદ્ધ થઈ કે જધન્યથી અષ્ટ વર્ષની વયવાળા પણ યોગ્ય છે અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી યોગ્ય છે, પણ સંસ્કારક શ્રમણ તો અત્યંત વૃદ્ધ પણ થઈ શકે.
Page #71
--------------------------------------------------------------------------
________________
* પૂર્વ મહર્ષિઓએ શાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી કાઢેલાં રત્નોમાંના કેટલાંક રત્નો ?
જ
પ-૦૦ ક
કે
૬-૦-૦
તે
જૈન-તત્ત્વજ્ઞોને અમૂલ્ય અવસર (૧) શ્રી આચારાંગસૂત્ર
1 સટીક ભા.૧ રૂા. ૫-૦-૦ ૧૪ ભગવત્ શીલાંકાચાર્ય વિરચિત વૃત્તિ સમલંકૃત ' સટીક ભા. ૨ રૂ. ૨-૦-૦ ) ભગવતીજી સૂત્ર સટીક શ્રી દાનશેખર સૂરીશ્વરવિરચિત વિષમપદ વ્યાખ્યા
કિંમત રૂા. પ-૦-૦ છે વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૧ શ્રીકોટ્યાચાર્યવિરચિત વૃત્તિ સંયુત
કિંમત રૂા. પુષ્પમાલા સટીક, મલધારીય ભગવદ્ હેમચંદ્રસૂરિપ્રણીત સ્વોપજ્ઞવૃત્તિ સહિત કિંમત તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય સહિત-અને ભાષ્યાનુસાર ટીકા સહિત, કિંમત ૬-૦-૦ ? ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરવિરચિત તાવબોધિની ટીકા સહિત (ભાષ્ય જુદું પણ મળી શકશે)
કિંમત રૂા. ૧-૦-૦ (૬) બુદ્ધિસાગર
કિંમત રૂા. ૦-૩-૦ ૩ (સોની સંગ્રામસિંહ વિરચિત, ધર્મ અને નીતિમય ઉપયોગી લઘુગ્રંથ) (૭) કલ્પકૌમુદી
(ઉપાધ્યાયે શ્રીમત્ શાંતિસાગરજી વિરચિત કલ્પસૂત્રની વૃત્તિ સહિત કિંમત. (૮) ભવભાવના (સટીક) મલધારી ભગવાન્ હેમચંદ્રસૂરિવિરચિત
સ્વોપજ્ઞ વૃત્તિયુત. ભાગ ૧. * (૯) ષોડશક પ્રકરણ (ભગવાન હરિભદ્રસૂરિ વિરચિત, આચાર્ય યશોભદ્રસૂરિ પ્રણીત-વૃત્તિ સહિત
કિ. રૂા. ૧-૦-૦ % % (૧૦) પડાવશ્યક સૂત્રાણિ નૂતન કે બાલ વિગેરે સાધુ સાધ્વી યોગ્ય
સર્વ આવશ્યક-ક્રિયાનાં સૂત્રો વિધિ સહિત જેની અંદર સર્વ વિધિઓ પણ ગોઠવવામાં આવી છે. '
કિં. રૂા. ૦-૮-૦ ?
રૂ. ૨-૦-૦
રૂા. ૩-૮-૦
......નવા છપાતા ગ્રંથો...... * ૧ અંગના અકારાદિ તથા બ્રહલ્લઘુ- | ૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સમરાદિત્ય સંક્ષેપકાર * વિષયાનુક્રમ (૧૧ અંગના અનુક્રમ | શ્રીપદ્યુમ્નસૂરિ વિરચિત વૃત્તિ સહિત 4 R અકારાદિક્રમ)
૫ ભગવતીસૂત્ર (સટીક) ભગવાન્ નવાંગી ? # ૨ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૩ (શ્રી | ટીકાકાર અભયદેવસૂરિ પ્રણીત-વૃત્તિયુક્ત , * કોટટ્યાચાર્યા ટીકા)
૬ પ્રવચન પરીક્ષા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મા * ૩ ઉત્પાદાદિ સિદ્ધિ (શ્રી ચંદ્રસેનસૂરિપ્રણીત) | ગણી)
' | ૭ ભવભાવનાવૃત્તિ ભાગ ૨ જો.
-: પ્રાપ્તિસ્થાન :૧ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત ૨ માસ્તર કુંવરજી દામજી, મોતી કડીયાની મેડી, પાલીતાણા :
Page #72
--------------------------------------------------------------------------
________________
Regd. No. 3047
“શ્રી સિદ્ધચક્ર”નું છેક પાંચમું વર્ષ
ગ્રાહકોને ખાસ લાભ : છે માત્ર બે રૂપિયા જેટલી સાવ નજીવી જ
- રકમમાં જ આગમરહસ્ય, સાગરસમાધાન, % અમોઘદેશના, જૈનધર્મ, શાસ્ત્રો કે પત્ર ઉપર જાહેર કે ખાનગી થતા આક્ષેપોની ટુંકી સમાલોચના, જૈન ધર્મનું રહસ્ય
સમજાવતા લેખો આદિનું લગભગ દિ ૬૫૦ પાનાનું વાચન
તેમજ - આ વર્ષે બહાર પડનાર આ “શ્રી તપ અને ઉદ્યાપન” જ કોઈપણ જાતના મૂલ્ય વગર આ
ચાલુ લવાજમમાં ભેટ ! ગ્રાહક થવા આજે જ લખો - શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ જ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ-૩
Page #73
--------------------------------------------------------------------------
________________
GOOOOOOOOOOO GOG O
90
PDF ch
T
સદ્ધચક્ર
.
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
M
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
મુંબઈ
E
GOO
Pd
e)
O
OO
Q.
P
OG
PPP
વર્ષ
h
***
અંક ૨
h
PR
COGO GOGO
GMD
P
.
પંચમ વર્ષ આસો વિદ ૦))
PMG
MY
P
૧૯૯૨ :
品
सिद्धचक्रः
अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे,
आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये
CO
भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं प्रोज्झ मिथ्यात्वपक्ष
लीनं वो ऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु
તા. ૧૪-૧૧-૩૬
વીર સંવત્ ૨૪૬૨
POP
OP
.
hm
PRO
.
: ૧૯૩૬
P
O
h
GOO
OOOOOOOOHOOOOOOOOOOOOOOOOOO
GOO
Page #74
--------------------------------------------------------------------------
________________
-
mr
१-४
r
m
mm
શ્રેષ્ઠિ ઋષભદેવજી કેશરીમલ જૈન શ્વેતામ્બર સંસ્થા રતલામ તરફથી બહાર પડેલાં
सने શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરતમાં મળતાં
अन्यरत्नो १ दशवैकालिकचूर्णि ......... ... जिनदासगणी .... ..... ४-० २ उत्तराध्ययनचूर्णि .... .... .... जिनदासगणी .... .... ३ अनुयोगद्वारचूर्णि .... .... ... (हारि०वृत्तिश्च) .... .... ४ नंदीसूत्रचूर्णि ... ... ... (हारि०वृत्तिश्च) ... ... ५ पंचाशकादि शास्त्राष्टकं .... .... ... (आठ ग्रंथो) ६ पंचाशकादि दशअकारादि .... .... .... ... ... ... ७ ज्योतिष्करंडकटीका .... .... .... .... .... .... ८ युक्तिप्रबोधः (समयसारसमीक्षा).. उ. मेघविजयजी गणी .... १-० ९ वंदारूवृत्ति .... .... .... ... .... ...
१-४ १० पयरणसंदोह .... ... .... .... .... .... ४९ प्रकरणो ..... ११ अहिंसाष्टक, सर्वज्ञसिद्धि-ऐन्द्रस्तुति ... ... ... ... .... .... १२ ऋषिभाषितानि ........ ... .... ... .... १३ प्रत्याख्यानप्रकरण - सारस्वतविभ्रम
विशेषणवती-वीशवीशी-दान-पतिशिंका ... .... .... १४ ललितविस्तरा ( सटीप्पना) ... ... .... हरिभद्रसूरि ०-१० १५ तत्त्वतरंगिणी (तिथिनिर्णयकृत् ) धर्मसागरजी गणी ... .... १६ बृहत्सिद्धप्रभाव्याकरण ... .... ... .... ..... .....
२-८ १७ मध्यमसिद्धप्रभाव्याकरण ... ... ... ... ... ....
।
०
०-८
०-३
१-८
०-८
-
०-८
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #75
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
શ્રી સિદ્ધચક્ર : (પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધ% II વર્ષ ૫
અંક ૨. વિક્રમ સં. ૧૯૯૨ વીર સં. ૨૪૬૨
સન ૧૯૩૬ આશ્વિન અમાવાસ્યા
શનિવાર
નવેમ્બર ૧૪
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुद्रितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १
કોશ મથે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧
“આગમોદ્વારક.ગી
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાનો તે ઉપકાર ગણાય અને ન તો તે ઉપકાર તળે ભગવાન ખુલાસો
દબાયેલા ગણાય. એવી રીતે ભગવાનનું અવ્યાહત - જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજાને અંગે અનુપકૃતપણું સમજી શકાય તેવું છે. વળી કેટલાક ભગવાનના વિચારતા ગુણોમાં જિનેશ્વર ભગવાનો ભગવાનના અનુપકૃતપણાનો ગુણ સ્વતંત્ર રીતે ન તે તીર્થંકરપણાના ભવમાં કોઈના પણ ઉપકાર તળે લેતાં પરહિતનિરત એ શબ્દમાં પડેલા પશબ્દના દબાયેલા ન હોય એ વાત આગળ જણાવવામાં આવી વિશેષણ તરીકે લે છે, અર્થાત્ જે જીવોએ ભગવાન ગયેલી છે, પણ તે વાતમાં એક હકીકત ધ્યાનમાં જિનેશ્વરોને કોઈપણ પ્રકારનો ઉપકાર કરેલો ન હોય રાખવાની છે કે અન્ય જીવો તરફથી વિદ્યા વિગેરેની એવા અન્ય જીવોના હિતમાં ભગવાન જિનેશ્વરી પ્રાપ્તિદ્વારા થતા અસાધારણ ઉપકારોની અપેક્ષાએ હંમેશાં તત્પર રહે છે. આવો અર્થ જેઓ કરે છે તેઓ કે પોતે કરવા ધારેલા કાર્યમાં કોઈ પણ દેવેન્દ્ર, સુરેન્દ્ર અનુપકૃતની અંદર કૃ ધાતુથી ભાવની અંદર વક્ત કે નરેન્દ્રની સહાય ન લેવી અગર તે સહાયની દરકાર પ્રત્યય લાવે છે અને તેથી ઉપકૃત એટલે ઉપકાર નથી ન રાખવી એટલા માત્રથી જ પારકા ઉપકાર તળે જેઓને તેને અનુપકૃત કહે છે અને જેઓ અનુપકૃતપદ નહિ દબાયેલાપણું સમજવું, અને તેથી જગતની સ્વતંત્ર રાખે છે, તેઓ કર્મમાં વત્ત પ્રત્યય લાવીને સાધારણ પદ્ધતિ પ્રમાણે જન્મ આપવાને અંગે ઉપકૃત નહિ થયેલા એવા ભગવાન છે એવો અર્થ માતાપિતાનો ઉપકાર હોય અને તેથી તેઓના ઉપકાર કરે છે. આ પ્રકરણમાં કર્મણિના વત વાળો અર્થ તરીકે દબાયેલા હોય એમ માનવામાં વિશેષ અડચણ મુખ્યતાએ ગણવામાં આવ્યો અને તેથી અનુપકૃતનું જેવું નથી. એવીજ રીતે ઈદ્ર મહારાજા, વિજ્યા અને વિવેચન કરાયેલું છે. તે અનુપકૃતપણાની સાથે પ્રગભા પરિવ્રાજિકાઓ, મેઘ નામનો ચોર એ વિગેરે ભગવાનના પરહિતનિરતપણાનો ગુણ જણાવતાં પોતાની મેળે પોતાની ભક્તિથી જે પ્રયત્નો ભગવાન ભગવાન ઋષભદેવજીના રાજયકાલને અંગે મહાવીર મહારાજની અનુકૂળતા માટે કર્યા, તથા ક્ષત્રિયાદિ ત્રણ વર્ણોની ઉત્પત્તિ જણાવ્યા પછી ધરણંદ્ર નાગરાજે ભગવાન્ પાર્શ્વનાથજી મહારાજને બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે ભગવાન કમઠે કરેલા ઘોર ઉપસર્ગની વખતે ભક્તિથી જે ઋષભદેવજીનું કેવળજ્ઞાન અને ભરત મહારાજનું વૈયાવચ્ચ કરી તે બધી ભક્તિની બુદ્ધિથી હોવા સાથે શ્રાવકપણું જણાવી બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ કેમ થઈ ભગવાનના નિરપેક્ષપણાથી યુક્ત હતી, માટે ન તો તે જણાવવાને અંગે ભગવાન ઋષભદેવજીનો
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૩
ત્યાગધર્મ જણાવવો જરૂરી ધાર્યો છે. ભગવાન ઋષભદેવજીનો ત્યાગ ધર્મઅવધિજ્ઞાની દેશવિરતિ લે કે ?
કોઈ પણ તીર્થંકર કે જેઓ પહેલાંના ભવથી જ ત્રણ જ્ઞાન લઈને આવે છે અને તેથી જરૂર અવધિજ્ઞાનવાળા હોય જ છે અને તે જ કારણથી
શાસ્ત્રકારો પણ नेरइयदेवतित्थंकरा य મોહિસ્સઽવાહિરા દૈન્તિ એટલે નારકી, દેવ અને તીર્થંકર મહારાજા અવધિજ્ઞાનવાળા હોય છે એટલું જ નહિ પણ તેઓનું અવધિજ્ઞાન તેઓની ચારે બાજુના અતીદ્રિય પદાર્થોને દેખાડવાવાળું છે અને તીર્થંકરોની માફક જ બીજા પણ જે મહાપુરુષો જન્મથી અવધિજ્ઞાનવાળા હોય અથવા તો કોઈપણ ગુણથી અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લીધે અવધિજ્ઞાન પામેલા હોય તે અવધિજ્ઞાનવાળાઓમાંથી કોઈપણ અવધિજ્ઞાની ચાહે તો તે તીર્થંકર હોય અથવા તીર્થંકર સિવાયનો જીવ હોય તો પણ તે વિરતિ અંગીકાર કરે તો સર્વવિરતિનો જ અંગીકાર કરે, અવધિજ્ઞાની જો કે અવિરતિપણે રહે એ વાત સાચી, પણ વિરતિ અંગીકાર કરે ત્યારે તો સર્વવિરતિ જ અંગીકાર કરે, પણ દેશિવરિત અંગીકાર કરે નહિ. શાસ્ત્રકારોએ અવધિજ્ઞાની જીવો દેશવિરત કેમ અંગીકાર ન કરે તેનો સ્પષ્ટ હેતુ જણાવ્યો નથી, પણ કલ્પનાથી એમ જાણી શકાય કે દેશવિરતિ તેઓ જ લે છે કે જેઓ સર્વવિરતિનું સ્વરૂપ જાણે, સમજે અને તે લેવાની ઉત્કંઠાવાળા હોય, છતાં આરંભપરિગ્રહની કે વિષયકષાયની આસક્તિ નહિ છૂટી શકવાથી જેઓ સર્વવિરતિ લેવાને અશક્તિમાન હોય, આવું અશક્તિમાનપણું અવધિજ્ઞાની જેવા મહાપુરુષમાં ન હોય અને તેથી તેઓ જ્યારે પણ
તા. ૧૪-૧૧-૧૯૩૬
વિરતિ આદરવા માંગે ત્યારે સંપૂર્ણ વિરતિનો સ્વીકાર જ કરે અને તેથી શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનવાળાને દેશવિરતિ જે શ્રાવકપણું તેને લેવાવાળા માન્યા નથી. જો કે અનેક શ્રાવકોએ દેશશિવરિત લીધા પછી અવધિજ્ઞાનો મેળવ્યાં છે અને તે અવધિજ્ઞાન મેળવ્યા પછી પણ તેઓ શ્રાવકપણામાં એટલે દેશવિરતિમાં જ રહેલા પણ છે, પણ આ વાત જ ચાલે છે તે પ્રથમથી અવધિજ્ઞાનવાળા જ હોય અને પછી જો વિરતિ લેતો તેઓ સર્વવિરતિ જ લે. એવી રીતે પૂર્વભવથી અવધિજ્ઞાન લઈને આવવાવાળા ભગવાન ઋષભદેવજીએ જો કે દેશવિરતિનું સ્વરૂપ જાણેલું, સમજેલું અને માનેલું હતું, છતાં તે દેશવિરતિ ન ગ્રહણ કરી, પણ સર્વવિરતિ જ ગ્રહણ કરી. વળી બીજી એ પણ વાત છે કે સર્વવિરતિનો સ્વીકાર પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, વિગેરે સ્વયં ગુરુથી નિરપેક્ષપણે કરી શકે છે, પણ દેશવિરતિનો સ્વીકાર કોઈ પણ જગા પર, કોઈ પણ સ્થાને, કોઈ પણ મનુષ્યને સ્વયં હોવાનો લેખ સરખો પણ નથી અને તેથી સ્વયંસંબુદ્ધ એના ભગવાન કોઈના પણ શિષ્ય તરીકે ન હોય અવા તેથી તેમને દેશિવરિત ન હોય અને કેવળ સર્વવિરતિ જ હોય એમ જે શાસ્ત્રકાર કહે છે તેમાં શંકાને સ્થાન નથી. દેશવિરતિ વગર સર્વવિરતિ હોય કેમ ?
કેટલાકોનું માનવું છે કે પગથીયાં જેમ અનુક્રમે ચઢાય, તેવી રીતે વિરતિમાં પણ પ્રથમ દેશવિરતિરૂપી નાનું પગથીયું જ ચઢવું જોઈએ અને પછી જ સર્વવિરતિનું ગ્રહણ થવું જોઈએ. આવું કહેવાવાળાએ પ્રથમ તો ઉપર જણાવેલા ભગવાન જિનેશ્વરોના વૃત્તાંતો ઉપર ધ્યાન રાખવું. વળી શાસ્રકારો સર્વસિદ્ધના અસંખ્યાતમા ભાગે જેટલા અનંતા સિદ્ધો
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૪
આવે તે બધાઓ દેશવિરતિ પામ્યા સિવાય જ સર્વવિરતિને પામેલા હોય છે. માટે દેશવિરતિ સિવાય સર્વવિરતિ હોય જ નહિ, એવું કહેનારાઓ ચરિતાનુવાદ અને સિદ્ધાંતના કથનથી વિરૂદ્ધ જ બોલવાવાળા છે.
સર્વવિરતિ લેવા પહેલાં પ્રતિમા જેવી જ જોઈએ કે ?
તા. ૧૪-૧૧-૧૯૩૬
જણાવતાં માત્ર આઠ વર્ષની જ વય જણાવી છે. જો ભગવાન હરિભદ્રસૂરિજીને દેશવિરતિ કે જેનો જધન્યકાળ અંતર્મુહૂર્ત છે, તેમજ શ્રાવકની પ્રતિમાઓ કે જેનો જધન્યકાળ અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત જેટલો છે, તેટલું પણ કાર્ય જો સર્વવિરતિને લેવા પહેલાં નિયમિતપણે રાખવાનું હોત તો દીક્ષાની જધન્યવય આઠ વર્ષની કહેત જ નહિ, એટલું જ નહિ પણ, આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા નહિ દેવાના કારણમાં ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને વિરતિના પરિણામ જ હોય નહિ.
વળી કેટલાકો શાસ્ત્રને અનુસરવાનો ડોળ કરી એમ જણાવવા માંગે છે કે ચોથા આરામાં કે હરિભદ્રસૂરિજીના વખતમાં ચાહે જો નિયમ હોય, પણ ભગવાન હરિભદ્રસૂરિજીના ફરમાન મુજબ તો આ દુઃખમકાલમાં તો પ્રતિમા વહન કર્યા પછી જ સર્વવિરતિ એટલે સાધુપણું અંગીકાર કરાય, એવું
અર્થાત્ ભગવાન હરિભદ્રસૂરિજી પોતે જ કોઈપણ
શ્રીપંચાશક પ્રકરણમાં સ્પષ્ટ છે, માટે વર્તમાનકાળમાં તો કોઈપણ મનુષ્ય દેશવિરતિ અને શ્રાવકની બાર પ્રતિમાઓ વહ્યા સિવાય સાધુપણું લેવાયજ નહિ. આવું કહેનારાઓએ પ્રથમ તો એ સમજવું જરૂરી છે કે જે પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓ એક, બે, ત્રણ યાવત્ અગીયાર માસ સુધી વહેવાનો જાહેર પ્રઘોષ છે તેવો તે પંચાશકમાં પ્રતિમાના કાળનો નિયમિત નિયમ જ નથી. શ્રી પંચાશકકારના કહેવા પ્રમાણે
વિરતિના પરિણામની વખતે જ સર્વવિરતિ એટલે દીક્ષાની યોગ્યતા જણાવે છે, તો આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જેઓ સંસારમાં વિષય, કષાય અને આરંભ, પરિગ્રહમાં આસિકતવાળા થવાથી સર્વવિરતિ ન લેતાં દેશવિરતિ જ લઈને બેઠા હોય, તેવાઓએ સર્વવિરતિ મેળવવા માટે જરૂર શ્રાવકની પ્રતિમા વહન કરવી જોઈએ, અને આજ કારણથી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ
શ્રાવકની પ્રતિમાઓનો ટાઈમ અંતર્મુહૂર્ત અંતમુહૂર્તનો ગુરુતત્ત્વવિનિશ્ચયમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ
પણ છે અને તેથી તે સર્વ પ્રતિમા માટે માત્ર અગીયાર અંતર્મુહૂર્તની જરૂર ગણાય અને તેથી બાળ એટલે આઠથી અધિક ઉંમરવાળાની દીક્ષાના નિષેધને માટે તથા ઘણા વર્ષો સુધી વૈરાગ્યવાળા મહાપુરુષને સંસારના જેલખાના અને દાવાનળમાં ગોંધી રાખવા માટે આ પ્રકરણનો કરાતો ઉપયોગ વ્યર્થ જ નીવડે છે. વળી આજ પંચાશકકાર મહાત્માએ શ્રીપંચવસ્તુપ્રકરણમાં દીક્ષાની જધન્યવય
કરેલો સર્વવિરતિ પહેલાં પ્રતિમા વહેવાનો આદેશ મધ્યમ ક્ષયોપશમવાળાને માટે છે એમ ચોખ્ખા શબ્દોમાં જણાવે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછી થયેલા અનેક મહાનુભાવો આઠ વર્ષની કે તેની આસપાસની ઉંમરે દીક્ષિત થયેલાના સેંકડો
પુરાવાઓ જુદા જુદા ગચ્છની પટ્ટાવલીઓ પણ પૂરા પાડે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજીને પરમ
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ પૂજ્ય તરીકે માનનારા એવા અનેક ગ્રંથકારો કે જેમાં લીધે જ શ્રી પંચાશકપ્રકરણની ટીકા કે જે ભગવાન તત્વાર્થવૃત્તિકાર, યોગશાસ્ત્રટીકાકાર ભગવાન
અભયદેવસૂરિજીએ કરેલી છે અને જે ભગવાન હેમચંદ્રસૂરિજી, મલ્લધારી આચાર્ય હેમચંદ્રસૂરિજી
અભયદેવસૂરિજીને તે ખરતરવાળાઓ પોતાના વિગેરે સર્વ માન્ય આચાર્યોએ પોતાના ગ્રંથોમાં
ખોટી રીતે મહંત તરીકે માને છે, તેજ ભગવાન
અભયદેવસૂરિજીના ટીકામાં કહેલા આચરવા દિક્ષાની જધન્યવય આઠ વર્ષથી જ ગણેલી છે.
અર્થવાળા ખુદ ગાલેવ્યા અને ગમ્યસની એવા ચૂર્ણિકાર મહારાજ અને પ્રવચનસારોદ્વાર ટીકાકાર
ચોખ્ખા પદના અર્થને પલટાવવામાં પોતાની વિગેરે મહાત્માઓએ તો ગર્ભથી આઠમા વર્ષે એટલે
રંવિચક્ષણા તારવે છે. ગર્ભ રહ્યા ત્યારથી સાત વર્ષ અને એક દહાડો જ
શ્રીજિનવલ્લભ ભગવાન અભયદેવસૂરિજીના
થીસિવાય માત્ર જાય, ત્યારથી દીક્ષાની યોગ્ય ઉંમર ગણી પટ્ટધર છે ? શકાય છે, એમ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે જણાવ્યું છે,
ઉપરના અધિકારમાં ખોટી રીતે ભગવાન ત્યારે જાણકાર અને શ્રદ્ધા ધારણ કરનારો કયો અભયદેવસૂરિજીને પોતાના ગચ્છના મહંત માનવાનું મનુષ્ય એમ કહેવાને તૈયાર થાય કે આઠ વર્ષે દીક્ષા લખ્યું છે, તે એટલાજ માટે કે ભગવાન ન આપવી, અગર પ્રતિમા વહન કરેલી હોય, તેવા અભયદેવસૂરિજીના કાલધર્મ પછી વીસી કરતાં મનુષ્યને જ દીક્ષા આપી શકાય.
વધારે વર્ષનું આંતરૂં પડ્યા છતાં જિનવલ્લભને ખરતર અને આગમીયાને મતે સર્વથા અને
અભયદેવસૂરિજીના પટ્ટધર બનાવવાનું ધારે છે,
એટલું જ નહિ પણ ભગવાન અભયદેવસૂરિજીએ કેટલીક શ્રાવકપ્રતિમાના સુચ્છેદની માન્યતા
પોતાની પાટે બિરાજમાન કરેલા શ્રીમાનું વર્ધમાન જોકે ખરતરગચ્છવાળાઓ તો વર્તમાનકાળમાં આચાર્યથી સંબંધ નહિ લેતાં અભયદેવસરિજીની સાધુઓની પ્રતિમા કે જે પહેલા સંધયણ અને પાટે નહિ આવેલા એવા પ્રસન્નચંદ્ર અને તેમના જધન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીના શિષ્ય દેવભદ્રથી સંબંધ કરીને શ્રી જિનવલ્લભને અધ્યયનની અપેક્ષા રાખનાર છે, તેથી તે સાધુઓની ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર શિષ્ય તરીકે પ્રતિમાઓ ન માને તે તો સ્વાભાવિક છે, પણ જે જાહેર કરે છે. વળી ૧૧૩૭માં શ્રીજિનવલ્લભને શ્રાવકની પ્રતિમાઓમાં સંધયણ કે વિશિષ્ટ
માટે વિશેષઆવશ્યકની કોટયાચાર્યવાળી ટીકાની શ્રુતઅધ્યયનનો નિયમ નથી એવી શ્રાવકની
પ્રત લખનાર શ્રીનેમિકુમાર કે જેઓ
શ્રીનિવલ્લભના અનન્ય ભક્ત હતા તેઓ પણ પ્રતિમાઓનો પણ વિચ્છેદ માને છે અને જાહેર
તે ટીકાને અંતે જિનવલ્લભને કૂર્ચપુરગચ્છના અને પ્રરૂપે છે, એટલે ટુંકમાં એમ કહી શકીએ કે તેઓ
કૂર્મપુરગચ્છના શ્રીજિનેશ્વરાચાર્યના શિષ્ય તરીકે માસિકલ્પમર્યાદાનો પણ વિચ્છેદ અને શ્રાવકપ્રતિમાનો
સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે. વળી તે પણ વિચ્છેદ માનીને પોતાને કેવળ ઉચ્છેદક કોટિમાં શ્રીજિનવલ્લભની પાટે ગણાતા શ્રી જિનદત્ત પણ જ મેલે છે, અને તે ઉચ્છેદકપણાના અભિપ્રાયને શ્રી જિનવલ્લભના મરણ પછી જ કેટલી મુદત ગયા
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૬
પછી પાટે ચઢી બેઠા છે, તેમને પણ એવી રીતે સંબંધમાં જોડ્યા છે, માટે ઉપર ખોટી રીતે મહંત માનેલા એમ જણાવ્યું છે. વળી તિલકાચાર્ય, જે આગમગચ્છીય છે, તેને તો શ્રાવકની ચાર પ્રતિમાઓ સિવાયની બાકીની સાત પ્રતિમાઓનો સર્વથા વિચ્છેદ માનેલો છે.
શ્રી સિદ્ધચક્ર
પ્રથમ પ્રતિમા વ્હેવાનો કે દેશવિરતિનો અનિયમ
આ બધી હકીકત સામાન્ય રીતે અપ્રાસંગિક લાગે તેવી છતાં પણ એટલા જ માટે લખી છે કે તે ખરતર અને આગમગચ્છવાળાઓથી તો શ્રાવકની પ્રતિમાઓ વહન કરીને જ સાધુપણું આપી શકાય એવો નિયમ કોઈપણ પ્રકારે કહી કે માની શકાય તેવો છેજ નહિ. વળી આવશ્યકચૂર્ણિ વિગેરે ગ્રંથકારો અનેક સ્થાને સમ્યક્ત્વ અને ચારિત્રની
∞∞∞∞∞∞∞∞∞∞∞ વાચકોને
તા. ૧૪-૧૧-૧૯૩૬
પ્રાપ્તિ એકી સાથે જણાવે છે, તે ઉપરથી પણ એમ સ્પષ્ટ કહી અને માની જ શકાય કે વર્તમાનકાળમાં કે અતીતકાળમાં દેશિવરિત લેવાયા પછી જ સર્વવિરતિ લેવાય એવો નિયમ પટ્ટાવલી, ચરિત્રો, શાસ્ત્રો કે પંચાંગી એમાંથી કોઈપણ આધારે માની શકાય જ નહિ. સામાન્ય જીવો અંગે જ્યારે સર્વવિરતિ કરતાં દેશવિરતિ લેવી જ જોઈએ એવો નિમય ન રહે, તો પછી ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન સરખાને માટે સર્વવિરતિ લેવા પહેલાં દેવરિત લેવી જ જોઈએ એવો નિયમ કેમ રાખી શકાય? અને જો કોઈને માટે પણ એવો નિયમ નથી તો ભગવાન શ્રી ઋષભદેવજી દેશવિરતિનું આચરણ કર્યા સિવાય એકદમ જ સર્વવિરતિ લે અયોગ્ય ગણાય જ નહિ.
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
સંવત્સરી બાબતમાં પ્રશ્નોત્તર, સમાલોચના અને વધારા દ્વારાએ નિર્ણય કરનારને ઉપયોગી લખાણ થઈ ગયેલું હોવાથી હવે તે સંબંધી લખવાનું ઉપયોગી નહિ જણાતાં બંધ કરવામાં આવે છે.
Xxx∞∞∞∞∞
A
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૭
શ્રી સિદ્ધચક્ર
આગમોધ્ધારકની અાંઘદેશના
LA
ભગવતી સૂત્ર
ELE
દેશનાકાર
spee
રસૂત્ર
આસીસ્ટંટ કલેકટર કે કલેકટરને પોતાની નોકરી છોડી દેવી હોય તો તેને માટે તેમને કાંઈ માથાફોડ કરવી પડતી નથી. તેમને નોકરી ન કરવાની ઈચ્છા હોય તો તેઓ તરત રાજીનામું આપી શકે છે અને કાયદો એવો છે કે જો તેમણે કાંઈ ગુન્હો ન કર્યો હોય તો સરકાર પણ તેમનું રાજીનામું મંજુર કરી દેવાને બંધાયેલી છે. સોલ્જરોને માટે એવી વ્યવસ્થા નથી. નોકરી છોડી જવા માટે રાજીનામું આપવું હોય તો પણ તે પરાધીન છે, તે રાજીનામું આપવા માગતો હોય તો પણ ન આપી શકે. સદગૃહસ્થ અને સિપાઈ એ બંનેમાં આટલો ફરક છે. છતાં યાદ રાખવાનું છે કે તેઓ બંને સરકારના નોકર છે. કલેકટર પણ સરકારનો નોકર છે અને સોલ્જર પણ સરકારનો નોકર છે, પરંતુ તેમની શિક્ષિત અશિક્ષિતતાને અંગે તેમની વચ્ચે આટલો ફેર રહેલો છે. હવે એ ઉપરથી તમારે પણ પસંદગી કરવાની છે કે તમે આ જગતના
| live
*/9p3
Lam
#dik
કર્મ રાજાનો લશ્કરી
(વર્ષ ચોથું અંક ૨૪થી ચાલુ)
તા. ૧૪-૧૧-૧૯૩૬
ગોધ્ધારક.
કેવા નોકર થવાનું ઈષ્ટ માનો છો? સંસારરૂપી શહેનશાહતના તમે ગૃહસ્થનોકર થવા માંગો છો કે સોલ્જર નોકર થવા માંગો છો? તમારું સ્થાન તમેજ નક્કી કરી લો.
યાદ રાખવાનું છે કે સંસારરૂપી શહેનશાહતમાં રાજા અને અંક, સ્ત્રી અને પુરુષ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાને નોકરી બજાવવાની છે. કોઈપણ આ શહેનશાહતમાં સ્વતંત્ર નથી જ. ભગવાન તીર્થંકરદેવો કે જેમના નામનું સ્મરણ થતાં આપણું શિર ઝુકી પડે છે, જેમની તાબેદારી કરવામાં ઈન્દ્રો પણ તૈયાર હતા તેવા સર્વજ્ઞ ભગવાનો પણ આ સંસાર શહેનશાહતના નોકરો જ હતા. તેમણે પણ નોકરી કરીજ છે, પરંતુ તેઓએ નોકરીમાંથી મુક્ત થયા છે! હવે વિચાર કરો કે તેઓ એ નોકરીમાંથી ક્યારે અને કેવી રીતે છૂટા થયા? જવાબ એકજ છે કે તેઓ જ્યારે સંપૂર્ણ કર્મના બંધનો તોડી શક્યા ત્યારે જ તેઓ મોક્ષે ગયા અને તેઓ મોક્ષે ગયા
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૮
ત્યારે જ તેઓ નોકરીમાંથી છૂટા થયા હતા. તીર્થંકર ભગવાનો, ગણધર ભગવાનો, કેવળી ભગવાનો એઓ પણ સઘળા કર્મની નોકરીમાં હતા. જ્ઞાનના ધણીઓ, સર્વજ્ઞો, ત્રણે જગતને ત્રણે કાળને વિષે સંપૂર્ણ રીતે જાણનારાઓ, તેઓ પણ કર્મની નોકરીમાં હતા, તો પછી આપણે કર્મની નોકરીમાં હોઈએ તેમાં શું આશ્ચર્ય?
હવે વિચાર કરો કે તમે પણ કર્મરાજાની નોકરીમાં હતા અને તીર્થંકરદેવો, ગણધર ભગવાનો અને કેવળી મહારાજાઓ પણ કર્મની નોકરીમાં હતા, તો પછી તમારી અને તેમની વચ્ચે તફાવત શો? તમે કહેશો કે અમે બંને સરખા. અમે કહીએ છીએ કે ઃ દીલ્હી હજી બહુ દૂર છે.
તમે અને તીર્થંકરદેવો ગણધર ભગવાનો અને કેવળી મહારાજાઓએ સઘળા મહાસમ્રાટ કર્મદેવ નરપતિના નોકરો તો ખરા, પરંતુ બન્નેની વચ્ચે મોટો ફરક પણ ખરો. કેવળીઓ, તીર્થંકરો અને ગણધરદેવો ગૃહસ્થ નોકરો હતા, ત્યારે તમે સોલ્જર નોકર છો. કેવળીઓ, તીર્થંકરો અને ગણધરો નોકરી કરે, પરંતુ જ્યારે તેમની ખાતરી થાય કે આ માર્ગે હિત નથી થતું, પણ અહિત થાય છે, તો તે જ પળે તેઓ નોકરીનું રાજીનામું ધરી દે અને એ કર્મદેવની કૃત્તાંતકાળ જેવી નોકરીમાંથી છટકી જાય, તમે એ પ્રકારના નોકર નથી. તમારી અને તેમની નોકરીમાં આ મહત્વનો ફરક છે. આ ફરક સમજો અને તે ફરક ટાળવાનો પ્રયત્ન કરો તો તમારો બેડો પાર છે.
જે કાર્ય કરતી વખતે હિતાહિત તપાસે છે, સારા-નરસાની પરીક્ષા કરે છે અને પછી અહિત લાગતું હોય તો રાજીનામું આપી દે છે, તેઓ સઘળા શિક્ષિત નોકર છે. જેનામાં પોતાનું હિતાહિત તપાસવાની ગુંજાશ નથી, જેને એ તપાસનો હક નથી એવાઓ તે માત્ર ઉપરની આજ્ઞાને જ અમલમાં
તા. ૧૪-૧૧-૧૯૩૬
મૂકવાવાળા છે અને તેઓની નોકરી સોલ્જરના જેવી છે. આપણે શબ્દોથી બોલીને પણ આપણી એ જ લાયકાત પુરવાર કરી રહ્યા છીએ. અક્કલ વિનાનો સોલ્જર પોતે જે કામ કરે છે, તેમાં તેનો કાંઈ બચાવ હોતો નથી. ઓફિસરનો આવો હુકમ છે માટે જ અમે આવું કરીએ છીએ, એટલો જ માત્ર તેનો બચાવ છે, તે જ પ્રમાણે આપણે પણ મોઢામાંથી એવા જ શબ્દો બોલીએ છીએ કે જેવા કર્મનો ઉદય હશે તે પ્રમાણે થશે. માલિકનો હુકમ સાચો છે કે જુઠો છે તે આવા સોલ્જરોને તપાસવાનો અવકાશ નથી. હુકમ ફાયદો કરનારો છે કે ગેરલાભ કરનારો છે, તે પણ સોલ્જર વિચારતો નથી, તે તો માત્ર એટલું જ શીખેલો છે કે હુકમ થયો માટે હુકમને તાબે થાઓ અને તે પ્રમાણે જ કાર્ય કરીને આપણી વફાદારી બતાવી આપો.
સોલ્જરને તેનો ઉપરી એવી આજ્ઞા કરે કે પોતાના રાજાની સામે થાઓ, તોપણ તે તેને માન્ય છે, તે તરત જ રાજાની પણ સામે થાય છે અને તેને તેનો ઉપરી જો એમ કહે કે કમાંડરને ગોળી માર તો તરત જ સોલ્જર તે હુકમને પણ માન્ય રાખી લે છે, તે બીજો કાંઈ વિચાર જ નથી કરતો, જેમ ત્યાં સોલ્જરો એ અક્કલના ફૂટેલા અને હૈયાના આંધળા નોકરો છે, તેવા આપણે કર્મરાજાના આંધળા નોકરો છીએ. કર્મરાજા જેવો હુકમ કરે છે તે જ પ્રમાણે આપણે પણ કાર્ય કરવાનું છે એમ આપણે માન્યું છે અને તે પ્રમાણે આપણે પણ એવો બચાવ કરીએ છીએ કે :- ભાઈ! અમે શું કરીએ? જે પ્રમાણે કર્મનો ઉદય તે પ્રમાણે થાય છે. હવે તમે કહેશો કે શું ત્યારે કર્મનો ઉદય એવા શબ્દો જ અમારે ન બોલવા? કર્મનો ઉદય થાય છે એ વાત જ ખોટી છે? કર્મનો ઉદય જો કોઈપણ શાસનમાં સારામાં સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ દર્શાવ્યો હોય તો તે માત્ર જૈનશાસનમાં જ દર્શાવ્યો છે, અન્યત્ર કોઈપણ સ્થળે દર્શાવવામાં આવ્યો નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૯
જગતનો એક પણ ધર્મ એવો નથી કે જેની આખી ઈમારત માત્ર કર્મ ઉપરજ રચાયેલી હોય એ વાત તો તમે સહજ સમજી શકો છો કે આપણે સૌથી વધારે જાસુસી ક્યાં કરવી પડે છે? આપણા મિત્રોના રાજ્યોમાં આપણા પ્રતિનિધિઓ રહે, આપણા જાસુસો રહે, આપણા નોકરો રહે, પરંતુ તે બધું અલ્પ સંખ્યામાં જ હોય છે, પરંતુ જેની સાથે દુશ્મનાવટ હોય, જેના હલ્લાથી દેશને બચાવવો હોય, જેના આઘાતો સૌથી વધારેમાં વધારે ભયંકર હોય, તેવા જ શત્રુના હલ્લા સામે પૂરતી તકેદારી રાખવી પડે છે, તેના રાજ્યમાં વધારે નોકરો રાખવા પડે છે, ત્યાં વધારે જાસુસો મોકલવા પડે છે અને તેના બચાવની સામે વધારેમાં વધારે મજબુત બચાવના કિલ્લા પણ બાંધવા પડે છે. મિત્રરાજ્યની કેવી સ્થિતિ છે? તેના લશ્કરની શી દશા છે? તેના મુલકમાં દાણોપાણી કેટલો વખત ચાલે એટલાં છે? તેનીએ પૂરતી માહિતી આપણે રાખતા નથી. મિત્રરાજ્યોનાં ગામોની માહિતી દર્શાવનારા આપણી પાસે નકશાઓ પણ હોતા નથી, પરંતુ શત્રુની તો એ સઘળી બાબતો બરાબર અને પુરેપુરી તપાસાય છે. મિત્રોની પરિસ્થિતિ ધ્યાનમાં નથી લેવાતી અને શત્રુની પરિસ્થિતિ ધ્યાનમાં લેવાય છે એનું કારણ તમે વિચાર્યું ?
શત્રુની સાથે આપણે જંગ ખેલવો છે, એટલે શત્રુની સઘળી બાબતોથી આપણે પુરેપુરા વાકેફ હોઈએ તો જ શત્રુનો બરાબર સામનો આપણે કરી શકીએ. જો શત્રુની સ્થિતિથી આપણે પુરી રીતે વાકેફ ન હોઈશું તો આપણે શત્રુથી બચવાના કશા ઉપાયો લઈ શકવાના નથી. આટલા જ કારણથી યુદ્ધમાં ઉતરેલાં મહારાજ્યો મિત્રરાજ્યોની બાતમી મેળવતાં પહેલાં શત્રુસામ્રાજ્યની પુરેપુરી બાતમી મેળવે છે. આ ઉપરથી તમે સમજી શકશો કે કર્મની સામેજ જૈનશાસનને શા માટે મોરચા માંડ્યા છે? જગતના તમામ ધર્મવાળાઓએ જેવા કઠિન તીરો
તા. ૧૪-૧૧-૧૯૩૬
કર્મ ઉપર નથી માર્યા તેવા કઠિન તીરો જૈન શાસને કર્મરાક્ષસ સામે તાક્યાં છે. જ્યારે જૈનશાસનને કર્મની સામા કઠિન તીરો ફેંકવાની ગરજ પડે છે, ત્યારે તે વખતે જૈનશાસન કર્મની બાબતમાં બાકી રાખી શકે જ નહિ. બીજા શાસનોની ધર્મવ્યવસ્થા તરફ નજર નાખશો તો માલમ પડશે કે તેમણે પોતાના દેવોને ઈશ્વર, પરમેશ્વર, ભગવાન વગેરે નામોથી સંબોધ્યા છે અને એ નામે તેમણે એ દેવોની પૂજા, સેવા કરવાનો અને તે બહાને લાડુ ખાવાનો ઘાટ ગોઠવ્યો છે, અહીં તેવી યોજના નથી.
જૈનશાસન તીર્થંકર ભગવાનોને, કેવળી મહારાજાઓને, યા તો ગણધરદેવોને ભગવાન, સર્વેશ્વર, ઈશ્વર, સૃષ્ટિસર્જનહાર વગેરે નામોથી પૂજવાનું કહેતું જ નથી. જૈનશાસનને તો ઈશ્વર, પરમેશ્વર, ભગવાન, સર્વશક્તિમાન એવા શબ્દોની યોજના કરીને તેમની પૂજા ન કરાવતાં નમો અરિહંતાણં એજ શબ્દની યોજના કરેલી છે. આ યોજનામાં ભારે ભાવ સમાયેલો છે. ધ્યેય તરીકે જૈનશાસનને પરમેશ્વરશબ્દ આગળ ન મૂકતાં ‘“અરિહંત’” એ શબ્દ આગળ મૂકેલો છે. જો એમાં કાંઈ પણ હેતુ જ ન હોત તો જૈનશાસનને પણ ‘નમો અરિહંતાણં’ એમ ન કહેતાં ઈસરાણં, પરમેસરાણં એમજ કહ્યું હોત! અર્થાત્ ઈશ્વર, પરમેશ્વર એવા શબ્દો જ જૈનશાસનને પોતાના ધ્યેય તરીકે રાખ્યા જ નથી અને ધ્યેય તરીકે તો ‘અરિહંત’ શબ્દની જ યોજના કરી છે. અરિહંત શબ્દની મહત્તા સમજ્યા પછી તમે અરિહંતને ‘ભગવાન્, દેવ, પ્રભુ, ઈશ્વર” વગેરે શબ્દો લગાડો તે એક જુદી વાત છે, પરંતુ જો ધ્યેય તરીકે કોઈ પદ મૂક્યું હોત તો તે માત્ર અરિહંતપદ છે બીજું નથી. હવે “ઈશ્વર” કે “પરમેશ્વર” શબ્દ ન વાપરતાં અહીં અરિહંત શબ્દની યોજના કરી છે, તે શા હેતુથી કરેલી છે તે વિચારો.
(અપૂર્ણ)
Page #84
--------------------------------------------------------------------------
________________
४०
શ્રી સિદ્ધચક્ર
અષ્ટ
શ્રાવક ગુણોનો સમન્વય
PDF
એમ કહી નમસ્કાર કરીએ તેથી આપોઆપ કર્મનો હેયસ્વભાવ માલમ પડી જાય, પણ આ કહેવું વ્યાજબી નથી, કારણ કે જગતમાં વ્યકિત વ્યક્તિના શત્રુ જુદા જુદા હોય છે અને જે જે વ્યકિત પોતપોતાના શત્રુનો નાશ કરે તે વખાણાય છે પણ તેથી તે નાશ પામનાર જગત માત્રનો શત્રુ હોય એમ થતું નથી, તેવી રીતે અહીં કદાચ એમ માની લેવાય કે કર્મએ અરિહંત મહારાજથી પ્રતિકૂલ હશે અને તેથી તે કર્મ અરિહંતનો શત્રુ હશે. અર્થાત્ આપણને કે જગતના અન્યજીવને કર્મની સાથે શત્રુતા નહિ હોય. આવી ભૂલભરેલી માન્યતા ન થાય માટે સ્પષ્ટ શબ્દથી જૈનશાસનનું ધ્યેય જણાવી દીધું કે જૈનશાસનમાં કર્મ જ શત્રુ ગણાય અને કોઈ
પણ દિવસ કર્મને મિત્રની કોટીમાં મ્હેલાય જ નહિ. સંવર અને નિર્જરા એ જ ધર્મ
જે માટે શ્રીજૈનશાસનનું ધ્યેય કર્મની શત્રુતાને અંગે છે તે માટે તો જૈશાસનની માન્યતા પ્રમાણે નવાં આવતાં કે બંધાતાં કર્મને રોકવાં તે રૂપ સંવર અને આ ભવમાં અથવા અતીત ભવોમાં બંધાયેલાં કર્મોનો જે નાશ કરાય તે રૂપ નિર્જરા એ ધર્મના વસ્તુજ ઉદ્દેશ તરીકે માનેલી છે. મુખ્ય નિર્જરા કેમ ? કેટલાક મતવાળાનું માનવું એવું છે કે કરેલાં કર્મોના ક્ષય થતો જ નથી. અર્થાત્ કરેલાં કર્મો તો ભોગવે જ છુટે છે, અને તે માટે અન્ય શાસ્ત્રાકારો સ્પષ્ટ જણાવે છે કે:તર્મક્ષયો નાસ્તિ પોટીશતૈપિ । અવશ્યમેવ ભોળવ્યું, તું મેં શુભાશુભં 1 ॥
જૈનશાસનનું ધ્યેયઃ
દરેક જૈનને માલમ છે કે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોએ જૈનમાર્ગ અથવા જૈનશાસનનું ધ્યેય એકજ રાખ્યું છે અને રાખવા જણાવ્યું છે અને તે એજ કે કર્મને જ શત્રુ તરીકે ગણવું. અર્થાત્ આ સ્થાને રૂપી જ પુદ્ગલો છે અને પુદ્ગલો રૂપીજ
એવું શ્રીતત્ત્વાર્થના રૂપિળ: પુર્વાના: સૂત્રનું નિરૂપણ કરવામાં આવે છે તેવું નિરૂપણ સમજવું, એટલે કે જૈનશાસનમાં કર્મ સિવાય કોઈ શત્રુ નથી માન્યો અને કોઈ પણ જાતના કર્મને શત્રુતાની કોટી બહાર માન્યું નથી, અને આજ કારણથી નમો અરિહંત્તાનું એ પરમેષ્ઠિમંત્રમાં નિરૂક્તિના અર્થની
અપેક્ષાએ અર્થ કરતાં અરિશબ્દથી કર્મને જ લીધું છે. એમ નહિ કહેવું કે ત્યારે નમો મ્મહતાનું એમ ચોકખું જ કેમ કહી ન દીધું ? કારણ કે પ્રથમ તો અરિહંત એ માગધી શબ્દમાં મૂલ શબ્દ અર્હત્ છે એટલે જેઓ ઈંદ્રાદિકોએ કરેલી પૂજાને મેળવે છે તેઓને જ આ અરિહંતપદમાં નમસ્કાર છે અને તેથી કેવલજ્ઞાન પામેલા સામાન્ય કેવલિ કે જેઓ ધાતિકર્મની ક્ષય અપેક્ષાયે કે ભવોપગ્રાહિ કર્મોનો નાશ કરી સર્વ કર્મક્ષયપૂર્વક સિદ્ધ થવાવાળા છે, છતાં તેઓ અશોકાદિક આઠ પ્રાતિહાર્યોની પૂજાને નહિ પામનારા હોવાથી અરિહંતપદમાં આવતા
તા. ૧૪-૧૧-૧૯૩૬
નથી પણ સાધુપદમાં જ આવે છે. આ હકીકત જે સ્વરૂપ શ્રીજિનેશ્વર મહારાજે જણાવ્યું તેમાં પણ કર્મનું નમો મ્મદંતાળ જો એવું પદ રાખીયે તો આવી શકેજ નહિં. બીજાં કર્મોનું હેયપણું કે ઉપાદેયપણું છે એ સમજાય નહિ. કદાચ કહેવામાં આવે કે કર્મને હણનારને આપણે નમો મ્મદંતાળું
અર્થાત્ કરેલાં કર્મનો ક્રોડો કલ્પો થઈ જાય તો પણ ક્ષય એટલે નાશ થઈ જતો નથી, પણ કરેલું
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ કર્મ હાય શુભ હોય કે અશુભ હોય તો પણ જરૂર હોય તો પછી વ્રતપચ્ચકખાણ કે તપજપની જરૂર ભોગવુંજ પડે છે. પણ આ માન્યતા ભૂલભરેલી રહે નહિં, કેમકે પૂર્વે જણાવેલી રીતિ કર્મોનો ક્ષય છે અથવા જ્ઞાનાનઃ સર્વમfor મમતા - તો ભોગવ્યા વિના થાય જ નહિં. કદાચ કહેવામાં तेऽर्जुन।
આવે કે કરેલાં કર્મોનો ક્ષય વ્રતપચ્ચખાણ આદિથી ' અર્થાત્ જ્ઞાનઅગ્નિ સર્વ કર્મોને બાળીને તે ન થાય, પણ પુણ્યકર્મનો બંધ તેનાથી થાય અને અર્જુન ! ભસ્મીભૂત કરી નાંખે છે એ વગેરે વાત તેથી તે વ્રતપચ્ચકખાણ આદિ ધર્મ કૃત્યોની સફળતા પોતાનાં વાક્યોને વિચાર્યા કે માન્યા વિના ઉચ્ચરાઈ માની શકાય, પણ આ પ્રથમ તો ગેરવ્યાજબી છે, છે. જો કે એ વાત તદ્દન સાચી છે કે ભગવાન કારણ કે પ્રથમ તો સર્વઆસ્તિકવાદિયોનું મુખ્ય ધ્યેય શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં શ્રી સર્વજ્ઞપ્રભુએ મોક્ષ જ હોય, અને જૈનશાસન તો ખુદ તીર્થની કહેલ અને ગણધર મહારાજાએ ગુંથેલ દ્વાદશાંગી નવેસર સ્થાપના અને ભગવાન જિનેશ્વર જ મૂલ રૂપ અને સર્વ પ્રવૃત્તિનિવૃત્તિને દેખાડનાર મહારાજની હયાતી બંધ થયેલા મોક્ષમાર્ગને હોઈ એક શાસ્ત્રના પૂર્વાપર ભાગની માફક ઉત્સર્ગ પ્રવર્તાવવા માટે જ માને છે. અને આ કારણને સ્પષ્ટ અને અપવાદ રૂપે વ્યવસ્થા થઈ શકે તેમ કરવા તો ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજી અન્યમતોમાં કોઈ એક શાસ્ત્રપ્રણેતા મૂલપુરૂષરૂપે મહારાજ પ્રરૂપણા કરનાર સ્થાપક અને પ્રવર્તક ન હોવાથી વેદ, ઉપનિષદો, સ્મૃતિઓ અને પુરાણો એવા શ્રી જિનેશ્વર મહારાજને નામે જે જિનમાર્ગ જુદા જુદા પુરૂષોએ કહેલાં હોઈ તે શાસ્ત્રોમાં ઉત્સર્ગ કહેવાતો હતો તેને સ્થાને ધ્યેય અથવા સાધ્યની અને અપવાદ રૂપની વ્યવસ્થા થઈ શકે નહિં અને મુખ્યતા રાખી સબત્તિનજ્ઞાનવારિત્રાળ મોક્ષમઃ કદાચ તેવી વ્યવસ્થા કરાય તો પણ જેમ અન્ય એ તત્ત્વાર્થના આદ્યસૂત્રમાં જૈનમાર્ગ એમ નહિં વસ્તુની સિદ્ધિ માટે કહેલા વિધાન અન્ય વસ્તુની જણાવતાં મોક્ષમાર્ગ એમ જણાવેલ છે. વળી સિદ્ધિ માટે કહેલ વિધાન અપવાદરૂપ થાય નહિ કોઈપણ તત્ત્વજ્ઞની અપેક્ષાએ પુણ્ય નામનું કર્મ શુભ તેવીજ રીતે અન્ય મનુષ્ય કહેલ જે અન્યસિદ્ધિ છતાં પદગલિક અને સંસારમાં રખડાવનાર માટેનુ વાકય હોય તેનો અન્ય મનુષ્ય કહેલ અન્યની હોવાથી પાપની માફક છોડવાલાયક ગણ્યા સિવાય સિદ્ધિ માટેનું વાકય અપવાદરૂપ થઈ શકે નહિ. રહેતો નથી, અને સર્વઆસ્તિકોએ માનેલું છે કે છતાં ભગવાન જિનેશ્વરમહારાજના શાસનમાં તો પૂછવાપુથક્ષયાત્મ: અર્થાત્ પુણ્ય અને પાપ ઘણી જગા પર વડા મા ન મોવવો પત્નિ બંનેના ક્ષયથી જ મોક્ષ થાય છે. અર્થાત પુણ્ય એ અર્થાત્ કરેલાં કર્મોનો કોઈ દિવસ છુટકારો નથી. મોક્ષનો રોધ કરનાર છે માટે કોઈપણ આસ્તિક અર્થાત્ જરૂર ભોગવવાં જ પડે છે. આવાં વાક્યો
ગણાતો મતપ્રવર્તક પુણ્યને માટે શાસન પ્રવર્તાવેજ સ્પષ્ટપણે આવે છે, પણ પ્રથમ તો ભગવાન શ્રી
નહિં. આ કારણે વિચારતાં માનવું જ પડશે કે જિનેશ્વર મહારાજના શાસનમાં કર્મનો ઉદય બે
વ્રતપચ્ચકખાણ આદિ ધર્મનો ઉપદેશ પુણ્યને માટે પ્રકારે માનવામાં આવેલો છે. એક પ્રદેશથકી કર્મોનો
પ્રવર્તાવેલો નથી. અનુકંપાદાન વગેરે નિર્જરા કે ઉદય અને બીજો રસથકી કર્મોનો ઉદય, એ બે
સંવરનાં કારણો નથી, પણ પુણ્યબંધના કારણો છે. પ્રકારના ઉદયમાં કર્મના પ્રદેશનો તો કોઈ દિવસ
તેનો ઉપદેશ દરેક આસ્તિકમતવાળાએ તો શું ? નાશ પામતો જ નથી. અર્થાત્ બાંધેલા સર્વ કર્મો
પણ શ્રી જિનેશ્વર મહારાજે તેથી શાતા વેદનીયાદિ પ્રદેશોની અપેક્ષાએ તો ભોગવવાં પડે છે, પણ
શુભ કર્મો બંધાવવાનું જણાવી આદરવાલાયક તેનું તપસ્યાથી કે ધ્યાનાદિથી જો કર્મનો નાશ ન થતો
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ કેમ? એવો સવાલ કોઈ તરફથી થાય તો તેઓએ નથી આત્માના અસંખ્યાત પ્રદેશનું જ્ઞાન નથી જાણવું કે અનુકંપા અગર અનુકંપાદાન વગેરે આત્માના ચેતન્યાદિ સ્વરૂપનું જ્ઞાન નથી કર્મના નિર્જરા કરનાર જ નથી એમ સમજવું જ ભૂલભરેલું ક્ષયથી થતી શુદ્ધ આત્મદશાનું ભાન, એટલું નહિ છે. મિથ્યાદષ્ટિ કે અભાવિત અવસ્થામાં થતી પણ જે મિથ્યાષ્ટિની દશામાં ઘણાં કર્મોનો બંધ અનુકંપા અને અનુકંપાદાન આદિ નિર્જરા કદાચ કરવાનું અને માત્ર અલ્પ જ નિર્જરા કરવાનું ન કરાવે પણ પુણ્યબંધ કરાવે પણ તેથી અનુકંપા જણાવવામાં આવે છે અર્થાત્ હદ બહારનાં દુઃખ કે અનુકંપાદાનથી નિર્જરા નથી એમ કહેવાય જ વેઠવાથી અલ્પ જ નિર્જરા જણાવવામાં આવે છે નહિ. સમ્યગ્દષ્ટિ અને વિરતિવાળા જીવોએ કરાતી તેવી વખતે સકામ નિર્જરા હોય જ કેમ ? એવા અનુકંપા અને અનુકંપાદાન નિર્જરાનાં કારણો છે કથનના સમાધાનમાં પ્રથમ એ સમજવાનું કે જો અને તેથી જ સમ્યગ્દષ્ટિને અને વ્રતધારક જીવોને એક બાલતપથી સકામ નિર્જરા થાય છે એમ પણ બાલગ્લાનવૃદ્ધ આચાર્ય અને ગચ્છની અનુકંપા ઠરાવવા માટે અકામ નિર્જરા સિવાય બધાં તે કરવાનું શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. એમ અનુકંપા આદિ સમ્યકત્વનાં દેખાડેલાં સાધનો નહિં કહેવું કે અનુકંપા અને અનુકંપાદાન જો સકામ નિર્જરા કહે છે એમ માનવા તરફ દોરાઈએ નિર્જરાનું કારણ હોય તો તે કઈ નિર્જરા ગણવી? તો તે જ સમ્યકત્વના હેતુને જણાવવાવાળી ગાથામાં કેમકે નિર્જરા શાસ્ત્રકારો સકામ અને અકામ એ વ્યસન એટલે દુઃખને પણ સમ્યકત્વની પ્રાપ્તિનું બે પ્રકારની જણાવે છે. એમ નહિં કહેવાનું કારણ કારણ ગણીને નિર્જરાનું કારણ માનેલું છે તો શું એ કે સમ્યગ્દષ્ટિ અને વ્રતધારિયો મુખ્યતાએ આપણે મિથ્યાત્વિદશામાં વ્યસનો આવી પડે તેમાં આત્માની નિર્મળતા માટે સારી પ્રવૃત્તિઓ સકામ નિર્જરા માની શકીશું? કદાચ કહેવામાં આવે કરવાવાળા હોવાથી તેઓને મુખ્યતાએ સકામ કે અકામ નિર્જરાવાળાની જે દેવગતિ માની છે તે નિર્જરા જ થાય, કેમકે એમ ન માનીએ તો અને બોલતપસ્વીયોની દેવની ગતિ તેથી જુદી મેઘકુમારનો જીવ હાથી હતો તેને સસલાની માનવામાં આવી છે માટે બાલતપને અકામ નિર્જરા અનુકંપાથી અકામ નિર્જરા ન થાત અને મનુષ્યપણું કહેવાય કેમ? આ કથનના સમાધાનમાં સમજવાનું મળત નહિં. તિર્યચપણાના કારણભૂત કર્મો છે કે જેઓ વગર ઈચ્છાએ એટલે વિરૂદ્ધ ઈચ્છા બંધાવવાના કારણભૂત કર્મોનો ક્ષય કર્યા સિવાય છતાં કોઈકના બલાત્કારવાળા અવરોધથી કે ઈષ્ટ મનુષ્યપણું મળત નહિં. વળી વૈતરણી વૈદ્યને સાધનોની ઈચ્છા છતાં તે ન મળવાથી શીતોષ્ણ અનુકંપાથી જ સમ્યકત્વ મળ્યું છે. જો અનુકંપાથી આદિનાં દુઃખ ભોગવે તેવા જીવોની જે અકામ નિર્જરા થતી જ નથી એમ માનીએ તો અનુકંપાથી નિર્જરા થાય તેનાથી વ્યન્તરઆદિ સામાન્ય દેવગતિ કર્મયોપશમાદિથી થવાવાળું સમ્યકત્વ થાય છે. જણાવી છે અને જેઓ આત્માદિ પદાર્થોને એમ માની શકાય જ નહિ. કદાચ એમ કહેવામાં યથાસ્થિત જાણતા નથી અને કર્મનું સ્વરૂપ તથા આવે કે જો અનુકંપા વગેરેથી સમ્યકત્વ થાય છે, તેના આત્માના ગુણોને આવરવા વગેરે સ્વભાવ અને તેથી નિર્જરા માનવામાં આવે તો કઈ નિર્જરા જાણતા નથી પણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે માનવી ? કેમકે અકામ નિર્જરા તો ત્યાં જુદી અભવ્યાદિની માફક દીક્ષા સુધીનાં ખુદ ભગવાન વાતવોડામનિર્જરા ય એમ કહી સ્પષ્ટ જિનેશ્વર મહારાજે જણાવેલ કષ્ટો કરે છે અથવા જણાવી છે અને સકામ નિર્જરા લઈએ તો જેને તપેશ્વરી એ રાજેશ્વરી જેવાં લૌકિક વાક્યો સાંભળી
Page #87
--------------------------------------------------------------------------
________________
• • • • • •
• •
• •
•
•
•
•
• •
•
૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ રાજાપણું આદિ વસ્તુ આવતા ભવમાં મેળવવા કરતા તો અનશનઆદિ બાહ્યતા પણ અચમતવાળા બુદ્ધિપૂર્વક તપ આદિ કરે છે અને તેવાઓની જે ભગવાન જિનેશ્વરના આદેશ મુજબ કરતા નથી તો દેવગતિ થાય છે તેમાં ફરક રહે એ સ્વાભાવિક બાહ્યતામાં ભગવાનના વિધિનો નિયમ નહિ રહે છે અર્થાત્ સામાન્યથી અકામ નિર્જરા કહેવાય તો તો અત્યંતર તપમાં તે નિયમ કેમ રખાય ? અને પણ સામાન્ય દેવગતિ દેનાર અકામ જૈિરાને સ્થાને જો તેમ નિયમ ન રહે તો પછી બાહ્યપણું અને એમ કહી વિરૂદ્ધ ઈચ્છાએ કે વગર ઈચ્છાએ થતા અત્યંતરપણું અન્યમતવાળાના આચરણ અને જે કાયકલેશાદિરૂપ નિર્જરાનાં સાધનો તેનાથી થતી અનાચરણ ઉપરથી કેમ લઈ શકાય? આ અપેક્ષાએ નિર્જરા અને બાલતપથી જે નિર્જરા થાય તેમાં કર્મો શાસ્ત્રકારોએ અંત્યમાં એજ જણાવ્યું કે કર્મક્ષયનું આદિને ન સમજાવા કે માનવાથી યથાસ્થિત પ્રબલ કારણ તે અત્યંતરતપ ગણવું, અને આ જ્ઞાનાદિના અભાવે અકામે એટલે વાસ્તવિક કર્મ અપેક્ષાએ મિથ્યાષ્ટિને બાહ્યતા છે અને તેથી તે ન જાણવાથી વગર ઈચ્છાએ થતો કર્મનો નાશ એમ મિથ્યાદેષ્ટિઓ સકામ નિર્જરાવાળા છે એમ માનવું ભિન્ન કરી શકાય, પણ તેટલા અકામ નિર્જરા અને વ્યાજબી ગણાય નહિ. ધ્યાનમાં રાખવું જરૂરી છે બાલતા એવા ભિન્ન નિર્દેશ માત્રથી તો ગોબલી કે બાહ્ય તપમાં કાયકલેશને ગણાવ્યો છે અને વર્ક ન્યાય ન લેતાં અભવ્ય મિથ્યાષ્ટિઆદિને પણ
કાયકલેશ તો એકેન્દ્રિયાદિ જીવોમાં પણ છે અને સકામ નિર્જરા થાય છે એમ માની ભવ્ય આત્માને
તેથી તેના હિસાબે સકલજીવોને સકામ નિર્જરા જ સુવર્ણની માફક શુદ્ધ કરનારી એવી સકામ નિર્જરા
માનવી પડશે વળી તપસ્યાને ઉત્તરગુણ તરીકે જે આત્મા તેના ગુણો તેના આવારક કર્મો અને
શાસ્ત્રકારો જણાવે છે, અને સમ્યકત્વ તથા તે કર્મોનો ભગવાન શ્રીજિનેશ્વર મહારાજે જણાવેલ
મહાવ્રતાદિ રૂપ મૂલ ગુણ વગરના જીવો અજ્ઞાની સાધનો દ્વારા થતી નિર્જરા તરીકે ગણવામાં આવે
હોઈ ક્રોડાકોડ વર્ષ સુધી દુઃખ ભોગવે તો પણ છે તે માનવા તૈયાર થવું એ યોગ્ય ગણાય નહિ.
અત્યન્ત અલ્પકર્મનો ક્ષય થાય અને તેવો કર્મક્ષય
અકામ નિર્જરારૂપ જ ગણાય. એવા બધા વિચારો વળી શ્રીજિનેશ્વર ભગવાનના શાસનમાં તપને
ધ્યાનમાં લેવાથી સમજાશે કે અનુકંપાદાન વિગેરે સામાન્ય નિર્જરાના સાધન તરીકે જણાવી
નિર્જરા કરાવનાર જ નથી એમ કહી શકાય જ નહિ. અનશનાદિક બાહ્ય છ ભેદના તપને અન્ય મતવાળા આદરે એટલા એકજ કારણથી બાહ્યપણે કહેલું
છતાં કદાચ તેનાથી પુણ્યબંધ પણ થાય છે પણ
તે પણબંધ માટે શાસ્ત્રકારોનું વિધાન નથી. અર્થાત્ નથી, કેમકે વિનય અને વૈયાવૃત્યાદિ જે ભગવાન જિનેશ્વરોનો ઉપદેશ તો કર્મના સંવર અને અત્યંતરરૂપે ગણાય છે તે પણ અન્ય મતવાળા નિર્જરા માટે છે, અને તે સંવર નિર્જરા દ્વારા મોક્ષ કરતા તેમ નથી. કદાચ કહેવામાં આવે કે
સાધવા માટે છે, માટે જ આ માર્ગને મોક્ષમાર્ગ શ્રીજિનશાસનની રીતિપૂર્વક અન્ય મતવાળા કહેવાય છે. અને આજ કારણથી એમ કહી શકીએ પ્રાયશ્ચિત્તાદિ કરતા નથી માટે તે અન્ય મતવાળાઓ , હર
કે વ્રતપચ્ચકખાણ આદિ તપવિનય આદિના નથી આચરતા કહેવાય અને તેથી તે પ્રાયશ્ચિત્તઆદિ
કરવાથી મુખ્ય સાધ્ય નિર્જરા અને સંવર હોવ અત્યંતર તપ કહેવાય તો આ કથન પણ વ્યાજબી જોઈએ અને ભગવાન જિનેશ્વર મહારાજાઓએ ગણાય નહિં. કેમકે જેમ અન્યમતવાળાઓ સમ્યગદર્શનાદિ સર્વધર્મો સંવર અને નિર્જરા માટે પ્રાયશ્ચિત્ત આદિને જો ભગવાન જિનેશ્વર જ કહેલા છે. મહારાજના આદેશ પ્રમાણે અન્યમતવાળા નથી
(અપૂર્ણ)
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી સિદ્ધચક્ર
સમાલોચના
૧ જો તિથિ સમાપ્તિને દહાડે પર્વતિથિ માનવી હોત તો ઉદય, ક્ષય અને વૃદ્ધિ માટે જુદાં જુદાં લખાણોની જરૂર નહોતી, તમારા પ્રભુને પૂછો કે સમાપ્તાતિથિમાંનું એટલું જ કહો તો સામાન્ય, ક્ષય વૃદ્ધિવાળી તિથિઓને લાગુ થાત કે નહિ? પણ કથીરને શાસ્ત્રવિરૂદ્ધ નવું તુત શાસ્ત્રને ઓઠે કરવું છે, અને તેના પ્રભુ તેવું જ સમજ્યા હશે કે સમજાવતા હશે?
૨ અન્યોએ કરાતી સાંવત્સરિકની એકદિવસે જાહેર થયેલી ક્રિયાને માયાતૃષા કે મૃષાવાદ ગણનારો પેટ કે આંતરડામાં તે જ રાખતો હશે. એ સિવાય આવું અધમ વર્તન થાય જ નહિ. ૩ વાયડા મનુષ્યો જ અનેક કલ્યાણકની તપસ્યા સાથે થઈ શકે એ વાતને ન સમજે, અથવા તેમને નચાવનાર ન સમજાવે તો દિન નિયત એવા પૌષધાદિ ક્રિયામાં તે લગાડે.
*
૪ કથીર ફુટનારે સમજવું જોઈએ કે રવિવારે સંવચ્છરી કરનારાઓ આગ્રહી ન હોતા, તેથી પોતપોતાની જે માન્યતા હતી તે જાહેર કરી હતી, પણ શનિવારની સંવચ્છરી કરનાર મુંબઈના બની બેઠેલા જ આગ્રહી હતા કે જેથી તેઓએ તમને શાસનપક્ષમાંથી કાઢી શેતાનપક્ષમાં નાંખી અત્યાર સુધીની પૂનમની વૃદ્ધિએ કે ક્ષયે તેરસની વૃદ્ધિ અને ક્ષય કરવાની શ્રીતપાગચ્છની પરંપરા અને પોતે પણ પહેલાંના તિથિની વૃદ્ધિ અને ક્ષયના લેખોથીવિરૂદ્ધ ફરી શાસ્ત્રથી પણ વિરોધી વમળમાં વહેવડાવ્યા છે એમ સમજવું. બે ત્રીજ માનનારા શ્રીતપાગચ્છની પરંપરા અને શાસ્ત્રો પ્રમાણે જ માનનારા છે એ વાત વર્ષોથી સ્પષ્ટ છે.
તા. ૧૪-૧૧-૧૯૩૬
૫ શાસ્ત્રકારોએ અધિક માસને કાલચૂલા તો કહ્યો છે, પણ ફલ્ગુમાસની નવી કલ્પના તો કટ્ટા શાસનવૈરીએ પણ શાસ્ત્રને નામે ગોઠવી નથી. શાસનવૈરી પત્રે એટલું પણ ન વિચાર્યું કે શાસ્ત્રકારો કાલચૂલા જણાવતાં ફક્ત માસને કેમ લે છે? અધિક માસાદિક કહી તિથિ કેમ કહેતા નથી? શું તે વખતે તિથિઓ વધતી નહોતી? શાણાઓ સમજી શકશે કે વધેલો માસ તે જ નામે બોલાતો અને ગણાતો, પણ અધિક તિથિ તે જ નામે નિયતપણે બોલાતી કે ગણાતી ન હોતી. ફલ્ગુતિથિ અને ફલ્ગુમાસ એ શબ્દો શાસ્ત્રીય ક્યાં છે? એ તો ફાગણના ફાટેલાના ફાંટાનો જ શબ્દ છે. (વીરશાસન) ૧ પૂનમ અને અમાવસ્યાના ક્ષયે અને વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરાય છે એવી અનેક વર્ષોની પરંપરાનો બાધક પાઠ આપવો. ઉદયતિથિ માનવીએ સામાન્ય વાક્ય છે. ૨ત્રયોજ્ઞીચતુર્દશ્યો: ના અર્થનો ગોટાળો અને જુઠી કલ્પના છોડાય તો તે પાઠ બરોબર તેરસના ક્ષયની પરંપરાને સૂચવનાર છે.
૩ ચતુર્દશીના ક્ષયે તેરસે ચૌદશ કરવી અને તેરસ તરીકે ન ગણવી એમ સ્પષ્ટ વ્યવેશયાપ્યસંભવત્ એમ કહીને જણાવે છે, છતાં પૂર્વ અપર્વતિથિનો ક્ષય ન માનવો એ જુઠો કદાગ્રહ નહિ તો બીજું શું?
૪ ટીપ્પણાની અપેક્ષાએ બે અમાવાસ્યા કહેલી હોય તેને આરાધનાની માન્યતાની વાતમાં કેમ લેવાય?
Page #89
--------------------------------------------------------------------------
________________
૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ ૫ આઠ દિવસની વાતમાં આઠની અને એકમેકપણા માટે છે. મૂર્તિ અમૂર્તિપણાની
નવદિવસની વાતમાં નવની અપેક્ષા લેવામાં જે અપેક્ષાએ તો ઘટાકાશાદિ કે દ્રવ્યગુણાદિ દૃષ્ટાંતો વિરોધ સમજે તેની દશા વીતરાગ જાણે.
લેવાય છે. ૬ સંવચ્છરીની તિથિના પલટાને અંગે ચોમાસી ૭ ચૌદશે, અમાવાસ્યાએ કે પડવે કલ્પધર થાય, પલટાઈ છે તેમાં બે મત છે જ નહિં.
પણ છઠ્ઠની તિથિનો નિયમ નથી એમ ૭ સૂર્યોદયવાળી તિથિની અપેક્ષાએ પચાસ કે શ્રીહરિપ્રશ્નમાં કહે છે. (મુંબઈ- વાડીલાલ)
સીત્તેર પંદર કે એકસો વીસનો નિયમ નથી, ૧ આજકાલ ચેલેંજની ચાખડીએ ચઢવાનો વાયરો પણ તિથિ ભોગની અપેક્ષાએ જ છે.
વાયો છે. વાયરો એટલા માટે કહેવો પડે છે કે ૮ ફલ્થ કે અભિવર્ધિત નામ તિથિને લગાડે તે સાચું અજમેરના સ્થાનકવાસી ચેલેંજ ફેકે છે પણ નથી, પણ કલ્પિત જ છે.
પ્રતિજ્ઞા બહાર પાડી શ્રી જૈનસૂત્રોમાંથી ૧ ૯ તત્ત્વતરંગિણીમાં પૌષધને અંગે તિથિચર્ચા છે, ભગવાન જિનેશ્વરની પ્રતિમાનાં દર્શન પૂજન
તેથી બે તિથિઓનો ભોગ એકમાં હોય એમ કરવામાં પાપ છે. કહી ઉદય ચૌદશે પૂનમની આરાધના વ્યાજબી ૨ ભગવાન જિનેશ્વર મહારાજનું ચૈત્ય બનાવવામાં ગણાતે છતાં બે ભેગા પૌષધો તો ન હોય.
પાપ છે ૩.જૈન સાધુઓએ મુખપત્તિથી રાતદિન | (વીરશાસન) મુખ બાધવું જોઈએ, એ પ્રમાણે હું સાબીત ચોમાસામાં ભગવાન જિનેશ્વરોનાં સમવસરણો કરીશ, એમ પોતાની સહી સાથે જાહેર કરવું હોય નહિં. ચોમાસા સિવાય પણ જયાં જોઈએ અને સભાપતિ સ્થાન, મુદત આદિ માટે સમવસરણ ન થયું હોય અથવા નવો દેવતા મધ્યસ્થષ્ટિએ જણાવવું જોઈએ, એમાંનું કાંઈ આવે તો સમવસરણ થાય. સમવસરણ ન થાય ન કરતાં શ્રાવકો પાસે પ્રતિજ્ઞાપત્ર આદિ સિવાય તો પણ આઠ પ્રાતિહાર્યો તો જરૂર હોય જ, કાગળ કાળા કરાવવાનું થાય છે એ વાયરોજ બારપષપદાનો સમવસરણની દેશનાને અંગે છે. વળી શાસનવૈરી પેપર પણ ઉપાધ્યાય નિયમ છે. સમવસરણ ન હોય ત્યારે બારે ક્ષમાવિજયજી તરફથી આરાધનામાં પર્વતિથિના
પર્ષદાનો કે તેને બેસવાનો ક્રમ હોય જ શાનો? ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય ન થાય તેમજ ૨ વર્તમાનકાલમાં જાતિસ્મરણ અને અવધિજ્ઞાનનો પર્વતિથિ બેવડી પણ માની લેવી, એમ ચાલતી
વ્યુચ્છેદ નથી, પણ તે છે એમ કહેવા માત્રથી ન પરંપરાથી વિરૂદ્ધ છતાં એ હું શાસ્ત્રથી સાબીત
મનાય, પણ પરીક્ષાયે સત્ય થાય તો મનાય. કરીશ એમ સહી સાથેની પ્રતિજ્ઞા બહાર પાડવા ૩ પ્રશ્નગ્રંથના હિસાબે મોતી ન વીંધાયું હોય તો સાથે મધ્યસ્થ આદિનું કંઈ કર્યા સિવાય ચેલેંજ ' સચિત્ત ગણાય.
શબ્દ વાપરી નાંખ્યો છે. આગળ પણ તે ૪ અભવ્યને પાદપોગમન અનશન દ્રવ્યથી હોવામાં શાસનવૈરીના પ્રભુએ પણ આવી જ રીતે બે અડચણ નથી.
વખત ચેલેંજ શબ્દનો સઢ ચઢાવ્યો હતો. આશા ભગવાન જિનેશ્વરકેવલી અને સામાન્ય કેવલીનું છે કે અજમેર અને મુંબઈથી રીતસર ચેલેજો - આત્મબળ તો સરખું જ હોય છે, શરીર એ બહાર પડશે તો સાચા શાસનસેવકોમાંથી જ સાધન છે અને તેમાં ફેર હોય.
જરૂર તે ઝીલવા બહાર આવશે. અગ્નિ અને લોઢાના ગોળાનું દૃષ્ટાંત
(અમજેર-અમદાવાદ)
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૬
૧ ચૌદશને દિવસે ક્ષીણપૂર્ણિમા હોવાથી તે ચૌદશે ચૌદશ પૂનમ બન્ને છે એમ કહેવાથી ચૌદશ પૂનમના પૌષધ થઈ જાય એમ માને તેની તો બલીહારી જ ગણાય.
૨ આચાર્યાદિ જવાબ આપે જ તો ડેપ્યુટેશન નિમાય એવી વાણી જ વદનારની દાનત જણાવે છે.
૩ ક્ષયમાં અન્ય મતવાળાનું ઐક્યમત્ય જણાવેલું હતું તે વૃદ્ધિ જે અન્યને અમાન્ય ન હોય તેમાં લગાડનારને શું કહેવું ? (વીરશાસન) ૧ મોતીજીના ભંડારાની પ્રતમાં પર્યુષણામાંઅમાસો બે હોય તો ૧૩ બે કરવી, ૦)) કો ક્ષય હુવે તો ૧૨-૧૩ ભેગા કરવા. બારે માસની પૂર્ણિમા તથા ૦)) ક્ષય હુવે તો ૧૨-૧૩ બે
તા. ૧૪-૧૧-૧૯૩૬
ભેગી કરવી, અષાઢ કાર્તિકી ફાગણી ચૈત્રી આસો પૂનમ વૃદ્ધિ હોય તો ૧૩ દોય કરવી, એમ લખ્યું છે તે જાણ્યું. ઉદયપુર)
१ कत्तियआसाढफग्गुणमासे खउ पूर्णिमा 3 ज होई ॥ ता संरवउ तेरसीइ ॥ भणिओ નિખવતેિહિં 1 ॥
આ પ્રમાણે કાર્તિક અષાઢ અને ફાગણમાસમાં જો પૂનમનો ક્ષય હોય તો તેરસનો ક્ષય શ્રીજિનેશ્વરોએ કહેલો છે એવા અર્થને જણાવનાર તમારી ગાથા છે. પ્રાચીન નામાવળા ગ્રંથની અંતર્ગત આ ગાથા જોવામાં તો નથી આવી. જુની સામાચા૨ીની પ્રતમાં આ ગાથા છે એ વાત જાણી. (રાધનપુર)
માનવંતા ગ્રાહકોને
આવતા અંકથી વી.પી. કરવામાં આવશે અને તેની સાથે ‘શ્રી તપ અને ઉદ્યાપન' નામનું ભેટનું પુસ્તક મોકલવામાં આવશે.
સ્થાનિક ગ્રાહકો આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટના પુસ્તક સાથે અંક લઈ જઈ શકશે, જેથી વી.પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
બહારગામના ગ્રાહકોને ભેટના પુસ્તક સાથે અંક વી. પી. કરવામાં આવશે, જે સ્વીકારવા વિનંતી છે.
જેઓને ગ્રાહક તરીકે રહેવાની ઈચ્છા ન હોય તેઓએ લખી જણાવવું કે જેથી વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
નવા ગ્રાહક થનારાઓએ પોતાનાં નામો સરનામા સહિત લખી જણાવવાં, કારણ કે ગ્રાહક પૂરતી જ નકલો છપાય છે, જેથી પાછળથી પસ્તાવું ન પડે.
મનિઓર્ડર કરનારે પત્રના લવાજમના રૂ।. ૨-૦-૦ અને ભેટના પુસ્તકના ટપાલ ખર્ચના રૂા. ૦-૪-૦ મળી કુલ રૂા. ૨-૪-૦ નો મનીઓર્ડર કરવો.
લિ. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭ મુંબઈ નં. ૩
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
ગતાંક પા. ૩૦ થી ચાલું
પંચાવનમી વિગેરે ગાથાથી ધર્મ વિગેરે ચાર વર્ગોને સાધવાનું જે કહ્યું હતું તે અસાર છે, કારણ કે અર્થ અને કામ એ બે સ્વભાવથી જ સંસારને વધારનારા છે, અને સંસાર અશુભ તેમજ મહાપાપમય છે તેથી તેના ક્ષયને માટે બુદ્ધિશાળી પુરુષોએ ચારિત્રધર્મ જ કરવો જોઈએ. વળી મનુષ્યજીવન વીજળીના ચમકારા જેવું ચંચળ અને અસાર છે, અને કુટુંબીઓનો સંબંધ પણ તેવો જ છે, માટે સર્વ વખત ધર્મનું આરાધન જ કરવું જોઈએ. પરમાર્થની મોક્ષ એ ધર્મનુંજ ફળ છે, તેથી મોક્ષને માટે પણ જિનેશ્વર મહારાજે કહેલો ચારિત્રધર્મ જ વિષયકષાયને છોડીને કરવો જોઈએ.
૪૭
તા. ૧૪-૧૧-૧૯૩૬
વળી વાદીએ બાલબ્રહ્મચારીમાં દોષો જણાવ્યા તે પણ કહેવા માત્ર છે, કેમકે વિષયમાં પ્રવર્તેલાને તો સ્મૃતિ આદિ અત્યંત દુષ્ટ દોષો સ્હેજે થાય છે અને બાલબ્રહ્મચારીને જિનેશ્વરના વચનથી બુદ્ધિ ભાવિત થવાથી તેમજ વિષયનું અજ્ઞાનપણું હોવાથી તે કૌતુકાદિ દોષો થતા જ નથી, તેથી એ વાત સિદ્ધ થઈ કે જધન્યથી અષ્ટ વર્ષની વયવાળા પણ યોગ્ય છે અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી યોગ્ય છે, સંસ્તારકશ્રમણ તો અત્યંત વૃદ્ધ પણ થઈ શકે.
ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા માનનારા માટે કહે છે ઃ ગળે ૭૪, ૩૬ ૭, સિગ ૭૬, તે એવ ૭૭, તાળિ ૭૮ કેટલાક મંદબુદ્ધિવાળાઓ ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે એમ માને છે, કારણ કે સર્વ આશ્રમવાળાઓ તે ગૃહસ્થોના આધારે પોતાનો નિર્વાહ કરે છે. એના ઉત્તરમાં જણાવે છે કે જો નિર્વાહના કારણપણાથી શ્રેષ્ઠતા આવતી હોય તો હળ, ખેડુત અને પૃથ્વી વિગેરેને શ્રેષ્ઠ માનવાં જોઈએ, કેમકે તે ગૃહસ્થો પણ તે હલાદિકને આધારે જ ધાન્ય આદિ પ્રાપ્ત કરી તે દ્વારાએ નિર્વાહ કરે છે, કદાચ એમ કહેવામાં આવે કે તે ખેડુત વિગેરે એમ માનતા નથી કે આ ધર્મનિષ્ઠ મનુષ્યોને અમે ઉપકાર કરીએ છીએ, તેથી તે આધારમાં હલાદિકનું મુખ્યપણું કેમ થાય? એના ઉત્તરમાં જણાવે છે કે તે હળાદિક આધાર ક્રિયા જો ગૃહસ્થ કરતાં અધિક છે તો પછી નહીં માનવાની મતલબ શી? અને એમ કહો કે તે હળાદિકને જ્ઞાન વિગેરે નથી માટે તે શ્રેષ્ઠ ન કહેવાય તો તમારા કહેવા પ્રમાણે જ જ્ઞાનાદિકનું જ શ્રેષ્ઠપણું થયું, અને સાધુને જ્ઞાનાદિક ગુણો તો ઘણા નિર્મળ હોય જ છે, તેથી તે સાધુનું જ શ્રેષ્ઠપણું યોગ્ય છે. વળી સંસારમાં છકાયનો આરંભ છે અને તે મહાપાપનું કારણ છે માટે ચારિત્રધર્મની પ્રવૃત્તિ સર્વ અવસ્થામાં શ્રેષ્ઠ છે. કુટુંબ વગરનાને દીક્ષાલાયક ગણનારાઓને માટે કહે છે :
અને ૭૧, સોનં ૮૦, બ ૮૧, આરંમ ૮૨, સાં ૮રૂ, અન્ન ૮૪, સિગ ૮૧, વહુ ૮૬, વં ૮૭, તો પાળ ૮૮, વં ૮, અમ્મુ ૧૦.
કેટલાકો કહે છે કે ભાઈ વિગેરે કુટુંબ વિના જ મનુષ્યો આ કહેલી પ્રવ્રજ્યાને લાયક છે, કારણ કે તે કુટુંબ દીક્ષા લેનારને પાળવાલાયક છે અને તેથી દીક્ષા લેનાર તેનો ત્યાગ કરે તેમાં દીક્ષિત થનારને પાપ છે. વળી તે દીક્ષાર્થીના જવાથી દુ:ખી થયેલું કુટુંબ જે શોક, આક્રંદ અને વિલાપ કરે તેમજ તે
Page #92
--------------------------------------------------------------------------
________________
४८
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ દીક્ષાર્થી વગર તે કુટુંબ જે અપકૃત્ય કરે તે બધો દોષ દીક્ષાર્થીને લાગે. આ પક્ષના ઉત્તરમાં જણાવે છે કે તારા કહેવા પ્રમાણે હિંસા વિગેરેને પાપનાં કારણો ન ગણવાં જોઈએ, કદાચ જો તું એમ કહે કે હિંસાવિગેરે પણ પાપનાં કારણો છે, તો કુટુંબના પાલનમાં શું હિંસા વિગેરે નથી થતાં? જરૂર થાય છે. વળી આરંભવગર કુટુંબનું પાલન થતું નથી અને આરંભ (સંસારપ્રવૃત્તિ)માં જરૂર હિંસા વિગેરે થાય છે એ તો પ્રગટ જ છે. વળી કુટુંબનો ત્યાગ વધારે પાપમય છે કે જીવહિંસા વધારે પાપમય છે? તે વિચારો. જો કુટુંબનો ત્યાગ વધારે પાપમય હોય તો તેનું કાંઈક કારણ હોવું જોઈએ. કદાચ કહેવામાં આવે કે તે છોડેલા કુટુંબને પીડા થાય તેથી વધારે પાપ છે, તો તે કુટુંબના પાલનમાં બીજા જીવોને શું પીડા નથી થતી? કદાચ કહેવામાં આવે કે તે પારકા છે, તો સત્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ કુટુંબ પણ આત્માથી ભિન્ન જ છે. કદાચ એમ કહેવામાં આવે કે કુટુંબીઓએ તેવું કર્મ કર્યું છે જે કર્મથી દીક્ષાર્થી તેમનો પાલક બને, તો તેના ઉત્તરમાં જણવવાનું કે ત્યારે તે દીક્ષાર્થી કેમ તેઓના પાલકપણે રહેતો નથી? વાદીને કબુલ કરવું જ પડશે કે તેઓના હવે તે કુટુંબીજનોએ દીક્ષાર્થી સિવાયના બીજા પાલકને યોગ્ય જ કર્મ કરેલું છે. માટે તે કુટુંબને છોડવામાં દોષ નથી. વળી અનંતજીવોની પીડાએ થોડા જીવોને સુખ આપવું તે સમજુઓને માન્ય નથી, અને કુટુંબનો ત્યાગ નહિ કરવામાં જલ વિગેરેના અનંત જીવોનો ઘાત થાય છે. કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરે તે જલ વિગેરેના જીવો સંસારમાં એવી રીતે મરવા લાયક જ બનાવેલા છે માટે તે જલ વિગેરેની હિંસામાં દોષ નથી, તો આવી રીતે કર્તાપણાનો વાદ અંગીકાર કરવામાં કુટુંબને ત્યાગ કરવાથી પણ દીક્ષાર્થીને દોષ કેમ લાગે? કેમકે તે કુટુંબ પણ પરમેશ્વરે તેવી રીતે ત્યાગ કરવાલાયક જ સરજાયું છે એમ માનવું પડશે, માટે હિંસા વિગેરે જ પાપનાં મોટાં કારણો છે, અને તે હિંસા વિગેરે કુટુંબના પાલનમાં જરૂર થાય છે, એ વાત આગળ પણ કહી છે. વાદી શંકા કરે છે કે તે દીક્ષાર્થી કુટુંબનો ત્યાગ કરે તેમાં થોડો પણ દોષ તે ધર્માર્થે તૈયાર થયેલાને કેમ ન હોય? એનો ઉત્તર દે છે કે નં ર એ ગાથામાં કહેલો જે અલ્પ દોષ તે માત્ર પક્ષની પરીક્ષા માટે જ કહેલો હતો. તત્ત્વથી તો મમતારહિતપણે વોસીરાવવાની દૃષ્ટિથી કુટુંબનો ત્યાગ કુટુંબઆદિકને શોક વિગેરે થાય તો પણ દોષવાળો નથી. નહિંતર અણસણ કરીને મરનાર મનુષ્યની પાછળ થતા શોક વિગેરેમાં પણ મરેલાને (કદાચ મરનાર સિદ્ધ થયો હોય તોપણ) પાપ માનવું પડશે. કેટલાક મનુષ્યો કુટુંબાદિકે સહિતવાળાને જ દીક્ષા માને છે તે સંબંધીનો વાદ જણાવે છે :
___ अण्णे ९१, जे पुण ९२, मज्जन्ति ९३, एवंपि ९४, संसार ९५, पालेइ ९६, दीसन्ति ९७, चइ ९८, मंस ९९, पयई १००, ता कीस १०१, अण्णा १०२, चेइअ १०३, एत्थ य १०४, ता थेव १०५, सुत्तं १०६, को वा १०७, धण्णा १०८.
કેટલાકો કહે છે કે કુટુંબાદિક સહિત એવા જે ભાગ્યશાળીઓ છે તે જ આ દીક્ષાને લાયક છે, કેમકે તે છતી વસ્તુનો ત્યાગ કરવાવાળા હોવાથી ત્યાગી કહી શકાય, પણ જેઓ કુટુંબાદિકે હીન હોવાથી કર્મને લીધેજ ભિખારી બન્યા છે તે રખડતા મનુષ્યો તુચ્છ સ્વભાવવાળા હોવાથી ગંભીર કેમ બને?
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
વળી તેવા તુચ્છો અધિક પર્યાય પામીને તો ઘણા ભાગે અભિમાની જ થાય અને લોકોમાં પણ શાસનની નિંદા કરાવે અને વળી ભોગ મળેલો ન હતો તેથી ત્યાગી કહેવાય પણ નહિ. આ કથનના ઉત્તરમાં જણાવે છે કે આવું કહેવું તે માત્ર મૂર્ખાઓને આશ્ચર્ય કરનારું અને યુક્તિરહિત છે, કેમકે સત્યરીતિએ અવિવેકનો ત્યાગ કરવાથી જ ત્યાગી માન્યો છે અને તે અવિવેક જ પાપકાર્યનો નેતા અને સંસારની મૂળ જડ છે. તેથી તે અવિવેક ન છોડે તો બાહ્યત્યાગથી ફળ શું? તે દીક્ષિત અવિવેકને છોડે તો જ સાધુક્રિયાને રૂડી રીતે પાળે અને અવિવેક હોય તો કરેલો ત્યાગ પણ નિષ્ફળ છે, જો કે જગતમાં કઈ જીવો અવિવેક છતાં પણ બાહ્યત્યાગવાળા હોય છે, પણ તે પ્રવૃત્તિ તુચ્છ હોવાથી આ ભવ, પરભવ બંનેમાં તે પ્રવૃત્તિવાળાનું જીવન ફળરહિત છે. જેઓ સંસાર છોડીને આરંભ, પરિગ્રહમાં બીજા નામે વર્તે છે, તેઓ અવિવેકમાં જ ડુબેલા જાણવા. જેમ કોઈ અવિવેકી માંસ નહિં ખાવાનાં પચ્ચખાણ કરીને આ દાંત સાફ કરનારી ચીજ છે એમ શબ્દ માત્ર જુદો કરીને માંસને સેવે છે, તેવી રીતે અજ્ઞાની મનુષ્ય આરંભને છોડીને દેવવિગેરેના બહાનાથી આરંભ કરે છે, કારણ કે લોકોમાં વિષને મધુર અને ફોલ્લાઓને શીતળા શબ્દથી જેમ કહેવાય છે તેવી રીતે શબ્દ માત્રનો ભેદ કરવા છતાં પણ જે વસ્તુ સ્વભાવે પાપરૂપ છે તે અયોગ્ય જ છે. વાદી શંકા કરે છે કે કૂવાના દૃષ્ટાંતે પૂજા દિકને શ્રેષ્ઠ જાણવી તેના ઉપદેશ વિગેરેમાં તે પૂજાઆદિકની અનુમતિ કેમ અપાય છે? તેના ઉત્તરમાં કહે છે કે તે પૂજા વિગેરે શ્રાવકોને લાયક છે એમ શાસ્ત્રની વાત બતાવવામાં સાધુને આરંભની અનુમોદના નથી, તેમજ ગચ્છવાસી સાધુને પણ લાયકગુણવાળાની અપેક્ષાએ શાસ્ત્ર પ્રમાણે વર્તતાં આરંભની અનુમોદના નથી, કેમકે શ્રાવક વિગેરે ન હોય તો શાસ્ત્રોક્ત યતનાથી પૂર્વે બનેલા ચૈત્ય વિગેરેમાં કંઈ ગુણનો સંભવ ધારીને અને માર્ગનો નાશ ન થાય એ મુદાથી ગચ્છવાસી સાધુઓ પ્રવૃત્તિ કરે છે. નહિંતર ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત એ બધામાં તેણે ઉદ્યમ કર્યો સમજવો કે જેણે તપ અને સંજમમાં ઉદ્યમ કર્યો છે. આ તપ વિગેરે કરવામાં જે માટે અવિવેકના ત્યાગથી જ પ્રવૃત્તિ થાય છે, માટે તે અવિવેકનો ત્યાગ જ શ્રેષ્ઠ છે અને રૂડી રીતે બાહ્યત્યાગ થાય તે પણ તેનું જ ફળ છે, તેથી આ કુટુંબાદિકે સહિત છે કે નથી એ વિચારવું તે અવિવેકનો ત્યાગ થાય તો કોઈપણ રીતે ઉચિત નથી, અને આ અવિવેકનો ત્યાગથી જ તે કુટુંબ ન હોય તો પણ અવિવેકને છોડનાર મહાપુરુષને કોઈપણ જાતના દોષો થવાના નથી. વળી ને તે એ દશવૈકાલિકની ગાથામાં ભોગવવાળાને ત્યાગી કહ્યો છે તે માત્ર વ્યવહારની અપેક્ષાએ તપ વિગેરે થવાથી જાણવો, પણ તે ગાથામાં કહેલો દુ શબ્દ પણ શબ્દના અર્થમાં છે, ને તેથી સ્વજનાદિ વિનાનો પણ પચ્ચકખાણ કરનારો મનુષ્ય હોય તો તે પણ ત્યાગી કહી શકાય. સંસારચક્રમાં કોણ કોનો કુટુંબી થયો નથી? કોને કયા ભોગો મળ્યા નથી? માત્ર વિદ્યમાન ભાગોમાં પણ આસક્તિ થાય તે દુષ્ટ છે, ને તેથી તે આસક્તિ છોડવી જ જોઈએ. જો કે અવિવેક અને કુટુંબ બંનેના ત્યાગવાળા ભાગ્યશાળીઓ બીજાઓને ધર્મપ્રવૃત્તિનું પ્રાયે કારણ બને છે, આ વાતમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નહિ ગણીને દીક્ષા લેવાવાળાઓનું દ્વાર પૂર્ણ કરે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ મોસ ૨૦૧, દ્વિત્ર ૨૨૦ દીક્ષા આપવાનાં સ્થાન વિગેરે જણાવે છે :
પ્રથમ સમવસરણમાં દીક્ષા દેવી, તે ન હોય તો જિનચૈત્યમાં, શેરડીના વનમાં, પીપલા વિગેરે વૃક્ષોના સમુદાય જ્યાં હોય ત્યાં, અથવા પડઘાવાળા અને પ્રદક્ષિણાવર્ત જળવાળા સ્થાને દીક્ષાદેવી પણ ભાંગેલા, સળગેલા સ્થાને કે સ્મશાન શૂન્ય કે ખરાબ સ્થાને રાખ, અંગારો, કચરો કે વિષ્ટા આદિવાળા ખરાબ સ્થાને દીક્ષા દેવી નહિ. વાડ ૨૨૬, તિ૨૨૨, સંક્ષા ૨૩, લા ૨૨૪ ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ, ચોથ અને બારસ તિથિ સિવાયની તિથિઓએ દીક્ષા દેવી. ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદમાં શિષ્યોની દીક્ષા કરવી તેમજ આચાર્યપદ અને ઉપાધ્યાયપદની અનુજ્ઞા તથા મહાવ્રતોનું આરોપણ પણ તે ચારનક્ષત્રોમાં કરવું, પણ તે નક્ષત્રમાં સૂર્ય આથમ્યો હોય તે સંધ્યાગત નક્ષત્ર ૧ જે નક્ષત્રમાં સૂર્ય રહ્યો હોય તે રવિગત નક્ષત્ર ર અપદ્વારવાળું વિશ્વર નક્ષત્ર ૩ ક્રૂર ગ્રહ કરીને હણાયેલું સંગહનક્ષત્ર ૪ સૂર્યની પાછળ રહેલું વિલંબીનક્ષત્ર છે જેમાં ગ્રહણ થયું હોય તે રાહુહતનક્ષત્ર ૬ જેની વચમાં થઈને ગ્રહ જાય તે ગ્રહભિન્ન નક્ષત્ર, એ સાત નક્ષત્રો દીક્ષામાં વર્જવાં જોઈએ, કેમકે કલેશ, ખેદ, પરાજય, વિગ્રહ, ચંચળપણું, કુભોજન, મરણ અને રૂધિરનું વમવું એવા દોષો અનુક્રમે એવા નક્ષત્રમાં દીક્ષિતને થાય છે. ઉપસંહાર કરતાં કહે છે કે પૂર્વોક્ત કહેલા ક્ષેત્ર અને કાળમાં દીક્ષા દેવી, એવી તીર્થકરની આશા છે. કર્મના ઉદયઆદિકનું ક્ષેત્રાદિક એ કારણ છે, માટે ક્ષેત્રાદિકશુદ્ધિનો પ્રયત્ન કરવો છે એવી રીતે ચોથા દ્વારની વ્યાખ્યા કરી કેવી રીતે દીક્ષા દેવી એ પાંચમું દ્વાર જણાવે છે.
પુછ ૨૨ દીક્ષાની રીતિ જણાવતાં પ્રશ્ન ૧ કથા ર પરીક્ષા ૩ સામાયિક આદિ સૂત્રનું દાન ૪ ચૈત્યવંદનાદિક ૫ એ વિધિએ સમ્મદીક્ષા આપવી એમ કહે છે. એ પાંચ દ્વારોમાં પૃચ્છાનામનું દ્વાર કહે છે :
૫ ૨૬, કુન ૨૨૭ ધર્મકથા કે અનુષ્ઠાનથી વૈરાગ્ય પામેલાને દીક્ષા સન્મુખ થયેલાને પૂછવું કે હે ભદ્ર ! તું કોણ છે? તું ક્યાં રહેનારો છે? અને શા માટે દીક્ષા લે છે? આ પ્રશ્નના ઉત્તરમાં તે દીક્ષાર્થી “હું કુલપુત્ર છું. કે બ્રાહ્મણ વિગેરે છું, હું તગરા નગરી કે મથુરા આદિમાં રહેવાવાળો છું અને પાપમય એવા સંસારના ક્ષયને માટે જ હે ભગવાન્ ! હું દીક્ષા લઉં છું” એવું ઉત્તરમાં કહેનારો તે દીક્ષાના વિષયમાં યોગ્ય છે. તે સિવાયના જીવોમાં યોગ્યતા કે અયોગ્યતા વિચારવાની જરૂર છે. એવી રીતે પ્રશ્નનામનું દ્વાર કહી, કથાનામના દ્વારને કહે છે :
साहि ११८, जह ११९, जह १२०, एमे १२१.
દીક્ષા દેનારે દીક્ષાર્થીને જણાવવું કે ઉત્તમ સાધુક્રિયા તુચ્છજીવોથી પાળી શકાય નહિ અને હિંસાદિકથી નિવૃત્તિ કરનારા જીવોને સારા સુખોની પ્રાપ્તિ અને દેવલોક ગમન વિગેરે શુભફળો થાય છે. જેવી રીતે જિનેશ્વરની આજ્ઞા આરાધવાથી મોક્ષ મળે છે, તેવી જ રીતે વિરાધેલી તે આજ્ઞા સંસારદુઃખને દેનારી પણ થાય છે. જેમ રોગી મનુષ્ય રસાયન જેવી દવા શરૂ કરીને અપથ્યસેવે તો નહિં દવા કરનારા કરતાં
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ જલદી અધિક નુકશાનને પામે છે, તેવી રીતે કર્મરૂપી ભયંકર વ્યાધિના નાશને માટે પ્રવ્રજ્યા અંગીકાર કરીને પ્રવ્રજ્યાથી વિરૂદ્ધ વર્તનારો ભગવાનની આજ્ઞાનો લોપક અને દુષ્ટ અભિપ્રાયવાળો થઈ અધિક કર્મ બાંધે છે. આવી રીતે કથાનામનું બીજું અંતર્ધાર પુરૂં કરી પરીક્ષાનામનું ત્રીજું અંતર્ધાર કહે છે.
ગર્ભ રરર દીક્ષા દીધા પછી પણ સાધુપણાના આચારવિચાર આદિક દેખાડવા દ્વારાએ તેમજ સાવદ્ય (છકાયનો આરંભ)નો ત્યાગ કરે છે કે નહિ તે દ્વારાએ છ મહિના સુધી પરીક્ષા કરવી. કોઈક પાત્રની અપેક્ષાએ પરિણામી પાત્રમાં થોડો અને અપરિણામી પાત્રમાં ઘણો કાળ પરીક્ષા માટે જાણવો. એવી રીતે પરીક્ષા નામનું અંતર્ધાર કહી સામાયિક આદિ સૂત્રદાન નામનું અંતર્ધાર કહે છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીના કથન પ્રમાણે દીક્ષા પહેલાં પણ પ્રાયે છ માસ પરીક્ષાનાં વખત છે.
સૌમાં ૨૨રૂ વિશિષ્ઠ નક્ષત્રવાળા દિવસે ચૈત્યવંદનાદિક વિધિપૂર્વક સામાયિક, પ્રતિક્રમણ, ઈરિયાપથિક આદિ સૂત્રો જેને જે દેવા યોગ્ય હોય તે પાત્ર પ્રમાણે આપે. સૂત્રદાન દ્વાર પછી બાકીનો વિધિ જણાવે છે.
તો ૨૨૪, ૧૨ પછી પોતાની શક્તિ પ્રમાણે વીતરાગની માલ્યાદિકે અને સાધુની વસ્ત્રાદિકે દીક્ષાર્થી પૂજા કરે. પછી ઉપયોગવાળા ગુરુ આ પ્રમાણે વિધિ કરે. ચૈત્યવંદન' રજોહરણ આપવું, લોચ કરવો, સામાયિકનો કાયોત્સર્ગ કરવો, ત્રણ વખત સામાયિક બોલવું અને ત્રણ વખત પ્રદક્ષિણા કરવી, એ હકીકત અનુક્રમે કહે છે : ___ सेह १२६, पुर १२७, खलिय् १२८, वंदिय १२९, इच्छा १३०, पुव्वा १३१ मायार्थ शिष्यने ડાબે પડખે રાખીને સાધુઓની સાથે વર્ધમાન સ્તુતિએ ચૈત્યવંદન કરે, સૌથી આગળ આચાર્ય બેસે અને બાકીના સાધુઓ અનુક્રમે પોતાના યોગ્ય સ્થાને બેસે. વિધિ કરતાં અમ્મલિતાદિ ગુણવાળાં સૂત્રો અનુક્રમે બોલે, કેમ વિપરીતસ્થાન અને વિપરીતઉચ્ચારમાં વિધિ થાય છે. અલવાવાળું, મળેલું, ઉલટપાલટ, હીન અક્ષર, અધિક અક્ષર આદિ દોષયુક્ત વંદન કરતાં અસમાચારી થાય છે એમ સૂત્રકારની આજ્ઞા છે, ચૈત્યવંદન કરીને ઉભા રહેલા ગુરુની આગળ વંદના કરીને શિષ્ય બોલે કે આપની ઈચ્છાથી મને દીક્ષા આપો. પછી ગુરુ, ઈચ્છામો, એમ કહીને ઉભા થઈને નવકાર ગણીને જિનેશ્વર મહારાજે જણાવેલું રજોહરણરૂપી સાધુનું લિંગ આપે. તે રજોહરણ પૂર્વદિશા સન્મુખ, ઉત્તરદિશા સન્મુખ, જે દિશામાં જિનેશ્વર હોય તે દિશા સન્મુખ કે જિનચૈત્યની દિશાની સન્મુખ દેવું કે લેવું જોઈએ. હવે રજોહરણના શબ્દાર્થને જણાવે છે.
( રૂર, સંગમ રૂરૂ જે માટે જીવોની બાહ્ય અને અત્યંતર રજને હરણ કરે તે માટે રજોહરણ એમ કહેવાય છે. પ્રમાર્જનારૂપ કાર્યનો રજોહરણરૂપ કાર્યમાં ઉપચાર છે. જે માટે પડિલેહણ વિગેરે સંજમના વ્યાપારો બંધાતા કર્મને હરણ કરનારા છે, અને તેનું કારણ રજોહરણ છે. અહીં રજશબ્દથી બંધાતું કર્મ લેવું. કેટલાકો સંયમના ઉપકરણરૂપ રજોહરણને નહિં માનનારા જે કહે છે તે જણાવી તેનો ઉત્તર
Page #96
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
જણાવે છે.
{ ૨૩૪, મૂળ રૂપ, પદ ૨૩૬, માય રૂ૭ કેટલાક મિથ્યાત્વી એવા દિગંબરો કહે છે કે સંયમયોગનું કારણ રજોહરણ નથી, કારણ કે તે રજોહરણથી સંમાર્જન વિગેરે કરવામાં જીવોની વિરાધના થાય છે, કેમકે તેથી કીડી, મંકોડી વિગેરેનો નાશ થાય છે, તેઓ તેથી ત્રાસ પામીને અત્યંત ગમન કરનારા થાય છે, અને તેના દાણાઆદિ પડી જવાથી દાણાનો અંતરાય વિગેરે થાય છે. વળી રેતીથી દરો ઢંકાઈ જાય છે, અને રજોહરણમાં પણ જીવની ઉત્પત્તિ થાય છે. એ બધો પ્રકાર ઉપઘાત હોવાથી રજોહરણને સંયમનું સાધન માનવું નહિ. એવા કથનનો ઉત્તર આ પ્રમાણે સમજવો, પડિલેહણ કરીને તેવા પ્રકારના જીવોની રક્ષા માટે પ્રમાર્જન કરવાથી ઉપઘાત કેમ કહેવાય? અંડિલ, માતરૂ વિગેરે વગર પ્રમાર્જને રાત્રે કરવામાં દોષ તો ચોકખો છે. રાત્રે અંડિલ, માતરૂ રોકે તો આત્માની વિરાધના થાય અને વગર પ્રમાર્જને જઈને કરે તો જીવોની વિરાધના થાય. બન્ને પ્રકારે રજોહરણ જરૂરી છે, છતાં તેને સંયમના ઉપકરણ તરીકે નહિં માનનારના તીર્થંકરનું અજ્ઞાન ગણાય, ને તેથી ભગવાન તીર્થકરોની આશાતના થાય, તેમજ શરીરની માફક વિધિપૂર્વક વપરાશ કરતા ઉપકરણમાં જીવોત્પત્તિ કે અંતરાયનો દોષ લાગે નહિં. એવી રીતે રજોહરણનું દ્વારા પુરૂં કરી લોચદ્વાર કહે છે :
મદ્દ રૂઢ, રૂછા ૨૩૬ રજોહરણ લીધા પછી પરમભક્તિવાળો શિષ્ય ગુરુને વંદન કરીને ઈચ્છાકારેણપૂર્વક ‘મને મુંડન કરાવો' એમ પ્રણામપૂર્વક કહે, ગુરુ પણ ઈચ્છામ' એમ કહીને ત્રણ વખત નવકાર ગણીને તે શિષ્યની અખ્ખલિતપણે ત્રણ ચપટી લઈ લોચ કરે. એવી રીતે લોચ (અષ્ટા) નામનું દ્વાર કહ્યું, હવે સામાયિક કાર્યોત્સર્ગ વાર કહે છે :
વંઃિ ૨૪૦, રૂછી ૨૪૨, તો ૨૪૨, શિષ્ય ફરી આચાર્યને વંદન કરીને વૈરાગ્યવાળો છતાં કહે છે “ઈચ્છાકારેણ' મને સમ્યકત્વ આપો. પછી “ઈચ્છામો' એમ કહીને શિષ્યની સાથે ગુરુ પણ સામાયિક આરોપવા માટે “અન્નત્ય ઊસસિએણે' સૂત્ર કહીને કાઉસ્સગ્ન કરે, કાઉસ્સગ્નમાં લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) ચિંતવીને સંભ્રમ વગર નમસ્કારથી પારે.
એવી રીતે કાઉસગ્ગદ્વાર કહીને સામાયિક પાઠદ્વાર કહે છે : સામી ૨૪રૂ,
નવકારપૂર્વક ત્રણ વખત “કરેમિ ભંતે” ઉચ્ચરાવે. તે વખતે શુદ્ધપરિણામવાળો અને આત્માને કૃતાર્થ માનતો શિષ્ય સામાયિકનો મનમાં જેમ ગુરુ બોલે તેમાં અનુવાદ કરે. હવે પ્રદક્ષિણાદ્વાર કહે છે.
तत्तो १४४, तीवंद १४५, वंदि १४६, तुब्भे १४७, णित्था १४८, अन्ने १४९, आह १५०, आय ૨૧૨, માથે ૨૨, તો, શરૂ, વંદમ્ ૧૪, જવ પછી ગુરુમહારાજ વાસક્ષેપ લઈને આચાર્ય હોય તો સૂરિમંત્રથી અને તે સિવાયના ગુરુ પંચ નમસ્કારથી જિનેશ્વરના ચરણકમળમાં વાસક્ષેપ કરે. પછી નમસ્કારપૂર્વક જ મોટા નાના અનુક્રમે સાધુ, સાધ્વી, અને શ્રાવક, શ્રાવિકાને વાસક્ષેપ આપે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ પછી જિનેશ્વર મહારાજને શિષ્ય પાસે વંદન કરાવે. પછી શિષ્ય ઉભો થકો વાંદીને કહે કે હુકમ કરો,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
ગુરુ કહે કે “વાંદીને નિવેદન કર' પછી શિષ્ય વાંદીને અર્ધા નમેલા શરીરે ઉપયોગવાળો થકો એમ બોલે કે “તમે મને સામાયિક આરોપ્યું, હવે શિક્ષા ઈચ્છું છું.” પછી ગુરુ શિષ્યના માથે વાસક્ષેપ દેતા થકા કહે કે, “પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર અને સંસારનો પાર પામનાર થા, તેમજ ઘણા જ્ઞાનાદિકગુણોએ કરીને વૃદ્ધિ પામ' એમ કહ્યા પછી શિષ્ય વંદન કરીને કહે કે આપને નિવેદન કર્યું, હુકમ કરો કે જેથી સાધુઓને નિવેદન કરું. કેટલાક આચાર્યો અહીં જિનેશ્વર આદિને વાસક્ષેપ દેવાનું કહે છે. પછી ગુરુમહારાજ વાંદીને નિવેદન કર', એમ કહે ત્યારે શિષ્ય અસ્મલિત નવકારને ગણતાં અને ઉપયોગવાળો પ્રદક્ષિણા કરે, આ વખતે આચાર્ય વિગેરે બધા શિષ્યના માથા ઉપર વાસક્ષેપ આપે. એવી રીતે ત્રણ વખત જાણવું. કેટલાક આચાર્યો અહીં ફરી પણ કાઉસગ્ન કરવાનું કહે છે. દીક્ષા વખતે જેની પરંપરાએ જે તપ દીક્ષા વખતે કરાવવામાં આવતું હોય તે આયંબિલ વિગેરે તપ નક્કી કરાવે, પણ કોઈપણ તપ કે આયંબિલ ન કરાવે તો દોષ નથી. પછી જિનેશ્વરના ચરણકમળમાં નમસ્કાર કરે, અને આસન ઉપર બેઠેલા આચાર્યને ભાવથી નમસ્કાર કરી બીજા સાધુઓને નમસ્કાર કરે. પછી તે નવદીક્ષિતને સર્વ સાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ વંદન કરે. એ વિધિ થયા પછી એ નવદીક્ષિત સંભ્રમરહિતપણે આચાર્યની પાસે સામો બેસે, ત્યારે આચાર્ય તેને ભવસમુદ્રથી તરવા માટે યાનપાત્ર સમાન એવો જે ધર્મ તે એવી રીતે કહે કે જે સાંભળીને બીજો પણ શ્રોતા સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરે. ધર્મકથનની રીતિ જણાવે
भूते १५६, देसे १५७, होइ १५८, सीले १५९, पण्ण १६०, तातह १६१, लध्धूण १६२, एअंमि १६३.
જીવોમાં ત્રાસપણું, તેમાં પણ ઉત્કૃષ્ટ પંચંદ્રિયપણું, તેમાં પણ મનુષ્યપણું, તે મળ્યા છતાં આર્યદેશ, તેમાં શ્રેષ્ઠકુળ, તેમાં ઉત્તમજાતિ, તેમાં પણ સારું રૂપ, તેમાં પણ અત્યંત બળ, તેમાં પણ દીર્ઘ આયુષ્ય, તેમાં હેય ઉપાદેયનો નિશ્ચય, તેમાં પણ સમ્યકત્વ, તેમાં પણ વિરતિની પ્રાપ્તિ, તેમાં ક્ષાયિક ભાવ અને તેમાં પણ કેવળજ્ઞાન, એ અનુક્રમે દુર્લભ છે. કેવળજ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત થયા પછી પરમ ઉદયવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. આવી રીતે મોક્ષ સાધવાનો ઉપાય પંદર ભાગવાળો છે, તેમાં તને ઘણું પ્રાપ્ત થયું છે અને થોડું જ પામવું બાકી છે, તેથી તારે શીલમાં તેવી રીતે પ્રયત્ન કરવો કે જેથી થોડા કાળમાં તું મોક્ષને પામે, કેમકે વ્રતને અસાધ્ય હોય એવું આ જગતમાં કાંઈપણ નથી, અને તે વ્રત તને પ્રાપ્ત થયું છે. આ ચિંતામણિ કલ્પવૃક્ષ કરતાં અધિક, આ લોક અને પરલોકમાં ઉત્કૃષ્ટ સુખને દેનારૂં, તીર્થકર આદિઓએ આચરેલું એવું વ્રત તને મળ્યું છે, તેથી તે જિનકથિત વ્રતમાં હંમેશાં પ્રમાદ રહિત રહેવું જોઈએ, અને સંસારનું ભયંકર નિર્ગુણપણે વિચારવું જોઈએ. પૂર્વોક્ત વિધિને નહિં સહન કરનારાઓનો પક્ષ અને તેનો ઉત્તર કહે છે :
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
आह १६४, सुव्व १६५, संपा १६६, सइ १६७, सच्चं १६८, जिण १६९, लकिख १७०, आह १७१, जइ १७२, वव १७३, होंते १७४, असइ १७५, होन्ति १७६, तम्हा १७७, छउ १७८, आह १७९.
કેટલાકો કહે છે કે વિરતિનો ભાવ તે જ તત્ત્વથી દીક્ષા છે એમ જિનેશ્વરનું જે માટે કથન છે તે માટે તેવી રીતિએ ઉદ્યમ કરવો કે જેથી પરિણામ થાય, પણ આ ચૈત્યવંદન આદિ વિધિ કરવાનું કામ શું ? શાસ્ત્રમાં પણ ભારતમહારાજ વિગેરેને ક્રિયાના આડંબર સિવાય પણ વિરતિનાં પરિણામ થયાં સંભળાય છે, તેમજ વ્રતનાં પરિણામ ન હોય તો કેવળજ્ઞાન ન થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ વિધિના અભાવે કેવળજ્ઞાનનો અભાવ કહ્યો નથી, તેમજ વિધિ કરવાથી પરિણામ થઈજ જાય એવો નિયમ નથી, જે માટે અભવ્ય એવા અંગારમર્દક વિગેરે પણ દીક્ષાનો વિધિ કરે છે. વળી, પરિણામ સાબીત હોય તો વિધિ કરવો નિષ્ફળ છે, અને જો પરિણામ ન જ હોય તો દીક્ષાનો વિધિ કરાવતાં ગુરુને પણ મૃષાવાદ લાગે છે, માટે દીક્ષાનો વિધિ કરવો યોગ્ય નથી. વાદીના એ કથનના ઉત્તરમાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે વિરતિનો પરિણામ તે પ્રવ્રયા કહેવાય એવું જિનેશ્વરનું કથન છે તે સત્ય છે, પણ આ વિધિ તે પ્રાય પરિણામનો ઉપાય છે તેથી કરાય છે. રજોહરણ એ જિનેશ્વરે કહેલું સાધુચિન્હ છે અને તેને ગ્રહણ કરવામાં આજ વિધિ છે, મને આ પ્રાપ્ત થયો છે તેવી રીતે વિચારતાં શિષ્યને વિરતિનો પરિણામ થાય અને એ વાત કાર્ય દ્વારા જણાય છે, કારણ કે તે ચૈત્યવંદનપૂર્વક સામાયિક (પ્રવ્રજ્યા) લઈને પુરૂષો પ્રાયે કિંચિત્ પણ અકાર્ય સેવતા નથી. ભરત વિગેરેની હકીકત કોઈક જ વખત બનવાવાળી હોવાથી વિધિના નાશ માટે તેને અહીં આગળ કરવી યોગ્ય નથી, કારણ કે સૂત્રમાં વ્યવહાર અને નિશ્ચય બંને સરખા કહેલા છે, તે જ જણાવે છે કે જો જિનમતને અંગીકાર કરે તો વ્યવહાર અને નિશ્ચય ડેલીશ નહિ, તેમાં પણ વ્યવહારનયનો નાશ કરવાથી તો જરૂર શાસનનો જ નાશ થાય છે. વ્યવહારપ્રવૃત્તિથી પણ હું દીક્ષિત છું વિગેરે શુભ પરિણામ થાય, અને તેથી જરૂર નિશ્ચયનયે માનેલા કર્મના ઉપશમ વિગેરે પ્રાપ્ત થાય. વિરતિનાં પરિણામ હોય તો પણ બાકીની પ્રતિક્રમણાદિકની ક્રિયાઓની પેઠે આજ્ઞાનું આરાધન થવાથી આ ચૈત્યવંદનાદિક વિધિ નકામો નથી, તેમજ આજ્ઞાઆરાધન કરવાની ભાવનાથી વિધિ કરાવવાવાળા ગુરુને શિષ્યનો પરિણામ ન હોય તો પણ જરાપણ મૃષાવાદ લાગતો નથી. કદાચ શિષ્ય કોઈક કર્મના ઉદયથી અયોગ્ય રસ્તે પ્રવર્તે તોપણ પરિવાર આદિની અપેક્ષા રહિત હોવા સાથે પરિણામની નિર્મળતા હોવાની ગુરુને તો જરૂર વિધિ કરવામાં ફાયદો જ છે, માટે આ પ્રવજ્યાનું વિધાન ગુણ થવાની અપેક્ષાએ યોગ્ય જ છે, અને વિધાન નહિ કરવામાં તીર્થનો નાશ થાય વિગેરે દોષો છે, કેમકે છઘ0 એવા ગુરુ શિષ્યના પરિણામને સમ્યમ્ જાણે નહિ અને તેથી દીક્ષા દે નહિ, તેમજ અવધિજ્ઞાનાદિક પણ તે દીક્ષા વિના બને નહિ તેથી અતિશયવાળાને પણ દીક્ષા દેવાનું રહેશે નહિ, તો પછી ચારિત્રધર્મ જ ક્યાં રહેશે? (અપૂર્ણ)
Page #99
--------------------------------------------------------------------------
________________
E a aa 2
# પૂર્વ મહર્ષિઓએ શાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી કાઢેલાં રત્નોમાંના કેટલાંક રત્નો રૂ
..યાને.
જૈન-તત્ત્વજ્ઞોને અમૂલ્ય અવસર (૧) શ્રી આચારાંગસૂત્ર
૧ સટીક ભા.૧ રૂા. પ-૦-૦ ભગવત્ શીલાંકાચાર્ય વિરચિત વૃત્તિ સમલંકૃત ! સટીક ભા. ૨ રૂા. ૨-૦-૦ (૨) ભગવતીજી સૂત્ર સટીક શ્રી દાનશેખર સૂરીશ્વરવિરચિત વિષમપદ વ્યાખ્યા
કિંમત રૂા. પ-૦-૦ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૧ શ્રીકોટ્યાચાર્યવિરચિત વૃત્તિ સંયુત
કિંમત રૂા. ૫-૦-૦ % પુષ્પમાલા સટીક, મલધારીય ભગવદ્ હેમચંદ્રસૂરિપ્રણીત સ્વોપજ્ઞવૃત્તિ સહિત
કિંમત ૬-૦-૦ તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય સહિત-અને ભાષ્યાનુસાર ટીકા સહિત, છે કિંમત રૂા. ૬-૦-૦ ?
ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરવિરચિત તત્ત્વાવબોધિની ટીકા સહિત મા, (ભાષ્ય જુદું પણ મળી શકશે)
કિંમત રૂા. ૧-૦-૦ ૧૪ (૬) બુદ્ધિસાગર
કિંમત રૂ. ૦-૩-૦ ન (સોની સંગ્રામસિંહ વિરચિત, ધર્મ અને નીતિમય ઉપયોગી લઘુગ્રંથ) (૭) કલ્પકૌમુદી
(ઉપાધ્યાયે શ્રીમત્ શાંતિસાગરજી વિરચિત કલ્પસૂત્રની વૃત્તિ સહિત કિમત. રૂા. ૨-૦-૦ (૮) ભવભાવના (સટીક) મલધારી ભગવાન્ હેમચંદ્રસૂરિવિરચિત # સ્વપજ્ઞ વૃત્તિયુત. ભાગ ૧.
કિ રૂા. ૩૮-૦ (૯) ષોડશક પ્રકરણ (ભગવાન હરિભદ્રસૂરિ વિરચિત, આચાર્ય યશોભદ્રસૂરિ પ્રણીત-વૃત્તિ સહિત
કિ. રૂા. ૧-~ (૧૦) ષડાવશ્યક સૂત્રાણિ નૂતન કે બાલ વિગેરે સાધુ સાધ્વી યોગ્ય
સર્વ આવશ્યક-ક્રિયાનાં સૂત્રો વિધિ સહિત જેની અંદર સર્વ કર વિધિઓ પણ ગોઠવવામાં આવી છે.
કિં. રૂ. ૦-૮-૦ ....નવા છપાતા ગ્રંથો...... * ૧ અંગના અકારાદિ તથા બ્રહલ્લઘુ- ૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સમરાદિત્ય સંક્ષેપકાર # વિષયાનુક્રમ (૧૧ અંગના અનુક્રમે | શ્રીપદ્યુમ્નસૂરિ વિરચિત વૃત્તિ સહિત * અકારાદિક્રમ)
૫ ભગવતીસૂત્ર (સટીક) ભગવાન્ નવાંગી ? # ૨ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૩ (શ્રી | ટીકાકાર અભયદેવસૂરિ પ્રણીત-વૃત્તિયુક્ત ! # કોટટ્યાચાર્યા ટીકા)
૬ પ્રવચન પરીક્ષા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ! # ૩ ઉત્પાદાદિ સિદ્ધિ (શ્રી ચંદ્રસેનસૂરિપ્રણીત) | ગણી)
|| ૭ ભવભાવનાવૃત્તિ ભાગ ૨ જો. *
-: પ્રાપ્તિસ્થાન :૧ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત ૨ માસ્તર કુંવરજી દામજી, મોતી કડીયાની મેડી, પાલીતાણા
Page #100
--------------------------------------------------------------------------
________________
Regd. No. 3047
“શ્રી સિદ્ધચક્ર”નું છે
પાંચમું વર્ષ ગ્રાહકોને ખાસ લાભ માત્ર બે રૂપિયા જેટલી સાવ નજીવી
રકમમાં આગમરહસ્ય, સાગરસમાધાન, અમોઘદેશના, જૈનધર્મ, શાસ્ત્રો કે પત્ર ઉપર જાહેર કે ખાનગી થતા આક્ષેપોની ટુંકી સમાલોચના, જૈન ધર્મનું રહસ્ય સમજાવતા લેખો આદિનું લગભગ % ૬૫૦ પાનાનું વાચન
તેમજ આ વર્ષે બહાર પડનાર શ્રી તપ અને ઉદ્યાપન” કોઈપણ જાતના મૂલ્ય વગર
ચાલુ લવાજમમાં ભેટ !
ગ્રાહક થવા આજે જ લખો - ૪ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ % - ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ૩
Page #101
--------------------------------------------------------------------------
________________
Ioooooooooooool
Joooooooooooo
(सध्य
પંચમ વર્ષ કાર્તિક સૂદિ પૂર્ણિમા
म
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
___शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
___सिद्धचक्रे सदाऽस्तु
|१८८3:
: ૧૯૩૬
--
. २८-११-36
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ| We
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
-
OOOOOOOOOOOOO
looooooooooooooooooooooooooooo
Page #102
--------------------------------------------------------------------------
________________
# # #ર
# પૂર્વ મહર્ષિઓએ શાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી કાઢેલાં રત્નોમાંના કેટલાંક રત્નો સ
યાને...
જૈન-તત્ત્વજ્ઞોને અમૂલ્ય અવસર (૧) શ્રી આચારાંગસૂત્ર
સટીક ભા.૧ રૂા. ૫-૦-૦ ૩ - ભગવત્ શીલાંકાચાર્ય વિરચિત વૃત્તિ સમલકત ! સટીક ભા. ૨ રૂા. ૨-૦-૦ ૦ (૨) ભગવતીજી સૂત્ર સટીક શ્રી દાનશેખર સૂરીશ્વરવિરચિત વિષમપદ વ્યાખ્યા
કિંમત રૂા. પ-૦૦ (૩) વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૧ શ્રીકોટ્યાચાર્યવિરચિત વૃત્તિ સંયુત
કિંમત રૂા. પ-૦-૦ (૪) પુષ્પમાલા સટીક, # મલધારીય ભગવદ્ હેમચંદ્રસૂરિપ્રણીત સ્વોપજ્ઞવૃત્તિ સહિત કિંમત રૂા. ૬-૦-૦ %
(૫) તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય સહિત-અને ભાષ્યાનુસાર ટીકા સહિત, કિમત રૂા. ૬-૦-૦ # મક્ષ ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરવિરચિત તત્ત્વાવબોધિની ટીકા સહિત , (ભાષ્ય જુદું પણ મળી શકશે)
કિંમત રૂા. ૧-૦-૦ મક (૬) બુદ્ધિસાગર
કિંમત રૂા. -૩-૦ % 0 1 (સોની સંગ્રામસિંહ વિરચિત, ધર્મ અને નીતિમય ઉપયોગી લઘુગ્રંથ) (૭) કલ્પકૌમુદી
' (ઉપાધ્યાયે શ્રીમત્ શાંતિસાગરજી વિરચિત કલ્પસૂત્રની વૃત્તિ સહિત કિમત.રૂા. ૨-૦-૦ (૮) ભવભાવના (સટીક) મલધારી ભગવાન્ હેમચંદ્રસૂરિવિરચિત # ' સ્વપજ્ઞ વૃત્તિયુત. ભાગ ૧.
કિ રૂ. ૩-૮-૦ * (૯) ષોડશક પ્રકરણ (ભગવાન હરિભદ્રસૂરિ વિરચિત, આચાર્ય જ યશોભદ્રસૂરિ પ્રણીત-વૃત્તિ સહિત
કિ. રૂા. ૧-૦-૦ % ૪ (૧૦) ષડાવશ્યક સૂત્રાણિ નૂતન કે બાલ વિગેરે સાધુ સાધ્વી યોગ્ય # સર્વ આવશ્યક-ક્રિયાનાં સૂત્રો વિધિ સહિત જેની અંદર સર્વ વિધિઓ પણ ગોઠવવામાં આવી છે.
કિ. રૂા. ૦-૮-૦ ૪
....નવા છપાતા ગ્રંથ.... * ૧ અંગના અકારાદિ તથા બ્રહલ્લઘુ | ૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સમરાદિત્ય સંક્ષેપકાર 8. વિષયાનુક્રમ (૧૧ અંગના અનુક્રમ | શ્રીપદ્યુમ્નસૂરિ વિરચિત વૃત્તિ સહિત અકારાદિક્રમ)
| ૫ ભગવતીસૂત્ર (સટીક) ભગવાન્ નવાંગી ? * ૨ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૩ (શ્રી| ટીકાકાર અભયદેવસૂરિ પ્રણીત-વૃત્તિયુક્ત ર આ કોટટ્યાચાર્યા ટીકા)
૬ પ્રવચન પરીક્ષા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મડ ૩ ઉત્પાદાદિ સિદ્ધિ (શ્રી ચંદ્રસેનસૂરિપ્રણીત) |
*" | ૭ ભવભાવનાવૃત્તિ ભાગ ૨ જો.
-: પ્રાપ્તિસ્થાન :૧ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત ૨ માસ્તર કુંવરજી દામજી, મોતી કડીયાની મેડી, પાલીતાણા *
| ગણી)
Page #103
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક) अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધિવ ? વર્ષ ૫
અંક ૩ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૬ કાર્તિક સુદિ પૂર્ણિમા
શનિવાર
નવેમ્બર ૨૮
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
શ્રસિદ્ધ સ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મથે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧
આગમોદ્વારક”ll
Page #104
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
વર્ણોત્પત્તિના ક્રમકારણ અને પ્રયોજનમાં
તત્ત્વ શું ?
દ્રવ્યનંદીના પ્રસંગે ભગવાન જિનેશ્વરોની દ્રવ્યપૂજાને અંગે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોનું પરોપકાર નિરતપણું જણાવતાં જે વર્ણવ્યવસ્થા કરવાનો અધિકાર ચાલેલો છે, તેમાં અન્ય મતવાળાઓ વર્ણોની ઉત્પત્તિ માનતાં બ્રાહ્મણ આદિ
વર્ણોની અનુક્રમે ઉત્પત્તિ માને છે, અર્થાત્ પહેલવહેલી બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ થઈ અને પછી બીજા વર્ણોની ઉત્પત્તિ થઈ એમ જણાવે છે, પણ તેમાં આદ્યવર્ણની ઉત્પત્તિનું પણ પ્રયોજન અનિવાર્ય હોય એવું જણાવાતું નથી, તો પછી બીજા વર્ણોની ઉત્પત્તિ માટેનું તો અનિવાર્ય પ્રયોજન જણાવાય જ ક્યાંથી ? ત્યારે સનાતનવાદીઓ સર્વ વર્ણમાં પ્રથમ ક્ષત્રિયવર્ણની ઉત્પત્તિ જણાવવા સાથે તેનું કારણ અને પ્રયોજન જણાવે છે. વળી તે ક્ષત્રિયવર્ણની અવાંતર જાતો પણ કયા કયા કારણથી અને કયા કયા પ્રયોજન માટે ઉત્પન્ન થઈ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને ક્ષત્રિયવર્ણની ઉત્પત્તિની માફક જ
વૈશ્ય અને શુદ્રવર્ણની પણ ઉત્પત્તિ કયા કયા કારણે અને પ્રયોજને થઈ તથા કેવા અનુક્રમે થઈ તે પણ જણાવે છે અને એ બધી હકીકત આગળ સારા રૂપમાં જણાવાઈ ગયેલી છે. હવે છેવટે ઉત્પન્ન થયેલી બ્રાહ્મણજાતિનો ક્રમ અને પ્રયોજન જણાવવાના પ્રસંગે ભગવાન શ્રી ઋષભદેવજીની સાધુતાનો પ્રસંગ વિચારવાનો છે.
તા. ૨૮-૧૧-૧૯૩૬
સનાતનવાદિઓએ જણાવેલ વર્ણોત્પત્તિથી ચમકવું નહિં.
આ સ્થળે વાચકોએ ધ્યાનમાં રાખવું કે સનાતનવાદીઓ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જે ક્ષત્રિયાદિ વર્ણોની ઉત્પત્તિ થયા પછી જણાવે છે તે બ્રાહ્મણવર્ણની કોઈ પણ પ્રકારે અવજ્ઞા કે અનાદરના હેતુથી નથી અને તે મુદ્દો આગળ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જણાવીશું અને તેનું કાર્ય જણાવીશું તે ઉપરથી સ્પષ્ટ માલમ પડશે, માટે તેવો વિચાર બાંધવા પહેલાં બ્રાહ્મણોની ઉત્પત્તિ અને તેના કાર્યનું વર્ણન કરાય ત્યાં સુધી થોભવાની ખામોશ પકડવી તે યોગ્ય જ છે. ભગવાનનું આધરાજાપણું કેમ ?
ભગવાન ઋષભદેવજી જો કે ચક્રવર્તી કે વાસુદેવની સ્થિતિમાં નહોતા અને તેથી તેઓને ચક્રવર્તીને જે ચૌદ રત્નો હોય છે તે અને વાસુદેવને જે સાત રત્નો હોય છે તે બંનેમાંથી કોઈપણ એકે રત્ન હતું નહિ, છતાં તેઓ સમગ્ર મધ્યખંડના માલીક હતા, એટલું જ નહિ પણ ચક્રવર્તી કહો કે વાસુદેવ કહો, પ્રતિવાસુદેવ કહો કે માંડલિક કહો, કોઈપણ રાજાના તેઓ પિતામહ હતા એ વાત ચોક્કસ છે, કેમકે રાજા અગર રાજ્ય એવો શબ્દ જ ભગવાન ઋષભદેવજીએ ઉત્પન્ન કરેલો છે, અને આ અવસર્પિણીના સર્વ રાજાઓમાં ભગવાન ઋષભદેવજી જ પ્રથમ રાજા તરીકે જાહેર થયેલા છે અને તેથી શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ અને શ્રી
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
પર્યુષણાકલ્પસૂત્ર જેવા જૈનોના મહાન સૂત્રોમાં હતા, તે વખતે પણ સૌધર્મ દેવલોકના શક્ર ઈદ્ર તેઓને પd૫Rયા ફુવા એમ કહી જેવી રીતે ભગવાન ઋષભદેવજીનું રાજાપણું અને ચક્રવતીપણું ઋષભદેવજી નામ છે, તેવી જ રીતે પ્રથમ રાજા નાભિમહારાજા અને મરૂદેવામાતાની આગળ ગાયું એ પણ ભગવાન ઋષભદેવજીનું નામ જ ગણવામાં
હતું અને વ્યંતરના ઇદ્રો સિવાય બત્રીસ ઈદ્રોએ આવેલું છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી
નાભિમહારાજા અને મરૂદેવામાતાની આગળ શ્રી ઋષભદેવજી ભગવાનનું પ્રથમ રાજાપણું
હાજર થઈ ભગવાન ઋષભદેવજીના તીર્થકરપણાની અસાધારણ છે. એમ કહીને વિશેષદ્વારાએ ગતિમ
દુંદુભિ વગાડી હતી, એટલું જ નહિ, પણ ભગવાન થવીનાથં એમ કહે છે પણ સુત્રકારો તો તે પ્રથમ રાજાપણાને નામ તરીકે જણાવે છે. પ્રથમ રાજાપણું
ઋષભદેવજીનો વંશસ્થાપનાનો મહોત્સવ, વિવાહનો એ નામ તરીકે લઈએ કે વિશેષણ તરીકે લઈએ,
મહોત્સવ અને રાજ્યાભિષેક મહોત્સવ વિગેરે કોઈપણ પ્રકારે લઈએ તો પણ ભગવાન
દુનિયાદારીના મહોત્સવો પણ બધા ઋષભદેવજી સર્વ રાજાઓના પિતામહ છે એમ ઈદ્રમહારાજાઓએ જ હાજર થઈને કરેલા હતા. કહેવામાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ કે આ બધી વસ્તુ જણાવવાનું કારણ એક જ કે અડચણ દેખાતી નથી.
ભગવાન ઋષભદેવજીનો રાજ્યકાલ કોઈપણ ભગવાનની રાજ્યસાહેબી
પ્રકારે ચક્રવર્તી કે વાસુદેવથી ઉતરતો નહોતો. જેવી રીતે ભગવાન ઋષભદેવજીનું ત્યાગી પુરુષોના પણ દાદા ભગવાન પ્રથમરાજાપણું હતું, તેવી જ રીતે તેમની દષભદેવજી રાજ્યસાહ્યબી પણ પ્રથમ નંબરે જ હતી, કારણ વળી, જેમ તેઓ રાજાપણાને અંગે જગતના કે ચક્રવર્તી અને વાસુદેવની સેવામાં જ્યારે હજારો સર્વ રાજાઓના પિતામહ હતા, તેવી રીતે જગતના યક્ષો કે જેઓ વ્યંતરનિકાયના હોઈ દેવજાતિમાં તેવા સર્વ ત્યાગી પુરુષોના પણ તેઓ પિતામહ જ હતા, હલકા દરજ્જાના હોઈ, ઉત્તમ જાતિના ગણાતા
અને તેથી જ તેઓનું નામ જૈનસૂત્રકારોએ પ્રથમ નથી, તેવા યક્ષોથી સેવા પામતા હતા ત્યારે ભગવાન
ભિક્ષાચર એમ જણાવવા પઢમfમક્વાયરે એમ ઋષભદેવજી ખુદું વૈમાનિકના ઈદ્રોથી તેમજ સર્વ
કહેલું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પણ
ગાદિ નિષ્પરિપ્રદં એમ કહી ભગવાન યક્ષાદિ દેવતાઓના અધિપતિ વૈશ્રમણદેવથી પૂજા
ઋષભદેવજીને જ સર્વ ત્યાગીઓના પિતામહ તરીકે સત્કાર પામેલા હતા. ભગવાન ઋષભદેવજીની
જણાવે છે. ભગવાન ઋષભદેવજીના પ્રથમ નગરી જે વિનીતાના નામથી શાસ્ત્રોમાં ઓળખાય
રાજાપણામાં તો ઈંદ્રાદિક દેવોનું અદ્વિતીય સાહાપ્ય છે તેની સર્વરચના ઈદ્રના હુકમથી વૈશ્રમણે જ કરી
હતું, પણ ભગવાન ઋષભદેવજીની સાધુતામાં હતી. વળી ભગવાન ઋષભદેવજી અને તેના ઇંદ્રાદિક કોઈપણ દેવની સાહાધ્ય હતી નહિ, તેમજ કુટુંબના મહેલો અને તેની સજાવટ પણ ઈદ્ર કોઈપણ તીર્થકર, કોઈપણ કાળે દેવ, દાનવ કે મહારાજના હુકમથી તે વૈશ્રમણદેવે કરેલી હતી. નરેન્દ્રની સાહાટ્ય સ્વીકારતા નથી અને ભગવાન ભગવાન ઋષભદેવજી જનમ્યા પણ નહોતા, પણ ઋષભદેવજીએ પણ કોઈપણ દેવ કે ઈન્દ્રની સાહાપ્ય માત્ર સર્વાર્થસિદ્ધથી ચ્યવીને માત્ર ગર્ભમાં જ આવ્યા લીધી નથી.
AN
Page #106
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ ભગવાન કષભદેવજીના સાધુપણાની ભગવાન ઋષભદેવજીને રોટલા અને ખોરાકની વિશિષ્ટતા
નિમંત્રણા કરે એ સ્વપ્ન પણ સંભવિત ન હોતું. ભગવાન ઋષભદેવજીએ રાજ્યઋદ્ધિ, વળા ભગવાન ઋષભદેવજી નિગ્રંથની કોટીમાં કુટુંબકબીલો અને દુન્યવી સુખોનો ત્યાગ કર્યો. એ ઉચ્ચકલ્પવાળા હોઈને વનવગડામાં જ સ્થિતિ જો કે આ ભરતમાં પહેલવહેલો હોઈને કરનારા હોઈ માત્ર ભિક્ષાને અંગે જ લોકોના ઘર ચમત્કારરૂપજ હતો. વિશેષ ચમત્કાર તો એ હતો આગળ જતા હતા, તેથી તેઓ કોઈના પણ અતિથિ કે ભગવાન ઋષભદેવજીને દીક્ષા લીધી તે દિવસથી કે અભ્યાગત ગણી શકાય તેવો પ્રસંગ જ ન હતો. એક વર્ષ સુધી ભિક્ષા પામવાનો પ્રસંગ જ આવ્યો આવા કારણથી ભગવાન ઋષભદેવજીને સંપૂર્ણ નહિ અને તેથી તેઓને સંપૂર્ણ એક વર્ષ સુધી સંપૂર્ણ એક વર્ષ સુધી કોઈએ પણ ખોરાકની વિનતિ કરી નિરાહારપણે જ વિચરવું પડ્યું. તે ભગવાન નહિ. જે પણ પ્રજાજનો તેઓના પવિત્ર આગમનથી ઋષભદેવજીનું એક વર્ષ સુધી નિરાહારપણે પરમ હર્ષમાં આવતા હતા તે બધા, કોઈ રાજ્યની, વિચરવું કેટલું બધું કઠિન હશે તે આજકાલના કોઈ હાથીની, કોઈ ઘોડાની, યાવત્ કોઈ કોઈ તો ધાનના ધનેડા અને પાણીના પોરા કોઈ પ્રકારે કન્યાની દાનશક્તિ પ્રગટ કરવા તૈયાર થતા હતા, કલ્પનામાં પણ લાવી શકે નહિ, પણ ખુદ ભગવાન પણ આહાર અને ભિક્ષા દેવાય કે લેવાય એની ઋષભદેવજીની સાથેના ક્ષત્રિય લોહીને ધારણ તો તેઓને સ્વપ્નમાં કલ્પના પણ થતી ન હોતી, કરનારા ઉગ્ર ભોગ અને રાજન્યની જાતના જે ચાર તો પછી ભિક્ષા લેવાની પ્રાર્થના કરવાનું વચન તો હજાર દીક્ષિત થયેલા હતા, તેઓ તે ભિક્ષાની અંશે પણ નીકળે ક્યાંથી? જો કે કુટુંબી અને પ્રજાજન પ્રાપ્તિના કારણથી જ વનવાસી થઈ ફૂલફળનો ભિક્ષા દેવાલેવાના વ્યવહારથી અનભિજ્ઞ હતા અને આહાર કરનારા થયા. અર્થાત્ તેઓ પણ તેથી તે ભિક્ષા દેવા તૈયાર ન થાય એ સ્વાભાવિક ક્ષત્રિયવદને અનુસરીને લીધેલી સાધુતાને ટકાવી હતું છતાં જે ઈદ્ર મહારાજાઓએ ભગવાન શક્યા નહિ. એવી નિરાહારપણાવાળી સાધુતા ઋષભદેવજીની જન્મકાલથી તો શું પણ ગંભકાલથી ભગવાન ઋષભદેવજી મહારાજે એક વર્ષ સુધી જ સેવા ઉઠાવી હતી, તેવા ઈદ્ર મહારાજાઓ જેઓ નિભાવી.
મહાવિદેહક્ષેત્રમાં વિચરતાં શાશ્વતા વિહરમાન ઈંદ્ર મહારાજા ભિક્ષાની વિધિથી અજાણ જિનેશ્વરો પાસેથી ભિક્ષાનું અને દીક્ષાનું સ્વરૂપ હતા કે શું ?
સારી રીતે જાણતા હતા છતાં બાંધેલા કર્મનો ઉદય ભગવાન ઋષભદેવજીની વખત કોઈપણ
એક એવી ચીજ છે કે જેને દેવેન્દ્રોપણ મિથ્યા કરી ભિક્ષાચર રોટલાની ભીખ માંગનારો ન હતો, તેમજ
શકતા નથી અને તેથી કોઈ પણ દેવેન્દ્રને લોકોને લોકો પણ ધનધાન્ય, કણ કંચનની ઋદ્ધિથી સંપૂર્ણ ભિક્ષાનો વિધિ બતાવવાનો વિચાર સૂઝયો જ નહિ, સમૃદ્ધ હોઈ મનુષ્ય રોટલાનો કે ખોરાકનો ભિક્ષક પણ વર્ષની આખરે સ્વયં જ્ઞાનથી ભગવાનના પુત્રના હોય એવી કલ્પના પણ લાવી શકતો ન હતો. તેમાં પુત્રને ભિક્ષા દેવાનો વિચાર મૂક્યો અને તે પણ પ્રથમ રાજા તરીકે પંકાયેલા અને ઈંદ્રની શ્રેયાંસકુમારે ભગવાન ઋષભદેવજીને ઈક્ષરસરૂપી સાહ્યબીવાળા તરીકે જાહેર થયેલા જગતના દાદા ખોરાકની વિનંતિ અને ભગવાનનું પારણું થયું.
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
| પ્રશ્નફાર: ચદ્રવિધ સંઘ. /
સમાધાનકાસ્ટ: ક્ષકaછા22 વાટૅગત આગમોધ્ધાટકશ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
THAION
પ્રશ્ન ૮૫૦ - બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય તેને અંગે જે જણાવે છે કે તદ્ધોમાન્ય વિપિ અર્થાત્ અને તેને પડવા આદિને દિવસે આરાધાય તો તે પૂનમને દિવસે ચૌદશના ભોગની ગંધ પણ નથી ખોટું કહેવાય કે નહિ ?
તો પૂનમે ચૌદશ કેમ થાય ? સમાધાન - ઉદયવાળી ન મળે કે કોઈક કારણથી આ ઉપરથી જેઓ પૂનમના ક્ષયે તેની આરાધના ઉદયવાળી પર્વતિથિ ન લઈ શકાય તો પણ જે પણ તેરસે કરવાનું કહે છે તેઓને તેરસને દિવસે દિવસે તે તે પર્વતિથિનો ભોગવટો હોય, તો પછી પૂનમનો ઉદય કે ભોગની ગંધ પણ નથી તે તે તે દિવસને તે તે પર્વતિથિ તરીકે આરાધાય તેમાં વિચારવાનું છે. જેઓ પૂનમના ક્ષયે તેરસનો ક્ષય અડચણ નથી, કેમકે શ્રી ધર્મસાગરજી મહારાજ કરે છે તેમને તો તેરસે ચૌદશનો અને ચૌદશે તિથિના ભોગની હયાતીને આધારભૂત ગણે છે. પૂનમનો ભોગવટો છે એ ચોકખું જ છે. વળી જેઓ તત્ત્વતરંગિણી પત્ર ૩ તાન્ય ચાણમાવત્ પૂનમના ક્ષયે ચૌદશનો ઉદય છે અને પૂનમનો અર્થાત્ પૂનમને દિવસે ચૌદશના ભોગનો ગંધ પણ ભોગવટો છે એમ ચૌદશ પૂનમ ભેગાં કરવા માગે નથી. વળી ચૌદશે ક્ષીણપૂનમની વાસ્તવિક સ્થિતિ તેઓએ ખરેખર વિચારવું જોઈએ કે હજી તપસ્યા છે એમ જણાવતાં કહે છે કે :
માત્રને અંગે સવાલ હોત તો શરૂઆત પૂનમની ગણી त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव
લેત પણ સચિત્તત્યાગ અને બ્રહ્મચર્ય જેવા
દિનપ્રતિબધ્ધ નિયમોમાં બે દિવસ ક્યાંથી લાવશો? स्थितिः
વળી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને અર્થાત્ ક્ષીણ હોવાથી ભોગ હોવાને લીધે ચૌદશમાં પૂનમની ખરેખરી સ્થિતિ છે એમ કહેવું તે પણ વાડમડ્ડમદિપુUિામાસિ ભોગની અપેક્ષાયે જ કહેવાય. વળી ખરતરી એમ કહી ચૌદશ અને પૂનમ કે અમાવાસ્યા બને ચૌદશના ક્ષયે પૂનમે ચૌદશ કરી પાક્ષિક કરે છે દિવસના પૌષધો કહે છે અને તે પ્રમાણે બે તિથિના
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ પષધો કરનારાને એકજ ચૌદશને દિવસે ચોદશ દિવસે હોય છે અને બીજ આદિની વૃદ્ધિ હોય ત્યારે અને પૂનમના પૌષધો કેવી રીતે કરાવી શકશે ? તે બીજ આદિની સમાપ્તિ બીજે વારે જ હોય છે પ્રશ્ર ૮૫૧ પર્વતિથિ માનવાનું લક્ષણ શું ? તેથી સમાપ્તિ થાય તે તિથિ ગણવામાં સામાન્ય કેટલાકો કહે છે કે ઉદયવાળી ને સમાપ્તિવાળી હોય તિથિમાં ક્ષીણ તિથિમાં કે વૃદ્ધ તિથિમાં એક્ટમાં તે તિથિ અથવા ઉદયવાળી તિથિ અથવા અડચણ આવશે નહિ. અને જો આમ જ હોય તો સમાપ્તિવાળી તિથિ એમ જુદી જુદી રીતે કહે છે. પછી શાસ્ત્રકારોને સામાન્ય તિથિ માટે રૂપિ માટે તિથિ કઈ ગણવી ?
નતિથી તથા ક્ષીણ તિથિમાં ક્ષ પૂર્વે વળી વૃદ્ધિમાં સમાધાન - જો ઉદયવાળી હોય તે જ તિથિ એમ
વૃદ્ધી યા તથોત્તર એમ જુદા જુદા લક્ષણો અને કહીએ તો બીજ આદિનો ક્ષય હોય ત્યારે બીજ
1. વિધાનો કરવાની જરૂર શી? વળી સમક્ષન એમ આદિ તિથિઓ ઉદયવાળી હોય નહિ. જ્યારે બીજ
માનવાથી અધિક માસના પ્રસંગમાં પણ તિથિની આદિનો ક્ષય હોય ત્યારે પડવો અને ત્રીજ આદિનો
સમાપ્તિની માફક માસની સમાપ્તિ બીજા માસમાં જ ઉદય હોય, માટે ઉદયવાળી હોય એજ તિથિ છે તેથી બીજો માસ જ પ્રમાણ ગણાય છે તે કહેવાય એમ માનનારો ભલે છે. પણ જો એમ વ્યાજબીજ ઠરશે, એટલે એમ કહેવું પડશે કે ઉદય કહે કે ક્ષીણપર્વનો પ્રસંગ ન હોય તો ઉદયવાળી
હોય તો હદયવાળી પૂર્વ અને ઉત્તર તિથિ અથવા ઉત્તર માસનું જુદુ તિથિ તે પ્રમાણે છે તો જે વખતે પર્વતિથિ જે બીજ જુદુ વિધાન કરનારાઓએ નકામું જ ડોળ્યું છે, પણ આદિ છે તેની વૃદ્ધિ હોય ત્યારે તે બને બીજોએ જ્યારે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે કે પાંચમ આદિ પર્વતિથિએ સૂર્યનો ઉદય હોય છે, પડવા અને બીજ આદિ બંને તિથિઓ તે તે પડવા તેથી બંને બીજ આદિને ઉદયવાળી હોવાથી આદિને દિવસે સમાપ્તિ પામે છે તે વખતે એક પર્વતિથિ માની આરાધવી પડશે, એટલે કહેવું પડશે વારમાં બંને તિથિઓ આવીને પંચાંગની માફક કે ક્ષીણ અથવા વૃધ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિ ટીપ્પણામાં પણ ભેળસેળખાતું થશે. તેથી સમાપ્તિ ન લેવી, પણ ઉદય અને સમાપ્તિવાળી હોય વળી માત્રને પ્રમાણ ન જણાવતાં ઉદય આદિ જુદાં જુદાં તિથિ લેવી જેથી હંમેશાં ઉદય અને સમાપ્તિ હોય સ્વરૂપો જણાવ્યા છે. વળી સમાપ્તિવાળી તિથિ છે અને વૃધ્ધિ હોય ત્યારે ઉદય અને સમાપ્તિ બંને માનવામાં આવે તો જેમ બીજાઓ બેસતી તિથિને બીજે દિવસે જ હોય છે, તો એ વાત પણ સાચી માનનારા થઈને પ્રતિક્રમણ વખતે જ તિથિ આવે નથી, કેમકે હંમેશની તિથિઓમાં તથા વધેલી તેને માને છે તેવી રીતે સમાપ્તિનો પક્ષ લેવા જતાં તિથિઓમાં બીજે દિવસે ઉદય તથા સમાપ્તિ બંને પ્રતિક્રમણ વખતે સમાપ્ત થતી કે પચ્ચકખાણ લેતી હોય છે છતાં જે વખતે બીજ આદિ પર્વતિથિઓનો વખતે તે તે સમાપ્તિ લેવાનો પ્રસંગ આવી જાય, ક્ષય હોય ત્યારે ઉદય નહિં હોવાથી તે બીજ આદિ આ માટે ઉત્સર્ગ માર્ગ જે તિથિમાં સૂર્યોદય થાય પર્વતિથિઓને અને તેની આરાધનાને ઉડાવી દેવી તે જ તિથિ તે તે તિથિના પૌષધ પ્રતિક્રમણના કાર્યમાં પડશે. આ બધું દૂષણ ટાળવા માટે જો એમ લે ગણવી એમ શાસ્ત્રકારોએ ઘણે સ્થાને ઉદયવાળી કે સમાપ્તિવાળી હોય તે તિથિ ગણવી તેથી રોજની
તિથિ માનવાનું કહી જણાવે છે, પણ અપવાદમાર્ગે તિથિઓમાં પણ ઉદયની સાથે સમાપ્તિ હોય છે.
જણાવે છે કે જો સૂર્યોદયવાળી તિથિ ન મળે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પણ તે
તો ક્ષયમાં પૂર્વતિથિને પર્વતિથિ માનવી અને બીજઆદિ પર્વતિથિની સમાપ્તિ પડવા આ દિને જ
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ બે ઉદયવાળી તિથિ મળે તો બીજા ઉદયવાળી હોય તે તિથિને માનનારા અને ઉદય વિનાની તિથિને પર્વતિથિ તરીકે માનવી. આ ઉપરથી તિથિને છોડનારા એવા આપણે બને છીએ તો પછી સ્પષ્ટ સમજાશે કે ઉદયવાળી તિથિએ ઉત્સર્ગ અને ઉદયમાં જે તેરસ છે તે તેરસને ચૌદશ તરીકે કેમ ક્ષય તથા વૃદ્ધિમાં પહેલાની અને બીજી તિથિને માની શકાય એવી શંકાના ઉત્તરમાં શ્રી પર્વતિથિ માનવી એ અપવાદ છે એટલે ક્ષય અને
ધર્મસાગરજી મહારાજ જણાવે છે કે તારી વાત વૃદ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિની વાત કરવી સાચી છે પણ જયારે ચા
સાચી છે પણ જ્યારે ચૌદશનો ક્ષય હોય અને તેરસે ત ની ઘરે સત્રથી મચત્ર બનાવવા ચૌદશ કરાય તે વખતે તે તેરસને દિવસે તેરસ છે જેવું જુદું જ છે.
એવા કથનનો પણ સંભવ નથી પણ પ્રશ્ન ૮૫ર -તપાગચ્છની સમાચારીવાળાને ક્ષયમાં
પ્રાયશ્ચિત્તપડિકકમણા આદિ કાર્યોમાં ચૌદશ જ છે પૂર્વતિથિ અને વૃધ્ધિમાં ઉત્તર તિથિ કરવાની
એમ કહેવાય છે. આવા સ્પષ્ટ અક્ષરો છે છતાં અડચણ નથી પણ સવાલ એ છે કે પર્વતિથિના
જેઓ બીજ આદિ પર્વતિથિ આદિના ક્ષયે પડવાનો ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો એ શા આધારે
ક્ષય નથી માનતા તથા આરાધનાને માટે કાઢતાં લેવું ? કેમકે શ્રી હીરસૂરિજીના વચન પ્રમાણે ટીપ્પણામાં પણ 8137 એમ લખે છે પંચમીના ક્ષયે તેનું તપ પહેલાની તિથિમાં કરવું એમ તેઓ શાસ્ત્ર અને પરંપરા બન્નેથી ઉલટ જ છે. જો જણાવેલું છે. અર્થાત્ પર્વતિથિના ક્ષયે તેની પહેલાની છે તેવું લખનારાઓ પરંપરા અને શાસ્ત્રના લેખોની અપર્વ તિથિનો ક્ષય જણાવ્યો નથી.
દરકાર ન કરવામાં, સોરઠને અનાર્ય કહેવાથી, સમાધાન-મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી શ્રી માણસના આચાર ઉઠાવવાથી, સૂતક ઉઠાવવાથી, તત્ત્વતરંગિણીમાં જણાવે છે કે ચૌદશનો ક્ષય હોય ઉંટડી દૂધને અભક્ષ્ય કહેવાથી, ઓળી સરખી અને તેરસે સુર્યોદય હોય છે તો પછી તે ઉદયવાળી અસજઝાયમાં કાલગ્રહણ લઈ પદવીઓ કરવાથી તેરસને ચૌદશ કેમ ગણવી ? એવી ખરતરની પાવરધા છે ને તેથી પોતાનું કાઢેલું ટીપ્પણું રદ કરશે શંકાના ઉત્તરમાં ચોકખા શબ્દોમાં કહે છે કે નહિ એમ જણાય છે છતાં શાસ્ત્ર અને પરંપરાને પ્રાયશ્ચિત્ત આદિ (પચ્ચકખાણ પડિક્કમણું તથા તપ માનનારો મનુષ્ય તો પરંપરા અને તેને અનુસરતો વગરે)માં તેરસનો ઉદય છતાં પણ તેરસ છે એવું ઉપરનો લેખ વાંચી કદિ પણ પર્વતિથિના ક્ષયે તેની કહેવાતું જ નથી, પણ તે પ્રાયશ્ચિત પડિકકમણ આદિ પહેલાની તિથિનો ક્ષય કહેવા કે લખવામાં ભૂલ કાર્યોમાં ચૌદશ જ છે એમ કહેવાય છે. જુઓ તે કરશે નહિ. પાઠ.
વળી આજ અપર્વતિથિના ક્ષયની વાતમાં નયિતિથિસ્વીરતિથિતિરર- શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય જણાવે છે કે પતિ
प्रवणयोरावयोः त्वयाऽप्यंगीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्त क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत अर्थात् ત્તિ સત્ય, તત્ર ત્રયોદશતિવ્યપરાણે- બીજ આદિ પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિના સંબવા, પ્રાયશ્ચિત્તવિવિધ વાર્વતિ ક્ષય તેં પણ કબુલ કરેલો છે, જો એમ ન હોય
વ્યપતિમાનત્વનું તો ઉદયમાં સપ્તમી હોય ત્યારે અષ્ટમીનો ક્ષય ખરતર શંકા કરે છે કે જે તિથિએ સર્યનો ઉદય હોવાથી સાતમને દિવસે જે પૌષધાદિ કાર્ય કરો છો
Page #110
--------------------------------------------------------------------------
________________
૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ તેને અષ્ટમીનું કૃત્ય કહી શકાશે જ નહિ. આ કરવું એમ કહે છે તેઓએ વિચારવું જોઈએ કે એમ ઉપરથી પણ ચોકખું છે કે આઠમને ક્ષયે સાતમનો હોત તો પ્રથમ તો પ્રઘોષમાં તિથી અથવા પૂર્વસ્યાં ક્ષય કરી તે દિવસ આઠમની આરાધના કરાય છે એમ પદ નથી એ ચોકખું છે. વળી આગળ જણાવ્યું અને આઠમને નામે તિથિ બોલાય છે. વળી ક્ષણ તેમ ધર્મકાર્યમાં તે તિથિને અપર્વતિથિને નામે એવી પૂનમની ચૌદશે જ સ્થિતિ છે એમ જણાવીને બોલવાનો પણ નિષેધ કરેલો જ છે. વળી શ્રી પૂનમે કાં તો પૂનમ રહેશે અને કાં તો પાક્ષિક રહેશે ધર્મસાગરજી મહારાજ ચૌદશના ક્ષયે તેરસને એમ જણાવી બે તિથિની ભેગી આરાધનાની ના ચૌદશ કરવાનું અને ચૌદશ જ કહેવાનું કહે છે તેમ કહે છે જુઓ :
એ પણ સ્પષ્ટપણે કહે છે કે आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः। कारणविशेषमन्तरेण त्रयोदशीतिव्यपदेशद्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंचदश्या एव
शंकाऽपि न विधेया વતુર્વશીર્વેન વ્યતિથમાનવત્ અર્થાત્ પુનમ અર્થાત્ વિશેષ કારણ સિવાય તો તે કહેલી ચૌદશને માનો તો પાક્ષિક અનુષ્ઠાનના નાશની આપત્તિ થાય દહાડે તેરસ છે એવું કહેવાની શંકા પણ ન કરવી, અને જો તેને પાક્ષિક અનુષ્ઠાન કહો તો મૃષાવાદ આટલું ચોકખું છતાં પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ચોકખો જ છે, કેમકે પૂનમને ચૌદશ કહો છો. આ ઉપર લખે છે અને પર્વતિથિને નીચે લખી ટીપનું ઉપરથી સ્પષ્ટ સમજાશે કે બે પર્વતિથિઓ એકઠી બહાર પાડે છે તેઓ પરંપરા અને શાસ્ત્રોને થઈ શકે નહિ. વળી શ્રી હીરસૂરિજીએ ઉઠાવવાવાળા થવા સાથે પોતાના ટીપ્પણાને ક્ષણપંચમીનું તપ તેની પૂર્વતિથિમાં કરવું એમ કહ્યું માનનારાઓને કેવલ અવળે રસ્તે જ દોરે છે, માટે તે મુખ્ય તો પંચાંગની અપેક્ષાએ પૂર્વતિથિ એમ કહેવું શાસનરસિકોએ તેવા ઉત્થાપકો અને તેમના જોઈએ. વળી શ્રી ઉમાસ્વાતિવાચકજીનો પ્રઘોષ ટીપ્પણાથી દૂર રહેવું. વળી પત્ર ૧૫માં જણાવે છે क्षये पूर्वा तिथिः कार्या (ग्राह्या) वृद्धौ कार्या તથોત્તર એવી રીતનો છે. અર્થાત્ પર્વતિથિનો ક્ષય ગિm fr moma aan હોય તો પહેલાની જે અપર્વતિથિ હોય તેને
અર્થાત્ ચૌદશ ક્ષયે તેરસને ઉડાડી ચૌદશ કરવાનું જ પર્વતિથિ કરવી અને પર્વતિથિ જો બેવડી
જાહેર કર્યા છતાં તેને તું તેરસ કહે છે. હોય તો બીજી પર્વતિથિને જ પર્વતિથિ કરવી. એ ઉપરથી ચોકખું થાય છે કે પર્વતિથિના
તા.ક. ચર્ચાને સમેટયા છતાં ખોટાં પંચાંગો
નીકળવાથી આ બાબત લખાણ શરૂ થયું છે. ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો, અને
અમદાવાદ જેવા સ્થાને જો તેઓ પર્વતિથિના ક્ષયે તે તિથિને પર્વતિથિ કરવી અને વૃદ્ધિ હોય
પહેલાની તિથિનો ક્ષય ન જ કહેવાય એવું સાબીત તો પહેલાની પર્વતિથિને પર્વતિથિ ન માનતાં
કરવા બે માસ પછી ચાર માસની અંદર સભાની બીજીને જ પર્વતિથિ માનવી એટલે પહેલાની વ્યવસ્થાપૂર્વક તૈયાર હોય તો આ લેખક પ્રતિપાદ અપર્વતિથિની વૃદ્ધિ ગણવી પડે. વળી જેઓ કરવા તૈયાર છે. પહેલી અપર્વતિથિને રાખી તેમાં પર્વતિથિનું કામ
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
તમાંથદરના
આગમાદાકીય
(દેશનાકાર
'ભગવતી
(ભજન)
ke.
નચર/
જક)
*fp3
કર્મરાજાનો લશ્કરી
(ગતાંકથી ચાલુ) ઈશ્વર, પરમેશ્વર, ભગવાન એવા શબ્દો અરિહંત ભગવાન પૂજાતા નથી. તીર્થકર ભગવાનો તીર્થંકરદેવોને લગાડી તેમની ઐશ્વર્યની ભાવનાથી જો કોઈપણ સ્વરૂપે પૂજાતા હોય તો તે અહિતરૂપે તમે તેની પૂજા કરો એ જૈનશાસનને માન્ય નથી પૂજાય છે. કર્મરૂપ શત્રુને એમણે ઓળખાવ્યા હતા, જ. ભગવાન મહાવીરદેવ “રાજપુત્ર” હતા એ વાત એ શત્રુને કેવી રીતે હણવા તે એમણે બતાવ્યું હતું સાચી છે, પરંતુ તેઓશ્રી ભીખારી નહિ, પરંતુ અને સ્વયં પોતે એ શત્રુને હણ્યા હતા તેથી જ એ રાજપુત્ર હતા, માટે રાજપુત્ર તરીકે તેમનાં કર્મશત્રુને હણવારૂપે જ એમના પૂજનને આ શાસન સંભારણાં કાયમ રાખો એમ જૈનશાસન કહેતું નથી. ટેકો આપે છે અને પ્રવર્તાવે છે. જૈનશાસનનું કથન તો એટલું જ છે કે જો તેઓશ્રી જૈનશાસન ઈશ્વર, પરમેશ્વર કે રાજપુત્ર કોઈપણ મુદા પરત્વે પૂજ્ય હોય તો તે એજ મુદા તરીકે કોઈપણ તીર્થકરની પૂજા કરવાનું કદી ફરમાન ઉપર પૂજ્ય છે કે તેઓશ્રી અરિહંત હતા અર્થાત્ કરતું નથી. આપણે તીર્થકર ભગવાનને ઈશ્વર, તેઓશ્રીની પૂજામાં મુદા તરીકે તો અરિહંતપદ જ પરમેશ્વર ભગવાન આદિ માનીએ છીએ, પરંત જરૂરનું છે. ભગવાન મહાવીરની તમારે આરાધના તેમની એ મહત્તા પણ કર્મશત્રુને હણવાને અંગે છે. કરવાની છે તે એકજ મુદાથી કરવાની છે કે તેઓ
ભગવાન મહાવીરદેવ રાજકુમાર હોવાથી પૂર્વાશ્રમમાં અરિહંત હતા ! જો તમે ઐશ્વર્યથી, તેમના
રાજ્યવાળા, લક્ષ્મીવાળા હતા અને ઐશ્વર્યવાળા રાજપુત્રત્વથી કે તેમના શ્રેષ્ઠકુળથી તેમને પૂજતા હતા, માટે તે ઈશ્વર નથી, પરંતુ તેમનું હો તો એ તેમની પૂજાજ નથી. ભગવાન તરીકે જો આત્મિકબળનું ઐશ્વર્ય અને કર્મશત્રુને હણવાનું જે તમે અરિહંત ભગવાનની પૂજા કરતા હો તો સામર્થ્ય હતું તેને જ અંગે તેઓ ઐશ્વર્યવાળા અર્થાત્
Page #112
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ ઈશ્વર હતા અને તેથી જ આપણે તેમને પરમેશ્વર ભગવાનના અરિહંતત્વને જ નમીએ છીએ. કહેવાના છે તથા એ રીતે પૂજવાના છે એટલે કે
હવે અહીં કોઈ એવી શંકા કરનારો નીકળી તેઓશ્રીની પૂજાને અંગે કર્મશત્રુને હણવાનું ધ્યેય આવશે કે આપણે આઠ પ્રાતિહાર્યરૂપી પજાને લાયક એ મુખ્યતાઓ છે. ભગવાન મહાવીરદેવની પૂજામાં
ભગવાનને માન્યા છે, વ્યુત્પત્તિથી આપણે આઠ જો ઈશ્વર તરીકેનું જ ધ્યેય હોત તો ઈશ્વર, પરમેશ્વર
પ્રાતિહાર્યને લાયક એવો અર્થ કર્યો છે, એટલે આપણે ઈત્યાદિ તો બીજા શાસનવાળાઓએ માનેલા જ
ભગવાનની ઠકુરાઈ રાજત્વ એને પણ આરાધીએ હતા, ત્યારે કોઈ એમ પૂછશે કે શું બીજાએ માન્યું
છીએ.અશોકાદિ આઠ પ્રાતિહાર્યરૂપ દેવતાની કરેલી હોય તે ન માનવું અને બીજાઓથી ઉલટું માનવું
. પૂજા, તેને લાયક તે અરિહંત અને તેમને આપણે એજ જૈનશાસનની મહત્તા છે? જવાબ સ્પષ્ટ છે
નમસ્કાર કરીએ છીએ, એટલે આપણે પણ કે બીજાઓએ માન્યું હો કે ન હો, સત્યને સત્ય
ભગવાનના ઈશ્વરત્વ તેના પરમેશ્વરપણાને-તેમના માનવું એ જૈનશાસનનો માર્ગ છે અને તે જૈનશાસન
ભગવાનપણાને નમસ્કાર કરીએ છીએ. આવી શંકા હરકોઈ ભોગે જાળવી જ રાખવા માગે છે. કરનારાઓને કહો કે હે મહાનુભાવો ! જે
બીજાઓ પોતાના દેવને ઈશ્વર માને છે, બાહ્યદ્રષ્ટિવાળા છે તેને જ બાહ્યલક્ષણ બતાવાય છે. ત્યારે આપણે તેમને એ રીતે ગૌણ કરી નાખ્યા અને બાહ્યપણામાં અંતર્ગત લક્ષણ કે તત્ત્વ હોતું નથી અહીં કોઈએ નહિ માનેલું એવું તેમનું અરિહંતપણું માની પ્રાતિહાર્યની પૂજાને પામવું તે દ્રવ્યાહતપણું છે. જે લીધું અને તેને જ ધ્યેય, ઉદેશ તરીકે આગળ રાખ્યું આઠ પ્રાતિહાર્ય છે તે જિનેશ્વરના આત્માના ગુણરૂપ છે. આપણે ભગવાનની જે મહત્તાને માન્ય રાખી નથી. દેવતાએ અરિહંતની કરેલી પૂજા તે બેશક છે તે અલબત્ત બધાથી જુદી છે, કોઈએ ન માનેલી અરિહંતને હોય છે, પરંતુ એ આઠ પ્રાતિહાર્યની એવી છે, કોઈએ ન કલ્પેલી એવી છે, પરંતુ તે પૂજા તે ભગવાનના ગુણયા લક્ષણરૂપે નથી તે છતાં તેમાં જ અપૂર્વ મહત્તા સમાયેલી છે. આપણે સમજવાની ખાસ જરૂર છે. ભગવાનની ઠાકુરાઈની કદી કિંમત કરી નથી,
લક્ષણ બે પ્રકારનાં હોય છે. એક તેમની મહત્તાને આપણે પૂજતા નથી, તેમના અપૂર્વ
આત્મભૂતલક્ષણ છે, એક અનાત્મભૂતલક્ષણ છે. ૩૫. શરીર, સૌંદર્યની આપણે આરતી ઉતારતા તમે પછો કે શાંતિભાઈ કોણ ? તો તમોને એવોજ નથી, તેમની ભગવાનપણાની સ્થિતિના પણ આપણે
જવાબ મળશે કે અમુક પ્રકારની ટોપી પહેરી હોય ઓવારણાં લેતા નથી, આપણે તેમની કોઈપણ
તે શાંતિભાઈ છે. શાંતિભાઈએ અમુક ટોપી પહેરી સ્થિતિને પૂજ્ય માની હોય તો તે માત્ર ભગવાનની
હતી, માટે અમુક પ્રકારની ટોપી પહેરી હોય તે અરિહંત સ્થિતિને જશ્રી જિનેશ્વરદેવોએ શું કાર્ય
શાંતિભાઈ, પરંતુ શાંતિભાઈ એ ટોપી કાઢી નાંખે કર્યું છે તે જોશો તો માલમ પડશે કે તેમણે પોતે
તેથી કાંઈ તે શાંતિભાઈ મટી જતા નથી. ટોપી કાઢી કર્મનો ક્ષય કર્યો છે, કર્મનો ક્ષય કરવાનો ઉપાય
નાંખે તો પણ તે શાંતિભાઈ છે, ટોપી રાખી મૂકે બતાવ્યો છે અને કર્મનો નાશ કરીને મેળવાતી
છતાં તે શાંતિભાઈ કાયમ છે. બાહ્યલક્ષણ તે અવસ્થા જણાવી છે, માટે જ એમને નમસ્કાર
આત્મામાં રહેલું લક્ષણ નથી - એ લક્ષણ તે કરીએ છીએ. ખૂબ યાદ રાખજો કે આપણે
શરીરરૂપ લક્ષણ પણ સમજવાનું નથી. અહીં જો ભવાનની વિભવતાને નમતા નથી, આપણે કોઈ શાંતિભાઈનો ફોટો બતાવે તો અલબત્ત કહેવું
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૫
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ પડે કે એ લક્ષણ તે શાંતિભાઈનામાં રહેલું લક્ષણ કે એથી એમ સાબીત થશે કે ભગવાનની વાણીમાં છે, તેવી રીતે જે આઠ પ્રાતિહાર્યો છે તે અરિહંત દિવ્યતા રહેલી નથી અને જે દિવ્યતા છે તે તો માત્ર મહારાજના આત્મરૂપ લક્ષણો નથી. ટોપી એ લક્ષણ દેવતાઓએ ઉપજાવેલી છે. દેવતાઓએ જ દિવ્યતા છે, પરંતુ તે જેમ બાહ્યલક્ષણ છે, એ લક્ષણ આત્મા ઉપજાવેલી માનશો તો આ રીતે ભગવાનની મહત્તા સાથે સંબંધ ધરાવતું નથી, તેમ એ આઠ નષ્ટ થાય છે, માટે ભગવાનની મહત્તા અનિમેષ પ્રાતિહાર્યોને પણ ભગવાનના આત્મા સાથે કશો
અભંગ રાખવા માટે પણ તમારે એ મંજુલધ્વનિને સંબંધ નથી.
ભગવાનનું આત્મરૂપ લક્ષણ કહેવું જોઈએ અને એકંદર રીતે જોવા જાઓ તો અરિહંતના દિવ્યધ્વનિ એ દેવતાઓનું પ્રાતિહાર્યપણું નથી એમ કેટલા ગુણ છે તે ગણો. અરિહંતના બાર ગુણ છે. સ્વીકારવું જોઈએ. આવી રીતનો મિથ્યા તર્ક એ બાર ગુણમાં ચાર અતિશય છે અને આઠ કરનારાઓ કેવી થાપ ખાય છે તે જુઓ : તમે પ્રાતિહાર્ય છે. એ આઠ પ્રાતિહાર્યલક્ષણ તે અહીં ગવૈયાનો કંઠ અને તેના વાજિંત્રની મધુરતાનું બાહ્યલક્ષણ છે. અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, ઉદાહરણ લો અને પછી વિચાર કરો કે એ સંગીતમાં સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એ સાત જે મધુરતા છે તે વાદ્યની છે કે ગવૈયાના કંઠની લક્ષણો દેવતાઓનાં કરેલાં લક્ષણો હતાં, એ સાત છે ? પ્રાતિહાર્ય ઉપરાંત આઠમું પ્રાતિહાર્ય તે દેવતાઓએ કહેલી વાણી હતી. હવે આ આઠમા પ્રાતિહાર્ય
ગવૈયો ગાયન ગાય છે, તે ગાયનની સાથે લક્ષણ માટે પણ કોઈને શંકા ઉઠાવવી હશે તો તે જ તે વાધ પણ વગાડે છે અને પરિણામે આખા ઉઠાવી શકે છે. શંકાવાદીઓ એમ કહે છે કે ભલે સંગીતમાં મધુરતા અને સુંદરતા આવે છે, તો એ તમે સાત પ્રાતિહાર્ય લક્ષણને બાહ્ય લક્ષણ કહો,
સંગીતમાં ગવૈયાના સ્વરની કિંમત ગણશો કે પરંતુ તમે આઠમા પ્રાતિહાર્ય લક્ષણને બાહ્ય લક્ષણ હારમોનિયમના સ્વરનું મૂલ્ય માનશો ? વાજિંત્રા નથી કહી શકતા. વાણીને બાહ્ય લક્ષણ કહી દેવામાં ઘણું સારું હોય, બહુ મૂલ્યવાળું હોય, ભારે એક મોટો દોષ આવીને ઉભો રહે છે. એ દોષ પરિશ્રમથી બનાવેલું હોય, પરંતુ જો ગવૈયો જ શો છે તે જુઓ. શંકાવાદીઓ કહે છે કે અશોકાદિ ગાવામાં કાચો હોય તો ? હવે તે જ પ્રમાણે ગવૈયો સાત લક્ષણો દેવતાઓનાં કરેલાં હોવાથી તે બાહ્ય સંગીતકળામાં નિષ્ણાત હોય, તાલસૂરનો બરાબર લક્ષણ છે, પરંતુ ભગવાનની વાણી એને તો બાહ્ય જાણકાર હોય; ગાંધર્વ વિદ્યામાં પારંગત હોય પરંતુ લક્ષણ ન જ કહેવું જોઈએ, કારણ કે વાણીને તેને હારમોનિયમને બદલે એકાદ ડોબરૂ આપી મૂકો ભગવાનનું આત્મરૂપ લક્ષણ ન માનીને બાહ્ય લક્ષણ તો ? અલબત્ત વાજિંત્ર બરાબર ના વાગતું હોય માની લેવાથી એક મોટો દોષ ઉભો થશે. તેથી કાંઈ ગાનારાના કંઠની મધુરતા અને તેનું મૂલ્ય
આ દોષ તરીકે તેઓ એમ જણાવે છે કે ઘટતાં નથી, તે જ પ્રમાણે દેવતાઓએ કરેલા ભગવાનની જે દિવ્ય ધ્વનિ હતી તેમાં દિવ્યતા પણ સ્વરપૂરણથી તીર્થંકર ભગવાનોની વાણીની મધુરતા દેવતાઓએજ પૂરેલી હતી અને તેથી દિવ્ય ધ્વનિ થાય તેથી તેમના કંઠની મુખ્યતાએ મધુરતા નષ્ટ એ ભગવાનનું આત્મલક્ષણ નથી એમ માનશો તો થતી નથી. બીજી બાજુએ વાદ્ય વગાડનારની તેથી ભગવાન ઉપર જ આપત્તિ આવી પડશે, કારણ ચાલાકી તે પણ મૂલ્ય વગરની તો હોતી જ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૬૬
આજ ઉદાહરણ અહીં પણ લાગુ પાડશો તો તીર્થંકર ભગવાનોની દિવ્યવાણી એ દેવતાઓની પ્રાતિહાર્ય હતી કે ભગવાન શ્રી તીર્થંકરદેવોના આત્મલક્ષણરૂપી હતી તે સંબંધમાં તમને ઉપજેલી શંકા અવશ્ય નષ્ટ થઈ જશે.
હારમોનિયમ વગાડનારની ચાલાકી અર્થ વિનાની હોતી નથી, તે જ પ્રમાણે તીર્થંકર ભગવાનોની વાણી મનોહર હોવાથી સ્વરોની કિંમત પણ ચાલી જતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે ભગવાનના સંબંધીના આઠે પ્રાતિહાર્યો તીર્થંકરના ગુણરૂપ નથી. અહીં એક વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે એકે આપણે મુખ્યતાએ લક્ષણના બે વિભાગ પાડયા છે. ટોપી અને ચહેરો એ માણસને ઓળખાવનારા આપણે બે ભાગ પાડીએ તો ચહેરો એ દેહને ઓળખાવનારૂં સ્વાભાવિક લક્ષણ બને છે, જ્યારે ટોપી એ દેહને ઓળખાવનારૂં સંયોગિક લક્ષણ બને છે. એજ પ્રમાણે ભગવાનને ઓળખવા માટે પણ અહીં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગ તે આત્મરૂપ, બીજો ભાગ તે અનાત્મરૂપ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણે ભગવાનને માટે દેવતાએ કરેલા આઠે પ્રાતિહાર્યો
કાઢી નાંખ્યા નથી ! પરંતુ તે કાયમ જ રાખ્યા છે. શરીરને ઓળખાવનારો ચહેરો તે હંમેશનું સ્વાભાવિક લક્ષણ છે, તે જ પ્રમાણે આઠ પ્રાતિહાર્યો એ ભગવંતને ઓળખાવનારાં બાહ્ય લક્ષણો છે.
ન્યાયશાસ્ત્રકારોએ આ સંબંધમાં જે સાફ સાફ વાતો કરી છે તે બહુ જ સ્પષ્ટ છે અને મિથ્યાવાદીઓની આંખ ઉઘાડવાને માટે પુરતી છે. ન્યાયશાસ્ત્રકારોએ ચોખ્ખું કહ્યું છે કે દેવતાનું આવવું, સુવર્ણમાં ચાલવું, છત્ર ધરાવવા આટલા માત્રથી ભગવંત એ અમારા મોટા નથી, ત્યારે હવે સ્વાભાવિક પ્રશ્ન થશે કે ભગવંત્ મોટા શાથી છે? અપાયાપગમાતિશયે, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને
તા. ૨૮-૧૧-૧૯૩૬
વચનાતિશય આ ચાર અતિશયોથી જ તીર્થંકરદેવો મહાન છે. તેઓ મોટા છે અને તેથી જ આપણે તેમને પૂંજી રહ્યા છીએ. દેવતાઓનું આગમન, સુવર્ણ કમળમાં ચાલવું, છત્ર ધરાવવા, આ સઘળી વસ્તુઓ વૈક્રિય લબ્ધિવાળાઓમાં તથા ઇન્દ્રજાળીયા, માયાવીઓમાં પણ બહુ જ સ્વાભાવિક છે, પરંતુ ઉપરના ચાર અતિશયો માયાવીઓમાં, ઇન્દ્રજાળીયાઓમાં કે વૈક્રિય લબ્ધિવાળાઓમાં પણ સંભવી શકતા જ નથી.
તીર્થંકર ભગવાનોના આત્મલક્ષણ જોઇએ તો તે ચાર છેઃ (૧) મોહનો સર્વથા વિનાશ થવો, (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું (૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી યોજનગામિની ભાષા બોલવી અને (૪) અને જ્યાં જ્યાં બોલવાનું હોય ત્યાં સમોસરણ આદિની રચના કરવી. આ ચાર અતિશય બીજા કોઇનામાં પણ સંભવી શકતા નથી અને તે આપનામાં જ સંભવે છે માટે જ આપ અમારા મુરબ્બી અને મોટા છો. ભાવઅરિહંતપણાનું કારણ જુઓ તો તે આ ચાર અતિશય છે, હવે મોહ વગેરે અપાયોને દૂર કરવાનો માર્ગ શોધીને તેના મૂળમાં જઈએ તો કર્મનો નાશ એ ધ્યેય તરીકે જ લેવો પડે છે. આ ઉપરથી આપણે શી વસ્તુ ધ્યાનમાં લેવાની છે તે તપાસો. આપણે એ વાત ધ્યાનમાં લેવાની છે કે શાસ્ત્રકારોએ મોટાંમોટાં શાસ્ત્રો ભર્યાં છે. એ ભવ્યશાસ્ત્રોમાં વિસ્તારપૂર્વકના પાંડિત્યપ્રચુર એવાં વિવેચનો કર્યાં છે, દલીલો દર્શાવી છે, અને પાખંડના ખંડખંડ કરવાનો પ્રબલ પરિશ્રમ ઉઠાવ્યો છે, તેનું કારણ એક જ છે, શત્રુના ઘરની સળી સરખી નિર્જીવ વસ્તુમાં પણ ક્ષોભ થાય તે પરત્વે લક્ષ આપવું. એવું જનતાને દર્શાવવાનો જ તેમાં આશય છે.
જો તમે શત્રુના ઘરની સળી સંચરે તે પણ ધ્યાનપૂર્વક જોઇ લેશો નહિ તો પરિણામ એ આવશે
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ કે તમે તમારા શત્રુને કોઈપણ રીતે હરાવી શકવાના કર્મક્ષયને માટે જ આચાર, તપસ્યા, વિનય એ નથી. હવે જૈનશાસનમાં કઈ ચીજને તોડવાલાયક સઘળું કરવાનું છે અને તેથી મગજમાં આ વાત માની છે તેનો વિચાર કરો. જૈનશાસનમાં કર્મ એજ સદૈવ કાયમ રહેવાની જ જરૂર છે કે કર્મક્ષયને એક તોડવાની ચીજ માનવામાં આવી છે. કર્મ અંગે જ તપ, આચાર, વિનય આદિની જરૂર છે. સિવાય બીજી કોઈપણ ચીજને તોડવાલાયક કર્મક્ષય સિવાય બીજા કોઇપણ કારણથી માનવામાં આવી જ નથી. કર્મ એજ જો તોડવાલાયક
તપ, આચાર, વિનય વગેરે એકે કામ કરવાનું નથી ચીજ છે, તો પછી શું કોઈ સ્થળે કર્મનો ઉદય કરીને
જ, અને તેથી જ તપ, આચાર, વિનય વગેરે સઘળું તે દ્વારા આશ્વાસન લઈ શકાય ખરૂં ? અલબત્ત!
કરવામાં કર્મના ક્ષયની ઇચ્છા તેને જ માત્ર એક કર્મનો ઉદય, કર્મનો ઉદય કરવાથી જ રોકી શકાતો
ધ્યેય તરીકે રાખવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે હોય તો કર્મના ઉદયને અવશ્ય આગળ કરવો એ
ફરમાવ્યું છે. આથી જ સ્પષ્ટ થાય છે કે કર્મક્ષયને આપણું પરમ કર્તવ્ય છે. કર્મનો ઉદય, એ કર્મના
માટે જ તપ વિનય શ્રુત વગેરે કરવાનું છે. હવે ઉદયને આગળ કરવાથી અવશ્ય રોકી દેવાય છે,
લે છે, તમે એમ કહેશો કે આ જે આજ્ઞા અર્થાત્ આ જે પરંતુ એથી એમ સમજવાનું નથી કે પોતાના નિશ્ચય શાસ્ત્રકારોએ કહ્યો છે તે માત્ર સાધુને જ આત્માને અંગે પણ “એ તો કર્મનો ઉદય છે.” પાલવી શકે એમ છે, ગૃહસ્થોને આ નિશ્ચય પાલવે એમ કહીને ચાલવાનું છે. સૌથી પહેલી તો આપણે તેવો નથી અને તેથી જ શાસ્ત્રકારોએ નિશ્ચય અને એ વાત વિચારવાની છે કે આપણા આત્માની વ્યવહાર બે કહ્યા છે. તમારી આ સમજણ ખરી અપેક્ષાએ કર્મનો ક્ષય કેવી રીતે થાય ? છે કે ખોટી તે હવે તપાસો. શાસ્ત્રકારોએ વ્યવહાર
આપણા આત્માની અપેક્ષાએ કર્મનો ક્ષય કોને કહ્યો છે તે જોઇએ તો ખાત્રી થાય છે કે તમે કેવી રીતે થાય તે પ્રશ્ન વિચારતાં પહેલા એ વાતનો જેને વ્યવહાર કહો છો તેને શાસ્ત્રકારો વ્યવહાર વિચાર કરો કે શાસ્ત્રકાર મહારાજાઓએ નીરાગ કહેતા નથી. શાસ્ત્રકારોએ આચાર અને ધર્મ એ અનુષ્ઠાન કયું ગયું છે? ક્રિયા કરવામાં શાસ્ત્રકાર બે કહ્યા છે. ધર્મની આચારપ્રવૃત્તિ તેને જ મહારાજાઓએ કર્યું પ્રયોજન માન્ય રાખ્યું છે ? શાસ્ત્રકારોએ વ્યવહાર કહ્યો છે અને આત્માના જે શાસ્ત્રો તો એ વાત આપણને ચોકખેચોકખી રીતે ગુણો તેને શાસ્ત્રકારોએ નિશ્ચય કહ્યો છે. તમે કહી રહ્યાં છે કે જ્યાં આચાર, તપસ્યા, વિનયની દુનિયાદારીની દૃષ્ટિએ વ્યવહારનો જે અર્થ કરો છો વાત ચાલે ત્યાં આ લોકમાં પૌદગલિક સુખો તેવો વ્યવહારનો અર્થ શાસ્ત્રકારોએ લીધો નથી. મેળવવા માટે એ સઘળું કરવાનું નથી !તે જ પ્રમાણે નવકારમંત્રમાં પણ તમે જે પક્ષો વનમુક્ષારો દેવલોક-પરલોક મેળવવા માટે પણ આચાર, સવ્વપાવપU/સો ગણો છો તે બીજા કોઇપણ તપસ્યા, વિનય વગેરે કરવાના નથી જ ! શબ્દથી કાર્ય માટે નહિ, પરંતુ માત્ર કર્મના ક્ષયને માટે જ કીર્તિ પામવાનો દંભી ઉદેશ રાખીને અથવા તો ગણવાનો છે. હવે તમે જુઓ કે જૈનશાસનનું ધ્યેય ધર્માત્મા તરીકેનો યશ પામવાને માટે પણ આચાર, કેવું મહાન અને કેવું પરમ પવિત્ર છે તે નવકારની તપસ્યા, વિનય આદિ કરવાના નથી. આચાર, વસ્તુ એ નાનામાં નાની ચીજ છે, છતાં તેમાંએ તપસ્યા, વિનય એ સઘળું માત્ર એક જ વસ્તુ માટે શાસ્ત્રકાર મહારાજાઓએ જો કાંઇ ધ્યેય રાખ્યું હોય કરવાનું છે અને તે એક જ વસ્તુ તે કર્મક્ષય છે. તો તે કર્મના ક્ષયનું જ રાખ્યું છે. સર્વત્ર એક જ
Page #116
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ બેયની ઘોષણા ગાજે છે, સર્વત્ર એક જ વાણી છે પ્રકટ કરનારું છે અને તેથી એ પદ જરૂરી છે તો અને સર્વત્ર એક જ વસ્તુ પ્રવર્તે છે. એ ઉપરથી પછી આગલા પદ ધ્યેય તરીકે છે તે તમે કઈ દૃષ્ટિથી તમે જાણી શકશો કે કર્મક્ષય એનું જૈનશાસનમાં ઉડાવી દો છો? મહાનિશીથસૂત્રમાં નવકારમંત્રનો કેવું ભવ્ય અને ગંભીર સ્થાન છે ! હવે નવકારમંત્રને પાઠ વિધિ ! ઇત્યાદિ સઘળું આપેલું જ છે, અને વિષે જરા વિચાર કરો. નવકારમંત્રમાં નવ પદો તે એટલું બધું સ્પષ્ટ છે કે તેમાં કોઇપણ વાતે શંકા છે અને એ પદો દ્વારા થતું કાર્ય કર્મના ક્ષયને માટે લઇ જવા જેવું નથી. નંદીસૂત્રમાં મહાનિશીથસૂત્ર જ છે. હવે આ નવ પદો ન બોલતાં જે પાંચ જ માનવાનું પણ સ્પષ્ટપણે જ કહેલું છે. હવે કેટલાક પદો ગણે છે અને ચાર પદો નથી ગણતા તેઓ એમ કહે છે કે ભગવતીજી સૂત્રમાં નવકારમંત્રના ધ્યેયને જ ચુકે છે એમ કહેવામાં શું લેશ માત્ર પણ પાંચ પદો જ કહ્યાં છે, ત્યાં નવપદો કહ્યાં નથી માટે હરકત છે ? નિસંશય આપણે એમ કહી શકીશું જ એ પાંચ પદો માનીએ છીએ, તેઓ ક્યાં સુધી કે જેઓ પાંચ જ પદોને ગણીને ચાર પદોને અવગણે
સાચા છે તે વિચારીએ. આ દલીલ કરનારાઓએ
સાચા છે તે વિચ છે તેઓ કાંઈ પણ શંકા વિના પોતાના ધ્યેયને ચૂકી સમજવાની જરૂર છે કે આવશ્યક સૂત્રનો એક ભાગ જ જાય છે, સાથે બોલવાવાળાઓ પણ પોતાનું ધ્યેય કબુલ રાખવો-તેનો આધાર લેવો તો બીજો ભાગ ચૂકી જાય છે તો પછી જેઓ એ ચારપદોને બોલતા છોડી દેવો એ બુદ્ધિશાળીપણાનું લક્ષણ છે એમ કહી જ નથી તેઓ પોતાનું ધ્યેય ચૂકી જાય તેમાં આશ્ચર્ય શકાય જ નહિ. તમે કાયદાની ચોપડીમાં અમુક શું ?
ગુન્ડાઓ માટે અમુક કલમો દાખલ કરો પછી તે
ગુનાનો આરોપી આવે અને તે એવી દલીલ કરે નવકારમંત્રના આગલા ચાર પદોમાં
કે આ કલમ સિવાયની બીજી કોઈ કલમ મારા કોઈપણ જાતનું સ્મરણ બાકી રહેવા પામતું નથી, કામને ગુન્હો ઠરાવતી હોય તો બતાવો ! આ કલમ છતાં નમો શબ્દ દરેક પદે બોલવામાં આવે છે એનું
સિવાયની બીજી કોઈ કલમ મારા કાર્યને ગુન્હો કારણ વિચારવા જેવું છે. શાસ્ત્રકાર મહારાજાઓ
ઠરાવતી નથી માટે મારું કાર્ય એ ગુન્હો જ નથી! કહે છે કે સ્તુતિ બે પ્રકાર થાય છે. ઉત્તમગુણોનું તમે સહેજે કબુલ રાખશો કે આરોપીની આ વાત કથન અને રૂપનું સ્મરણ એ બે પ્રકારે સ્તુતિ થાય
કોઇપણ ન્યાયાધીશ તો માન્ય રાખી શકે જ નહિ. છે. હવે જો તમે દેવોને કે આચાર્યોને નમસ્કાર કરતી
ન્યાયાધીશ માન્ય ન રાખી શકે તો ભલે પણ વખતે તેમના ઉત્તમગુણોને લક્ષમાં લાવો તો જ બચાવનો વકીલ પણ પોતાના અસીલની આવી તમારો નમસ્કાર થાય છે. જો તમે ગુણોને લક્ષમાં
વાતને પાગલપણું જ ગણી કાઢે ! ન લાવો તો તમારે માટે નમો પદ બોલવું એ સર્વથા
ભગવતી સૂત્રમાં મંગળાચરણમાં પાંચ પદો નકામું છે. તમે ચાર પદો ન ગણતાં છતાં એમ
કહ્યાં હોય તો તે કોને શોભે છે. એ વાત જોવાની કહો કે અમે તો ભગવાનને નમસ્કાર કરીએ છીએ
છે. અહીં મુખ્ય એ વાત એ છે કે જૈનશાસનમાં તો અહીં તમારે યાદ રાખવાનું છે કે ભગવાન એ
નવકાર સરખી નાની ચીજનું પણ જો કોઈ ધ્યેય કાંઈ તમારા નમસ્કારના જ ભૂખ્યા નથી. ભગવાન
હોય તો તે કર્મનો ક્ષય એજ છે, તપ, સમાધિ, એવું ઈચ્છતા નથી કે ક્યારે મારા શ્રાવકો આવે
વિનય એ સઘળાનું ધ્યેય જોશો તો એટલું જ છે છે અને તેઓ આવીને મને નમસ્કાર કરે છે ! તમે
કે કર્મનો ક્ષય ! આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે એમ કહેશો કે નમો પદ તો અમારા ભક્તિભાવને
ભગવાન શ્રી મહાવીરદેવના જૈનશાસનમાં એક જ
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૬૯
ધ્યેય છે કે કર્મનો ક્ષય. જેઓ કર્મના ક્ષયને બદલે કર્મનો ઉદય કહે છે તેઓ પોતાના આત્માને માટે કર્મનો ઉદય કરનારાઓ પરમપ્રતાપી જૈનશાસનના છત્રની બહાર છે.
તા. ૨૮-૧૧-૧૯૩૬
આધીન થયો છે ? બધા જીવો જીવસ્વરૂપે સિદ્ધસમાન છે. બધા જીવો સિદ્ધસમાન હોવા છતાં આ બિચારો કર્મને આધીન કેવો થયો છે તે જુઓ. સંગમના આત્માને પોતાને મોક્ષમાર્ગે પ્રવૃત્તિ કરવાનું સૂઝતું નથી, છતાં તેને જે મોક્ષમાર્ગને પ્રવર્તાવે છે તેના ઉપર જ અરૂચિ થાય છે ! સંગમના હાથે
એક સ્થળે બે છોકરાઓ રમતા હોય, રમતાં રમતાં તેમની વચ્ચે કલહ થાય. એક છોકરો બીજાને
પ્પો મારે અથવા ગાળ દે અને પછી પૂછતાં થતું કાર્ય એ તેના કર્મોના ઉદયથી થાય છે એમ
માનવામાં પોતાના જે ક્રોધાદિ કર્મોનો જે ઉદય થતો હતો તે રોકાઇ ગયો.
જવાબમાં એમ કહે કે મેં ગાળ આપી છે-અમારા મોઢાથી ગાળ અપાઇ છે તો તે છોકરાની આ વાત આપણે બચાવ તરીકે કબુલ રાખી શકતા નથી. એજ પ્રમાણે એમ કહી દેવું કે આ તો મારા કર્મનો ઉદય છે, એ પણ કાંઇ બચાવ નથી. કર્મને તોડવાં કેવી રીતે અને તેનો ક્ષય કરવો કેવી રીતે એજ બે બચાવના રસ્તા છે. એ સિવાય બીજો કોઇ બચાવનો રસ્તો નથી. હવે તમે એમ કહેશો કે કર્મ તોડવાં એ બચાવનો રસ્તો છે તો કર્મનો ઉદય એ શા માટે બચાવનો રસ્તો નથી ? કારણ કે કર્મક્ષયદ્વારાએ કર્મ ઓછાં થાય છે તે જ પ્રમાણે કર્મોદયદ્વારા પણ કર્મો ભોગવાઇને ઓછાં જ થાય છે, તોપછી કર્મોદય એને પણ બચાવનો જ રસ્તો છે એમ કહીએ તો તેમાં ખોટું શું ?
આ સ્થળે તમારા પ્રશ્નનો ખુલાસો થવા માટે ભગવાન શ્રી મહાવીરદેવનો એક પ્રસંગ વિચારો. ભગવાન મહાવીરદેવને ગોવાળીયો સંગમ ઉપદ્રવ કરે છે ! એ સંગમનો આત્મા કોણ હતો ? ભગવાન મહાવીરના પૂર્વભવમાં જે આત્મા તેમની રાણીરૂપે હતો તે જ આત્મા શ્રીમાન્ મહાવીરદેવના સમયે સંગમરૂપે અવતર્યો હતો. પૂર્વ ભવની રાણી એટલે શું ? તમે જેને અર્ધાંગના કહો છો. જેને ગૃહલક્ષ્મી કહો છો તે જ જીવ અત્યારે ભગવાન મહાવીરદેવને મહાભયાનક ઉપસર્ગો આપી રહ્યો હતો. જે સમયે સંગમ ભગવાનને પીડા કરવાને તૈયાર થાય છે ત્યારે ભગવાન કહે છે કે : બિચારો કેવો કર્મોદયને
કર્મોનો ઉદય રોકવા માટે કર્મોનો ઉદય વિચારવાની છૂટ છે પરંતુ કર્મનો ઉદય વધારવા માટે કર્મનો ઉદય વિચારવાની તો છૂટ જ નથી ! જો કર્મ વધારવામાં પણ કર્મોના ઉદયનો જ આધાર લેવાનો જ હોય તો શું પરિણામ આવે ? ચૌદશ હોય, રાત્રિ થઈ ગઈ હોય, એટલામાં પતૅડીયાંપાતરાં, ભજીયાં દીઠાં તો હાથમાં લઇને કહે, તારા કર્મનો ઉદય લે ખા, અને ગુપચુપ મોઢામાં મૂકવા માંડે તો ? આમ તો ગમે તે પાપ કર્મના ઉદયને બારણે સહીસલામત ઘુસી જ જાય ! અહીં તમે કર્મનો ઉદય વિચારો છો પરંતુ કર્મના ઉદયને લાવવા માટે કર્મનો ઉદય વિચારવાનું શાસ્ત્રકાર મહારાજાઓ કદી કહેતા જ નથી. હવે આ વાતમાંથી મૂળ વાતમાં આવો. આ જીવ એમ જ માને કે કર્મનો ઉદય હોય તેમજ બન્યા કરે અને તેમજ પ્રવૃત્તિ કર્યે જવાની છે, અને એજ અત્યંતર દૃષ્ટિ પણ રહે તો પછી આ જીવની દશા અણસમજુ સોલ્જર જેવી થાય ! અને તેની સઘળી પ્રવૃત્તિ અણસમજુ સોલ્જરની નોકરી જેવી જ ગણાય ! સુશિક્ષિતપણાની નોકરીને કોઇ ગુલામી ગણતું નથી, પરંતુ અજ્ઞાનીઓની નોકરી એ ગુલામી જ ગણાય છે.
આજ ઉદાહરણ તમારે અહીં લાગું પડવાનું છે. તમોને કોઇ વસ્તુનો સ્પર્શ કરવાની ઇચ્છા થાય અને તમે પ્રવૃત્તિ કરવાની તૈયારીઓ કરો અથવા
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ તમે એમ કહો કે મારી અમુક કાર્ય કરવાની ઈચ્છા આર્તધ્યાન તે આપણી ઇચ્છાએ પ્રવર્તે છે. થઈ છે, માટે હું તે પ્રમાણે વર્તુ , અથવા તો અર્થાત્ તેમાં આપણી ઇચ્છા ચાલે છે. ધારો કે એક તમારી ઇચ્છા થાય અને ન જુઓ ૧૪ઃ ન જુઓ માણસે પચ્ચકખ્ખાણ લીધાં છે, તે આત્મા આઠમ અથવા તો નાટક જોવાની ઇચ્છા થાય અને પચ્ચકખાણ તોડવા તૈયાર થયો છે, પચ્ચકખાણ દોડો નાટક જોવા અને પછી એમ કહો કે એ તો તોડવાનાં સાધન પણ એકઠાં કર્યા છે અહીં તેને મારા કર્મોદયે બન્યું છે એમાં હું શું કરું ? તો તમારી
બીજો રોકે તો તે આર્તધ્યાન છે? જે ધર્મને જાણનારો સ્થિતિ માત્ર સોલ્જરની ગુલામી ભરેલી નોકરી જેવી છે તેનું કર્તવ્ય શું હોય છે તેનો ખ્યાલ કરો. ધર્મ છે, અને એનો અર્થ એટલો જ થાય છે કે તમે
જાણનારાનું કર્તવ્ય વિચારશ્રેણીમાં લાકડા હોમવાનું
નથી જ! મેઘકુમારનો વિચાર દીક્ષાનો ત્યાગ કરીને માત્ર “હાં જનાબ' એટલું કહીને સલામો ભરતા
સ્વગૃહે પ્રયાણ કરવાનો થયો હતો, તે સમયે અને પગો ચાટતા નોકરી કરવાનું અને માત્ર હુકમ ભગવાન શ્રી મહાવીરદેવે તેને આર્તધ્યાનમાં રોક્યો બજાવવાનું જ સમજ્યા છો. તમારું હિતાહિત હતો. આર્તધ્યાન એટલે શું છે ? આર્તધ્યાન શી જોવાનું તમે સમજ્યા નથી. હવે આ વસ્તુ સાંભળ્યા
વસ્તુ છે એ જાણ્યા વિના આર્તધ્યાનને નામે ગમે પછી તમારા મનમાં એવી શંકા પણ જન્મ પામશે તે વસ્તુને ઠસાવી દેવી એ વાત સમજ્યા વિના વિષય કે અહિત સમજી ઇચ્છા રોકીએ તો તે આર્તધ્યાન કષાય પોષવાને માટે શાસ્ત્રને નામે ખોટી સહી ઉભી કે રૌદ્રધ્યાન? તમારા પ્રશ્નનો ઉત્તર હવે વિચારીએ. કરવા બરાબર છે. જે આત્મા ઇચ્છા થાય અને સમજો કે રાત્રિ થઈ છે. ચોવિહાર છે. અહીં તમોને તે ઇચ્છાને સારાસાર વિવેક વિના તાબે થઈ જાય પાણી પીવાની ઇચ્છા થાય અને તમો રાત થઈ છે. તે આત્મા કર્મરાજાનો શિક્ષિત નોકર નથી પરંતુ ચોવિહાર છે, માટે પાણી ન પીવું જોઇએ, એમ બેવકુફ સોલ્જર નોકર જ છે એમ તમારે સમજી વિચાર કરીને ઇચ્છાને રોકો તો તે આર્તધ્યાન છે. લેવાનું છે.
(અપૂર્ણ)
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૧
• • • •
• • • •
• •
•
•
•
• •
•
•
•
• •
•
• • •
• •
• • • •
• •
• •
• •
• • • •
• •
• •
•
• •
•
• •
• •
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ - ગતાંક પાના ૫૪ થી ચાલુ - વળી ભરત મહારાજઆદિકના કથંચિત્ બનેલા બનાવો પણ પૂર્વભવના વિધિપૂર્વક થયેલા દીક્ષાના પ્રભાવથી જ છે. એમ જિનેશ્વરો કહે છે, અને પહેલા ભવની દીક્ષા સિવાય ભવાંતરમાં વગર વિધિએ ભાવ આવવા તે બનતું જ નથી, માટે દીક્ષાનો આ વિધિ કરેલો છે, અને તે સર્વ મુમુક્ષુઓને આદરવાલાયક છે.
“ગૃહસ્થપણું ઉત્તમ માનનારાની માન્યતા અને તેનો ઉત્તર જણાવે છે :
अण्णे १८०, बहु १८१, चतं १८२, सुह १८३, तम्हा १८४, किं १८५, जइ १८६, गेहा १८७, जो १८८, एसो १८९, कइया १९०, इ. १९१, दीणो १९२, संते १९३, परि १९४, जं १९५, कंखि १९६, मुत्ती १९७, जस्सि १९८, पढमं १९९, भणि २००, तेण २०१, लेसा २०२, तम्हा २०३, नय २०४, आरंभ २०५, तम्हा २०६, केइ २०७, चइऊ २०८, अवगासो २०९, तव २१०, वाहि २११, इअ २१२, णय २१३, सो हु २१४, देहे २१५, तत्थ २१६, चारि २१७, भिक्खं २१८, ईसिं २१९, चई २२०, एए २२१, मुत्तू २२२, तेण २२३, राया २२४, गिहि २२५, गुरू २२६, पर २२७ કેટલાકો કહે છે કે પાપના ઉદયથી સાધુઓ ઘર છોડે છે, અને પહેલા ભવમાં દાન નથી દીધાં, તેથી ઠંડા પાણી વિગેરેનો ઉપયોગ છોડે છે. જેમ ઘણા દુઃખે મેળવેલો પૈસો નિર્ભાગીયોનો નાશ પામે છે તેવી રીતે પુણ્યથી પ્રાપ્ત થયેલો ઘરવાસ પાપવાળાઓનો નાશ પામે છે. ઘરવાસ છોડ્યા પછી ઘરવગરનો, તરસ્યો, ભૂખ્યો ફરે તે પાપનો ઉદય કેમ નહિ કહેવાય? શુભધ્યાનથી ધર્મ થાય છે, અને તે શુભધ્યાન સાધનહીનને ક્યાંથી હોય ? વળી શુભધ્યાનને મદદ કરનાર પણ સાધન તે સાધુ પાસે હોતાં નથી, માટે ગૃહાશ્રમમાં લીન, સંતુષ્ટ મનવાળો, આકુલતા વગરનો, બુદ્ધિમાન, પરોપકાર કરવાવાળો, અને મધ્યસ્થ એવો જે ગૃહસ્થ તે જ ધર્મ કરી શકે. આ પક્ષનો ઉત્તર કહે છે :
પાપનું સ્વરૂપ શું છે? તેમજ પુણ્યનું સ્વરૂપ શું? વાદી જણાવે છે કે મલિનપણે જે ભોગવાય તે પાપ કહેવાય છે, અને શુભપણે ભોગવાય તે પુણ્ય કહેવાય છે, જો એમ છે તો પછી પૈસો પેદા કરવાને અને કુટુંબના પાલન વિગેરેમાં શું સંકલિષ્ટવેદના થતી નથી ? અથવા સંકલિષ્ટ વેદનાનું સ્વરૂપ શું? કદાચ એમ કહો કે ઘરવિગેરે ન હોવાથી જે વેદના થાય તે સંકલિષ્ટ કહેવાય તો, ઘરવિગેરેની મમતાવાળાને જ તે સંકલિષ્ટવેદના ઘટે, પણ મમતારહિતને તે ઘટે નહિ, વિદ્યમાન કે અવિદ્યમાન એવાં ઘરવિગેરેમાં આર્તધ્યાન રૂપ જે મમત્વભાવ તે જ પાપનો હેતુ છે, એ મલિનવેદનાનું સાચું રૂપ છે, અને તે મમતાભાવ પાપાનુબંધી પુણ્યના જ ઉદયથી વિદ્યમાન એવા ઘરવિગેરેમાં દૃઢપણે થાય છે, તેથી તેવું પુણ્ય પણ પરમાર્થથી પાપ જાણવું, તેમજ ક્યારે કિલ્લો તૈયાર થાય ? મને પ્રતિકુળ કોણ છે ? અથવા પ્રતિકૂળપણું કેમ થયું? એવી અધમચિન્તા તે જ પાપનું કારણ છે, અને એવી ચિન્તાના ઝેરથી ભરાયેલો જીવ વિદ્યમાનવિષયોને પણ ભોગવી શકતો નથી, તો ધર્મ કરવાની વાત તો દૂર જ રહી એવી જ રીતે અવિદ્યમાન ઘર વિગેરેમાં પણ સમજવું. કૃપણ મનુષ્ય લોકોથી નિંદાયેલો, પેટ માત્ર ભરવામાં
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
પણ અશક્ત, અને ચિત્તથી પાપ કરનારો એવો મનુષ્ય હોય તો પણ તે જન્માન્તરના પાપો ભોગવે છે, અને નવાં પાપો બાંધે છે. સત્યરીતિએ વિદ્યમાન એવા ભોગોમાં પણ જેને મમત્વ નથી, દાનાદિક્રિયા દઢપણે કરે છે, અને ભવાંતરને માટે પણ પુણ્ય ઉÍજન કરે છે, તેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કહેવાય, પણ આ શુધ્ધ પુણ્ય સંસારવૃક્ષના કારણભૂત વિષયોથી વૈરાગ્યનું કારણ બને છે, અને વળી ધર્મધ્યાનનો હેતુ થાય છે. શુભધ્યાનથી ભાવિત બુદ્ધિવાળા, અને વિષયથી વિરમેલા મહાપુરૂષોને જે સુખ થાય છે તે અનુભવથી મુનિવરો જ જાણી શકે છે, બીજો કોઇપણ જાણી શકતો નથી, કેમકે પંડિતોનું કહેવું છે કે ઇચ્છેલા અર્થની પ્રાપ્તિથી ઇચ્છા કરનારને તે સુખ નથી કે જે સુખ ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. મોક્ષની ઇચ્છા પણ ઇચ્છા છે તેથી વિરુદ્ધપણું કહેવાશે નહિ, કેમકે તે મોથા જિનેશ્વરોએ ઇચ્છાનિવૃત્તિનું જ મોટું ફળ કહેલું છે. જે પુરુષોને ઇચ્છાથી પ્રાપ્તિ થાય છે તેની અપેક્ષાએ આ ઇચ્છા ને અનિચ્છાની વાત કહી છે, કેમકે મોક્ષ તો કેવળી મહારાજા મનવગરના હોવાથી ઇચ્છા વગરના જ હોય છે, અને તેમને જ તે મળે છે તેથી ઇચ્છાને અભાવે જ મોક્ષ થાય છે. દીક્ષા લેતી વખતે જે મોક્ષ વિષયક ઇચ્છા છે તે શુભ હોવાથી નિષેધેલી નથી, અને તે જ પ્રશસ્ત ઇચ્છા નિરિચ્છકપણાનું કારણ બને છે. જિનેશ્વર મહારાજે પણ કહ્યું છે તે એક મહીનાથી બાર મહીનાના પર્યાયવાળો મહાશ્રમણ વ્યંતરથી અનુત્તર સુધીનાં સુખો કરતાં વધારે સુખ પામે છે, અને બાર મહિનાથી વધારે પર્યાયવાળો સાધુ શુક્લ ક્રિયાવાળો યાને શુધ્ધ આશયવાળો થઇને મોક્ષ પામે છે, અને તે ભગવાન સર્વોત્તમ સ્થાન પામે છે. સારી લેશ્યા તે સુખવાળાને જ હોય છે એ વાત સિદ્ધ છે, તો આવી રીતે સુખના કારણરૂપ પ્રવજ્યાને પાપ તરીકે કેમ કહે છે? માટે તત્ત્વને જાણકાર મુનિઓને નિર્મમત્વ ભાવ હોવાથી તેમજ કર્મક્ષયનું કારણ હોવાથી પુણ્યથી જ ધર્મધ્યાનમાં શુભ વેદના છે, અને તે શુભ વેદના ઘરવાસ છોડયા સિવાય થતી જ નતી, કેમકે તે ઘરવાસનું પાલન મમત્વ સિવાય થતું નથી. ઘરવાસમાં આરંભપરિગ્રહથી પાપ બંધાય જ છે, અને સંયમોપકરણનું તો તુચ્છપણું છે તેથી તેમાં પ્રતિબંધ થતો નથી, અને તેથી તે દેહ આહારાદિકની માફક સંયમોપકરણના સંગ્રહનો દોષ નથી, એટલા માટે બુદ્ધિશાળીઓ પુણ્યના ઉદયે જ ઘરવાસ છોડે છે અને વિપાકે વિરસ હોવાથી ઠંડા પાણી વિગેરે વાપરતા નથી. એજ વાત જણાવે છે. કેટલાક અજ્ઞાનીઓ હિંસાવિગેરેથી સુખ માને છે, જ્યારે કેટલાક તેમ માનતા નથી, તો હિંસાદિકથી સુખ માનનારાઓ પ્રવ્રયાને અપુણ્ય ગણે તો આશ્ચર્ય નહિ. ચારિત્રવાળો, ઘર વિગેરેને છોડી સૂત્રને અનુસાર જે જે ક્રિયા કરે છે તે તે જિનેશ્વરને સંમત જ છે. તત્ત્વથી જાણકારને તો આત્મા એજ ઘર છે, મેં આ કરાવ્યું એ કથન દુઃખનું કારણ છે, તપ, શોષ અને પિપાસા એ વિદ્યમાન છતાં પણ દુઃખરૂપ નથી, કારણ કે કર્મરૂપી વ્યાધિનાં નાશનાં કારણો કહેલાં છે. જેમ વ્યાધિના ક્ષયને માટે સેવાતાં કટુ કરિયાતું વિગેરે ધૃતિને કરે છે અને કાંઈક નીરોગતા દેખાડે છે, એવી રીતે આ મુનિઓ પણ શુદ્ધભાવની સ્થિરતા, ગુરૂની આજ્ઞાનું માન્યપણું અને ચારિત્રની તીવ્રતાને દેખાડતા પૈર્ય જ કરે છે. વળી તે તપ વિગેરે નિર્વિકલ્પ ધર્મ સાધવાની બુદ્ધિવાળાને ઘણા ભાગે દુખ:રૂપ હોતાં નથી, અને તે તપ વિગેરેનું એકાંતે કર્તવ્યપણું કહ્યું નથી, કેમકે જેનાથી મનને આર્તધ્યાન ન થાય, ચક્ષુ આદિ ઇંદ્રિયોની હાનિ ન થાય, અને સંયમવ્યાપારને હાનિ ન થાય તે જ તપ કરવાનું છે. શરીરમાં મમતા વગરનો તે સાધુ જિનેશ્વરે કહેલી ક્રિયા છે એમ સમજી
Page #121
--------------------------------------------------------------------------
________________
૭૩.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ અનાજનું ગ્રહણ કરે તે પાપનો વિષય કેમ કહેવાય? તે ગ્રહણમાં પણ ધર્મધ્યાન છે, ઇચ્છા નથી, તેથી તે શુભ છે, અને આ બધું સાધુપણાનું અનુષ્ઠાન સુખ દેનારું છે એમ જાણવું. અજ્ઞાની મલિનપરિણામવાળો, મમતાવાળો, અને ચારિત્રરહિત એવો જે જીવ હોય તેને જિનેશ્વર મહારાજે ગોચરીનો પણ નિષેધ કરેલો છે, તેથી એમ નક્કી થયું કે અશુદ્ધપરિણામને ધારણ કરનારા આરંભવાળા, ગરીબો સંસારને વધારનારી જે દીક્ષા લે છે તે પાપના ઉદયથી જ છે. જેઓએ કાંઇક સુખ દેખાડીને કપટથી ઘણા પ્રાણીઓને દુઃખમાં નાંખ્યા હોય, તેઓને આવા પાપનો ઉદય હોય છે. જેઓ ઘરવાસ તેમજ દીક્ષાને છોડીને મોહને આધીન રહે છે તેઓ ગ્રહાશ્રમી કે પ્રવ્રજિત એક્કે કહેવાય નહિં, પણ કેવળ સંસારને વધારનારા જ છે. ઘરવાસમાં શુભધ્યાન આદિનો અભાવ હોવાથી પૂર્વોક્ત અધિકારધારાએ વાદીનું કહેલું બધું ખંડિત થયું જાણવું. રાજાની રાણીઓ અને ચોરના દૃષ્ટાંતથી અભયદાનને છોડીને જગતમાં બીજો કોઈ પણ પરોપકાર નથી, અને ઘરવાસમાં સંપૂર્ણ અભયદાન હોતું જ નથી. પૂર્વે કહેલું દૃષ્ટાંત જણાવે છે. ચોરને શૂળીએ દેવા લઈ જાય છે. ચોર ગભરાય છે. રાજાની સ્ત્રીઓ દેખે છે, રાજાને વિંનતિ કરે છે કે આ ચોરને કાંઇક ઉપકાર કરીએ. રાજાએ હુકમ કર્યો, તેથી કોઈકે સ્નાન, કોઈકે વિલેપન કોઈકે ભૂષણ અને કોઈકે શુભઆહાર આપ્યો, જ્યારે અણમાનીતી એક રાણીએ તો અભયદાન આપ્યું, પછી તે રાણીઓમાં કોણે સારું દાન આપ્યું? એનો વિવાદ થતાં ચોરને પૂછતાં અભયદાનનો સારાપણાનો નિર્ણય થયો. ગૃહસ્થને તો ભોજન માત્ર પણ છ કાયજીવની હિંસાથી જ થાય છે, માટે ગૃહસ્થપણું સારું કેમ કહેવાય ? તપઆદિકના દુઃખોને શિષ્યોની પાસે કરાવનાર ગુરુને કેમ દોષ ન લાગે એ વિગેરે ચર્ચા પણ ઉપરના વાદથી દૂર થઈ, કારણ કે જેમ કુશળવૈદ્યની દવા દુઃખ દે તોપણ પરમાર્થથી તે સુખનું કારણ હોવાથી દુઃખરૂપ નથી, તેવી રીતે સંસારના દુઃખોને નાશ કરનારું આ તપ પણ સુખરૂપ જાણવું છે - પ્રિવ્રુવિધાનના પ્રથમં વસ્તુ એવી રીતે દીક્ષા કેમ આપવી એ દ્વાર પુરૂં કરી પ્રવ્રજ્યાવિધાનને સમાપ્ત કરી પ્રતિદિનની ક્રિયાને કહેવાની પ્રતિજ્ઞા કરે છે.
પત્ર ૨૨૮, એવી રીતે આ પ્રવ્રજ્યાનું વિધાન સંક્ષેપે કહ્યું, હવે બીજી વસ્તુ તરીકે મુનિમહારાજની પ્રતિદિન ક્રિયા કહીશ.
પત્ર ૨૨૯, જે માટે દીક્ષિત થયેલો સાધુ પ્રમાદનો પરિહાર કરીને જે સૂત્રવિધિએ પ્રતિદિન ક્રિયા કરે છે અને ત્યારે તેની પ્રવ્રજ્યા જૈનશાસનમાં સફળ ગણી છે, પ્રથમ પ્રતિદિનક્રિયાના દશ ભેદો જણાવે છે :
પદિ ૨૩૦, ઉપધિનું પડિલેહણ ૧ ઉપાશ્રયનું પ્રમાર્જન ૨ વિધિએ ગોચરી લાવવી ૩ ઇર્યાવહિયાપૂર્વક કાઉસ્સગ્ન કરવો ૪ ગોચરીનું આલોવવું ૫ ભોજન ૬ પાત્રાનું ધોવું ૭ ઈંડિલ જવું ૮ વિરાધના વગરની ચંડિલની ભૂમિ ૯ પ્રતિક્રમણ અને કાલગ્રહણ વિગેરે ૧૦ એ દશ દ્વારો પ્રતિદિન કિયા નામની વસ્તુમાં છે. તેમાં પહેલું પડિલેહણ નામનું દ્વાર કહે છે :
૩૦ ૨૩૧, ૩વ ૨૩૨ અહીં પડિલેહણા સંયમને ઉપકાર કરનાર ઉપકરણોની જાણવી. નહિં
Page #122
--------------------------------------------------------------------------
________________
७४
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ પડિલેહેલ ઉપકરણોમાં જીવહિંસાદિક દોષો જાણવા. ઉપકરણને આશ્રીને વસ્ત્ર અને પાત્રની પડિલેહણા હોય છે. દીક્ષા વખતે પહેલાં વસ્ત્રગ્રહણ કરવાથી તેમજ સૂત્રોમાં પારૈષણા કરતાં વઐષણા પહેલી કહેલી હોવાથી વસ્ત્ર સંબંધી પડિલેહણા પહેલાં કહેવાશે. સવારે અને ચોથે પહોરે મુહપત્તિ, રજોહરણ ચોળપટ્ટો, ગુરૂની માંદાસાધુની અને નવાશિષ્યની, ઉપધિ પોતાના કપડાં અને સંથારો તેમજ ગુરુમહારાજે કહેલું અન્ય જે કંઈ હોય તે પડિલેહવું જોઇએ. હવે વસ્ત્ર પડિલેહવાની વિધિ કહે છે હૂં ર૩રૂ, વત્યે ર૩૪, अंगुठ्ठ २३५, परि २३६, इअ २३७, अदंस २३८, अणच्चा २३९, वत्थे २४०, तिरि २४१, छप्पु २४२, તરૂ ૨૪૩, વિદિ ૨૪૪, વસ્ત્ર અને કાયાનું ઊર્ધ્વપણું, સજ્જડ ગ્રહણ કરવાથી સ્થિરપણું, વસ્ત્રનું વિધિથી પડિલેહવું, પહેલાં વસ્ત્રને આગળ પાછળ ચક્ષુથી દેખવું, પછી વિધિથી પ્રસ્ફોટન કરવું અને પછી આગળ કહેવાશે તે વિધિએ પ્રમાર્જન કરવું. વસ્ત્ર અને કાયના ઊર્ધ્વમાં, કોઇક કહે છે કે ઉભો રહીને છેડાથી વસ્ત્ર પકડવું, પણ તે વ્યાજબી નથી, કેમકે લિપાયેલાની માફક શરીરને નહિ અડાડતાં ઉભા પગે જમીનમાં નહિ લગાડતાં તીર્ણો રાખી વસ્ત્રને પડિલેહે અંગુઠા અને આંગળીથી ત્રિભાગબુદ્ધિએ વસ્ત્રને ગ્રહણ કરીને સંભ્રમરહિત સ્થિરપણે ચક્ષુનો વ્યાપાર કરીને જે પડિલેહવાય તે સ્થિર કહેવાય. ઊતાવળ કર્યા વગર વાયુકાયની જયણાપૂર્વક, પ્રયત્નથી સમ્યગ્નવસ્ત્રને બીજે પડખે ફેરવવું તે અત્વરિત કહેવાય. જો ત્વરિત કરે તો વાઉકાયની વિરાધનાદિ દોષો થાય. એવી રીતે બે પડખે દેખવાથી સર્વગ્રહણ થયું, તેથી સર્વ એટલે બધું વસ્ત્ર પહેલાં ચક્ષુએ દેખે, ત્યાં જો કીડીઆદિક જીવો ન દેખાય તો પ્રસ્ફોટન કરે અને દેખાય તો તે જીવોને વિધિપૂર્વક અન્યત્ર મૂકે. પ્રસ્ફોટન કરવાની વિધિ કહે છે. વસ્ત્ર કે શરીર નાચવું ન જોઇએ અને તે બે વળવા પણ ન જોઈએ, તથા નિરંતર ન જોઇએ અને તીઠુ લાગવું પણ ન જોઈએ, વસ્ત્રના છ પ્રસ્ફોટન પહેલાં કરવાં અને હાથલલનાં પ્રમાનર્જવાળાં નવા પ્રસ્ફોટન પછી કરવાં, અને પછી હાથમાં જીવોનું શોધન કરવું. વસ્ત્ર અને આત્માને આશ્રીને અનર્તિતને અને અવલિતના ચાર ભાંગા થાય. નિરંતર પડિલેહવું તેને અનુબંધી દોષ કહેવાય છે. તીઠુ, ઉપર કે નીચે વસ્ત્ર લાગવાથી મુસલી દોષ કહેવાય છે. તીર્ફે ભીત વિગેરેમાં, ઉપર માળ વિગેરેમાં અને નીચે ભૂમિ વિગેરેમાં લાગવું થાય. એવી રીતે મુસલીદોષનું લક્ષણ કહેલું છે. પહોળા કરેલા વસ્ત્રમાં બે બાજુ નિરીક્ષણ કરતાં છ પ્રસ્ફોટન થાય છે, અને હાથમાં ત્રણ વખત પ્રમાર્જન કરી, ત્રણ ત્રણે આંતરિત, નવા પ્રસ્ફોટન જાણવા. હાથના રંગ સરખા અદેશ્ય જીવોની રક્ષા માટે ત્રીજું પ્રમાર્જન છે, કેમકે પ્રમાર્જેલી ભૂમિમાં પડિલેહણ થયા પછી કાજો ન કાઢયો હોય તો તે ભૂમિ વપરાય નહિ એવો નિયમ છે. એવી રીતે વિધિની મુખ્યતાએ પડિલેહણક્રિયા જણાવીને હવે આગળ આચાર્ય મહારાજ (નિર્યુક્તિકાર) એજ પડિલેહણની ક્રિયાને પ્રતિષેધની મુખ્યતાદ્વારા જણાવે છે :
आर २४५, वित २४६, गुरु २४७, उड्ड २४८, पसि २४९, पसि २५०, धूण २५१, उवा २५२, अणु २५३, नो २५४, खोड २५५, देव २५६, एए २५७, जीव २५८, एए २५९ પડિલેહણના આ પ્રમાણે છ દોષ વર્જવા.
આરભડા ૧ સંમર્દ ૨ અસ્થાન સ્થાપના ૩ પ્રસ્ફોટના ૪ વિક્ષિતા પ વેદિકા ૬
Page #123
--------------------------------------------------------------------------
________________
૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ આરભડાદોષ તેને કહેવાય કે ઉલટું કરે, જલદી કરે કે બીજું બીજું લે. સંમદદોષ તેને કહેવાય કે ખુણા અંદર રાખીને પડિલેહે અગર વીંટી ઉપર બેસીને પડિલેહે. અસ્થાન સ્થાપના તેને કહેવાય કે પડિલેહેલી ઉપધિને ગુરુની અવગ્રહાદિભૂમિમાં હેલે. પ્રસ્ફોટનદોષ ત્યારે લાગે કે ધૂળથી ભરેલાનું વગર યતનાએ પ્રસ્ફોટન કે, પડિલેહેલા વસ્ત્રોની જેમ તેમ ફેંકે તે વિક્ષિપ્રાદોષ અને ઉર્ધ્વવેદિકા આદિ પાંચ પ્રકારની વેદિકા કરે તે વેદિકા દોષ. એવી રીતે પડિલેહણમાં છ પ્રકારના દોષો છે. ઢીંચણ ઉપર હાથ રાખીને પડિલેહણ કરવું તે ઉર્ધ્વવેદિકા કહેવાય, નીચે રાખે તે અધોવેદિકા, એક ઢીંચણ વચ્ચે રાખે તે એકતોવેદિકા, બે ઢીંચણ વચમાં રાખે તે દુહઓ વેદિકા, ઢીંચણની અંદર પડિલેહે તે અન્તર્વેદિકા, વસ્ત્ર ઢીલું પકડવું, એક છેડે પકડવું, હાથ કે ભૂમિમાં લોટાવવું, ત્રણથી વધારે વખત ધુણાવવું, પ્રસ્ફોટન વિગેરેમાં પ્રમાદ કરવો, અને શંકા થવાથી ગણતરી કરીને પડિલેહણ કરવી એ પડિલેહણના દોષો છે. ઢીલું લેવું કે ઉકેલ્યા વગરનું લેવું તે શિથિલ કહેવાય. વચમાંથી લેવું કે બીજે છેડે લેવું તે પ્રલંબ કહેવાય. હાથ અને ભૂમિને લોટે તો એટલે વીટિયાને એક આંગળીએ લે તો તે આર્ષદોષ કહેવાય. ત્રણ વખતથી વધારે વખત ધુણાવે અથવા તો ઘણાં લઈને એકઠાં ધુણાવે તો અનેકરૂપ ધુણનદોષ કહેવાય, તેવી રીતે પ્રસ્ફોટન અને પ્રમાર્જનામાં પ્રમાદી થઈને શંકાવાળો થયો છતો ગણતરી કરે તે પણ દોષ કહેવાય. ઊર્ધ્વ વિગેરેનું વિધિદ્વારાએ વર્ણન કર્યા છતાં પ્રતિષેધદ્વારાએ જે આ વર્ણન કર્યું છે તે શુદ્ધ અનુષ્ઠાન જ ફળ દેનાર છે એમ દેખાડવા માટે છે. નિર્યુક્તિકાર મહારાજા પણ કહે છે કે ન્યૂનપડિલેહણા, અધિપડિલેહણા અને વિપર્યાસપડિલેહણા વર્જવાનું હોવાથી આઠ ભાંગા થાય, તેમાં પહેલો ભાંગી જ શુદ્ધ છે, બાકીના સાત અશુદ્ધ છે. ઓછી ન હોય, અધિક ન હોય, અને વિપર્યાસવાળી ન હોય તે પહેલો ભાંગો અને શુદ્ધ, બાકીના પછીના જે સાત ભાંગા તે અશુદ્ધ ભાંગા છે. પ્રસ્ફોટન, પ્રમાર્જન, અને વખતની અપેક્ષાએ ઓછા અધિકપણું જાણવું.
કેટલાક કુકડો બોલે ત્યારે, અરૂણોદય થાય ત્યારે, પ્રકાશ થાય ત્યારે, પરસ્પર દેખાય ત્યારે અને હાથની રેખા દેખાય ત્યારેપ, પડિલેહણ માને છે. જે માટે છેલ્લી પોરસીમાં દિવસની પડિલેહણા થાય છે. માટે (રાત્રિની છેલ્લી પોરસીમાં રાઇપડિલેહણા થવી જોઇએ) એવો ભ્રમ કુકુંટ આદેશવાળાનો છે, અને તેમાં અંધારું હોવાથી બાકીના મતો છે. શાસ્ત્રકાર કહે છે કે એ પાંચે વિરોધી છે, કેમકે અંધારાવાળા મકાનમાં સૂર્ય ઉદય થયા છતાં પણ રેખા દેખાતી નથી. શાસ્ત્રીય રીતિએ પડિલેહણા કાળ તો પાડિકમણું કર્યા પછી મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોળપટ્ટો, સંથારો, ઉત્તરપટ્ટો, ત્રણ કપડાં અને કેટલાકના કહેવા પ્રમાણે અગીયારમા દાંડાનું પડિલેહણ થાય ત્યારે સૂર્યોદય થવો જોઇએ, કેમકે જીવદયા માટે પડિલેહણ છે, તેથી પડિકમણું સ્તુતિ કર્યા પછી દશ વસ્તુનું પડિલેહણ થાય ત્યારે સૂર્ય ઉદય પામે એ પડિલેહણનો કાળ જાણવો.
અસંબદ્ધ બોલવાવાળા પણ સરળ શિષ્યને આચાર્યોએ સમજાવવા જોઇએ એવું જણાવવા માટે પહેલાના પાંચ વૃદ્ધ કાળો જણાવ્યા. હવે અવિપર્યાસ અને વિપર્યાસપણું જણાવે છે, ગુરુ ર૬૦, પુર २६१, अप्पडि, २६२
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
પુરુષનો અવિપર્યાસ તે કહેવાય કે આચાર્ય, તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત અને વૈયાવચ્ચ કરનારની ઉપધિ પોતાની ઉપધિથી પહેલી પડિલહેવી, વસ્ત્રના અવિપર્યાસમાં પહેલાં સંસ્કાર ન કરવો પડયો હોય તેવાં પહેલાં પડિલેહીને પછી અલ્પસંસ્કારવાળાનું અને તે પછી બહુ સંસ્કારવાળાનું પડિલેહણ કરવું, પણ ગૃહસ્થો હાજર હોય કે ઉપધિ અનુચિત હોય કે ગુરુનું પડિલેહણ કરવાવાળો નિયમિત હોય તો પુરુષ અને ઉપધિનો વિપર્યાસ પણ કરે. પાત્ર અને વસ્ત્રની બાબતમાં પણ વિપર્યાસ સમજવો. ઉપસંહાર કરતાં કહે છે કે ઉપધિ નહિ પડિલેહવામાં જે આજ્ઞા વિગેરે દોષો છે તે જ દોષો અવિધિથી ઉપધિને પડિલેહવામાં પણ થાય છે, માટે પડિલેહણનો વિધિ જાણવો અને આદરવો જોઇએ. એવી રીતે ઉપધિની પડિલેહણનું પહેલું દ્વાર પુરૂં કરીને વસતિપ્રમાર્જનનું બીજું દ્વાર કહે છે
૭૬
પડિ ૨૬૨, વસ ૨૬૪, સરૂ ૨૬૯, અપમ ર૬૬ સવારે ઉપધિ પડિલેહીને વસતિની પ્રમાર્જન થાય છે, અને સાંજે તો પહેલી વસતિની પ્રમાર્જના કરીને પછી વસ્ત્રાદિનું પડિલેહણ થાય છે. અન્યવ્યાપારરહિતપણે ઉપયોગવાળા ગીતાર્થે વસતિપ્રમાર્જન કરવી-એથી ઉલટી રીતે વસતિને પ્રમાર્જતાં અવિધિ જાણવો. હંમેશાં રૂવાંટાવાળા, કોમળ, ચીકાશ વગરના, જેને વિધિએ ગાંઠ બાંધેલી હોય તેવા દંડાસનથી વસતિ પ્રમાર્જથી, પણ સાવરણી આદિકથી નહિં. વસતિ પ્રમાર્જવામાં ન આવે તો લોકનિંદા, ધૂળ લાગવાથી જીવ હિંસા, અને પગ નહિં પૂજવાથી ઉપધિનું મેલાપણું એ વગેરે દોષો થાય, અને ઉપધિને ધોવામાં અને નહિં ધોવામાં છકાયની વિરાધના તેમજ આત્મવિરાધના વિગેરે પણ દોષો થાયા
હવે પાત્રની પડિલેહણનું દ્વાર કહે છે :
चरि २६७, तीआ २६८, भाण २६९, मुह २७०, चउ २७१, मूसग २७२, नवग २७३, कोत्थल २७४, इयरेसु २७५, भायण २७६, दाहिण २७७,
ચોથો ભાગ બાકી રહે એવો દિવસનો ભાગ એટલે પહોર બાકી રહે ત્યારે પાત્રનું પડિલેહણ કરવું, અને તે પડિલેહણ વીતરાગોએ આ રીતિએ કહેલું છે. અતીત અને અનાગત કાલે પડિલેહણ કરતાં જેમ આજ્ઞા વિરાધના વિગેરે દોષો લાગે છે, તેમ અવિધિએ પડિલેહવામાં પણ દોષ લાગે છે, માટે પાત્રની પડિલેહણ વિધિથી કરવી. તે વિધિ આ પ્રમાણે છે :
માત્રકથી એક વેંત છેટે થાપેલા ભાજનની પાસે બેસી મુહપત્તિ પડિલેહીને બહાર ચક્ષુથી દેખે અને અંદર શ્રોત્ર ઘ્રાણ ને જિલ્લાથી ઉપયોગ કરે. પછી પડલાને ફરશે અને પડિલેહણના ઉપયોગવાળો આવી રીતે પાત્રાને પડિલેહે :
મુહપત્તિએ ગુચ્છાને પડિલેહીને આંગળીમાં ગુચ્છાને લઇ પડલાને પડિલેહે. કેટલાક કહે છે કે ઉભે પગે પડલા પડિલેહવા, પણ તે ઉઠવા બેસવાના દોષથી નકામું છે, તે પડલાથી ઝોળીના ચારે છેડા પુંજીને ભાજનનો જે કાંઠો પકડવો હોય તે પુંજે, અને પછી પૂંજણીથી પાત્રની અંદર અને બહાર ત્રણ ત્રણ વખત પુંજી, ભાજનના મધ્ય ભાગને પુંજે. મધ્ય ભાગને પછી પડિલેહવાનાં કારણો કહે છેઃ-ઉંદરે કરેલી રજનો ઢગલો, કરોળીઓ, પાણી અને માટી એ વિરાધનાના સ્થાન છે. નવાગામમાં દૂરથી ઉંદર
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
સચિત્ત રજ ખોદીને ઢગલો કરે. સ્નિગ્ધપૃથ્વી હોય તો ઝોળીને ભેદીને હરતનું (પાણીનાં બિંદુઓ) પેસે, ભમરી ઘર કરે, કરોળીયા વિગેરે પાત્રામાં લાગે, તેમજ સચિત્તરજ હોય તો ઉપર પુંજવું, હરતનુ હોય તો તે સુકાય નહિં ત્યાંસુધી રહેવું, કરોળીયા વિગેરેમાં ત્રણ પહોર વિલંબ કરીને પાત્રનો તેટલો ભાગ છેદી નાખવો, અથવા આખું પાત્ર છોડી દેવું, અને જુની માટીને જલદી કાઢી નાંખવી. પાત્રાં પુંજીને બહાર અને અંદર પ્રસ્ફોટન કરવું. કેટલાક તે ત્રણ વાર કરવું એમ કહે છે. પાત્રને જમીનથી ચાર આંગળ માત્ર ઉંચે રાખીને પડિલેહવું કે જેથી પડવાનો ભય ન રહે. પાત્રાંને કાંઠેથી જમણા હાથે લઇને ડાબી તરફ ત્રણ વખત પ્રસ્ફોટન કરે, ત્રણ વખત ભૂમિએ અને ત્રણ વખત તળીએ પ્રસ્ફોટન કરે. (આ ગાથા અન્યમતને દેખાડનારી છે.) અત્યારે પાત્રાં ભૂમિએ નથી થપાતાં તેમ બધું ન કરવું એમ કહેનારને કહે છે કે ઃ
વ્હાલ ૨૭૮, ગવ ૨૭૨, ય ૨૮૦, ઢોસા ૨૮૨, દુષ્મમાકાળના દોષથી ખીલીએ લગાડતા પ્રમાદથી ઓચીંતાનો હાથ લાગી જાય તો ખીલીએ ટાંગેલ વસ્તુ નીચે પડે ત્યારે તેનો ભંગ થાય માટે પાત્રાંને સીક્કગ (ગુચ્છા) બંધ કર્યા પછી અપ્રમત્તપણે બાકીનો વિધિ કરવો, પણ પાત્રાનું સ્થાપન છોડવાની માફક બધો વિધિ છોડવો નહિં, કેમકે તે સ્થાપન જ છોડવાનું પૂર્વાચાર્યોએ આચરેલું છે. જેમાં દોષ થોડો હોય અને ગુણ ઘણો હોય એવું જે કાર્ય અપેક્ષાથી ગીતાર્થો આચરે તે બધાઓએ પ્રમાણ ગણવું. (આ સ્થાને ટીકાકારે માસકલ્પના અવિહારનો આપેલો દાખલો દુર્ભિક્ષાશક્તિ આદિ કારણથી વિહાર થયો ન હોય તો પણ સચિત્ત અચિત્ત દ્રવ્ય સંબંધી તે વિહાર નહિ કરનારાનો હક, બીજા વિહાર કરનારાઓએ કાયમ રાખવો એને માટે છે, અથવા તો માસકલ્પથી મહીનો નિયત રહેવાનું થાય છતાં મહીનાની અંદર પણ વિહાર કરી શકાય, કેમકે તેવાં બધાં ક્ષેત્રો માસકલ્પને વિહારના લાયકનાં હોય નહિં, એ જણાવવાને માટે આ દૃષ્ટાંત છે, કેમકે એમ નહિ હોય તો આજ ગ્રંથમાં માસકલ્પને છોડીને બીજો વિહાર જ નથી એવું આગળ ૮૯૫ અને ૮૯૬ ગાથામાં જે નિવેદન કરેલું છે તે તદ્દન વિરૂદ્ધ થાય, વળી એમ જો ન હોય તો એકના કાર્યને સર્વને પ્રમાણ ક૨વાની ભલામણ અહીં હોત નહિ, માટે દુર્ભિક્ષાદિકનો અવિહાર કે તેવા ક્ષેત્રને અભાવે થતો માસકલ્પનો ભેદ કોઇએ સકારણ કર્યો હોય તો તે બીજાઓએ પ્રમાણ ગણવો એ જણાવવા માટે જ દૃષ્ટાંત છે.)
આગમનું ઉત્સર્ગ અપવાદમયપણું હોવાથી જિનેશ્વરોએ સર્વથા કાંઇપણ કરવાનું છે કે નથી જ કરવાનું એવું જણાવેલું નથી. તીર્થંકરમહારાજની તો એ આજ્ઞા છે, કે દરેક કાર્યમાં નિષ્કપટ થવું. તેનું કારણ એ છે કે રોગીપણામાં દવાની માફક જે કાર્યથી દોષો રોકાય અને પ્રથમનાં કર્મોનો નાશ થાય તે તે અનુષ્ઠાનો કરવાં. હવે ચાલુ પડિલહેણ અધિકારમાં બીજી વાત પણ કહે છે. વિટિ ૨૮૨, ૫ ૨૮૨, ત્તિ ૨૮૪, વાસા ૨૮, ઉપધિ પડિલેહીને વીંટીઓ બાંધવો અને પાત્રાંને રજસ્રાણથી વીંટીને રાખવાં, નહિં તો ચોર ધાડ વિગેરેમાં વિપત્તિ થાય. ઋતુબદ્ધકાળમાં ઉપધિનું ધરણ અને પાત્રાનું બંધન કરવું, પણ ચોમાસામાં નહિં. રજસ્ત્રાણ અને ભાજનનું ધરણ ઋતુબદ્ધમાં કરવું. વરસાદમાં નિક્ષેપ કરવો, કેમકે વર્ષાઋતુમાં અગ્નિ, ચોર અને રાજ્યના ક્ષોભનો ભય ન હોવાથી વિરાધના થતી નથી. શેષઋતુમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
ઉધિ ન બાંધે તો ઉધિ અને પાત્રાનું કોઈ હરણ કરી જાય, દાહ થાય, ભંગ થાય ને છકાયની વિરાધના થાય, અને તેનું રક્ષણ કરવા જાય તો સાધુ પોતે બળી જાય કે તેનું હરણ થાય, અને તેનો બચાવ ન કરવાથી ઉપધિ વગર જીવવિરાધના થાય તે દોષ લાગે. ચોમાસામાં અગ્નિ કે ધાડનો ભય હોતો નથી અને રાજાઓ પણ સ્વસ્થ હોય છે તેથી ઉપધિનું અબંધન અને સ્થાપન ચોમાસામાં કરવાનાં કહ્યાં ! એવી રીતે પાત્રની પડિલેહણાનું દ્વાર સમાપ્ત કર્યું. હવે ભિક્ષાનામનું દ્વાર કહે છે :
ય ૨૮૬, જાય ૨૮૭, મંત્તિ ૨૮૮, અહ ૨૮૧, તમ્મુ ૨૬૦, ચિંતિતુ ૨૧૬, હ ૨૧૨, આવ ૨૧૩, ગુરુા ૨૧૪, નક્સ ૨૧, સાહૂળ ૨૧૬, હિંડન્તિ ૨૧૭,
માતરૂં વિગેરે કરીને તેમજ આચાર્ય પાસે કાલોચિત પ્રશસ્ત ઉપયોગ કરીને આવશ્યકી કહેવાપૂર્વક ને જેનો જોગ એવું બોલીને ભિક્ષા માટે જાય. આ અધિકારને વિસ્તારથી કહે છે. માતરાઆદિક કરીને દાંડો અને પાત્રાં લઇને ઉપયોગપૂર્વક ગુરુ પાસે ઉભો રહી ગુરુ મહારાજને કહે કે, હુકમ કરો, હું ઉપયોગ કરૂં. ગુરુની આજ્ઞા મળ્યા પછી ઉપયોગ કરાવવા કાઉસ્સગ્ગ કરું એમ બોલી અસ્ખલિતાદિગુણવાળું કાઉસ્સગ્ગનું સૂત્ર કહી કાઉસ્સગ્ગમાં રહે, અને તેમાં પંચનમસ્કાર ચિંતવે, કાઉસ્સગ્ગમાં નવકાર ચિંતવવાપૂર્વક જેને માટે જતો હોય તે વિચારે. કેટલાક કહે છે કે ગુરુ, બાળ, વૃદ્ધ અને નવદીક્ષિત માટે જ ધર્મવ્યાપાર કરું છું, મારે માટે કરતો નથી એમ વિચારે. પછી નવકાર બોલીને વિનયપૂર્વક ગુરુને કહે કે “હુકમ કરો,” ગુરુ પણ ઉપયોગવાળા છતા “લાભ” એમ કહે. પછી અત્યંત નમ્ર એવા શિષ્યો સમ્યગ્ રીતિએ કહે કે “કેવી રીતે લઇશું ?” ત્યારે ગુરુ પણ તેવીજ રીતે કહે છે, જેવી રીતે પહેલાનાં સાધુએ લીધું છે, અર્થાત્ સાધુને અયોગ્ય લેવાનું ગુરુ નિષેધે છે. પછી સાધુઓ “આવસ્સિયાએ જસ્સ ય જોગો” એમ કહીને વસતિથી નીકળે. વગર કારણે સાધુને વસતિથી બહાર નીકળવું કલ્પતું નથી. આચાર્ય મહારાજે કે તેમણે ભળાવેલા કોઇ મોટા સાધુએ સ્વાધ્યાય વિગેરે કાર્યમાં કે ભિક્ષાટનઆદિમાં નહિં મોકલેલા સાધુનું સ્વચ્છંદતાના દોષથી વસતિ બહાર નીકળવું કલ્પતું નથી. જો “જસ્સ જોગો” એમ ન કહે તો ગચ્છને ઉપકાર કરનારા અને યોગ્ય એવાં પણ વસ્ત્રાદિક મળે તો પણ તે લેવાં કલ્પે નહિં, કેમકે શ્વાસોશ્વાસ સિવાય કોઇપણ કાર્ય ગુરુને પૂછયા સિવાય કરવું કે કાંઇપણ લેવું તે સાધુને કલ્પે નહિં, એવી મર્યાદા છે. વસતિથી બહાર નીકળ્યા પછી મૂર્છારહિતપણે શુદ્ધ ગવેષણામાં ઉપયોગવાળા અને શુદ્ધ અંતઃકરણથી મોક્ષને માટે તે સાધુઓ ગોચરી ફરે u તેવા સાધુઓ દ્રવ્યાદિકના અભિગ્રહવાળા હોય છે, અને તે આવી રીતે અભિગ્રહો છે:
लेव २९८, अट्ठ २९९, उज्जु ३००, काले ३०१, दिंतंग ३०२, उक्खित ३०३, ओस ૩૦૪, પુષેિ રૂ૦૧, જેનો રૂ૦૬, સથે ૩૦૭,
લેપવાળું કે લેપ વગરનું દ્રવ્ય કે અમુક જ દ્રવ્ય અથવા અમુક દ્રવ્યથી એટલે કડછી વિગેરેથી ગોચરી લઇશ એવો અભિગ્રહ તે દ્રવ્યાભિગ્રહ કહેવાય.
(અપૂર્ણ)
Page #127
--------------------------------------------------------------------------
________________
(ટા. પા. ૪ થી ચાલુ)
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે કોઇપણ વસ્તુની ઉપર વિવેચન કરવું હોય તો તેનું સ્વરૂપ, તેના ભેદો અને તેના પર્યાયો જણાવવા જોઇએ, કેમકે પ્રથમ જો વસ્તુનું સ્વરૂપ જ જણાવવામાં ન આવે તો તે વસ્તુના ભેદો જણાવતાં કયા ભેદો રહી ગયા કે કયા ભેદો વધી ગયા તેની સમજ ન પડે, એટલું જ નહિ પણ તે ભેદોમાં તે વસ્તુનું લક્ષણ જાય કે નહિ તે સમજી શકાય જ નહિ, અને વસ્તુનું સ્વરૂપ અને ભેદો સમજ્યા પછી જો તેના પર્યાયો સમજવા કે સમજાવવામાં ન આવે તો માત્ર એક સાંભળેલા શબ્દને અંગે જ દોરાઇ જઇ અન્ય શબ્દો તે જ અર્થને જણાવનારા હોય, છતાં તે અન્ય શબ્દો ઉપર અરૂચિવાળો થાય અને તેથી તાત્ત્વિક એવી જે આઠ પ્રકારની પ્રવૃત્તિમાં જે પ્રથમ અંગ અદ્વેષ નામનું છે, તેને વિરાધનારો થાય, માટે વ્યાખ્યા કરનારાઓને તત્ત્વ, ભેદ અને પર્યાયોદ્વારાએ વ્યાખ્ય કરવી પડે છે, તોપછી ધર્મની વ્યાખ્યા કરતાં પણ તે તત્ત્વ, ભેદને અને પર્યાયને લેવા પડે તેમાં આશ્ચર્ય નથી.
જો કે ધર્મને ફળદ્વારાએ જણાવતાં અનેક જગા ઉપર શાસ્રકારો જણાવે છે કે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને બચાવવાથી તથા તે પ્રાણીઓને સદગતિમાં દાખલ કરવાથી ધર્મ કહેવાય છે. પણ તેમાં ધર્મનું સ્વરૂપ જણાવાયેલું હોતું નથી, માટે ધર્મના સ્વરૂપ તરીકે જો કહેવા માંગીએ તો ઉપર જણાવેલો અનાશ્રવ અને નિર્જરારૂપ જ ધર્મ છે એમ પરમાર્થ દૃષ્ટિવાળાઓને કહેવું જ પડે, અને આજ કારણથી ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજાવતાં શાસ્ત્રકારોને વઘુસદ્દાવો ધમ્મો એમ કહેવું પડે છે. એવી રીતે તત્ત્વથી વિચારેલા ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એવા ચાર ભેદોને અનુક્રમે કહેવાથી ગૌણમુખ્યપણું થઇ જાય એમ ધારીને જ ભગવાને તે ધર્મના ચાર પ્રકારોને એકી સાથે કહેવા માટે ભગવાન પોતે જ જાણે ચારમુખવાળા થયા હોય નહિ, એમ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્તુતિ કરતાં જણાવે છે.
pappana2
na
99999
sweeee
ધી ‘જૈન વિજયાનંદ” પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #128
--------------------------------------------------------------------------
________________
A Regd. No. B. 3047.
ભગવાનના ચતુર્મુખપણાનું રહસ્ય
दानशीलतपोभावभेदाद् धर्म चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं चतुर्वक्तोऽभवद्भवान् ॥
(કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી) | શબ્દાર્થ - હે ભગવાન ! તમે દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એકી સાથે કહેવા માટે. ચતુર્મુખ થયા.
વિવેચન :- જૈનજનતામાં ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદો , છે એ હકીકત તો પ્રસિદ્ધ જ છે, પણ ધર્મનું સામાન્ય સ્વરૂપ વિચારીએ તો ધર્મને ! આ જાણનાર સર્વજ્ઞ સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ, કેમકે કર્મને રોકવારૂપ સંવર જ અને કર્મોનો નાશ કરવારૂપ જે નિર્જરા તે ઉભયરૂપ જ જ્ઞાનધર્મ હોઈ શકે. જો Yકે પુણ્યધર્મ તો શુભ આશ્રવરૂપ પણ હોઈ શકે છે, પરંતુ જ્ઞાનધર્મ તો સંવરજી જે અને નિર્જરા સિવાય બીજા રૂપે હોય જ નહિ અને તે સંવર અને નિર્જરારૂપ છે
જ્ઞાનધર્મ ન હોય તો સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ થવાનો વખત જ આવે નહિ, કેમકે જે પુણ્યરૂપ ધર્મ છે તે આશ્રવરૂપ હોવાથી બીજું કંઈ નહિ તો પુણ્યની પરંપરાને ,
જ વધાર્યા કરે અને મોક્ષની પ્રાપ્તિ તો પુણ્ય અને પાપ બંનેના ક્ષયથી જ થાય જ ' છે, એટલે જ્ઞાનીની દૃષ્ટિએ સોનાની બેડી જેવો પુણ્યધર્મ મોક્ષનું સીધું કારણ ! T બની શકે જ નહિ, માટે મોક્ષના અનંતર કારણ કે સીધા કારણ તરીકે જ્ઞાનધર્મને આ જ એટલે અનાશ્રવ અને નિર્જરાધર્મને માન્ય સિવાય છૂટકો જ નથી. તે જ્ઞાનધર્મને જે યથાસ્થિત રીતે જાણવા માટે કોઈપણ જ્ઞાન સમર્થ હોય તો તે માત્ર કેવળજ્ઞાન
જ છે, અને એટલા જ કારણથી શાસ્ત્રકારો પરત્નોવિધ માને વરનં તતદિયાર્થ ચ એમ કહી સ્પષ્ટ શબ્દોમાં પરલોકના વિધાનોમાં આગમને જ પ્રમાણ ગણીને
અતીઢિયાર્થદર્શિઓએ કહેલા વચનને જ આગમ તરીકે માનવાનું ફરમાવે છે, અને ૪ 4 આજ કારણથી શાસ્ત્રકારો પણ વનિપન્નત્તો થો એમ કહી કેવલી મહારાજનો છે આ જ નિરૂપણ કરેલો ધર્મ હોય એમ સ્પષ્ટપણે જણાવે છે. એજ વાતને અનુસરીને ! T કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્તુતિ કરતાં જણાવે છે કે હે ભગવાન! જ આ ધર્મનું નિરૂપણ તમે જ કરેલું છે.
. (જુઓ ટા. પા. ૩)
Page #129
--------------------------------------------------------------------------
________________
OOOOOOOOOOOO
OG
GO
M
h
Pdd
d
.
G
CO
સિદ્ધચક્ર
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
.
O
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- મુંબઈ
MP
-
P
વર્ષ
d
dd
h
h
GO
P
GOO
GOO
GOO
OOO GOGO GOGO GOGO
*
અંક
૪
OOOOOOOO GOGO
O
GOO
O
Y
UP
૧૯૯૩ :
MO
GO
પંચમ વર્ષ કાર્તિક વદિ ૦))
P
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे,
आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽल्पवीर्ये
भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं प्रोज्झ मिथ्यात्वपक्ष
लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु
OO
GOO
紧
તા. ૧૩-૧૨-૩૬
વીર સંવત્ ૨૪૬૩
Y
MP
DO
CHA
GO GOGO
: ૧૯૩૬
GOO GOGO
Page #130
--------------------------------------------------------------------------
________________
税税税税税発税税税税戮
પૂર્વ મહર્ષિઓએ શાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી કાઢેલાં રત્નોમાંના કેટલાંક રત્નો
..યાને......
જૈન-તત્ત્વજ્ઞોને અમૂલ્ય અવસર
}
23
(૧) શ્રી આચારાંગસૂત્ર
ભગવત્ શીલાંકાચાર્ય વિરચિત વૃત્તિ સમલંકૃત (૨) ભગવતીજી સૂત્ર સટીક
શ્રી દાનશેખર સૂરીશ્વરવિરચિત વિષમપદ વ્યાખ્યા *(૩) વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૧ શ્રીકોટ્યાચાર્યવિરચિત વૃત્તિ સંયુત
(૪) પુષ્પમાલા સટીક,
મલધારીય ભગવદ્ હેમચંદ્રસૂરિપ્રણીત સ્વોપજ્ઞવૃત્તિ સહિત (૫) તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય સહિત-અને ભાષ્યાનુસારિ ટીકા સહિત, ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરવિરચિત તત્ત્વાવબોધિની ટીકા સહિત (ભાષ્ય જુદું પણ મળી શકશે)
24-3
23
23
(૬) બુદ્ધિસાગર
23
(સોની સંગ્રામસિંહ વિરચિત, ધર્મ અને નીતિમય ઉપયોગી લઘુગ્રંથ) (૭) કલ્પકૌમુદી
(ઉપાધ્યાય શ્રીમત્ શાંતિસાગરજી વિરચિત કલ્પસૂત્રની વૃત્તિ સહિત *(૮) ભવભાવના (સેટીક) મલધારી ભગવાન્ હેમચંદ્રસૂરિવિરચિત સ્વોપજ્ઞ વૃત્તિયુત. ભાગ ૧.
(૯) ષોડશક પ્રકરણ (ભગવાન હરિભદ્રસૂરિ વિરચિત, આચાર્ય યશોભદ્રસૂરિ પ્રણીત-વૃત્તિ સહિત (૧૦) ષડાવશ્યક સૂત્રાણિ નૂતન કે બાલ વિગેરે સાધુ સાધ્વી યોગ્ય સર્વ આવશ્યક-ક્રિયાનાં સૂત્રો વિધિ સહિત જેની અંદર સર્વ વિધિઓ પણ ગોઠવવામાં આવી છે.
**
સટીક ભા.૧ રૂા. ૫-૦-૦ સટીક ભા. ૨ રૂા. ૨-૦-૦ 幾
锻
}
-: પ્રાપ્તિસ્થાન :
કિંમત રૂા. ૫-૦-૦
કિંમત રૂા. ૫-૦-૦
કિંમત રૂા. ૬-૦-૦ કિંમત રૂા. ૬-૦-૦
કિંમત રૂા. ૧-૦-૦ કિંમત રૂા. ૦-૩-૦
કિંમત. રૂા. ૨-૦-૦
કિ રૂા. ૩-૮-૦
કિં. રૂા. ૧-૦-૦
*
૭ ભવભાવનાવૃત્તિ ભાગ ૨ જો.
243
*
..નવા છપાતા ગ્રંથો........
* ૧ અંગના અકારાદિ તથા બૃહલ્લઘુ- | ૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સમરાદિત્ય સંક્ષેપકાર વિષયાનુક્રમ (૧૧ અંગના અનુક્રમ શ્રીપદ્યુમ્નસૂરિ વિરચિત વૃત્તિ સહિત અકારાદિક્રમ)
૨ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૨ (શ્રી કોટ્યાચાર્યા ટીકા)
૫ ભગવતીસૂત્ર (સટીક) ભગવાન્ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ પ્રણીત-વૃત્તિયુક્ત
૬ પ્રવચન પરીક્ષા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ર ગણી)
૩ ઉત્પાદાદિ સિદ્ધિ (શ્રી ચંદ્રસેનસૂરિપ્રણીત)
243
243
B. 31. 0-2-0 23
*
2
2
243
243
૧ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત
૨ માસ્તર કુંવરજી દામજી, મોતી કડીયાની મેડી, પાલીતાણા
锁锁锁锁爽爽爽爽爽邾邾邾邾穎穎穎穎穎锁锁锁锁锁
23
Page #131
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
* શ્રી સિદ્ધચક્ર -
(પાક્ષિક) अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધÉ વર્ષ ૫
અંક ૪. વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૬ કાર્તિક વદ ૦))
રવિવાર
ડીસેમ્બર ૧૩ વાર્ષિક લવાજમ રૂા. ર-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
श्रीसिद्धचक्रस्तुतिः । अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ ॥
કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક"II
Page #132
--------------------------------------------------------------------------
________________
૮)
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ તપસ્યાનું અનેરું સ્થાન
તો પછી અજ્ઞાની આદિ જીવોએ તો તપ સિવાય ભગવાનના વાર્ષિક તપ અને શ્રેયાંસના મોક્ષ મેળવવાની ઇચ્છા કેવી રીતે રાખી શકાય? દાનનું સિંહાવલોકન કરવાને અંગે જણાવવાનું કે જ્ઞાન કરતાં તપની બળવત્તરતા કેમ ? જૈનજનતા સારી રીતે જાણે છે જન્મજરા મરણ અને વળી એ પણ ચોકખું છે કે આત્માને રોગશોકાદિકથી ભરેલા એવા આ સંસારસમુદ્રથી ઉન્માર્ગે જતાં રોકનારી કોઈપણ ચીજ હોય તો જીવનો ઉધ્ધાર કરવા ઇચ્છનારને સમ્યગ્દર્શન તે જ્ઞાન છે પણ તે જ્ઞાન આત્માને ઉન્માર્ગે જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીને અંગીકાર કરવાની જતો ત્યાં સુધી જ બચાવી શકે કે આત્માને જરૂર છે. પણ તે અંગીકાર કર્યા છતાં પર્વના ઉન્માર્ગે ઉન્માર્ગપણે ભાન ન હોય અને પોતાની અસંખ્યાતભવોના બાંધેલા અને અનન્તભવથી અજ્ઞાનદશાથી ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજતો પરંપરાએ બંધાઈ રહેલા કર્મ પડલને નાશ કરવા ન હોય અથવા સ્વરૂપે કરીને ઉન્માર્ગ હોય
છતાં પણ વિધર્મ કુલમાં જન્મ થવાથી કે એવા માટે જો કોઇપણ અમોઘ હથીયાર તરીકે વસ્તુ લેવા
સંસર્ગોથી કે અજ્ઞાનથી તેને સન્માર્ગ ગણતો લાયક હોય તો તે માત્ર તપસ્યા જ છે. અજ્ઞાની
હોય. કેમકે જ્યારે જ્ઞાનની જ્યોતિ પ્રકટે ત્યારે ભદ્રક અને સામાન્ય જીવોના ઉપકાર માટે જ તપ તે અજ્ઞાન અંધકારનો નાશ થાય છે અને તેથી છે એમ નહિં. પણ ભગવાન જિનેશ્વર મહારાજાને તે જ્ઞાનવાળો બનેલો પ્રાણી સન્માર્ગને સન્માર્ગ પણ ઉપકાર કરનાર એ તપ છે. ધ્યાન રાખવું જરૂરી તરીકે અને ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજે છે, છે કે કોઈ અતીત અનાગત કે વર્તમાનકાલે એ વસ્તુ જેથી તે સન્માર્ગનો આદર કરે છે અને બની નથી કે ચૌદસ્વપ્નથી સચવેલ છે ઉત્તમતા ઉન્માર્ગનો ત્યાગ કરે છે. છતાં સન્માર્ગ અને જેઓની એવા ભગવાન તીર્થકરો મોક્ષ સિવાયની ઉન્માર્ગને સારી રીતે જાણનારા તથા તથા બીજી ગતિમાં ગયા હોય જાય અથવા જશે, એવું
સન્માર્ગને આદરવામાં તથા ઉન્માર્ગને છોડવામાં
જેઓ ઇચ્છા રાખે છે છતાં તેના સંયોગો અને બને જ નહિં. ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર
સહચારીઓ એવા હોય કે જેથી તે સન્માર્ગને મહારાજાઓ તો જરૂર તે જ ભવમાં મોક્ષને મેળવે
માનનાર અને સન્માર્ગને આદરવાની ઇચ્છાવાળો જ છે. એવી રીતે જે ત્રિલોકનાથ તીર્થકર
છતાં સન્માર્ગે જઈ શકે નહિં અને ઉન્માર્ગથી ભગવાનોનો તે ભવે જ મોક્ષ થવાનો નક્કી હોય પાછો હઠવા માગે છતાં ઉન્માર્ગથી દૂર જઇ છે. તેવા જિનેશ્વર ભગવાનો પણ તપને આદરે છે. શકે નહિં અર્થાત્ શ્રદ્ધા અને જ્ઞાનના માર્ગમાં
Page #133
--------------------------------------------------------------------------
________________
૮૧.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જ્ઞાન બરોબર કાર્ય કરી દે છે. પણ આદરવાને સમર્થજ્ઞાની અને મોક્ષે જવાનું જેઓને માટે નક્કી સ્થાને એકલું જ્ઞાન એટલા બધા સામર્થ્યવાળું નિર્માણ થયેલું છે તેવા મહાપુરૂષો પણ તપસ્યાને થતું નથી, માટે તેને સ્થાને સંયોગ અને આચરે છે, તો પછી સામાન્યજ્ઞાનવાળા અથવા તેવા સહચારીઓને સુધારનાર કોઇ ચીજ જોઇએ જ્ઞાનથી પણ શૂન્ય એવા અજ્ઞાની જીવોએ મોક્ષ અને તેવી ચીજ તે તપ છે. ઇંદ્રિય અને મેળવવાની ઈચ્છાવાળા થઈને ધોરતમ તપસ્યા માટે કષાયોને કાબુમાં રાખવાનું આત્માને જોર કેમ ઉદ્યમ ન કરવો ? વળી એ વાત પણ ધ્યાનમાં આપનાર કોઇપણ હોય તો તે તપ છે. લેવા જેવી છે કે જે પણ ભવ્યજીવો ચારિત્રને ગ્રહણ ભગવાનની જ્ઞાનની દશા.
કરે છે તે બધા કાંઈ ચારિત્રની ચાખડીયે ચઢવાની
સાથે થવાવાળા જ્ઞાનને મેળવી શકતા નથી. જુઓ ભગવાન જિનેશ્વરો ગર્ભથી અરે ગયે ભવથી
શ્રમણ ભગવાન મહારાજના સાધુઓ હજારોની તો ત્રણ જ્ઞાન ધારણ કરનારા હોય છે અને તે જ્ઞાનો
સંખ્યામાં હતા, પણ ચારિત્રને પ્રભાવે થવાવાળા ભગવાનને અપ્રતિપતિતપણે એટલે કોઈ દિવસ પણ
મન:પર્યાયજ્ઞાનને ધરાવનાર તો માત્ર સેકંડોની ખસે નહિ તેવા હોય છે. એટલું જ નહિં પણ સંખ્યામાં જ હતા. તેમાં પણ ચારિત્ર લઈને ભગવાન જિનેશ્વરોને તો મતિશ્રુત અને અવધિરૂપ પાછળથી જ મન:પર્યાવજ્ઞાન મેળવનારા તે ત્રણ જ્ઞાનો ઘણાં જ નિર્મલ હોય છે અને તે ત્રણ સાધુઓ હોટે ભાગે હતા. પરંતુ ચારિત્રના જ્ઞાનોની સાથે વળી જાતિસ્મરણ જ્ઞાન પણ ભગવાન અંગીકારની સાથે તો મન:પર્યવરૂપ ચારિત્રના તીર્થકરોને જન્મથી અવશ્ય હોય છે. જગતના સહચરને મેળવનાર કોઈ પણ ન્હોતા, અથવા હતા સામાન્ય જીવોને પોતાના વર્તમાન જન્મમાં પણ તો માત્ર આંગળીને ટેરવે ગણાય તેટલા જ હતા. અમુક ઉમ્મર થયા પછી જ કે કંઈ અનુભવમાં પરંતુ ભગવાન જીનેશ્વરોને માટે તો એ નિયમ જ આવે છે તેનું સ્મરણ થાય છે. અર્થાત્ બાલદશાનું છે કે તેઓ જ્યારે પણ ચારિત્રની ચાખડીયે ચઢે સ્મરણ નથી હોતું, તો પછી જન્મદશા અને છે ત્યારે તેઓને ચારિત્રના ગુણની સાથે જ ગર્ભદશાનું તો સ્મરણ હોય જ ક્યાંથી ? જ્યારે મન:પર્યાય જ્ઞાન થાય છે. વળી અન્ય મહાનુભાવો, ભગવાન શ્રી જિનેશ્વર મહારાજાઓને તો ગર્ભની સાધુઓ થયા હોય અને કદાચ મન:પર્યવજ્ઞાનને દશાથી સર્વ અનુભવોનું સ્મરણ હોય છે અને તેથી મેળવી પણ શકે તો પણ કોઈ કોઈને તો એવું જ ભગવાન મહાવીર મહારાજને ગર્ભ અવસ્થામાં મન:પર્યવજ્ઞાન હોય કે જે ભવાંતર થતાં નાશ પામે પણ અંગોપાંગ સ્થિર કરી નિશ્ચલ રહેવાનો પ્રસંગ અથવા કદાચ કેવલજ્ઞાન ભવિષ્યમાં થવાનું હોય આવ્યો હતો. આ ભવનું સ્મરણ થાય એટલું જ તો પણ તે ઉપન થયેલ મન:પર્યાય જ્ઞાન નહિં, પરંતુ ભગવાન જિનેશ્વરોને ગર્ભદશાથી જ ઋજામતિની જાતિનું હોય કે જેથી કેવલજ્ઞાનની ભવાંતરના અનુભવને સ્મરણમાં લાવનાર અને ઉત્પત્તિ સુધી રહે નહિં પણ વચમાં પડી જાય. પરંતુ રાખનાર એવું, જાતિસ્મરણ પણ ત્રણ જ્ઞાનની સાથે જિનેશ્વર ભગવાનને તો ચારિત્રની ચાખડીયે જ હોય છે, એવા ભગવાન જિનેશ્વરોએ પણ ચઢતાની સાથે નિયમિત મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન મોક્ષની પ્રાપ્તિ માટે તપસ્યાની જરૂરીયાત દેખી છે. થાય જ છે. એટલું જ નહિ પરંતુ તે મન:પર્યાય આ ઉપરથી સામાન્ય જીવોએ સમજવું જોઈએ અને જ્ઞાન પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય શાસકારો તેમ સમજાવે પણ છે કે આવા ત્યાં સુધી અવિચલપણે રહે છે અને તેથી તે
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ વિપુલમતિનામનું મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. દેવતાઓ પણ સેવે છે. શાસ્ત્રોમાં તપસ્વીઓને આવા ઉંચા દરજ્જાના મન:પર્યાય જ્ઞાનવાળા થયેલા પ્રભાવકના સ્થાનમાં ગણ્યા છે. આ બધું વિચારતાં પણ શ્રી જીનેશ્વર મહારાજાઓ જ્યારે મોક્ષની પ્રાપ્તિ જણાશે કે દેવ-દેવેન્દ્રો અને રાજા મહારાજાઓ અને કર્મક્ષયને માટે તીવ્રતમ તપસ્યા આદરે છે તો તપસ્વી મહાત્માઓની સેવા કરનારા હોય છે. એવો પછી જેઓની અહોનિશ પ્રમત્તદશા ચાલતી હોય તપનો અસાધારણ પ્રભાવ છે અને કેટલાકોને તે જેઓને મતિ અને શ્રત એ બે જ જ્ઞાનો હોય અને અસાધારણ પ્રભાવ માટે પણ કદાચ તપ કરવાનું તે પણ કહેવાનાં જ સામાન્ય જ્ઞાનોને ધારણ કરનારા થાય, પણ આ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનો તો હોય તેવા મહાનુભાવોએ મોક્ષપ્રાપ્તિ અને કર્મક્ષયની
ની ગર્ભથી અને જન્મથી દેવદેવેન્દ્રોએ પૂજાયેલા છે, માટે ઈચ્છા હોય તો તપસ્યાના આચારમાં આલસ્ય
- તે ભગવંતોને તેવો દેવદેવેન્દ્રની પૂજાનો કે જગતના કરાય જ કેમ ?
લોકોને આકર્ષવાનો પણ મુદો હોતો નથી, એટલે
સ્પષ્ટપણે કહેવું જોઈએ કે નક્કી મોક્ષે જવાવાળા - પૂર્વ સંગતિક દેવોની આરાધના કરવા માટે છતાં વળી તે જ ભવમાં મોક્ષે જવાનો જેઓને માટે અભયકુમાર આદિએ અટ્ટમની તપસ્યા જ કરેલ છે નિશ્ચય છે તેમજ જેઓ ચાર અપ્રતિપાતિ જ્ઞાનોને પણ સમ્યકદર્શનાદિ ધારણ કરનારાઓની આરાધના ધારણ કરનારા છે વળી જેઓની ગર્ભાવસ્થાથી જ કરી નથી, વળી ચક્રવર્તી વાસુદેવોએ પણ
ઈન્દ્રો અને નરેન્દ્રો સેવા કરે છે એવા જિનેશ્વર સમ્યક્દર્શનાદિકની ભક્તિ સાધનના પ્રસંગે કરી
ભગવાનો જ્યારે કેવલ મોક્ષની પ્રાપ્તિ અને કર્મના નથી. વળી શાસ્ત્રકારોએ પણ સમ્યગદર્શનાદિકના ક્ષયને માટે તપસ્યા કરે છે, ત્યારે જે આ જગતના દુષણોની શુદ્ધિ કરવા માટે સમ્યગદર્શનાદિકની અન્ય જીવો કે જેઓ નથી તેવા મોક્ષના નિશ્ચયવાળા ભક્તિનો માર્ગ મુખ્યતાએ નથી રાખ્યો પણ નથી તદ્ધવ મોક્ષે જવાના નિશ્ચયવાળા નથી તપસ્યાનો માર્ગ જ બતાવ્યો છે, અર્થાત્ આલોચન
અપ્રતિપાતિ જ્ઞાનવાળા નથી મન:પર્યાયજ્ઞાનવાળા પ્રતિક્રમણ તદુભય વિવેક અને વ્યુત્સર્ગથી જે અને જેઓ દેવેન્દ્ર અને નરેન્દ્રોથી લેવાયેલા પણ નથી દૂષણોની શુદ્ધિ ન થાય તેવા દૂષણોની શુદ્ધિ માટે તેવા જીવો મોક્ષને પામવાની ઈચ્છાવાળા અને શાસ્ત્રકારોએ પણ તપશ્ચર્યાને જ સ્થાન આપ્યું છે. કર્મક્ષયનં પરમધ્યેય રાખવાવાળા છતાં તેની તપસ્યા પ્રાયશ્ચિત્તના અધિકારમાં આચાર્ય ઉપાધ્યાયઆદિની
તરફ બેદરકારી કે આલસ્ય દાખવે તે જીવોએ ખરેખર ભક્તિને તેવું સ્થાન ન આપતાં ત્યાં તપશ્ચર્યાને જ વિચારવા જેવું છે. સ્થાન આપ્યું છે, આ જણાવેલી વાત તો સ્વશાસનને અંગે તપશ્ચર્યા માટે શુદ્ધ છે પણ પરશાસનને અંગે
તપસ્યાને અંગે શંકા અને સમાધાન - વિચાર કરીએ તો પણ તેમાં તપસ્યાને અગ્રસ્થાન મળે
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશાસનને અંગે છે. જુઓ દેવદ્રવ્યના નાશ અને ભક્ષણના પ્રસંગે પણ સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ તપસ્યાની શાસ્ત્રકારોએ અન્યમતવાળા રાજા મહારાજાની દ્રષ્ટિ અત્યંત જરૂરી છે. પણ જેમ વસ્તુની સુંદરતાની ખેંચવા અને રક્ષણ કરાવવા તપસ્યા અને આતાપનાને અધિકતા હોય છે તેમજ તેમાં વિનોનો દરોડો પડે સ્થાન આપ્યું છે.મિથ્યાદ્રષ્ટિ અથવા સમ્યદૃષ્ટિદેવોનું છે, શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને એજ જણાવે છે આકર્ષણ કરનાર કોઈ જબરજસ્ત ચીજ હોય તો તે કે શ્રેયાંસ વઘુવિજ્ઞાનિ અર્થાત્ કલ્યાણકારી કાર્યો તપસ્યા છે. જુઓ હરિકેશી મહારાજ સરખા ચાંડાલ ઘણા વિદ્ધવાળા હોય છે. આ બાબતમાં પણ બે કુલવાળાને પણ તેઓની તપસ્યાને પ્રભાવે જ મત જુદા પડે છે. એકમત શ્રીજિનભદ્ર
Page #135
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ ક્ષમાશ્રમણજી આદિનો એવો છે કે કલ્યાણકારી એટલે કર્મના ઉદયથી થયેલા નથી. જો કર્મના કાર્યો હોય તે વિદનબહુલતાવાળાં છે, જ્યારે બીજો ઉદયથી એટલે અશાતાના ઉદયને લીધે એ પરિણામ શ્રીચંદ્રસેનસૂરિજીનો મત એવો છે કે બહુવિદનોવાળા થતા હોત તો નરક અને તિર્યંચ ગતિના જીવો મોટા જે કાર્યો હોય તેજ કલ્યાણકારી કાર્યો ગણાય અર્થાત્ તપસ્વી થઈ જાત. પણ તપ એ ચારિત્રરૂપ હોવાથી શ્રી જિનભદ્રક્ષમાશ્રમણ આદિના મંતવ્ય પ્રમાણે ક્ષાયોપશમિકાદિ સ્વરૂપ છે. વળી જો તપ કરતાં કલ્યાણકારીપણું એ હેતુ તરીકે છે અને કર્મનો ઉદય થાય છે અને તેથી તે તપ ઔદયિક વિનબહુલતાવાળાપણું સાધ્ય તરીકે છે અને એ ગણવામાં આવે અને તેથી ગુણરૂપ ન ગણાય તો અપેક્ષાએ શ્રેયસ વગેરેવાળું ઉત્તરાધ પછી ક્ષત્તિમાર્દવ આદિ ધર્મો પણ ક્રોધાદિના વૈધર્મેદ્રષ્ટાન્ત તરીકે નહિં, પણ માત્ર વસ્તુની ઉદયને વેદના અને ફલ ન આપવા દેવું તે રૂપ સમજાવ સમજાવે છે. કારણ કે વ્યતિરિકતદ્રષ્ટા છે તો તેનો પણ ગુણપણે અભાવ થશે. સંયમ પણ લઈએ તો હેતુના અભાવે સાધ્યનો અભાવ લેવો
ઈદ્રિયોના નિગ્રહરૂપ હોવાથી પીડામય ગણાશે, અને પડે, અને તેમ તે લેવાય નહિં. પણ કદાચ
તેથી જો તપ મોક્ષનો માર્ગ નહિં રહે તો પછી સંયમ સમવ્યાપ્તિપણું લઈએ તો ચાલી શકે શ્રીચંદ્રસેનસૂરિજીના મંતવ્ય પ્રમાણે તો
પણ મોક્ષનો માર્ગ નહિં રહે. વળી કોઈપણ દુર્જન બહુવિનવાળાપણું એ હેતુ વાક્ય છે અને મનુષ્ય કોઈપણ સત્પરૂષને દુઃખ કરે છે તે પણ ઉત્તરાર્ધનો ભાગ વ્યતિરેકવ્યાપ્તિનું સ્થાન બને છે. પુરૂષના કર્મના ઉદય સિવાય નથી કરતો માટે ટુંકાણમાં એટલું જ કહેવાનું કે કલ્યાણકારી કાર્યો
Sી આ દુર્જનોએ કરાતા ઉપદ્રવો સહન કરવા તે પણ
જનાઓ જરૂર વિદનવાળાં હોય છે, જ્યારે સર્વકલ્યાણકારી દુઃખરૂપ થશે, અને તે સહનશીલતા પણ મોક્ષનો કાર્યો વિદનોવાળાં હોય તો પછી તપસ્યા જેવા માગે નહિ ગણાય. વળી શીત અને તાપને પણ મોક્ષની પ્રાપ્તિ અને કર્મક્ષયના અસાધારણ કાર્યમાં સહન કરતાં જરૂર દુઃખ થશે માટે તે શીત અને વિો હોય તેમાં તો નવાઈ જ શી ? આ તપસ્યાના તાપનું સહન પણ તપસ્વીપણાને જણાવનાર કે કાર્યમાં શરીર સંહનની ખામી આદિ વિનો જેટલું શોભાવનાર થશે નહિં. અર્થાત્ ક્ષમા આદિના નુકશાન નથી કરતા તેના કરતાં વિરોધી લોકોના કર્મોના ઉદયવાળા છતાં સાધનારને ધર્મરૂપ છે તેવી વચનો વધારે નુકશાન કરે છે.
રીતે આ તપ પણ કર્મોદયને દુઃખરૂપ હોય છતાં તપસ્યારૂપ કલ્યાણકારક માર્ગનો પ્રથમ
સાધનારને ધર્મરૂપ છે. વળી આત્માના જ્ઞાનાદિગુણોને નંબરે જો કોઈ વિરોધી હોય તો તે બૌદ્ધધર્મ જ
ક્ષાયોપથમિકભાવે પ્રાપ્ત કર્યા પછી તે તે છે, બૌદ્ધો તપસ્યાને માટે એમ જણાવે છે કે
'જ્ઞાનાવરણીય આદિ ધાતિકર્મોની ઉદીરણા કરીને તપસ્યામાં અશાતાનો ઉદય થાય છે એ ચોક્કસ
ક્ષયના પ્રસંગ સાધવો પડે છે, માટે તે જ્ઞાનાદિકને છે અને તેને પ્રધાનપદ આપીને બૌદ્ધો કર્મના અર્થાત પણ ગુણ તરીકે ગણી શકાશે નહિં, વળી આ તપસ્યા અશાતાના ઉદયરૂપ તપને માનીને તેઓ તપને તો મુખ્ય ભાગે અશાતારૂપ અધાતીનીજ ઉદીરણા દુઃખરૂપ માને છે, અને તેથી તપની અધિકતાએ કરનાર છે, ત્યારે જ્ઞાનાદિક જે ક્ષાયોપથમિકભાવે ગુણની અધિકતા માનવાની ના પાડે છે. આ સ્થાને મળે છે તેમાં તો ક્ષયની ઈચ્છાવાળાને તે તે ધાતીની સર્વજ્ઞશાસનને અનુસરનારાઓએ સમજવાનું કે ઉદીરણા કરવી પડે છે. તો પછી તે ધાતિની પ્રથમ તો મોક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષય માટે તપ ઉદીરણાવાળા જ્ઞાનાદિને મોક્ષપ્રાપ્તિનાં સાધનો કેમ કરાય છે, માટે તે તપ કરવાના પરિણામ ઔદયિક માનીએ છીએ ? અને તો પછી અધાતિની
Page #136
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી સિદ્ધચક્ર
ઉદીરણાવાળુ તપ હોય તેટલા માત્રથી તેને મોક્ષનો માર્ગ કેમ ન મનાય ? વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનાદિક ગુણો માત્ર પોતપોતાની જાતના ધાતિનો ક્ષય કરવામાં વધારે ઉપયોગી છે, ત્યારે આ તપસ્યા તો સર્વઘાતિ અને સર્વ અઘાતિના ક્ષયને માટે કાર્ય કરે છે, માટે તે તપને મોક્ષપ્રાપ્તિનું સાધન કેમ ન મનાય ? વળી જે જે જીવો કૈવલ્ય અને મોક્ષને પામ્યા નથી તે તે બધા જીવો તે તે પાપકર્મથી ઘેરાયલા છે એ ચોક્કસ છે. માટે પૂર્વભવના બાંધેલા પાપવાળાજ સર્વસામાન્ય જીવો છે અને તેથી જેઓ પોતાને છદ્મસ્થ છતાં પાપરૂપ ન માને તેઓ તણખલાથી ઢંકાતા ચોર જેવા છે. ઉપરની હકીકતથી સમજાશે કે દરેક છદ્મસ્થજીવે પોતાના ાતિ અને અઘાતિ કર્મોના ક્ષયને માટે તપસ્યાનો આદર કરવો જ જોઈએ. તપસ્યા એ અંતરાયનો ઉદય ગણાય ?
બૌદ્ધ જેવા લોકો જ્યારે તપસ્યાને અશાતા એટલે દુઃખના ઉદયરૂપ જણાવીને નિવારે છે, ત્યારે કેટલાકો તો તપસ્યા એ અન્નપાણી રૂપ ભોગ્ય પદાર્થને ન મેળવવામાં કે મળવામાં ભોગાંતરાયનો ઉદય જણાવી તપસ્યાને ગુણપણામાંથી કાઢી નાંખે છે. પણ આ સ્થાને શાણાપુરૂષોએ સમજવાની જરૂર છે કે અંતરાય કોને કહેવો ! શબ્દની વ્યુત્પત્તિને તથા શાસ્ત્રને સમજનારા તો સમજી શકશે કે દાતાર કે લેનારની મરજી દાન કે લાભ માટે હોય અને વચમાં નડે તેનું નામ જ અંતરાયનો ઉદય કહેવાય. એવી રીતે જ જેને ભોગ અને ઉપભોગની ઈચ્છા હોય અને તે ઈચ્છા છતાં જ્યારે તે વસ્તુઓ ન મળે ત્યારે એને અંતરાયનો ઉદય કહી શકાય, પણ તપસ્યા કરનારા મનુષ્યો અન્નપાણીની ઈચ્છાવાળા છે અને તે મેળવવા જાય છે અને એને નથી મળતા તેથી ભૂખ્યા રહે છે એમ નથી. તપસ્યા કરવાવાળા જીવો તો ભોગ અને ઉપભોગના સાધનો મળે કે ન મળે તો પણ ભોગ અને ઉપભોગની ગવેષણા
તા. ૧૩-૧૨-૧૯૩૬
કર્યા સિવાય જ ત્યાગ કરે છે. અર્થાત્ મળેલ અને નહિં મળેલા તમામ ભોગ અને ઉપભોગના પદાર્થોના ત્યાગ કરે છે અને એટલા માટે જ શાસ્ત્રકારોએ સવ્વાઓ મેહુળાઓ વેરમાં અને સબ્બાઓ પરિયાદાઓ વેરમાં એવાં વ્રતો રાખ્યાં છે. જો અપ્રાપ્ત કે પ્રાપ્ત એવા ભાગોનો જ ત્યાગ કરવાનો હોત તો પત્તાઓ મેદુળાઓ વેરમાં અને પત્તાનો परिग्गहाओ वेरमणं अथवा अप-त्ताओ मेहुणाओ • વેરમાં અને અપત્તાઓ પરિાદાઓ વેરમાં એવાં વ્રતો રાખત. અર્થાત્ મહાવ્રતવાળાને જેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત બંને પ્રકારનાં મૈથુનો અને પરિગ્રહો છોડવાના છે, તેવી રીતે તપસ્યાના પરિણામવાળાને પ્રાપ્ત અને અપ્રાપ્ત બંને પ્રકારના ભોગો છોડવા છે, માટે તે તપસ્યાને અંતરાયના ઉદયરૂપ છે એમ કહી શકાય જ નહિં. ધ્યાન રાખવાની જરૂર છે કે જો તપસ્યાને અંતરાયના ઉદયરૂપ માનવામાં આવશે તો બ્રહ્મચર્ય અને સંયમને મહાઅંતરાયરૂપ માનવા પડશે. બીજી બાજુથી વિચાર કરીએ તો કદાચિત્ સ્વપ્નદશામાં જેમ સંકલ્પદશાની બલવત્તરતા હોય છે તેમ કોઈ સંસ્કાર કે સંકલ્પ દશાની બલવત્તરતાને લીધે કદાચ તપસ્યામાં અન્નપાણીની ઈચ્છા થઈ પણ જાય તો પણ તે ઈચ્છાને રોકવા પ્રયત્ન કરવાની જરૂર ધર્મિષ્ટોની છે. પણ તેની પ્રવૃત્તિ કરી દેવા જેવું નથી. જો કે આહારપાણી આદિની થયેલી ઈચ્છા તેના ભોગથી નિવૃત્ત થઈ જાય છે એમ લાગે છે, પણ શાસ્ત્રકારો તે ભોગ દ્વારાએ થતી ઈચ્છાની તૃપ્તિથી થતી ઈચ્છાની નિવૃત્તિને શાસ્ત્રકારો એક ખભાનો ભાર બીજા ખભે લઈ જવા જેવું જ ગણે છે. અર્થાત્ તે પ્રવૃત્તિથી થયેલા સંસ્કારો તીવ્રકર્મો બંધાવવા દ્વારા રખડાવી મારનાર થાય છે. માટે કર્મબંધનથી ડરીને કર્મોના ક્ષય માટે તપસ્યામાં તત્પર રહેવું એ જ મોક્ષપ્રાપ્તિનો મુખ્ય રસ્તો છે અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજાને પણ એવી ઉંચી અવસ્થામાં પણ મોક્ષને માટે તે તપસ્યાનો આધાર કરવો જરૂરી જણાયો છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૮૫
શ્રી સિદ્ધચક્ર ઇક તક
તા. ૧૩-૧૨-૧૯૩૬ હક,
શ્રાવક ગુણોનો સમન્વય
ગતાંક પાના ૪૩ થી ચાલુ આનો અર્થ એવો તો ન જ કરવો કે નિર્જરાને માટે છે. તેમાં કર્મ આવવાના કારણો જે સમ્યગદર્શનાદિધર્મથી પુણ્યનો બંધ થતો નથી. મિથ્યાત્વ અને અવિરતિ આદિ છે તેને રોકવાથી સમ્યગદર્શનાદિથી નિર્જરા આદિ થવા સાથે પુણ્યનો કર્મનો સંવર તો થઈ જાય. પણ જે કર્મો આત્માની બંધાણ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે તે સાથે ક્ષીરનીર ન્યાયે કે અગ્નિ અને લોઢાના સમ્યગ્દર્શનાદિથી થયેલ પુણ્યનો બંધ ગોળાના ન્યાયે પૂર્વકાલમાં વળગી ગયેલાં છે. તેનો કુશલાનુંબંધવાળો અથવા નિરનુબંધવાળો જ હોય ક્ષય કેમ થાય? એમ શંકા થાય તેના સમાધાનમાં છે. અને તે સમ્યગ્દર્શનાદિથી થયેલ પુણ્યબંધ તે સમજવાનું કે જેમ કર્મને આત્માની સાથે ક્ષીરનીર તેનું ગૌણફલ છે, પણ મુખ્ય ફલ તો તે કર્મનો સંવર ન્યાયે બાંધવામાં આત્માના અશુભ પરિણામ કારણ અને નિર્જરા થાય એજ છે. અને જ્યારે છે તેમ આત્માના શુભ પરિણામ તે કર્મોને જુદા સમ્યગદર્શનાદિરૂપ ધર્મનું સંવર અને નિર્જરા એજ કરવામાં કારણ કેમ ન બને? ભેગાં થયેલાં ક્ષીર મુખ્યફલ છે, તો સ્પષ્ટ થાય છે કે સર્વજ્ઞ ભગવાને અને નીરને જેમ હંસની ચંચુ જુદા કરી નાંખે છે. જગતના જીવોના ઉધ્ધાર માટે મુખ્યફલ જે સંવર તેમ શુભ પરિણામથી આત્મા અને કર્મનો વિયોગ અને નિર્જરા છે તેને માટે જ તે સમ્યગ્દર્શનાદિનું થાય તેમાં આશ્વર્ય શું ? નિરૂપણ કરેલું છે, અને જો એમ માનવું પડે તો શું ધર્મ કાર્યોથી કર્મ અકર્મ થાય છે ? પછી ધર્મથી કર્મનો ક્ષય થાય છે એમ માનવું જ
જો કે યોગના કૃત્યોને લીધે જ કર્મકૃત્યોનું પડે. અને તેથી જ તેને એ વાકય તથા વડા HTo એ વાક્ય કોઈક અપવાદવાળાં છે.
આવવું થાય છે, અને યોગોના શુભપણા કે અર્થાત્ વ્રતપચ્ચકખાણ આદિ અપવાદ છે. એટલે
શુદ્ધપણાથી કર્મનું છુટવું થાય છે અને પરિણામની
શુધ્ધતા કે અશુદ્ધતા એ આત્માના જ પર્યાયો છે, હવે એ ચોખ્ખો અર્થ થયો કે તપસ્યાથી નાશ ન
પણ યોગ જ તે પુગલોને કહેવાય કે જે પુદ્ગલો થયો હોય અથવા તે કર્મનાં ફલો ભોગવવામાં ન
આત્મા સાથે પરિણમ્યા હોય અને આત્માએ આવ્યાં હોય તો કરેલાં કર્મોનો નાશ ક્રોડો કલ્યોએ
વ્યાપારમાં લીધેલા હોય. અર્થાત્ યોગ એ વસ્તુ પણ થતો નથી.
આત્માના પરિણામથી જુદી નથી અને તેથી જ યોગ કર્મનો ક્ષય એટલે શું ?
દ્વારા એ આવેલાં પણ કર્મોનો બંધ આત્માની સાથે વાચકોને ઉપરના વિવેચનથી સ્પષ્ટ માલમ જ થાય છે. એ વાત સર્વને માલમ જ છે કે જીવોને પડયું હશે કે ભગવાન શ્રીજિનેશ્વર મહારાજા મતિધૃત આદિ જ્ઞાનો હોય છે પણ તે ઉત્પત્તિની વગેરેનો ધર્મ સંબંધિ ઉપદેશ કર્મના રોકાણ થવા સાથે સંપૂર્ણ હોતાં નથી. અર્થાત્ પ્રથમ થોડુ ઉત્પન રૂપ સંવરને માટે અને કર્મના નાશ થવા રૂપ થાય છે અને પછી અભ્યાસથી વધે છે. એ ઉપરથી
Page #138
--------------------------------------------------------------------------
________________
८६
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ માનવુંજ પડશે કે મતિ જ્ઞાનાદિને રોકવાવાળાં કર્મો અને તેને લીધે મિથ્યાત્વવાળી દશામાં અનંત સંસારને આદિથી સર્વથા જતાં નથી. પણ થોડા થોડા જાય પ્રતિક્ષણે અનન્તાનુબંધી કષાયોનો જ ઉદય હોય છે, અને આ હકીકત સમજવાથી સ્પષ્ટ સમજાશે છે. તે બધુંસત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કે વર્તનમાં જે કે શાસ્ત્રકારોએ જે મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનોને
' આગ્રહવાળો હોય અને સૂત્રથી વિરૂધ્ધ એવી પ્રરૂપણા ક્ષાયોપથમિક ગયાં અને ફકત કેવલજ્ઞાનનેજ
અને વર્તન જે પોતે માનતો હોય તે વાળા જ ભગવાન ક્ષાયિક તરીકે ગણે છે તે વ્યાજબી જ છે. વળી
તીર્થકરો પણ હતા એમ પ્રરૂપે અને તે પ્રમાણે વર્તે આ વાત પણ અનુભવ બહાર નથી કે કરેલો તાર અભ્યાસ કે જાણેલી હકીકત ભલાઈ જાય છે. એટલું જ નહિં, પણ ભગવાન જિનેશ્વરોએ નિરૂપણ અર્થાત્ જેમ ક્ષયોપશમથી તારતમ્યતાએ જ્ઞાનની કરેલા અને તેને અનુસારે જ પ્રરૂપણા અને વર્તન તારતમ્યતા છે તેમજ જ્ઞાનનું આવૃત અને કરવાવાળાની નિંદા હેલના અને યાવત્ નાશને જે અનાવૃતપણું પણ ક્ષયોપશમને લીધે જ હોય છે મિથ્યાત્વીઓ ઈચ્છે તેઓનાં ધર્મકાર્યો પણ અને તેથી જ તે મતિજ્ઞાનાદિ જ્ઞાનોને ક્ષાયોપથમિક અનન્ત સંસારને વધારનાર થાય. પણ જેઓ કુલાદિ કહેવામાં આવે છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મોને સામગ્રીની વિચિત્રતાને લીધે અન્ય મત કે જૈનમતના એવા માનવા જ જોઈએ જે અંશે આવરણ પણ પણ વિપરીત પ્રરૂપણા અને વર્તનવાળા હોવા છતાં કરે અને ગુણોનો આવિર્ભાવ થવા દે. અને તેથી
પણ સત્યની ગવેષણાવાળા હોવા સાથે અસત્ય જ સર્વથા તે જ્ઞાનાવરણીયાદિનો નાશ થયા વિના
માલમ પડતાં કોઈપણ સંયોગ સામગ્રી હેલના મતિઆદિક જ્ઞાનો પ્રકટ થઈ શકે છે.
કુટુંબસંયોગ અથવા બાપદાદાની પરંપરાને આડે ન સમ્યકત્વ અને દેશવિરતિના ગુણોની
લાવતાં સત્યમાર્ગને આદરવાની તત્પરતાવાળા હોય ક્ષારોપશમિકતા
તેવા મનુષ્યો મિથ્યાત્વ દશાવાળા હોવા છતાં એ હિસાબે આત્માના ચારિત્ર ગુણને રોકનાર ગુણવાળા ગણાય છે, અને તેથી જ તેવાઓને મોહનીય કર્મ જે ચારિત્રમોહનીય છે. તેનો ક્ષયોપશમ મિથ્યાત્વ ગુણસ્થાનક છે એમ શ્રીહરિભદ્રસૂરજીિ થાય ત્યારે જ દેશવિરતિપણું જે શ્રાવકપણું છે તે અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી મળી શકે છે. અર્થાત્ આદિમાં મિથ્યાત્વદેશા છતાં વગેરે જણાવે છે, અને એવી ભદ્રકદશાવાળોજ ભદ્રકભાવથી મોહનીયની સ્થિતિ ઘટી જાય છે. મનુષ્ય મિથ્યાદૃષ્ટિ છતાંપણ ઘણી કર્મની સ્થિતિ મિથ્યાત્વદશા હોય ત્યારે જે ધર્મ કાર્ય હોય તે કરવાથી તોડીને સમ્યકત્વ પમાવાને યોગ્ય બને છે. પણ અનંતસંસારની દરેક સમયે જે વૃધ્ધિ થાય છે
(અપૂર્ણ)
(ટાઈટલ પાન ૩ થી ચાલુ) જે તપસ્યાની અપ્રતિપાદિત એવાં ચાર જ્ઞાનને ધારણ કરનાર અને મોક્ષપ્રાપ્તિ અને કર્મક્ષયને માટે નિશ્ચયવાળા ભગવાન જિનેશ્વરોને જરૂર લાગી તે તપસ્યાની અજ્ઞાની કે સામાન્ય જ્ઞાની ગણાતાને જરૂર ન લાગે એ ખરેખર આશ્ચર્ય કે કલિકાલનું કૌતુક જ ગણાય.
Page #139
--------------------------------------------------------------------------
________________
૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
ગમમાંdદેશના
સૌદઘારકની મધર
આગમોહ્યા
(દેશનાકાર)
(ભગવતી
(ભગવતી
સૂત્ર |
નાચાર
દws
મજકો
આસોદર.
કર્મરાજાનો લશ્કરી
(ગતાંકથી ચાલુ) તમે દરેક પ્રવૃત્તિ વખતે કર્માધીનતાએ થયે રહે છે. થયેલો હુકમ સાચો છે કે ખોટો છે કે થયેલા તમારી જે ઈચ્છા થાય તે પ્રમાણે જ વર્તે તો હુકમથી પોતાનું અથવા પરનું હિત થાય છે કે તમારામાં અને કેવળ હુકમને માન આપનારા અહિત? એવો કોઈપણ વિચાર સોલ્જરને કરવાનો સોલ્જરની નોકરીમાં કશો તફાવત જ નથી રહેતો. હોતો જ નથી. તેને તો માત્ર જેમ વીજળીનું બટન તમે પ્રત્યેક પ્રવૃત્તિ વેળાએ જો ઈચ્છાને જ તાબે દાબતાં જ દીવા થાય છે તે જ પ્રમાણે હુકમ મળતાં થાઓ અને ઈચ્છા પ્રમાણે જ વર્તે તો તમે સોલ્જર જ બંદુક ફોડવાની હોય છે. ' નોકર છો પરંતુ જો તમે સારાસાર વિચારીને તે ઈદ્રિયોના હુકમ થતાં અથવા ઈદ્રિયોને પ્રમાણેનું વર્તન રાખો તો તમે કર્મરાજાના શિક્ષિત
વિષયની ઈચ્છા જાગતા જે ઈચ્છાને પાર પાડવામાં નોકર છો. દરેક પ્રવૃત્તિ વેળાએ ઈચ્છા થાય તે
શું હિતાહિત રહેલું છે એ જોતો નથી અને ઈદ્રિયોને પ્રમાણે જ ન વર્તતાં તમારા આત્માના હિતાહિતની
તેના વિષયો ભોગવવાની ઈચ્છા થાય કે તરત તેનો અને કર્મબંધની વિચારણા કરીને પછી પ્રવૃત્તિ કરો
ગુલામ બની જાય છે તે ઈદ્રિયોનો સોલ્જર નોકર તો એ તમારી સમજપૂર્વકની નોકરી છે, જેઓ માત્ર
છે એમ સમજવું. જેઓ કર્મના ઉદયથી થતા કર્મોદયનો જ જાપ જપે છે અને પ્રવૃત્તિ વેળાએ
વિચારો, ઈદ્રિયોની પ્રેરણાથી થતી પ્રવૃત્તિઓમાં પણ ઈચ્છા પ્રમાણે વર્તન રાખીને તેને કર્મોદય કહે એમાં મારું હિત છે કે અહિત? છે એ તપાસે છે તેઓ કર્મરાજાના બેવકુફ મુખ નોકરો છે. જેમ
છે અને પછી પ્રવૃત્તિમાં જોડાય છે તે કર્મરાજાનો સોલ્જરને વિચાર કરવાપણું હોતું નથી. માલિકનો
શિક્ષિત નોકર છે. આત્મા અનાદિકાળથી જે હુકમ થાય છે તે હુકમ જ માત્ર તેને બજાવવાનો
કર્મરાજાની નોકરીમાં દૃઢપણે બાઝેલો છે તેમ આજ
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૮
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સુધીમાં જે નોકરી કરી છે તે સઘળી સોન્જરની જ તમારે તમારા પરિવારને પણ સુધારવાની જરૂર જ નોકરી છે. આજ સુધીના અનેક ભવોમાં છે. તે તમારી ફરજ તમે શી રીતે બનાવી શકો આત્માએ કર્મરાજાના હુકમ પ્રમાણે ઈદ્રિયોની જેવી છો તેનો વિચાર કરો. જેવી ઈચ્છા થઈ છે તેવી જ પ્રવૃત્તિ કરી છે અને
તમારા આત્માને તમારી સંતતિને તમારા એ પ્રવૃત્તિમાંથી તે કદી વિચારશીલ નોકર બન્યો
સ્ત્રી આદિ સંબંધીઓને પણ સુધારવા અને જ નથી. હવે તમારે તમારી એ દશાને પ્રણામ કરીને
ધર્મમાર્ગે પ્રર્વતાવવા એ તમારી ફરજ છે. તમે વિચારશીલ નોકરની કક્ષામાં આવવાનું છે. જે શિક્ષા
તમારા આત્માને તમારા પરિવારને તમારા પામેલો છે તે વિચારવાળો છે તેવો આત્મા સંબંધીઓને બધાને જો તમે કર્મરાજાના આંધળા કર્મરાજાની કદીપણ ગુલામગીરી કરતો જ નથી,
નોકર ન બનાવવા માંગતા હો તો ત્રણ વસ્તુ
તે તે તો હંમેશાં શિક્ષિત નોકર બનવાના જ પ્રયત્નો
ગળથુથીમાં આપો (૧) આ આત્મા અનાદિનો છે કરે છે અને દરેક ભવ્યજીવોએ શિક્ષિત નોકર બનવું
૬ (૨) ભવભ્રમણ અનાદિનું છે અને (૩) એમાં જ તેમના જીવનની સફળતા છે.
કર્મસંયોગ પણ અનાદિનો જ છે જે આત્માને આ આ પ્રકારે જે આત્માઓ કર્મરાજાને ત્યાં ત્રણ વસ્તુઓ પચી ગઈ છે, અને જેણે આ ત્રણ અભ્યાસવાળા છે તે જૈનશાસનમાં શિક્ષિત નોકર વસ્તને પોતાની રગેરગમાં પચાવી દીધી છે તે બની શકે છે. આ આત્મા કર્મરાજાને ત્યાં આત્મા કદાપિ પણ કર્મરાજાનો આંધળો અથવા અનાદિકાળથી નોકરી કરે છે તેનાથી એ નોકરીનો મુર્ખ નોકર બની શકતો જ નથી. આ ગળથુથીને ત્યાગ કરી શકાય એવું નથી અને ત્યાગ કરીને પોતાના હૃદયમાં પચાવનાર આત્મા સદા સર્વથા ખસી જઈ શકાય એવી પણ તેની ઉજ્જવલ સ્થિતિ શુદ્ધ વિચારો જ કરી શકે છે. શુદ્ધ વિચારોનો તે નથી. આવા સંજોગોમાં આત્મા જો આંખો મીંચીને અમલ કરે છે અને અશુદ્ધ વિચારો પોતાના કર્મોદય પ્રમાણેની પ્રવૃત્તિ કર્યે જ જાય અને આત્મામાં પ્રવેશ કરતા હોય તો પણ તેને પ્રવેશ ઈન્દ્રિયોના જે જે હુકમો થાય તે સઘળાને હાથ કરવા ન દેતાં તેને રોકી રાખે છે. જોડીને પગે પડી બજાવતો જ રહે તો તે આ ગુલામી
જે આત્માએ આ ગળથુથી પીધી છે તે નોકરીમાંથી કદી છૂટકારો ન જ મેળવી શકે ? પરંતુ જો તે સમજપૂર્વકનો નોકર બને. ઈચ્છાઓ આત્મા પોતાના હિતાહિતની પરીક્ષા કરીને વર્તતો થાય તો તે ઈચ્છાઓને અમલમાં મુકતા પહેલાં હોવાથી તે કર્મરાજાનો આંધળો નોકર ન બનતાં એથી હિત છે કે અહિત છે ? તે સંભાળપૂર્વક વિચારશીલ નોકર બને છે. ધર્મ ઉપર દ્રઢ રહે છે વિચારે અને તે પ્રમાણે જ તે વર્તે તો અવશ્ય કોઈક અશુદ્ધ વિચારોને આવતાં જ રોકવા પ્રયત્ન કરે છે ભવમાં પણ તે ગુલામીમાંથી છૂટી શકે અને સાચી અને ધીમે ધીમે મુક્તિને માર્ગે પગલાં માંડે છે. છેવટે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે. તમારા આત્માને જ અંતિમ શાંતિનું ધામ એવા મોક્ષને વિષે તે સુધારીને તમે બેસી રહો તેથી તમારો શુક્રવાર વળી જવાનો નથી. તમારા આત્માને સુધારવાની છે. બિરાજમાન થાય છે.
ලලක්
Page #141
--------------------------------------------------------------------------
________________
૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
માધાનથા: કલાાત્ર વાર્દગત નાગમોહ્યા.
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
P
OLE
પ્રશ્ર ૮૫૩-પૂર્વે જણાવ્યા પ્રમાણે બીજ આદિ અપર્વ ક્ષયે પણ 3, 3 વગેરે કેમ ન લખવાં કેમકે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડેવા ત્રીજ વગેરેની સમાપ્તિ તે બીજ આદિએ છે. શું આદિ અપર્વતિથિનો ક્ષય ગણાય એ ઠીક છે. પણ પુનમ જેવી પર્વતિથિનો ક્ષય હોય ને તેની પહેલાની ચોપડાં અને પત્રમાં જે લખીને વાર લખશે. વાર પણ ચૌદશ જેવી પર્વતિથિ હોય તો પુનમ આદિના તો સૂર્યોદયથી શરૂ થાય છે અને તે દિવસે ચૌદશ ક્ષયે કોનો ક્ષય કરવો ?
તો ઘણીવારે શરૂ થશે. એક તિથિની સાથે સમાધાન-પંચાંગમાં પુનમ આદિ પર્વતિથિનો ક્ષય એકવારનો વ્યવહાર પણ નહિ થઈ શકે. વળી હોય તો પણ ટીપણામાં તો તેની આરાધના તેરસના ક્ષયમાં તો પરંપરા સંગત થાય પણ તેરસ ઉડાડાતી નથી, માટે ક્ષય લખાય જ નહિ, જેઓ અને ચૌદશનો મિશ્રવાર તો એજ લોકો માની શકે. ચઉદશઆદિ પર્વતિથિના ક્ષયે તેરસ આદિનો ક્ષય આ વાત એટલા માટે જ જણાવી છે કે શાસ્ત્ર અને ન માનતાં 19 એમ સરખાવટથી ને તેરસ ચૌદશ
છે. પરંપરાથી પૂર્વની અપર્વતિથિ ક્ષય થાય એમ સાબીત
છે, તો પછી પૂનમની પહેલાં ચૌદશની તિથિ અપર્વ એકઠા એમ જણાવી જેઓ આરાધનાને માટે
નથી માટે ચૌદશનો ક્ષય ન કરાય, પણ તે ચૌદશ કરાવાતા ટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય ભલે જણાવે,
કરતાં પણ તેના પહેલાની અપર્વતિથિનો ક્ષય જ પણ ત્રયોદશી વતુર્વરઃ ના પાઠ અને પરંપરાથી
વ્યાજબી છે એમ સમજાય. વળી પૂનમના ક્ષયે તેરસનો જ ક્ષય થાય છે અને કરાય છે, તેથી શાસ્ત્ર
પૂનમની આરાધના ચૌદશે કરવા માટે ચૌદશનો અને પરંપરા માનવાવાળા ટીપ્પણામાં તો ૧૩નો
ક્ષય ન કરવાનો હોવાથી તો શ્રી હીરસૂરિજીએ ક્ષય જ કહે છે. પર્વતિથિને ભેગી કરી દેવાવાળાઓ
હીરપ્રશ્નમાં પાંચમ અને પૂનમના ક્ષયમાં તેની તે તે ભેગી કરેલી પર્વતિથિએ વાર ક્યો ગણાશે?
તપસ્યા ક્યારે કરવી એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેમ કે વાર તો ચોવીસ કલાકનો જ હોય છે. વળી
પાંચમના ક્ષયે તેનો તપ પાંચમથી પહેલાની તિથિમાં
Page #142
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ કરવો એમ સ્પષ્ટપણે કહી દીધો પણ પૂનમના લયને ક્ષય કરવો. અર્થાત્ તેરસે ચૌદશ કરવી અને ચૌદશે માટે જુદો ઉત્તર આપ્યો. જો પૂનમના ક્ષયે પૂનમનું પૂનમ કરવી, આ ઉપરથી નક્કી થાય છે કે તપ ચૌદશે તેનો ક્ષય કરીને કે વગર ક્ષયે પણ પર્વતિથિનો ક્ષય ન કરવો, માટે ક્ષય પામતી કરવાનો હોત તો જેવી પંચમી માટે તેનાથી પૂર્વની પર્વતિથિના પહેલાં પણ જો પર્વતિથિ હોય તો તે તિથિમાં ભલામણ કરી તેવી જ રીતે પૂનમ માટે પાછળની પર્વતિથિથી પણ પહેલાની અપર્વતિથિનો પણ સરખી ભલામણ કરતા, પણ તેમ ન કરતા ક્ષય કરવો. આ જગા પર કેટલાકો કાલિકાચાર્ય પૂનમના ક્ષયે પૂનમનું તપ કરવા ત્રયોદશીવતુર્વ: મહારાજને માનવાવાળા છતાં ભાદરવા સુદ એમ સ્પષ્ટપણે જણાવ્યું છે અને પંચમીના ઉત્તરથી પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ચોથનો ક્ષય કે વૃદ્ધિ માને જુદી રીતે ઉત્તર આપ્યો છે. અર્થાત્ પૂનમના ક્ષયે છે, તે યોગ્ય નથી તેઓએ ચૌમાસી પૂનમના ક્ષયે ચૌદશનો ક્ષય તે પર્વતિથિ હોવાથી ન થાય, તેથી તેરસનો ક્ષય કરાય છે અને પરંપરા અને લેખથી તેમજ બે બ્રહ્મચર્યાદિ આરાધના એક તિથિમાં પણ મળતો છે, તે હિસાબે ભાદરવા સુદ પાંચમના ક્ષયે બને નહિ માટે તેરસે ચૌદશ કરી ચૌદશે પૂનમ કે વૃધ્ધિએ ત્રીજની ક્ષય અને વૃદ્ધિ કરવી જ જોઈએ. કરવી એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. કેટલાકો કહે કેટલાકો કહે છે કે બારપર્વની ક્ષય કે વૃદ્ધિ ન છે કે પૂનમના ક્ષયે ચૌદશનું તપ કરતો હોય તેથી માનવી. પણ સંવછરીની ચોથ બારપર્વમાં નથી પૂનમનું તપ તેરસ ચૌદશે કરવું એમ કહ્યું છે પણ માટે તેનો ક્ષય કે વૃદ્ધિ માનવામાં અડચણ નથી. આવું કહેનારાઓએ વિચારવું જોઈએ કે નથી તો આ વાત કહેનારે વિચારવું જોઈએ કે જો ચૌદશનું તપ કરતો હોય તો પૂનમના ક્ષયે પૂનમનું કાલિકાચાર્ય મહારાજે કહેલી ચોથની સંવર્ચ્યુરી તપ ક્યારે કરવું એમ જણાવ્યું, તેમજ ઉત્તરમાં પણ કબુલ છે તો પછી ચોથ એ સંવચ્છરીની પર્વતિથિ એમ નથી જણાવ્યું કે પૂનમનું તપ ચૌદશનું તપ જ છે અને ચૌમાસીની ચૌદશ જેમ કુત્રિમ છે છતાં કરતો હોય તો તેરશ ચૌદશે કરવું. વળી જો એમ તેની ચોમાસીની અપેક્ષાએ વૃદ્ધિ કે ક્ષય આચરાય હોત તો પંચમી અને પૂનમના ક્ષયે તેનું તપ કરવાના નહિ તેવી જ રીતે ભાદરવા સુદ ચોથ પણ સંવચ્છરી ઉત્તરમાં જુદાપણું ઠામ પાડતાં ચોખું જણાવત કે કૃત્રિમ છતાં પણ પર્વતિથિ તરીકે છે માટે તેની પણ પંચમી અને પૂનમના ક્ષયે તેનું તપ તેની પૂર્વતિથિમાં ક્ષય કે વૃદ્ધિ ન જ મનાય. વળી ભાદરવા સુદ પાંચમ કરવું અને પછી જણાવતા કે જો ચૌદશે તપ કરવા પર્વ તરીકે છે તો તેના કરતાં ભાદરવા સુદ ચોથ સાથે પૂનમનું તપ કરવાવાળો હોય તો, તેરસ ચૌદશે ઓછા મહત્ત્વવાળી નથી. કેમકે શ્રી હીરસૂરિજી તે તપ કરે, પરંતુ એમ નથી જણાવ્યું. પણ પૂર્વની પાંચમના તપવાળાને છઠ કરવાની શક્તિ ન હોય તિથિમાં પાંચમનું તપ કરવા ઉત્તર જુદો આપીને તોજ ભાદરવા સુદ ચોથના ઉપવાસમાં પાંચમનું જે તેરસ ચૌદશ એમ બે વચનના પ્રયોગથી જણાવ્યું તપ આવી ગયાનું જણાવે છે. માટે ભાદરવા સુદ છે તેથી સ્પષ્ટ થાય છે કે પૂનમના ક્ષયે ચૌદશને પાંચમની વૃદ્ધિ કે ક્ષય જેમ ન મનાય તેમ ભાદરવા પલટાવી તેરસે લાવવી અને ચૌદશને દિવસે પૂનમનું સુદ ચોથ પણ સંવચ્છરીની તિથિ હોવાથી તેનો પણ તપ કરવું અને પરંપરા પણ એવી જ છે વળી ક્ષય કે વૃધ્ધિ ન થાય અને તેથી પાંચમની વૃધ્ધિએ ઉદયપુર વિગેરેના ભંડારો તથા જુની કે ક્ષયે ત્રીજની જ વૃધ્ધિ અને ક્ષય કરવાં જ પડે. સામાચારીની પ્રતોમાં પણ સ્પષ્ટ પણે એમ વળી કેટલાકો ઉદયવાળી ચૌદશ કેમ વિરાધાય એમ લખે છે કે પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસનો માની પૂનમના ક્ષયે તેનો તપ તેરસે અને તેરસે ભૂલી
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૯૧
જવાય તો તે પૂનમનો તપ પડવાને દિવસે કરવો આવું માનવાવાળા છે તેઓએ વિચારવું જોઈએ કે શું પૂનમને માટે તેરસે પડવો લો તેમાં પૂનમનો ઉદય કે સમાપ્તિ બંને કે તો શું પણ તેરસે કે પડવે પૂનમની તિથિનો કોઈભાગ સરખો પણ છે ? જો તેરસે કે પડવે પૂનમનો ભાગ પણ નથી તો તેરસે કે પડવે પૂનમ કેમ મનાય છે ? મહોપાધ્યાયશ્રીધર્મસાગરજી પૂનમને દિવસે ચઉદશના ક્ષયે પક્ષી કરનારને ભ્રાંતિવાળા કહે છે અને તેના કારણમાં ચૌદશના ભોગનો ગંધ પણ નથી એમ જણાવે છે કે તેથી તેરસે કે પડવાને દિવસે પૂનમનો ભોગ અંશે પણ ન હોવાથી પૂનમના ક્ષયે તેરસે કે પડવે પૂનમનો તપ માનવું તે ભ્રમિત ન કહેવાય ? શ્રીહીરસૂરિજી મહારાજે તેરસે ભૂલવાથી પડવો જણાવ્યો છે તેનું કારણ તો ચોખ્ખું છે. તેરસે ચૌદશ ન કરી એટલે ચૌદશે ચૌદશ કરી પૂનમની બીજી તપસ્યા ચૌદશે સાથે લીધેલ હોવાથી પડવે પૂરી કરે, કેમકે ચૌદશે પૂનમની તિથિનો ભોગતો છે. તત્ત્વ એટલું કે પૂનમના ક્ષયે બારસ તેરસ જ ભેળાં થાય અને પૂનમની વૃદ્ધિએ બે તેરસ થાય. વળી પૂનમે પક્ષી કરનારને એક અનુષ્ઠાનના લોપક માન્યા છે તેમ ચૌદશ પૂનમ ભેગાં કરનારને પણ થશે.
પ્રશ્ન ૮૫૪-જેઓ બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેની પૂર્વની અપર્વતિથિનો ક્ષય ન કરે તેઓ તિથિ કેમ બોલે અને તે રીતે બોલવામાં અડચણ શી ? વળી જેઓ પૂનમના ક્ષયે તેરસનો ક્ષય ન માની તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ ન કરે તેઓ કેમ તિથિને કહે અને તેમાં અડચણ શી ? સમાધાન- શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જેઓ બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ તિથિનો ક્ષય કરે તેઓ તો પૂનમ કે અમાવાસ્યા આદિના બીજે દિવસે આજ બીજ આદિ છે એમ કહે અર્થાત્ પૂનમ કે અમાવાસ્યાની
તા. ૧૩-૧૨-૧૯૩૬
તિથિની પછી બીજ આદિનો જ વ્યવહાર કરે, પણ જેઓ બીજ આદિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય ન માને પણ પડવા અને બીજ આદિ ભેગાં છે એમ કહે તેઓને સવારના પ્રતિક્રમણ પહેલાં પૌષધ લેવાની વખતે જ બીજ આદિ પર્વતિથિ તો માનવી પડે. પચ્ચક્ખાણ લેતી વખતે બીજ આદિ માનવા પડે, સ્નાત્રાદિમાં બીજ આદિ માનવાં પડે, પૌષધ આદિ ન હોય તો પણ ભોજન વખતે અને આખો દિવસ લીલોતરી કે સચિત્ત છોડવામાં બીજ આદિ માનવા પડે, તિથિએ પ્રતિક્રમણ આદિની બાધા હોય તો સાંજે બીજ આદિ માનવાં પડે. બાતિથિ આદિમાં શીલનાં પચ્ચક્ખાણ હોય કે રાત્રિભોજનનાં પચ્ચક્ખાણ બાર તિથિને અંગે હોય તો રાત્રે પણ બીજ આદિ માનવાં પડે. તો પછી પડવો અને બીજ આદિ ભેગાં કહેનારે પડવો આદિ કઈ જગા પર રાખ્યાં ? સ્પષ્ટ થશે કે માત્ર વચનથી પરંપરા અને શાસ્ત્ર ઉઠાવવા આગ્રહ સેવ્યો. વળી પડવો અને બીજ આદિને ભેગાં કહેનાર કે ગણાવનાર શું સાંઠે ઘડી પડવા અને બીજ આદિને ભેગાં ગણાવશે કે ? જો સાંઠે ઘડી ગણાવે તો તે દિવસે બીજ આદિની તિથિના નિયમની વિરાધનાનું અડધું પ્રાયશ્ચિત ગણશે ? જો આખું પ્રાયશ્ચિત ગણશે તો પછી પડવા આદિ કહેવા સિવાય ક્યાં રહ્યા ? અને અડધી તિથિ અપ્રાયશ્ચિતની હતી તેને પ્રાયશ્ચિતમાં ગણી. કે ? · વળી જેઓ પૂનમના ક્ષયે તેરસને દિવસે પૂનમ કરવાનું કહે છે તેઓ શું પૂનમ કે અમાવાસ્યા પછી ચૌદશ આવી માનશે ? અને જો પૂનમ કે અમાવાસ્યા પછી ચૌદસ માને તો તે નહિં રહે લૌકિકમાં કે નહિં રહે શાસ્ત્રમાં. વળી તેરસે જ ભૂલવાથી શાસ્ત્રકારે પૂનમનો તપ પડવે કરવાનો જે જણાવ્યો તેજ શું નથી જણાવતો કે ચૌદશે પૂનમનું તપ થાય નહિં અને તેનું કારણ માત્ર તેરસે ચૌદશ ન કરી તેજ છે. વળી એથી ચૌદશ અને પૂનમ ભેગા
Page #144
--------------------------------------------------------------------------
________________
૯૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ પણ ન જ થઈ શકે એમ પણ શું નક્કી નથી થતું? માસ અને અભિવર્ધિત તિથિનાં લક્ષણ સૂર્ય પ્રજ્ઞપ્તિ પૂનમનું તપ ભૂલ થાય તો પડવે કરવામાં આવવાથી લોકપ્રકાશ વગેરેમાં જોવા કે જેથી સૂત્રથી વિરૂદ્ધ અને સ્પષ્ટ થયું. કે તેરસનો ક્ષય ન થયો એટલે પડવાનો જુઠું બોલવું ન થાય - શ્રી ઉમાસ્વાતિજીના પ્રધોષમાં ક્ષય કર્યો. ભૂલને લીધે તો વગર ક્ષયે પણ આઠમ ૩ત્તા તિથિ: વેર્યો એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. પણ આદિના નિયમમાં બીજે દિવસે કરાય છે એમાં ૩ત્તરડ્યાં એવી સપ્તમી વાળો લેખ નથી અને તેથી જ નવું નથી જ. વળી શ્રી ઉમાસ્વાતિના પ્રદ્યોષમાં પૂર્વ જેમ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની અપર્વતિથિ ત્તિથઃ ઋ એટલે પહેલાની જે અતિથિ હોય તે પર્વતિથિ તરીકે ગણાય. તપાગચ્છની પરંપરા સાથે તિથિ કરવી એમ જણાવાયું છે. તેની જગા પર પૂનમ કોઈ કોઈ જગા પર પુસ્તકોમાં પણ લેખો છે કે પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેનું તપ તેરસે કરનારને તો
અમાવાયાના ક્ષયે તેરસનો ક્ષય કરવો અને વૃધ્ધિએ ક્ષયે પૂર્વતર એમ માનવું પડશે. અને પૂર્વતરા એ
તેરસની વૃધ્ધિ કરવી, એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પણ પૂર્વા જ છે. વળી એકમ આદિમાં જ બીજ
બીજ આદિ પર્વતિથિની વૃધ્ધિએ તેના પહેલાની આદિને માનનારાઓને પૂર્વત્યાં તિથ એવો
પડવા આદિ અપર્વતિથિની જ વૃધ્ધિ કરાય. પ્રથમાન્તની જગા પર સપ્તયંતવાળો પ્રઘોષ માનવો
પ્રશ્ન ૮૫૬-તિથિની વૃધ્ધિ જૈનશાસ્ત્ર પ્રમાણે હોય પડશે અને જો પ્રથમાંત માનશો તો પર્વતિથિ જે
કે નહિ ! બીજ આદિ છે તેના ક્ષયે પડવા આદિનો ક્ષય માની તે પડવા આદિને જ બીજ આદિ પણે કરવાં પડશે.
સમાધાન- ચંદ્રમાસ રહેલા દિવસનો અને કર્મમાસ પ્રશ્ન ૮૫૫-બીજ આદિના ક્ષયે એકમ બીજભેગાં
૩૦ દિવસનો હોવાથી બાર માસે છ તિથિ ઘટે બોલે વગેરેમાં હરકત છે, પણ બીજ આદિ
એ તો બરોબર છે. પણ તિથિ વધવાની વાત તો પર્વતિથિઓની વૃદ્ધિ હોય ત્યારે તેને બેવડી માની
જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે, જો કે કર્મમાસ કરતાં પહેલાની બીજ આદિને ફલ્ગ બીજ અભિવર્ધિત
સૂર્યમાસમાં અડધો દિવસ વધારે હોવાથી તિથિ વધે બીજ કે ખોખાબીજ ગણે તો શી અડચણ આવે?
એમ કહેવાય પણ સૂર્યમાસની અપેક્ષાએ છે અને સમાધાન- પ્રથમ વતનિયમ આદિ લેનારે વ્રત
સૂર્યમાસ વ્યવહારમાં નથી લેવાતો વ્યવહારમાં માત્ર નિયમ લેતાં બીજ આદિ તિથિને નામે સામાન્ય રીતે
કર્મમાસ લેવાય છે, તેથી ટીપ્પણામાં લખાતી પચ્ચકખાણ લીધાં હશે તેને આજ બીજ આદિ છે છતાં તિથિની વૃધ્ધિ શાસ્ત્રોક્ત નથી. વળી તે ઋતુમાસના મારે વ્રત નિયમ પાળવાં નથી એમ કહેતાં નિયમઆદિ વર્ષે જે દિવસ છ ઘટયા તેનો પાંચ વર્ષે એક મહિનો. તુટશે, માટે ફલ્યુઅભિવર્ધિત કે ખોખા બીજ છોડીને અને સૂર્યમાસના અડધા દિવસના હિસાબે એક બીજી બીજ આદિએ મારો નિયમ છે એમ કહેવું માસ એમ ગણતા યુગમાં બે માસ વધે છે. એટલે પડશે, વળી શાસ્ત્રોમાં વર્ષનું નામ તો અભિવર્ધિત છે. પણ તિથિની વૃદ્ધિ હોઈ શકે નહિ. પણ બીજ આદિ વધેલી તિથિનાં અભિવર્ધિત આદિ પ્રશ્ન ૮૫૭-દરેક વર્ષે સંવચ્છરી કરતાં ત્રણસેંસાઠ નામો તો માત્ર વ્યક્તિથી કલ્પિત છે, રૂઢ,નથી. દિવસ કરીયે એટલે પાંચ વર્ષે ૧૮૦૦ દિવસ થાય શાસ્ત્રકારો વળી મહિના વધે તેને પણ રૂઢિથી અને દિવસ તો ૧૮૩૦ થાય છે તે તો ત્રીસ અભિવર્ધિત માસ નથી કહેતા, પણ અધિકમાસ કહે દિવસની આલોયણનું શું થયું ? છે. જેઓ વધેલી તિથિને અભિવર્ધિત તિથિ કહેવા સમાધાન- જેમ પાક્ષિક વગેરે સોલા દિવસે હોય માગે છે તેઓએ શાસ્ત્રકારની દ્રષ્ટિના અભિવર્ધિત છે તો પણ તિથિઓ તો પડવા બીજ આદિ પંદર
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ જ હોય છે. વર્ષમાં અધિક મહિનો હોય છે તો તેનાથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય પણ મહિના તો શ્રાવણ આદિબાર જ છે, તેથી થાય પણ પૂનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરસનો નિર્દૂ લિવા અને વારસામાસાઇ એમ ક્ષય કેમ કરાય ? બોલવાથી તે અધિક તિથિ અને અધિક માસ આવી સમાધાન- બીજ આદિ પર્વતિથિ આદિનો ક્ષય જાય તેવી રીતે ૧૮૩૦ દિવસના માસ વગેરે હોય ત્યારે તે ક્ષયવાળી તિથિની આરાધના ન ઉડે શ્રાવણાદિ નિયમિત છે અને મિચ્છામિ દુક્કડે કહેતી માટે તેના પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય વખતે બોલાઈ ગયા છે માટે એક મહિનાની કરવો પડે અને તે પડવાઆદિને દિવસે આખી બીજ આલોયણ રહી જતી નથી.
માની આરાધના કરાય. પણ જ્યારે પૂનમ અને પ્રશ્ન ૮૫૭-મુખ્યતાએ ઉદય અને સમાપ્તિ બે ન
અમાવાસ્યાનો ક્ષય હોય ત્યારે તે પૂનમ અને મળે તો સમાપ્તિવાળી તિથિ પ્રમાણમાં લેવી એમ
અમાવાસ્યાની પહેલાની ચૌદશ છે અને તે પણ નહિં !
પર્વતિથિ છે માટે તે ચૌદશને ઉડાડી દઈએ તો તેને
અંગે સચિત્તત્યાગ અબ્રહ્મત્યાગ પૌષધૌચ્ચાર વગેરે સમાધાન- જો એમ લઈએ તો આઠમને ક્ષયે
ઉડી જાય અને પાક્ષિકપણ ઉડી જાય, માટે તે વખતે સાતમને દિવસે સાતમનો ઉદય અને સમાપ્તિ બંને તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કે અમાવાસ્યા છે, માટે તે સાતમે આઠમ નહિ મનાય. માટે જ કરાય છે અને તેથી જ પૂનમના ક્ષયે માત્ર તે પૂનમના શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિને જ જ તપના પ્રશ્નમાં શ્રીહીરસૂરિજીએ પર્વતિથિ કરવી એમ સ્પષ્ટ જણાવ્યું છે. પૂર્વની ત્રીવતુર્વરોઃ એમ દ્વિવચનથી ઉત્તર આપ્યો તિથિમાં પર્વતિથિની ક્રિયા કરવી એવા અર્થ કરનારા છે. વળી તેરસે ભુલવામાં પણ પ્રતિપદ્યપિ એમ કહ્યું, ખોટા છે, કેમકે તે સ્થાને કોઈ પણ જગા પર પણ વર્તશતિપલોઃ એમ દ્વિવચનથી ઉત્તર ન પૂર્વતિથી એવો સપ્તમીવાળો પાઠ જ નથી. અને બે કહ્યો. કારણ કે તેરસે ચૌદશ નથી કરી એટલે ચૌદશે તિથિને સાથે માનનારા મિશ્રતિથિ માની ચૌદશ અને પડવે જ પૂનમ કરવી પડે. જેઓ ક્ષીણ તિથિવિરાધનાની આલોયણ આપી શકશે નહિ. પર્વતિથિને ભેગી કરી દે છે તેઓના મતે તો તેરસે વળી તત્ત્વતરંગણીનો પાઠ જે વીરશાસનમાં જ શ્રી ભુલતાં ચૌદશે એમ કહેવું પડત. એકઠાં ચૌદશે જનકવિજયજીએ આપ્યો છે તેમાં જ ચૌદશના ક્ષયે કરવાની અપેક્ષાએ તો પ્રથમ જ પૂર્વસ્યાં એમ તેરસે ચૌદશ જ માનવાનું અને તેરસનું નામ પણ પાંચમના ક્ષયની માફક કહેવું પડત, વળી છઠને નહિ હોવાનું સ્પષ્ટ જણાવે છે. છતાં તિથિને ભેગી
અંગે પણ જો આ પ્રશ્ન હોત તો જરૂર કરીને કાઢેલાં પંચાંગોને વીરશાસન અને જૈનપ્રવચન
ત્રયોદશીવતોઃ ની માફક ચતુર્દશીય: પ્રતિપદો નથી ફેરવતા તે કેવલ તેમનું દુરાગ્રહિપણું જ છે,
" એમ જ તેરસે ભુલના પ્રસંગે પણ કહેવું પડત. પણ
તેરસે ચૌદશ નક્કી એટલે જ ચૌદશે ચૌદશ રહી પણ શ્રી સંઘ તેમની તેવી સ્થિતિ કઈ કાળથી જાણે
અને પડવે પૂનમ કરવી પડી. જેમ તેરસે પૂનમ છે તેથી ઘણે ભાગે તો ગોટાળો વળશે નહિ અને
ન થાય તેમ ચૌદશે પૂનમ કરી પડવે ચૌદશ પણ આ વાંચવાથી પણ સાવચેતી થશે.
ન જ થાય. માટે ક્ષીણપર્વની પહેલાં જો પર્વ હોય પ્રશ્ન ૮૫૮-બીજ પાંચમ આદિ પર્વતિથિઓનો તો તે પર્વથી પણ પહેલાની અપર્વતિથિનો ક્ષય કરી ક્ષય થાય ત્યારે તો તત્વતરંગિણી આદિના વચનથી બન્ને પર્વને આરાધવા જ જોઇએ.
Page #146
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
• • • • • • • • • • • • • • • •
સમાલોચના
૧
વડોદરાની લાયબ્રેરીમાં જોવાથી સ્પષ્ટ માલમ પડશે ૫ પૌષધાદિ દિનપ્રતિબદ્ધ ક્રિયાનો ઉત્તર કેમ નથી. કે શ્રી મહાવીરચરિત્રની અસલ પ્રતમાં વિદયા ઉપવાસો તો સાથે થાય, પણ પૌષધો સાથે ન ને સફેદાથી રવરિયા કરેલું છે.
ઉચ્ચરાય. શ્રી અભયદેવસૂરિ જિનવલ્લભ કે જિનદત્ત પણ ખરતર ૬ તમારા પ્રભુએ પહેલા ચૅલેજમાં સમાલોચના કબુલ બિરૂદ લખતા નથી, તે ૧૧૭૦ અને ૧૧૭૧ લખાયું , કરી છેડો આપ્યો અને બીજી ચેલેજમાં સ્વીકાર થયે ક્યાંથી ? પ્રતો પરીક્ષા માંગે છે.
સંપાદકની સોડમાં ભરાયાએહવે અસિદ્ધ રહ્યું નથી. પલ્હાકવિના ગ્રંથમાં તો વર્ધમાન સૂરિને ખરવરતર ૭ તમારા લખાણ પ્રમાણે શ્રી ક્ષમાવિજ્યજી મુકામ મળ્યું ગણાય, વળી ઘરા (?) એ શબ્દમાં મુદત અને પ્રતિજ્ઞાપત્ર કેમ જાહેર કરતા નથી? એ વાચનારને શંકા કરવી જ પડે કે ખરતરગચ્છ આગલ જાહેર કરવાનું સમાલોચનામાં સૂચવ્યું છતાં કેમ લીટી સુરવર વર લમ્બનું તો નથી કેમ?
તમોએ નથી કરાવ્યું ? (વીરશાસન) અવિચલ તપાગચ્છાધિપતિ શ્રી દેવેંદ્રસૂરિજીએ ૮ બે તેરસ કરવા માફક બે ત્રીજ કરવી જ જોઇએ એ કર્મગ્રંથની ટીકામાં સ્પષ્ટપણે તપાબિરૂદ જણાવેલ દિવા જેવું છે. (તંત્રી. જનક)
પાંચમપર્વની તિથિની વૃદ્ધિ ન થાય અને તેથી ચોથની આચાર્ય મહારાજ શ્રી વિજયસેનસૂરિજીએ અને તેની પણ પર્વતિથિપણાને લીધે વૃદ્ધિ ન થવાથી પ્રવચનપરીક્ષાનું મંડન ખરતરના આચાર્યને જીતીને ત્રીજ બે ગણનારને એકાવન દિવસ કહેનારને કર્યું છે. જુઓ વિજ્ય પ્રશસ્તિ.
શનિવારમાં ૪૯ દિવસ કહેવાય તે સ્વાભાવિક છે. કલ્પસુબોધિકા વગેરેમાં પણ કલ્પરિણાવલીની ૧૦ જેમ છઠે સંવચ્છરી કરવાથી અતિક્રમણ કરતાં ભલામણ સ્પષ્ટ છે.
આજ્ઞાભંગ ગણાય તેમ પાંચમથી બે દિવસ પહેલી યુગપ્રધાન શબ્દ લખાવેલો હોય અને જગદગુરૂ શબ્દ લેવામાં પોતાની માન્યતાને અનુસારે દોષ ગણે તેને સ્વાભાવિક હોય એમ નથી? (જૈન).
શું કહેવાય ? પૂનમના ક્ષયે તેનો તપ તેરસે કરવાનું કહેનારા તેરસે ૧૧ પુનમે પખી કરનારને જેમ એક અનુષ્ઠાનનો લોપ પૂનમની સૂર્યોદય કે સમાપ્તિ તો નહિ લાવી શકે, શ્રી ધર્મસાગરજીએ જણાવ્યો છે તેમ ચૌદશે પૂનમ પણ ભોગવટો પણ નહિં લાવી શકે, તેવી રીતે પડવે કરનારને પણ એક અનુષ્ઠાનનો લોપ કેમ નહિ? પણ નહિ જ લાવી શકો. ક્ષીણ પૂનમ ચૌદશે કે ૧૨ લક્ષણ ને સંજ્ઞામાં ભેદ સમજે તે તો અવમરાત્ર તેરસે કરવી એનો તો નિર્ણય જણાવે વ્યપદેશ પણ અને અતિરાત્ર માને, અભિવર્ધિત માસને તેરસનો ન કરવો એવા સ્પષ્ટ શબ્દ છતાં અપર્વનો અભિવર્ધિત તિથિનું માનશાસ્ત્રમાં જોવું. ફલ્યુ ક્ષય પર્વક્ષયે ન સમજાય તેની બલીહારી.
અભિવર્ધિત સંજ્ઞા કેમ થાય છે? સૂર્યપ્રજ્ઞાણ(૧૭૧) ડેપ્યુટેશન જો તમો ન નીમી શકો તો ના કહો. ના અવમ અને અતિરાત્રના પાઠને સમજનારો તો આચાર્યાદિ જવાબ આપવા બંધાય વગેરે ન લખો માસ કે તિથિ જે વ્યવહારમાં વધે છે તેને અભિવર્ધિત શાસનસુકાનીઓ તરફથી ડેપ્યુટેશન નીકળશે તો નામે ન કરે. અવમ અને અતિરાત્ર જ કહે છે. પહેલેથી જવાબોની જવાબદારી નહીં મંગાવે. ૧૩ પુનમ અમાવસ્યાની વૃદ્ધિ ન કરવાં એ પરંપરા અને તોઃ નહિં પણ તથા થી ચૌદશે પૂનમ કરવાથી શાસ્ત્રાનુસારી છે. માટે શનિવારી સંવચ્છરી કરી અને ચૌદશની વિરાધના નથી એટલું જ માત્ર સમજાય.
બુધવારી કરવા ધારે છે તેઓએ સાચે રસ્તે આવવું.
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંક પા. ૭૮ થી ચાલુ)
ઋજુક વિગેરે ગોચરીના આઠ પ્રકારો જે આગળ જણાવાશે તે પણ ક્ષેત્રાભિગ્રહ ગણાય, તેમજ ઉમરો બે પગ વચ્ચે રાખીને દે તે લેવું. સ્વગ્રામ કે પરગ્રામમાં લેવું, એટલા ઘરોએ લેવું એવો જે અભિગ્રહ તે પણ ક્ષેત્રાભિગ્રહ કહેવાય. પૂર્વે જણાવેલી ગોચરીની આઠ ભૂમિ તે આવી રીતે છે. પહેલા ઘરથી છેલ્લા ઘર સુધી જવું તે ઋજિવકા, છેલ્લા ઘરથી પહેલાં ઘર તરફ આવવું તે પ્રત્યાગતિકા, સામસામી લાઈનમાં એક એક ઘર છોડતાં વહોરવું તે ગોમૂત્રિકા, પતંગિયાની માફક અનિયમિત વહોરવું તે પતંગવિધિ, ચારે ખુણે વોહરવું તે પેટા, અને બે લાઇને વહોરવું તે અર્ધપેટા, મધ્યભાગથી વહોરતાં વહોરતાં બહાર નીકળવું તે અત્યંતરશમ્ભુક્કા અને બહારથી વહોરતાં વહોરતાં અંદર જવું તે બાહ્યશમ્બુક્કા, એ આઠ પ્રકારોમાંથી જે કોઇપણ પ્રકારે નિયમિત કરે તે ક્ષેત્રાભિગ્રહ. ભિક્ષાનો વખત પ્રાપ્ત થયા વિના પેહલે પહોરે ગોચરી ફરવાનો નિયમ તે આદિ, બીજે ત્રીજે પહોરે ગોચરી ફરવું એવો નિયમ તે મધ્ય, અને ચોથે પહોરે ગોચરી ફરવું તે અંત્ય એવી રીતે કાલાભિગ્રહ ત્રણ રીતે છે. એ ત્રણે કાલમાં ગોચરી ફરતાં થતા ગુણ અને દોષો કહે છેઃ- દેનાર અને લેનારને સૂક્ષ્મ પણ અપ્રીતિ ન થાય તે માટે પહેલો પહોર, અને આરંભની પ્રવૃતિ ન થાય તે માટે બીજો ત્રીજો પહોર, અને ચોથો પહોર કાલથી અતીત હોવાથી ભિક્ષા યોગ્ય નહિં. હવે ભાવઅભિગ્રહ કહે છે :
૯૫
તા. ૧૩-૧૨-૧૯૩૬
ભાજનમાંથી કાઢેલું લેવાવાળા, ભાજનમાં નાંખેલું લેવાવાળા, ગાતો, રોતો કે બેઠો વિગેરે અવસ્થાવાળો દે તે જ લેવાવાળા, એવો જેઓ હોય તેઓ ભાવઅભિગ્રહવાળા કહેવાય. તેમજ ખસતો, સામો આવતો, ઉલટે મોંઢે હોય ઘરેણાંવાળો હોય, ઘરેણાં વગરનો હોય, એવી કોઇ પણ અવસ્થાએ આપે તો લેવું એવો જે અભિગ્રહ તે પણ ભાવાભિગ્રહ કહેવાય. આ કહેલા અભિગ્રહો પુરુષવિશેષને આશ્રીને જાણવા, કારણ કે જીવો વિવિધ પરિણામવાળા છે, તેથી કેટલાકો આવી રીતે જ શુદ્ધિ પામે. વાદી શંકા કરે છે કે : જેને તેને જે તે દુઃખ થાય તે તે તેને કર્મક્ષયનું કારણ માનવું જોઇએ, અને જો એમ ન હોય તો આ અભિગ્રહો સારા કહેવાય નહિં. એ કથનના ઉત્તરમાં જણાવે છે કે :- સ્વભાવે મોહાદિકને નાશ કરવામાં સમર્થ અને નિરવદ્ય હોવાથી શાસ્ત્રોમાં અભિગ્રહ કરવાનું જણાવ્યું છે, અને તીર્થંકરોએ પણ અભિગ્રહો કરેલા છે, માટે તે અભિગ્રહો સારા જ છે !!
ગોચરીથી નિવર્તવાનો વિધિ કહે છે :
सुत्त ३०८, तक्काला ३०९, सुन्न ३१०, पाय ३११, एवं ३१२, हत्थु ३१३, उवरिं ૨૨૪, નડ઼ રૂ, વોસિ ૩૬, દરિયં ૨૨૭, ૨૪ રૂ૧૮, પુવુ રૂoo, વાડ ૨૨૦, उ રૂ૨૧, તે સેવ ૨૨૨, સુહૈં ૩૨૩, વ્હાય રૂ૨૪, નફ ૩૨૫, વિન્તિ રૂર૬,
ઉપયોગપૂર્વક સૂત્રમાં કહેલી વિધિએ ભિક્ષા લઇને પછી સામાચારીને નહિં ભેદતાં સાધુઓ ઉપાશ્રયે આવે. ઉપાશ્રયની આગળ ગોચરીમાં નહિં માલમ પડેલા અથવા તો માલમ પડયા છતાં તે વખતે કોઇ કારણસર નહિં પરિઠવેલા એવાં માંખીનું ક્લેવર કે કાંટો વિગેરે જે હોય તે પરઠવે. શૂન્યઘર કે દેવકુળ
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
ન હોય તો ઉપાશ્રયના બારણા આગળ પણ મક્ષિકા અને કંટક વિગેરે પરઠવીને ઉપાશ્રયમાં પેસવું. પેસતી વખતે પગ પૂજે, નિશીહિ કહે, અંજલિ કરે, દંડ અને ઉપધિ સ્વસ્થાને મૂકે, પછી તે સાધુ ઉપયોગ અને સંવેગવાળા છતા વિધિથી ગોચરીની આલોચના કરે. પ્રવેશ કરે તે વખતે અગ્રદ્વારમાં, મધ્યમાં અને પેસતાં એમ ત્રણ સ્થાને ત્રણ નિહિ કરે અને ગૃહસ્થ ન હોય તો પગ પૂજે, કપાળે હાથ લગાડવારૂપ કાયિકનમસ્કાર અને નમ: ક્ષમક્ષમગ્ગ: એવું કહેવારૂપ વાચિક નમસ્કાર કરે, જો ભાજનમાં ભાર વધારે હોય તો વચનમાત્રથી પણ નમસ્કાર કરે, અને હાથ ઉંચો ન પણ કરે. દાંડો મેલવાને ઠેકાણે ઉપર અને નીચે પૂંજીને દાંડો મેલે. ચોળપટ્ટાને ઉપધિ ઉપર મેલે, ઝોળીને પાત્રા ઉપર મેલે, જો તેને માતરાની શંકા હોય તો પડલા સહિત પાત્રાં બીજા સાધુને આપીને, તેમજ ચોળપટ્ટાવાળો જ છતો માતરૂં વોસિરાવે. માતરૂં વોસરાવીને અસંભ્રાતપણે આવીને યોગ્ય દેશમાં સૂત્રમાં કરેલી વિધિથી પૂંજીને, ઇચ્છાકારેણ વિગેરે ઈરિયાવહીનું સૂત્ર કહીને ઇરિયાવહિયા પડિકકમે અને અતિચારને શોધવા માટે બરોબર કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં ઢીંચણથી ચોળપટ્ટો ચાર આંગળ ઊંચો અને નાભિથી ચાર આંગળ નીચો અને બે કોણીએ પકડેલો ચોળપટ્ટો અગર પડલા રાખે. પહેલાં જણાવેલ યોગ્ય સ્થાને પગના આગલા ભાગે ચાર આંગળોનું અંતર રાખીને અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું અંતર રાખીને જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે ઓઘો રાખી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં રહેલો નીકળ્યાથી માંડીને તે પેસતાં સુધીના ગોચરીના અતિચારોને ચિંતવે. જે દોષ માલમ પડે તે મનમાં રાખે. તે દોષો લાગવાની અપેક્ષાના અનુક્રમવાળા હોય અગર આલોચનાની અપેક્ષાના અનુક્રમવાળા હોય, અર્થાત્ દોષોનું લાગવું અને આલોચવું એમાં ચાર ભાંગા હોય છે. તે આલોચનમાં શાસ્ત્રકારો ઈરિયાવહિયાના કાયોત્સર્ગને જ પ્રાયશ્ચિત કહે છે. જે માટે હંમેશાં શુભયોગ તે જ કર્મક્ષયનું કારણ છે, અને ચારિત્રની આરાધનાને નિમિત્તે થોડું પણ દૂષણ ન લાગે એવી રીતે, તેમાં ઉપયોગવાળો દોષોને વિચારે તે શુભયોગ જ છે, અથવા તો કાઉસ્સગ્નમાં જે સંભાર્યુ તેજ પ્રાયશ્ચિત છે કેમકે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન અત્યંત નિર્જરાનું કારણ છે. શંકા કરે છે કે જો કાયોત્સર્ગ જ કેમકે પ્રાયશ્ચિત હોય તો માતરા વિગેરેની ઇરિયાવહિયામાં પણ નિયત ચિંતવન વગરનો કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત તરીકે હોવો જોઈએ. સમાધાનમાં શાસ્ત્રકાર કહે છે કે તે કાઉસ્સગ્નમાં પણ કુશલનું ચિંતવન તે જ નિયમિત છે, પણ લોગસ્સ ચિંતવવો એમ નિયમિત નથી. પછી બધા વ્યાપારો ચિંતવીને, નવકારથી કાઉસ્સગ્ન પારીને લોગસ્સ કહીને, સાધુ વિધિપૂર્વક આલોચન કરે અને તે કઈ રીતે નહિં, આલોવવું અને તે કઈ રીતે આલોવવું તે જણાવે છે :
वक्खि ३२७, कह ३२८, अव्व ३२९, कह ३३०, पढें ३३१, करे ३३२, गीर ३३३, एअ રૂ૩૪, ને રૂરૂષ, પુર રૂરૂદ્દધર્મકથાદિકથી ગુરૂ વ્યાક્ષેપવાળા હોય, પરાડમુખ હોય, વિકથાદિકથી પ્રમાદી હોય તો કહેલા દોષોનું ધારણ ન થાય માટે તેવી વખતે આલોવવું નહિ. એવી રીતે ભૂખનું નહિ સહન થવું વિગેરેના સંભવથી, આહાર કરતાં છતાં અને વેગને ધારવાથી મરણાદિનો સંભવ છે માટે તે હોવાથી માતરૂં કે ડિલની શંકાવાળા જો ગુરૂ હોય તો આલોવવું નહિં. ભાષ્યકાર પણ એજ કહે છે કે ધર્મકથાદિકથી વ્યાક્ષિતપણું વિકથાથી પ્રમત્તપણે અન્યત્ર મુખ હોવાથી પરાડમુખપણું, ભોજન કરતાં આલોચનાને સ્વીકારતાં સુધાની તીવ્રતા અથવા ભૂખનું મરવું થાય અને નિહાર કરતાં પણ આલોવતાં શંકા અને મરણ જાણવાં,
Page #149
--------------------------------------------------------------------------
________________
૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
કેવા ગુરૂ આગળ કેવી રીતે આલોવવું તે જણાવે છેઃ-ગુરુ જો અવ્યાક્ષિપ્ત, અને ક્રોધાદિક વિનાના હોય તો આલોવવું ઉપશાંત, અને આલોયણ સાંભળવામાં ઉપયોગવાળા હોય તે ઉપસ્થિત કહેવાય. એમ સર્વ હોય તો ‘હુકમ દો' એમ આશા માગીને ગુરૂએ આપેલા વખતે આલોવવું u
આલોચન વખતે શું શું ન કરવું ? તે કહે છે. નૃત્ય, ચંચળપણું, ભાષા, મૂંગાપણું, ઉંચે સ્વરે બોલવું તે બધું વર્જીને સુવિહિત સાધુ હસ્ત, પાત્ર અને ક્રિયા સંબંધી આલોયણ લે. નૃત્ય વિગેરેને સ્પષ્ટપણે જણાવે છે. હાથ, પગ, ભ્રમર, માથું, આંખ, હોઠ એ વિગેરેને, વિકાર તે નાચવું કહેવાય. હાથને શરીરમાં વિકારવાળી પ્રવૃત્તિ ન કરવી, કાયાથી પરાવર્તન અને ભાવથી મનોહર એવી ગોચરીના દોષો ઓળવવા તે ચલન કહેવાય. ગૃહસ્થની ભાષા છોડવી જોઇએ. અવ્યક્તભાષા તે મૂકપણું અને મોટા શબ્દે આલોવવું તે દ્મર દોષ, અને હાથ તથા પાત્ર સંબંધી ખરડયા અને નહિં ખરડયાપણાની જે ક્રિયા ગોચરી લેતાં થઇ તે આલોવવી, એ દોષ છોડીને ગુરુ અથવા ગુરુમહારાજે કહેલા અન્ય મુનિરાજા પાસે જે જે વસ્તુ જેવી જેવી રીતે ગ્રહણ કરેલી હોય તે પહેલેથી છેલ્લે સુધી આલોવે, કદાચ વખત ન પહોંચતો હોય કે થાકી ગયો હોય, અથવા ગ્લાનને વખત થઇ જતો હોય કે ગુરુ શાસ્ત્રના ચિંતનથી થાકેલા હોય તો સામાન્ય રીતે જ આલોવવું. પૂર્વકર્મ કે પશ્ચાત્ કર્મ કે અશુદ્ધિ ન હોય તો સામાન્ય રીતે આલોવવું. જો ઉતાવળ હોય તો જેટલું શુદ્ધ હોય તેટલું કહેવું. આલોવ્યા પછીનો વિધિ કહે છે :
आलो ३३७, उट्टंम् ३३८, ओण ३३९, काउं ३४०, ताहे ३४१, विणए ३४२
બધી ગોચરી આલોવીને માથું અને પાત્રાં પ્રમાર્જીને ઉપર નીચે તથા તિર્જી બધી દિશામાં બરોબર જુએ. ઉપરથી ગરોળી વિગેરે તિÁમાંથી બિલાડી, કુતરૂં કે બચ્ચાં વિગેરે અને નીચેથી ખીલો, લાકડું, વિગેરે પડી ન જવાય તેના રક્ષણને માટે જુએ. નીચાં નમતાં મસ્તકથી જીવ ન પડે માટે પૂજવું. ઝોળી સંકોચાવાથી ત્રસજીવનો નાશ ન થાય માટે પાતરૂં પૂજવું. પછી હાથમાં પાતરૂં લઇને અડધા નમીને ગુરુને ભાતપાણી દેખાડવાં. પછી ભાતપાણીમાં બરાબર આલોચના ન થઇ હોય માટે શુદ્ધ અને અશુદ્ધને અંગે એક નવકારનો કાઉસ્સગ્ગ કરે, અથવા ‘રૂમે અણુળદું' એ ગાથા વિચારે. પછી વિનયથી સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને બે ઘડી સ્વાધ્યાય કરે.
એમ કરવાથી વાયુઆદિનો ક્ષોભ ને થાક વિગેરે મટી જાય. હવે ભોજનનો વિધિ કહે છે :
दुविहो ३४३ इअरो ३४४ दिने ३४५ इच्छिज्ज ३४६ परिणा ३४७ आह ३४८ वसा ३४९ जा तत्थ ३५० इअरे ३५१ धम्मं ३५२ दिन्ति ३५६ बायाली ३५४ राम ३५५ निद्ध ३५६, अह ३५७ कुक्क રૂ૮ હળે રૂ૧ ય રૂ૬૦ અસુર રૂ૬૨ રામેળ રૂ૬૨ નફ રૂ૬૨ નિસ્ર રૂ૬૪, સાધુમાંડલીમાં આહાર કરનારા તથા તે સિવાયના એમ બે પ્રકારના સાધુઓ હોય છે. તેમાં માંડલીમાં આહાર કરનારો સાધુ તો બધા સાધુ એકઠા થાય ત્યાં સુધી ટકે અને બીજો સાધુ ગુરુની પાસે આજ્ઞા લઇને પ્રીતિથી પરોણા, તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિતોને બધાને નિમંત્રણ કરે. એમ કરવાથી મમતાનો ત્યાગ અને સાધર્મિકનું વાત્સલ્ય થાય છે, ગુરુએ તે આહારપાણીમાંથી તે પરોણા વિગેરેને આપ્યા પછી, અથવા તો ગુરુના
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
કહેવાથી પોતે આપ્યા પછી બાકી રહેલું આહારપાણી ગુરુની આજ્ઞાથી પોતે વાપરે. સાધુ લે કે ન લે તો પણ સાધુએ પ્રયત્નથી નિયંત્રણ કરવું તો જોઇએ જ કેમકે સાધુ ગ્રહણ ન કરે તો પણ નિમંત્રણ કરનારને તો પરિણામની નિર્મળતાથી નિર્જરા થાય જ છે, અને પરિણામની નિર્મળતા ન હોય તો ગ્રહણ કર્યા છતાં પણ નિર્જરા થોડી જ થાય છે. તેથી સાધુ વિધિ અને ભક્તિપૂર્વક પરોણા વગેરેને નિમંત્રણ કરે, અને પ્રીતિવાળો થાય. એ નિર્જરાની વાત ઉદાહરણથી જણાવે છે કે :
જીરણશેઠે ભગવાનને પારણું ન કરાવ્યું અને અભિનવશેઠે કરાવ્યું, તેમાં જીરણશેઠેને વિધિ અને ભક્તિ હતી, અને અભિવનશેઠને ભક્તિ ન હતી. જીરણશેઠમાં જે વિધિ અને ભક્તિ હતી તે જ મોક્ષનું કારણ બન્યાં. આ હકીકત કાંઇક વિસ્તારથી કહે છે ઃ
વિશાલાનગરીમાં ભગવાન ચોમાસું રહ્યા. દેવકુળમાં કાઉસ્સગ્ગ કર્યો. જીરણશેઠે દેખ્યાં. અત્યંતભક્તિથી પારણું કરાવવાને દિવસે પારણું કરાવવાનો મનોરથ કર્યો, ભગવાન અભિનવશેઠને ત્યાં ગયા, તેણે દાન દીધું, વસુધારા થઇ. લોકમાં ભાગ્યશાળી છે એમ અભિનવશેઠની પ્રશંસા થઈ. કેવળી મહારાજ પધાર્યા. શહેરમાં કોણ ભાગ્યશાળી છે ? એમ ગામલોકોએ પૂછયું. કેવળીમહારાજે જીરણશેઠને ભાગ્યશાળી જણાવ્યા. એમ માંડલીમાં નહિં આવવાવાળા સાધુનો વિધિ કહ્યો. માંડલીમાં આવવાવાળા સાધુઓ પોતાને આસને જઇને ‘યમ્મો મંત્ત' વગેરે સૂત્ર બીજાઓ ન આવે ત્યાં સુધી ભણે. ‘ધમ્મો મંત'નું અધ્યયન દ્દે નુ હ્રષ્નાનું અધ્યયન અને સંગમે સુટ્ટિકાળ એટલું બધાએ ગોચરી પહેલું ગણવું જ જોઇએ. અથવા જે શાસનમાં જે ગણવાની પ્રવૃત્તિ હોય તેને તેના શાસનવાલા એ ગણવું. પછી સંવેગવાળો સાધુ રાગ અને દ્વેષના અભાવને તથા સમ્યવાદને માનતો પોતે પોતાના જીવને શિખામણ દે. તે શિખામણ આ પ્રમાણે છે.
એષણાના બેતાલીસ દોષે વ્યાપ્ત એવા વનમાં હે જીવ ! તું ગોચરી ફરતાં ઠગાયો નથી, તો હમણાં ગોચરી વાપરતો રાગ અને દ્વેષે ન ઠગાય તેમ કર. પછી ગુરુનો હુકમ લઇને નવકાર ગણીને રાગદ્વેષરહિતપણે જેમ ગુંમડાને લેપ કરાય એ વિગેરેની માફક વિધિથી ભોજન કરે. પિત્તાદિકની શાંતિ માટે અને બુદ્ધિબળની વૃદ્ધિ માટે પહેલાં સ્નિગ્ધ અને મધુર આહારને વાપરે કેમકે તે સ્નિગ્ધાદિ વધે તો પરઠવાની પણ મુશ્કેલી થયા કદાચિત સ્નિગ્ધ અને મધુર આહાર અલ્પપરિકર્મ અને સપરિકર્મ પાત્રમાં હોય તો સ્નિગ્ધ મધુર ભોજનને વાપરી હાથ ધોઇ, પછી શુદ્ધ આહારને વાપરે. કુકડીના ઇંડાં પ્રમાણ અથવા તો નાના કોળીયા લેવાવાળાને કોળીયા માત્ર લેવું. મોટો સાધુ સ્વાભાવિક મુખવાળો રહીને વાપરે. કોળીયાનું ગ્રહણ અને મોઢામાં નાંખવું તે બાબતમાં બે પ્રકારની સામાચારી છે. પાતરામાંથી જ ગ્રહણ હોય છે, અને પ્રક્ષેપ મોઢામાં હોય છે, ધૂમ્ર અને અંગાર દોષને વર્જીને એક અને અનેક સાધુઓએ પ્રતરછેદ તથા કટકચ્છેદથી કે સિંહભક્ષણથી ખાવું. એક પડખેથી ખાતાં ખાતાં સંપૂર્ણ ખાય તે કટકચ્છેદ કહેવાય અને ઉપરથી નીચે સુધી ખાય તે પ્રતરચ્છેદ કહેવાય. જ્યાંથી શરૂ કરે ત્યાં સમાપ્તિ કરે તે સિંહભક્ષિત. પણ માંડલીમાં બેસવાવાળાને કટકચ્છેદનો વિધિ નથી. સુરસુર કે ચવચવ શબ્દો ન થાય તેવી રીતિએ આહાર કરવો. જલદી નહિં તેમજ ધીમું પણ નહિં, અને વળી ભોંય પડે નહિં તેવી રીતિએ મનવચન અને કાયાની
Page #151
--------------------------------------------------------------------------
________________
૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ . . . . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • ગુણિવાળો જે ભોજન કરે તે પ્રક્ષેપશુદ્ધિ કહેવાય. ભોજનની ઉપર રાગ કરીને ખાવું તે અંગારદોષ કહેવાય અને તે ઉપર દ્વેષ કરીને ખાવું તે ધૂમ્રદોષ જાણવો. પરમાર્થ એ છે કે સાધુઓએ રાગદ્વેષ રહિતપણે ભોજન કરવું. રાગાદિકનું પ્રમાણ જેટલું હોય તેટલો જ કર્મબંધ થાય. પ્રાયે કરીને ભોજનનું અશુદ્ધપણું હોવાથી રાગાદિ થાય છે, અને તેને લીધે આત્માનું ચંચળપણું પણ થાય છે. સારી રીતે અભ્યાસ કરેલી અને વૈરાગ્યાદિમય એવી નિર્મળભાવનાઓથી જરૂર રાગાદિકદોષોનો ક્ષય થાય છે હવે ભોજનનાં કારણો જણાવે છે.
વેય રૂદ્ધ ત્નિ રૂદ્દ૬, રિય રૂ૬૭, ૧૩ રૂ૬૮ ને રૂદ્ર સુધાવેદનીય ને શમાવવા માટે, વેયાવચ્ચ કરવા માટે, ઇરિયા સમિતિને શોધવા માટે, સંયમના પાલન માટે, પ્રાણના રક્ષણને માટે અને છઠ્ઠ ધર્મચિંતનને માટે સાધુઓ ભોજન કરે. જગતમાં સુધા સરખી વેદના નથી તેથી સુધાની શાંતિ માટે ભોજન કરે. ભૂખ્યો વૈયાવચ્ચ ન કરી શકે માટે વૈયાવચ્ચ માટે ભોજન કરે, ભૂખ્યો થયેલો ઇરિયા સમિતિ ન શોધી શકે માટે ઈરિયા શુદ્ધિને માટે પણ ભોજન કરે, ભૂખ્યો પડિલેહણ વિગેરે સંજમનું પણ ન પાલન કરી શકે તેથી સંયમ માટે ભોજન કરે, તેમજ ભૂખ્યાના પ્રાણ બળ વિગેરે નાશ પામે માટે તે પ્રાણબળના બચાવ માટે ભોજન કરે. ભૂખ્યો સૂત્રાદિને ગણવામાં અને સૂત્રના અર્થ વિચારવામાં અશક્ત થાય તે ધર્મચિન્તા કહેવાય તે માટે પણ ભોજન કરે.
પણ સાધુએ રૂપ, રંગ કે બળને માટે ભોજન કરવું નહિ. પૂર્વે કહેલા સુધાદિકકારણોમાંથી કોઈ કારણે સાધુઓ ભોજન કરે, તે આહાર પણ વિગયવાળો નહિં. તેમ અતિશય પણ નહિં, પરંતુ પ્રમાણસર ભોજન કરે. સુધાદિકઆલંબનો સિવાય રૂપરંગને માટે જે ભોજન કરે છે તેઓને વર્ણાદિકનું વિચારોને લીધે તીવ્રકર્મસંબંધ થાય છે એમ જાણવું છે
વિગયોનું વર્ણન કહે છે.
विगइ ३७०, खीरं ३७१, गो ३७२, चत्ता ३७३, दव ३७४, गल ३७५, सेसा ३७६, एगे ३७७, दहि ३७८, धय ३७९, भज ३८०, खजूर ३८१, एत्यं ३८२ विगई ३८३, दीवा ३८४, एत्थ ३८५, अब्भं ३८६, पडु ३८७
દુર્ગતિથી ડરેલો જે સાધુ હોય તે વિકારને કરનારી એવી વિગયોને ખાય નહિં, કેમકે વિગયો વિકાર કરવાના સ્વભાવવાળી જ છે, અને તેથી તે વિગઇયો બળાત્કારે પણ ખાનારને દુર્ગતિએ લઈ જાય છે. તે વિગયોના ભેદો કહે છે. દૂધ, દહિં, માખણ, ઘી, તેલ, ગોળ, મદ્ય, મધ માંસ તેમજ પકવાન્ન એ દશ પ્રકારની વિગયો છે. તેમાં ગાય, ભેંસ, ઊંટડી, પશુ અને મેંઢાના દુધો તે પાંચ દુધની વિગય છે. (આ ઉપરથી જેઓ ઉંટડીનું દુધ અભક્ષ્ય જ માને છે તે સૂત્રવિરૂદ્ધ બોલનારા છે એમ માનવું.) અભક્ષ્યવિગયોની ગણતરીમાં માખણ વગેરે ચાર જ ગણાવ્યા છે. પિંડનિર્યુક્તિમાં પ્રથમ તો અન્યમતની વાત છે અને વળી સાથે મેંઢીનું દુધ પણ ગયું છે. તો શું તે મેંઢીનું દુધ પણ અભક્ષ્ય ગણવું? જો મેંઢીના દુધને અભક્ષ્ય ન ગણવું તો ઉંટડીના દુધને અભક્ષ્ય કહેતાં અણસમજ જ ગણાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧00
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સ્ત્રીનું દૂધ વિગેરે વિગય કહેવાય નહિ, તે પાંચ જાતિના વિગય તરીકે ગણાતાં દુધોમાં પણ ઊંટડી સિવાય બાકીના જાનવરોના દહિં વિગેરે હોય છે, પણ ઊંટડીના દૂધના દહિં ઘી થતાં નથી માટે ચાર જાતનાં દહી અને ઘી વિગમાં લેવાં. માખણ, એ વિગય છે પણ તે અભક્ષ્ય છે. તલ, અળસી, કુસુંભ અને સરસવ એ ચાર તેલો વિગય કહેવાય. બાકીના ડોળીઉં વિગેરે વિગય કહેવાય નહિં. દ્રવગોળ અને પિંડગોળ એ બે પ્રકારે ગોળ હોય છે, કાષ્ઠ અને લોટથી થએલો દારૂ એમ પ્રકારે દારૂ હોય છે, માખીનું કુતિયું અને ભમરાનું એમ ત્રણ પ્રકારે મધ હોય છે, જળચર, સ્થળચર અને ખેચરનું એમ ત્રણ પ્રકારે માંસ અથવા ચામડું, ચરબી અને લોહી એમ ત્રણ પ્રકારે પણ માંસ કહેવાય છે, એ ત્રણે વિગયો પણ અભક્ષ્ય છે. પહેલાના ત્રણ ઘાણ તળેલા હોય તેવાં પકવાન્ન વિગેરે પકવાન્ન વિગય કહેવાય છે. પણ ચોથા ઘાણથી વિગય ગણાતી નથી. અને તેથી સામાન્ય નીવીની પચ્ચખાણવાળાને તે ખપે છે. તેમાં દોષ નથી, પણ કેવી રીતે થયેલાં છે તે માલમ ન પડે માટે ઘણા ભાગે વપરાતાં નથી. એક જ પુડલાએ આખો જો તવો ભરાય તો તેનો બીજો ઘાણ પણ કહ્યું, પણ તે લેપકૃત તો જરૂર ગણાય. દહીંની તર તે વિગય ગણાય, પણ છાશ વિગય ન ગણાય. દૂધ, માખણ અને પકવાન્ન તો ભેદ વગરનાં છે. ધૃતઘટ્ટ જેને મહાઆડું કહે છે તે વિગય ગણાય. કેટલાક આચાર્યો અડધા બળેલા ઘીમાં નાખેલા ચોખાથી થયેલા એવા વિણંદનને વિગય તરીકે માને છે. સુખડી અને ખાંડ વિગરે તેલ અને ગોળ વિગયના નીવીઆતો છે. મદ્ય અને મધના ખોળ અને મીણએ વિગય કહેવાય નહિ. પુદગલમાં પિંડ એટલે કાલિજ્જ વિગય કહેવાય નહિ. માંસનો અવયવ જે રસક તે જરૂર વિગય ગણાય. ખજુર, દ્રાક્ષ, દાડમ, પીપળો, આંબલી વિગેરના પિંડરસો તે વિગય ન ગણાય, પણ લેપકૃત તો ગણાય. આ વિષયના અધિકારમાં જણાવેલી નીવીઆતોના ઉત્કૃષ્ટ દ્રવ્યનો પરિભોગ તે કારણની અપેક્ષાએ છે, સામાન્યપણે નથી. વિગય પરિણામને પલટાવવાના ધર્મવાળી છે, અને તેથી તે વિગયથી મોહનો ઉદય થાય છે, અને મોહનો ઉદય થયા પછી ચિત્તને જીતવામાં અત્યંત ઉદ્યમવાળો પણ મનુષ્ય હોય તો પણ કેમ અકાર્યમાં ન વર્તે ? કયો મનુષ્ય દાવાનળની વચમાં રહ્યો છતાં તેની શાંતિ માટે વિદ્યમાન એવા જલાદિકને ન લે ? એવી રીતે આ સંસારમાં મોહઅગ્નિથી સળગેલા ને સ્ત્રી સેવવાની વૃત્તિ કરાવનાર એવી વિગયો સેવવાની ઘટના જાણવી. આ અધિકારમાં શરીરે દૃઢ એવો જે સાધુ હોય અને તેમ છતાં જે રસલોલુપતાએ વિગયોને ન છોડે, તેના પ્રત્યે આ નિષેધ છે, પણ શરીરઆદિના કારણસર વાપરનારને માટે નથી. જેમ ઉંજ્યા વગર ગાડું ચાલી શકે નહિં, તેવી જ રીતે જે સાધુ વિગય વગર નિર્વાહ ન કરી શકે તે સાધુ રાગદ્વેષ રહિતપણે પ્રમાણયુક્ત એવી વિનયને વિધિથી વાપરે. વર્તમાનમાં કે ભવિષ્યમાં જે વિગયથી સંયમયોગોની હાનિ ન થાય તેટલું પ્રમાણ વિગવાળા આહારને અંગે પણ સાધુને માટે જાણવું છે મૂળ જે દ્વારગાથા હતી તેનું ભોજનદ્વાર કહી હવે પાત્ર ધોવાનું દ્વાર કહે છે.
સદ રૂ૮૮, કચ્છ રૂ૮૨, તો રૂ૨૦. હવે ખાધા પછી હાથ ચોખા કરીને ચોખ્ખા કરેલાં પાતરાંને વસતિની બહાર લઈ જઈ ધોવાં જોઇએ. ગૃહસ્થની અવરજવર હોય તો અંદર પણ ધોવે. ઉપયોગપૂર્વક ચોખ્ખા પાતરામાં ચોખ્ખા પાણીથી ત્રણ વખત ધોવે, પણ અધાકર્મ આદિ આહારાદિકમાં કલ્પોની વૃદ્ધિ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ કરે. મકાનમાં પાતરાં ચોખ્ખાં કરેલાં છતાં બીજી ત્રીજી વખત ધોતાં પણ જો અનાજ દેખાય તો વસતિની અંદર તે જ વિધિએ ફેર પણ પાત્રો ધોવાનું કરવું પ્રચ્છન્ન ભોજન કરવાનું કારણ અને એકાસણવાળાને પણ તિવિહારના પચ્ચખાણનું કારણ જણાવે છે.
દાનથી પાછા હઠેલા સાધુઓએ એકાંતમાં જ ભોજન કરવું જોઇએ, નહિ તો દરિદ્રની માંગણી થતાં જો ન દેવામાં આવે તો તે દરિદ્રને દ્વેષ વિગેરે થવા સાથે તેને કર્મનો બંધ થાય. ભોજન કર્યા પછી એકાસણું હોય તો પણ અપ્રમાદને માટે અજ્ઞાન અને અનુભવથી કલ્યાણકારક જણાતું એવું તિવિહારનું પચ્ચખાણ જરૂર કરવું. એકાસણા કરતાં તિવિહારનાં આગારો પણ ઓછા થાય છે તે પણ ફાયદો છે કે હવે સ્પંડિલગમનનું દ્વાર કહે છે :
काल ३९३ अह ३९४ कप्पे ३९५ कप्पे ३९६ ऐक्किक्को ३९७ अजुअलिया ३९८
કાલે અને અકાલે એમ બે પ્રકારે સ્પંડિલ જવાનું બને છે. ત્રીજી પોરસિએ ઈંડિલ જવું તે કાલસંજ્ઞા કહેવાય. ત્રીજી પોરસી સિવાય બાકીની વખતે જવું તે અકાલસંજ્ઞા કહેવાય. પહેલી પોરસિએ ઠલ્લે જવાનું થાય તો ગુરુને પૂછીને ચોખ્ખું પાણી લઈને સાધ્વીઓ કે અન્ય સ્ત્રીઓ જે દિશાએ ઠલ્લે જતી હોય તેનાથી બીજી દિશાએ ઠલ્લે જવું. કંઈક વધારે પાણી વહોરીને ગુરુની પાસે આલોવીને, ગચ્છને પૂછીને જવું. પણ એ અકાલસંજ્ઞા છે. ગોચરી નહિં ફરનારા અને ફરનારા બન્નેને માટે એ કાલસંજ્ઞા અને અકાલસંજ્ઞા જાણવી. પાતરાં ધોઈને પછી એકેક સાધુને બે બે પાતરાં દઈને બે બે સાધુ જોડલે ઠલ્લે જાય. અને પાણી તો ત્રણ જણને જોઈએ તેટલું લે. એજ વાત સમજાવે છે કે પાતરાં ધોઈને સંઘાડામાંનો એક સાધુ બંનેના પાતરાં રાખે અને બીજો સાધુ કોઈક અન્ય સંઘાડાના સાધુ સાથે પાણી લેવા જાય. એકેક સંઘાડો ત્રણ સાધુને જેટલું પાણી જોઇએ તેટલું લે, પછી આ આગળ કહેવાય છે તે સ્પંડિલ વિધિએ જાય. સ્પંડિલ જતાં સરખી ગતિએ સરખો ખભો રહે તેવી રીતે જવું નહિં. ચાલતાં ઉતાવળ ન કરવી, રસ્તામાં વિકથા ન કરવી, ચંડિલ જવા પહેલાં બેસીને ઇટ આદિનાં ડગલ લેવાં. તે ડગલને ત્રણ વાર ખંખેરવાં. ડગલની સંખ્યાનું પ્રમાણ સ્પંડિલના જાડા પાતળા ઉપર આધાર રાખે છે. હવે સ્પંડિલની જગાનું સ્વરૂપ કહે છે - ... अणा ३९९, विच्छि ४००, एक्कं ४०१, दुग ४०२ अह उ वाम ४०३ दस ४०४ दस ४०५ अणा ४०६, तत्थावा ४०७ संविग ४०८ पर ४०९, पुरिसा ४१० एए ४११ दित्ता ४१२ गम ४१३, जत्थ ४१४ दव ४१५ आह ४१६ कलुस ४१७, आवा ४१८, आया ४१९. विसम ४२० जे ४२१ हत्था ४२२, दव्वा ४२३ हुन्ति ४२४
જે જગ્યાએ લોકોની અવરજવર ન હોય તે અનાપાત જે જગાએ સ્પંડિલ જવા બેઠેલાને લોકો દેખે નહી તે અસંલોક કોઈ ત્રસ કે સ્થાવર જીવનો ઉપઘાત ન હોય ઉંચાણ કે નીચાણ પણ વિના
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સરખી જમીન દરઆદિના પોલાણ વગરની હોય થોડા કાલ પહેલાં જ અચિત્ત થયેલી હોય વિસ્તારવાળી હોય ગંભીર હોય નજીક ન હોય’ બિલ રહિત હોય અને ત્રસપ્રાણીઓ તથા વૃક્ષાદિના બીજે કરીને રહિત હોય એવી જમીનમાં સ્પંડિલ વિગેરે પરઠવવાં. એકથી દશ સુધીના એ પદોથી ભાંગા કરતાં એક હજારને ચોવીસ ભાંગા થાય, તે ભાંગા જણાવે છે. બ્રિકસંજોગોમાં ચાર ત્રિકસંજોગમાં આઠ, બાકીનામાં બમણા બમણા ભાંગા થવાથી સોલ બત્રીસ ચોસઠ એકસો અઠાવીશ બસો છપ્પન પાંચસો બાર અને એક હજારને ચોવીસ, એમ દશે પદોએ એક હજારને ચોવીસ ભાંગા થાય, અથવા તો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી ભાંગાના એકથી દશ સુધીના આંક ઉપર નીચે મેલીને, હેઠળના પાછલના આંકની સાથે ઉપરનો પહેલાનો આંક ગુણવો, અને જે રાશિ મળે તેને ઉપલાની સાથે ભાગવાથી સંયોગી ભાંગા આવે, એમ કરવાથી દશ સંજોગના ભાંગા આ પ્રમાણે થાય. દશ, પીસતાળીસ, એકસોવીસ, બસો દશ, બસો બાવન, બસો દશ, એકસો વીસ, પીસતાળીસ, દશ અને એક, એવી રીતે એકાદિક સંજોગે અનુક્રમે ભાંગા થાય, અને દશેના ભાંગાની દશે શુદ્ધ એવા ભાંગાની સાથે જોડવાથી એક હજાર ચોવીસ ભાંગા થાય. અનાપાત અને અસંલોક, અનાપાત અને સંલોક, આપાત અને અસંલોક તેવી જ રીતે આપાત અને સંલોક એમ ચાર ભાંગા થાય. વળી તેમાં સ્વપક્ષ અને પરપક્ષ એમ આપાત બે પ્રકારે સમજવો, સ્વપક્ષમાં પણ સાધુ અને સાધ્વી એમ બે પ્રકાર છે. સાધુમાં પણ સંવેગી અને પાસત્થા એમ બે પ્રકાર છે, સંવેગીમાં પણ સરખી સામાચારીવાળા અને જુદી સમાચારીવાળા એમ બે ભેદ જાણવા. અસંવેગીમાં પણ સંવિગ્નપાક્ષિક અસંવિગ્ન પાક્ષિક એમ બે ભેદ જાણવા. પરપક્ષમાં પણ મનુષ્ય તિર્યંચ એ ભેદો જાણવા. તે બધાના સ્ત્રી, પુરુષ, અને નપુંસક એવા ત્રણ ભેદો છે. રાજા, કૌટુંબિક અને સામાન્યજન એમ ત્રણ પ્રકારે પુરૂષપાત છે. તે ત્રણેમાં પણ શૌચવાદી અને અશૌચવાદી એવા બે બે ભેદો છે. એવી જ રીતે સ્ત્રી અને નપુંસક આપાતના પણ રાણી આદિ ભેદો સમજવા. પરતીર્થિ મનુષ્યોના પણ એજ વિભાગ જાણવા. તિર્યંચના વિભાગને હવે આગળ કહું છું. દુષ્ટ અને અદુષ્ટ એવી રીતે બે પ્રકારના તિર્યંચો હોય છે, તેમાં પણ જાતની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. એ પુરૂષ તિર્યંચોના ભેદ જણાવ્યા એવી રીતે સ્ત્રીઓ અને નપુસંકતિર્યંચો પણ જાણવા વળી તેમાં મેંઢા, ખર વિગેરે નિંદિત તિર્યંચો ગણાય અને ગાય વિગેરે અનિંદિત ભેદો જાણવા. સરખી સામાચારીવાળાના આપાતવાળા સ્થાનમાં ચંડિલ જઈ શકાય. બીજે સ્થાને જતાં વિપર્યાસ દેખવાથી કલેશ થાય, કદાચ અસંવેગીમાં જવું થાય તો તેઓના ઘણા પાણીના ઉપયોગને દેખીને કુશીલસેવન કે નવદીક્ષિતનું ભ્રષ્ટપણું વિગેરે બને. પરપક્ષ પુરુષના આપાતમાં તે પરપક્ષવાળા એવું ચિંતવે કે જ્યાં અમે જઈએ છીએ, અથવા અમારા કુટુંબીઓ જ્યાં જાય છે ત્યાં આ સાધુઓ પણ જાય છે, તેમ ધારીને તેઓ સાધુઓનો પરાભવ કરે અથવા તો કામથી એ વ્યાપ્ત થયેલા છે ને તેથી બીજી સ્ત્રીઓને સંકેત દે છે. એમ તેઓ ધારે.
(અપૂર્ણ)
Page #155
--------------------------------------------------------------------------
________________
ટાઇટલ પાના ૪ થી ચાલુ
માટે કરે છે અને બીજે ભવે જ્યાં જાય ત્યાં પણ વિશેષે કરીને ધનકુટુંબ-કબીલો ઋદ્ધિસમૃદ્ધિની ઇચ્છા રાખે છે તેવા વિમધ્યમ અને મધ્યમપ્રકારના જીવોને તેઓની તુલના દૃષ્ટિને અંગે જણાવાય કે જ્યારે તમો આવતા ભવમાં સુખની અને ઋદ્ધિસમૃદ્ધિની ઇચ્છા રાખો છો તો ધ્યાન રાખવાની જરૂર છે કે રસાલ જમીન હોય પુષ્કરાવર્ત્ત સરખો વર્ષાદ હોય તો પણ વાવ્યા વિના ખેડુતને પણ બીજી ફસલમાં કાંઇ મળતું નથી, તો પછી તે તમો મધ્યમ અને વિમધ્યમ જીવો વાવ્યા વિના ક્યાંથી મેળવશો
આ વાવવાની વાત જે શ્રી. હેમચંદ્રસૂરિ મહારાજે જણાવી છે તે ખ્યાલ રાખવા જેવી છે. એકલા ચારિત્રની દુષ્કરતા માટે ધ્યેય રાખીને જો આ શ્લોક રહ્યો હોત તો શ્લોકના પૂર્વાર્ધમાં પણ ત્યાગને સ્થાન આપત અને જણાવત કે ક્ષેત્રેષુ ન ત્યનેર્ ધન અર્થાત્ સદિ અવગુણોવાળું પણ ધન જીવો જ્યારે ભવાંતરના તેવી જાતના ઉચ્ચતમ જાતના મળતા પદાર્થો માટે પણ ક્ષેત્રોમાં વાપરવા દ્વારાએ છોડશે નહિં તો સર્વ ત્યાગરૂપ ચારિત્ર શી રીતે કરશે? પણ એમ ન જણાવતાં જે ધનને ક્ષેત્રોમાં વાવવાનું જણાવે છે તે ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરુષો સિવાયના મધ્યમ અને વિમધ્યમ પુરુષોને પણ દાનમાં પ્રવર્તાવતા જણાવે છે અર્થાત્ જણાવે છે કે આ દાનથી મળતા દેવલોકની ઋદ્ધિઆદિ તપાસો. જુઓ કે દેવતાના ભવમાં જે જે દેવતાને જે જે વિમાન કે દેવલોકની માલીકી મળેલી છે તે કોઇ દિવસ તેમના દેવપણાના ભવ સુધી જવાની નથી. અર્થાત્ દેવલોકમાં ઇંદ્રપણું સામાનિકપણું કે લોકવાળા આદિપણું જન્મથી મળે છે અને મરણની દશા સુધી તેને ઇંદ્રપણું આદિ રહે છે. અર્થાત્ ઇંદ્રાદિકના ભવમાં ઇંદ્રાદિકપણું આવવા જવાવાળું નથી અને તેથી તે સત્પુણ નથી, તેમ અનિત્ય પણ નથી. તો તેવી રીતે દેવદેવેંદ્રાદિની ઋદ્ધિને આપવામાં સમર્થ એવું પાત્રમાં ધન ન વાપરે તો તે મધ્યમ કે વિમધ્યમ મનુષ્ય ચારિત્રને ક્યાંથી આદરી અને આચરી શકશે ? ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી દાનને સ્પેલું મનાવે છે અને તે દાનની અપેક્ષાએ ચારિત્રને દુષ્કર જણાવે છે અને તેથી જ જણાવે છે કે ક્ષેત્રોમાં ધનને નહિં વાપરનારો દુષ્કર એવા ચારિત્રને ક્યાંથી કરી શકશે, ધ્યાન રાખવું કે દાન એ દ્રવ્યસ્તવ છે અને ચારિત્ર એ ભાવસ્તવ છે, વળી દાન એ એકાંકી અંગ છે ત્યારે ચારિત્ર એ શીલ તપ અને ભાવ એ ત્રણ અંગવાળું છે.
આ ઉપરથી એટલું જ સમજવાનું છે કે દાનને માટે જેઓ પરિણામનો ઉલ્લાસ ન કરી શકે તેઓ દુષ્કર એવા ચરિત્રને આદરી અને પાળી શકે નહિં. હિંસા કરનારા અને જુઠું બોલનાર ચોરીઓ કરનારા અને રંડી બાજીઓ કરનારા જીવો ચારિત્રને પામનારા અને પાળનારા થયા એમ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને છે, પરંતુ કોઇપણ શાસ્ત્રમાં કોઇપણ સ્થાને ધનધાન્યાદિના કે કુટુંબકબીલાના, મમત્વને છોડયા સિવાયના સાધુ થયા અને સાધુપણું પાળ્યું એવા દાખલા નથી, માટે ચારિત્રની ભૂમિકા તરીકે સાત ક્ષેત્રે ધન વાપરવારૂપદાનની આવશ્યકતા
સ્વીકારવી જ જોઇએ.
ધી ‘‘જૈન વિજયાનંદ’’ પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #156
--------------------------------------------------------------------------
________________
यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न वपेद् धनम् । कथं वराकश्चारित्रं, दुश्चरं स समाचरेत् ॥१ ॥ કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય
Regd. No. 3047
શબ્દાર્થ - જે મનુષ્યો જગતમાંથી ઉદ્યમદ્વારાએ મેળવી શકાય ઉદ્યમહારાએ વધારી શકાય ન હોય તો નવેસર પણ આવે એવું ધન છતાં જો સર્વજ્ઞ ભગવાન અને તેઓના શાસનરૂપ સાતક્ષેત્રમાં ખરચવા દ્વારા વાવશે નહિં તો તે બિચારો રાંક ચારિત્ર શી રીતે આચરશે અને પાળશે.
ભાવાર્થ - વળી જે મનુષ્ય આત્માથી દૂર રહેનાર એટલું જ નહિં, પણ આત્માનીસાથે વળગેલા શરીરથી પણ દૂર રહેનાર એવા ધનને આત્માના ઉદય અને મોક્ષની યુક્તિ માટે નહિં વાપરે તે વરાક ચારિત્રને કેમ આચરશે અને આદરથી પાળશે ? તેમજ જે મનુષ્ય ધનની આવી સ્થિતિ સમજે છે કે તે ધન આ જન્મમાં અનેક વખત આવી મળે છે અને અનેક વખત જાય પણ છે અર્થાત્ લક્ષાધિપતિ હંમેશાં લક્ષાધિપતિપણે રહેતા નથી, તેમ દરિદ્રો પણ હંમેશાં દરિદ્રપણે રહેતા નથી. લાખો લક્ષાધિપતિઓ અંતરાયાના ઉદયે કંગાલ થઇ જાય છે અને લાખો દરિદ્રો અંતરાયના ક્ષયોપશમને લીધે લક્ષાધિપતિ અને કોટયાધિપતિ થાય છે. વળી લાખો મનુષ્યો એવા છે કે જેઓ પહેલાં લક્ષાધિપતિ હતા અને હવે કોટયાધિપતિ થયા છે. કોઇ એવા પણ મનુષ્યો છે કે જેઓ પહેલાં કોટીપતિ હતા અને હમણાં લક્ષાધિપતિ છે. એવી રીતે લક્ષાધિપતિ લોકો કોટીપતિ અને હજારપતિ બને છે અને હજારપતિઓ લક્ષાધિપતિ અને કોટીપતિઓ બને છે. એવી સંસારમાં ધનની વિચિત્રતા દેખીને તે ધનની અનિત્યતા તરફ એક અંશે પણ શંકા ન થાય તેમ છતાં એવા અનિત્યસિદ્ધ થયેલા ધનને પણ જેઓ શાશ્વત સુખમય અને નિત્ય અવ્યાબાધ એવા મોક્ષના સાધનભૂત પાત્રમાં ન ખરચે તે રાંકડો ચારિત્ર શી રીતે ગ્રહણ કરશે અને પાળશે ?
બીજી બાજુ વિચારીયે તો મનુષ્ય જ્યાં સુધી મોક્ષના પરમધ્યેયને પહોંચ્યો નથી તેમજ શ્રી નિગ્રંથ પ્રવચનને છોડીને આખું જગત અને આખા જગતની સર્વવસ્તુ ભયંકર અનર્થરૂપ છે એવી ધારણાવાળો થયો નથી. અર્થાત્ જેમ ઉત્તમ પુરૂષ કે જેઓ સમ્યક્ત્વાદિને પામેલા છે અને જેઓના આત્મામાં મોક્ષની ઈચ્છા જ અસ્થિમજ્જાએ વ્યાપી રહી છે અને કૈવલ મોક્ષને માટે જ ઉદ્દેશ છે અને મોક્ષ સિવાય જેઓને સ્વપ્ને પણ અન્ય ઇચ્છા થતી નથી અને જે ભાગ્યશાળીઓ માટે જ શાસ્ત્રકારોનું ફરમાન છે કે મોવું મોત્તૂળ ન ઋિષિ પત્થરૂ અર્થાત્ મોક્ષ સિવાય કોઇપણ ચીજની એ સમ્યકત્વાદિવાળાને ઇચ્છા હોય જ નહિં. વળી જે મહાપુરૂષોને માટે ચક્રવર્તી અને દેવેન્દ્રાદિની સ્થિતિઓ પણ વિરસપણું ચોકખે ચોખ્ખું દેખાડી રહી છે તે ઉત્તમપુરૂષોથી ઉતરતા નંબરના જેઓ વિમધ્યમ પુરૂષો કે મધ્યમપુરૂષો છે, જેઓને અનુબંધ વિનાનું ઉત્તમોત્તમ પુરૂષ જેવું કર્મ કરવાનું થતું નથી. તેમ કેવલ કુશલાનુંબંધવાળું છે જે ઉત્તમપુરૂષોનું કર્મ તે પણ કરવામાં આવતું નથી. પણ જેઓ કુટુંબકબીલા અને ધનમાલના સુખની ઇચ્છા આ ભવને જુઓ ટાઇટલ પાનું ૩
Page #157
--------------------------------------------------------------------------
________________
OOOOOOOO OOOO
OOOO OOOO OOOOO
TOO
O)
સદ્ધ ચક્ર પણ
પંચમ વર્ષ માગશર સુદ ૧૫
તંત્રી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोझ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
પાનાચંદ રૂપચંદ ઝવેરી
૧૯૯૩ :
: ૧૯૩૬
તા. ૨૮-૧૨-૩૬
:
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
– મુંબઈ –
વીર સંવત્ ૨૪૬૩
O
છO OOOOOOOOOOOO છછછછ છછO OOOO.
Page #158
--------------------------------------------------------------------------
________________
જે છે
તે ર
સ. પૂર્વે મહર્ષિઓએ શાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી કાઢેલાં રત્નોમાંના કેટલાંક રત્નો જડ
.. યાને...
જૈન-તત્ત્વજ્ઞોને અમૂલ્ય અવસર છે (૧) શ્રી આચારાંગસૂત્ર
0 સટીક ભા.૧ રૂા. પ-૦-૦ ૪ - ભગવત્ શીલાંકાચાર્ય વિરચિત વૃત્તિ સમલંકૃત ઈ સટીક ભા. ૨ રૂા. ૨-૦-૦ % (૨) ભગવતીજી સૂત્ર સટીક • શ્રી દાનશેખર સૂરીશ્વરવિરચિત વિષમપદ વ્યાખ્યા
કિંમત રૂા. પ-૦-૦ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૧ શ્રીકોટટ્યાચાર્યવિરચિત વૃત્તિ સંયુત
કિંમત રૂા. પુષ્પમાલા સટીક, માલધારીય ભગવદ્ હેમચંદ્રસૂરિપ્રણીત સ્વોપજ્ઞવૃત્તિ સહિત
કિંમત રૂ. ૬-૦-૦. તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય સહિત-અને ભાષ્યાનુસારિ ટીકા સહિત, ઇ. કિંમત રૂ. ૬-૦-૦ % ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરવિરચિત તત્ત્વાવબોધિની ટીકા સહિત (ભાષ્ય જુદું પણ મળી શકશે)
કિંમત રૂા. ૧-૦-૦ (૬) બુદ્ધિસાગર
કિંમત રૂા. -૩-૦ (સોની સંગ્રામસિંહ વિરચિત, ધર્મ અને નીતિમય ઉપયોગી લઘુગ્રંથ) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શ્રીમત્ શાંતિસાગરજી વિરચિત કલ્પસૂત્રની વૃત્તિ સહિત કિંમત.
૨-૦-૦ ભવભાવના (સટીક) મલધારી ભગવાન્ હેમચંદ્રસૂરિવિરચિત સ્વોપજ્ઞ વૃત્તિયુત. ભાગ ૧.
કિ રૂા. ૩-૮-૦ % * (૯) ષોડશક પ્રકરણ (ભગવાન હરિભદ્રસૂરિ વિરચિત, આચાર્ય * યશોભદ્રસૂરિ પ્રણીત-વૃત્તિ સહિત
કિ. રૂા. ૧-૦-૦ % (૧૦) પડાવશ્યક સૂત્રાણિ નૂતન કે બાલ વિગેરે સાધુ સાધ્વી યોગ્ય
સર્વ આવશ્યક-ક્રિયાનાં સૂત્રો વિધિ સહિત જેની અંદર સર્વ વિધિઓ પણ ગોઠવવામાં આવી છે.
કિ. રૂ. -૮-૦
છે જ
છે
....નવા છપાતા ગ્રંથો............. * ૧ અંગના અકારાદિ તથા બ્રહલ્લઘુ- | ૪ પ્રવજ્યાવિધાનકુલક સમરાદિત્ય સંક્ષેપકાર * વિષયાનુક્રમ (૧૧ અંગના અનુક્રમ | શ્રીપદ્યુમ્નસૂરિ વિરચિત વૃત્તિ સહિત # . અકારાદિક્રમ)
૫ ભગવતીસૂત્ર (સટીક) ભગવાન્ નવાંગી # ૨ વિશેષાવશ્યક ભાષ્ય સટીક ભા.૩ (શ્રી | ટીકાકાર અભયદેવસૂરિ પ્રણીત-વૃત્તિયુક્ત આ કોટયાચાર્યા ટીકા)
૬ પ્રવચન પરીક્ષા મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મા ૩ ઉત્પાદાદિ સિદ્ધિ (શ્રી ચંદ્રસેનસૂરિપ્રણીત) |
ગણી).
*' | ૭ ભવભાવનાવૃત્તિ ભાગ ૨ જો. *
-: પ્રાપ્તિસ્થાન :૧ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત
૨ માસ્તર કુંવરજી દામજી, મોતી કડીયાની મેડી, પાલીતાણા # # # # # # # # # # # # # * * * * * * *
છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
5 શ્રી સિદ્ધચક્ર (પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધńર્ ॥
વર્ષ ૨
વિક્રમ સં. ૧૯૯૩ માગશર સૂદિ પૂર્ણિમા
વીર સં. ૨૪૬૩ સોમવાર
F
અંક પ
સન ૧૯૩૬
ડીસેમ્બર ૨૮
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - ण्यर्च्यन्ते सद्द्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
“આગમોદ્ધારક.”
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
આગમ-૨હસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ શ્રી જેનશાસનમાં તપનું સ્થાન - શીલધર્મમાં સુખ તરીકે અનુભવવામાં આવતાં અને
આગલ આપણે તપસ્યાની જરૂરીયાતને જોઈ અધીકારથી રાખેલા પદાર્થના ફલરૂપ એવા જે ગયા, અને તેની સાથે જ કર્મના ક્ષય અને મોક્ષની વિષયો છે તેની ઉપર કાબુ મેળવવાનો હોય છે. પ્રાપ્તિ માટે કરાતું તપ ધર્મરૂપ જ છે. પણ તે તપ વળી બાહ્યપદાર્થો જે આત્માને પોતાની તરફ ઉદયરૂપ નથી, અંતરાયરૂપ નથી, દુઃખરૂપ નથી. આકર્ષણ કરનારા હોતા નથી તેવા તે બાહ્યપદાર્થના વળી એ પણ જોઇ ગયા કે મોક્ષના નિશ્ચયવાળા એક અંશનો માત્ર ત્યાગ કરવાનો હોય છે. ત્યારે અને તે જ ભવે મોક્ષ પામવાના નિશ્ચયવાળા અને
શીલધર્મના પાલનની વખતે તો આત્માને હરેક દેવન્દ્રનરેન્દ્રોથી પૂજય એવા પણ શ્રી જિનેશ્વર વખત આકષણ કરતા અને મળ્યા પછી વિયુક્ત મહારાજે તપસ્યાને જ કર્મનો ક્ષય કરવા માટે પરમ
થતી વખતે આત્માની અસ્તવ્યસ્ત દશા કરી નાંખતા સાધન તરીકે ગણેલી છે. વળી દાન નામનો ધઈ એવા વિષયો ઉપર કાબુ મેળવવાનો હોય છે, તેથી બાહ્ય અને ક્ષણે ક્ષણે આવવા જવાવાળા પદાર્થની તે પણ શીલધર્મની દાનધર્મ કરતાં મુશ્કેલી જણાવે મુખ્યતાએ બને છે અને તેથી જેટલો દાનધર્મ રહેલો છે, બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે તેના કરતાં શીલધર્મ કે જે આત્માની છે કે દાનધર્મ એ એક એવો ધર્મ છે કે જે માત્ર અનાદિકાલથી પડી ગયેલી ખરાબ આદતોને આત્માથી ભિન્ન રહેવાવાળા એવા પદાર્થના આભારી હોવા સાથે આત્માની સાથે શ્રીરનીરન્યાયે ઉપયોગથી બીજાના પદગલિક એવાં દુઃખોને દૂર એકમેક થયેલ એવા શરીરના જ ફલરૂપ એવી જે
કરનાર હોય છે તેમજ અન્ય દાન પામનારાઓને
કરનાર હોય છે તેમ ઇદ્રિયો તેની ખરાબ આદતો અને અનાદિકાલથી ઈન્દ્રિયો સંબંધી સુખોને ઉપજાવનાર હોય છે, તેથી જે બાહ્યસુખો તરીકે ગણવામાં આવેલા વિષયો હતા તે દાનધર્મની પ્રેરણા કરનારો પણ કોઇક વર્ગ હોય તેમજ જે વિષયો બાહ્યસંયોગ સામગ્રીના ફલરૂપ છે, અર્થાત્ દુઃખી અને યાચકો દાનધર્મને અંગે મનાયેલા હતા તે સર્વ શરીરની સુકુમાલતા
પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે પણ પ્રેરણા કરનારા ઇંદ્રિયોની સ્વછંદ પ્રવૃત્તિ અને વિષયોના
હોય છે અને તેથી સ્વયં આત્માને દાનધર્મ વિરમણરૂપ હોવાથી શીલધર્મનું પાલન દાનધર્મના
આચરવાની ધારણા ન હોય તો પણ તે દાનધર્મની પાલન કરતાં મુશ્કેલ છે. વળી એ પણ ધ્યાનમાં આચરણામાં ઇતરવર્ગ પ્રેરનાર કે પોષનાર બને છે. રાખવાનું છે કે દાનધર્મની વખત આત્માએ ઉભા જ્યારે શીલધર્મથી ઇતરજનોનાં બાહ્ય દુઃખોનો કરેલા મમત્વભાવને છોડવાનો હોય છે, તેમજ માત્ર દેશ્યરીતે નાશ ન હોવાથી તથા ઇતરજનને તેનાથી વિષયોના સાધનોને છોડવાનું હોય છે, ત્યારે બાહ્ય સુખની ઉત્પત્તિ ન હોવાથી ઇતરવર્ગ તે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૫
શીલધર્મનો પોષક કે પ્રેરક બનતો નથી, એટલું જ નહિં, પણ ખરાબ ચાલમાં સામેલ થયેલો પરવર્ગ તેમજ જેઓને અબ્રહ્માદિકથી સુખની માન્યતા થઇ છે એવો સંબંધી વર્ગ પણ પોતાનું બને ત્યાં સુધી શીલધર્મની દશાને દૂર કરાવવામાં જ મથનારો થાય છે. અર્થાત્ એ અપેક્ષાએ પણ દાનધર્મ કરતાં શીલધર્મની મુશ્કેલી છે. આવી રીતે દાનધર્મ અને શીલધર્મની આરોપિતમમત્વ ભાવના ત્યાગથી અને બાહ્યસુખમાં સામેલ થયેલા વર્ગની પ્રેરણાની બેદરકારી કરવી પડતી હોવાથી મુશ્કેલી છે, પણ તે દાનધર્મ અને શીલધર્મ કરતાં પણ તપસ્યાના ધર્મની તો અત્યંત મુશ્કેલી છે.
શ્રી સિદ્ધચક્ર
+
તપસ્યાના ધર્મની મુશ્કેલી
દરેક જીવ અનુમાનથી જાણી શકે છે અને શાસ્ત્રકારો સ્પષ્ટપણે સમજાવે છે કે આ સંસારમાં દરેક જીવને ચારે સંજ્ઞાઓમાં પહેલી આહાર સંજ્ઞા છે અને તે આહારસંજ્ઞા એવી જબરદસ્ત છે કે તેનો નાશ ઉચ્ચતમ ગુણઠાણાની પ્રાપ્તિ સિવાય શક્ય જ નથી. વળી મૈથુન પરિગ્રહ અને ભયનાં કાર્યો
જ્યારે
દરેક જીવની સમજણ શક્તિ થવા પછી જ થાય
છે અને થઇ શકે છે, ત્યારે આહારને માટે તેવી. કોઇ વિશેષ સમજણની દરકાર રહેતી નથી. શાસ્ત્રકારોના ફરમાવવા મુજબ સંસારના કોઇપણ જીવને કોઇપણ સમય આહાર વિનાનો રહેતો જ નથી. વિગ્રહગતિ સમુઘાતનો આઠ સમયનો કાલ અથવા અયોગિકેવલીપણું જે પાંચહ્રસ્વ અક્ષરોને મધ્યમસ્વરે ઉચ્ચારીયે તેટલા કાલ જેટલું છે, એ ત્રણે અવસ્થા સિવાયના સર્વસંસારી જીવો આહાર સિવાય એક પણ રહેતા નથી. એ ઉપરથી પણ સમજાશે કે આહારની દરકાર આ જીવને બીજી સર્વ જરૂરીયાતી ચીજોની દરકાર કરતાં વધારે છે.
તા. ૨૮-૧૨-૧૯૩૬
વળી દાનધર્મને અંગે જ્યારે માત્ર આરોપિત એવો સુખભાવ છોડવો પડે છે, અથવા બાહ્યસુખોનાં સામાન્ય સહેજે મળે એવાં સાધનો છોડવાં પડે છે, અને શીલધર્મને અંગે માત્ર પુદ્દગલના સંયોગથી ઉત્પન્ન થયેલા સુખના સંસ્કારોની ઉપર કાબુ મેળવીને માત્ર માનેલું સુખ જ છોડવું પડે છે. ત્યારે તપસ્યાને અંગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને બાહ્યસુખનાં સાધનોને મળ્યા છતાં ન વાપરવાં તેમજ બીજાં મેળવવા ઉદ્યમ કરવો નહિં અર્થાત્ આહારરૂપ જે બાહ્યસુખનું સાધન છે તે તપસ્યા કરનારને જે મળ્યું હોય તેનો પણ ઉપયોગ કરવો નથી, તથા તે મળેલા સિવાયના નવા મેળવવા માટે પણ ઉદ્યમ કરવાનો રહેતો નથી. યાદ રાખવું કે દાનને દેનારો મનુષ્ય જે અશનાદિનું કે રૂપૈયા આદિનું દાન કરે છે. તે મળેલા સાધનને દૂર કરે છે. પણ સાથે સાથે અન્યઅન્ય તે તે સાધનો મેળવવાનો ઉદ્યમ બંધ કરતો નથી. અર્થાત્ પદાર્થ છોડે છે. પણ દાનધર્મવાળો પ્રીતિ છોડતો નથી અને આહારને
છોડવારૂપ તપસ્યામાં તો પદાર્થ છોડવાનો થાય છે.
અને પ્રીતિ પણ છોડવાની થાય છે વળી શીલધર્મને
અંગે પ્રવર્તાવાવાળો જીવ વિષયકષાયની ઉપર કબજો રાખી કહેવાતાં એવાં ઇંદ્રિયોનાં સુખોનો ભોગ આપે છે, પણ એ દાનધર્મ અને શીલધર્મમાં દુઃખ થવાનો અંશે પણ પ્રસંગ નથી, જ્યારે આ તપધર્મમાં તો સર્વવંદનામાં વુદ્દા સમા વેયળા નૌસ્થ એમ કહીને સ્પષ્ટપણે સર્વ વેદનામાં આગેવાન જણાવેલી એવી વેદના સહન કરવાની હોય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્યપદાર્થો તરફ જીવનું આકર્ષણ નથી, અર્થાત્ બાહ્ય પદાર્થો જે અશનાદિ અને રૂપૈયા વગેરે છે તે જીવને ખેંચનારા નથી. માત્ર જીવ પોતાની મેળે તે બાહ્યપદાર્થો તરફ ખેંચાય છે, અત્યાર સુધી ભવમાં
Page #162
--------------------------------------------------------------------------
________________
છે
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૧૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ ભ્રમણ કરતા અને ભવિષ્યમાં પણ કરવાવાળા અને શીલધર્મ એ બે ધર્મ આર્ષકના જોરને નાશ જીવોને તે બાહ્ય પદાર્થો જે આકર્ષક તરીકે લાગે કરીને કરવા પડતા નથી. પણ આહારની પ્રવૃત્તિ છે તે કેવલ થાંભલાને બાઝેલો મનુષ્ય થાંભલે અને ઇચ્છા તો આ જીવને હંમેશાં આન્ધનાર રહે બંધાય અને પછી એવો પોકાર કરે કે મને થાંભલાએ છે, દરેક આદમી તપાસશે તો માલમ પડશે કે પોતે બાંધ્યો છે એના જેવું જ તે બાહ્યપદાર્થોનું આકર્ષણ ભૂખને યાદ લાવતો નથી, પણ ભૂખ જ તે જીવને છે, અર્થાત્ બાહ્યપદાર્થો કોઇપણ પ્રકારે જીવને પોતાનું ભાન કરાવે છે. અર્થાત્ આ તપસ્યાની આર્ષવાની શક્તિ ધરાવતા નથી, એવી જ રીતે ક્રિયામાં આવનારને ભૂખનું આર્ષણ અને દબાણ ઇંદ્રિયો અને વિષયો પણ જીવને આકર્ષવાર નથી, જીવ કોઈ જુદી જાતની જ અસર કરે છે. વળી એ પણ ચોક્કસ છે. ઈન્દ્રિયો અને વિષયોને જીવના એક વાત એ પણ વિચારવા જેવી છે કે બાહ્યસંયોગો આર્ધનાર માનવા તે કેવલ ચણાએ ભરેલી કોઈ પણ જીવને અનાદિથી અનુકૂળતાવાળા નથી, ગોળીમાં માંકડો હાથ ઘાલી મુઠીમાં ચણા લે અને
તેમ ઇંદ્રિયો અને મન પણ અનાદિના અપ્રતિહતપણે પછી મુઠી કાઢવા જાય અને ન નીકળે ત્યારે તે
નથી, છતાં તપસ્યાને અંગે છોડવો પડતો આહાર માંકડો એમ માની લે કે હું ગોળીથી બંધાયો છું.
તો અનાદિકાલનો છે અને તે આહારની ઇચ્છા જેમ એ માંકડાની માન્યતા પોતાની ભૂલ ઉપર જ
કરાવનાર તૈજસકાર્પણ શરીરો પણ અનાદિકાલથી ઉભી થઈ છે, તેવી રીતે ઈન્દ્રિયો અને વિષયોમાં જીવ જોડાઈ જાય અને પછી ઈન્દ્રિયો અને વિષયોને
કોઈપણ દિવસ કે સમય છુટા પડયા સિવાય
આત્માની સાથેને સાથે જ ચાલુ રહેલા છે. એવા આધીન થાય ત્યારે તે એમ સમજે કે ઈન્દ્રિયો અને વિષયોએ મને બાંધ્યો છે, પણ જેમ માંકડાને હાથ
અનાદિના ગોઠીયા તરીકે રહેલા તૈજસકાર્પણના ઉપર સોટી વાગે અને મુઠી છોડી દે ત્યારે તેનો
ઉપર પ્રભાવ પાડવાનું કાર્ય કરવા જેઓ માગે તેઓ હાથ છુટો થઈ જાય છે, અર્થાત્ માત્ર હાથ ખોલવા
જ તપસ્યા કરવાને તત્પર થઈ શકે. વળી એ પણ સિવાય માંકડાને ગોળીથી છુટવા માટે બીજ કરવું
ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્યસંયોગો કંઈ કર્મ પડતું નથી, તેવી રીતે ઈદ્રિયો અને વિષયો તરફ
ઉદયના પ્રભાવે નથી, તેમજ ઇંદ્રિયોને વિષયોની આ જીવ પોતે ઝુક્યો છે અને ઇંદ્રિયો અને વિષયો
આ પ્રાપ્તિ જે થાય તે પણ કર્મ ઉદયના પ્રભાવે નથી, મને બંધન કરનાર છે એમ માને છે. પણ જ્યારે કિંતુ ક્ષયોપશમના પ્રભાવે છે પણ આહાર કરવો સર્વજ્ઞ ભગવાનના શાસનની સોટી ભવી જીવને કે આહાર કરવાની ઇચ્છા થવી તે તો કેવલં કર્મોના લાગે છે ત્યારે તે ભવિઝવ ઇંદ્રિયો અને વિષયોના ઉદયને પ્રભાવે જ છે, માટે તપસ્યા કરનારો બંધનથી છુટો થઇ જાય છે. અર્થાત ઇંદ્રિયોને ખેંચવા મનુષ્ય ખરેખર કર્મો અને ઉદયોની સામા થનારો માટે વિષયો આવતા નથી. તેમજ મનને ખેંચવા થાય છે. આ વાતને બરોબર સમજનાર મનુષ્ય માટે કષાયો પણ આવતા નથી. ઇંદ્રિયો અને મનનો સહેજે સમજી શકશે કે શાસ્ત્રકારો જેમ દાનધર્મથી સ્વભાવ વિષયો અને કષાયો તરફ જવાનો છે. પરંતુ મુખ્યતાએ ભોગોની પ્રાપ્તિ તથા શીલધર્મથી વિષયો કે કષાયોનો સ્વભાવ ઇંદ્રિયો કે મનને સુખસંપત્તિ જણાવે છે, તેમ તપસ્યા કરવાથી કર્મ ખેંચવાનો નથી. આ ઉપરથી સમજાશે કે દાનધર્મ ક્ષયરૂપી ફળ કેમ જણાવે છે? અથવા કર્મક્ષયને માટે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ તપસ્યાની કેમ જરૂર જણાવે છે? આ ઉપરથી એ શંકાના સમાધાનમાં પ્રથમ એ જણાવવાનું કે પણ સમજાશે કે જો મહાવ્રતધારકપણું એ ભગવાન શ્રી ઋષભદેવજીના આ બાર મહિનાના શીલધર્મનો ભંડાર છે અને દાનધર્મની દીવાદાંડી અનાહારીપણાને ઉપદેશમાલાને કરનાર શ્રી છે છતાં તે મહાવ્રતોને પ્રભાવક્તાના ચિન્ડ તરીકે ધર્મદાસગણીજી કે જેઓ શ્રમણ ભગવાન મહાવીર શાસ્ત્રકારે ગણાવ્યાં નથી. પરંતુ શાસનના આઠ મહારાજના હસ્તથી દીક્ષિત થયેલા તથા પ્રભાવકોમાં અષ્ટમથી અધિક એવી વિપ્રકૃષ્ટ અતિશયવાળા જ્ઞાનને ધારણ કરનારા હતા તેઓએ તપસ્યા કરનારને અથવા લાગલગાટ અવિકષ્ટ શ્રી ઉપદેશમાલામાં ભગવાનના આ બારમાસના એટલે અઠ્ઠમથી ઓછી તપસ્યા કરનારને પણ અનાહારિપણાને જ તપ તરીકે ગણાવેલ છે. વળી પ્રભાવક તરીકે ગણ્યા છે. એ ઉપરથી પણ સમજી શ્રમણ ભગવાન મહારાજાને પણ અડદના બાકુલના શકાશે કે શ્રી જૈનશાસનમાં તપસ્યાને ઘણું જ ઉંચુ અભિગ્રહની પૂર્તિતા અભાવમાં જે પાંચ દિવસ ન્યુન સ્થાન મળેલું છે અને તે ઉત્તમોત્તમ સિદ્ધસ્થાન તે છ માસ થયા છે તે કાલ પણ મહાવીરમહારાજની તપસ્યાને માટે લાયક જ છે તેમાં કોઈ પણ રીતે તપસ્યામાં જ ગણાયેલો છે. એ ઉપરથી સ્પષ્ટ શંકા થઈ શકે તેમ નથી.
સમજી શકાશે કે આહારના ત્યાગ માત્રનું નામ ભગવાન શ્રી કષભદેવજીની તપસ્યા
તપસ્યા હોવાથી હાય તો તપસ્યાના ઉદેશથી
આહારનો ત્યાગ કરે, અથવા આહારના ત્યાગથી ગણાય ખરી ?
તપસ્યા થાય એ બેમાંથી કોઈ પણ પ્રકારે જે ઉપર જણાવ્યા પ્રમાણે તપસ્યા એક જરૂરી
આહારનો ત્યાગ તો તપસ્યા ગણાય જ છે અને ચીજ અને દરેક કર્મક્ષય અને મોક્ષની ઇચ્છાવાળાને તેથી શાસ્ત્રકારો ગોચરી લેવા ગયેલા સાધુને ઉદેશીને આદરવા લાયક તથા ચાર જ્ઞાનવાળા તદ્ધવ જરૂર જ કહે છે નમ્યતે તે સાધુ સાધુ ચૈવ નાખ્યો મોક્ષે જવાવાળા ભગવાન જિનેશ્વરોએ આચરેલી અત્ન થે તો વૃદ્ધિ અર્થાત્ સાધુ આહારપાણી ચીજ છે. પણ ચાલુ અધિકારમાં ભગવાન શ્રી મેળવવા માટે જાય તે વખતે વિચારે કે જો ઋષભદેવજીએ જે બાર માસ સુધી આહાર ન કર્યો આહારપાણી મળશે તો પણ સારું અને નહિં મળે તે તપસ્યા તરીકે ગણવી કે કેમ? એવી શંકાનું તો પણ સારું, કારણ કે જો આહારપાણી મળશે સ્થાન છે. આવી શંકાનું થવાનું કારણ એજ કે
નહિ તો તપસ્યાની વૃદ્ધિ થશે. (અને મળશે તો તેથી પ્રથમથી આહારનાં પચ્ચખાણ કરે તેનું નામ
જ્ઞાનદર્શનાદિની વૃદ્ધિ થશે.) આ ઉપરથી સ્પષ્ટ તપસ્યા કહેવાય છે અને કહેવામાં અડચણ પણ
સમજાશે કે આહારપાણીની ઈચ્છાએ નીકળે તો પણ
આહારપાણી ન મળે તોપણ તે તપસ્યા અને નથી, પરંતુ ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજે
તપસ્યાની વૃદ્ધિ કરનાર છે એમ શાસ્ત્રકારો માને કાંઇ બાર માસ સુધીના આહારનો ત્યાગ કર્યો નથી,
છે માટે ભગવાન શ્રી ઋષભદેવજીને આહારપાણીને જો એમ બાર માસ સુધી આહારનો ત્યાગ કર્યો
માટે જવાનું થયું છતાં તે ન મળ્યાં તો પણ તપસ્યા નહોતો તો પછી ભગવાન શ્રી ઋષભદેવજીએ બાર થઈ છે અને તેથી ભગવાનનું સંવર્ચ્યુરી પ્રમાણે તપ મહિનાની તપસ્યા કરી એમ કેમ કહેવાય ? આવી ગણાયું છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
1 પ્રશ્નફાર: ચદ્રવિધ સંઘ
સમાધાન છાષ્ટ: સકલાત્ર પાન્ટંગત બાગમોધ્ધારક, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
HHOE
પ્રશ્ન. ૮૫૮- પૂનમ અને અમાવસ્યાની વૃદ્ધિએ આરાધના ટકાવાય છે. શું ઉદયવાળી ચૌદશ છે. તેરસ વધારવાથી ન તો બીજી તરસે ચૌદશનો અને તેમ જ્યારે બીજી તિથિઓનો ક્ષય હોય છે ત્યારે કરાતી ચૌદશે પણ ચૌદશનો ઉદય સમાપ્તિ કે તેના પહેલાની તિથિ ઉદય કે ઉદયયુક્ત ભોગવટો પણ નથી, તેનું કેમ?
સમાપ્તિવાળી નથી હોતી? અને હોય છે છતાં પર્વની સમાધાન - ઉદયનો અધિકાર શ્રી શ્રાદ્ધવિધિ
આરાધનાને માટે તે પડવા આદિના ઉદયની ઉપેક્ષા વગેરેમાં પહેલાં લઇ તેની પછી ક્ષયવૃદ્ધિનું પ્રકરણ
કરી તો અહિં પૂનમના પર્વને ટકાવવા માટે ચૌદશના લીધું છે માટે ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં ઉદય વગેરે જોવાય
ઉદયની ઉપેક્ષા કરવી પડે અને તેરસે ચૌદશ અને નહિં. જેઓ બે પૂનમો માનશે તેઓ ચૌમાસી છઠ
ચૌદશે પૂનમ કે અમાવસ્યા કરવી પડે. વળી જેઓ કેમ કરશે? કાર્તિક પૂનમનો વિહાર કેમ નહિં કરે?
એકમ બીજ આદિ એકઠાં કરે છે તેઓ શું ચૌદશ
પૂનમ કે ચૌદશ અમાવાસ્યા એકઠાં માનશે ? અને પ્રશ્ન. ૮૫૯- જે વખત બીજઆદિતિથિનો ક્ષય
માને તો બે દિવસના આખા દિવસના સચિત્ત ત્યાગ હોય ત્યારે તો ઉદયવાળી ન હોય અને તેથી તેના
કે પૌષધ આદિ નિયમો એક વખત ઉડાવી દેશે? કરતાં પહેલાની ઉદયવાળી પડવા આદિ અપર્વતિથિને નહિ ઉડાવે તો ચૌદશે કરેલો સચિત્ત ત્યાગ શું બીજઆદિ માની લેવી, પણ પૂનમ અને ચૌદશનો કહેશે કે પૂનમ અમાવસ્યાનો કહેશે? આ અમાવસ્યાના ક્ષયે પહેલાની ચૌદશ તો ઉદયવાળી
વસ્તુસ્થિતિ વિચારતાં જો બે પર્વ સાથે આવે તો છે, તેને કેમ પલટાવવી ?
બેમાંથી કોઈના પણ ક્ષયે તેનાથી પહેલાના અપર્વનો સમાધાન - પૂનમ અને અમાવસ્યાના ક્ષયની ક્ષય જ કરવો પડે. અર્થાત્ ક્ષય અને વૃદ્ધિના વખતે ચૌદશ ઉદયવાળી છે, પણ પૂનમ અને પ્રસંગ સિવાય ઉદયવાળી તિથિ લેવી એ અમાવસ્યાનો ક્ષય હોવાથી તે પૂનમ અને નિયમ છે. જોડકા પર્વમાં ક્ષય વખતે અમાવસ્યાની આરાધના ઉડી જાય છે, માટે તેને ભોગવટાની હયાતી લેવી. અને વૃદ્ધિમાં પ્રસંગે તિથિ આરાધવા માટે ઉદયને ગૌણ કરી પર્વનો ક્રમ લેવો.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ પ્રશ્ન. ૮૬૦- તત્ત્વરંગણિીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમજવાનું કે તે પૂજા સાધુપણાની પ્રાપ્તિ માટે છે સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તે કેમ ? અને તેની પ્રાપ્તિ સાધુઓને થઈ ગઈ છે માટે નિરોગ સમાધાન - તિથિની વૃદ્ધિ હાની ન હોય ત્યારે જેમ મનુષ્ય જેમ મફતીયા ઔષધને પણ ન લે તેમ ઉદયવાળી તિથિ લેવાનું લખ્યું છે, પણ પર્વ તિથિનો સાધુઓને પૂજાને લેવાનું હોય નહિં. વળી સાધુને ક્ષય આવે ત્યારે તે ઉદયનો નિયમ નથી રહેતો, સંયમ સાધન સિવાયના કૃત્યથી દ્રવ્ય હિંસા કરવી તેવી રીતે એકવડી પર્વતિથિ હોય અને તેની વૃદ્ધિ એ પણ વ્યાજબી ગણાય જ નહિં, તેથી પણ હાની થઈ હોય તો ક્ષીણમાં ઉદય મળે નહિં અને ભગવાનની દ્રવ્યપૂજામાં સાધુ પ્રવર્તતા નથી. વૃદ્ધિમાં બે ઉદય હોય માટે સમામિ લેવાય, પણ શ્રાવકોને પણ પૂજાદિ કરતાં દ્રવ્યહિંસાદિ થાય છે
જ્યાં બે પર્વ સાથે હોય અને બીજા પર્વની તિથિનો પણ તેનાથી કર્મ આવવાની વખતે મોક્ષમાર્ગના ક્ષય હોય તો તે સમાપ્તિનો અધિકાર લઈ શકાય
સાધનની બુદ્ધિથી પૂજા કરેલી હોવાથી પાપ કર્મ નહિં, ધ્યાન રાખવું કે અપર્વતિથિના ઉદય અને
લાગતાં નથી, અને વળી પૂજા કર્યા પછીના સમાપ્તિ એ બન્ને છતાં તેને ગણી નથી, માટે બીજી
શુભભાવથી તે આરંભાદિથી થયેલ કદાચ પાપ હોય અપર્વતિથિ બેવડાય ત્યારે ઉદય કે સમાપ્તિ કરતાં
તો તે નિર્મલ નાશ પામે છે અને પુણ્યકર્મનો બંધ ભોગવટાનો સદભાવ હોવો જોઇએ.
કરે છે, આટલું છતાં જેઓ સંસારમાં માટી મીઠાનો,
કાચા પાણીનો, દીવા વગેરે અગ્નિનો, અને પ્રશ્ન. ૮૬ ૧-શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વનસ્પતિનો ઉપયોગ પાપના ભયથી ન કરતા હોય ગુરૂમહારાજનાં સામૈયાં અને સાધર્મિકની ભક્તિ અને એકેન્દ્રિયની દયામાં પરિણમેલા હોઈ વગેરે કાર્યમાં જીવોની હિંસા થાય છે કે નહિ ? સાધુપણાની ભાવનામાં લીન હોય તેવા દ્રવ્યપૂજા અને હિંસા થાય છે તો પાપ લાગે છે કે નહિ ? ન કરે એમ શાસ્ત્રકારો પણ સ્પષ્ટપણે જણાવે છે અને જો એ હિંસામાં પાપ ન લાગે તો યજ્ઞાદિની અને તેથી જ સામાયિક અને પૌષધઆદિમાં હિંસામાં પાપ કેમ લાગે?
શ્રાવકને પણ દ્રવ્યપૂજા કરવાનો નિષેધ જ છે. સમાધાન- શ્રી જિનેશ્વર મહારાજની પૂજા
યજ્ઞાદિ કાર્યો ઋદ્ધિ પ્રાપ્તિ આદિને માટે કરાય છે. વગેરેમાં સ્થાવર જીવોનો વધ થાય છે. પણ
છેકોઇપણ યજ્ઞ મોક્ષને માટે હોતો નથી, અને હોય
પણ નહિં. તેથી યજ્ઞ એ ત્રસ અને સ્થાવરની હિંસા પ્રમત્તયોગ એટલે વિષયકષાયાદિના લીધે થયેલ પ્રાણવધમાં હિંસા ગણાય છે અને તેથી જ
પાપમય થવા સાથે મિથ્યાત્વથી ભરેલી છે. વળી
કોઇપણ ધર્મી જીવ ત્રસજીવોની હિંસાને અંગે દયા તત્ત્વાર્થકારમહારાજ પ્રમતોત્ પ્રવ્યપરોપu.
વિનાનો હોય નહિં, તેથી યજ્ઞાદિકમાં કરાતી ને હિંસા એમ કહી પ્રમત્તયોગથી થતા પ્રાણોના નાશને
ત્રની હિંસા તે પાપબુદ્ધિ અને પાપ વિનાની હોય હિંસા જણાવે છે અને આજ કારણથી સાધુને નદી
જ નહિં. આદિ ઉતરવાની અને શ્રાવકોને ભગવાનની પૂજાદિક કરવાની શાસ્ત્રકારોએ આજ્ઞા આપેલી છે. પ્રશ્ન. ૮૬ ૨- પાણી વિના વઘારેલું શાક બીજે જો તે પૂજા અને નદી ઉતરવા વગેરેમાં હિંસા માનીયે દિવસે વાસી ગણાય છે ? અને તેમાં પાપ માનીયે તો શાસ્ત્રકારો પાપના સમાધાન - અન્ય પાણી ન લાગ્યું હોય તો પણ કાર્યોનો ઉપદેશ આપનારા થાય. પાપ નહિં થવા તે જો વધારવાથી સુકા થાય તો જ વાસી ન ગણાય. છતાં ભગવાનની પૂજા સાધુઓ કેમ નથી કરતા? પ્રશ્ન. ૮૬૩- જેમ આદુ સુકવીને ઉપયોગમાં લે એવો સવાલ કરવામાં આવે તો તેના ઉત્તરમાં છે તેમ બટાકા સકરીયાં આદિને લઇ શકે ?
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
સમાધાન - આદુ વગેરેનો ઔષધ માફક જ ૩. બીજના ચન્દ્રને પગે લાગવાનું શાસ્ત્રીય વિધાન ઉપયોગ થાય છે પણ, બટાકા વગેરેનો શાક અને નથી. પણ તે વિમાનમાં શાશ્વતા બિંબો તો છે. ખોરાક તરીકે ઉપયોગ થાય છે, માટે હિંસાનો પ્રસંગ ૪. કલ્પસૂત્રના નટના દૃષ્ટાન્તો વાસ્તવિક છે. દેખીને તે સુકા બટાકા આદિ ન લેવાય.
૫. સ્થાપનાચાર્યની સાક્ષીએ ક્રિયા હોવાથી પ્રશ્ન. ૮૬૪- જ્યાં સુધી પોતાનો વિવાહ ન કર્યો
વચમાં આડ ન આવવી જોઇએ. હોય ત્યાં સુધી સર્વકુમારિકાઓને પોતાની બહેન સમાન માનવી તો પછી ભવિષ્યમાં તેમાંથી કોઈની
૬. દઢપ્રહારીને તપથી કર્મનો નાશ થયો. જો
કે તે ચાર મરનારને કર્મનો ઉદય પણ હતો. પણ સાથે વિવાહ શી રીતે થઈ શકે ?
પણ તેનું કારણ દેઢપ્રહારી બન્યા તેથી તેમને સમાધાન - જેમ ભાષણ સાંભળવા આવેલી
કર્મ લાગ્યું. સ્ત્રીઓમાં પોતાની સ્ત્રી પણ આવી હોય છતાં ભાષણ કરનારો સમુદાયે માતા અને બહેનો એમ કહે છે,
૭. આર્દ્રકુમાર વગેરે પ્રયત્નવાળા છતાં પણ ને તેમાં દોષ નથી, તેવી રીતે સમુદાયે કુમારિકાઓને
પાપથી દૂર રહી શક્યાં નહિં માટે નવું કર્મ બહેનપણે કહી હોય તો પણ પછીથી વિવાહ થાય
લાગે. તેમાં તે ભગિનીના ગમનનો દોષ કહેવાય નહિં. ૮. જેને મારવાનું નિયાણું કર્યું હોય અને તે મોક્ષ તે મનુષ્ય હું વિવાહ નહિ કરું એમ ધારીને કદી જાય, પણ નિયાણું કરનાર તો દુર્ગતિમાં સર્વકુમારિકાઓને બહેનો કહેતો નથી.
રખડે. પ્રશ્ન. ૮૬૫- રજસ્વલા સ્ત્રીને અડકવામાં પ્રશ્ન ૮૮૬- ટીપ્પણામાં આરાધવા લાયક ધાર્મિકદષ્ટિએ દોષ કેવી રીતે?
પર્વતિથિનો ક્ષય આવે છે. પણ જૈનજ્યોતિષની સમાધાન - સાધુ આદિના સ્વાધ્યાયને અંગે પણ ગણત્રીએ પર્વતિથિનો ક્ષય આવે કે નહિ ? ચોવીશ પહોર સુધી સો ડગલામાં રજસ્વલા ન સમાધાન - શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષ્કરંડક શ્રી જોઇએ, એમ શાસ્ત્રકારો જણાવે છે, તથા રજસ્વલા
સ્થાનાગસૂત્ર અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોમાં સાધ્વીને પણ ઋતુના ત્રણ દિવસ સ્વાધ્યાય વર્જવાનું
ભાદરવા વગેરેમાં અવમાત્ર જણાવી એકમથી જણાવે છે. એ ઉપરથી રજસ્વલાનું અશૌચપણું
માંડીને બધી તિથિઓનો ક્ષય જણાવેલો છે, તેથી ચોખું છે. તો પછી અશૌચથી દૂર રહેવું વ્યાજબી
એકલા લૌકિકટીપ્પણામાં જ પર્વતિથિઓનો ક્ષય હોવાથી તેમજ વ્હાણ પાપડ આંખ આવેલી હોય
આવે છે એમ નહિં, પણ જૈનજ્યોતિષ ને હિસાબે તે ઉપર છાયા પડવા વગેરેથી થતું નુકશાન
પણ પંદરતિથિઓમાંથી કોઇપણ તિથિનો ક્ષય હોય સ્પષ્ટપણે જાણનારો મનુષ્ય રજસ્વલાને અસ્પૃશ્ય
એમ માનવું જ જોઈએ, એમ તો ખરૂં છે કે જેવી કેમ ન ગણે ? બાકીના માત્ર ઉત્તરો લખવાથી
રીતે લૌકિકટીપ્પણામાં કોઈપણ વખતે કોઈપણ સમાધાન થશે.
તિથિનો ક્ષય થાય છે તેવા જૈનજ્યોતિષમાં ૧. સાધુઓ પણ પરમેષ્ઠિપદમાં હોવાથી તેમની
અનિયમિતપણે તિથિઓનો ક્ષય થતો નહોતો, સ્થાપના પૂજાય છે.
પરન્તુ અમુક મહિને અમુક તિથિનો જ ક્ષય થાય ૨. ભગવાન શ્રી તીર્થકરો હંમેશાં પહેલે અને એમ નિયમિત હતું, અને કર્મમાસમાં તિથિ કે ચોથે પહોરે દેશના આપે છે.
પર્વતિથિ એકકેની વૃદ્ધિ થાય નહિં.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
ગામૌધ્ધારકનીમ કે
આમuદેશના
દેશનાકાર)
'ભગ્યવતી
નાચારની
ઘો મંત્રમુઈ, ઘર્ષ: પવઃા ધર્મ: સંસારવશાન્તારોäથને મારવા બંધ મોક્ષનું કારણ શું માત્ર મન જ છે? મારી નાંખનારી છે, બીજી ઇન્દ્રિયો કરતાં રસનેંદ્રિય
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન જીતવી સેંકડોગુણી અઘરી છે, અતિ કઠીન છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ધર્મોપદેશ દેતા જણાવે
તપની ભલામણ ભારપૂર્વક પણ એટલા જ માટે છે કે અનાદિકાળથી આ સંસારમાં રખડી રહેલા
કરવામાં આવે છે. ઇંદ્રિયોનું પોષણ આહાર પર આ જીવે જે જે ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓ કરી છે. છે. રસના જે પાપોની પ્રવૃત્તિ કરાવે છે તે અનહદ તે માત્ર સુખની જ સિદ્ધિ માટે હાટ, હવેલી, સોનું,
છે. તંદુલીઓ મત્સ્ય વગર ખાધે સાતમી નરકે એથી
જ જાય છે. મોટા મસ્યોની પાંપણમાં તંદુલીઓ રૂપું, હીરા માણેક પન્ના વિગેરે ગમે તેની ઇચ્છા કરી હોય તેમાં મુદો સુખ મેળવવાનો જ હતો, પછી
મસ્થ રહે છે. પેલા મોટા મત્સ્યના મોંમાં પાણી
સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાકને ભલે એકેંદ્રિયપણામાં હોય કે પંચેદ્રિયપણામાં હોય,
પાછાં નીકળી જતાં જોઈ આ તંદુલીઓ વિચારે છે સર્વત્ર આ એક જ મુદો રહ્યો છે. હવે સુખ માટે અને સુખનાં સાધન માટે આ જીવ દરેક ભવે મથ્યો
કે - અરે ! આ કેવો મૂર્તો કે જે મોંમાં આવેલાં
આ બધાં માછલાંને જવા દે છે ? એની જગાએ પણ પરિણામમાં શું? મહેનત કરી કરીને મેળવેલું
જો હું હોઉં તો એકને પણ જીવતું પાછું જાવા ન માત્ર પલકમાં પલાયન થઈ ગયું. અનંતી વખત
દઉં, બધા જ ખાઈ જાઉં, પણ મારી તેવી તાકાત ચારિત્ર લઇ અનંતી વખત નવરૈવેયક સુધી જઈ
નથી ! વિચારો કે રસનેંદ્રિયથી આત્મા કેટલું પાપ આવ્યો છતાં હજી રખડે છે કેમ? દરેક જન્મે સ્થિતિ
બાંધે છે ! આ ઠેકાણે તંદુલીઓ એક પણ ઇંદ્રિયની આ છતાં આ જીવ હજી એમને એમ શા માટે વર્તે
પ્રવૃત્તિવાળો નથી, માત્ર મનથી ખરાબ ખરાબ છે? કૂતરાં સંજ્ઞી છે, તે ઝેરી બરફી ખાવાથી બીજાં
વિચાર કરવાથી સાતમી નારકીનું આયુષ્ય બાંધે છે, કુતરાને મરતાં દેખીને, પછી તો તેવી બરફી પરિણામે મરીને ત્યાં જ જાય છે. ઇન્દ્રિયો પછી મન આપવાવાળાને દેખતાં જ નાસી જાય છે. એકાદ કે પહેલાં મન? કોઇ દિવસ પણ ઇદ્રિયો વગરના બે કૂતરાને મરેલાં દેખ્યાં કે એ પણ સમજી જાય જીવમાં મન હોતું નથી. મન વગરના જીવો તો છે કે આ બરફી મીટ્ટી છતાં ઝેરવાળી છે, માટે ઇંદ્રિયોવાળા છે પણ એકલા મનવાળા જીવો
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ જગતમાં નથી. ઈદ્રિયો પછી થયેલા મનને વશ કર્યું સમાધાનની છૂટ, વિતંડાવાદની મનાઈ તો ઇંદ્રિયો વશ કરવાની જરૂર નથી, જો મન વશ ભગવાન શ્રી મહાવીર સ્વામી સરખા કર્યું તો ઇંદ્રિયો વશ કરીને શું કરવાના ? કેમકે નિરૂપક શ્રી ગૌતમસ્વામી જેવા શ્રોતા છતાં એ મનુષ્યને બંધ તથા મોક્ષનું કારણ મન છે.' આવું પણ શંકા કરે છે અર્થાત્ પૂછે છે : “હે ભગવન્! કહેનારા તત્ત્વને ઉંડાણથી સમજ્યા નથી. ‘કરેમિ આપ કયા મુદાથી કહો છો કે કોઇપણ કાળે સયોગી ભંતે'માં શાસ્ત્રકાર, “મણેણં વાયાએ કાયણ' એમ કેવળી મોક્ષે ગયો નથી, જતા નથી, અને જશે ત્રણ યોગના ભાંગા કહે છે. જો મન જીતવા માત્રથી નહીં?” અર્થાત્ મિથ્યાષ્ટિ નહિ ગયા તે બરાબર બંધ ચાલ્યો જતો હોય તો એક મનનો જ ભાંગો છે, પણ સયોગી કેવળી મોક્ષ ગયા નથી એ કેમ બસ છે, બીજા બે ભાંગાની જરૂર નથી; પણ મનાય? મિથ્યાદેષ્ટિપણામાં કોઈ મોક્ષે જાય ખરો? શાસ્ત્રકારે તો મન, વચન, કાયાના ત્રણ ભાંગા મિથ્યાષ્ટિ મોક્ષે જાય છે, પણ સમ્યગ્દષ્ટિપણું જણાવ્યા. મનરૂપ પૃથ્વીની અંદર વિકલ્પના અંકુરાને પામીને, મોક્ષે જાય છે. મિથ્યાષ્ટિ મોક્ષે ન જાય ઉભું કરનાર કોણ? રસનેંદ્રિય લૌલુપતા ન હોત, તેમ કહેવું નથી. પણ જીવ મિથ્યાષ્ટિપણામાં મોક્ષ આહારનો વિષય ન હોત તો તંદુલીઓ મત્સ્ય શું જતો નથી. સયોગી કેવળી એટલે મન, વચન, મનથી એ વિચાર કરવાનો હતો? ચિત્રામણ કરનાર કાયાના વ્યાપારવાળો કોઇપણ કેવળી મોક્ષે ગયો ઇંદ્રિયો છે, રોગાન કરનાર મન છે. રોગાન રંગને નથી, જતો નથી, જશે નહીં પ્રશ્ન કોણ કરે છે ? સ્થિર કરે છે. મનની સ્થિતિ શાના ઉપર ? સ્પર્શ, ગૌતમસ્વામિજી ખૂદ તેઓ આવો પ્રશ્ન કરે તે ક્ષમ્ય રસના, ઘાણ, ચક્ષુ, એ કર્ણ, એ ઈન્દ્રિયોમાં, ગમે ગણાય ? પદાર્થના ખુલાસા કરવાની, અને શંકાના તેના વિષય ઉપર જ મન જાય છે. મનને જવાનું સમાધાન કરવાની દરેકને છુટ છે, વિતંડાવાદની બીજે સ્થાન નથી. ઓરડામાં રહેલો મુસાફર બારણાં મનાઈ છે. વિતંડાવાદીનો ઉદેશ તત્ત્વ જાણવાનો દ્વારાએ જ દેખે છે. તેવી રીતે મન મસાફર સંક્લપ નથી, પણ તત્ત્વને બગાડવાનો-ડોહોળવાનો છે. પાડો વિકલ્પો ઈદ્રિયો દ્વારા જ કરે છે, ઇંદ્રિયોના વિષયો પાણીમાં જઈને પાણી ડહોળી નાંખે છે, ન તો પોતે સિવાય એને કોઈ વિકલ્પ કરવાનો નથી. તંદલીયાના ચોખ્ખું પીયે, ન બીજાને પીવા માટે ચોખ્ખું રાખે. મનનો વિકલ્પ પેલાં માછલાંઓને ખાઇ જવાનો હતો સમજવા માટેનો પ્રશ્ન ક્ષમ્ય છે. એ વિષય તો રસ નાઇદ્રિયનો જ છે ! વિષયો જ
ગૌતમસ્વામિજીના પ્રશ્નનો ભગવાને ખુલાસો મનને ઉત્પન્ન કરે છે. આટલા જ માટે શાસ્ત્રકારે
કર્યો કે - નાd aro ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કરવાના ન બને તો માત્ર કાયાએ ન કરવું એટલા જ પણ પચ્ચખાણ રાખ્યાં.
- જ્યાં સુધી જીવ લગીર પણ કર્મ કરે,
આંખની પાંપણ જેટલો પણ કંપે, મનની પણ વિષયો દ્વારાએ મનની પ્રવૃત્તિ છે, છતાં ચંચળતા હોય આત્માની જદી જદી અવસ્થા થતી કોઈપણ પ્રકારે પાપ રોકવું એ વિચારમાં જવું ઠીક હોય, ત્યાં સુધી એ જીવ કર્મ બાંધે જ છે. એક છે. મન એ એક જ જો બંધ મોક્ષનું કારણ માનીએ
અગર યાવત્ આઠ પ્રકારનાં કર્મ બાંધે, અર્થાત્ તો પચ્ચખાણના ૪૯ ભાંગા ન રહે, ને એકવિધ ત્યાંસુધી જીવ બંધ વગરનો હોય જ નહીં. આ જીવને દ્વિવિધ વગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાનો આઠ પ્રકારના કર્મો બંધાય છે, એ શા ઉપરથી રહે જ નહી.
માનવું ?
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ જીવ કર્મને શી રીતે ગ્રહણ કરે છે? ન મળે. જે કર્મ સત્તામાં ન હોય, વેદવામાં ન હોય,
શાસ્ત્રકારે કહ્યું તેથી માનવું કે કાંઈ તર્કના ત્યાં નવું કર્મ થતુ નથી, એટલે નવો ભાગ મળે વિચારને સ્થાન છે. પહેલાં તો આત્મામાં રહેલી નહીં. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ચંચલતાને ધ્યાનમાં લો. છાપાં વાંચનારાઓને ગુણસ્થાનકવાળો બાંધે તેટલું જ તેરમા માલુમ હશે કે શારીરિક સ્થિતિના જાણકારો કહે ગુણસ્થાનકવાળો બાંધે, પણ વિભાગમાં તેરમા છે કે શરીરમાં લોહી મિનિટમાં માઇલોના માઇલોને ગુણસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મ નાશ વેગે દોડી રહ્યું છે, અને આટલા વેગે દોડી રહેલા પામ્યા છે અને બીજા અઘાતી બંધાતાં નથી એટલે લોહીની સ્વાભાવિક ઉષ્ણતા આપણે જાણી શકીએ બધું કર્મ શાતાવેદનીયમાં પરિણમે છે. મન, વચન, છીએ. આત્મા જોડે તૈજસ શરીર હંમેશાં રહે છે. કાયાના યોગોથી, ઔદારિક વિગેરે કારણોથી જીવને માત્ર નાભિસ્થાનના આઠ પ્રદેશો સ્થિર છે, બાકી કર્મનો બંધ છે, તેમાં પ્રકૃત્તિ અને પ્રદેશ બંધ યોગથી બધા અરઘટની પેઢે યા ખલખલતા પાણીની પેઠે થાય છે. સ્થિતિબંધ જે બીજો બંધ તે કષાયથી થાય ફર્યા કરે છે. લોહીની વાતના આધારે આ તૈજસ છે, લોહી વધ્યું એટલે હાડકાં વધ્યાં, વિકાર વધ્યો, શરીરવાળા આત્માની ચંચળતાની વાત પણ મનાશે. એ વાત થતા કાર્યથી સમજીએ છીએ, પણ લોહી આવા વેગવાળો આત્મા પુદગલને જરૂર પડશે. કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવાં જ્ઞાન જે પુદગલોને પકડે છે તે કર્મ છે. લીધેલા ખોરાકમાં
દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયાં હોય ત્યાં જેવી રીતે જઠરાગ્નિના પ્રતાપે સ્વાભાવથી જ હવે
સુધી યોગથી વિભાગ કેવી રીતે પડ્યો એ પણ વિભાગ થઈ જાય છે, તેવી રીતે કર્મપ્રદેશોને પણ
સમજી શકીએ નહીં. જ્યાં સુધી આત્મામાં જ્ઞાનાવરણાદિ વિભાગ પણ યોગથી મનવચન
ચલાયમાનપણું છે ત્યાં સુધી કર્મો બંધાવાપણું છે કાયાથી થઈ જાય છે, ને તેથી યોગને જ અંગે જેમ
અને એ કર્મ છે ત્યાં સુધી મોક્ષ મળવાનો નહીં. પ્રદેશબંધ લાગુ થાય છે. તેમ આ પ્રકૃતિબંધ પણ
એથી પ્રવૃત્તિવાળા કેવળી કોઈ કાળે મોક્ષે જતા તે યોગથી જ થઈ જાય છે. પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે. જ્યાં સુધી ચંચલતા
નથી, એનું કારણ ?” એવું ખુદ ગૌતમસ્વામી (ચલાયમાનપણું) છે ત્યાં સુધી કર્મબંધ છે.
ભગવાન શ્રી મહાવીરદેવને પૂછી શક્યા, સમજવાને આત્મામાં જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હોય નહીં
માટે પ્રશ્ન કરવાની દરેકને છૂટ છે, જેને ડહોળવું તો બહારના પુદગલો જ્ઞાનાવરણીયમાં પરિણમી
હોય તેને માટે છુટ નથી. સામાન્યતયા એમ કહેવાય શકે નહીં. આંગળી હોય તો આવતા આહારના
છે કે મિથ્યાષ્ટિ મોક્ષે ગયા, પણ તેઓ મિથ્યાત્વ પુદગલનો ભાગ આંગળીને મળે, કપાઈ ગઈ તો
છોડીને સમ્મન્દિષ્ટિ થયા ત્યારે જ મોક્ષે ગયા છે. પછી તે આંગળીને આહારનો ભાગ મળે નહીં,
તેવી રીતે સયોગીપણામાં કેવળી મોક્ષે જાય નહીં, ખોરાકમાંથી પહેલાં હોય એમાં પોષણ મળે. કેમકે શાતાવેદનીયનો પણ બંધ તો છે ને ! જ્યારે પહેલાંનો નાશ થાય (ક્ષય પામે) તો નવું પોષણ બંધ થતો અટકે થાય ત્યારે જ મોક્ષે જવાય. થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાનાવરણીય હોય વાયાએ, કાયેણં' પણ કહ્યું, તથા “મણેણ ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણીયનો ભાગ તેમાં મળે. ઇત્યાદિ એમ પણ કહ્યું, તો બંધ મોક્ષનું
નં વેય વરુ જે વેદાય તે જ બંધાય. કારણ શું ? શરીરના જે ભાગમાં લોહી ફરે તે જ ભાગને પુષ્ટિ જો મન એક જ બંધનું કારણ હોય, મન મળે, જેમાં લોહી ફરતું બંધ થયું તે ભાગને ભાગ સિવાય બંધ થતો જ ન હોય તો “વાયાએ કાયણ'
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી સિદ્ધચક
તા. ૨૮-૧૨-૧૯૩૬ એ કહેવાની કોઈ જરૂર હતી નહીં. છેવટે એક સાંભળો તો તેઓ સીધા રસ્તે પ્રવર્તેલા છે એમ કાયાથી ન કરવું એના પણ પચ્ચખ્ખાણ, વ્યાજબી લાગશે. ચોરો શું કહે છે. “અમે લોકોને ગફલતથી ગણ્યા. મન કેવળ સંજ્ઞી પંચેંદ્રિયને હોય છે ત્યારે સાવચેત રાખીએ છીએ. તમે લોકોને વચનથી શું બીજા એકેંદ્રિય વિગેરે કર્મ બાંધતા નથી ? સમજાવીને હુશીયાર કરો છો પણ અમે તો જીવનના સંમૂર્છાિમ મનુષ્યને કર્મબંધ ખરો કે નહીં? કેમકે ભોગે ચોરી કરીએ છીએ, અને તો જ લોકો સાવધ સંમૂર્છાિમ મનુષ્યને મન હોતું નથી. જો મન વગર રહે છે. આવી શિક્ષા ભોગવીને પણ અમે જગતને કર્મનો બંધ ન જ માનીયે તો અનાદિનો સંસાર જાગતું રાખીએ છીએ” આ ચોરને ઉપકારી ક્યાંથી ? એકેંદ્રિય વિગેરે અહીં આવ્યા તે નિર્જરાથી, માનવાને ? જો બંધ અને મોક્ષનું કારણ મન જ એને મન તો નથી, નિર્જરા શાથી થઈ? કેવી રીતે હોત તો પછી ધર્મના વિચારથી હિંસાદિ કરનારા થઇ ? જો મન એજ કર્મબંધમાં કારણ હોય તો આવા હિંસકો, ચોરો વિગેરે પણ મોક્ષે જાત. બંધ હિંસાદિ પાપો વચન તથા કાયાથી છોડવાની પણ મોક્ષનાં કારણ વિચાર અને પ્રવૃત્તિ (એટલે મન જરૂર નહીં ને? કાયાથી થયેલી હીંસામાં પાપ નહીં? અને વર્તન) બેય માન્યાં છે. એ શ્લોકમાં “એવ” ત્યારે હવે કોઈ પૂછશે કે તો પછી એ શ્લોકની કાર મુકવાથી બીજી ચીજ છે એ તો ખરું, પણ ઉત્પત્તિ થઈ કેમ ? મન gવ મનુષ્ય વારVાં એને ખસેડવાની જરૂર શી ! વિચાર તથા વર્તન, વંથમોક્ષયોઃ કાર્યના કારણોમાં જ્યારે બે પદાર્થ હોય સારા કે નરસા, એક સરખા એ બે શરૂ કર્યા હોય, ત્યારે હંમેશાં મુખ્યત્વ ગૌણત્વ એમ બે પદ આપવાં એમાં આકસ્મિક સંયોગે વર્તન કે વિચાર પલટાય જ પડે. પ્રવૃત્તિ અને મન એમાં મુખ્યતા કોને તો તેમાં બંધ કોને આધારે માનવો? તપસ્વી સાધુને આપવી? “મનઃ” પાસે “એવ' કાર અર્થાત્ “જ" કાર મમ્મણના જીવે આગલા ભાવમાં કેસરીયા મોદક કેમ મૂક્યો ? સિદ્ધ થયું કે બીજી વસ્તુ ત્યાં છે તો વહોરાવ્યા હતા, એ વખતે વિચાર વર્તન સરખાં ખરી, પણ એને ખસેડવી છે. જો બંધ મોક્ષમાં બીજી હતાં, વહોરાવ્યા પછી પોતે મોદક ખાધા અને પછી વસ્તુ સામેલ ન હોત તો “એવ' કાર મૂકવાની જરૂર વિચાર પલટાયો કે - “આવો મોદક મેં આપી દીધો?” નહોતી, મન એજ જો બંધ મોક્ષનું કારણ હોય તો શુદ્ધપરિમાણમાં અશુદ્ધિ દાખલ થઇ. દઢપ્રહારી મન (વિચાર) જેવી અધમ વસ્તુ જગતમાં નથી. ચોર બ્રાહ્મણને ત્યાં ચોરી કરવા ગયો. બ્રાહ્મણને બકરીઈદના દિવસે જેઓ બકરીઓ મારે છે, તેમાં ગાયને છોકરાને અને સ્ત્રીને માર્યા. અહીં વિચાર પણ તેઓના વિચાર ધર્મના જ છે, તો એ બધા તથા પ્રવૃત્તિ સરખી રીતે ખરાબ છે, પછી વિચાર તરી જવાના કે કેમ? અનાચારીઓ, હિંસકો ધર્મને પલટાયો, વર્તન નથી પલટયું, અશુદ્ધ વિચાર શુદ્ધ નામે હિંસાદિ અને અનાચાર પ્રવર્તાવે છે, એને ધર્મ થયો, આ પલટો નકામો ગણવો કે કેમ ? તાત્પર્ય ગણવા? શું કાશીમાં કરવતમાં ધર્મ? સતી થવાના એ કે મન અને વર્તન સરખાં હોય અને આકસ્મિક નામે બાઇઓને ચિતામાં બાળી મૂકવી એ ધર્મ ? સંયોગે મન કે વર્તનનો પલટો થઈ જાય તો ત્યાં આમાં ધર્મ મનાવાય છે તો માનવો ? ગાય કે બંધ મોક્ષનો આધાર મન પર (વિચાર પર) છે. બકરીની હત્યા પણ તેઓ ધર્મના મુદ્દાથી કરે છે, એક મનુષ્ય વાળાના દરદથી કંટાળી ગયો છે. કોઈ તો શું કર્મનો બંધ ન થાય? પ્રાચીનકાળમાં ચોરને પાસે મરવા માટે ઝેર માંગ્યું, અથવા દેષથી કોઈએ કેદની સજા નહોતી થતી પણ એને સીધો ફાંસીના એને ઝેર આપ્યું. એ ઝેરના યોગે શરીરમાંથી વાળ લાકડે ચઢાવી દેતા હતા. હવે ચોરોના સિદ્ધાંત નીકળી ગયા, પછી એવી દવા મળી ગઈ તેથી કે
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૧૧૫
સ્વાભાવિકપણે ઝેર ઉતર્યું અને એ બચી ગયો. હવે રક્ષક દવા આપનાર ઝેર આપનાર ? ઝેર દેનારની ક્રિયા અનુકૂલ ભલે પડી ગઇ પણ મન ક્યાં હતું ? આકસ્મિક સંયોગોમાં મન તથા વર્તનમાં ફેરફાર થાય ત્યાં બંધ મોક્ષનો આધાર મન પર સમજવો. આ ઉપરથી એમ પણ નહીં સમજવાનું કે વિચાર સુધારવા અને વર્તન ગમે તેમ રાખવાનું કહ્યું. વર્તન સાથે વિચાર જરૂર સુધારો ! મનમાં વિચારો પણ ક્યાંથી આવે છે ?
મન પણ વર્તન ઉપર જાય છે, જીંદગીમાં નહીં સુંઘેલ, નહીં દેખેલ પદાર્થનો કોઇ વિચાર કદી આવે છે ? નહીં, સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ આ પાંચના જ વિચારો આવે છે. ખરો આત્મામાં રંગ કરનાર તો ઇંદ્રિયો છે, જ્યારે મન તો રોગોનું રૂપ છે. તંદુલીયામત્સ્યને રસનાનો વિચાર ન હોત તો સાતમીનું આયુષ્ય ક્યાંથી બંધાત ? ત્યાં ઇંદ્રિયે ચિત્રામણ કર્યું છે, મને એને મજબુત બનાવ્યું છે, પાંચે ઇંદ્રિયોમાં રસનાને જીતવી વધારે કઠીન છે,
તા. ૨૮-૧૨-૧૯૩૬
કેમકે બાકીની બધી ઇન્દ્રિયોનો આધાર રસના ઉપર છે. બીજી ઇંદ્રિયોથી ધર્મ કરવામાં જેટલી આડખીલી નડે છે તેના કરતાં સેંકડો ગુણી આડખીલી રસનાથી નડે છે. સંકલ્પો ઇંદ્રિયોના વિષયો સિવાય થતા જ નથી. રસનાથી લીધેલા ખોરાકનો જેમ વિભાગ પડે
છે, તેવી રીતે આત્માએ લીધેલા કર્મપુદગલોના વિભાગ ઇંદ્રિયોના વિષયોના વિચારો આદિથી છે, પડે સાતથી આઠ કર્મોના વિભાગ પડે છે. આ જીવ આવી રીતે દરેક ભવમાં કર્મ બાંધે છે. જેમ ઉંદરનું કરડવું ફૂંકી ફૂંકીને થાય છે તેથી મનુષ્ય જાગતો નથી, તેમ આ જીવને દરેક કુટુંબકબીલો વિગેરે બાહ્ય (પૌદગલિક) પદાર્થો સુખરૂપ ભાસવાથી એમાં એ પ્રવર્તે છે, પણ સરવાળે શૂન્ય રહે છે. ખાતાવહી મોટી પણ સરવૈયામાં બંન્ને બાજુ મીંડાં? દરેક જન્મમાં આવી શૂન્ય પરિણામવાળી ખાતાવહી કેમ કરી ? અનાદિકાલથી સુખની ઇચ્છા છતાં સુખના આભાસમાં કેમ પ્રવર્તો ? એ બધું તપાસાય, વિચારાય, અને ભૂલેલી દિશા પલટાય તો કામ
થાય.
(જુઓ ૧૧૬ પાનાનું અનુસંધાન) ખરો ? કહેવું જોઈશે કે જ્યાં સુધી આરંભપરિગ્રહમાં રહેલો હોય છે ત્યાં સુધી ધર્મકથા આદિના પ્રસંગે તે અબ્રહ્મ અને પરિગ્રહને અનિષ્ટ અને પાપસ્થાનક તરીકે સાચા મનથી કહે છે ગણાવે છે અને ગણે છે, છતાં તે અબ્રહ્મ અને પરિગ્રહના પ્રસંગ વખત એક રૂંવાડે પણ અનિષ્ટતા ભાસતી નથી. જો કે તે જ ગૃહસ્થ સમ્યક્ત્વને પ્રભાવે આશ્રવાદિને માનવાવાળો છે, પણ તેની વિચિત્ર પ્રવૃત્તિને લીધે તે મોહાધીન થઈ જાય છે, અને તેથી તે હિંસાદિક પાપોને પાપ તરીકે માનવાની હકીકત પોથીમાંના રીંગણાં જેવી કરી નાંખે છે. વિચાર કરનાર દરેક સગૃહસ્થનું વિચાર કરશે તો સ્પષ્ટ માલમ પડશે કે જે જે પરસ્ત્રીવિરતિ આદિના નિયમો છે તે પાપોથી
તે સગૃહસ્થનું જેવું ચિત્ત ઉદ્વેગવાળું રહે છે, તેવું પહેલી દેશના સાધુપણાની જણાવે છે.
સામાન્ય પાપથી રહેતું નથી. આ વિચારવાથી સ્પષ્ટ થશે કે શાસ્ત્રકારો જે કારકનામનું સમ્યક્ત્વ અપ્રમતગુણવાળા સાધુઓને જ ગણે છે તે ખરેખર વાસ્તવિક જ છે. રોચકસમ્યક્ત્વમાં પણ તે હિંસાદિકનો પરિહાર ન કરે તો પણ તેની માન્યતા તો હિંસાદિકને હંમેશાં પાપ તરીકે માનવાવાળી જ રહે અને તેથીજ તે રોચક સમ્યક્ત્વવાળો છતાં પણ હિંસાદિકની પ્રવૃતિવાળાને દેવતરીકે અગર ગુરૂ તરીકે માનતો નથી. પણ અઢારે દોષો કરીને રહિત એવા જ દેવને દેવ તરીકે માને છે, તથા હિંસાદિક પાંચ પાપોથી વિરમેલાને જ ગુરૂ તરીકે માને છે, આ વાત સમજવાથી સ્હેજે સમજાશે કે સમ્યક્ત્વપામવાની સાથે જ અઢારે પાપસ્થાનોને વોસિરાવવાની દેશના હોય અને તેથી શાસ્ત્રકારો
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
• • • • • • • • • • • • • • • • • • • •
• • • • • •
શ્રાવક ગુણોનો સમન્વય
ગતાંક પાના ૮૬ થી ચાલુ
સમ્યકત્વને શ્રાવકપણું ક્યારે કોણ અને હિંસાદિક પાપસ્થાનોને પાપસ્થાન તરીકે માનવામાં કેવા મનુષ્ય લે ?
જ સમ્યકત્વ છે. અર્થાત્ અનાદિકાલથી દરેક જીવને યાદ રાખવાની જરૂર છે કે સમ્યકત્વ
વિષયકષાય અને આરંભપરિગ્રહનું ઈષ્ટપણું
હોવાથી તેઓને હિંસાદિક પાપોને પોતાના ઈષ્ટ ધર્મવાળો જીવ જરૂર જીવાદિતત્ત્વોની શ્રધ્ધાવાળો હોય છે અને તેથીજ શાસ્ત્રાકારો તત્તસ્થ સદ્દvi
એવા વિષયાદિના સાધન તરીકે ગણવાનું થતું હતું. અથવા તત્વાર્થશ્રદ્ધાનં સGિના એમ જણાવે
તે જ હિંસાદિક અઢાર પાપસ્થાનકોને હવે સાચી છે. જીવાદિતત્ત્વોને જે મનુષ્ય ન જાણતો હોય અને
શ્રદ્ધાથી અનિષ્ટ તરીકે અને પાપ તરીકે માને. માત્ર શ્રીજિનેશ્વરમહારાજે કહેલું તત્ત્વ એજ તત્ત્વ હિસાદિક પાપોને પાપ તરીકે માનવામાં છે એમ માને અથવા તે જ સાચું અને નિશંક છે મુશ્કેલી કે જે જિનેશ્વરમહારાજા નિરૂપણ કરેલું છે, એવું આ વાત તો સહેજે સમજાય એવી છે કે દરેક જે ધારતો હોય તો તેને શ્રીહરિભદ્રસૂરિજી મનુષ્ય જ્યારે કાર્યને ઈષ્ટ તરીકે ગણે ત્યારે તે તેના પંચવસ્તુમાં દ્રવ્યસમ્યકત્વ તરીકે જણાવે છે. વળી કારણને ઈષ્ટ તરીકે જ ગણે છે. અર્થાત્ જ્યાં સુધી અન્ય સ્થાને તો જીવાદિતત્વોને ઓધે માને છતાં જો કામરાગ આદિ વિકારોની અનિષ્ટતા ન થાય, એટલું તેના સાદ આદિ દ્વારો ન જાણે તો તેને જ નહિં પણ ઈષ્ટ તરીકે લાગે, ત્યાં સુધી તે કામરાગ
વ્યસમ્યકત્વવાળો ગણે છે. અર્થાત્ ભાવસમ્યકત્વ આદિના સાધનભૂત હિંસાદિ પાપસ્થાનોને ઈષ્ટ અથવા વાસ્તવિક સમ્યકત્વ તેવા જીવોને જ હોય ગણ્યા વિના રહેજ નહિ તો પછી તે હિંસાદિકને છે કે જેઓ સદાદિદ્વારોવડે જીવાદિતત્વને માનનારા અનિષ્ટ ગણવાનો અને તેનાથી દૂર રહેવાનો તો હોય. જો કે વ્યવહારથી અરિહંત ભગવાનને દેવ વાસ્તવિક પ્રસંગ આવે જ શાનો ? આ વાત તો તરીકે પંચમહાવ્રત પાલક શુધ્ધ સાધુને ગુરૂ તરીકે અનુભવ બહાર નથી કે એકલા સમ્યકત્વવાળા અને શ્રીજિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ શાંતિ ગણાતા તો શું ? પણ જેઓ બાર વ્રતોને ધારણ આદિ દશપ્રકારના શ્રમણ ધર્મને ધર્મ તરીકે કરનારા ગણાય છે તેઓને પણ પ્રથમ વખત અથવા માનનારને સમ્યકત્વવાળા તરીકે ગણવામાં આવે બીજી વખત પણ વિચાર થાય ત્યારે એક રૂંવાડે છે, પણ જીવાદિ જ્ઞાનના પરિણામે તે તે દોષોને પણ શું અનિષ્ટતા લાગે છે ? અથવા પોતાના દોષો તરીકે માનનાર થવાથી આપો આપ વ્યાપાર પ્રસંગે બે પૈસાનો લાભ થાય ત્યારે પણ તત્ત્વત્રયીને રત્નત્રયીની વાસ્તવિક શ્રધ્ધા થાય છે, એક અંશે પણ અનિષ્ટતા લાગે છે ? અને એમ પણ શ્રધ્ધા એ વ્યવહારની ચીજ ન હોવાથી થાય છે કે આ જીવને પાપનો પ્રસંગ પ્રચંડ થયો
રિહંતોમવો આદિ તત્વત્રયીની શ્રધ્ધાને એટલું જ નહિં. પણ રાજી થયા વગર રહે છે. સમ્યકત્વ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તો (જુઓ અનુસંધાન પાનું ૧૧૫)
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૧
૧
૩
શ્રી સિદ્ધચક્ર
まずそそそそそそそ
સમાલોચના
શ્રી ભગવતીજી સૂત્રના અન્ત્યભાગની બે ગાથા ગણધરકૃત અને ત્રીજી જ અનિયમિત એમ ઠરાવવાનો લેખ ફલીભૂત ન થયો તેના પછાડા ખોટા ન મારો. શ્રી અભયદેવસૂરિજી ભગવાન સુધર્મસ્વામી કે શ્રી દેવર્ધિક્ષમાશ્રમણને લેખકગણે એ કલ્પનાની જ બલીહારી છે. વિશેષ ખુલાસા રૂબરૂ. (હીરાલાલ)
જો તમારા પ્રભુ અને ઉ૦ ક્ષાવિજ્યજી તમોને જાહેર રીતે પ્રતિનિધિ તરીકે નીમે તો તમોને ફાગણસુદમાં પાંચ આચાર્યની હાજરીમાં ઉત્તર અપાશે. પરંપરા ખોટી તમારે ઠરાવવાની છે. તે ધ્યાનમાં રાખવું. તિથિ ક્ષયવૃદ્ધિનો પાઠ દ્વાશમાસાનાં મધ્યે षट् तिथयो न्यूना अपि अधिका न भवन्ति અર્થાત્ કર્મમાસમાં જૈનોના ટીપ્પણાને અનુસારે બાર માસમાં છ તિથિઓ ન્યૂન પણ હોય, પરંતુ અધિક ન હોય, ધ્યાન રાખવું કે અવમરાત્ર ચંદ્ર અને કર્મમાસને અંગે છે, અધિક-અતિરાત્ર તો ચંદ્ર, સૂર્યમાસને અંગે છે. પણ કર્મમાસને અંગે નહિં, અતિરાત્ર · જો કર્મમાસમાં લે તો યુગમાં બે માસ વધવાના રહે નહિં.
તેમિ સહિયં ન પશ્ર્વિયં ોફ એ ગાથા અને એવી બીજી ગાથાઓ પુનમીયામતવાળાએ કલ્પીને જ્યોતિષકદંડકમાં ઘાલી દીધી છે, એનો પણ જેને ખ્યાલ નથી તેવા મનુષ્ય ચતુર્દશીના ક્ષયે તેરસે પક્ષી કરનારને વખોડે અને વૈયાકરણપાશ કહે એમાં નવાઇ શી ?
૪
૫
૬
૭
૧
તા. ૨૮-૧૨-૧૯૩૬
એ લેખ ઉપરથી જ સાબીત થાય છે કે તે વખતે વિદ્વાનો તો પૂનમની ક્ષયે તેરસે ચૌદશ
અને ચૌદશે પૂનમ જ કરતા હતા. તેઓ વ્યાકરણ પ્રમાણે અર્થ જ કરનારા હોવાથી ઓઘડદાશ તૈયારળવાશ કરીને નવાજ્યા છે.
આશ્ચર્યની વાત છે કે પ્રત્યાખ્યાન માત્રને અંગે તિથિના ઉદય કે સમાપ્તિ માની તેરસે અને પડવે પૂનમ માનવા તૈયાર થવાય છે.
બે સાથે પર્વતિથિઓ ન હોય તે પ્રસંગનું લખાણ બે સાથે પર્વ હોય તેની ચર્ચામાં જોડાય નહિં.
તસ્યા અવ્યારાધનું કહે છે તયોારાધન નથી
કહેતા. તેરસે પૂનમ તપ કે ચૌદશે એ બેમાંથી
એકનો નિશ્ચય કરાશે. તો અસ્તોવ્યસ્ત કે
વિતંડાવાદ નહિ કહેવાય.
リ
જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે નહિં અને હતી
પણ નહિં. જુઠાં હાંકવાની ટેવની હદ કઇ? શ્રીમાન્ કલ્યાણવિજ્યજીએ પણ ક્ષયની જ વાત લખી છે. અને લૌકિક ટીપ્પણાથી ક્ષયને વૃદ્ધિ બન્ને મનાય છે, ને તેથી જ ભીંતીયામાં તેવે પ્રસંગે પૂર્વની અપર્વતિથિનો ક્ષય અને વૃધ્ધિ કરાય છે. જૈનશાસ્ત્ર અને પરંપરાથી તમારાં ટીપ્પણાં ખોટાં અને લોકોને ધર્મા રાધનમાં ભમાવવાના કાર્ય સિવાય બીજું કાર્ય કરનારાં નથી. (જૈનપ્રવચન)
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ ૧ પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિનો ક્ષય ૨ ભઠ્ઠમ એવો ચોખો પાઠ ન માનવો
અને વૃધ્ધિએ પૂર્વની અપર્વ તિથિની વૃધ્ધિ બન્માષ્ટમ અર્થ કલ્પવો કે અષ્ટમ નો આઠમું કરાય છે. અને તે મુજબ જ શ્રી સંઘ માને એવો અર્થ ન કરતાં પૂર્ણ આઠ અર્થ કરવો, છે. ને કહે છે, જેઓને તે વિરૂધ્ધ લાગતું
તે સ્પષ્ટ જુઠું છે. છાણીમાં પણ સેવા અને હોય તે શાસ્ત્રાર્થથી સભા દ્વારા નક્કી કરે, તો
પૂર્ણ વિશેષણથી અષ્ટમનો અર્થ આઠમું પછી શ્રી સંઘને વિચાર કરવાનો રહે.
માનવું પડયું હતું. અર્થ કબુલ કર્યો અને કાર્ય પંચાંગોની હાલ જરૂર નથી. (મુંબઈ, સુરત)
નહિ કરવાની આજીજી જેવી હાલત થઈ પણ સંવત ૧૧૩૦ અથવા ૩૪માં માન્ય ન થઈ એ સાચું માનવું સારું છે. અભયદેવસૂરિજી મહારાજ કાલ કરી ગયા હતા, તેઓએ પોતાની પાટે તો શ્રી ને
આવશ્યકચૂર્ણિ વગેરેમાં અવન્તીસુકુમાલ વર્ધમાનસૂરિજીને થાપ્યા પણ હતા. ૧૧૬૮માં
અને સહસ્ત્રમલ્લની તથા ગ્રન્થોમાં તો જિનવલ્લભ ફર્ચપુરી શ્રી જિનેશ્વરને
સિદ્ધર્ષિઆદિની રાતે દીક્ષા થયેલી સિદ્ધ છે. પોતાના ગુરૂ જણાવે છે. છતાં પાટનો સંબંધ ૪ પ્રાતિ નો અર્થ રાજા તરફથી રહેતો જોડાય છે તે વિચારવું. મહારાજ ગામનો સંભાળનાર નોકર છે, ને રાજા એવો આત્મારામજીએ સંવેગિપણામાં સાધુસંતતિના અર્થ તો પ્રવચનકારે ઠસાવી દીધો. ખરી રીતે ક્ષસ્કંધ શ્રી બુરાયજીમહારાજને જ ગુરૂ
ચર્ચા અનાદિથી પરોપકારની છે. ભણ્યા છે અને કહ્યા છે.
તત્તરંગિણીમાં પર્યુષણાની ચતુર્થીના ક્ષયે સાવાળો ય છત્રોતે ગાથા માનનારે
ત્રીજ કરાય પણ પાંચમ ન કરાય એ ચોખું તીર્થોદ્ધારપયજ્ઞો શુદ્ધવૃત્તિથી જોવો. હાલ
છે ને જણાવેલ પણ છે. પાંચમ અને ચોથનો અવધિજ્ઞાનવાળા ન દેખાય તેથી અવધિનો
ક્ષય ન થાય ત્યારે ત્રીજનો થાય એ એ સુચ્છેદ કહેનાર શાસ્ત્રાનું સારી તો ન જ
વાક્યથી ચોકખું જ છે. હોય.
તત્ત્વરંગિણીમાં પૌષધને અંગે તિથિની ચર્ચા શ્રી અભયદેવસૂરજીિના શ્રાવકની ૨ પ્રતિભાવહનને નિયત કરવાની વાતમાં
શરૂ થઈ છે એ જોવાથી જ જણાય છે. અને પોતાની પરંપરા લગાડનાર યુવા ૩વાર ની
તેથી બે પૌષધ એક દિવસે નહિં થાય એ પરંપરા તપાસે. (જયપુર-કવીન્દ્ર)
કથન યોગ્ય જ છે. અને તેથી પૂનમ ક્ષયે જૈનપ્રવચને વ્યવસ્થાપક દ્વારા જુઠી અને
તેરસેને ચૌદશે જ ચૌદશ અને પૂનમના કલ્પિત વાતો માટે લખવા માંડ્યું છે, તેની
પૌષધ થાય. (વીરશાસન) ખરી સમાલોચના તે અધિકાર પૂરો થશે ૩ તત્તરંગિણીમાં પર્વક્ષયે પૂર્વની અપર્વ તિથિ ત્યારે થશે માટે ત્યાં સુધી વાંચકોએ તો વિશેષ કારણે જ બોલવાની કહે છે. સોના અભિપ્રાય બાંધવો નહિ, ચોમાસામાં જેવી પર્વતિથિને ગણીને ઇતર ધાતુ જેવી મૂલ ભાવિતઆત્મા શ્રાવકાદિને દીક્ષા આપવાના અપર્વતિથિ કહે છે. પાઠો સ્પષ્ટ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
. • • • • • • • • • • • • • • • •
(ગતાંકથી ચાલુ) થોડા કે ઘણા, મેલ કે ચોખા પાણીએ કે કદાચિત લાવેલા પાણીના નાશથી પાણીના અભાવે શૌચ કરવાનો પ્રસંગ આવે તો તેઓ નિંદા કરે, તેઓના કદાચધર્મને સન્મુખ પરિણામ થયેલા હોય તો તે પણ બદલાઈ જાય અને શંકા વિગેરે દોષો થાય, નપુંસક અને સ્ત્રીમાં પણ ગ્રહણ કરવા વગેરેના જે દોષો થાય તે સમજવા. દુષ્ટ તિર્યંચો ઘા કરે, નિદિત તિર્યંચોમાં લોકોને શંકા વિગેરે થાય, જેવી રીતે આપાતનો અધિકાર ભેદપ્રભેદ સાથે કહ્યો, તેવી રીતે તિર્યંચોને છોડીને મનુષ્યનો સંલોક પણ દોષવાળો સમજવો. મેલા પાણીથી કે પાણી નહિં હોવાથી પુરૂષના આલોકવાળા સ્થાનમાં પણ દોષ થાય છે. નપુંસક અને સ્ત્રીમાં પણ એજ દોષો થાય છે. મોટા અને વિકારવાળા ચિહ્નમાં મૂર્છા થાય છે, તે માટે જ કહે છે કે ત્રીજામાં આપાતનો દોષ, બીજામાં સંલોકથી થયેલા દોષ અને પહેલામાં એક્ટ પ્રકારનો દોષ નથી, માટે તેવા અનાપાત અને અસંલોકવાળા સ્થાને વિધિથી જવું. આત્મા, શાસન અને સંજમ એવી રીતે ત્રણ પ્રકારનો ઉપઘાત જાણવો. તેમાં બગીચામાં ચંડિલ જતાં પિટ્ટન વિગેરેનો ઉપઘાત, જાજરૂમાં અંડિલ જતાં અશુચિનો ઉપઘાત, અને અગ્નિવાળામાં સંયમનો ઉપઘાત જાણવો. વિષમ જમીન હોય તો ધસી પડવાથી આત્માને નુકસાન અને નીચેના ભાગમાં ઉથલી પડતાં વિષ્ઠામાં પડવાથી ધોવા વગેરેમાં પણ છએ કાયાની વિરાધના, પોલાણમાં વિંછી આદિનો ઉપદ્રવ તેમજ સ્પંડિલ, માતરાના આક્રમણથી તેમાં રહેલ ત્રસ વિગેરેની પણ વિરાધના થાય. કુંભાર ચુનાવાળા વગેરેની ભઠ્ઠીઆદિકથી જે ઋતુમાં જે ભૂમિ અચિત્ત થઈ હોય તે ઋતુમાં તે ભૂમિ અચિરકાલકૃત કહેવાય અને બીજી ઋતુમાં તે ભૂમિ ચિરકાલકૃત કહેવાય. ગામ વિગેરે જ્યાં વસ્યું હોય ત્યાં બાર વરસ સુધી અચિરકૃત કહેવાય. ચારે બાજુએ એક હાથ લાંબુ તે જઘન્યવિસ્તીર્ણ અને બાર જોજન પ્રમાણ સ્પેડિલ તે ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ કહેવાય, જઘન્યથી ચાર આંગળ છેટું તે જઘન્ય દૂરાવગાઢ કહેવાય, મકાન વિગેરેની નજીકમાં સ્પંડિલ કરવા તે દ્રવ્યાસન્ન કહેવાય અને તેમાં સંયમ અને આત્માની વિરાધના થાય, અને અંડિલની ઉતાવળ થાય તે રૂપભાવાસ ન કહેવાય, તેમાં આત્મા, પ્રવચન, અને સંજમ એ ત્રણેની વિરાધના થાય. બિલવાળી જમીનમાં આત્મા અને સંયમવિરાધનાના દોષ છે, અને ત્રસ અને બીજમાં પણ તે જ દોષો છે. એ દશ પદોના બે આદિ સંયોગથી મુળ ભેદ કરતાં અધિક દોષો જાણવા હવે સ્પંડિલ જવાનો વિધિ કહે છે.
વિલિ ૪ર૬, ૩ત્તર ૪ર૬, સંસત્ત ૪ર૭, મા ૪૨૮, ૩ ૪ર૧, પૂર્વ દિશા ઉત્તર દિશા, પવન, ગામ અને સૂર્યને પુઠ નહિં કરીને તેમજ જેને અંડિલમાં કીડા પડતા હોય તે છાયાવાળી જગ્યાએ ત્રણ વખત પ્રમાર્જન કરીને સુડો એમ કહીને અંડિલ વોસિરાવે અને શુદ્ધિ કરે. તેમાં ઉત્તર અને પૂર્વ એ બે દિશાઓ પૂજ્ય છે માટે તેને પુઠ ન કરવી. રાત્રિએ નિશાચરો દક્ષિણ દિશામાં આવે છે, માટે રાત્રિએ તે દક્ષિણ દિશા બાજુ પુઠ ન કરવી. પવનને પુઠ કરવાથી નાકમાં ખરાબ ગંધ આવે અને તેથી નાકમાં હરસનો રોગ થાય, માટે પવનને પુઠ ન કરવી અને સૂર્ય અને ગામને પુઠ કરવાથી લોકો નિંદા કરે, માટે પૂર્વાદિકને પુઠ વર્જવાનું કહ્યું છે. કીડા આદિ જીવવાળો સ્પંડિલ જેને થતો હોય તે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
ઝાડમાં બહાર નીકળેલી એવી ઝાડની છાયામાં વોસિરાવે, અને છાય ન હોય તો વોસરાવીને બેઘડી તેમને તેમ પોતાના શરીરની છાયા કરીને રહે કે જેથી તે જીવો છાયામાં રહ્યા થકા પોતાની મેળે જ પોતાનું આયુષ્ય પુરૂં કરે, ચંડિલ જવામાં ઉંચે, નીચે, અને તિથ્થુ દેખે પછી ગૃહસ્થ ન હોય તે પગ પૂજે અને અવગ્રહ માગીને વિધિથી તે જગ્યા પડિલેહે, સ્પંડિલ જતી વખત ડાબી સાથળ ઉપર ઉપકરણ (દાંડો અને ઓઘો) રાખે, અને જમણા હાથમાં પાણીનું ભાજન રાખે અને પછી તે જ જગ્યાએ કે બીજી જગ્યાએ ડગલથી શુદ્ધ કરી નજીકમાં ત્રણ ચોગળા પાણીથી ધોવે છે હવે અંડિલની વિધિમાં અપવાદ જણાવે છે.
પર ૪૨૦, તેT ૪૩૨, તેમાં જરૂર, તો ૪રૂરૂ, પૂર્વે કહેલા અનાલોક આદિ દશગુણવાળા સ્પંડિલની જગ્યાની બાબતમાં જો અનાલોક અને અસંપાતવાળી જગ્યા ન મળે તો જુદી સામાચારીવાળા, અસંવેગી અને ગૃહસ્થોના આલોકવાળા સ્થાને જવું, પણ ત્યાં દરેક સાધુએ જુદું જુદું પાતડું રાખવું, નક્કી હાથ પગ ધોવા અને તેમાં વળી ગૃહસ્થોનો આલોક હોય તો પાણી પણ વધારે લેવું, તેવી પણ જગ્યા ન હોય તો અશૌચવાદી પુરૂષના આપાતવાળી જગ્યાએ જવું, તે પણ ન મળે તો સ્ત્રી અને નપુંસકના આલોકવાળી જગ્યાએ જવું, પણ આલોક થતો હોય તે તરફ પુઠ કરીને બેસવું, અને હાથ પગ ધોવાની વિધિ પહેલાંની પેઠે કરવી.
તે પણ ન મળે તો, પુરુષ નપુંસક અને સ્ત્રી સહિત તિર્યંચના આપાતવાળે સ્થાનકે જવું, પણ ત્યાં નિંદિત અને દુષ્ટચિત્તવાળા જાનવરોનો આયાત છોડવો, પછી સ્ત્રી અને નપુંસકમાં આગલ જણાવેલ પ્રાકૃત આદિ ત્રણ પ્રકારના અશૌચવાદી લેવા, પણ ત્યાં બોલતાં બોલતાં અને ઉતાવળથી જવું, અને હાથ પગ ધોવા, હવે સાંઝના પડિલેહણ અને પડિકમણાથી પહેલાનો વિધિ કહે છે.
सण्णाइ ४३४, पुव्वु ४३५, पडि ४३६, तत्तो ४३७, पट्टग ४३८, तस्स ४३९, चउ ४४०, अहि ४४१, एमेव ४४२, इत्थेव ४४३, कालो ४४४
અંડિલથી આવેલો સાધુ ચોથો પહોર થયો જાણીને ઉપકરણની પડિલેહણા કરે. ચોથો પહોર ન બેઠો હોય તો સ્વાધ્યાય કરે. આજ ગ્રંથમાં પહેલાં જે સવારના પડિલેહણનો વિધિ કહ્યો છે તે જ વિધિ સાંજના પડિલેહણનો પણ જાણવો, પણ જે જુદાપણું તે સંક્ષિપ્ત હું કહું છું.
પડિલેહણ કરનાર બે પ્રકારના હોય છે. એક ખાનારા અને બીજા તે સિવાયના એટલે ઉપવાસવાળા, એ બન્ને પ્રકારવાળાને મુખવસ્ત્રિકા અને સ્વદાયની પહેલી પડિલેહણા હોય છે, પછી આચાર્ય અણસણવાળો, માંદો, અને નવદીક્ષિત જે સાધુ હોય તેની ઉપધિની પડિલેહણ કરે. તે પછી ગુરુને પૂછીને પાત્ર અને માત્રકની પડિલેહણ કરે, પછી તેમજ ગુરુઆદિકની આજ્ઞા લઈને પોતાની ઉપાધિ શેષપાત્ર વસ્ત્ર અને પડિલેહવે. અને ભોજન કરનારો ઓઘાનું પડિલેહણ કરે, જે સાધુને જ્યારે પડિલેહણ પૂરી થાય ત્યારે તે સાધુ ભણવાનો, આવૃત્તિ કરવાનો, કે બીજો કોઈ વ્યવસાય પ્રયત્નથી કરે. પછી ચોથેભાગે જૂન ચોથી પોરસી થાય ત્યારે કાલનું પ્રતિક્રમણ કરે, તેમાં પહેલાં અંડિલ અને માતાના ચોવીસ સ્થાનો
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ પડિલેહે. ઉપાશ્રયની અંદર નજીક, મધ્ય અને દૂર એમ ત્રણ ભૂમિ સહન કરનાર એટલે મધ્યમ શંકાવાળાની અપેક્ષાએ ત્રણ ચંડિલ માટે એવી જ રીતે સહન ન કરનારની અપેક્ષાએ ત્રણ સ્થંડિલ માટે ત્રણ ભૂમિ એવી જ રીતે સહન ન કરનારની અપેક્ષાએ પણ ત્રણ સ્થાને, એટલે તે આસન્નઆદિ બે બે કરતાં છ પડિલેહણા થાય, ચંડિલની માફક જ માતરામાં પણ બાર થવાથી સ્પંડિલ ભૂમિના ચોવીસ ભેદ થયા, તેમજ કાલ પડિલેહવાની ત્રણ ભૂમિઓ હોય, એકંદરે સત્તાવીસ પડિલેહણ થયા પછી સૂર્ય અસ્ત થાય, તે વખત સ્વાધ્યાય વિગેરેમાં ઉપયોગવાળા સારા સાધુઓને જણાવવા માટે ગીતાર્થ સાધુ આ પ્રમાણે જાહેર કરે : કાલગ્રહણવિધિ, ગોચરી, અંડિલ, વસ્ત્રપાત્રની પડિલેહણ, એ બધું તે સાધુઓ ! સંભાળી લો, અથવા જે બાબતમાં અનુપયોગ થયો હોય તે સંભારી લો. આટલું થયા પછી પ્રતિક્રમણ કરાય તેનો વિધિ કહે છે :
जइ ४४५, सेसा ४४६, जो हुज्ज ४४७, हत्थ ४४८, आय ४४९, जा ४५०, मुह ४५१, संवेग ४५२, नमु ४५३, उस्सग्ग ४५४, संडंसं ४५५, किइ ४५६, आलो ४५७, वंदित्तु ४५८, परि ४५९, विण ४६०, कय ४६१, दुप्प ४६२, जो.४६३, उप्पण्णा ४६४, बस्स ४६५, आलो ४६६, तं ४६७, परि ४६८, आप ४६९, सव्व ४७०, सव्व ४७१, एवं ४७२, आय ४७३, जाहु ४७४, धिह ४७५, असठेण ४७६, विअ ४७७, खामितु ४७८, जीवो ४७९, चोएइ ४८०, तत्थवि ४८१, एस ४८२, सामा ४८३, ऊसा ४८४, इंसण ४८५, सुअ ४८६, चरणं ४८७, सुद्ध ४८८, सुकयं ४८९, ,थुइ ४९०, पम्हुड्ड ४९१, चाउ ४९२, पाउ ४९३, साम ४९४, उस्सा ४९५, ऊसा ४९६, पाउ ४९७, निहा ४९८, तइए ४९९, तइए ५००, सामा ५०१, खामित्तु ५०२, जइ ५०३, तं ५०४.
કોઇપણ જાતનો વ્યાઘાત ન હોય તો સર્વસાધુઓ ગુરુની સાથે જ આવશ્યક કરે, પણ શ્રાવકને ધર્મકથા કહેવા વિગેરેનો કદાચ આચાર્યને વ્યાઘાત હોય તો ગુરુમહારાજ પછીથી આવશ્યક શરૂ કરે. એટલે બાકીના (ગુરુમહારાજ સિવાયના) સાધુઓ ગુરુને પૂછીને સૂત્રાર્થનું સ્મરણ કરવા માટે યથાશક્તિ કાર્યોત્સર્ગ કરે, અને ગુરુ જ્યારે પડિક્કમણું ઠાવે ત્યારે દિવસના અતિચારો વિચારવા માંડે અશક્ત, બાલ, વૃદ્ધ, કે રોગી સાધુ આવશ્યક્તા સહિત હોય તો નિર્જરાની અપેક્ષાવાળો છતાં પણ બેસે. આવશ્યકમાં પહેલું સામાયિક કહીને કાઉસ્સગ્ન કરે, પછી ગુરુ સામાયિક કહે, અને પછી ગુરુની સાથે દિવસના અતિચારો કાઉસ્સગ્નમાં વિચારે.
કેટલાક કહે છે કે ગુરુની સાથે સામાયિક કહે, તે એવી રીતે કે જ્યારે આચાર્ય સામાયિક બોલે ત્યારે તે સાધુઓ પણ કાઉસગ્નમાં રહ્યાં છતાં સામાયિક ચિંતવે, અને પછી ગુરુમહારાજની સાથે જ દિવસના અતિચારો સાધુઓ વિચારે. ગુરુમહારાજ દિવસમાં પણ અલ્પ વ્યાપારવાળા હોવાથી દિવસના અતિચારો બે વખત વિચારે, તેટલામાં ઘણી ક્રિયાવાળા એવા બીજા સાધુઓ એક વખત જ વિચારે. સવારની એટલે સવારના ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવાના વખતથી કાઉસ્સગ્ન કરવાના વખત સુધીમાં જે અતિચારો થયા હોય તે કાંટાવાળા માર્ગમાં જેમ ઉપયોગથી જવાય તેમ ઉપયોગથી ચિંતવે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧ ૨૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ • • • • • • • • • • • • •. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . સંવેગવાળા, નિર્મળચિત્તવાળા, ચારિત્રના પરિણામવાળા એવા તે સાધુઓ તે પછી પણ ચારિત્રની શુદ્ધિ માટે એમ ઉપયોગથી અતિચારનું ચિંતન કરે, નમસ્કારથી પારે, લોગસ્સ કહે, વંદન કરે, આલોવે, પ્રતિક્રમણ સૂત્ર કહે, વંદન કરે, અને આલોચના અને પ્રતિક્રમણમાં રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા કાર્યોત્સર્ગ કરે, આ સંક્ષેપથી જણાવેલ હકીકત વિસ્તારથી કહે છે. કાયોત્સર્ગ સમાપ્ત થાય ત્યારે નવકારથી પારે, પછી ચતુર્વિશતિસ્તવ નામનો દંડક જે લોગસ્સ તે ઉપયોગપૂર્વક કહે, પછી સત્તર સંડાસા પડિલેહી બેસીને મુહપત્તિ પડિલેહવી, અને તેમજ તેવી જ રીતે કાયાનું પણ પ્રમાર્જન કરવું. પછી ઉપયોગવાળા સર્વે સાધુઓ અત્યંત વિનયથી જેવી રીતે વીતરાગોએ કહ્યું છે તેવી રીતે સર્વપ્રકારે શુદ્ધ એવું દ્વાદશાવર્ત નામનું વંદન કરે. કારણ કે આલોયણ લેવી, પ્રશ્નોત્તર પૂછવા, પૂજા, સ્વાધ્યાયને અપરાધના સ્થાનોમાં વિનયમૂલ એવું ગુરુને વંદન કરવું એ રીતિ છે. વંદના કરીને અનુક્રમે બે હાથે રજોહરણ પકડીને શરીરે અર્ધા નમેલા રહીને ઉપયોગપૂર્વક આલોચન કરે. પછી નિર્મળભાવવાળા, સંસારસમુદ્રથી ઉદ્વિગ્ન એવા સાધુઓ કાઉસ્સગ્નમાં ચિંતવેલા સૂક્ષ્મ પણ અતિચારોને ગુરૂસમક્ષ આલોવે. કહ્યું છે કે સંવેગ પામીને આચાર્યના ચરણકમળમાં ફરી પાપ ન કરવાના પરિણામરૂપે સુવિહિત સાધુ આલોયણ જણાવે. જેવી રીતે પોતાને જંણાવે તેવી જ રીતે ભૂલેલા બીજાને પણ જણાવે. મનુષ્ય પાપ કરે તો પણ ગુરુની પાસે આલોયણ નિંદન કરીને ઉતરી ગયેલા ભારવાળા ભારવાહકની પેઠે તે પાપ કરનાર અત્યંત હલકો થાય છે. મન, વચન, અને કાયાના યોગોની ખરાબીથી પાપ બંધાય છે, તેથી જે સાધુ તે યોગોને સુધારે તેનું તે એટલે યોગની ખરાબીથી થયેલું અને બીજું પ્રમાદકષાયાદિ થયેલ પાપ પણ નાશ પામે છે. જેમ જગતમાં જે કુપથ્યથી જે વ્યાધિ ઉત્પન્ન થાય છે તે જ કુપથ્ય વર્જવાથી તે વ્યાધિ ક્ષય પામે છે, તેવી રીતે કર્મવ્યાધિમાં પણ સમજવું. અશુભ કર્મના ઉદયે ઉત્પન્ન થતી માયા, આલોચન, નિંદન ગહણ વિગેરે રૂ૫ કુશલવીર્યથી હણવી જ જોઇએ અને બીજી વખત તે માયા કરવી નહિં. તે લાગેલા દૂષણોનું મર્મ જાણનાર એવા ગુરુમહારાજ જે પ્રાયશ્ચિત કહે તે અનવસ્થા આદિ પ્રસંગથી ડરેલા સાધુઓએ તેવી જ રીતે આચરવું જોઇએ. દોષ આલોવીને, ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઇને પછી સામાયિક કથન કરવા પૂર્વક પ્રતિક્રમણ સૂત્ર કહે, તે પ્રતિક્રમણ સૂત્ર પૈર્ય અને બળવાળા થઈને ડાંસ અને મચ્છરને નહિ ગણતાં પદે પદે સૂત્રાર્થનો અત્યંત ઉપયોગ કરતાં થકાં કહે. સૂત્ર કહીને પછી વંદન કરીને આચાર્ય આદિક સર્વને ભાવથી ખમાવે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે આચાર્ય ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણમાં જે કોઈને મેં કષાયવાળા કર્યા હોય તે બધાને હું ત્રિવિધ ખમાવું . ભગવાન સકળ શ્રમણસંઘને મસ્તકે અંજલિ કરીને ખાવું છું, અને હું પણ તેમનો અપરાધ ખમું છું. નિર્મળ મનથી ધર્મમાં પોતાનું ચિત્ત સ્થાપન કરીને સર્વજીવરાશિને ખમાવીને હું પણ તેમનો અપરાધ ખમું છું. એવા પરિણામવાળા સર્વસાધુઓ આચાર્યને ખમાવે. આચાર્ય પર્યાયથી જેષ્ઠ હોય તો આ વિધિ સમજાવો. જો પર્યાય જયેષ્ઠ ન હોય તો આચાર્ય પણ જેષ્ઠને ખમાવે, કેટલાક કહે છે કે એ ખમાવવામાં વિકલ્પ છે. જ્યારે કેટલાકો કહે છે કે શિક્ષક આદિની શ્રદ્ધા માટે લઘુ એવા પણ આચાર્યને જ ખમાવે. એવી રીતે આચાર્ય અને ઉપાધ્યાયને ખામીને બાકીના સાધુઓને યથાપર્યાયે ખમાવે. ખમાવવામાં ઉલટી રીતે કરવામાં કે તે ખમાવવાનું નહિં કરવામાં આજ્ઞાવિરાધનાદિક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
દોષો છે પ્રતિક્રમણ સૂત્ર કહ્યા પછી છેલ્લા બે સાધુ સિવાય બધાને ખમાવવાના છે. પણ આચરણાથી હવે પ્રતિક્રમણમાં ગુરુ અને બીજા બે સાધુ એમ ત્રણ ખાવાનું છે. ધૃતિ અને સંઘયણ વિગેરેની તથા મર્યાદાની હાનિ જાણીને ગીતાર્થો નવદીક્ષિત અને અગીતાર્થના પરિણામની રક્ષા માટે આચરણા કરે છે. અશઠ એવા આચાર્યે કોઈપણ સ્થાને, કોઇપણ કારણથી અસાવદ્ય આચર્યું હોય અને બીજા ગીતાર્થોએ તે નિવાર્યું ન હોય તો એ બહુજન સંમત એવી રીતિ તે આચરણા ગણાય વળી આલોચન પચ્ચક્માણ અને ઉદ્દેશાદિકમાં મોટા સાધુઓ પણ આચાર્યને વંદન કરે, પણ પ્રતિક્રમણના ખામણામાં મોટા વંદન ન કરે, પણ આચાર્ય જ તેઓને કરે, એવી રીતે આચાર્ય આદિને ખમાવીને સર્વસાધુઓ દુરાલોચિત અને દુષ્પતિકાંતને શોધવા માટે નિર્મળ એવા કાઉસ્સગ્ગો કરે. જીવ પ્રમાદે ભરેલો છે અને સંસારમાં પ્રમાદની ભાવનાથી પણ અનાદિથી વાસિત છે, તેથી સાધુમાં પણ તેવા અતિચારો થાય, માટે તેની શુદ્ધિનો કાઉસ્સગ્ન કરે. કોઈ શંકા કરે કે એમ અશુદ્ધિની સંભાવના કરીએ તો કાયોત્સર્ગોમાં પણ તે અશુદ્ધિ થવાથી અનવસ્થા આવે ? તે શંકાના ઉત્તરમાં કહે છે કે પ્રમાદનો જય કરવાના કામમાં પ્રમાદ જીતીને પ્રવર્તવાથી અનવસ્થા રહેતી નથી. તે કાયોત્સર્ગોમાં પણ જે સૂક્ષ્મ દૂષણ રહે તે પણ તેનાથી જ જીતાય છે. કાયોત્સર્ગ વારંવાર થતા નથી, જે માટે સર્વ પણ સાધુનો વ્યાપાર સૂક્ષ્મ પણ પ્રમાદની પ્રતિકૂળતાવાળો છે. પ્રતિક્રમણમાં બીજો કાયોત્સર્ગ ચારિત્રનો છે. ત્રીજો દર્શનશુદ્ધિ માટે હોય છે, ચોથો શ્રુતજ્ઞાનનો છે, પછી સિદ્ધાં ની સ્તુતિ, અને કૃતિકર્મ (વંદન) કરવાનું છે. હમણાં જણાવ્યો તે ચારિત્રશુદ્ધિ માટેનો કાયોત્સર્ગ ધર્મપ્રેમી અને પાપભીરુ સાધુઓ સામાયિક કથનપૂર્વક પચાસ શ્વાસોશ્વાસ (બે લોગસ્સનો) નો કરે. વિધિથી તે કાયોત્સર્ગ પારીને શુદ્ધચારિત્રવાળા સાધુ લોગસ્સ કહીને અરિહંતચેઇયાણ વિગેરે કહીને તેનો કાયોત્સર્ગ કહે. આ કાયોત્સર્ગ દર્શનશુદ્ધિ માટે છે અને પચીસ શ્વાસોશ્વાસનો છે. તેને વિધિથી પારીને પુખરવદીવડે કહે, અને પછી શ્રુતઅતિચારની શુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસનો શ્રુતજ્ઞાનનો કાયોત્સર્ગ કરે. પછી તેને વિધિથી પારે ચારિત્ર એજ સાર છે, અને નિશ્ચયથી દર્શન અને જ્ઞાન એ બે ચારિત્રનાં અંગો છે, માટે સારભૂત એવા ચારિત્રમાં પ્રયત્ન કરવો જ જોઈએ. અહીં શુદ્ધિ તો પશ્ચાનુપૂર્વીએ છે. સર્વ અતિચારો શોધીને પછી સિધ્ધાણં એ સૂત્ર કહે, પછી પૂર્વ કહેલી વિધિએ ગુરૂને વંદન કરે, કેમકે લોકમાં પણ સારી રીતિએ કાર્ય કરનારા મનુષ્યો હુકમ લેતાં અને તે હુકમ બજાવ્યા પછી નિવેદનમાં નમસ્કાર કરે છે, તેમ અહિં જિનેશ્વર પણ આજ્ઞાની માફક પવિત્ર કાર્ય કરીને સ્વર અને શબ્દથી વધતી ત્રણ થોયો કહે, પણ તેમાં ગુરૂમહારાજ એક થોય કહે. પછી શેષ સાધુઓ ત્રણ થોયો કહે. એજ હકીકત કહે છે કે ગુરૂએ સ્તુતિમંગલ કહ્યા પછી શેષ લોકો થોય કે સ્તુતિ કહે. પ્રતિક્રમણ કર્યા પછી ગુરૂમહારાજની પાસે થોડો કાળ બેસવું, કારણ કે વિસ્મૃત થયેલી કોઈક મર્યાદા તેઓ યાદ કરાવે, અને એમ બેસવાથી વિનય પણ નાશ ન પામે, આ ગાથાઓથી જણાવાયેલ પ્રતિક્રમણના વિધિમાં શ્રુતદેવતા આદિનો કાઉન્ગ નથી કહ્યો તેનું સમાધાન કરે છે કે શ્રુતદેવતા વિગેરેના કાઉસ્સગ્ગી આચરણાથી થાય છે. ચોમાસી અને સંવચ્છરીના દિવસે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકમાં શય્યાદેવતાનો કાયોત્સર્ગ હોય છે. કેટલાક ચોમાસામાં પણ શય્યાદેવતાનો કાયોત્સર્ગ કરે છે. કાલગ્રહણ સ્વાયાય આદિ બધો વિધિ અહીં વિશેષસૂત્રથી જાણવો. હવે પ્રભાતના પ્રતિક્રમણનો વિધિ યથાક્રમે જણાવવામાં આવશે. સામાયિકસૂત્ર બોલીને અહીં
Page #180
--------------------------------------------------------------------------
________________
. . . . . . . . . . . .
૧ ૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ પહેલો ચારિત્ર શુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન ધીર પુરૂષો કરે છે. પછી વિધિથી કાઉસ્સગ્ગ પારીને શુદ્ધચારિત્રવાળા સાધુઓ લોગસ્સ કહીને દર્શનશુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કહે છે, પછી પણ વિધિથી તેને પારીને શ્રુતસ્તવ કહે છે અને પછી ઉપયોગવાળા છતાં અહીં રાત્રિએ થયેલ અનિયમિતપણાનો કાઉસ્સગ્ન કરે છે. સાંજના પ્રતિક્રમણની થોડથી માંડીને ચાલુ કાઉસ્સગ્નની ક્રિયા સુધીમાં રાત્રિ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે બધાને હૃદયમાં વિચારે, સવારના પડિક્કમણામાં અતિચારનો કાઉસ્સગ્ગ છેલ્લો કરવામાં કેમ આવે છે તેનું કારણ જણાવે છે કે નિદ્રાવાળા સાધુ અતિચારને બરોબર યાદ ન કરી શકે, તેમજ આલોચનની પહેલાના વંદનમાં મહેમાંહે સાધુઓમાં સંઘટ્ટન થાય, અથવા અંધારા આદિથી કોઈ વંદન ન પણ કરે તો વંદન ન કરવાના દોષ લાગે માટે પ્રાભાતિક પ્રતિક્રમણમાં જ્ઞાનાદિના કાઉગ્ન પહેલાં કરવાના કહ્યા, અને ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારો વિચારે અને છેલ્લાં તપચિંતવણીના કાઉગ્નમાં છ માસથી શરૂ કરી એકાદિ દિવસની હાનિ કરતાં કરતાં યાવત્ પોરસી કે નવકારશી સુધીમાંથી કોઈક પચ્ચખાણ ધારે. એ જ વાત વિસ્તારથી કહે છે કે ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચાર ચિંતવી, વિધિથી પારી પછી સિધ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં) કહીને આલોવીને પૂર્વ પ્રમાણે પ્રતિક્રમણ સૂત્ર કહે. તે પ્રતિક્રમણ સૂત્રમાં સામાયિક સૂત્ર કહેવાય છે માટે જણાવે છે કે - સામાયિકસૂત્ર વધારે વખત એટલા જ માટે કહેવાય છે કે સર્વ સાધુ વ્યાપાર સામાયિકપૂર્વક જ છે, અને સામાયિક રૂપ ગુણ અર્થની સ્મૃતિ અને પાઠના સ્મરણથી પ્રાયે થાય છે એમ દેખાડવા માટે છે. પ્રતિક્રમણ પછી આચાર્યાદિકને ખમાવીને સામાયિક કથન પૂર્વક કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગમાં અમને ગુરૂએ કયા કામમાં જોડ્યા છે ? તે વિચારે. જેવી રીતે તે કાર્યને હાનિ ન થાય તેવી રીતે છ માસ આદિના અનુક્રમથી અશઠભાવે કરી શકાય તેવું તપ હૃદયમાં કરવાનું ચિંતવીને, તે પારી લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહી વાંદણાં દઈને તે કાયોત્સર્ગમાં ચિંતવેલો નવકારશીઆદિ તપ ગુરૂ પાસે અંગીકાર કરે છે. હવે પચ્ચખાણ કરવાનો વિધિ કહે છે :
आगा ५०५, नव ५०६, दो ५०७, दो ५०८, सत्त ५०९, पंच ५२०, णव ५११, वय ५१२, गह ५१३, अब्भ ५१४, एवं ५१५, गम ५१६, एवं ५१७, सं ५१८, तं ५१९, मरण ५२०, एत्तो ५२१, संते ५२२, तस्स ५२३, नय ५२४, नय ५२५, नय ५२६, उभ ५२७, अण्णे ५२८, णणु ५२९, एवं ५३०, उव ५३१, जिण ५३२, आह ५३३, नो ५३४, नो ५३५, सय ५३६, कय ५३७, संवि ५३८, भावि ५३९, पुरिसं ५४०, भर ५४१, मुहिज ५४२, पासम् ५४३, सुह ५४४.
જિનેશ્વર મહારાજાએ કહેલું એવું અને આગારોથી શુધ્ધ એવું ઉપયોગપૂર્વક વિધિએ પચ્ચખાણ કરે. તે નવકારશી આદિ પચ્ચખાણ માત્ર પોતે જ પાળવાનું છે, પણ પોરશી વગેરેમાં આહારાદિકનું દાન અને તેનો ઉપદેશ તો સમાધિ પ્રમાણે કરી શકાય છે પચ્ચખાણોના આગારો જણાવે છે.
નોકારશીમાં બે, પોરશીમાં છે, પુરિમમાં સાત, એકાસણામાં આઠ, એકલદાણામાં સાત, આંબેલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણીમાં છ, ચરમમાં ચાર, અભિગ્રહમાં ચાર, અગર પાંચ, વિગયમાં આઠ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧ ૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ અગર નવ, પિંડવિયમાં હોય તો નવ અર્થાત્ દ્રવવિગય હોય તો આઠ અને અભિગ્રહમાં વસ્ત્રનો અભિગ્રહ હોય પાંચ આગાર અને બાકીના અભિગ્રહોમાં ચાર આગાર હોય છે. વિગયમાં નવ અને આઠ આગારનો ખુલાસો કરે છે કે માખણ, તળેલું, ઝામેલું દહિં, માંસ, ઘી, ગોળ એ બધામાં નવ આગાર હોય. પચ્ચખ્ખાણોના અને આગારોના અર્થો આવશ્યક વિગેરેમાં વિસ્તારથી કહેલા છે. માટે તે ત્યાંથી જાણવા. આગારો કરવાનો હેતુ જણાવે છે :- પ્રતિજ્ઞાનો ભંગ થવામાં આજ્ઞાવિરાધના રૂપી મોટો દોષ છે, અને થોડા પણ વ્રતનું પાળવું એ ગુણ કરનાર છે, માટે આગારો કહ્યા છે, તેમજ ધર્મમાં ગુણ અને દોષનું અલ્પબહુપણું સમજવાની જરૂર છે, માટે પચ્ચખ્ખાણોના આગારો કહ્યા છે, ગ્રહણ કર્યા પ્રમાણે પાલન કરવાથી જ જરૂર અપ્રમાદનું સેવન થાય છે. અને તેવી રીતે સેવાતો અપ્રમાદ અનુક્રમે વધે છે. અને તે પ્રમાદનો સર્વથા નાશ કરે છે. સંસારમાં ભમતા જીવે પ્રમાદનો અભ્યાસ માટે ઘણા કાલ કર્મો છે તેથી પ્રમાદના અભ્યાસથી કોઈપણ પ્રકાર પચ્ચખ્ખાણનો ભંગ થાય માટે ભંગ ન થાય તેથી આગારો કહ્યા છે. કેમકે પચ્ચખાણના ભંગમાં આજ્ઞા, અનવસ્થા વિગેરે દોષો થાય છે, અને તેથી જન્મમરણ વિગેરે સર્વ અનર્થો થાય છે. કદાચ કહેવામાં આવે કે એવા પ્રમાદીને દીક્ષા જ કેમ હોય? તો તે સવાલના ઉત્તરમાં સમજવું કે દીક્ષા તો ચારિત્રના પરિણામથી છે, અને ચારિત્રના પરિણામ આવવાની સાથે જ સર્વથા બધો પ્રમાદ ક્ષય પામતો નથી. વળી જે માટે આ પ્રમાદનો અનાદિકાલથી અભ્યાસ છે. તેથી જ તેના ક્ષયને માટે ઉદ્યમી થયેલાએ પચ્ચખ્ખાણોને લીધા પ્રમાણે પાળીને અપ્રમાદ આચરવો જોઈએ - વાદી કહે છે કે એ પ્રમાણે તો સામાયિક ચારિત્ર પણ નક્કી આગારવાળું જ લેવું જોઇએ, અને જો તે સામાયિક આગાર વગરનું છે, તો પછી પચ્ચખાણોમાં આગારો રાખવાનું શું કામ છે? અહીં ઉત્તર દે છે કે સર્વપદાર્થમાં સમભાવ હોવાથી જ સામાયિક થાય છે, તેમજ તે સામાયિક યાજજીવ માટે છે, તેથી વીતરાગોએ તેમાં આગારો કહ્યા નથી. તે જ વાત સ્પષ્ટ કરે છે કે સામાયિક એ ભાવ છે અને એ ભાવ મમત્વ વગરનો છે, તેમજ સમપણાને લીધે સર્વપદાર્થ વિષયક છે. જાવજીવરૂપી કાલની મર્યાદા પણ આવતા ભવમાં ભંગ ન થાય તેટલા માટે જ છે, પણ આવતા ભવમાં સેવીશ એવી ઇચ્છા રાખીને તે ઇચ્છાની અપેક્ષાએ જાવજીવની મર્યાદા નથી. મરણ કે જીતના વિચારથી જ તૈયાર થયેલા સુભટના જેવા પરિણામ હોય છે તે સરખો આ સામાયિકમાં પરિણામ છે, પણ હલકાના દૃષ્ટાંતોએ આ સામાયિક અપવાદનું સ્થાન નથી, આ વાત બારીકીથી સમજવાની છે, અને એટલા જ માટે અત્યંત અયોગ્યોને સામાયિક લેવા અને દેવાનો નિષેધ શાસ્ત્રોમાં કહેલો છે. જરૂર પડવાવાળો જામ્યો હતો એવા આભીર વિગેરેને કેવલજ્ઞાનથી એજ સામાયિક અવશ્ય મુક્તિનું અવંધ્ય કારણ સમજીને જ કેવળી મહારાજાએ સામાયિક દેવડાવ્યું હતું. સામાન્યથી આ સામાયિક એ ચારિત્ર છતાં પણ સામાયિકની વિશિષ્ઠતા માટે નોકારશીઆદિ પચ્ચક્માણ કરવાનું આગમોમાં કહેલું હોવાથી, તેમજ અનુભવથી જણાતી વિશિષ્ઠતાવાળું થતું તેથી સામાયિક હોવાથી, નોકરશી વિગેરે પચ્ચકખાણો કેમ ન કરવાં? આ આગારો સામાયિક પરિણતિના બાધક છે, એમ કહેવામાં આવે તો તેના ઉત્તરમાં જણાવે છે કે જેમ સુભટને મરણ કે જયના નિશ્ચયને બાધા ન આવે તેવી રીતે પ્રવેશ, નિર્ગમ, વારણના પ્રયત્નોમાં જેમ અપવાદો
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ છે, તેવી રીતે સામાયિકના નિશ્ચયવાળાને નોકારશી વિગેરેમાં આગાર સમજવા, તે સુભટને પ્રવેશ વિગેરેનો પ્રયત્ન છતાં પણ જીવનના મમત્વરહિતપણું નથી એમ નથી, તે મમત્વરહિત પરિણામ શત્રુનો પ્રતિકાર કરવારૂપ હેતુથી નક્કી સિદ્ધ થાય છે, અને તે સુભટને પહેલાના મરણ કે જયના ભાવને કોઇપણ પ્રકારે નુકસાન થતું નથી, પણ તે પ્રવેશાદિક વ્યાપારથી તે કાર્યની સિદ્ધિ થાય છે, અને એવી રીતે પ્રવર્તવાથી જ સુભટ સારી રીતે કાર્ય કરી શકે છે તેવી રીતે અહીં પણ આગારવાળું પચ્ચખાણ પણ સામાયિકની સારી રીતે સિદ્ધિ કરી શકે છે, પણ આગારના નામે પચ્ચખ્ખાણ ન લેવાં તે તો કેવળ મૂઢપણું જ છે. સામાયિક ઉચ્ચારની સાથે જ મરણ કે અનશન થવાનો કે કરવાનો નિશ્ચય નથી. તેમજ સામાયિકની ધારણા અને ભવાંતરની થવાવાળી અવિરતિથી બચવા માટે જ્ઞાનાદિ, પોષણના મુદાથી દેહધારણની જ્યારે જરૂર છે તો પછી તે દેહના પોષણના સાધનમાં નિરંકુશપણે રાગદ્વેષ પૂર્ણપણે ન વર્તાય માટે આહાર સંબંધિ પ્રત્યાખ્યાનોની બાહ્યવસ્તુના સંયોગમાત્રને અંગે હોવાથી તે પચ્ચખાણ અને તેના આગારોની બુદ્ધિશાળીયો જરૂરીયાત સ્વીકારે જ છે. સર્વ અનશનાદિક વસ્તુમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ, નિવૃત્તિ હોવાથી અસનાદિક ભેદે લેવામાં આવતું પચ્ચખાણ પણ સામાયિકને બાધ કરનાર નથી. કાયોત્સર્ગ અને ઇરિયાસમિતિથી ગમનના દૃષ્ટાંતે આ સમજી શકાય તેમ છે. એટલે કાયોત્સર્ગમાં ઉચ્છવાસ આદિ આગારો અને ઈર્ષા સમિતિમાં માર્ગ આલંબન વગેરે કારણો છે જ, સુભટને મરણ અને જય એ બંનેનો કોઈ કારણથી કોઈક વખત અભાવ થાય તો પણ ભવિષ્યમાં તેવા પ્રસંગે ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી તેવો જ મરણ કે જય સંબંધી ભાવ થાય છે. તેવી રીતે ભાવાંતરના ગમનથી સામાયિક અને પચ્ચખાણ બંનેનો થોડા કાલ માટે અભાવ થયા છતાં પણ ભવાંતરમાં તેવો ક્ષયોપશમ થાય કે જેથી સામાયિક અને પચ્ચખ્ખાણ સંપૂર્ણપણે લાભ થાય. કેટલાકો કહે છે કે સાધુને ત્રિવિધ આહારનું અને થોડા કાળનું પચ્ચખાણ યોગ્ય નથી, કારણ કે સાધુ સર્વવિરતિવાળા છે, અને એવી રીતે કંઇક આહાર અને થોડા કાળના ભેદથી પચ્ચખાણ લેતાં તે સર્વવિરતિ કેમ રહે? અહીં ઉત્તર દે છે કે ઃ પૂર્વે જ જણાવ્યું છે કે આ પચ્ચખાણ અપ્રમાદ સેવન માટે છે, તો પાણીમાત્ર વાપરવાનું છૂટું રાખી બાકીના આહારનો ત્યાગ કરવાથી તે અપ્રમાદ અધિક છે, માટે ઇ–રિક એટલે થોડા કાલ માટે ત્રિવિધાહારનું પચ્ચખાણ અયોગ્ય નથી, કદાચ કહેવામાં આવે કે કોઈક કારણસર દ્વિધાહારનું પચ્ચખાણ સાધુને કેમ ન હોય ? એ વિચારવા જેવું છે. પણ સાધુને ઘણા ભાગે અન્ન, અને પાન સિવાય ખાદિમ, સ્વાદિમનો ઉપભોગ કરવાની આજ્ઞા નથી, માટે દ્વિધાહાર પચ્ચખ્ખાણની આચરણા કરી નથી. એવી રીતે આહાર સંબંધી વ્યાખ્યા કરી હવે તેના ઉપયોગની હકીકત જણાવે છે :
નોકારશી વિગેરે પચ્ચખાણ, વિગય કે નીવીઆતો વિગેરેનો ઉપયોગ, પચ્ચખાણનું સ્પષ્ટ બોલવું, નવકારનો પાઠ કરવો, ગુરૂની આજ્ઞા લેવી એ વિગેરે વિધિ, અને પછી પણ સુધાવેદનીની શાંતિ વિગેરે કારણોથી વાપરવું એ સર્વ ઉપયોગ જાણવો. વિવેકવાળા અને ભાવનાપૂર્વક નિર્દોષ અને મમતા રહિતપણે કરાતું પચ્ચખાણ કેવળજ્ઞાનનો હેતુ છે એમ શ્રી જિનેશ્વરોએ દેખેલું છે.
(અપૂર્ણ)
Page #183
--------------------------------------------------------------------------
________________
லலலலல வலைலைலைலைலைலை
પર્વની આરાધના અને શ્રીસંઘ સમસ્ત શ્રીતપાગચ્છીય શ્રી સંઘને જણાવવું યોગ્ય છે કે કંઈ વર્ષોથી શ્રીતપાગચ્છે છે છે વગેરેની પર્વારાધનની ક્રિયા જોધપુરી ચં. (ચંડાશુચં) પંચાંગના આધારે થાય છે અને છે. છે તેથી તે પંચાંગ અનુસાર કાઢતા ભાવનગર વગેરેનાં ભીંતીયા ટીપનાં કે પંચાંગોમાં તિથિઓનો 8. ૨ ક્ષય અને વૃદ્ધિ ગણાતી હતી અને તેમાં જ્યારે બીજી આદિ પર્વતિથિઓનો ક્ષય આવતો ૨ છે ત્યારે તે બીજ આદિથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરી બીજ પર્વતિથિ ? છું કરાતી હતી. તેમજ જ્યારે બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિ આવતી હતી, ત્યારે તે બીજ છે. છે. આદિ પર્વતિથિની પહેલાની પડવા આદિની વૃદ્ધિ કરાતી હતી. વળી જ્યારે ચૌદશ પૂનમ છે છે જેવી બે પર્વતિથિઓ સાથે હોય અને તેવામાં જો ચૌદશ કે પૂનમ અથવા અમાવાસ્યાનો છે ક્ષય કે વૃદ્ધિ આવતી ત્યારે તેરસની જ વૃદ્ધિ અને હાની કરાતી હતી.
આ રીતિ કંઇ વર્ષોથી તપાગચ્છની પરંપરામાં ચાલી આવે છે, અને તે પરંપરા ? ચૌદશનાં ક્ષયે તેરસે ચૌદશ કરવી અને તેરસનું નામ પણ ન લેવું એવા તત્વતરંગિણીના ૨ તથા શ્રી હરિપ્રશ્નમાં છઠના સવાલમાં અમાવાસ્યાની વૃદ્ધિમાં પણ બીજી અમાવાસ્યા શું કલ્પસૂત્રના વાચન માટે ન જણાવતાં સામાન્ય અમાવાસ્યા કરી છે એ પાઠને અનુસારે છે છે. યોગ્ય છે. માટે મુનિમંડળ મળીને અન્યથા નિર્ણય ન કરે ત્યાં સુધી અપર્વતિથિની ભેગી છે હું પર્વતિથિ લખનાર તથા પર્વતિથિઓને બેવડી લખીને મુંઝવનાર જૈન પ્રવચન કે વીર શાસન છે
આદિના પંચાંગોને આધાર રાખવો નહિં.
மலலலலலலலலலலலல லைலலலலல
១១%999999999999999999999999999999999 GOGGGGGGGGGGGGG GGGGGGGGGGGGGGGGGGGGG
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #184
--------------------------------------------------------------------------
________________
કુટુંબીઓની કારમી મમતા અહો બચાવેલા જ ભક્ષકો (?) મોક્ષની નીસરણી જેવા અને ચુલ્લકાદિ દશ છે. દષ્ટાન્તોએ દુર્લભ એવા મનુષ્ય ભવને પામનાર જીવ શું પાડો થાય ? A
શું મનુષ્યપણામાં આવેલો જીવ એવાં પાપો બાંધે ખરો કે જેથી પાડો થાય ? શું અનેક પ્રકારનાં એવાં પાપો છે કે જે પાપોના ઉદયે પાડાનો જન્મ લેવો પડે? |
શું જે કુટુંબની ઉપર રાગ હોય અને જે કુટુંબને માટે અનેક પ્રકારના પાપારંભ છે જ કર્યા હોય તે કુટુંબ તે પોષકને ખાનારા અને ખરા ?
શું કોઈ એવું દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં છે કે કુટુંબને માટે પાપો કરીને થયેલો પાડો છે. કુટુંબીઓએ મળીને માર્યો હોય એટલું જ નહિં પણ મારી ખાઈ ગયા હોય ? આ , છે, બધાનું સમાધાન નીચેની ગાથાનો અર્થ વાંચવાથી થઈ જશે.
काउं कुटुंबकजे समुद्द वणिउव्व विविहपावाई। मारेउ महिसत्ते भुजइ तैणावि कुडुंबेण॥१॥
श्री मलधारीजी જેઓ કુટુંબજનોને માટે અનેક પ્રકારનાં પાપો આરંભપરિગ્રહ આદિ કરે છે તેઓ , છે, મનુષ્યપણાને પામ્યા છતાં પણ સમુદ્રદત્તવાણીયાની પેઠે કુટુંબજનોને માટે અનેક તે પ્રકારનાં પાપો કરીને પાડા પણે અવતરેલા પોતાના તે પાલક જનો જ મારીને ખાઈ
જાય છે. આ હકીકત શ્રીમલધારી શ્રી હેમચંદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોથી ભવભાવનામાં
જણાવે છે. A આ ઉપરથી વાંચકો સમજી શકશે કે મમત્વ અને તેને લીધે થતાં પાપોનાં ફલy ( ભોગવતી વખતે કુટુંબીજન દુઃખમાં ભાગ લેનાર નથી થતા એટલું જ નહિ, પણ છે તે દુઃખની પરાકાષ્ટાને પહોંચાડનાર તે જ પાલેળા કુટુંબીજનોનો જ થાય છે. માટે છે. કુટુંબીજનો ઉપર મમત્વ અને તેને લીધે પૂરતાં પાપોનો પરિપાક વિચારી નિગ્રંથ જ માર્ગનું જ આ સંસારમાં આલંબન છે અને તે જ આત્માને દુઃખ તથા નિર્ભયથી . બચાવનાર છે એ વસ્તુ વિવેકિઆત્માઓના હૃદયમાં ઓતપ્રોત થવી જરૂરી છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
CO
MY MY
P
GO
M
સિદ્ધચક્ર
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
– મુંબાઈ
GO
GOO
DO
PO O
LOGO GO
-
d
P
PM
વર્ષ
અંક
6-3
D
Ch
Pd
P
P
૧૯૯૩ :
P
પંચમ વર્ષ પોસ સુદ ૧૫
सिद्धचक्रः
अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे,
आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये
भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं प्रोज्झ मिथ्यात्वपक्षं
लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
瓴
सिद्धचक्रे सदाऽस्तु
O
Mu
જાન્યુઆરી
વીર સંવત્ ૨૪૬૩
000
G
: ૧૯૩૭
]]
GOO
GOGO GOGO DO PODO GH
OO
O
P
Page #186
--------------------------------------------------------------------------
________________
१-०-०
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि
३-८-० | बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० | आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-०
भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-०
पर्युषणादशशतकं ०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं )११-०-० बन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
कल्पकौमुदी
२-०-० - अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहवृत्तिः
षडावश्यकसूत्राणि ०-८-०
४-०-० बारसासूत्रं सचित्रं
उत्पादादिसिद्धिः
२-८-० १२-०-०
तत्त्वार्थकर्तुसमीक्षा ऋषिभाषितानि
०-१०-० सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-० विशेषणवती-वीशवींशी
प्रेसमां| भगवतीवृत्ति (अभयदेवीया)
भवभावना (उत्तरार्धं) . प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० | प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #187
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
પર શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
વર્ષ ૫
અંક ૬-૭ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ પોષ સુદિ પૂર્ણિમા
જાન્યુઆરી વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
श्रीसिद्धचक्रस्तुतिः । अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ ||
કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા;
મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક.”ll
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી સિદ્ધચક્ર
Sy
ભગવાન શ્રી ઋષભદેવજીની તપસ્યાની
પરાકાષ્ઠા
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવજી જન્મથી ત્રણે અપ્રતિપતિત જ્ઞાનોવાળા અને દીક્ષા લીધા પછી અપ્રતિપતિત એવા ચારે જ્ઞાનવાળા ઇન્દ્રનરેન્દ્રના સમુદાયથી પૂજાયેલા ચરમ શરીરવાળા એવા હતા, છતાં સંસારસમુદ્રથી જલદી ઉતરી જવાની ઇચ્છાવાળાએ તપસ્યા તરફ જબરદસ્ત ઉદ્યમ કરવાની જરૂર છે. એમ ધારી તેઓએ તપસ્યા તરફ પ્રયત્ન જારી રાખ્યો. ભાવિ કે ઉધમ.
આ સ્થાને કેટલાક બિચારા જીવો ભાવનાએ ઉત્તમતા ધારણ કરવાવાળા છતાં સંસળીરૂં વિટ્ટો
ના ન્યાયને ચરિતાર્થ કરવા માટે હોય નહિં તેમ અન્ય ક્રિયાકાંડના કટ્ટાદુશ્મન અને ભવ તરવાના નિષ્કલંક સાધનભૂત તપસ્યાને તરછોડવા તૈયાર થનારા એવા દૂરભવ્ય કે ભવાભિનંદી જીવોનો યોગ મળે છે અને તેને લીધે બિચારા ક્રિયા વ્રત નિયમ અને તપસ્યાથી ત્રાસ પામી જાય છે, અને તે સંસર્ગવાળા તરફથી શિખવાયેલ વાક્યોને ઓઠા તરીકે આગળ ધરી ક્રિયા અને તપસ્યાથી ખસી જાય છે અને તપસ્યા કરવાથી બેનસીબ રહે છે.
જાન્યુઆરી-૧૯૩૭
રહેલાઓને પણ ખસેડવામાં જ પોતાનું શ્રેય ગણનારા મનુષ્યો એવા ક્રિયા અને તપમાં આવેલા અથવા જેને આવવાનો સંયોગ થાય એમ છે તેઓને આ તો દ્રવ્ય ક્રિયા છે એમ ભરમાવી માર્ગથી દૂર
કરી નાંખે છે. તેમાં જ્યારે બીજા તરફથી જણાવવામાં આવે કે જે મનુષ્ય બીજાના ભાવની સ્થિતિ જાણી શકે નહિં. ત્યાં સુધી ભાવની સ્થિતિ નથી એમ જાણી કે કહી શકે જ નહિં. અને ભાવની સ્થિતિના અભાવને જાણ્યા વિના ભાવના અભાવને ન જાણી શકાય, તેથી બીજાઓ આત્મકલ્યાણની દૃષ્ટિથી ક્રિયા નથી કરતા અથવા પૌદગલિક દૃષ્ટિથી જ તપ અને ક્રિયા વગેરે કરે છે એમ કહેવાનો અનતિશયજ્ઞાનવાળાનો હક જ નથી અને તેવો અનઅતિશય જ્ઞાનવાળો છતાં એવી દ્રવ્યપણાની છાપ મારે તે કેવલ શ્રી જિનશાસનને નહિં માનનારો અને નહિં જાણનારો છે એમ સમજવું.
વળી દ્રવ્યક્રિયા એ એક એવી ચીજ છે જે
ભાવક્રિયાને લાવનારી છે. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભાવથી શૂન્ય દ્રવ્ય હોય તે જ ભાવથી યુક્ત દ્રવ્યપણે પરિણમે છે. ક્રિયાની અપેક્ષાએ પણ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જ્યારે અનન્તી વખત દ્રવ્યથી ધર્મની આરાધના થાય છે ત્યાર પછી જ ભાવ ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમજ વ્યવહાર પ્રવૃત્તિ તો આખી દ્રવ્ય ઉપર જ આધાર રાખે છે, અને તેથી જ નૈગમાદિ ત્રણ નયોની માન્યતા જ ભાવને માટે નથી. શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નામાકૃતિયં ટ્ટિયા
માર્ગથી ખસી ગયેલા અને માર્ગમાં અર્થાત્ નૈગમ સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો
કેવલ નામ સ્થાપના અને દ્રવ્યને જ માનનારા છે. વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખાવની છે કે વર્તમાનકાલમાં સૂત્રોની કે તેના પદાર્થોની વ્યાખ્યા નયોદ્ગારા કરવાની નથી. કેમકે આવંત અન્નવયજ્ઞ એ વાક્યથી ભગવાન વજસ્વામીજી સુધી જ દરેક
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ સૂત્ર અને દરેક પદાર્થ નયની વ્યાખ્યા કરવાની હતી નામે ભરોસો રાખવા સાથે ઉદ્યમ અને ક્રિયાકાંડને અને ભગવાન વજસ્વામીજી પછી અને ભગવાન ઉખેડનારો થશે એટલું જ નહિ પણ ધિક્કારનારો આર્યરક્ષિતસૂરિજી મહારાજ પછીથી મૂઢનફ સુય પણ થશે. કેમકે તે અજ્ઞાન શ્રોતાને એની તો એકે
નિયે એમ કહી નયોદ્વારા વ્યાખ્યાનો નિષેધ અંશે પણ ખબર ક્યાંથી હોય કે સર્વજ્ઞ ભગવાન કરાયેલો છે, અને તેથી જ ધુરંધર આચાર્યો અને મહાવીર મહારાજ ભવિતવ્યતાને સ્વીકારનારા છે, ઉપાધ્યાયો માત્ર પરંપરાથી સત્રમાં નિર્દિષ્ટ થયેલાં પણ ઉદ્યમની નિરપેક્ષતા રાખવા પૂર્વક અથવા વસતિ અને પ્રસ્થક આદિ જેવાં જ દૃષ્ટાન્તો નયના ઉદ્યમને રોકવાવાળી ભવિતવ્યતા તો ભગવાન અધિકારમાં જણાવે છે તેમ છતાં પણ શાસ્ત્રકારો જિનેશ્વર મહારાજાના મતે માનવામાં આવેલી જ જણાવે છે કે જો કોઇક તેવો મનુષ્ય નયની નથી, વ્યાખ્યામાં નિષ્ણાત હોય અને શ્રોતા પણ નયની એવી ઉદ્યમથી નિરપેક્ષ અથવા ઉદ્યમને વ્યાખ્યા સમજવામાં કુશલ હોય તો નયની વ્યાખ્યા ધિક્કારનારી ભવિતવ્યતાને માનનારો જો કોઇપણ કરવી, પણ તે વ્યાખ્યા ઘણા ભાગે માત્ર નેગમાદિ મત હોય તો તે માત્ર આજીવિક એટલે ગોશાલાનો ત્રણ નયથી જ કરવી. આ વાતને સમજનારો મનુષ્ય છે, એટલા માટે ભગવાન મહાવીર મહારાજા તો સહેજે સમજી શકશે કે વર્તમાનકાલમાં જેઓ Oિ ડટ્ટાને મલ્થિ મે મલ્થિ વર્તે ત્નિ વિgિ દ્રવ્યક્રિયાની કે દ્રવ્યનિપાની ગણતા કરનારા કે 0િ રિસારપદને એમ સ્થાન સ્થાન પર ઉત્થાપન કરનારા છે તેઓ શાસ્ત્રને અને જણાવી ભવિતવ્યતાને માન્ય રાખવા છતાં ઉત્થાન આચાર્ય મહારાજાઓના હુકમને એકેને માનનારા કર્મ બલ વીર્ય પુરૂષકાર અને પરાક્રમને જ અગ્રપદ નથી. દાન અધ્યયન ખાનપાન વિનય વૈયાવચ્ચ આપે છે. એવાં એવાં વ્યવહારનાં સર્વ કાર્યો દ્રવ્યને આધારે વળી જો શ્રી જિનેશ્વરમહારાજનું શાસન જ પ્રવર્તે છે. જો દ્રવ્યની અપેક્ષા જ રાખવી યોગ્ય એકલી ભવિતવ્યતા ઉપર જ આધાર રાખે અથવા નથી તો પછી તે મનુષ્યને કંઇ બોલવું સાંભળવું બીજું કોઈ પણ દર્શન જો ભવિતવ્યતા એકલી ઉપર કે સંભળાવવું પણ યોગ્ય નથી.
આધાર રાખે તો પ્રથમ તો તે ભવિતવ્યતાને એવી રીતે જ્યારે કોઇ તરફથી દ્રક્રિયાની થાપનારો મનુષ્ય વચન જ બોલી શકે નહિં. યાદ પણ આવશ્યક્તા દેખાડવામાં આવે ત્યારે તે માર્ગથી રાખવું કે વચનનું બોલવું તે પણ એકલી ખસેલા લોકો તેવા ભવ્યજીવોને ભવિતવ્યતા અથવા ભવિતવ્યતાથી થતું નથી, વચન એ વિવાથી જ ભાવીને નામે છેતરે છે અને ભરમાવે છે કે મનુષ્ય થાય છે, અને વિવેક્ષા એ જ્ઞાન અને વિચારની પછી કંઇ કરી શકતો નથી, ભવિતવ્યતાએ જે બનવાનું જ થાય છે. એટલે એમ કહીએ તો ચાલે છે કે હોય તે બને છે. વ્રત પચ્ચખાણ તપસ્યા નિયમ ભવિતવ્યતાને એકલીને જ આગળ કરનારો એકલી કે ક્રિયાકાંડ એમાંથી કંઈપણ કરવાની જરૂર નથી. ભવિતવ્યતાને થાપવા માટે વચન બોલે તે જ વદતો માત્ર ભવિતવ્યતા હશે તેમ થયા કરશે.
વ્યાઘાત છે. આવું કહેનારાઓની ધારણા એવી હોય છે.
વળી ભવતિવ્યતાને કારણ તરીકે જો ગણવા કે ભવિતવ્યતાને આગળ કરવામાં આવશે એટલે
જઇયે તો, દરેકની ભવિતવ્યતા જુદી જુદી છે કે એ શ્રોતા એકલો ભવિતવ્યતા ઉપર આધાર
એકસરખી છે? એ કોયડાનો ઉકેલ કરવો જ પડે. રાખનારો થશે. એમ નહિં પણ તે શ્રોતા ભવિતવ્યાને
- જો સર્વની એકસરખી જ ભવિતવ્યતાને માનવામાં
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવે તો પછી કાર્યની જે વિચિત્રતા જગતમાં પ્રત્યક્ષ જણાય છે તે વિચિત્રતા વગરકારણની થઇ જશે. કેમકે તેના કારણ તરીકે મનાયેલી ભવિતવ્યતા તો એકરૂપી છે. વળી જો જગતમાં કાર્યોની વિચિત્રતા પ્રત્યક્ષ સિધ્ધ છે તો પછી તેના કારણરૂપે ગણાતી ભવિતવ્યતા જરૂર વિચિત્ર રૂપવાળી હોવી જ જોઇએ, કેમકે કારણની વિચિત્રતા વિના કાર્યની વિચિત્રતા થાય નહિ અને જ્યારે ભવિતવ્યતાની વિચિત્રતા માનીયે તો પછી તે ભવિતવ્યતાની વિચિત્રતા કરનાર કોઇ બીજું સહચારી કારણ હોવું જ જોઇએ અને ઉદ્યમ વગેરેને સહચારી કારણ તરીકે માનીયે તો સ્પષ્ટ થયું કે ભવિતવ્યતાની માફક જ ઉદ્યમઆદિ પણ કારણો છે.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
ભવિતવ્યતા એ ભવિષ્યની વસ્તુ છે અને કોઇ પણ કાર્યની સિદ્ધિ માટે જે કારણો જોઇએ તે કાર્યની કૃતિની વખત જ જોઇએ. એ વિચારથી માનવું જ પડશે કે ભવિતવ્યતા એ તો માત્ર એક ફલાદેશ જેવી વસ્તુ છે. જ્યારે શુભાશુભ ઉદ્યમ અને તેને લીધે થતાં કર્મો એ એક ગણિતાદેશ અથવા કારણભુત વસ્તુ છે. તો પછી જેમ ગણિત વિના ફલ અને કારણ સિવાય કાર્ય બનાવવાની ઇચ્છા રખાય નહિ. તેવી રીતે શુભાશુભ જાતના ઉદ્યમો અને તેનાથી ભવાંતરમાં રહીને પણ ફલ આપે એવાં શુભાશુભ કર્મો ન હોય તો ભવિતવ્યતા જેવી ચીજ જ કારણ વિના કાર્ય ન હોય તેની માફક રહે નહિ અને ફલ દેવાનું કે થવાનું રહે જ નહિં.
·
વળી ભવિતવ્યતા એકરૂપ હોવાથી પરસ્પર વિરૂધ્ધ એવાં કાર્યો કરી શકે નહિં અને જગતમાં કાર્યો તો પરસ્પરવિરૂદ્ધતાવાળાં ઘણાં છે. માટે તે પરસ્પર વિરૂદ્ધ એવાં જગતનાં કાર્યો દેખીને કોઇ પણ અક્કલવાળો મનુષ્ય ભવિતવ્યતા કરતાં તેમજ ઉદ્યમ કરતાં પણ જુદા જ સ્વરૂપવાળાં કર્મોને માન્યા સિવાય રહી શકે જ નહિ.
જગતમાં જેમ ચોમાસામાં વૃષ્ટિ ન હોય તો પણ ઉદ્યમ કરીને કૂવા કે નદીના અથવા દરીયાના શોધેલા પાણીથી ઉદ્યમ કરનારો મનુષ્ય ભૂખે મરતો નથી, તેવી જ રીતે અહિં પણ શુભ અને શુદ્ધ માર્ગે ઉદ્યમ કરનારો મનુષ્ય જરૂર ફલ મેળવે છે અને આજ કારણથી શાસ્ત્રકાર મહારાજાઓ. नाणकि रियाहिं मोक्खो । યિામ્યાંમોક્ષ:। યંમિ તિષ્ઠિત્વે अगिहियव्वंमि चेव अत्थंभि । जइयव्वमेव । સર્શનજ્ઞાનચારિત્રળિ મોક્ષમાર્ગ:। મોક્ષયાનતાન નાવાળાંતરાયશવાજી
ज्ञान
વળી ભવિતવ્યતા જે કારણ તરીકે માનવામાં આવી તે કંઇ મનુષ્યોને સ્વાધીન વસ્તુ નથી. એટલે એને માટે મનુષ્ય પ્રયત્ન ન કરી શકે. પણ તે ભવિતવ્યતાની વિચિત્રતા કરનાર એવા ઉદ્યમો અને
તે ઉદ્યમોને લીધે થતાં શુભ અને અશુભ કર્મો એવતા નર્મક્ષયો મોક્ષઃ મનુષ્યને માટે ભવિતવ્યતાને માન્યા છતાં પણ દરેક સુજ્ઞમનુષ્યને તે ભવિતયવ્યતાનું નિયમન કરનાર એવાં ઉદ્યમો અને શુભકર્મો કરવાની પ્રથમ નંબરે જરૂર રહે તે સ્વાભાવિક છે. અને તેથી જ ભગવાન મહાવીર ભવિતવ્યતાને કારણ તરીકે કચિત્ ગણવાવાળાં છતાં પણ અસ્થિ ઠ્ઠીને વા ઇત્યાદી કહીને ઉત્થાન અને કર્મો આદિના સદ્દભાવને જણાવી તેને કરવા ફરમાવે છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે
વગેરે ઉપદેશનાં સૂત્રો જણાવે છે. વળી ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભવિતવ્યતાનો તો શું ? પણ માત્ર શુભાશુભકર્મ કે જે દૈવના નામે ઓળખાય છે તેના ઉપર આધાર રાખનારને પણ શાસ્ત્રકારો યો. વૈવમિતિ શ્લોકને ફરમાવીને નપુંસકની લાઇનમાં મુકે છે. તો પછી તે દૈવ કરતાં પણ પાછળ રહેલી ભવિતવ્યતાનું જ આલંબન લેનાર તો કઇ સ્થિતિમાં મુકાય તે વાચકોએ આપોઆપ સમજવા જેવું છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૧
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ વળી વાચકોએ ધ્યાનમાં રાખવાનું છે, કે સંસાર રખડવાનો બાકી હોય તેવા જીવોને જ હોય, કોઈપણ વાર્તા હકીકત કે ઉપદેશ પ્રામાણિક ત્યારે એમાં તો શું ? પણ કર્મવાદ કે જે પૂર્વભવમાં જ ગણાય કે જ્યારે તે વાર્તા વિગેરે અનુભવથી વિરૂદ્ધ કરાયેલા પ્રયત્નોના ફલરૂપ છે અને કંચિત્ આવતાં ન હોય. એ હકીકત ધ્યાનમાં રાખીને વિચારશો તો ભવના પ્રયત્નની જડરૂપ છે. તેવા કર્મવાદનું માલમ પડશે કે ગમન આગમન ભોજન શયનઆદિ આલંબન કરનારો જીવ પણ અંત્યપુદગલપરાવર્તમાં આખા જગનો વ્યવહાર અને પુણ્ય તથા પાપના કે અર્ધપુદગલપરાવર્તિમાં મોક્ષે જઇ શકવાને યોગ્ય કારણરૂપ ઉદ્યમોને કરવા માટે તેમજ આવેલા ગણાય નહિ એમ સ્પષ્ટપણે શ્રી ઉપદેશપદ વગેરેમાં સુખના વધારા માટે અથવા આવેલા દુઃખના ઘટાડા જણાવે છે. આ ઉપરથી દરેક ભવ્યાત્માઓએ ધ્યાન માટે દરેક પ્રાણી પુરૂષકાર કરે છે અને સામાન્ય રીતે રાખવાનું છે કે જો આત્માને શુક્લપાક્ષિક અને એક દરેક જીવ પોતપોતાના પ્રયાસ પ્રમાણે ઇષ્ટાનિષ્ટ કે અર્ધપુલપરાવર્તમાં મોક્ષની પ્રાપ્તિ કરવા લાયક ઉભયફળને મેળવે છે તો આવી જગા પર કેમ બનાવવા હોય તો ગોશાલએ માનેલા અને આલસ્ય ભવિતવ્યતા ઉપર આધાર રાખી જગતમાં કોઈપણ અપત્યના બાપ એવા ભવિતવ્યતાના વાદ કે અનુદ્યમપણે રહેતો નથી ? બીજાની વાત તો દૂર કર્મનાવાદમાં પગલુ પણ ન માંડવું. પણ રહી, પણ ખુદ ભવિતવ્યતા જ છે એવું કહેનારા પણ
ઉદ્યમવાદમાં જ પગલાં માંડવાં જોઇએ. ખાનપાન આદિને માટે ઉદ્યમ કરે છે જ. માટે જેમ
ભગવાન મહાવીર અને કર્મવાદ વ્યવહારમાં ભવિતવ્યતાના આધારે રહેવાતું નથી
ઉપરની હકીકત બરોબર ધ્યાનમાં લેનારાઓ તેમ આત્મકલ્યાણના માર્ગમાં પણ સભ્યદૃષ્ટિ જીવો.
હેજે સમજી શક્યા હશે કે જેઓ ભવિતવ્યાવાદ એકલી ભવિતવ્યતાને આગળ કરે નહિ.
અને કર્મવાદ એટલે દૈવવાદની ધારણા છોડીને - ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્મક્ષય અને
ઉદ્યમ ક્રિયા બલવીર્ય અને પુરૂષકાર પરાક્રમની મોક્ષની પ્રાપ્તિને માટે માત્ર ભવિતવ્યતા જ કારણ છે એમ ન માનીને સંયમ અને તપસ્યાને માટે ઉદ્યમ
ધારણા રાખનારા જીવો અને ધર્મની ધારણાવાળા કર્યો છે એ ચોખું છે. વળી ભગવાન શ્રી મહાવીર
શુક્લપાક્ષિક અને અંત્ય કે અર્ધ પુદગલપરાવર્તવાળા
જીવો માટે જ ભગવાન મહાવીર મહારાજે સ્થિ મહારાજા અને શેષ જિનેશ્વર મહારાજાઓએ પણ
૩ળ ઇત્યાદિકનું વિધાન જણાવ્યું છે. ખુદ સાવદ્યયોગનો ત્યાગ અને છ માસ તથા આઠ માસની
ગોશાલો મખલિપુત્ર કે શાસ્ત્રોમાં આજીવિક નામે તપસ્યા કરીને જાહેર કર્યું છે કે કર્મક્ષય અને મોક્ષની ઇચ્છાવાળા જીવોને કોઈ દિવસ પણ ભવિતવ્યતા
પ્રસિદ્ધ છે તેણે પણ આખી જીંદગી ભવિતવ્યતાવાદનો ઉપર આધાર રાખી બેસી રહેવાનું છે જ નહિ.
ઉપદેશ ચલાવ્યો, પણ અંત્યઅવસ્થામાં ભગવાન હરિભદ્ર સૂરિજી શું કહે છે ?
ભવિતવ્યતાવાદનું જુઠાપણું અને ઉદ્યમવાદનું ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ તો
સત્યપણું સ્વીકારવાની ફરજ પડી અથવા સ્વીકારવો ભવિતવ્યતા તો શું ? કેમકે એ ભવિતવ્યતા તો
પડયો હતો અને સ્વીકાર્યો હતો. તો પછી એવા આભવં પૂર્વ ભવના ઉદ્યમથી નિરપેક્ષ ગણાય,
મરદાલ જેવા ભવિતવ્યતાના વાદને કે દૈવવાદને એટલું જ નહિ, પણ કથંચિત્ ભવિતવ્યતાનો વાદ
કયો સમજુ મનુષ્ય કલ્યાણનો કામી હોય તો અંશે ઉદ્યમને દૂર કરાવનાર અને બીજાએ કરાતા ઉદ્યમનું
પણ આદરવા જાય? સમજુ મનુષ્યની સમજણની ખંડન કરવાના કાર્યમાં પણ વધારે કામ લાગનાર
સફળતા ત્યારે જ ગણાય જ્યારે તે મોક્ષ પ્રાપ્તિના થાય છે. એવા ભવિતવ્યતાના આલંબને રહેવું એ
ને કરે છે. મહારથ એવા ઉદ્યમવાદને આગળને આગળ તો અર્ધપુદગલ કે એક પુદગલાવર્તન કરતાં અધિક વધાર
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉધમવાદ એટલે શું ?
જગતમાં હિસાબની રીતિ એક સરખી હોય છે છતાં પણ જેમ જમેની બાજુના અને ઉધારની બાજુના હિસાબોમાં અધિકાર અને ન્યૂનતાને અંગે જોખમદારી અને જવાબદારી જુદા જુદા રૂપે છે, એવી રીતે ઉદ્યમવાદ એ પણ જરૂરી વસ્તુ છતાં જેઓ આરંભ પરિગ્રહ તથા વિષયકષાયોની પ્રવૃત્તિમાં કર્મનો ડર ન રાખે અને કેવલ ધમાલમાં જ જીવન કાઢે, તેવા લોકો ઉદ્યમવાદને મોખરે ચડે અને રહે તો પણ તેમાં તેઓની ભવોભવ રખડવાની જવાબદારી વધતીને વધતી ચાલ્યાં કરે છે. યાદ રાખવું જરૂરી છે કે હિસાબની રીતિને નહિ જાણનારો મનુષ્ય ઠગાઇને ખોઇને પોતાની પૂંજીને બરબાદી કરે છે તેવી જ રીતે બલ્કે તેથી ખરાબરીતિએ હિસાબને જાણવાવાળો છે તો પણ દેવાદારીમાં ડૂબનારો મનુષ્ય પણ મીલ્કતની બરબાદી કરવાવાળો જ થાય છે. એમાં એટલા પ્રકારનો ફરક પડે છે કે તે હિસાબને ન જાણનારા ઉપર કોઇપણ સમજુને કે સરકારને પણ દયા ખાવાનો વખત આવે છે. પણ હિસાબને જાણનારો છતાં પારકી રકમો લાવી ખાનારો કે ખોટો હિસાબ ખતવનારો દયાને પાત્ર પણ રહેતો નથી. તેવી રીતે અહિં પણ જેઓ કદાચિત્ કોઇ સંસર્ગની શૂન્યતાને લીધે કે સમજણની ખામીને લીધે ભવિતવ્યતાના કે દૈવના વાદમાં પડેલો જીવો મોક્ષ મેળવવા મથનારા અને પરોપકારને માટે કટીબદ્ધ થયેલા મુમુક્ષુજીવોને દયા પાત્ર બને છે અને તેથી તેવા અણસમજુ ભવિતવ્યતા અને કર્મ કે દૈવવાદવાળા જીવોનો ઉદ્ધાર કરવાને પ્રયત્ન કરે છે અને તેમના ઉપર આવેલી દયાને સફલ કરી તે ભદ્રકજીવોને મોક્ષમાર્ગે પ્રયાણ કરવા કટીબદ્ધ કરે છે. અને ગોશાલામતથી વાસિત થયેલા એવા અનેક ત્યાગી અને ભોગી જીવો ભગવાન જિનેશ્વરોના ઉત્થાન આદિના માર્ગમાં આવ્યા અને મોક્ષમાર્ગમાં કટીબદ્ધ થયા પણ છે. પરંતુ જેઓ આત્મા સુકૃત દુષ્કૃત
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
સદગતિ દુર્ગતિ અને મોક્ષને ન માનતાં માત્ર વર્તમાનમાં જેમ ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા' એવું કહેનારા નાસ્તિકો થઇ કેવલ પૌદગલિકપદાર્થની જ નિગડમાં જકડાઇ જાય છે, અને કંચન કામિની કુટુંબ અને કાયાની ક્યારીમાં કચડાઇ પડે છે, તથા મોજમઝા અને એશ આરામમાં મશગુલ બને છે, તેવા ઉદ્યમવાદિયો જેવા નાસ્તિકો તો પ્રભુમાર્ગમાં આવવાને ઘણા ઓછાં જ ભાગ્યશાળી બને છે. આ હકીકત સમજાવવાનું કારણ એ છે કે ઉદ્યમવાદનો એ અર્થ તો ન જ કરાય કે જેઓ પાપ અને દુર્ગતિને દેનારાં કર્મોથી ડરનારા છે તેઓ કર્મવાદી છે અને તેવાઓને માટે ભગવાનશ્રી હરિભદ્રસૂરિજી અર્ધપુદગલપરાવર્ત કે એક પુદ્દગલપરાવર્તથી અધિક સંસાર છે એમ જણાવે છે. કેમકે સંસારસમુદ્રથી પાર પામવા અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે પાપભીરૂપણું અને દુર્ગતિનો ભય તો પહેલે નંબરે જરૂરી છે. પણ દૈવ વાદ કે ભવિતવ્યતાનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે જેઓ મોક્ષનાં સાધનો માટે ઉદ્યમ ન કરવા માટે અથવા ઉદ્યમના નિષેધના માટે દૈવ કે ભવિતવ્યતાને આગળ કરે છે તેઓને સમજાવવા માટે છે. મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે તો ઉદ્યમવાદો અને ઉત્થાનાદિની જરૂરીયાત તો પંચ પરમેષ્ઠિના પદો ઉપરથી સમજી શકાય તેમ છે. કેમકે દેવન્દ્રાદિકોએ કરેલી પૂજાને અંગે તેમજ ઘાતિકર્મોનો સર્વથા નાશ કર્યો અને તે ઘાતિકર્મના નાશને માટે જ જેઓએ શાસનની સ્થાપના કરેલી છે એવાઓને જ અરિહંત કહેવાય છે. ભગવાન સિદ્ધમહારાજાઓ તો ખુદ સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યક્ચારિત્રના પ્રભાવે જ શ્રી સિદ્ધપદને પામી શક્યા છે. વળી શ્રી સિદ્ધપદને પામવાવાળા જીવો હોય છે તેઓ મહાપ્રયત્નથી થવાવાળા સમુદ્દાતને કદાચિત્ ન પણ કરે, તો પણ અપ્રતિમવીર્યોલ્લાસથી જ થનારા એવા કર્મોને સરખો કરવાના પ્રયત્નરૂપ આવર્જીકરણ કર્યા સિવાય તો કોઇપણ જિનેન્દ્ર કે અજિનેન્દ્ર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કેવલિમહારાજ મોક્ષે જઈ શકતા જ નથી. માટે સર્વ મનુષ્યોએ ભવિતવ્યતા કે કર્મના વાદને ન પકડતાં સિદ્ધ ભગવંતો આવર્જીકરણના ઉદ્યમથી જ મોક્ષને ઉધમવાદમાં કટીબદ્ધ થવું જ જોઈએ. જેવી રીતે પામ્યા છે અને પામશે. વળી આચાર્યમહારાજ કેટલાક જીવો ઉદ્યમ વગરની ભવિતવ્યતાને પકડે ગચ્છપાલનના ઉદ્યમવાળા અને શ્રી
છે તેવી રીતે વળી કેટલાક જીવો એ ભવિતવ્યતાની ઉપાધ્યાયમહારાજ અંગોપાંગાદિને ભણાવવાના
બહેન જેવી ભવ્યતાને પકડનારા હોય છે. ઉદ્યમવાળા જ હોય છે, પંચપરમેષ્ટિમાં છેલ્લા જે ભવ્યતાના ભેદોની અનન્તતા સાધુમહાત્માઓ છે તે તો પોતે એ જ કૃત્ય બજાવે ભવિતવ્યતા એક જ પ્રકારની હતી અને તેથી છે કે જેઓ મોક્ષને મેળવવા માટે તૈયાર થયા હોય કારણોની દરકાર તે ભવિતવ્યતાને રાખવી પડતી તે જીવોને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે, અને પોતે હતી, પણ ભવ્યતા એ એવી ચીજ છે કે જે મોક્ષને રસ્તે જ પ્રવર્તે, આ શ્રી પંચપરમેષ્ટિની સ્વતંત્રપણે જ અનેક ભિન્નતાવાળી છે. જેમ મોરના હકીકત સમજનારો અને તેની ઉત્તમતા સમજનારો ઇડામાં કોઇએ રંગથી કરેલી વિચિત્રતા નથી, પણ કોઈ પણ સમજુ મનુષ્ય મોક્ષની સાધનાની વખત સ્વાભાવિક જ વિચિત્રતા છે, તેવી રીતે જીવોમાં ભવિતવ્યતા અથવા દૈવના વાદમાં ધારણ કરી શકે જે ભવ્યતાનો સ્વભાવ છે તે આપોઆપ વિચિત્ર જ નહિં. તેવો મનુષ્ય તો ઉદ્યમને જ આગલ કરી જ છે. કેમકે અનાદિનિગોદવાસમાં સર્વ જીવો દાનાદિ અને દર્શનાદિમાં જ ઉદ્યમ કરનારો થાય. સરખારૂપમાં રહેનારા છતાં તે નિગોદના એક ભવ્યત્વનો અવળો વિચાર કરનારાઓને.
ગોળામાં જે અનન્ત જીવો હોય છે તેમાંથી પણ
માત્ર એકાદ કે ગણ્યા ગાંઠયા જ જીવો તે આગળ જણાવ્યા પ્રમાણે કેટલાકો જ્યારે
નિગોદમાંથી નીકળે છે વળી તેમાં આશ્ચર્યનો વધારે અનાદિકાલના નિગોદવાસમાંથી બહાર લાવનારી વિષય તો એ છે કે દરેક નિગોદમાંથી દરેક સમયે તેમજ યાવત્ અસંક્ષિપણામાંથી સંજ્ઞીપણામાં એકેક અસંખ્યાતમો ભાગ જે અનન્ત જીવ મય છે લાવનારી એવી ભવિતવ્યતાની હઠ અયોગ્ય રીતે તે નીકળે છે. તેમાંથી માત્ર એકાદ જ ગણ્યા ગાંઠયા પકડી બગાડે છે. યાદ રાખવું કે માતા પોતાના જીવો જ નિગોદ બહાર જાય છે. તેથી એટલું બચ્ચાને જન્મથી ધવડાવે છે પણ તે જ બચ્યું જો સમજવું જ જોઇએ કે ભવ્યતાના નાના સ્વભાવની મોટું થયા પછી ધાવવા માગે તો ધાવણને નથી જ તે તે જીવોને માટે વિચિત્રતા છે. વળી ભવ્યતાની પામતો, પણ માતા જેવી હિતકારિણી વ્યક્તિ વિચિત્રતા માનવાનું એટલેથી જ અટકતું નથી, પણ તરફથી પણ માર ખાઇ બેસે છે. અર્થાત્ માતા - મોક્ષે જવાવાળા જીવોમાં પણ કોઈ જીવ કયે કાલે અસમર્થ બાલકનું પોષણ કરનારી છે, પણ સમર્થને મોક્ષે જાય અને વળી કોઇ જીવ કયે કાલે મોક્ષે તેના યોગ્ય રસ્તે જવાની ફરજ પાડનારી છે, તેવી જાય, કોઇક જીવ તીર્થંકરપણું પામીને મોક્ષે જાય જ રીતે ભવિતવ્યતા અને કર્મવાદ પણ જીવને અને કોઈ જીવ ગણધરપણું પામી મોક્ષે જાય અને અનાદિનિગોદમાં કાઢીને સંક્ષિપંચેન્દ્રિયપણામાં કોઈ જીવ પ્રત્યેકબુદ્ધ થઈને મોક્ષે જાય, વળી કોઈ અને સંજ્ઞિમનુષ્યપણામાં લાવનારી છે, પણ હવે બુદ્ધબોધિત થઈને મોક્ષે જાય, વળી કોઈક જીવ જો આ જીવ સ્વયં મોક્ષમાર્ગના ઉદ્યમમાં ન વળગે અંતકત કૈવલિપણાથી મોક્ષે જાય. આ બધી મોક્ષે તો ભવિતવ્યતા કે દૈવવાદ આ જીવનો દુર્ગતિથી જવાવાળા જીવોમાં જે વિચિત્રતા છે તે ભવ્યતાની બચાવ કરવા તૈયાર નહિ થાય, માટે સમજુ વિચિત્રતાને જ આભારી છે. વળી એના કરતાં
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ભવ્યતાની વિચિત્રતા માનવામાં જબરદસ્ત એ પણ સર્વવિરતિને ફરસ્યા સિવાય મોક્ષે ગયેલા ગણાય સાધન છે કે કેટલાક જીવો મોક્ષના બીજ રૂપ અને તેથી સર્વવિરતિને પણ નહિં ફરસનારો એવો સમ્યકત્વને પામીને તેજ છેલ્લા સમ્યકત્વના ભાવમાં પણ સિદ્ધનો અસંખ્યતામો ભાગ કેમ ન હોય ? શ્રી મરૂદેવા માતા સરખા આશ્ચર્યરૂપે મોક્ષે જાય પણ આવી શંકા કરવી વ્યાજબી નથી. કારણ કે છે. જ્યારે કેટલાક જીવો અપ્રતિપાતિપણે પહેલા શાસ્ત્રોમાં સર્વવિરતિ એ ભાવલિંગ તરીકે વર્ણવામાં સમ્યકત્વથી જ સૈધાન્તિક અપેક્ષાએ મોક્ષે જઈ શકે આવી છે. અને ભાવલિંગને માટે ભજના છે જ છે. ત્યારે કેટલાક જીવો સમ્યકત્વને પામ્યા પછી નહિં. શાસ્ત્રોમાં ચારિત્ર રહિત પણ મોક્ષે જાય છે. પણ સમ્યકત્વથી પ્રાપ્તિ થઈને પાછા બીજી વખત એમ કહી જે ભજના ચારિત્રની જણાવે છે તે સમ્યકત્વ પામીને મોક્ષે જાય છે. તેમાં પણ કેટલાક દ્રવ્યલિંગરૂપચારિત્રની અપેક્ષાએ છે. બાકી ભાવલિંગ જીવો સમ્યકત્વ પામ્યા પછી સંખ્યાતકાલે પાછા
રૂપ ચારિત્ર એટલે સર્વવિરતિની સ્પર્શના વિના તો સમ્યકત્વ પામી મોક્ષે જાય છે. કેટલાકો તો
કોઇપણ મોક્ષે જતો જ નથી. માટે હોય તો મોક્ષ અસંખ્યાતકાલે તે સમ્યકત્વને બીજી વખતે પામે છે,
જનારો સ્વલિંગ સિદ્ધ હોય અથવા ગૃહિલિંગ સિધ્ધ અને કેટલાક અનન્તકાલે તે સમ્યકત્વને બીજી
કે અન્યલીંગસિદ્ધ હોય તો પણ સર્વવિરતિને ફરસ્યા વખત પામે છે. વળી કેટલાક જીવો સમ્યકત્વને સંખ્યાત વખત છોડનારા થાય છે ત્યારે કેટલાકો
સિવાય તો કોઇપણ કેવલજ્ઞાન કે સિધ્ધિને પામતા અસંખ્યાત વખત સમ્યકત્વને છોડીને ફેરા લેવાવાળા
જ નથી. એટલે જ સર્વસિધ્ધો સ્વવિરતિને થાય છે. વળી કેટલાક સમ્યકત્વ પામવાના ભવમાં ફરસવાવાળા જ છે. અર્થાત્ ભાવલિંગની ભજના એકાદ દેશવિરતિ લેનારા થાય છે. અને કેટલાક નથી માટે સર્વવિરતિની ફરસના નિયમિત જ છે. જીવો અસંખ્ય વખત સમ્યકત્વની માફક દેશવિરતિને આ ઉપરથી ભવ્યતાની વિચિત્રતાને અંગે પણ લેનારા થાય છે. વળી કેટલાક તો દેશવિરતિને કેટલાક દેશવિરતિને ફરશ્યા સિવાય જ મોક્ષે જાય પામ્યા સિવાય જ સર્વવિરતિને પામી મોક્ષે જનારા છે અને એ વિકલ્પ જ લીધો. વળી કેટલાક હોય છે. અને તેથી શાસ્ત્રકારો સિધ્ધ થયેલા સર્વવિરતિ પામે તે પણ કેટલાક અંતર્મુહૂર્તની સર્વજીવોએ સર્વવિરતિ તો ફરશી છે એમ માન્યું સર્વવિરતિથી મોક્ષને પ્રાપ્ત કરે ત્યારે કેટલાક આઠ પણ તે સિધ્ધ મહારાજાઓના અસંખ્યાતમાં ભાગે
વખત એટલે આઠ ભવ સુધી ચારિત્રને ફરસનારા દેશવિરતિ ફરશી પણ નથી. આજ કારણથી તો
થાય અને પૂર્વકોટી જેવી લાંબા કાલ સુધીના ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચાલકજીમાં
ચારિત્રને પાલનારા થાય. આ વાત સમજવામાં દુઃષમાકાલમાં અબાલદીક્ષિત માટે પ્રવ્રયાવિધાનને
આવશે એટલે એ વાતનો ખુલાસો સહજે થઈ જશે પ્રતિમા વહન પૂર્વક્તાના નિયમને જણાવવા પહેલાં
કે મહાત્મા મેઘકુમાર આદિ જેવા અનગારી તેત્રીશ જણાવે છે કે અનન્તા જીવો દેશવિરતિને પામ્યા
સાગરોપમો પછી મોક્ષે જશે અને આનન્દાદિ દશ પણ સિવાય મોક્ષને પામ્યા છે. સર્વજીવ
શ્રાવકો માત્ર ચાર પલ્યોપમ પછી મોક્ષે જશે એનું સર્વવિરતિને ફરશ્યો કેમ? આ સ્થળે એવી જરૂર
કેમ? કારણ કે દરેક જીવની ભવ્યતા જુદા જુદા શંકા થશે કે જેમાં દેશવિરતિને નહિં ફરસેલા જીવોનો અસંખ્યાતમો ભાગ સિધ્ધોમાં છે, તેમ અન્યલિંગ
; D હ પ્રકારની હોવાથી શ્રી મેઘકુમારાદિની અને અને ગડિલિંગે મોક્ષે ગયેલા જીવો છે. તેઓ આનંદાદિકની તેવી તેવી ભવ્યતા સમજવી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
માઘદેશના
આગમોહ્યા:
(દેશનાકાર)
(ભગવતી
'ક વતા
સમe
Evd /.
કારતક
આસોદાટક.
રાગ-દ્વેષ સમીક્ષા જે ધર્મનું મૂલ્ય સમજે છે તેને જ ધર્મની મહત્તાનો ખ્યાલ આવે છે! *પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ એટલે શું? *આવકારદાયક રાગ દ્વેષના સ્વરૂપો *પ્રશસ્ત રાગ દ્વેષ એ પરિણામે મોક્ષ આપનારા છે. *ધર્મશ્રવણ અને ધર્મારાધનમાં મુદો શો હોવો જોઈએ? *એક સમઝીતી આત્માએ પોતે તો ધર્મ પાળવાનો છે જ, પરંતુ તે સાથે તેમણે સઘળા સમીતીઓને ધર્મમાં દઢ રાખવાના પણ યત્નો કરવાના છે. *પ્રાચીન ધર્માચાર્યોનો એ દિશાએ ભવ્ય પ્રયત્ન *આજના આપણા યત્નો ક્યાં અને આ પૂજય ધર્માચાર્યોના યત્નો ક્યાં? ધર્મનો સ્વતંત્રપણે ઉપયોગ કોણ કરી શકે? સ્વતંત્રપણે વ્યવહાર કરવાનો અધિકાર નથી.
શાસ્ત્રકાર મહારાજા ભવ્યજીવોના ઉપકાર જગતમાં પણ તમે જોશો તો એજ વ્યવહાર તમારી માટે ધર્મોપદેશ આપતા થકા એકની એક વસ્તુ દૃષ્ટિએ પડશે. જગતમાં તમારી માલિકીની કોઈપણ અનેકવાર જણાવી ગયા છે. તેઓશ્રીએ ખાસ કરીને ચીજ હોય પરંતુ તે ચીજના સદુપયોગાદિને તમે ભાર મૂકી મૂકીને એ ચીજ જણાવી છે કે આ નહિ જાણતા હો એ ચીજનો સ્વતંત્રપણે વ્યવહાર સંસારમાં આત્માની માલિકીની જો કોઈપણ ચીજ કરવાની સત્તા તમોની મળતી નથી. એજ વસ્તુ અહીં હોય તો તે એક માત્ર ધર્મ છે. ધર્મ સિવાય બીજી પણ સમજવાની છે. ધર્મ એ તમારી માલિકીની એકપણ ચીજ આત્માની માલિકીની નથી. પરંતુ તે ચીજ હોવા છતાં તેના સદુપયોગાદિને તમે જાણતા છતાં આત્માને એ પોતાની માલિકીની ચીજનો પણ ન હોવાથી તેનો સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ધર્મશાસ્ત્રકારો તમોને આપતા નથી.
મહત્ત્વ જાણ્યા પછી જ તે દવાનો ઉપયોગ કરવાના ધર્મ ઉપર માલિકી હક આત્માનો છે.
Sા ઢ સંબંધમાં વિચાર ચલાવે છે, જે દવાના મહત્ત્વને
જ જાણતો નથી તેને દવાને અંગે કાંઈ વિચાર ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે.
કરવાનો જ હોતો નથી. અર્થાત્ જે આત્મા વસ્તુની આત્માનો ધર્મ ઉપર સંપૂર્ણ કાબુ છે. પરંતુ ધર્મ
કિંમત સમજતો નથી તે આત્માને એ વસ્તુના એ કયા પરિણામો નિપજાવે છે તેની આત્માને માહિતી નથી. સૌથી પહેલા વસ્તુની કિંમત ખ્યાલમાં
સદુપયોગને અંગે વિચાર કરવાનો હોતો જ નથી,
એ જ પ્રમાણે જે ધર્મની કિંમત જાણતો નથી તેને આવવી જોઈએ. જ્યાં સુધી વસ્તુના મૂલ્યની ખબર
ધર્મના સદુપયોગને અંગે પણ વિચાર કરવાનો હોતો નથી હોતી ત્યાં સુધી વસ્તુનું મહત્ત્વ શું છે તે દ્રષ્ટિમાં
જ નથી. માત્ર જેઓ ધર્મની કિંમત સમજે છે તેને આવતું નથી. વળી ત્યાં સુધી એ વસ્તુનો સદુપયોગ કયા પરિણામો નિપજાવે છે તેનો પણ ખ્યાલ આવતો
જ એ ધર્મના સદુપયોગને અંગે વિચાર કરવાનો
હોય છે. નથી. કોઈને ત્યાં ધૂળ અથવા પત્થરોથી ભરેલી બે ચાર થેલીઓ પડી રહી હોય તેનો તેને સંતાપ થતો ધર્મનું મૂલ્ય સમજનારાને જ ધર્મને અંગે નથી, પરંતુ જો હુંડી એમને એમ પડી રહી હોય વિચાર કરવાનો હોવાથી જેઓ મિથ્યાત્વના અથવા તો રૂપીયાંની થેલી એમને એમ પડી રહી ગુણઠાણામાં જ રહેલા છે તેમને ધર્મના સદુપયોગ હોય તો તેનો પેલાને શોક થાય છે. આવો શોક દુરૂપયોગને અંગે વિચાર કરવાનો હોતો નથી. થવાનું કારણ શું છે? તે તપાસશો તો માલમ પડશે આત્માના તાબામાં અમૃતનો ઘડો ભરેલો છે. પરંતુ કે તેણે ધૂળની કિંમત ગણી નથી. પરંતુ રૂપીયાની “મારા તાબામાં અમૃત હોવા છતાં હું ગટરનું પાણી કિંમત ગણી છે, અને તેથી જ તેને રૂપીયાને અંગે જ કેમ પીધા કરૂં ?” એવા વિચાર તે જ કરે શોક થાય છે, પરંત ધળને અંગે શોક થતો નથી, છે જે અમૃતની મહત્તા અને ગટરના પાણીની
હીનતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને પડી રહેલી ધૂળને આપણે નકામી માની છે.
નથી જાણતો તેને તો ગટરનું પાણી અથવા તો એ ધૂળ ખરેખર જ નકામી છે કે કેમ તે કાંઈ આપણે
ગંગાનું પાણી અથવા તો અમૃત હોય, એને અંગે જાણતા નથી. કદાચ એજ ધૂળમાં સોનાની રજકણો પણ કેમ ભળેલી ના હોય? અને તેની કિંમત લાખો
કોઈપણ વિચાર જ કરવાનો હોતો નથી. એજ દશા
મિથ્યાત્વની છે. આત્મા અને પુગલ એ બંને રૂપિયાની કેમ ના થતી હોય તો પણ આપણે તે
પોતાને આધીન હોવા છતાં મિથ્યા દ્રષ્ટિની દૃષ્ટિમાં ધૂળને મૂલ્ય હીન જ માનીએ છીએ. કારણ કે
આત્મા વસતો નથી. ગટરનું ગંધાતું પાણી અને આપણે ધૂળની કિંમત જ ગણી નથી. એ જ પ્રમાણે
અમૃતનો ભરેલો કુંભ એ બંને પાસે પાસે મુકેલા જેને ધર્મનું મૂલ્ય નથી, જેના હૃદયમાં ધર્મનું મહત્વ હોય તો પણ જે જીવને અમૃતનો અને ગટરના વસ્યું નથી તે મનુષ્ય પોતાના આત્મામાં ધર્મ પડી
- ગંધાતા પાણીનો ખ્યાલ નથી તે જીવ ગટરના રહેલો હોવા છતાં તે ધર્મ તરફ તેની દ્રષ્ટિ ખેંચાવા
પાણીમાં જ લીન થાય છે અને અમૃતના ઘડામાં પામતી નથી. આ સઘળાનું કારણ એ છે કે ધર્મના
લીન થવાનું પસંદ કરતો નથી. મહત્ત્વથી હજી આત્મા અજ્ઞાન છે. દવાનો ઉપયોગ કરતા પહેલાં માણસ દવાના મહત્ત્વને સમજે છે.
આત્માને પોતાને આત્મા તથા પુગલ બંને તે જાણે છે કે દવા રોગ મટાડનારી છે. દવાનું આવું સ્વાધીન છે. પરંતુ તે છતાં મિથ્યાષ્ટિ આત્મા પેલા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૭.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ગટરના ગંધાતા પાણીના કીડાની માફકજ આત્મામાં મેળવવાનો પ્રયાસ તો કર્યા જ કરવો જોઇએ. જે રમણ કરવાનું છોડી દે છે, અને તે મૂર્ખાઈને તાબે માણસ આવા પ્રયત્નમાં સતત મંડયો રહે છે અને થઈને પુગલમાં જ રમણતા કરે જાય છે! આ પોતાનું આ કાર્ય છોડતો નથી તેને જ આપણે સાચો દૃષ્ટિએ જોઈએ તો મિથ્યાષ્ટિ જીવ કરતા તો માણસ કહી શકીશું અને એ માણસ આજે નહિ નાનકડી કીડી સારી છે! નાની કીડી એ એક તો આવતી કાલે અગર મોડો પણ જરૂર એ મીઠાશ મુંગું જાનવર છે, તે છતાં તે નિરંતર મીઠાશનેજ જેવા મોક્ષને પામી શકશે. તપાસે છે, કીડી પોતે મીઠાશમાં પહોંચી શકે કે
આપણે મનુષ્ય કહેવાઈએ છીએ તો પણ ન પહોંચી શકે એ એક જુદી વાત છે. પરંતુ તે આપણી દશા કેવી છે તે આ ઉપરથી સારી રીતે છતાં તે હંમેશાં મિઠાશને જ તપાસતી રહે છે. તમે ખ્યાલમાં આવી શકે એમ છે. આપણે એકવાર વચ્ચે સાકરનો કટકો, ચોખો કે બાજરીનો દાણો પ્રયત્નો કરીએ. બેવાર પ્રયત્નો કરીએ, ત્રણવાર મૂકો અને તેની ચારે બાજુએ રાખોડી પાથરો તો
પ્રયત્નો કરીએ. પરંતુ જો તે પ્રયત્નોમાં ન ફાવીએ એ કીડીએ રાખોડીની ચારે બાજુએ જોઈએ તેટલા તો આપણે પ્રયત્નો કરવાના માંડી વાળીએ છીએ. આંટા મારશે. એક આંટાથી એ કીડી કદાપિ પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રયત્નો કરતાં કંજર કંટાળે કંટાળી જઈ પોતાનો માર્ગ છોડતી નથી. રાખોડીની છે કીડી કંટાળતી નથી? ચારે બાજુએ કીડી સંખ્યાબંધ આંટા મારે છે અને
અનાજના એક દાણાની ફરતે તમે રાખોડીની પછી તે સાકર, ચોખાનો દાણો કે બાજરીનો દાણો
લાંબી હાર કરશો તો જ્યાં સુધી એ રાખોડી લીલી જે હાથમાં આવે તે ઉપાડી જાય છે. આ સઘળા
હશે ત્યાં સુધી કીડીઓએ રાખોડીની હારની ચારે કાર્યમાં કીડીની ધારણા જુઓ તો તે એક મીઠાશ
દિશાએ ફર્યાજ કરશે, પણ જ્યાં એ રાખોડીની હાર ઉપર રહેલી છે. મનુષ્ય પણ એ કીડીના ઉદ્યમ
સુકાઈ ગઈ કે તરતજ એજ કીડી સુકારાખોડા ઉપરઉપર જ ધ્યાન રાખવાનું છે. કીડી મીઠાશ મેળવી
ચઢીને પસાર થઈને પણ પેલા દાણા પાસે પહોંચી શકે કે ન મેળવી શકે પરંતુ તેની ધારણા તો મીઠાશ
જશે, અને તેમાંથી ઉપાડાય તેટલો દાણાનો હિસ્સો ઉપર જ રહેલી છે. તે જ પ્રમાણે આત્માએ પણ તે જરૂર ઉપાડી જ લેશે. અહીં જે મુખ્ય વસ્તુ મોક્ષ મળે કે ના મળે તો પણ ધ્યાન તો હંમેશાં
ધ્યાનમાં રાખવાની છે તે કીડીની ધ્યેયપ્રિયતા છે. મોક્ષ ઉપરજ રાખવાનું છે. જે સમકતી જીવ છે કીડી રાખોડીની હાર લીલી હોવાથી એ હાર ઉપરથી તેણે બરાબર એ કીડીનું જ અનુકરણ કરવાની જરૂર ચઢી જઈને અન્નનો દાણો કે સાકરને પામી નથી છે. સમકિતી જીવે પહેલાં આત્માના તત્ત્વને શકતી એ જદી વાત છે. પરંતુ તેનું ધ્યેય તો એકાંત ઓળખવું જોઈએ, આત્માના તત્ત્વને ઓળખ્યા પછી એ વસ્તુ પામવાનું જ રહે છે. એ જ પ્રમાણે આ એ તત્ત્વને તે એકજ પ્રયત્નમાં મેળવી શકશે એવું આત્માનો અને સિદ્ધવસ્તુનો સંબંધ પણ સમજવાનો કોઈ કહેતું નથી; કારણકે આત્મતત્વરૂપી અમૃતની છે. જ્યાં સુધી કર્મનું જોર હોય ત્યાં સુધી આત્મા ચારે દિશાએ રાખોડી રૂપી કર્મો વેરાયેલાં છે. પરંતુ સિધ્ધવસ્તુને ન મેળવી શકે એ જુદી વાત છે. પરંતુ આત્માની એ ફરજ છે કે તે આત્મતત્ત્વ રૂપી જો સિધ્ધવસ્તુ એજ આત્માના લક્ષ્યમાં હોય તો તે મીઠાશને ન પામી શકે તો પણ તેણે એ ધ્યેય- દહાડે પણ આત્મા એ સિધ્ધવસ્તુને મેળવી શકે મીઠાશની માફક મોક્ષને પામવાનું ધ્યેય રાખીને એ નિર્વિવાદ વસ્તુ છે. જો તમારા લક્ષ્યમાં જ અમુક કીડીના કાર્યની માફક આત્મતત્ત્વરૂપી અમૃત વસ્તુ હોય. તો આજ નહિ તો વરસો પછી પણ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કુદરત તમોને એ વસ્તુ મેળવી આપ્યા વિના તે પ્રકારે આત્માના ગુણોને પ્રકટ કરવા, ત્યાં જ રહેવાની જ નથી. શાસ્ત્રકારોએ તો એ સનાતન મારા કાર્યની સિદ્ધતા છે, અન્યરીતિએ મારા કાર્યની નિયમ વર્ણવી જ દીધો છે કે જો તમે સમ્યકત્વને સિદ્ધતા નથી! પ્રાપ્ત કર્યું હોય અને પછી તમે આત્માનું જ સાધ્ય
આત્માના ગુણો પ્રકટ કરું એ સિવાય રાખીને ફરો તો કંઈપણ શંકા વિના જરૂર તમને
સમકિતીનું બીજુ લક્ષ હોતું જ નથી. સમ્યકત્વવાળો નવ પલ્યોપમે દેશવિરતિ સંખ્યાતાસાગરોપમે
કોણ છે એ જાણવા માટે સમકિતીનાં લક્ષણો સર્વવિરતિ અને એટલેજ સંખ્યાતા સાગરોપમે
દર્શાવવામાં આવ્યા છે કે દેવગુરૂ વગેરેની ભક્તિ, ઉપશમ અને એનાથી સંખ્યાતા સાગરોપમે
ધર્મ સાંભળવાની ઈચ્છા ધર્મ ઉપર રાગ, તથા ધર્મ, ક્ષપકશેણી તથા મોક્ષ મળે જ મળે ! આને તામ્રલેખ :
ગુરૂ અને દેવના વૈયાવચ્ચમાં પોતાની શક્તિ પ્રમાણે સમજો. જેમ તામ્રલેખ કે શિલાલેખ તરીકે કરી
| નિયમો, એ સઘળાં સમ્યકત્વનાં લક્ષણો છે. પરંતુ આપેલો દસ્તાવેજ ફરતો નથી તેમ શાસ્ત્રકારોએ
સમ્યકત્વના આ લક્ષણો બીજાનું સમ્યકત્વ જાણવા તમોને કરી આપેલો આ દસ્તાવેજ પણ અખંડ અને
માટેના છે. પોતાના આત્માનું સમ્યકત્વ જાણવા અભંગ છે અને તે પણ કદી ફરે એવો નથી.
માટે શમઆદિ પાંચલિંગનાં નિયમો બતાવ્યા છે. શાસ્ત્રમાં કેટલીક વસ્તુ બહુલતાની અપેક્ષાએ પણ
વ્યવહારથી શુદ્ધ દેવાદિને માનવા સમાદિને ધારણ કહેવાય છે. પરંતુ આ મોક્ષના ધ્યેયરૂપ સંખ્યત્વ કરવા ગઢ ઉપર રાગ રાખવો, ધર્મ ઉપર રાગ પછી જણાવેલ મોક્ષ પ્રાપ્તિનો ક્રમ સર્વવ્યાપક છે.
રાખવો, દેવ ગુરૂના વૈયાવચ્ચમાં પ્રવર્તવું એ સઘળું અર્થાત્ વિકલ્પ વાદે આ ક્રમ નથી.
સમ્યકત્વનું કાર્ય થયું ગણાય છે. આ વસ્તુ એવી સમકતીજીવને રખડપટ્ટી પર ચઢવાનું હોતું છે કે તેમાં કોઈને પણ વિરોધ આવી શકવાનો નથી. જ નથી. પરંતુ સમકતીજીવ રખડપટ્ટી પર ચઢે છે સઘળાને જ આ વસ્તુ કબુલ રાખવી પડે તેવી છે. એનું કારણ એ છે કે તે પોતાના ધ્યેયને ચુકી ગયેલો પણ અહીં એક ઘણો જ મુશ્કેલ અને મહત્ત્વનો હોય છે. એક વખત સમ્યકત્વ પામ્યા પછી આત્મા સવાલ ઉઠે છે. આ સવાલ શું છે તે તપાસીએ. જો સાથે ચૂકી જાય તો જ તે રખડપટ્ટીએ ચઢે છે.
એ પ્રશ્ન એ છે કે સમાદિનું પાલન શા માટે જો તે સાધ્ય ચૂકેલો હોતો નથી તો તેને રખડપટ્ટી
કરવામાં આવે છે ? ધર્મ ઉપર રાગ રાખવો તે કરવાની રહેતી જ નથી ! જેમ કીડી ગમે ત્યાં જતાં
પણ શા માટે? ધર્મ શ્રવણની ઈચ્છા, વૈયાવચ્ચનો ગમે તેવા પ્રયત્નો કરતાં માત્ર મીઠાશને જ પોતાના
નિયમ તથા શુદ્ધદેવાદિને માનવા એ સઘળું શા માટે એક ધ્યેય તરીકે રાખે છે, તે જ પ્રમાણે જો આત્મા
છે ? આપણે બજારમાં જઈએ છીએ ત્યાં માલ પણ આત્માના સ્વરૂપ તરફ જ નજર રાખે છે તો
વેચાતો દેખીએ છીએ. તે વેચાણના ચોપડા લખાતા તે આત્મા વહેલો મોડો પણ એ આત્માના ધ્યેયરૂપ દેખીયે છીએ. લેવડદેવડ થતી દેખીએ છીએ. એ આત્મતત્ત્વને જરૂર મેળવી શકે છે ! કીડીની દૃષ્ટિ
સઘળું શા માટે થાય છે તે વિચારતાં માલમ પડે પદાર્થ તરફ હોતી નથી, પરંતુ તેનું લક્ષ મીઠાશ છે કે એ સઘળું નફો મેળવવા માટે અને નફાની તરફ જ હોય છે. બધી વસ્તુ સાચી છે. પરંતુ સૌથી આશાએ થાય છે ! બજારમાં થતી લેવડ-દેવડ તે શ્રેષ્ઠ તો મીઠાશ જ છે એમ તે માને છે. એજ રૂપિયા આપવા લેવાના મુદાથી થતી જ નથી. ચોપડા પ્રમાણે સમકિતીનું પણ એજ લક્ષ્ય હોય છે કે ગમે લખાય છે તે પણ ચોપડા લખવાના જ મુદાથી
Page #199
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
૧૩૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ લખાતા નથી પરંતુ આ સઘળું થાય તે એક જ મુદાએ આત્માનો સ્વભાવ પ્રકટ કરવાના મુદાએ જ છે, થાય છે કે ત્યાં કમાણીનો હેતું છે. ત્યાં ખરી દૃષ્ટિ અન્ય કોઈ પણ મુદાએ નથી. એજ પ્રમાણે કમાણી ઉપર રહેલી છે અને તેના ઉપર જ આખો શુદ્ધદેવાદિને માનવાના છે તે પણ કર્મનો ક્ષય વ્યવહાર ચાલી રહેલો હોય છે. જેમ બજારમાં કરવાના મુદાથી જ માનવાના છે, અન્યથા માનવાના થતા સઘળાં કાર્યોનો પૃથક પૃથક્ કાંઈ સ્થાનિક હેતુ નથી. જો કર્મક્ષયનો મુદો ઉડાવી દો અને તમે ધાર્મિક નથી તે જ પ્રમાણે અહીં સમાદિ પાંચ શુશ્રુષાદિ ક્રિયા કામો ચાલુ રાખો તો તેનો અર્થ તો એજ છે કાર્યો પણ તેના સ્થાનિક હેતુરૂપે ગણવાના નથી. કે તમે કમાણી કરવી અર્થાત નફો કરવો એ મુદો
ધર્મ સાંભળવો જ જોઈએ એ મદાએ ધર્મ ઉડાવી દઈને વેપાર ધંધો કરવા માંગો છો. જો તમે શ્રવણ કરવાનું નથી. ધર્મ પર રાગ રાખવા માટે
નફાનો મુદો ઉડાવી દો તો માલની આપ-લે ચોપડા જ ધર્મ ઉપર રાગ રાખવામાં આવતો નથી, ગુરુ
લખવા અને પૈસાની લેવડ દેવડ એ સઘળું વ્યર્થ અને દેવના વૈયાવચ્ચ કરવાના ઈરાદે જ ગુરૂ અને
લાગે. એમ અહિં પણ સમાદિ કે શુશ્રુષાદિ એ સઘળું દેવનું વૈયાવચ્ચ કરવાનું નથી. તે જ પ્રમાણે
આત્માના કલ્યાણના મુદાએ જ છે. અન્યથા વ્યર્થ શુદ્ધદેવાદિકને પૂજવા જ જોઈએ એ મુદાએ શુદ્ધ
જ છે. ઠીક, આટલું કબુલ કર્યા પછી પણ હજી દેવાદિકને પૂજવાના નથી. પરંતુ તે બધું કરવામાં
એક બીજીવાત વિચારવાની છે. કાંઈક બીજો જ મુદ્દો રહેલો છે, એ મુદો શું છે ધારો કે એક વેપારી છે તે રૂની મોસમમાં તે સમજો. બજારમાં માલની જે લેવડદેવડ થાય લાખ ગાંસડી રૂની ખરીદી લે છે. અને તે લાખ છે તેમાં લેવડદેવડ કરવી જોઈએ એજ હેતુ હોય ગાંસડી ખરીદી લઈને તેને રાખી મૂકે છે. સારો તો તો પાંચ પૈસાની ટોપીના પાંચ રૂપીયા લેવાને ભાવ મળે તો પણ એ ગાંસડીઓને તે વેચતો જ કોઈ તૈયાર થાય તો પણ તમો ને વાંધો ન જ નડવો નથી ! તો આ વેપારનું પરિણામ એ જ આવવાનું જોઈએ. ગમે તે ભાવે પણ તમે... લેવડ દેવડ કરી કે ખોટ ! યાદ રાખવાનું છે કે રૂનો વેપાર નુકસાન લો. નામું લખવાના મુદાથી જ તમે નામું લખવાના કારક છે એમ નથી. તેનાથી તો તે વખત ફાયદો હો તો તો તમે ચોપડાઓમાં પણ ગમે તે વાત લખી જ થાય છે. એ વાત સાચી છે. પરંતુ તેમ છતાં શકો છો, અને રૂપીયા લેવા એજ મુદાએ તમે જો પણ જો નફાની દૃષ્ટિ ન રાખીએ તો પરિણામ એ દુકાને બેઠા હો તો તો પાંચસો રૂપીયાના માલના આવે કે વેપારમાં ખોટ જ જાય. એજ પ્રમાણે અહીં પાંચ રૂપીયા લઈને પણ તમે તેને વેચી દઈ શકો પણ વિચારવાનું છે. તમે શુદ્ધદેવાદિને માન્ય રાખ્યા અથવા ખોટા પૈસા પણ તમે લઈ શકો ! પરંતુ છે એનો અર્થ એ છે કે આપણે રૂની ગાંસડીઓ તમે એવી પ્રવૃત્તિ નથી કરતા. તેનું કારણ એ છે તો ભરી લીધી છે. પરંતુ એ ગાંસડીઓ ભરી લીધા કે એ બધા કાર્યોમાં તમારો મુદો નફાનો છે. પછી પણ જો નફાની દષ્ટિરૂપ મોક્ષ પ્રાપ્તિની દષ્ટિ વ્યવહારનાં બધા કાર્યોમાં તમે મુખ્ય મુદ્દો
, ન રહે તો રૂની ગાંસડીઓ રૂપ શુદ્ધદેવાદિ મેળવ્યા જુઓ તો તે કમાણીનો નફાનો જ છે. તે જ પ્રમાણે
છતાં પણ આપણે તો ખોટમાં જ ઉતરી પડવાના! સમાદિ લક્ષણો પણ તેના સ્થાનિક મુદાએ નહિં પરંતુ
આ ખોટને કોઈએ શુદ્ધદેવાદિને માનવાનું પરિણામ આત્માને સર્વથા કર્મ રહિત કરવાના જ મુદાથી છે.
સમજવાનું નથી. તમે જાણો છો કે રૂનો વેપાર એજ પ્રમાણે સમ્યકત્વના ત્રણ લિંગો છે તે પણ
ખોટનો નહોતો. રૂનો વેપાર હંમેશાં નફો જ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪)
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ આપનારો હતો. પરંતુ તે છતાં ખરીદેલું રૂ જે યોગ્ય સરકારી ઓફિસમાં ફરી આવો તેમાં વાંધો નથી. મોસમમાં નથી વેચી મારતો તેને ભાગે તો ખોટ પરંતુ જો એજ ઘરેણાં પહેરીને તમે દુર્જનોના વાડામાં જ રહે રૂને યોગ્ય મોસમમાં ન વેચી દેવાને લીધે ગમે તેમ રખડો તો એજ દુર્જનો તમારાં ઘરેણાની ખોટ જાય તો એ ખોટને માટે આપણે રૂને લાલચે તમારા ઉપર જાત જાતની આપત્તિ લાવવા જવાબદાર ગણતા નથી. પરંતુ તે માટે રૂ ન વેચી
તૈયાર થશે, અર્થાત્ ઘરેણું એ શોભા વધારનારી દેવાની અને તેને સંગ્રહી રાખવાની નીતિને જ ચીજ હોવા છતાં તે ચીજને પણ દુર્જનોથી બચાવી જવાબદાર ગણીયે છીએ. તે જ પ્રમાણે જે લેવાની અનિવાર્ય જરૂર છે. ઘરેણું શોભા વધારે શુદ્ધદેવાદિને અનુસરે છે. તેમને પણ જાણવાની છે. તમોને શણગારરૂપ છે. તમારી પ્રતિષ્ઠા વધારે જરૂર છે કે શુદ્ધદેવાદિને અનુસર્યા વિના તો કલ્યાણ છે પરંત એજ ઘરેણાની દુર્જનથી રક્ષા ન થાય તો થવાનું જ નથી. પરંતુ શુદ્ધદેવાદિકને પણ એક માત્ર
એજ ઘરેણું તમારો કચ્ચરધાણ પણ કાઢી નાંખે છે. કર્મક્ષયના મુદાથીજ આદરવા જોઈએ. શુદ્ધદેવાદિકને માનો પરંતુ તે છતાં જો કર્મક્ષયના મુદાથી તેને પણ એજ સ્થિતિ અહીં શુધ્ધ દેવાદિકની છે. ન માનો તો મુશ્કેલી તો તમારી સામેની સામે જ સુદેવ સુગુરૂ, ને સુધર્મ એ ત્રણે પદાર્થ રત્ન સમાન આવી ઉભી રહેશે. તમારી મુશ્કેલી શુદ્ધદેવાદિને છે, અલંકાર સમાન છે, હીરામોતી સમાન છે, પરંતુ માનવા છતાં પણ દૂર થઈ શકવાની નથી. હવે તેને પણ દુર્જનથી બચાવી લેવાની જ આવશ્કયતા અહીં તમોને સહેજે એવી શંકા થશે કે કુદેવાદિકને છે, ક્ષાયિકભાવથી જ સુદેવ સુગુરૂ અને સુધર્મ માનનારાઓની મુશ્કેલી દૂર ન થાય અને તેમને આરાધવાના છે, એ આરાધનાની અંદર જો બીજાં નુકસાની ખમવી પડે એ તો ઠીક છે પરંતુ કાંઈ ભળી ગયું અને મારા તારાપણું ઘુસી ગયું. સુદેવાદિકને માનવા છતાં પણ નુકસાન થાય અને બીજો કાંઈપણ વિચાર પેસી ગયો તો સમજી લેજો મુશ્કેલી ના ટળી શકે તો પછી સુવાદિકને કે ઘરેણાની દુર્જનોના હાથમાં ગયા જેવીજ માનવાથી લાભ શો ? અર્થાત્ સુદેવાદિકને પરિસ્થિતિ અહીં ઉભવે છે. શ્રીમાન્ નંદીવર્ધનનો માનવાથી પણ તેમાં જો કર્મક્ષયનો મુદો ન હોય પ્રસંગ અહીં વિચારજો. નંદિવર્ધનને ભગવાન તો નુકસાન થાય છે એ વાત તમારું હૃદય કદાપિ શ્રી મહાવીરદેવ ઉપર અનન્ય રાગ હતો. હવે પણ સહેલાઈથી કબુલ કરી શકવાનું નથી તમારી
ભગવાન શ્રી મહાવીરદેવ કાંઈ ગમે તેવા સામાન્ય બુદ્ધિ સહેલાઈથી આ વાત કબુલ ના કરે તો ભલે,
ન હતા. ભગવાન શ્રી મહાવીર ભગવાન્ તો સુદેવ પરંતુ જો તમે જરા વધારે વિચાર કરશો તો આ
હતા વીતરાગસ્વરૂપ હતા. સર્વ ગુણ સંપન્ન હતા, વસ્તુને તમે સારી રીતે સમજી શકશો. તમે એક
નંદીવર્ધન પણ ભગવાનની એ મહત્તાને જાણતા સાધારણ ઘરેણાનું જ ઉદાહરણ લો, ઘરેણું એ
હતા. આ સઘળું જાણ્યા છતાં પણ નંદિવર્ધનનો પણ શોભા વધારનારી ચીજ છે કે શોભા ઘટાડનારી
ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર રાગ હતો તે માત્ર ચીજ છે? તમારો જવાબ એજ હોઈ શકે કે ઘરેણુ
તેઓ તીર્થકર ભગવાન હતા એટલા પુરતો જ ન એ શોભા વધારનારી ચીજ છે. પરંતુ એજ શોભા વધારનારી ચીજ ઘરેણું તમારું ઘર પણ મરાવે છેહતો, પરંતુ ભગવાન પોતાના ભાઈ છે, એ વસ્તુ એ વાત ભૂલી જવા જેવી નથી. તમે ઘરેણા પહેરીને પણ ત્યાં ઓતપ્રોતપણે સામેલ હતી. ભગવાન શ્રીમંતોને ત્યાં લગ્નમાં જાઓ તેનો વાંધો નથી. શ્રીમહાવીરદેવના સંબંધમાં શું બોલવાનું હોય ?
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૧
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ જગતમાં જેમના સમાન બીજા સુદેવ નહિ. જેમની • • • • • • • • : : : : : : : : : : : • • - • • • • • • • • • • • • • • • • • • • • •
સ્નેહરાગ એ વજશૃંખલા કહેવાય છે, પરંતુ જ્યાં જોડીનો બીજો શાસ્ત્રવેત્તા નહિ, કે જેની જોડીનો તત્ત્વપર દ્રષ્ટિ છે, જ્યાં તત્ત્વપર રાગ છે, જ્યાં બીજો પવિત્રાત્મા નહિ, એવા સાધુ પુરુષ ઉપર તત્ત્વ જ પ્રિય છે તે રાગ વજશૃંખલા તરીકે રાગ ! કહો એ રાગ જરા પણ અયોગ્ય વ્યક્તિ ઓળખાતો નથી, છતાં એ રાગ પણ મોહનીય પરત્વે હતો ? નહિ, પરંતુ તેમ છતાં એ રાગમાં કર્મોનો ભાઈ બંધ છે ! જો કે સુદેવ, સુગુરૂ અને એ દૃષ્ટિ પણ સામેલ હતી કે આવા મહાન સુદેવ સુધર્મ ઉપર જે રાગ છે તે તો શુદ્ધ હોવા છતાં તે મારો ભાઈ થાય છે ! શ્રીમાન્ નંદિવર્ધનનો જે રાગ રાખવામાં આવે છે તે રાગ મોહનીયકર્મનો ભગવાનશ્રી મહાવીર દેવ ઉપર દેવપણાનો રાગ સંબંધી છે. પરંતુ તેમ છતાં એટલી વાત યાદ તો ખરો જ, પરંતુ તે સાથે ભાઈ તરીકેનો રાગ રાખવાની છે કે એ રાગ અરિન જેવો તેજસ્વી છે. પણ તેમનામાં અપર્વ જ રહેલો હતો. હવે આ બંને
હવે તમો એવો પ્રશ્ન કરશો કે તમે એ રાગને પ્રકારના રાગનો જરા વિચાર કરી લેજો. શ્રીમાન્
અગ્નિ જેવો કેમ કહો છો, ખરી રીતે જૈન ધર્મનું નંદીવર્ધનનો ભગવાન શ્રી મહાવીર દેવ ઉપર જે
બધું લક્ષ સાચી શાંતિ મેળવવા તરફ હોવાથી એ દેવપણાનો રાગ હતો તે રાગ કર્મના ક્ષયોપશમને
રાગને પાણીના જેવોજ રાગ કહેવો જરૂરી છે. ઠીક! સાધનારો હતો, પરંતુ ભગવાન મારા ભાઈ છે એવા
અગ્નિનો સ્વભાવ શું છે એ વાત તો તમે જાણો હેતુપૂર્વકનો તેમનો ભગવાન ઉપર જે રાગ હતો તે તો રાગ બંધનને આપનારો જ હતો, ભગવાન
જ છો. અગ્નિનો સ્વભાવ એવો છે કે કોઈ એને શ્રી મહાવીર દેવ એ એને એકજ વ્યકિત હતી.
બાળી શકતું નથી, પણ અગ્નિ બધાને બાળે છે!
અગ્નિમાં આવીને જો કોઈ વસ્તુ પડે તો પણ એ વ્યકિતમાં જુદાઈ નહતી, પરંતુ તે છતાં તેમના ઉપર
વસ્તુનો જ નાશ થાય છે, અને અગ્નિ કોઈ વસ્તુ નંદીવર્ધનનો જે રાગ હતો તે આમ બે પ્રકારનો હતો.
ઉપર જઈને પડે તો પણ તેથી એ વસ્તુનો જ નાશ શ્રીમાન નંદિવર્ધનનો એક રાગ એ કારણથી
થાય છે ! અર્થાત્ અગ્નિ જ્યાં પડે તેને બાળે છે! હતો કે ભગવાન શ્રીમહાવીરદેવ “સુદેવ” અને શુદ્ધદેવાદિકના ઉપરનો પણ તેઓ શુદ્ધ હોવાને બીજો રાગ એ કારણથી હતો કે ભગવાન જેવા કારણે તે સંબંધી જે રાગ છે તે રાગ એવો છે. સુદેવ એ પોતાના ભાઈ છે ! હવે ગણધર મહારાજા કે આત્મામાં રહેલા કર્મોને જ તે બાળે છે, એથી શ્રીગૌતમભગવાનનો રાગ કેવા પ્રકારનો હતો તે જ એ રાગને શાસ્ત્રકાર મહારાજાઓએ અગ્નિના વિચારો ! પ્રથમ તો એ વાત વિચારવાની છે કે જેવો રાગ કહ્યો છે. રાગ અને દ્વેષના સંબંધમાં જે મોક્ષમાર્ગના ઉમેદવાર છે તેમણે એ બે વાતો તમારે કેટલીક વાત વિચારી જોવાની છે. સઘળા ધ્યાનમાં રાખવાની છે. તે એક રાગ મુખ્યત્વે બે જ રાગ તજવા જેવા છે, અથવા સઘળાજ પ્રકારના પ્રકારનો છે; સ્નેહરાગ અને તત્ત્વરાગ. ખૂબ ટ્રેષો પણ તજવા જેવા છે, એમ તમે એકાંતે માની ધ્યાનમાં રાખજો કે સ્નેહરાગ એ તો વજની સાંકળ લેશો નહિ. યાદ રાખજો કે જેને મોક્ષ મેળવવો છે છે, ભાઈ તરીકે કે કાકામામા તરીકે અથવા તો તેણે તો એ રાગ દ્વેષને માર્ગેજ પ્રવૃતિ કરવાની છે. ગમે તે આત્મીય સજ્જન તરીકે તીર્થંકરદેવ કે
તમે જરૂર માની લેજો કે રાગ દ્વેષ એજ મોક્ષના સાધુમહાત્માઓ ઉપર રાગ રાખો તો એ સ્નેહરાગ
રસ્તા છે, પરંતુ એ રાગ દ્વેષ કયા પ્રકારનો હોઈ છે, એ સ્નેહરાગ બંધનને આપનારો છે, અને તેથી
શકે? એ વાત તમારે તપાસવાની જરૂર છે. શુદ્ધગુરૂ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અને શુદ્ધધર્મ ઉપર જેમ વધારે રાગ રાખશો તેમ તેમ તમો મોક્ષની વધારે સમીપ જશો.
શ્રી સિદ્ધચક્ર
શુદ્ધદેવાદિ ઉપર રાગ રાખવો એ જેમ કર્તવ્ય છે તે જ પ્રમાણએ મિથ્યાત્વ, અવિરતિપણું વગેરે ઉપર દ્વેષ રાખવો એ પણ કર્તવ્ય જ છે. મિથ્યાત્વાદિ ઉપર પણ જેમ જેમ વધારે દ્વેષ રાખશો તેમ તેમ તમે મોક્ષની વધારે નજીક જશો. મિથ્યાત્વાદિ ઉપરના દ્વેષને અને નિર્જરાને સંબંધ છે. ઘાતીકર્મની નિર્જરાને અને દેવાદિના રાગને સંબંધ છે. શુદ્ધદેવાદિકની ઉપરનો રાગ જેમ તીવ્ર છે તે જ પ્રમાણે નિર્જરા પણ તેટલી જ તીવ્ર થવા પામે છે, જેટલા પ્રમાણમાં અહીં રાગ છે તેટલા જ પ્રમાણમાં અહીં નિર્જરા પણ તીવ્રસમજવાની છે. સમ્યક્ત્વાદિ ઉપર જેટલો તીવ્ર રાગ છે તેટલી જ તીવ્રપણે નિર્જરા પણ થાય છે. આજ વસ્તુ પરત્વે નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” અરિ શબ્દ રાખવામાં આવ્યો છે. નવકારમંત્રમાં કોઈપણ સ્થળે કર્મ શબ્દ કહેવામાં આવ્યો જ નથી. કર્મ એ શત્રુ છે, અરિ છે, દુશ્મન છે. પરંતુ છતાં તેનું નામ સરખું પણ નવકારમંત્રમાં ન લેવામાં એ મુદ્દો રહેલો છે કે જૈનશાસનમાં પર તરીકે રહેલા શત્રુ અને મિત્ર એ બંને સમાન છે.
જૈનશાસનમાં શત્રુ અને મિત્ર બંને સમાન છે. માન અપમાન બંને સરખાં છે અને તેને જ સામાયિક ગણવામાં આવ્યું છે. ત્રસ સ્થાવર જીવોમાં સમાનતા રાખવાની છે, સ્વજન અને
પરજનમાં સમાનતા રાખવાની છે, માનાપમાનમાં જેમ સમાનતા રાખવાની છે તેમજ શત્રુમિત્રમાં પણ સમાનતા રાખવાની છે, જો એ સ્થિતિ હોય તો જ તે સામાયિક છે. જો એ સ્થિતિનો અભાવ હોય તો એ વખતનું સામાયિક જ નથી, છતાં કર્મ ઉપર શત્રુભાવ તો રાખવાનો જ છે. કર્મ ઉપર એ શત્રુભાવ જેટલો વધારે છે તેટલી નિર્જરા પણ વધારે એ શત્રુભાવને અને નિર્જરાને સંબંધ છે, પરંતુ
જ,
જાન્યુઆરી-૧૯૩૭
પૌદ્ગલિક કારણોએ તમે કોઈને શત્રુમાનો અને શત્રુ ઉપર શત્રુભાવ રાખો તો તે શત્રુભાવ અને નિર્જરાને સંબંધ નથી જ પરંતુ બંધની સાથે તેનો સંબંધ છે ! શત્રુને હણનારાને નમસ્કાર કરવાનું શ્રી જીનભગવાનનું શાસ્ત્ર ફરમાવે છે, પરંતુ એ શત્રુ તે બાહ્ય શત્રુ નથી. અરિહંતત્વમાં કર્મ રૂપી શત્રુને હણનારાને જ સ્થાન છે, કર્મરૂપી શત્રુને ન હણે, અને તેને બદલે બાહ્યપૌદ્ગલિક ચીજોને હણનારો થાય તેને તો અરિહંતપણામાં સ્થાન જ નથી, તેનું સ્થાન તો હિંસકત્વમાં જ રહેલું છે.
હવે જૈનમાં શત્રુત્વ કેવું છે ? અને તે કોના સંબંધમાં છે ! તેનો વિચાર કરો. આત્માને અનાદિકાળથી જો કોઈ રખડાવનાર હોય તો તે ઘાતીકર્મ સિવાય બીજી એક પણ એવી કોઈ વસ્તુ નથી કે જે આત્માને આ મહાભયંકર ભવસાગરમાં રખડાવ્યા જ કરે, આ ધાતીકર્મો તે જ આત્માના મહાપ્રબળ શત્રુઓ છે, એ નક્કી માનજો ! આ ધાતીકર્મોને શત્રુઓ માન્યા છે અને એ ધાતીકર્મો રૂપી શત્રુઓને હણવામાં જે શૂરવીર છે તેને જ નમસ્કાર કરવાનું છે. આથી જ કર્મ ઉપર જેટલી તેને જ તીવ્ર શત્રુતા તેટલી જ નિર્જરાની તીવ્રતા સમજવાની છે. જૈનશાસન જે શત્રુતાને પોષણ આપે છે, જે શત્રુતાને જૈનશાસન નિરંતર ધારણ કરવાનું કહે છે, તે આ પ્રકારની શત્રુતા છે અન્ય કોઈપણ પ્રકારની શત્રુતાને આ શાસન કદી પણ પોષણ આપતું નથી. હવે આ શાસન કયા પ્રકારનો રાગ
પોષે છે તે જુઓ. બૈરી છોકરાંને સંસારવ્યવહાર એના ઉપરનો જે રાગ તે રાગને આ શાસન કદી પોષણ આપતો જ નથી, તે તો એજ પ્રકારના રાગને પોષણ આપે છે કે જે પ્રશસ્ત રાગ છે. જે રાગ કર્મરૂપી શત્રુને હણે છે, અને તે વિજેતા ઉપરનો જે રાગ તેને જ આ શાસન પોષણ આપે છે.
પ્રશસ્તરાગનો સંબંધ નિર્જરા સાથે હોય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
૧૪૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષ એ બંનેનો સંબંધ વ્યકિતને તમારી સાથે અનેકભવનો સંબંધ હોય નિર્જરા સાથે જ છે. જો પ્રશસ્તરાગને નિર્જરાની અને તે વ્યક્તિ ઉપર તમોને તે સગુણી હોવા માટે સાથે સંબંધ ન હોય તો તો પછી આપણને નમો જે રાગ થાય તે તત્ત્વરાગ હોય અને તે રાગને
હિંતાપમ્ એમ કહેવાને માટે અવકાશ જ રહેતો નિર્જરા સાથે સીધો સંબંધ છે, પરંતુ તે વ્યકિત સાથે નથી. જો કર્મક્ષયનો મુદો જ ન હોય તો પછી તમારો ભવોભવનો સંબંધ છે, એ વિચારે તમારો અરિહંત ભગવાનોને વાંદવાનો હેતુ જ રહેવા એ વ્યક્તિ ઉપર જે રાગ થાય તે રાગ નેહરાગ પામતો નથી. અહીં શત્રુતાને પોષવાની છે, કારણ હોઈને તેને અને નિર્જરાને જરાપણ સંબંધ નથી. કે એ નિર્જરાની સંબંધિની છે, અર્થાત્ અહીં નિર્જરા હવે તમે એમ કહેશો કે ગમે તે કારણથી પણ ગુણી પક્ષકાર બને છે. આ રીતે પ્રશસ્ત રાગદ્વેષને ઉપર રાગ હોય તો તે ગુણાનુરાગ કહેવાવો જોઈએ, પોષવાના કહ્યા છે, પરંતુ એ બધામાં જુઓ તો મુખ્ય તો તમે સગુણી ઉપરના રાગને ગુણાનુરાગ શા મુદો તો કર્મક્ષયનોજ રહેલો છે. ભગવાન માટે કહેતા નથી? શ્રી મહાવીરદેવ મારા ભાઈ છે એવા વિચારે તેમના
તમારા આવા પ્રશ્નનો જવાબ એ છે કે આપણો કોઈ પરિવારિક સજ્જનો તેમના ઉપર રાગ રાખે
સદગુણી ઉપર ગુણી તરીકેનો જો રાગ ન હોય તો એ પ્રશસ્ત રાગ નથી, પરંતુ તેઓ કર્મરૂપી શત્રુને
સગુણી ઉપર આપણે રાગ રાખ્યો છે એટલા જ હણનારા મહા વિજેતા છે એ દૃષ્ટિએ કર્મક્ષયના
કારણથી તે રાગ ગુણાનુરાગ કહેવાતો નથી. રાણી મુદાથી તેમના ઉપર રાગ રાખવો એ પ્રશસ્ત રાગ
પોતાના બાળકો ઉપર રાગ રાખે છે. રાજમાતા છે. અર્થાત્ રાગદ્વેષ પ્રશસ્ત હોવામાં પણ મુદો તો
તે હવામાં પણ મુદા તા પાટવીપુત્રને સ્તનપાન કરાવે છે, તેમાં એ માતાનો કેવળ કર્મક્ષયનો જ રહેલો છે. બીજો નહિ. જો એવો કે નથી કે બાળક આ દેશનો રાજા છે માટે કર્મના ક્ષયના મુદ્દાને તમે ભૂલી જાઓ કર્મના ક્ષયનો
મારે રાજપુત્રને સ્તનપાન કરાવવું જોઈએ. તે તો મુદો તમારા ધ્યાનમાં ન રહે, અને તે વિના જો
એ બાળકને પુત્રપણાથી જ પોષે છે. અગર કે પેલો તમે ભગવાન ઉપર સુગુરૂ ઉપર અથવા તો સુધર્મ
બાળક રાજા છે, રાજમુકુટ તેને શીરે મૂકાવાનો છે, ઉપર રાગ રાખો તો પણ તમારો એ રાગ નિર્જરાને
રાજ એ સ્પષ્ટ છે. છતાં માતાનો તેના ઉપરનો રાગ એ
. આપી શકતો નથી.
તો પુત્ર તરીકેનો જ રાગ છે, રાજા તરીકેનો રાગ જે જીવ મોક્ષમાર્ગમાં પ્રવર્તેલો છે, તે જીવને નથી જ. ભગવાન મહાવીર મહારાજ જીવ્યા ત્યાં સ્નેહ એ તો વજની સાંકળ સમાન જ છે. શાસ્ત્રકાર સુધી ગણધર ભગવાન ગૌતમદેવને કેવળજ્ઞાનની મહારાજાઓ તો કહે છે કે શુદ્ધદેવ, શુદ્ધધર્મ અને પ્રાપ્તિ થવા પામી નહોતી, પરંતુ તેઓશ્રીનું કેવળજ્ઞાન શુધ્ધગુરૂ ઉપરનો જે મારાપણાનો રાગ છે તે રાગ રોકાઈ રહ્યું હતું. હવે વિચાર કરો. શ્રીમાન્ ગૌતમ તો સ્નેહ રાગ જ છે. અલબત્ત શુદ્ધદેવાદિકો ઉપર મહારાજને જે વ્યક્તિ પર રાગ હતો તે વ્યકિતની તેઓ શુદ્ધ છે તેથી રાગ હોઈ શકે, પરંતુ તેમના મહત્તામાં જરાપણ ખામી ન હતી, ભગવાન ઉપર પણ મારાપણાથી મમત્વવૃત્તિથી તો રાગ ન શ્રીમહાવીરદેવના સુદેવપણામાં સંશયમાત્રનો પણ જ હોઈ શકે. તમે આસ્તિક હો, આત્મા અનાદિ વાંધો ન હતો. ભગવાન પુરેપુરી વિશુદ્ધ વ્યક્તિ હતા, છે, ભવ સંબંધ અનાદિ છે, અને કર્મપણ અનાદિનાં છતાં એ ભગવાન ઉપરનો પણ શ્રીમાન્ છે, એવું અંતઃકરણથી માનતા હો અને અમુક ગૌતમસ્વામીજીનો જે રાગ હતો તે રાગ તેમના
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કેવળજ્ઞાનને રોકનારો બન્યો હતો ! ગુણાનુરાગ બારસ છું, અને હું બીજાને દીક્ષા આપું છું તે દીક્ષિત કોઈપણ સમયે કેવળજ્ઞાનને રોકનારો થઈ શકતો થયા પછી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી મેળવીને શ્રીમંત જ નથી, તે તો નિર્જરા સાથે સંબંધ ધરાવે છે, થાય છે, જ્યારે હુંતો ભુખડી બારસનો ભુખડી હવે જ્યારે ભગવાન ઉપરનો ગૌતમસ્વામીજીનો રાગ બારસ જ કાયમ રહું છું ! આ વાત તો અંશે તેમના કેવળજ્ઞાનને ખાળે છે ત્યારે સહજ થાય છે અક્ષણમહાનસીલબ્ધિના પ્રભાવ જેવી છે. કે એ સ્નેહરાગ હોવો જોઈએ.
અક્ષણમહાનસીલબ્ધિનો પ્રતાપ એવો જ છે કે જેને મહાવીર ભગવાન એ ક્ષત્રિય છે. ગણધરદેવ એ લબ્ધિ પ્રાપ્ત થઈ હોઈ તે પંદરસોને જમાડી ગૌતમસ્વામીજી બ્રાહ્મણ છે, એક રાજપુત્ર છે તો શકે છે, પરંતુ તેને પોતાને તો ભુખ્યાને ભુખ્યા જ બીજો યજ્ઞ કરનાર છે, તો એ બંને પરસ્પર લાગે રહેવું પડે છે, અને જો તે જ જમી લે તો તેની વળગે એવો તેમની વચ્ચે શો સંબંધ છે ? કશો અફીણલબ્ધિ જ સફાચટ થઈ જાય છે, અને તે જ નહિ! આ સંયોગોમાં ભગવાન ઉપરનો ગણધર પાછી હતા તેવા બની રહે છે ! દેવ શ્રી ગૌતમસ્વામીનો રાગ તેમને કેવળજ્ઞાનની ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને પ્રાપ્તિ થતી અટકાવે છે ! આથી જ ગૌતમસ્વામી કહે છે! મારી દશા તો આ અક્ષીણલબ્ધિવાળા જેવી ભગવાન શ્રીમહાવીરદેવને પૂછે કે હે ભગવાન મને જ થઈ કે મારી પાસે જે દીક્ષાના ઘરાક આવી ગયા તો આખા સંસાર કરતાં વિચિત્ર વસ્તુનો જ અનુભવ તે તાલેવંત થઈ ગયા, અને હું પોતે તો ભિખારીનો થાય છે. જગતનો એવો નિયમ છે કે જે પોતે શ્રીમંત ભિખારી જ રહ્યો ! મારી કોથળી તો કાણીને કાણી હોય તે જ અન્યને શ્રીમંત બનાવી શકે છે, ગરીબ જ રહી ! ભગવાન શ્રીમહાવીરદેવ કહે છે હે ગૌતમ વ્યક્તિ પાડોશીને માલદાર બનાવી શકતો નથી. તારો અને મારો પરિચય આજકાલનો નથી. તું મારા પરંતુ મારે ત્યાં તો અજબની વિચિત્રતા છે, હું ઘણા ભવના પરિચયવાળો છે, મારા સંસર્ગવાળો ભિખારી છું. પરંતુ મારી પાસે જે આવી જાય છે છે. મારી સાથે સંબંધ કરીને જોડાયેલો છે, માટે તે સઘળા શ્રીમંત થાય છે !” ભગવાન તારી જ કોથળીમાં કાણું છે, તેથી એ કોથળી બીજી ગૌતમસ્વામીજી પાસેથી જેઓ શ્રીમતી ભાગવતી કોથળીઓને ભરી શકે છે. પરંતુ પોતે તો ખાલીને દીક્ષા લેતા હતા તેઓ સઘળા કેવળજ્ઞાન પામી જતા ખાલી જ રહે છે ! પાણીયારણ પાણી ભરવા જાય
અને તેનું બેડું કાણું હોય તો તેનું બેડું કદી ભરી હવે જુઓ કે ભગવાન શ્રીગણધરદેવ શકાતું નથી એજ કાણાં બેડાં વડે તેમાં પાણી.. ગૌતમસ્વામીજીને પોતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા
લઈ બીજા ઘડાઓ ભરીએ તો ધારો તેટલા ઘડા પામી ન હતી, અને તેઓશ્રીને હાથે દીક્ષા
ભરી શકાય, પરંતુ એ કાણો ઘડો તો કદી ભરી લેનારાઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હતી.
શકાતો જ નથી ! એજ પ્રમાણે ગૌતમભગવાનની આથી જ ભગવાન શ્રીમહાવીરદેવને ગૌતમસ્વામીએ
દશા છે. ગૌતમભગવાનને શ્રી મહાવીરદેવ સાથે કહ્યું હતું કે જગતમાં શ્રીમંત બીજાને શ્રીમંત બનાવી
ભવોભવનો સંબધ હતો, આ સંબંધને પરિણામે શકે છે, ભુખડી બારસ કાંઈ બીજાને શ્રીમંત કરી
તેમને સ્નેહ રાગ હતો અને તેથી તેમની કોથળી શકતો નથી, પરંતુ મારે ત્યાં તો એથી ઉલટું જ
કાણી હતી ! અને એ રાગ સ્નેહરૂપ હોવાથીજ થાય છે. હું કેવળજ્ઞાનરૂપ જવાહર વિનાનો ભખડી ભગવાન શ્રીગૌતમ દેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા
હતા.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૫
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ પામી ન હતી.
મળ્યો કે ઉપર ચઢવા જ માંડશે, પછી તમે ગમે ભગવાન શ્રીમહાવીરદેવ જેવા દેવ અને એટલા પ્રયત્નો કરશો તો પણ તે રોકાવાની નથી. ગૌતમ જેવા ભક્ત; છતાં ભગવાન શ્રીગૌતમદેવ આત્મપ્રકાશને માટે તલ્લીન રહેવું જોઈએ, જ્યાં સ્નેહરાગમાં ઉતરી જવાથી તેઓ કેવળજ્ઞાન પામી જરા સરખી તક મળે કે તેણે એ માર્ગે વળી જ શકયા ન હતા, પરંતુ કેવળજ્ઞાનમાં ઉલટો અંતરાય જવું ઘટે છે સમકતની પ્રાપ્તિ થયા પછી આત્માનું ઉભો રહેવા પામ્યો હતો ! આ ઉદાહરણ ઉપરથી વર્તન આ કીડીના જેવું જ મોક્ષાર્થ સતત ઉદ્યોગશીલ સ્પષ્ટ થાય છે કે તમે શુદ્ધદેવાદિને માનો, પરંતુ હોય છે. તે છતાં પણ જો કર્મના ક્ષય ક્ષયોપશમ અને મોક્ષના મહાનિશીથસૂત્રમાં અને શ્રાવકપ્રજ્ઞપ્તિમાં મુદાથી તમે તેને ન માનો અને સમાદિપણ કરો, શ્રાવકની મુસાફરીની વાત ચલાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ જો તમારો કર્મક્ષયનો મુદો ન જ તેમાં જણાવવામાં આવ્યું છે કે એક શ્રાવકને હોય તો ધારેલું કાર્ય પાર પડવા પામતું નથી ! દરિદ્રપણું આવ્યું છે, દરિદ્રતા આવવાથી તે વિચારે
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારથી છે કે હું પરદેશમાં જાઉં, અને ત્યાં પરિશ્રમ પૂર્વક સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારથી એ વસ્તુનું મૂલ્ય કાર્ય કરીને દ્રવ્ય મેળવું, કર્મનો ક્ષયોપક્ષમ થવાની સમ્યકત્વ ધારીને રૂંવાડે રૂંવાડે વસી જ જવું જોઈએ અંદર દ્રવ્યાદિ ચાર કારણ છે, ઉદય થવામાં પણ હું જે સઘળું ધર્મકાર્ય પણ કરું છું તેમાં મારી મુખ્ય ચાર કારણ છે. અર્થાત્ હું આ ક્ષેત્રનો ત્યાગ કરીને નેમ તો અમુક હોવી જોઈએ. કીડી મીઠાઈને બીજા ક્ષેત્રમાં જઈશ, તો ક્ષેત્ર બદલાશે અને તેથી શોધવામાં જ મશગુલ રહે છે, તે બધું કરે છે પણ મને લાભ થશે ! આ ક્ષેત્રમાં મારું ચારિત્ર મોહનીય મીઠાઈની ફરતે ભમ્યા કરે છે. ગમે એટલી ઉંચી તટતું નથી, પરંતુ જો હું બીજા ક્ષેત્રમાં જાઉં અને નીચી થાય છે પરંતુ તે બધામાં તેને હેતુ તો એકજ તે એ ક્ષેત્ર મને મોહનીય તોડવામાં મદદ કરે અને હોય છે કે મીઠાઈ મેળવવી. એજ દૃષ્ટિ સમીતીની
હું મહાવ્રત લેવા વાળો થાઉં, તો મને મોટો લાભ પણ હોવી જ જોઈએ.
છે. સ્વદેશમાં દારિદ્રય પામેલો પરદેશ જવા ધારે સમકતી સમ્યકત્વ પામે ત્યારથી જ તેની છે તેમાં પણ તેનો એ વિચાર છે કે ક્ષેત્રમંતર થવાથી ધારણા એ તો હોવી જ જોઈએ કે હું ધર્મ ઉપર કર્મોનો ક્ષયોપશમ થશે અને ચારિત્રની પ્રાપ્તિ થશે, રાગ રાખું છું . ધર્મ શ્રવણ પર રાગ રાખું છું, તો મારા આત્માનું કલ્યાણ થઈ જશે, પરંતુ જો દેવગુરૂ ઉપર રાગ રાખું છું, ગુરૂ શુશ્રુષા કરું છું. તે નહિ થાય અને કદાચ અંતરાયનો ક્ષયોપશમ પરંતુ તે બધામાં મુદ્દાની વાત તો એ છે કે મારે થશે તો મને દ્રવ્ય મળશે, અને મારું દારિદ્રય જશે! મીઠાઈ રૂપ મોક્ષ મેળવવો છે, અને એ મોક્ષના
આ શ્રાવકનો પહેલો વિચાર તો એ છે કે મુદાએ જ, કર્મક્ષય હોતા મુદાએ આ સઘળા ધર્મ
ક્ષેત્રમંતર થવાથી ક્ષયોપશમ થશે અને ક્ષયોપશમ કાર્યો કરી રહ્યો છું. કીડીની પ્રવૃત્તિ તમે જોશો તો
થવાથી ચારિત્ર પામીશ, આ તેનો મુખ્ય વિચાર, મીઠાઈ મેળવવાને માટે તલ્લીન! તે મીઠાઈની ચારે પાસે ફરશે, મીઠાઈની ટોપલીની ચારે બાજુ તમે
જો તેમ ન જ થાય તો પછી છેવટે અંતરાયનો રાખોડીનો ઢગલો કરશો તો તે ઢગલાની ફરતી
ક્ષયોપશમ થવાથી દ્રવ્ય તો મળશે, એ તેનો ગૌણ વારંવાર ફર્યા કરશે અને જ્યાં જરા સરખો રસ્તો
| વિચાર. કીડી મીઠાઈના ઢગલાની ચારે બાજુએ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જાન્યુઆરી-૧૯૩૭
ફરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન એક મીઠાઈ ઉપરજ હોય છે, તે જ પ્રમાણે સમકીતી પણ હંમેશાં ક્ષયોપશમના મુદ્દાવાળો જ હોય છે, પ્રથમ વસ્તુ તરીકે એનું લક્ષ જ ચારિત્રમાં હોય છે, કીડી મીઠાશ મેળવવાના હેતુથી કુંડાળાની આસપાસ ભમ્યા કરે છે, તે જ પ્રમાણે સમકીતી જીવન દૃષ્ટિ પણ મોક્ષ તરફ જ રહે છે. કીડી સાકરનો દાણો મેળવવા કુંડાળાની ચારે તરફ ફરતી ફરે છે. ત્યારે એવો
ગણતરી બાંધતો નથી. કીડી પોતે આટલું ચાલી છું એવી ગણતરી નથી ગણતી, પરંતુ આટલું બાકી રહ્યું છે એવી જ ગણતરી ગણે છે તે જ પ્રમાણે સમકીતી પણ પોતે જેટલી પ્રાપ્તિ કરી છે, તેનો વિચાર કરતો નથી, પરંતુ હજી મોક્ષ આટલા અંતરે છે. એજ તે વિચારે છે. અને એ અંતર વિચારીને તે દિશાએ જ પ્રયત્ન કરવામાં જ તે કર્તવ્ય માને છે. એ વૃત્તિજ હંમેશાં દરેકે રાખવી ઘટે છે, કીડી વિચાર કરતી નથી કે મેં આ માર્ગમાં આટલું અંતર...મીઠાશનાં કુંડાળામાં ઘુસવા માટે જેમ સતત પ્રયાસ કર્યા જ કરે છે તે જ પ્રમાણે સમકીતી જીવ પણ ક્ષયોપશમના કુંડાળામાં ઘુસવાના જ વિચારવાળો હોય છે. આ દૃષ્ટિએ જ્યારે આપણે વિચાર કરતા થઈશું ત્યારેજ આપણને લોકોત્તર દૃષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાશે તે વિના લોકોત્તરદ્રષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાવાનું નથી. અને ધર્મનું મૂલ્ય સમજાયા વિના આપણે ઉત્તમ ધર્મને કદાપિ પણ પામી શકવાનાયે નથી.
કાપ્યું છે. તે એવો જ વિચાર કરે છે કે મારે હજી તો આટલો પંથ કાપવાનો બાકી છે, અને હું એટલો પંથ કાપીશ ત્યારે જ મારી ફરજ પૂરી થશે.
શ્રી સિદ્ધચક્ર
સમકીતી જીવની દશા એજ પ્રમાણે હોવી જોઈએ, સમકીતીને કેવળજ્ઞાન પામવામાં જેટલી ઓછાશ હોય તે ઓછાશ બદલ જ તેને ખેદ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિનો આનંદ તેને જરૂર થવા પામે છે, પરંતુ તે આનંદ ઉપર જ તે પોતાની
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૭
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિવૃત
અને નાશ કરનાર કોણ ?
ધર્માત્મા મુમુક્ષ વૈરાગ્યવાન અને સમ્યગ્દષ્ટિ છાસઠ સાગરોપમ જણાવી મનુષ્યોના ભવાની માત્ર તરીકે જે જીવો હોય છે, અગર જે જીવો પોતાના અધિકતા જણાવી છે. એટલે વિજ્ય આદિ ચાર આત્માને ધર્માત્માદિ રૂપે પરિણમાવવા માગતા હોય અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા જીવોને ત્રણ ભવ છે, તે સર્વજીવોનું એક જ ધ્યેય હોય છે, અને તે મનુષ્યના અને વચમાં બે ભવ દેવના એમ પાંચ બીજું કંઈ નહિં, પણ ઉપર જણાવેલું એક જ જ ભવ થાય અને આજ કારણથી વિનયાપુ શિવઃ સિદ્ધપણું વગેરે. એ સિદ્ધપણા આદિના ધ્યેયની એમ તત્ત્વાર્થ વગેરેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, એટલી બધી પ્રબળતા અને ઉત્તમતા છે કે એ
ત્યાં જણાય છે કે બીજી વખત વિજ્યાદિચાર સિધ્ધપણાના ધ્યેય સિવાયના ત્યાગને પણ
અનુત્તરવિમાનમાં એટલે વચમાં એક જ મનુષ્યનો શાસ્ત્રકારો અત્યાગ માને છે, અને એ સિધ્ધપણાના
ભવ કરી બીજી વખત ઉત્પન્ન થનારો જીવ જરૂર ધ્યેયવાળાને અત્યાગ હોય તો પણ ત્યાગવાળો
આગળના મનુષ્ય ભવમાં મોક્ષ જ મેળવે છે. અર્થાત્ કથંચિત્ માને છે. અને એજ કારણથી પરમર્ષિયો જે જીવોને સિદ્ધપણા આદિના ધ્યેય સિવાય
એ તત્ત્વાર્થનું કથન અપ્રતિપાતિ સમ્યકત્વાળાને અંગે વૈરાગ્યઆદિને આદરવાનું થાય છે તેને સિદ્ધપણા
જ વધારે યોગ્ય ગણાય. પહેલી વખત પણ આદિના પ્રશ્નો થવાનો નિયમ કહેતા નહિં. પણ
મનુષ્યભવથી જ વિજ્યાદિ અનુત્તરોમાં જઈ શકે જેઓ વૈરાગ્યાદિવાળા ન હોય, છતાં સિદ્ધપણા
અને મોક્ષની પ્રાપ્તિ પણ મનુષ્યમાં જ થાય માટે આદિના ધ્યેયવાળા થાય છે તેમને એક બે ત્રણ વિજ્યાદિદ્રારાએ મોક્ષે જનારાને મનુષ્યના ભવ ત્રણ ભવમાં સિધ્ધઅવસ્થા પ્રાપ્ત થવાનું જણાવે છે. છેવટે અને દેવના ભવ બે, એમ ઍકદર પાંચ જ ભવ સાત આઠ ભવે તો જરૂર સિધ્ધપદને મેળવે એમ થાય. આવી રીતે અપ્રતિપાતિ સમ્યકત્વની જણાવે છે. કોઈપણ જીવ સિધ્ધપણા આદિ ધ્યેયમાં અપેક્ષાએ વિજ્યાદિકમાં બે વખતની ઉત્પત્તિ અવિચલપણે રહે તો શાસ્ત્રકાર મહારાજાઓ લેવાથી શ્રી કર્મગ્રંથની અંદર વિજ્ય આદિચાર ચોખ્ખા શબ્દોમાં ફરમાવે છે કે તે સાત આઠ ભવમાં અનુત્તરોમાં અનેક વખત કહેલી ઉત્પત્તિ અથવા મોક્ષ પામ્યા સિવાય એટલે સિધ્ધપણા આદિપણાને ચાર ચાર વખત વિજ્યાદિમાં ઉત્પત્તિ અગર મેળવ્યા સિવાય રહેતો જ નથી. અને એટલા જ વિજ્યાદિ ચારમાં ઉત્પત્તિ બે વખત થઈ ગયા પછી માટે સમ્યકત્વ કે જે ક્ષાયિકરૂપે કદાચ નહિં પણ પણ અય્યતાદિકમાં કહેલી ઉત્પત્તિનું મતાંતર હોય, પણ ક્ષયોપશમરૂપે હોય છે, પણ સ્થિતિ સમજી શકાશે, કેમકે પ્રતિપાતિ એવા સમ્યકત્વની
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ અપેક્ષાએ જ જણાવેલ છે, વળી શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં છાસઠ સાગરોપમ સુધી અપ્રતિપતિત એવા વિજ્ય આદિ અનુત્તરવિમાનોના દેવતાઓની સમ્યકત્વને ધારણ કરતા રોકાય અર્થાત્ જ્યારે ભવિષ્યમાં અને અતીતકાલમાં વિજ્યાદિ અનુત્તર અય્યત દેવલોકના ત્રણ ભવ લેવા પડે, કેમકે વૈમાનિકપણે સંખ્યાતી ઇંદ્રિયો થયેલી અને થવાની અશ્રુત દેવલોકમાં દેવતાઓની સ્થિતિ અધિકમાં ગણાવી છે, તે પણ અપ્રતિપત સમ્યકત્વની અધિક બાવીસ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. અપેક્ષાએ વિશેષવાળી ગણાય, પણ પ્રતિપાતિ તેથી ત્રણ વખત તે અશ્રુત દેવલોકમાં ઉત્પતિ સમ્યકત્વની અપેક્ષાએ પણ તે ઇંદ્રિયોના થવાથી છાસઠ સાગરોપમ દેવલોકના થાય. ત્યારે સંખ્યાતાપણાનો વાંધો રહેશે નહિં. આવી રીતે મનુષ્યના ચાર ભવ લેવા જ પડે. યાદ રાખવાની વિજ્યાદિક અનુક્રમે અપ્રતિપત સમ્યકત્વવાળાને જરૂર છે કે પંચેન્દ્રિય તિર્યંચો અને નારકીઓ પણ પાંચ ભવે જ મુક્તિ જવાનું બને. યાદ રાખવાની સમ્યકત્વને ધારણ કરનાર હોય છે, તે સમ્યકત્વની જરૂર છે કે એકલા સાધુમહાત્માજી સિદ્ધિ આદિના ધારણાનો એવો અસાધારણ પ્રભાવ છે કે અથી હોય અને અપ્રતિપતિત સમ્યકત્વવાળા પણ સમ્યકત્વને ધારણ કરવાનું નરક અને તિર્યંચના તે જ હોય એવો નિયમ નથી, પણ સર્વવિરતિની આયુષ્યમાં બને, પણ સમ્યકત્વને ધારણ કરતી અભિલાષવાળા છતાં પણ જેમ ખસને દુઃખરૂપ અને વખત નરક અને તિર્યંચના આયુષ્યનો બંધ તો પણ રોગસ્વરૂપ સમજવાવાળો અને તે ખસને દૂર કરવા કોઈપણ કાલે કોઇપણ જીવ કરે જ નહિં. અર્થાત્ મથન કરતો પણ ખસવાળો જેમ ચળના જોરે જો ઔદારિક શરીર કે જે માત્ર મનુષ્ય અને તિર્યંચને ખણવાવાળો થાય છે, તેવી રીતે દેશવિરતિને આદરી જ હોય છે. તે ઔદારિક શરીરને ધારણ કરનારો હોય અગર કોઇપણ પ્રકારની વિરતિને નહિં પણ જીવ જો સમ્યકત્વ ધારણ કરનાર છતો આયુષ્ય આદરી હોય એવો દેશવિરતિ કે અવિરતિવાળો બાંધે તો તે કેવલ વૈમાનિકનું આયુષ્ય બાંધે, અને શ્રાવક પણ અપ્રતિપતિત સમ્યકત્વવાળો ન હોય વૈક્રિયશરીર કે આ જન્મ સુધી નારકી અને દેવતાને તેમ નથી. અને તેવા દેશવિરતિ કે અવિરતિવાળા જ હોય છે, તેઓ જો સમ્યકત્વને ધારણ કરતા છતાં શ્રાવકને અશ્રુત નામના બારમા દેવલોકોથી આગલા ભવનું આયુષ્ય બાંધે તો કેવલ આગલના દેવલોકોમાં ગતિ ન હોવાથી રૈવેયકમાં મનુષ્યભવનું જ બાંધે. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે પણ જઈ શકે નહિં, તો પછી વિજ્યાદિ અનુત્તરો કે અપ્રતિપતિ સમ્યકત્વની ભવાત્તર સમ્યકત્વવાળા જે ચાર છે તેમાં તો તેઓને જવાનું જ ક્યાંથી જ સાધુની અપેક્ષાએ જેમ વિજ્યાદિચાર અનુત્તરના હોય ? એટલા માટે અને વિજ્યાદિ ચાર અનુત્તર બે અને મનુષ્યના ત્રણ ભવ મળી પાંચ ભવ થાય, વિમાનોમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ થતા પાંચ તેવી રીતે અપ્રતિપાતિ સમ્યકત્વને ધારણ કરનાર ભવના વિકલ્પની માફક જ બીજો વિકલ્પ પણ અવિરતિ અને દેશવિરતિવાળાની અપેક્ષાએ શાસ્ત્રકારો અપ્રતિપાતિ સમ્યકત્વવાળાની અપેક્ષાએ અશ્રુતપણાના ત્રણ ભવ અને મનુષ્યના ચાર ભવ જણાવે છે કે કાંતો બે વાર વિજ્યાદિ ચાર મળી અપ્રતિપતિત સમ્યકત્વવાળા સાત ભવ થઈ અનુત્તરોમાં ઉપજીને અર્થાત્ ત્રણ વખત મનુષ્ય શકે છે. ભવમાં અને બે વખત દેવમાં ઉપજીને પાંચ ભવે ઉપર જણાવેલ હકીકતથી સિદ્ધ બુદ્ધ મુક્ત મોક્ષે જ જાય અને એમ ન બને તો ત્રણ વખત પરિનિવૃત અને સર્વદુઃખાંતકૃતપણાની વાસના અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થવાથી કંઇક અધિક અવિચ્છિન્નપણે રહે તો પાંચ કે સાત આઠ ભવથી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ભવો વધારે કરવાના હોતા જ નથી. અપ્રતિપાતી ક્ષણ વખત પણ જો સિદ્ધિપદની તમન્ના થઈ અને એટલે નહિં પડવાવાળા જ સમ્યકત્વનો એટલે સિધ્ધિપદ સિવાય અન્ય કોઈ પણ સાધ્ય છે જ સિદ્ધપણા આદિના તન્મયપણાનો પ્રભાવ છે. એટલું નહિં, એવો નિશ્ચય જો જીવને થઈ ગયો તો તે જરૂર
જ નહિં, પણ એક વખત પણ જે મહાપુરૂષને તે સિદ્ધિપદને મેળવવાળો જ થાય, અર્થાત્ એમ કહીયે સિધ્ધ બુધ્ધ મુક્ત પરિનિર્વત અને સર્વ તો ચાલે કે દુનિયામાં મનથી મોતીના ચોક પૂરાય દુઃખાંતકૃત્યની દશાની યથાવત રમણતા થઈ જાય તેની કિંમત નથી, પણ આ ભગવાન જિનેશ્વર તેવા મહાપુરૂષને પણ તે સમ્યકત્વ પોતાનો પ્રભાવ મહારાજના શાસનમાં તો મનના પણ મોતીયે પૂરેલા દેખાડયા વિના રહેતું જ નથી. મુખ્ય રીતિએ તો ચોક સાચા કરે છે. અને આમ હોવાથી તો શાસ્ત્રકારો તે તેવા સમ્યકત્વને એક વખત પણ ધારણ કરી પણ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે કોઈપણ કાલે ગયેલો જીવ પતિત થઈ જાય તો પણ સંખ્યાત અને મુક્તિને નહિં પામનારા એવા અભવ્યજીવોને કોઈ અસંખ્યાત અવસર્પિણીમાં તો જરૂર મોક્ષ પામે જ દિવસ પણ સિદ્ધિપદની તમન્ના તો શું ? પણ છે. જો કે સિદ્ધિપદની તમન્નાવાળા એવા કેટલાક સિધ્ધિપદની માન્યતા પણ થાય નહિં. આ જગા હોય છે જેઓને અનન્તઉત્સર્પિણી અવસર્પિણી સુધી પર એક વસ્તુ બરોબર સમજવા જેવી છે, અને રખડવાનું થાય છે. પણ તે જીવો ઘણા જ ઓછા તે એ કે સિધ્ધિપદને ન માનનાર અગર સિધ્ધિપદની હોય છે, એટલું જ નહિં, પણ જેઓ સિદ્ધિપદવીની તમન્ના નહિં રાખનાર અભવ્ય જ હોય એવો નિયમ તમન્નાવાળા થઇને પોતે સિદ્ધિને રસ્તે ચાલવું તો નહિ, પણ સિધ્ધિપદને માનનાર અથવા તેની તમન્ના દૂર રહ્યું, પણ તે સિદ્ધિની તમન્ના રાખી સિદ્ધિપદને રાખનાર જીવ તો ભવ્ય જ હોય એ ચોક્કસ છે. રસ્તે ચાલતા હોય તેવાઓને પણ સિધ્ધિપદની અર્થાત્ ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય એ ચોક્કસ તમન્નાથી ચૂકવે અથવા સિદ્ધિપદવીના રસ્તાથી ટ્યુત ખરું. પણ તેથી ધૂમાડો ન હોય ત્યાં અગ્નિ જ ન કરે. જેવી રીતે સિદ્ધિ પદવીના રસ્તાથી ટ્યુત હોય એવો નિયમ નહિં. એવી રીતે સિદ્ધિપદની કરનારને અનન્તઉત્સર્પિણી સુધી સિદ્ધિપદની તમન્નાના પ્રભાવે પાંચ ભવે સાત ભવે યાવત્ તમન્ના થયા પછી રખડવું પડે છે, તેવી રીતે જ સંખ્યાત અસંખ્યાત કે અનંતભવે સિદ્ધિ મળવાનો સિદ્ધિની તમન્ના રાખવાવાળા અને સિદ્ધિને માર્ગે નિશ્ચય છે પણ જેઓ સિદ્ધિપદની માન્યતાવાળા પ્રવર્તેલા મહાનુભાવ પુરૂષોની પ્રતિકૂલતા કરવાથી અને તમન્નાવાળા નથી તેઓ કોઇક દેવન્દ્ર પણ સિદ્ધિ પદની પ્રાપ્તિનું આંતરું અનન્ત ઉત્સર્પિણી નરેન્દ્રપણાની ઈચ્છા અથવા આ ભવના માનપાન થઈ જાય છે, પણ આવા જીવો ઘણા જ અલ્પ હોય વૃધ્ધિ સત્કાર સન્માનની ઇચ્છાએ સિધ્ધિપદવીને છે, અને શાસ્ત્રકારો પણ ફરમાવે છે કે અપ્રતિપાતિ પ્રાપ્ત કરવાનો જ રસ્તો જે જ્ઞાન અને ક્રિયા એ સમ્યકત્વવાળા સંખ્યાતકાલ પ્રતિપાતિ સમ્યકત્વવાળા બન્નેમાં સ્કાય તેટલા ઉંચા પણ વધે, તો પણ તેઓ અને અસંખ્યાતકાલપ્રતિપાતિ સમ્યકત્વવાળા અને તે જ્ઞાન કે ક્રિયાના પ્રભાવે તો સિધ્ધિપદવી મેળવી અસંખ્યાતકાલ પ્રતિપાતિ સમ્યકત્વવાળા જીવોની શકે જ નહિં. આ વસ્તુ વિચારીને ભવ્યજીવોએ ગણતરીની અપેક્ષાએ અનન્ત કાલ સુધી સમ્યકત્વ સિધ્ધ બુધ્ધ મુક્ત પરિનિવૃત અને સર્વદુઃખાંતકૃત્ત્વની પામીને પણ રખડવાવાળ જીવો ઘણાં જ અલ્પ છે. તમન્નાવાળા થવું. એટલું છતાં એ તો ચોક્કસ છે કે એક વખત એક
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫O
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
| પ્રશ્નફાર થતુર્વિધ સંઘ/
માધાનકાર: શ્વકક્ષાાત્ર ચાઇંગત આગમોધ્ધારક_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
"
.
(ચાલુ) ૧૧ ભગવાન તીર્થકરોની દેશના પહેલે પહોર અને ૧૭ મોક્ષે જવાવાળાને મારવાનું કરેલું નિયાણું
છેલ્લે પહોર પ્રતિ દિવસે નિયમિત હોય છે. ફળે નહિં. પણ નિયાણું કરનારા તો મહાપાપ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જે મોક્ષ બાંધે. પામતો વખત સોળ પહોરની દેશના આપી ૧૮ નિયાણું નિકાચિતપણે થાય માટે પ્રાયશ્ચિત્તથી
છે તે તો રાત દિવસ લાગલગટ જાણવી. ન મટે. અને મારતાં નવું પણ બાંધે. ૧૨ બીજના ચંદ્રને પગે લાગવાનું વિધાન ૧૯ શ્રદ્ધા પહેલાં સામાન્ય જ્ઞાન તો હોય, પણ
શાસ્ત્રીય નથી. તે વિમાનમાં ભગવાનના સમ્યગૂજ્ઞાન તો શ્રદ્ધા થયા પછી જ થાય. બિંબ છે તેને વંદન સવારે સકલતીર્થ વગેરે ૨૦ હિંસાને ઉપદેશાદિથી રોકવી એ ધર્મ છે. કહેતાં થાય છે.
બાકી હિંસકને મારવો એ પણ અધર્મ જ છે. ૧૩ શ્રી કલ્પસૂત્રમાં આવતાં નાટક જોવાનાં સમ્યદૃષ્ટિને દ્રવ્ય પ્રત્યાખ્યાન અને દ્રવ્ય
દૃષ્ટાન્તો થયેલા તરીકે હોવામાં અડચણ નથી. ચારિત્ર માનેલાં છે તેથી સમ્યગ્દષ્ટિને પણ ૧૪ કોઇપણ ક્રિયામાં ગુરૂ અને ક્રિયા કરનારની ભાવશૂન્ય કે એવી દ્રવ્યક્રિયા હોવામાં
વચ્ચે પંચેન્દ્રિયનું વચમાં આવવું ઇષ્ટ નહિં. અડચણ નથી. ૧૫ હત્યા થઈ તેઓને કર્મનો ઉદય છતાં
૨૨.
કેવળીમહારાજનું જીવન જેમ દૃઢપ્રહારિકારણ બન્યા તેથી પાપ લાગ્યું ને
શ્વાસોચ્છવાસની સહચરતાવાળું છે તેવી તે પાપ તપથી નાશ પામ્યું.
રીતે યોગ્ય આહારવાળું પણ જાણવું. વળી ૧૬ આદ્રકુમાર આદિ દેવતાના નિષેધ વખતે
વિનય વૈયાવચ્ચાદિ ઘાતિકર્મના ક્ષયને માટે જેવા તીવ્ર ઉદ્યમી હતા તેવા પાછળ ન રહ્યા,
હોવાથી કેવલિપણામાં જેમ તે નથી, તેમ માટે પડયા, અને તેથી તેઓને પાપની
તપસ્યા પણ ન હોય. અંત્યભાગે આહારનો પ્રવૃત્તિથી પાપ લાગ્યું કહેવાય.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૧
* અભાવ સંલેખનાને અંગે છે.''
નથી.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
૩૬ બંધથી અને સંકમથી સત્તા હોવાથી સત્તાના ૨૩ નપુંસક શ્રાવકધર્મને અને સમ્યગ્દષ્ટિપણાને બે પ્રકાર ગણવા પડે. આરાધી શકે.
૩૭ પુરૂષનું આસન સ્ત્રીએ ત્રણ પહોર સુધી ૨૪ પર્વતિથિઓ આયુ બંધાય એ પ્રાયિક વચન વર્જવું એ શાસ્ત્રીય છે. ત્રણ કલાકની વાત
છે. તિથિઓ ત્રીજે ત્રીજે ભાગે આવવાથી છાપાના દોષે હશે. તેને આરાધનાર હંમેશાં ધર્મના ધ્યાનવાળો ૩૮ દ્રવ્યપૂજા કરી ભાવપૂજા કરી લે. પછી પણ હોય, કોઈ દિવસ તિથિનો આગલો તો કોઈક જો દ્રવ્યપૂજાનો પ્રસંગ હોય તો કરવામાં દિવસ પાછલો ભાગ હોય. ધર્મ આરાધનારની અડચણ નથી. પાપવૃત્તિઓ લુખી હોય, ને તેથી ઓછું કર્મ ૩૯ ખરતરો શ્રાવકોની પ્રતિમા અત્યારે ન બાંધે.
વહેવાય એમ જે કહે છે તે ઉસૂત્ર છે. ૨૫ આલોચનામાં યાદ આવતાં પાપોની ૪૦ કેવાલિકાલમાં જ ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન આલોચના થાય તો શુદ્ધિ થાય છે.
થાય. ૨૬ સામાયિકવાળો વિશેષકારણે મરતા ત્રસ ૪૧ વર્તમાનમાં ગુરૂની આજ્ઞાથી બહારવાળા જીવને બચાવે એ શાસ્ત્રીય વાત છે.
બધા અસાધુ જ હોય એમ તો જ્ઞાની કહી ૨૭ વિશેષ કારણ સિવાય અંજનશલાકા વિના
શકે. પ્રતિમાની પૂજ્યતા ન ગણાય.
૪૨ ક્ષીણવેદના જીવને રજસ્વલા હોવાનો સંભવ ૨૮ યુગલિયામાં લગ્નવિધિ નથી તેમ પરસ્ત્રીગમન પણ નથી.
૪૩ સંસારદાવા એક જિન સર્વ જિન અને શ્રતની ૨૯ અતિશયજ્ઞાનિના વચન તેવા જ્ઞાન સિવાય
સ્તુતિ રૂપ હોવાથી વ્યવહારમાં સ્તુતિ આદિ અનાકાર અનશન હોય જ નહિ.
તરીકે ગણાય છે. ૩૦ મરનાર સાવચેતીમાં ધર્માદા કરે તેનું તેને ૪૪ ભગવાન સુમતિનાથજી વગેરેએ ભોજન પુણ્ય લાગે.
દીક્ષાને દિવસે પણ કરેલ છે. શ્રી વીરનો ૩૧ યુગલિયાઓ પાતળા કષાયવાળા અને
આહારનો અભિગ્રહ પણ આંબિલ જ છે. મહારંભાદિ વિનાના હોવાથી નરકે ન જ ૪૫ સમ્યકત્વવાળો જીવ સમ્યકત્વની હાજરીમાં જાય.
સાતમીએ ન જાય. ૩૨ શુદ્ધ સાધુપણાની પ્રરૂષણા કરે અને પોતાના ૪૬
૪૬ કેવલજ્ઞાન પછી જિનેશ્વરો પહેલી દીક્ષા પ્રમાદને ધર્મને નામે ઢાંકે નહિં, એમ જ શુદ્ધ :
ગણધરોને આપે. સાધુને માને તે સંવિગ્નપાક્ષિક ગણાય.
૪૭ ઉંધા હાથ એ સ્થાપન અને સવલા હાથ એ ૩૩ સમ્યગૃષ્ટિનાં ગુણગાનો કરવાં એજ
ઉત્થાપન મુદા છે. જગમાં પણ એ સિદ્ધ છે. સમ્યકત્વવાળાને ઉચિત છે.
४८ ડોળીયાનું તેલ વિગયમાં જ નથી. તેથી તેનું ૩૪ ચઉક્કસાય એ શયનનું ચૈત્યવંદન ગણી
તળેલું પણ વિનયમાં ન હોય. એમાં ખમાસમણ દેવું એમ સેનપ્રશ્નમાં છે.
૪૯ ઘીના સર્વથા ત્યાગવાળો ઘીથી તળેલું પણ ૩૫ મિશ્ર અને સમ્યકત્વ મોહનીય એ
ન ખાય. તળાવાથી ઘી વિગય ન રહે એ
સારૂં. મિથ્યાત્વની અવસ્થાઓ છે માટે બંધમાં ૧૧૮ પ્રકૃત્તિ છે.
૫૦ વિજ્યાદશમી સુધી કાચી ખાંડ ન હોવાનું
શ્રી સેનસૂરિજી જણાવે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ૫૧ હાજીખાની અમદાવાદ વિગેરે સ્થળે સમાધાન - એ જણાવેલ ફલાદેશનો કાલ આંબેલમાં વપરાય છે.
અનિયમિત અને પ્રાયે જાણવો. કારણ કે ભગવાનની પર ચોમાસામાં પહેલી ઋતુના પાપડ હોવાથી માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું ફલ નવ માસ પહેલાં
અભક્ષ્ય ગણ્યા તે વ્યાજબી ગણાય. (ખેડાસ હોતું નથી. ને તે સ્વપ્નાં ત્રીજે પહોરે હોય છે. વળી કાંતિલાલ.)
તે સ્વપ્નો સ્વ પ્રત્યે છતાં પરને ફલ દેનાર થાય પ્રશ્ન.૮૬૭-જૈનટીપ્પણાને અભાવે લૌકિકટીપ્પણાને છે. હસ્તિપાલનાં સ્વપ્નો તો આખા શાસનમાં કાલે
ફલવાળાં છે. અયોરાશિ વગેરેની ઉપર ચઢવા આધારે તિથિઓ અત્યારે મનાય છે કે પહેલાં પણ
આદિનાં સ્વપ્ના ભવાંતરોએ ફલ દેનારા પણ હોય મનાતી હતી ? સમાધાન - પ્રાચીનગ્રન્થોમાં જે એમ લખે છે કે
પ્રશ્ન. ૮૬૯-૩મ આદિ ગાથાઓથી પર્વતિથિ હમણાં જૈનટીપ્પણું નથી, એ ઉપરથી કેટલાકો એમ
ઉદયવાળી પણ હોય તે કરવી, બેસતી ન કરવી, કહે છે કે પહેલાં જૈનટીપ્પણું પ્રવર્તતું હતું, પણ એમ નક્કી કરાય, પણ પૂર્વ તિથિઃ વાય મૂલસૂત્રોમાં અષાઢ આદિ મહિનાનો અને પડવા એ વાક્ય શા માટે ? કેમ કે એવા વાક્ય ન હોત આદિ તિથિઓના વ્યવહાર હોવાથી પ્રથમ પણ તો પણ ક્ષય પામેલી તિથિ પહેલે દિવસે જ હોય. વ્યવહાર લૌકિકટીપણાને અંગે હોવો જોઈએ એમ અને તેથી તેની આરાધના પહેલે દિવસે જ થાત. કહી શકાય. કોઈપણ ચરિત્રમાં કોઈપણ પ્રસંગે કે સમાધાન - બીજઆદિ પર્વતિથિઓ ક્ષય પામેલી કોઇપણ કલ્યાણકના પ્રસંગમાં જૈનોના માસ કે હોય ત્યારે પહેલે દિવસે જ હોય એ બરોબર છે, દિનનો વ્યવહાર સૂત્રકારોએ કે પંચાગીકારોએ પણ તે ક્ષીણ થયેલ પર્વતિથિ પહેલે દિવસ આખી કરેલો જ નથી. ફક્ત ભગવાન મહાવીર મહારાજના
હોય નહિં, અને ઉદયવાળી પણ હોય નહિ. તેથી નિર્વાણનાં અધિકારમાં જ વર્ષમાસ તિથિનાં નામો
ક્ષયે પૂર્વા એમ વિધાન કરી જણાવ્યું કે ઉદયવાળી
ન મળે તો ઉદયવાળી પહેલાની તિથિ જે હોય તેને જૈનજ્યોતિષને હિસાબે જણાવવામાં આવ્યાં છે,
પર્વતિથિ કરવી. અર્થાત્ ઉદય અને સમાપ્તિવાળી પણ તેમાં પણ વ્યવહાર તો કાર્તિક વદ
છતાં પણ અપર્વતિથિનો ક્ષય ગણી એ અપર્વતિથિને અમાવાસ્યાને નામે જ કરેલો હોવાથી વ્યવહારમાં
જ પર્વતિથિ કરવી. આ વિધાન માટે આ વાક્ય લૌકિકટીપ્પણાની જ પ્રાધાન્યતા જણાવી છે.
ગણાય. નહિંતર તો પહેલાની તિથિમાં ભેગી પ્રશ્ન. ૮૬૮- રાત્રિના પહેલે બીજે ત્રીજે અને ચોથે પર્વતિથિ કરવી હોત તો ક્ષથે પૂર્વ કહેવાની જરૂર પહોરે સ્વપ્ન દેખાય તો ૧૨-૬-૩ અને એક માસે જ નહોતી. પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો એ ફલ આપે એમ કહેવાય છે, તો ભગવાન ફલિતાર્થ છે. તેને છતાં વાચ્યાર્થ તરીકે લેવા જાય મહાવીર મહારાજને દશ સ્વપ્નોનાં ફલો ચિરકાલે તો કુતર્ક કરનાર જ ગણાય. કેમ થયાં ?
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
આ ભવ પરભવ અને ભવોભવને માનનાર કોણ ?
દરેક સમજણ ધરાવનારો જીવ કે જેને સમજદાર ગણે છે અને એવી મુસાફરપણા અને શાસકારો યથાર્થ સંજ્ઞી તરીકે વિચારવાન તરીકે મુસાફરખાનાની સમજને જ શાસ્ત્રકારો સમજ તરીકે સંજ્ઞાવાળા તરીકે ઓળખાવે છે તેઓ જન્મ મરણની ગણે છે. અર્થાત્ આ સંસારમાં ફરતા જીવોની સ્થિતિ કેદમાં રહેલા નથી. યાદ રાખવું જરૂરી છે કે જેને બે પ્રકારની છે. એક તો કદીપણાની સ્થિતિ છે અને પોતાના નિવાસસ્થાનનાં બારી બારણાં ઉપયોગમાં બીજી મુસાફરપણાની સ્થિતિ છે. ભગવાન ન આવે અથવા બારી બારણાં હોય છતાં તે બારી જિનેશ્વરમહારજાઓ લોકાલોક પ્રકાશક ત્રિકાલવર્તિ બારણાંનું જેને ભાન ન હોય તે બારી બારણા પદાર્થોને કરતલ મધ્યગત બરોબર ગોળ એવા વિનાના નિવાસસ્થાનમાં રહેનાર હોઈ કેદી તરીકે આમલાની માફક સાક્ષાત્પણે જાણનાર સર્વ જીવ પોતાની અવસ્થા બનાવે છે. એવી રીતે આ અને અજીવોનો સર્વકાલના સર્વભાવોનો સાક્ષાત્કાર સંસારરૂપ નિવાસમાં રહેનારોઓ જો પોતાના જન્મ કરનાર એવા ઉતમોત્તમ કેવલજ્ઞાનને પામીને પહેલાની અવસ્થા અને મરણ પછીની અવસ્થા જો ભવાંતરથી કરેલા જગતના ઉદ્ધારપણાને ફલીભૂત જોઈ શકે અથવા જાણી શકે તો તેઓ સંસારના કરવા જે પ્રતિબોધ દે છે જે ઉપદેશ આપે છે જે કેદી નથી, અર્થાત્ તેઓને માટે આ સંસાર એ વસ્તુ જણાવે છે તે એજ કે આ જીવ સંસારનો કેદી બરોબર કારાવાસસ્થાન નથી. કારણ કે તે ન રહે, અને મોક્ષ ન મેળવે ત્યાં સુધી પણ સંસારનો મહાનુભાવો પોતાના વર્તમાનભવની આસપાસ મુસાફર રહે, અને સંસારને મુસાફરખાના તરીકે જોઈ શકે છે અર્થાત્ આ ભવના જન્મથી પહેલાની માને. એટલા માટે તો ભગવાન જિનેશ્વરોની અવસ્થા તથા આ ભવમાં થવાના મરણ પછીની દેશનામાં ગદગીવા વડાઁતી ઈત્યાદિ અધિકાર અવસ્થાને જુએ છે તથા જાણે છે અને તેથી તેવા જણાવી સંસારીજીવોની મુસાફરીનું વર્ણન જણાવે જીવોને આ સંસારરૂપ નિવાસ સ્થાન કેદ નહિં. પણ છે, અને પર્યવસાનમાં મોક્ષના માર્ગનો પણ ઉપદેશ એક મુસાફરખાના તરીકે હોય છે. અને તેવા જીવો સ્પષ્ટ રીતે જણાવે છે. ગણધર મહારાજા કે જેઓ આ સંસારના કેદી નહિં, પણ સંસારના માત્ર ભવાન્તરથી ભગવાન જિનેશ્વરના ભક્ત હોય છે મુસાફર જ છે. અને એવી રીતે આ જન્મને અને ભગવાન જિનેશ્વરનાં વચનો ઝીલવામાં જ મુસાફરખાનું માનનાર તથા સંસારના મુસાફર જેઓ આ ભવમાં પણ પોતાનું કૃતકૃત્યપણું ગણે બનનાર જીવોને જ શાસ્ત્રકારો સંજ્ઞાવાન એટલે છે, તે ભગવાન ગણધર મહારાજાઓએ પણ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ભગવાન જિનેશ્વરના તે મુસાફરાણા અને નહિં અને સમુદ્રની સત્તાને કબુલ ન કરે મુસાફરખાનાના ઉપદેશને પ્રભાવે કે ઉપદેશના તેટલામાત્રથી સમુદ્રની સત્તા નામશેષ થતી નથી, અનુકરણ રૂપે જગને સ્પષ્ટશબ્દોમાં એજ જણાવ્યું અને થવાની પણ નથી. તેમ આ યુવકો પણ સર્વજ્ઞ છે કે જેઓ આ સંસારમાં આ ભવના જન્મ મરણથી મહારાજ તથા તેના શાસનને નાકબુલ કરે અને આગળ અને પાછળની અવસ્થાને જુએ તથા જાણે ભવાંતરની સ્થિતિને માને નહિં, તેથી તે સર્વજ્ઞ તે જ સંસારી તરીકે ઉપદેશના પ્રસંગમાં આવ્યા ભગવાન તેમના શાસન અને પૂર્વ જન્મ તથા ગણી શકાય, અર્થાત્ સમજ સંજ્ઞા વિચારવાળા કે પશ્ચાતજન્મની સત્તા ઉડી જવાની નથી. વળી સમ્યગ્દષ્ટિ તે જ ગણાય કે જેઓ આ ભવમાં થતા શાહમૃગ સિંહને દેખીને ધૂળમાં માથું ઘાલી દે તેથી અને થવાના જન્મ અને મરણ પછીની સ્થિતિનો તે શાહમૃગ બચી જતો નથી, તેમ આ યુવકો જેઓ વિચાર કરે. જો કે આ વિચાર કેટલાક યુવકો પૂર્વજન્મ અને પશ્ચાતજન્મની વાતોને ન માને અને કે પોતાના આત્મામાં નાસ્તિકપણું ઓતપ્રોત કરીને પોતાનું કાળજું નાસ્તિક્તાની ધૂળમાં ઘાલી પોતાનો નથી સર્વશને માનવા તૈયાર નથી સર્વજ્ઞ મહારાજના સમ્યગ્દષ્ટિના નામમાં ઢંકાયેલો યુવક બને તો તેથી શાસનને માનવા તૈયાર એટલું જ નહિ, પણ ખરેખર તે નાસ્તિક પૂર્વજન્મ અને પશ્ચાજન્મથી છુટી કૂપમંડૂકનો અવતાર ધારણ કરતા હોય તેમ કેવલ જવાનો નથી. માટે ભગવાન જીનેશ્વર અને ગણધર પોતાની જ દૃષ્ટિ અને ધારણાને વળગી રહી મહારાજાઓએ સમજણ સંજ્ઞાવિચાર અને વિવેકને દરીયાના ડેક્કાની હાંસી કરનાર અને સમુદ્રની માટે એજ ઉપદેશ આવ્યો છે કે ગતભવને જાણો સત્તાપણ પોતાના મગજમાં નહિં આવવાથી સમુદ્રને અને આ ભવ પરભવ અને ભવોભવને જાણો અને નહિં માનનારો થઈ કૂપમંડૂક બનનારાઓ પોતાને એ ગતભવ આભવ પરભવ અને ભવોભવને જેવા પોતાના શ્રોતા આગળ સમ્યગ્ગદષ્ટિ બને છે. જાણશો તો જ તમો સમ્યગૃષ્ટિ તરીકે સાચી રીતે પણ યાદ રાખવું કે કૂપમંડૂકની ગર્જના કરવામાં ગણાશો. ચાલે છે. કૂપમંડૂક કદાચ દરીયાની દશાને સમજે
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૫
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
- સમાલોચના કે
સત્યની જિજ્ઞાસાવાળા અને બુદ્ધિને ૬ તેઓ પંચવસ્તુના વચનથી પરીક્ષા માટે છે દોરવવાવાળાને સત્ય ખોળવા અને માસ દક્ષા રોકવાનું કહે છે. ધર્મબિન્દુના સમજવાની તક છે.
ભાષાંતરકારો એ તે પરીક્ષા વડી દીક્ષાને જ શ્રી સિદ્ધચક્ર તો સમાલોચના લખે છે, એટલે લાગુ પાડી છે. મૂળ લખાણ બંધ થતાં આપોઆપ તે બંધ ૭ વાળીમુનિજીએ સર્વથા રાગદ્વેષ રહિરપણે થાય, અને આગળ થયું પણ છે. જેનો તે રાવણને શિક્ષા કરી એમ તેઓ કહે છે, પત્રના સંપાદકે સમાલોચના નહોતી આવી આપણે અંગત રાગ દ્વેષ વિના કરી એમ એવો અર્થ પણ કર્યો છે.
કહીએ છીએ. ૩ પ્રવચનછાપાવાળા નયસારને ગામનો રાજા ૮ પાંચમ બે નહિં માનનારાઓને પાંચમની
મનાવે છે તે રાજા નથી, પણ નિર્યુક્ત ગામેતી સંવચ્છરી કરી કહીને તેઓ માયામૃષાવાદનો કે તલાટી છે. વળી તીર્થકર અનાદિકાલથી સેવવા સાથે જુઠા કલંક દેનાર થાય છે. પરોપકારી જ હોય એમ કહે છે, જ્યારે
તેઓ તત્ત્વરંગિણી આદિ શાસ્ત્રો અને ભગવાન જિનેશ્વર સામાન્યથી સમ્યકત્વવાળી પરંપરાને ઉઠાવીને પર્વતિથિના ક્ષયે અવસ્થામાં અને વિશેષથી વરબોધિ લાભ
અપર્વતિથિઓ ક્ષય ગણવાની ના પાડે છે, પછી પરોપકારિ જ હોય છે. તેમજ તેઓ
અને જુઠાં પંચાંગો કાઢી લોકોને ધર્મઆરાધના ભગવાનના આદિ સમ્યકત્વને જ વરબોધિ
કરતાં ડહોળે છે. ગણાવે છે જ્યારે લલિત વિસ્તરા આદિથી
૧૦ તેઓ જુનાલેખોથી પૂનમ અને અમાવાસ્યાની આદિ સમ્યકત્વ અને વરબોધિ જુદાં છે.
વૃદ્ધિએ તેરસની વૃદ્ધિનો લેખ છતાં બે પૂનમો છેવટે તેઓ ભાવતીર્થકર માટે કહેલા
માને છે. અને પર્વતિથિના નિયમવાળાને પણ પુરૂષોત્તમ પદની વ્યાખ્યાના સાક્ષાત્મ પદને
પહેલી તિથિને પાંચમ આદિ કહે છે, અને તીર્થંકરના અનાદિભવને લગાડી અનાદી
પાલવા ના પાડે છે. પરોપકારિપણું લગાડે છે. અનાદિકાલથી તીર્થકરોના તે ભવને માટે અને અષ્ટકજીના
૧૧ સ્નો પાઉડર અમૂલ્ય વસ્તુ માટે અયોગ્ય ભાવાર્થ સાથે વરબોધિ લાભથી તો
લાગે તો વિનય પૂર્વક ખુલાસો કરવો. પરોપકારી હોય જ છે.
અત એવ આદિના ભેદો પણ બીજા છે. ૪ જુઠાને વળગવું અને સાચાને સમાવું એ
મહેસાણા, વાડીલાલ) વિરશાસનનું નહિં પણ કથીરશાસનનું કાર્ય
તિથિક્ષયવૃદ્ધિ વિચારના લખનાર તેર બેસણાં કહેવું પડશે. એ તો ચોખ્યું છે સારો માન્ય
છે એ વાત યોગ્ય માની વર્તવું એ એક શબ્દ અધમ સ્થાને રખાયો છે.
અજ્ઞાન છે. કેમકે તે લેખ પૂનમની પકખી
માનીને તેરસ સહિત પધ્ધી ન હોય એમ ૫ તે છાપાએ કરેલી ઉશ્કેરણીના ઉત્તરમાં
કહે છે, અને છઠ અને આઠમની માફક સંમૂર્ણિમના સંતનીયા શબ્દ લખાયેલો છે.
થવું એ
૧
ના
કથીર
1નું કાર્ય
, એ તો
શબ્દ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ તેરસ અને પફબીનો અંતર ગણાવે છે. વળી 'કરે? અર્થાત્ ઉદયવાળી ચોથ ન હોય અને વ્યાકરણ પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરનાર અને ત્રીજ ઉદયવાળી અને સમાપ્તિ ઉભયવાળી તેને લીધે પૂનમના ક્ષયે તેરસે ચૌદશ અને હોય તો શું ચોથનો ક્ષય માની સંવચ્છરીને ચૌદશે પૂનમ કરનારને વૈયાકરણપાશ કહીને ઉઠાવી દેશે ? કહો કે એમ નહિં જ કરે, ગાળ દે છે, અને યુક્તિ કે લેખ આપતાં પણ ઉદય અને સમાપ્તિવાળી ત્રીજ છે. છતાં નથી, વળી તે લોકોને શાલિવાહને ચોથ તે દિવસે ઉદય વિનાની અને એકલી સમાપ્તિ કરાવ્યાનું જ્ઞાન નહિં તેથી તેઓએ ધુવસેને જ ચોથ છે, છતાં ચોથ તે દિવસે જ કરશે. ચૌથ કરાવી લખી માર્યું છે, અને એ પ્રમાણે એટલે ન રહ્યો ઉભયનો મુદો. અને ન રહ્યો સંવચ્છરી પરિવર્તનનું સ્થાન પ્રતિષ્ઠાન છે, ઉદય, તથા સમાપ્તિ ઉભયનો મુદો માત્ર પણ વડનગર નથી, એ પણ તેર બેસણાવાળા
સંપૂર્વી ના મુદાથી જ ત્રીજની સવારથી સમજ્યા નથી. એ બધું ખરું, પણ તે
બીજા સૂર્યોદય સુધી ચોથની જ ક્રિયા કરશે, બેસણાના લેખથી જ સાબીત થાય છે કે
તો પછી કહેવું જ પડશે કે પૂર્વા નો વિદ્વાનો પૂનમના ક્ષયે તેરસે ચૌદશ અને
પ્રભાવ રાખીને ચોથની સંવચ્છરી નિયત છે. ચૌદશે પૂનમ કરતા હતા. એ હકીકતવાલી
તો પછી વૃદ્ધોઇ ના નિયમને કેમ ખસડી પ્રત છે તે ઠીક છે.
શકશો? શું બે ચોથો હશે તો ઉદયના નામે શનિવાર વાળા પૂનમના ક્ષયે તેની આરાધના
બે સંવચ્છરી કરશો ? કહો કે વૃદ્ધો ના કોઈ વખતે તેરસે અને કોઈક વખતે ચૌદશે જણાવે
નિયમને અનુસરીને બીજી ચોથે જ સંવર્ચ્યુરી છે. વળી શ્રી હીરસૂરિજી બીજી અગીયારસ વગેરેને
થશે. એટલે સ્પષ્ટ થયું કે સંવચ્છરીનું જે ઔદયિકી કહીને પહેલીને અનૌયિકી ગણાવી તેને
ચોથની સાથે નિયતપણું છે તે ય ના પૂર્વ તિથિમાં નાંખે છે તે નથી માનતા એ નક્કી છે.
નિયમને જાળવીને છે. તો પછી તે જ વૃદ્ધી
ના નિયમથી જે ચોથ બે ન મનાય તો પાંચમ (લીંચ શ્રી કુમુદસૂરિ)
પણ બે કેમ મનાય? સામાન્ય રીતે કોઇપણ સૂત્ર નિર્યુકિત ભાષ્યચૂર્ણિ અને
પર્વતિથિ ક્ષયે તેની પહેલાની કરવી અને વધે હારીભદ્રીયાદિવૃત્તિને બનવાના વખત સુધી
તો બીજી કરવી આવો ચોખ્ખો અર્થ છે. કર્મમાસ કે જે નિયમિત ત્રીસ દિવસનો જ
પહેલાની અપર્વતિથિને પર્વતિથિ ન કહે કે ગણાય તેને આધારે જ હિસાબ અને પ્રવૃત્તિ
માને તે ક્ષપૂર્વા કથનથી ઉલટો જ ગણાય. હતી, અને તેમાં વૃદ્ધિ અને કે હાનિ કોઈ
શ્રી હીરસૂરિજી વગેરે તો વધેલી તિથિઓમાં પણ તિથિ ગણાતી નહોતી. આ સાદી વાત
બીજી તિથિને જ થિી ગણે છે અર્થાત્ ન સમજનારા ભાદરવા સુદ ચોથમાં ચમકે
પહેલીને ઉદય વગરની માને છે તો પછી છઠ આદિને બેવડી માનીને પણ પચ્ચાસ
પહેલી બીજ કે પૂનમ વગેરે શ્રી અને સીત્તેરની ચર્ચા કરે.
હરસૂરિજીની માન્યતાથી વિરૂદ્ધ થાય છે ભાદરવા સુદ ચોથની સાથે સંવચ્છરીનું અને ઉદય ન માનો તો કહેવું એ સ્પષ્ટ થયું નિયતપણું એ વાક્યને વગર સમયે કે અન્ય ઉદય થતા સુધી પહેલાની જ તિથિ વળગવાવાળો જ એમ બોલે કે ભાદરવા સુદ ગણાય. કહો કે એ પ્રમાણે બે બીજ આદિ પાંચમનો ક્ષય હોય તો એ શું? અને પાંચમ કહેવાય જ નહિં. બે હોય તો એ શું? તેમ બોલનારો શું ચોથનો ૪ તિથિ અને દિવસની ચર્ચા કરનારાએ યાદ ક્ષય ત્યારે શું પૂર્વા વચનને આગળ નહિં
રાખવું કે સૂત્રકારઆદિના કથન મુજબ
૩
Page #217
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
.
•
•
•
•
૧૫૭
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ અષાઢ સુદના ચોમાસાથી સંવછરીના વૈશાખ વદ કે ગુજરાતી ચિત્ર વદે છમાસ દિવસની વચ્ચે કોઈ પણ અવમાત્ર એટલે થાય, અને પછી એક પક્ષ જવાથી બાર વર્ષ ઘટતી તિથિ હતી જ નહિ. તેઓને એ વિચાર અને સાડાછમાસ થાય છે. અને સુબોધિનામાં કેમ નથી આવતો કે જો તે પચાસ દિવસની બરોબર હિસાબ અપાયેલો પણ છે. કલ્પ અવમારાત્ર આવે તો દશ પંચક કેમ
૨ આવશ્યકસૂત્રમાં નિર્ગમનો અધિકાર હોવાથી થાય ? અને પાંચ દિવસની કલ્પવાંચન
તેમજ શાસ્ત્ર પ્રણયનનો ઉપોદ્યાત પ્રસંગવાળો વ્યવસ્થા કેમ થાય ? તિથિને ભેગી
હોવાથી ભગવાન શ્રી મહાવીરના કેવલજ્ઞાન માનવાદ્રારાએ પર્વતિથિનો ક્ષય માનનાર શું
પછીના ચોમાસાઓનો હેવાલ અપ્રસ્તુત ચાર દિવસે કલ્પ વાચના માની લેત? યાદ
ગણાય. શ્રીઆચારાંગમાં ઉપધાનસૂત્રમાં રાખવું જરૂરી છે કે શ્રમણ ભગવાન મહાવીર પણ શ્રીમહાવીરે નો ગદ્ય ઈત્યાદિ શ્રીદેવાનન્દાના ગર્ભમાં વ્યાસી દિવસ રહ્યા નિર્યુક્તિવચનથી માત્ર છઘસ્થપણાની તેમાં અવમાત્ર એટલે તિથિ ક્ષય આવેલો
તપસ્યાનું વર્ણન હોય એ અસ્વાભાવિક નથી. જ છે. કર્મ માસની અપેક્ષાએ વ્યાસી રાત્રિદિવસ ગણ્યા છે. સંવચ્છરી પછીના
- ૩ મંડિકની જગા પર મંડિલ અને અંપિતની સીત્તેર અને પહેલાના પચાસ પણ
જગા પર અકંપિક એવાં નામો લખવામાં રાત્રિદિવસ લીધા છે.
જો અશુદ્ધિ ન હોય અને વિચાર પૂર્વક હોય
તો ખુલાસાની જરૂર ગણાય. પડિક્કમણાની વખત તિથિ માનનારને પરિક્રમણનો ટાઈમ દૈવસીકપાક્ષિક ૪ કેવલિપણાના ચોમાસાઓમાં રાજગૃહિ ચાતુર્માસિક અને સંવચ્છરી માટે દિવસના વગેરેમાં લાગલાગટ અને વચમાં બે બે બાર વાગ્યા પછીથી રાત્રના બારવાગ્યા
ચોમાસાના પરિહાર સિવાયનાં ચોમાસા સુધીનો હૉવાથી જુદા જુદા વખતે જુદા જુદા
ગણાયાં છે, તેના ખુલાસાની જરૂર છે. પડિક્કમણાં થશે તેમ તિથિને ભેગી ૫ શ્રી ચંપાનગરીથી વિતભય સુધીની એકજ માનનારાઓને તિથિનાં પાક્ષિકાદિ પ્રતિક્રમણો વર્ષની ૧૦૦૦-૧૨૦૦ માઈલ જવાની અનિયમિત થશે.
અને આવવાની અડચણ નથી આવી તો પછી પર્વતિથિના ક્ષયે તેની પહેલા તિથિનો ક્ષય ઉજ્જયની તો તે કરતાં નજીક છે, તો ત્યાં ગણી તેના સૂર્યોદયના વખતથી તિથિ ન ચંડપ્રદ્યોતને શ્રાવક બનાવવાનો અધિકાર માનનાર શ્રાદ્ધ વિધિમાંપુHપવળવાઇio નિશ્ચયવાળો નહિ તો સંદેહવાળો સ્થાન ના વાક્યથી ઉલટો છે. કેમકે તેણે ઉદય વિના રાખવાની જરૂર હતી. શ્રીસિદ્ધાચલજી માટે
પૂજા પચ્ચખ્ખાણ વગેરે માન્યા (વીર જનક) પણ તેમજ રહે. ૧. માગસર વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૧ સુધી આનન્દનું શ્રાવકપણું પન્નરમેં ચોમાસે રાખી
સાડા છ માસ થાય જ. કાર્તિક વદ જે ૩૬ મેં વર્ષે વિવાદ રાખ્યો છે, પણ તેનો શાસ્ત્રમાં ચાલુ તે જ માગસર વદ ગણાય, શ્રાવકત્વકાલજ ૨૦ વર્ષનો છે, ૨૭મેં વર્ષે અને કાર્તિક વદથી ગુજરાતી ચૈત્ર વદિ પાંચ કામદેવને શ્રાવક કરવામાં આવ્યો છે, અને માસ અથવા શાસ્ત્રીય માગસરથી વૈશાખ વદ
૩૭મેં વર્ષે તેની પ્રશંસા કરી એ પણ ન બને પાંચ મહિને આવે, અને તે વર્ષનો વખત એટલું જ નહિં, પણ તે પ્રશંસાનો અધિકાર યુગનો મધ્ય હોવાથી પોષ બે હોય એટલે
પ્રતિમા પહેલો હોવાથી અને પ્રતિમાનો
Page #218
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
૧૫૮
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ વિચાર પન્દરમે વર્ષ હોવાથી વિચારવા લાયક ૧૫ મહારાજા ઉદયનની દીક્ષા ૧૭મા ચોમાસામાં
છે. ૨૩મેં સાલહી પિતાનો પ્રતિબોધ ગણતાં રાખી છે, પણ તેનો પુત્ર અભીચિ કોણિકની વિશ વર્ષ ભગવાનના કાલ ધર્મ પછી થાય, સેવામાં ગયો છે. તેમજ ચુલ્લની પિતાના માટે પણ ગણાય.
૧૬ ૧૩-૨૦ અને ૨૩મા કેવલી અવસ્થાના કામદેવ શુક્લનીપિતા સુરાદેવ ચુલ્લશતક અને પર્યાયના ૩૧-૩૨ અને ૩પમાં કુંડકાલિક સદાલપુત્ર આદિના ઉત્સર્ગો અને ચોમાસામાં વૈશાલીમાં લીધાં તે ઠીક નથી. વાદનું વર્ષ અપાયું હોય તો સારું હતું. વિશાલાનો તે પહેલાં નાશ થયો છે. અને મહાશતકના શ્રાવકપણાના પનરમેં વર્ષે
ચેડા મહારાજના વંશજો કલિંગમાં ગયા છે. સંદેશ છે. માટે એકતાલીસમે ચોમાસે ન ઘટે. ૧૭ ચંપા અને પૃષ્ઠચંપા એમાં ત્રણ ચોમાસાં આનન્દાદિદશે શ્રાવકોના ગામોમાં તેમને બોધ
હોવાં જોઈએ. બે છઘસ્થપણામાં અને એક થયા પછી ભગવાન પનરમેં વર્ષે આવવા
કેવલીપણામાં જોઈએ. જોઈએ.
૧૮ આર્દકની દીક્ષા ૧૨મેં વર્ષે રાખતાં કેટલુંક ૧૦ વિલાસપુરમાં બે વખત આવવું એ તો
સાધુપણું ચોવીશ વર્ષ ગાઈથ્ય અને સાધુ જણાવાયું નથી, ૨૧મેં વર્ષે શ્રાવક કર્યો તો
લેતી વખત હસ્તિબંધનનું ત્રોટન એ ત્રણે ૩૫મે વર્ષે આવવાની જરૂર હતી.
બનાવનો વખત અત્રે છે તો પછી તે વખતે
શ્રેણિકની હાજરી કેમ ગણવી ? ૧૧ ત્રીજે ચોમાસે જયન્તીની ધર્મચર્ચા ગોઠવાઈ છે, તે તેની પ્રથમ શય્યાતરીની ખ્યાતિને
૧૯ મહારાજા ઉદયને દીક્ષા આપવા માટે ચંપાથી
૧૯ શોભે નહિ ? વળી તેના જીવાજીવાદિકના
નીકળ્યા અને પછી રાજગૃહી આવ્યા, એવો જાણપણાવાળું વર્ણન વર્ષોના શ્રમણોપાસકને
સ્પષ્ટ લેખશ્રી ભગવતીજીમાં છે. આભારી હોય. એના અધિકારમાં આવેલા ૨૦ શ્રી ભગવતીસૂત્રમાં સેવં ભંતે એકલો પાઠ કોણિક, દેવાનન્દા આદિના અતિદેશો પણ વિર સાથેનો પાઠ અને સમોસનાં સ્થાનો કેમ વિચાર ન માગે.
વિચારી લેવાની ને સામેલ કરવાની ૧૨ કુંડકોલિકને નગરે બે વખત ભગવાનનું
કેવલિવિહારમાં ઘણી આવશ્યકતા હતી. આવવું હોવું જાઈએ, એવી ત્રીજા ચોથા અને
શ્રીભગવતીસૂત્ર કેવલપણાના વિહારવાળું પાચમા શ્રાવકને માટે પણ હોય. કારણકે
હોવા સાથે ક્રમદર્શક થાય તેમ છે. સ્વીકાર પરીક્ષા અને પ્રતિમાનો આદર એ ૨૧ મેઘકુમારની દીક્ષા કેવલજ્ઞાનના પ્રથમ વર્ષે ત્રણે જુદાં જુદાં છે.
લેવાય છે. અને શ્રેણિકાદિને તે વખતે શ્રાવક ૧૩ ૩૧, ૩૨ અને પાત્રીશમા વર્ષના ચોમાસા
કરાય છે. પણ મેઘકુમારની માતાના વિશાલામાં જણાવાય તે યોગ્ય નથી. ર૭મા
દોહલાની વખતે અભયકુમારનો અષ્ટમપૌષધ પહેલાં તેનો નાશ થઈ ગયો છે.
તથા ધારિણીરાણીનું ધર્મકથાથી સ્વપ્નનું
જાગરણ કંઈક વિચાર માંગે છે. ૧૪ ચંદ્રાવતરણ ચોવીસમેં રાખ્યું અને જયંતીની
શ્રી ત્રિશલામાતાની માફક પાર્થસંતાનીયપણાને ચર્ચા ચંદ્રાવતરણ ઉદ્યાનમાં બની છે, તે ત્રીજે
માટે ગવેષણાની દરકાર રહે એ અસ્વાભાવિક ચોમાસે રાખી છે.
નથી.
(અપૂર્ણ વિશેષાંક)
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૫૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
(ગતાંકથી ચાલુ) આ જગા પર કોઈક કહે છે કે જેમ જીવહિંસાના પચ્ચખાણ કર્યા હોય તો વ્રતભંગના ભયથી બીજા પાસે પણ હિંસા કરાવાય નહિં, તેવી રીતે ઉપવાસ આદિ તપસ્યાવાળો મનુષ્ય બીજાને જે આહાર દે કે દેવડાવે તે પણ નક્કી કરાવવું જ કહેવાય, અને તેથી પચ્ચખાણવાળાએ આચાર્યઆદિકને અશનઆદિ લાવી દેવાં જોઈએ. નહિં, તથા લાવી દેવાં કે લાવવાની સવડ પણ અન્ય સાધુને માટે કરવી જોઈએ નહિં, આ વાત તો સિદ્ધ જ છે કે પચ્ચખાણનું પાલન કરવા કરતાં દિપો વેયાવહિયં એ આગમ વચનથી ગૃહસ્થની માવજતનો પણ અસંયમના પોષણને અંગે નિષેધ હોવાથી વ્રત કરતાં વૈયાવચ્ચ કોઈપણ પ્રકારે અધિક નથી. આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે નોકારશી વિગેરેના પચ્ચખાણ સાવદ્ય આદિના પચ્ચખાણની માફક ત્રિવિધિ ત્રિવિધ થતાં નથી, માટે શુદ્ધ એવા મુનિને તથા આચાર્યાદિને અન્નાદિક દેતાં કે તેમને માટે લાવતાં અથવા સવડ કરી આપવાથી પચ્ચખાણના ભંગનું કારણ થતું નથી, કેમકે દેવાના પચ્ચખ્ખાણ કર્યા જ નથી. મૂલ તો આ પચ્ચખાણમાં પોતાને પાલવાની પ્રતિજ્ઞા છે, પણ બીજાને, દાન દેવું તેમજ શ્રદ્ધાળુના ઘર બતાવવાં, વિગેરે રૂપ ઉપદેશનો નિષેધ કર્યો નથી, માટે પચ્ચખાણ કરનાર સાધુ પોતાની સમાધિ પ્રમાણે બાલ, ગ્લાનાદિકને આહાર આપી પણ શકે અને લાવવાનો ઉપદેશ દઈ પણ શકે, અર્થાત્ પચ્ચખ્ખાણ કર્યું હોય તોપણ આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને પોતાના વીર્યાચારને સાચવતો થકો જો મળી શકે તો જરૂર અશનાદિક લાવીને આપે. તેવીજ રીતે સંવેગી અને અન્ય સમાચારીવાળાઓને ભિક્ષાદિક માટે શ્રાવકનાં કુલો પણ દેખાડે, તેમજ અશક્ત હોય તો સરખી સમાચારીવાળાને પણ શ્રાવકનાં કુલો દેખાડે, લાવી આપવું, તેમજ બતાવવું, તેમાં સમાધિ પ્રમાણે કરે. જિનવચનને જાણનારા અને મમતા રહિત એવા મહાનુભાવોને પોતાનામાં કે પરમાં કાંઈપણ ફરક હોતો નથી, તેથી બંનેની પણ પીડા વર્ષે. હિંસાદિક પાપાને નિષેધ્યાં નથી માટે જ ગૃહસ્થના વૈયાવચ્ચની મનાઈ કરી છે. અને સાધુઓને સંવરના રક્ષણ આદિ માટે પોષણ આપવા વૈયાવચ્ચ કરાય છે. માટે વૈયાવચ્ચ કરવામાં ગુણ છે અને તે એકાંતે છે. વૈયાવચ્ચનો વિધિ આ પ્રમાણે છે. આચાર્ય વિગેરે પુરૂષ, સ્વાધ્યાય વિગેરે તેનો ઉપકાર અને શક્તિની ખામી વિગેરે તેના શારીરિક અપકાર જાણીને તેમજ પોતાને પણ જ્ઞાનદિકની મદદ, ગુરૂહૂકમની ખામીથી અને અપકાર અથવા તો તે ગ્લાનાદિકની અપેક્ષાએ ઉપકાર અને અપકાર જાણીને તેમજ આ શાસ્ત્રોક્ત અનુસ્થાનો છે એમ ધારીને નિ:સ્પૃહપણે વૈયાવચ્ચ કરવું. ભરતમહારાજે પણ પહેલાભવમાં ઉત્તમ સાધુનું વૈયાવચ્ચ કર્યું, તેનાથી બંધાયેલા શાતા વેદનીયથી તે ભરત ચક્રવર્તિ રાજા યો. આમાં ભરતક્ષેત્રમાં રાજ્ય કરીને તેમજ ઉત્તમ સાધુપણું પાળીને, આઠે પ્રકારના કર્મથી મુકાયેલો એવો ભરત મોક્ષ પામ્યો. આવી રીતે વૈયાવચ્ચ પ્રાસંગિક ભોગોને દઈને, અનુક્રમે આજ્ઞા આરાધનાથી મોક્ષફળને જરૂર આપે છે. સ્થાન કરતાં અનુકમ્પાદિકની પેઠે આ વૈયાવચ્ચમાં ગુણની અધિકતા સમજવી. કોઈક નગરનો એક માર્ગ સારા વૃક્ષોની છાયાએ કરીને સહિત હોય, અને બીજો છાયા વગરનો હોય, તેમ મોક્ષ માર્ગ પણ બે પ્રકારનો જાણવો. પહેલો માર્ગ સુખે પાર પામવાવાળા એવા તીર્થકર વિગેરેને અનુકમ્પા અને વૈયાવચ્ચવવાળો હોય છે, અને બીજો સામાન્યસાધુઓને હંમેશા વૈયાવચ્ચ વગરનો હોય છે. તત્ત્વ એ છે કે પચ્ચખાણ કર્યા છતાં પણ અધિકરણ રહિત એવા આહારના દાન, અને ઉપદેશમાં દોષ નથી, પણ ગુણ છે, અને તેથી જ એવી રીતે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
દાન ઉપદેશથી આ પચ્ચખાણ શુદ્ધ થાય છે. કહ્યું છે કે સ્પર્શન, પાલન, શોભિત તીરિત, તેમજ કીર્તિત અને આરાધિત એવું પચ્ચખાણ હોય, તેમાં વારંવાર સમ્યમ્ ઉપયોગથી સાચવ્યું તે પાલિત કહેવાય. ગુરૂમહારાજને દીધા પછી બાકી રહેલા અશનાદિકને સેવવાથી શોભિત કહેવાય. પચ્ચખાણનો કાળ પૂરો થયા છતાં પણ થોડો કાળ રહેવાથી તીરિત કહેવાય. ભોજન વખતે અમુક પચ્ચખાણ કર્યું હતું એમ વિચારી ભોજન કરે તો તે કીર્તિત કહેવાય, અને એ બધા પ્રકારોએ સંપૂર્ણ રીતે રક્ષણ કરેલું પચ્ચખાણ તે આરાધીત કહેવાય. આ પચ્ચખ્ખાણ સંબંધી અંતર દ્વાર સમાપ્ત કરતાં કહે છે કે આ પચ્ચખાણ નિર્મળભાવવાળા જીવને ચારિત્રની આરાધના રૂપ હોવાથી તે મોક્ષ ફળને દેનારું છે. એમ જિનેશ્વરો કહે છે . પચ્ચખાણનો અધિકાર કહી બાકીનો વિધિ જણાવે છે -
પર, ગુરુ પરૂ, ૩૦ ૧૬૪, પ્રતિક્રમણને અંતે સાંજના પ્રતિક્રમણનાં નમોડસ્તુ કહેવાય છે, તેની પેઠે વિશાલની સ્તુતિ કહે, પછી અઅલિતપણે દેવવંદન કરી, બહુલનો આદેશ માંગી, એવા પડિલેહે. સર્વપણ કાર્ય સાધુઓને ગુરૂના હુકમથી જ કરવું કહ્યું છે, માટે બહુવેલનો આદેશ સાધુઓ માગે છે, (તેથી ચક્ષુનિમેષાદિકરૂપ વારંવાર કરવાની ક્રિયા કે જેમાં પૂછવું અશક્ય છે તે ક્રિયાની રજા મળે છે) પછી ઉપધિસંદિસાવીને, સવારની વિધિમાં કહ્યું તેમ, આચાર્યાદિ અનુક્રમે ઉપધિ પડિલેહે પછી વચમાં સ્વાધ્યાય કરે, અને તે સ્વાધ્યાયના ગુણો આ પ્રમાણે છે :
आय ५५५ आय ५५६ आय ५५७ सजायं ५५९ नाणे ५५९ जह ५६० नाणा ५६१ बारस ५६२ एत्तो ५६३ जं ५६४ आय ५६५ एत्तो ५६६ एसो ५६७ उम्माय ५६८ लहु
આત્માના હિતનું જ્ઞાન થાય ? તેવા જ્ઞાનથી પરમાર્થથી સંવર થાય નવું નવું જાણવાથી નવો નવો સંવેગ થાય. મોક્ષમાર્ગમાં નિશ્ચળતા થાય. ઉત્કૃષ્ટ તપ થાય" કર્મની નિર્જરા થાય અને બીજાને ઉપદેશ દેનારો ગુણ બને. આ સાત ફાયદાને અનુક્રમે સમજાવે છે. આત્માને હિતને નહિ જાણનારો મનુષ્ય મૂર્ણ હોય છે, અને તે મૂર્ખ કર્મ બાંધે છે, અને તે કર્મથી અનંતા ભવસાગરમાં તે ભમે છે. આત્માના હિતને જાણનારો જ મનુષ્ય જીવહિંસાદિકની નિવૃત્તિ અને પરમાર્થ કરણની પ્રવૃત્તિમાં જે માટે સમર્થ થાય છે તે માટે આત્માનું હિત જાણવું જ જોઈએ. સમાધિવાળો અને વિનયયુક્ત સાધુ વાંચનાદિસ્વાધ્યાયને આચરતો પંચેદ્રિયના સંવરવાળો અને ત્રણ ગુપ્તિવાળો થવાથી એકાગ્ર મનવાળો થાય છે. જેમ જેમ જીવ અપૂર્વ અપૂર્વ અતિશયના રસના વિસ્તારવાળો શાસ્ત્રને સાધુ ભણે છે તેમ તેમ નવા નવા સંવેગની વાંછાવાળો મુનિ આનંદ પામે છે. વળી જ્ઞાનમાં રહેલો તેમજ દર્શન, તપ, નિયમ અને સંજમમાં રહીને નિર્મળ થતો સાધુ યાવજજીવપણ સ્થિરપણે વિચરે છે. જિનેશ્વરોએ કહેલા અત્યંતર અને બાહ્ય ભેદ સહિત બાર ભેટવાળા તપમાં સ્વાધ્યાય સરખું તપ થતું નથી, થયું નથી, ને થશે પણ નહિ. આ સ્વાધ્યાયના જ કારણથી શુદ્ધ જ્ઞાન થતાં ત્રિકરણની શુદ્ધપ્રવૃત્તિથી નક્કી નિર્જરકપણું અને તે પણ ઉત્કૃષ્ટ થાય છે, સંવેગ રહિત હોવાથી અજ્ઞાની જીવો જે કર્મ કોડાકોડી વર્ષોએ નિરંતર દુઃખ વેઠીને ખપાવે તે કર્મો શ્વાસોશ્વાસ માત્રમાં ત્રણ ગુપ્તિવાળો જ્ઞાની ખપાવે છે. અન્યને ઉપદેશ
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
દેવાથી સ્વ અને પરનો ઉદ્ધાર થાય છે. તીર્થંકરની આજ્ઞાનું હિતૈષીપણું દીપન થાય છે અને ભક્તિ થાય છે, યાવત્ તીર્થનું પ્રવર્ત્તવું તે પણ જ્ઞાનથી જ થાય છે. આ જણાવેલો સ્વાધ્યાય અપ્રમત્તપણે વિધિથી તે જ હમેશાં કરવો જોઈએ. કેમકે અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદ વિગેરે દોષો શાસ્ત્રોમાં કહેલા છે, તે દોષો આ પ્રમાણે અવિધિ કરનારનું ચિત્ત વિભ્રમને પામે, દીર્ધ એવા ક્ષય જવર વિગેરે રોગાતંકો થાય, પરમાર્થપણે કેવળીએ કહેલા ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય નાના મોટા, અત્યંત મોટા અવિધિમાં અનુક્રમે ઉપર કહેલાં ફળો જાણવાં, જે ઉત્કૃષ્ટ અવિધિ કરવાથી ધર્મથી ભ્રષ્ટ થવાય તે ઉત્કૃષ્ટદોષ જાણવો. હવે સૂત્ર આપવાના વિચારો જણાવે છે :
૧૬૧
जोगा ५७०, सुतस्स ५७१, छलि ५७२, पव्वा ५७३, जिण ५७४ पव्वा ५७५ मुंडा ५७६ सिकखा ५७७ उव ५७८ संभुज्जि ५७९ एमा इ ५८०,
યોગ્ય એવા શિષ્યોને અવસર પ્રાપ્ત એવું સૂત્ર દેવુંજ જોઈએ. તે કારણથી જ યોગાદિકે કરીને શુદ્ધ એવા ગુરૂએ સમ્યગ્ રીતે સૂત્ર આપવું એ અહિં વિધિ છે. જેઓ દીક્ષાને લાયક છે. તેઓ સૂત્રને લાયક જ છે. પણ આ સૂત્ર દેવાનો સ્થળે અધિકાર લેવાથી સૂત્રનું પ્રધાનપણું જણાવે છે, અથવા તો અધિકગુણવાળા સાધુને જ દેવું એમ જણાવે છે. દીક્ષાની વખતે કદાચ અયોગ્યતા ન જણાય અને પછી પણ અયોગ્યતા જાણી હોય તો તેને સૂત્ર વિગેરે આપવું નહિં, એમ સૂચવે છે. એજ વાત શાસ્ત્રકાર મહારાજ કહે છે :- જિનમતમાં નિષેધ કરેલાંની કદાચિત્ કથંચિત દીક્ષા થઈ પણ ગઈ હોય, તો પણ તેના મુંડન વિગેરે તો કરવાનું ના જ કહે છે. સૂત્રકારો ફરમાવે છે કે જેને દીક્ષા દેવાનો સૂત્રકારે નિષેધ કરેલો છે તેવાને લાભ દોષથી જે સાધુઓ દીક્ષા આપે છે તે સાધુ વ્યવહારથી ચરિત્રમાં રહ્યો છતાં તે જ ચારિત્રનો નાશ કરે છે. ભૂલથી દીક્ષા દઈ દીધી હોય તો પણ પછી અયોગ્ય જણાય તો મુંડન કરવું નહિ, અને અયોગ્ય જાણ્યા છતાં મુંડન કરે તો પહેલાં કહેલા આશાદિક દોષો તેને લાગે. અજાણપણે મુંડન પણ કદાચ થયું હોય અને અયોગ્ય જણાય તો જ્ઞાન અને ક્રિયાની શિક્ષામાં અયોગ્ય ગણવો, છતાં જો શીખવે તો પહેલાં કહેલા આજ્ઞાદિક દોષોને પામે. અજાણપણાને લીધે શીખવ્યું હોય તોપણ ઉપસ્થાન (વડીદીક્ષા) કરવી યોગ્ય નથી. અને જો વડી દીક્ષા કરે તો પહેલાં કહેલા દોષો ચાલુ રહે (લાગે) ભૂલથી વડીદીક્ષા કરી દીધી પણ હોય અને પછી અયોગ્ય માલમ પડે તો ભોજન ક્રિયામાં જોડવા લાયક નથી. છતાં જો તેવાને માંડલીમાં ભોજન કરાવે તો પૂર્વે કહેલા દોષો લાગે. અનુપયોગથી માંડલીમાં ભોજન કરાવવાનું પણ થયું હોય તો પણ તેની સાથે વસતિ કરવી કલ્પી નથી, અને કદાચ એમ છતાં પણ એક વસતિમાં વાસ કરે તો પહેલાંના દોષો ચાલુ સમજવા ! હવે સૂત્ર માટે યોગ્ય કાળ જણાવે
છે.
काल ५८१, ति ५८२, दस ५८३, दस ५८४, बारस ५८५, चोट्स ५८६, सोलस ५८७, एगूण ५८८, उव ५८९, जं ५९० एगेण ५९१, मिच्छत्तं ५९२ एवं ५९३, गह ५९४, ते ५९५, विहि ५९६, सम्मं ५९७, तं ५९८, गुरुणा ५९९, बज्झ ६०० सीस ६०९, परय ६०२, अंगार ६०३, एसो ६०४, छउ ६०५, जो ६०६ मोत्तू ६०७ देवय ६०८
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
વર્ષ વિગેરે કાળના અનુક્રમે જે શિષ્યમાં જે સૂત્રની યોગ્યતા આવી તે વખતે તે સૂત્ર તે સાધુને ગીતાર્થે વંચાવવું. સૂત્રને માટે કાળક્રમ આવી રીતે છે.
૧૬૨
ત્રણ વર્ષના પર્યાયવાળાને આચારપ્રકલ્પ અધ્યયન એટલે નિશીથસૂત્ર ભણાવવું. ચાર વર્ષવાળાને રૂડી રીતે સૂયગડાંગ ભણાવવું. પાંચ વર્ષવાળાને દશા કલ્પ અને વ્યવહાર. આઠવાળાને ઠાણાંગ અને સમવાયાંગ એ બે અંગ. દશ વર્ષવાળાને ભગવતીજી અગીયારવર્ષવાળાને ખુડ્ડીયા વિમાન પ્રવિભક્તિ વિગેરે પાંચ અધ્યયનો બાર વર્ષવાળાને અરૂણોપપાત વિગેરે પાંચ અધ્યયનો તેર વર્ષવાળા ને ઉત્થાનથ્થુત વિગેરે ચાર અધ્યયનો ચૌદવર્ષવાળાને જિનેશ્વરો આસીવિષનામનું અધ્યન ભણાવવાનું કહે છે. પંદરવર્ષવાળાને દૃષ્ટિવિષભાવના ભણાવાય. પછી એકોત્તર પણે વધતાં સોળ વિગેરે વર્ષમાં ચારણભાવના' મહાસ્વપ્નભાવના તેજ નિસર્ગ અધ્યયનોભણાવાયઓગણીસ વર્ષ વાળાને દૃષ્ટિવાદ નામનું બારમું અંગ સંપૂર્ણ વીસવર્ષવાળો સર્વશાસ્ત્રને માટે લાયક ગણાય. સૂત્રોને માટે યોગ્યતા અને પાત્રતા જણાવે છે જે સૂત્રનું જે આંબેલ વિગેરે તપ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે તેજ સૂત્ર તેજ રીતિએ દેવું નહિંતર આજ્ઞા લોપ વિગેરે દોષો લાગે. તત્ત્વથી કેવળજ્ઞાને જાણીને કેવળીઓએ આ વિધાન કહેલું છે માટે તેનાથી ઉલટું કરવામાં આજ્ઞાભંગરૂપી મહાપાપ લાગે. તે આશા દોષ વળી એકે અકાર્ય કર્યું. અને બીજો પણ તેના કારણથી જો અકાર્ય કરે તો એ અનવસ્થા નામનો દોષ એવી રીતે પરંપરા ચાલવાથી સુખશીલપણાની પરંપરા ચાલે અને સંજમ તપનો વિચ્છેદ થાય. વળી લોકોને સાધુઓની કથની અને કરણી જુદી લાગવાથી શ્રદ્ધા હોય તે ચાલી જાય, અને મિથ્યાત્વ પ્રાપ્તિ થાય, કેમકે સૂત્રમાં કહેલી રીતથી ઉલટી રીતે કરવામાં, એ ઉલટું કરનાર સાધુઓને દેખીને આ સૂત્રો વચન માત્ર છે. પણ પરમાર્થની એમ સૂત્રમાં કહ્યા પ્રમાણે નથી એવી તે દેખનારને શંકાનું કારણ બનવાથી મિથ્યાત્વ લાગે, અને એ આજ્ઞાભંગ આદિકથી, સંજમ અને આત્માની અનેક ભવસુધી ચાલવાવાળી, સ્વ અને પરનો ઘાત કરવાવાળી, અને જિનેશ્વરોએ નિષેધેલી એવી તીવ્ર વિરાધના થાય. જેવી રીતે જગત્માં વિધિરહિતપણે મંત્ર વિગેરે સિદ્ધ થતા નથી, પણ ઉલટાં નુકશાન કરનાર થાય છે તેવી જ રીતે અવિધિથી સૂત્ર દેવું. પણ, સિદ્ધિ નહિ આપતા નુકશાન કરનાર થાય છે એમ સમજવું. જેમ આ લોકમાં મંત્ર વિગેરે વિધિપૂર્વક હોય તોજ સફળ થાય છે, તેવી જ રીતે નક્કી સૂત્ર પણ વિધાનપૂર્વક જ લેવા દેવાથી પરલોકમાં ફળે છે. એ જ વાત જણાવે છે કે વિધિપૂર્વક સૂત્ર દેવામાં નકકી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે, અને બીજાઓને પણ વિધિ દેખાડવાની પરંપરા થઈ તેથી મોક્ષમાર્ગનું સ્વૈર્ચ થાય છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાથી બીજાને અને પોતાને આત્માને અત્યંત શ્રેષ્ઠ એવું સમ્યક્ત્વ મળે છે. એવી રીતે સંજમ અને આત્માની આરાધના મોક્ષ દેવાવાળી થાય છે. શાસ્ત્રમાં જે જે અંગ વિગેરેના અધ્યયનમાં જુદું જુદું તપ કહેલું છે તે તપ અહીં યોગવિધિના વિશેષગ્રંથોથી જાણવું. એ સૂત્ર ચારિત્રયોગમાં રહેલા અને વિશુદ્ધભાવવાળા ગુરુએ દેવું જોઈએ અને તેમ કરવાથી વક્તાના શુભભાવથી શ્રોતાના શુભભાવની વૃદ્ધિ થાય છે. આ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ છે. નિર્મળ એવા બાહ્ય આચરણથી નિર્મળભાવરૂપ ચારિત્ર જાણવું. આંતરચારિત્ર ન હોય તો પણ બાહ્યચારિત્ર હોય તો છદ્મસ્થને આજ્ઞાથી ચારિત્ર માનવામાં દોષ નથી. શિષ્યને પણ તેમાં દોષ નથી, પરંતુ તેમાં પરિણામવિશદ્ધિથી ગુણ જ છે. જેમાં દુષ્ટ કારણ હોય તે સિવાયનો એ શુભપરિણામ બધે વખણાયલો
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ જ છે, જે માટે કહ્યું છે કે સંપૂર્ણ દ્વાદશાંગીના સારને જાણનારા મહર્ષિઓનું એજ તત્વભૂત કથન છે કે નિશ્ચયને અવલંબનારા જીવોને પરિણામ જ પ્રમાણ છે. જે માટે અંગારમર્દક નામના અભ્યવ્ય આચાર્યના શિષ્યો પણ પરિણામ વિશેષથી શ્રુતસંપદાને પામ્યા છે. માટે તે પરિણામ વિશેષથીજ અહીં શ્રેષ્ઠ ગણાય છે. એ પરિણામ સૂક્ષ્મઅનુપયોગને લીધે કાંઈક અશુદ્ધ હોય તોપણ રાગાદિકથી બાધા નહિ પામેલો અને પોતાને યોગ્ય એવા વિષયમાં પ્રવર્તેલો હોવાથી શુદ્ધ જ છે. છઘસ્થજીવ શાસ્ત્ર સંબંધી સર્વથા પરમાર્થને ન જાણે એ સહજ છે તેથી આસ્તિકને લીધે છઘસ્થને શાસ્ત્રાનુસારે વર્તવું તે જ યોગ્ય છે. મોહના ઉદયથી માત્ર પોતાની બુદ્ધિએ કલ્પેલો. તત્વથી વિરૂદ્ધ, પરિણામે શુદ્ધ લાગતો હોય તો પણ પત્થરમાં સોનાના પરિણામની પેઠે તે અશુદ્ધ જ કહેલો છે. તીવ્રદોષવાળા પ્રાણીને છોડીને અતત્વમાં તત્વપણાનું પરિણામ થાય જ નહિ તે તત્વ અને અતત્વ બન્નેની કોઈ પણ પ્રકારે સરખાવટ છે જ નહિં. અને તેમ ન હોવાથી કોઈપણ દિવસ કોઈને પણ તત્ત્વ અતત્ત્વની સરખાવટ થાય નહિં એ વાત પ્રસિદ્ધ જ છે. દેવતા અને સાધુ વિગેરેમાં પણ વિષય અને અવિષયના વિભાગથી પંડિતોએ સ્વમતિતી થએલી એવી નિપુણબુદ્ધિએ જે પણ પરિણામ થાય તે અશુદ્ધજ જાણવો, બીજી વસ્તુને સમાપ્ત કરતાં કહે છે
પસ ૬૦૧, પરૂ ૬૨૦ સંક્ષેપથી આ સાધુઓની પ્રતિદિન ક્રિયા જણાવી. હવે વિધિપૂર્વક મહાવ્રતનું સ્થાપન જણાવીશ, કારણકે જૈનમાર્ગમાં પ્રતિદિનક્રિયાનો બરોબર અભ્યાસ કર્યા પછી વ્રતસ્થાપનાની ક્રિયામાં ભાગ્યશાળી શિષ્યો જરૂર યોગ્યતા પામે છે -
इति प्रतिदिन क्रियाख्यं द्वितीयं वस्तु समाप्तं | संसार ६११, आवि ६१२ अहि ६१३ पढि ६१४ अप्प ६१५ सेह ६१६ पुव्वा ६१७ ए ६१८ एअम् ६१९ रागे ६२०.
હવે ત્રીજી વસ્તુમાં વ્રતસ્થાપનનાનો અધિકાર જણાવે છે. વ્રતો સંસારના ક્ષય માટે છે. તે વ્રતો જેને હોય, જેવી રીતે દેવાય અને જેવી રીતે પળાય, તે સર્વસંક્ષેપથી કહું છું. અવિરતિને લીધે કર્મ બંધાય છે, અને કર્મથી સંસારમાં ભ્રમણ થાય છે, માટે કર્મને ખપાવવા માટે વિરતિ કરવી જ જોઈએ. અને તે વિરતિ વ્રતરૂપ જ છે, તેથી વ્રતો કર્મક્ષયનું કારણ કહેવાય. જેઓને શાસ્ત્ર પરિણા (આચારાંગનું પહેલું અધ્યયન) કે દશવૈકાલિકનું ષડજીવનિકા નામનું ચોથું અધ્યયન વિગેરે આવડતાં હોય, છકાયની હિંસાને તજવાવાળા હોય શ્રદ્ધા અને સંવેગ વિગેરેવાળા, હોય, ધર્મની પ્રીતિવાળા, અને પાપથી ડરવાવાળા જે સાધુઓ હોય તે જ આ વ્રતસ્થાપનને યોગ્ય કહેવાય. કહ્યું છે કે ઉચિત સૂત્ર ભણ્યો હોય, તેનો અર્થ જાણ્યો હોય, અને છકાયની હિંસાને છોડનારો હોય તે સાધુ વ્રત સ્થાપનને લાયક કહેવાય અને તે જ છકાયની હિંસાને નવકોટીએ (ત્રિવિધિ ત્રિવિધે) છોડે. એથી ઉલટાપણામાં દોષ જણાવતાં કહે છે કે યોગ્ય પર્યાય ન થયો હોય, છજીવનિકાય સ્વરૂપ જેની આગલ ગુરૂએ ન કહ્યું હોય અગર દીક્ષા લેનારે તે સ્વરૂપ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી સિદ્ધચક્ર , જાન્યુઆરી-૧૯૩૭ જાણ્યું ન હોય, તેમજ દીક્ષા દેનારે તેની પરીક્ષા ન કરી હોય, અને તે છતાં વડી દીક્ષા દેવામાં આવે તો જિનેશ્વર મહારાજે આજ્ઞાભંગઆદિ દોષો કહ્યા છે, માટે પર્યાયથી પ્રાપ્ત વિગેરેની વડી દીક્ષા કરવી. નવદીક્ષિતની ત્રણ પ્રકારે પર્યાયભૂમિઓ છે. સાત રાત્રિદિવસવાળી એક જધન્ય, ચાર મહીનાની બીજી મધ્યમ અને છમહીનાની ત્રીજીએ ઉત્કૃષ્ટિ, તેમાં પહેલાં વડી દીક્ષા લઈને પતિત થયેલાને ક્રિયાનો પરિચય કરવા અને ઈન્દ્રિયોને જિતવા માટે જધન્યભૂમિ હોય છે. સૂત્ર નહિં સમજી શકવાવાળા, નિબુદ્ધિ, તેમજ શ્રદ્ધાથી શૂન્ય જીવને માટે ઉત્કૃષ્ટભૂમિ હોય છે. એવી જ રીતે નહિં ભણનાર અને શ્રદ્ધાની ખામીવાળાને, તેમજ ભાવિતઆત્મા એવા બુદ્ધિશાળીને પણ કરણ એટલે ઈદ્રિયોનાજયને માટે મધ્યભૂમિ હોય છે. એ પર્યાયને નહિ પામેલ નવદીક્ષિતને જે વડીદીક્ષા દે તે આશાભંગ, અનવસ્થા, વિરાધના અને મિથ્યાત્વને પામે. તેવી જ રીતે રાગદ્વેષ કે પ્રમાદથી પર્યાયથી પ્રાપ્ત થયેલા એવા શિષ્યો છતાં પણ તે વડીદીક્ષા ન આપે તો તે આજ્ઞાભંગઆદિક દોષોને પામે છે. હવે વડી દીક્ષાને અંગે ક્રમ જણાવે છે -
पिय ६२१, पिति ६२२, थेरे ६२३, इय ६२४, जं ६२५, सच्च ६२६, संज ६२७, पडि ६२८, तिण्ह ६२९, एए ६३०, अइ ६३१, अहवा ६३२, दो ६३३, दो पुत्त ६३४, राया ६३५, समयं ६३६,
પર્યાયને પ્રાપ્ત અને અપ્રાપ્તના અધિકારોમાં ભદ્રબાહુસ્વામી વિગેરેએ જે ક્રમ કહ્યો છે તે સંક્ષેપથી કહે છે : પિતા અને પુત્ર સાથે દીક્ષા લીધી, અને બંને સરખા પ્રાપ્ત થયા હોય તો તેઓની અનુક્રમે વડી દીક્ષા આપવી, પણ પુત્ર અધ્યનઆદિ પ્રાપ્ત થયો ન હોય તો સ્થવિરને વડી દીક્ષા હેલાં આપવી એ ઠીક છે, પણ પુત્ર પ્રાપ્ત થયો હોય, પણ સ્થવિર ન પ્રાપ્ત થયો હોય તો વડી દીક્ષાનો શુદ્ધદિવસ આવે ત્યાં સુધી સ્થવરને મહેનતથી શિખવાડવું, ને પિતા તથા પુત્રના અનુક્રમે જ વડી દીક્ષા કરવી, તે છતાં પિતા જો ન શીખ્યો હોય તો, પિતાની આજ્ઞાએ પુત્રને પહેલી વડી દીક્ષા આપવી. પણ તે પિતા પુત્રની વડી દીક્ષા પહેલાં કરવાનું ન ઈચ્છતો હોય તો સ્વવીરને રાજાઆદિકના દૃષ્ટાંતે સમજાવવો. તે છતાં જો તે પિતા ન જ ઈચ્છે તો પાંચ રોકાઈને ફરી પિતાને પુત્રને વ્હેલી વડદીક્ષા આપવા માટે સમજાવવો. એવી રીતે ત્રણ વખત પાંચ પાંચ દિવસની રોકાવટ અને સમજાવટ કરતા છતાં જો એટલામાં જો સ્થવર શીખ્યા હોય તો અનુક્રમે ઉપસ્થાપન કરવું, પણ પંદર દિવસ પછી સ્થવરની ઈચ્છા ન હોય તો પણ ક્ષુલ્લકની વડી દીક્ષા કરવી, પણ જો તે વીર અભિમાની હોય અને પુત્રના મોટાપણાને લીધે દીક્ષા જ છોડી દે. કે ગુરુ અથવા ક્ષુલ્લક ઉપર દ્વેષ પામે, તેવું લાગતું હોય તો સ્થવીર શીખે ત્યાંસુધી પણ ક્ષુલ્લકને વડી દીક્ષા ન દેવી, પણ રોકવો શંકાકાર કહે છે કે ગુરુમહારાજના વચનને જે સાધુ ન માને તે સાધુને સામાયિક જ કેમ હોય ? અને સામાયિક ન હોય તો શાસ્ત્રના ન્યાયથી તેની ઉપસ્થાપના કરવી યોગ્ય જ નથી. કારણકે આ વડી દીક્ષા એ બીજું છેદોપસ્થાપનીય નામનું ચારિત્ર છે, અને પહેલા સામાયિક નામના ચારિત્રના નામના અભાવે તે બીજું ચારિત્ર કેમ હોય? ચોકખું જણાય છે કે સામાયિક ચારિત્રના અભાવે છેદોપસ્થાપનીય ચારિત્ર દેવું તે અજ્ઞાનપણું સૂચવે છે. એ શંકાના ઉત્તરમાં જાણવું
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૫
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
કે નિશ્ચયનયે તો સામાયિક ચારિત્ર છતાં પણ સંજવલન કષાયના ઉદયનો નિષેધ નથી, સંજવલનકષાયો ચારિત્રના અતિચારનું કારણ બને છે, ને તે અતિચાર હોવાથી સામાયિક અશુદ્ધ જરૂર થાય છે. વળી દ્રવ્યલિંગ છતાં પણ સામાયિક ચારિત્ર પ્રાતિપાતી કહેલું છે. અને કોઈ બીજી જગા પર વારંવાર ચારિત્ર થાય પણ છે. જે માટે સૂત્રમાં કહ્યું છે કે સમ્યક્ત્વ શ્રુત અને દેશશિવરિત સામાયિક નવ હજાર વખત એકજ ભવમાં પણ આવે અને જાય અને સર્વવિરિત પણ એકભવમાં નવસો વખત સુધી આવે અને જાય, એ આવડજાવડની વચ્ચે અપ્રજ્ઞાપનીય હોય, પણ તેથી વાદીના કરેલા એવા આ છેદોપસ્થાનીય ચારિત્ર દેવામાં અજ્ઞાનતાઆદિ દોષો નથી, અને તે અપ્રજ્ઞાયનીય થયેલા સાધુનો પણ છદ્મસ્થગુરુએ ત્યાગ કરવો યોગ્ય નથી, કારણકે ગયેલું સામાયિક ચારિત્ર ફરીથી પણ થાય છે. વળી અતિસંકલેશ વર્જવા માટે અપ્રજ્ઞાપનીયની સાથે પણ ઉપધિઆદિ લેવા દેવારૂપ પરિભોગ કરવો તે વર્તમાન દુષમાકાળ અત્યંત કિલષ્ટ હોવાથી આચારરૂપ છે. એવી રીતે હવે પછીના રાજા પ્રધાન વગેરેના કહેવાશે એ અધિકારોમાં પણ જોડવું અથવા રાજા, નોકર વિગેરેમાં જ્યાં મોટું આંતરૂં હોય ત્યાં સ્વભાવ વિચારવો, જો વડીદીક્ષામાં તેઓનો સ્વભાવ ન વિચારવામાં આવે તો અનિષ્ટ ફળ છે જેનું એવો લોકવિરોધ થાય. બે સ્થવીરોએ પુત્રો સાથે દીક્ષા લીધી હોય અને તે સાથે શીખે તો સ્થવીરોની પહેલી ઉપસ્થાપના કરવી, પણ બે ક્ષુલ્લક લાયક થયા હોય અને સ્થવીર લાયક ન થયા હોય, ત્યાં પણ પહેલાંની પેઠે સમજાવટ અને ઉપેક્ષા કરવી. બે સ્થવીર અને એક ક્ષુલ્લક હોય, અથવા બે ક્ષુલ્લકો અને એક સ્થવીર હોય તેમાં પણ સ્થવીર ન શીખે તો રાજાના દૃષ્ટાંતે સમજાવીને ઉપસ્થાપના કરવી. પિતા-પુત્રની માફક રાજા અને અમાત્ય તેમજ રાજા અને શ્રેષ્ઠી તથા સાર્થવાહ, માતા અને પુત્રી, રાણી અને પ્રધાનની સ્ત્રી વિગેરેની દીક્ષા માટે પણ સમજવું. વળી જો રાજાઓ બે દીક્ષિત થયા હોય તો તેની વિધિ કહે છે. એક રાજા અને બીજો મોટો રાજાએ બંનેએ સાથે દીક્ષા લીધી હોય તો પણ પિતાપુત્રની પેઠે જાણવું. બે વિગેરે સરખા રાજાઓએ જો સાથે દીક્ષા લીધી હોય, અને સાથે શીખ્યા હોય તો તે બંન્નેને બે બાજુ રાખીને બંનેને સાથે વડીદીક્ષા દેવી. પિતાપુત્ર આદિના સંબંધ વગર ઘણાઓની એક સાથે વડીદીક્ષા હોય તો ગુરુએ કે બીજાએ ઉભા રાખવાના અનુક્રમનો નિયમ હુકમ વિગેરે ન કરવા, પણ ગુરુની નજીક હોય તેને મોટો કરવો. ગુરુની બે બાજુ બે પડખે રહેલાને સરખા કરવા, એવી રીતે બે નગરશેઠો, બે શેઠીયાઓ, બે પ્રધાનો, બે વાણીઆ, બે મિત્રને અંગે પણ સરખાપણું કે પહેલા શીખેલાની પહેલી વડીદીક્ષા જાણવી, ॥ હવે અકથન વિગેરેને માટે વિધિ કહે છે.
अकहि ६३७, एगिन्द्रि ६३८, जइ ६३९, बहि ६४०, एए ६४१, तत्थ ६४२, जीव ૬૪૩, આહ ૬૪૪, મંત્રં ૬૪, ભૂમી ૬૪૬, આહા ૬૪૭, ગમ્મ ૬૪૮, વેન્દ્રિ ૬૪૧.
યોગ્યતા પ્રમાણે હેતુ અને દૃષ્ટાંતથી છ કાય અને પાંચ મહાવ્રતોને કહ્યા સિવાય કે તેનો અર્થ નહિ જાણનાર અથવા જાણકારની પણ પરીક્ષા કર્યા સિવાય ઉપસ્થાપના કરવી નહિ. એકેન્દ્રિય પૃથ્વીકાય વિગેરે છએ કાર્યો જીવરૂપ છે, જો કે એકેન્દ્રિયોને સ્પર્શ ઈન્દ્રિય સિવાય બાકીની રસના આદિ ઈન્દ્રિયોનો
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ અભાવ છે તો પણ તે પૃથ્વી આદિકનું કાન વિગેરેનો નાશ છતાં પણ જેમ બધિરાદિકમાં જીવપણું છે તેમ જીવપણું જાણવું, જો કે કર્મને લીધે જેમ બધિરની શ્રોત્રઈન્દ્રિય આવરાયેલી છે અને તે શ્રોતનો અભાવ છે છતાં પણ બાકીની ચક્ષુઆદિ ઈન્દ્રિયો તો છે જ, તો પછી શું તે બધિરને અજીવ કહેવો? ઘાણ અને જિહા જેની હણાઈ હોય છે અને તે બહેરો અને આંધળો પણ હોય છે છતાં જેમ જીવપણું હોય છે તેમ એક સ્પર્શનઈન્દ્રિય હોય તો પણ તેમાં જીવપણું માનવું શું અયોગ્ય છે ? એજ દૃષ્ટાંતે ચઉરિદ્રિયથી માંડીને પશ્વાતુપૂર્વીએ એકેન્દ્રિય સુધીના જીવોને જીવ તરીકે સમજવા તેમાં ચઉરિદિયથી બે ઈન્દ્રિય સુધીના જીવોને તો પ્રાયે સર્વવાદીઓ જીવ તરીકે માને છે. પણ એકેન્દ્રિયના જીવપણામાં અજ્ઞાનથી ઘણા લોકો વિરૂદ્ધ પડે છે, તેથી તેમનું જીવપણું જેવી રીતે રીતે ઘટે તેવી રીતે સામાન્ય ઉપર જણાવેલ સ્પર્શનેન્દ્રિયથી સિદ્ધ થયા છતાં પણ વિશેષથી સંક્ષેપે કહું છું.
શંકા કરે છે કે જેમ બહેરાવિગેરેને તે તે વિષયનું જ્ઞાન કરનાર તે તે ભાવેંદ્રિયો નહિ છતાં દ્રવ્યઈન્દ્રિય એટલે તે તે ઈન્દ્રિયોના આકાર દેખાય છે, તેમ એકન્દ્રિયોને દેખાતો નથી. ઉત્તર દે છે કે એકેન્દ્રિયોને તેવું દ્રવ્યન્દ્રિયોને બતાવનાર કર્મ નથી. જેમ ચૌરિદ્રિયને શ્રોત્રનું બતાવનારું કર્મ નથી છતાં તે જીવે છે, તેમ પરવાળાં, લવણ અને પત્થર વિગેરે પૃથ્વીના ભેદો સરખી જાતવાળા અંકુરા મેલે છે, માટે મસાઆદિની પેઠે પૃથ્વી સચિત્ત સમજવી. ભૂમિને ખોદવાથી સ્વાભાવિક રીતે તૈયાર મળતું એવું જે પાણી તે દેડકાંની માફક સચેતન છે અથવા તો પાણી આકાશમાંથી ઉત્પન્ન થઈને પડે છે માટે માછલાની માફક પાણી સચેતન છે. આહારથી વૃદ્ધિ અને વિહાર દેખાય છે માટે પુરુષની માફક અગ્નિ પણ સચેતન છે. ગાયઆદિકની માફક બીજાને પ્રેરણા વગર તિર્થો અનિયમિત દિશાએ જાય છે માટે વાયરો સચેતન છે. જન્મ, જરા, જીવન, મરણ, ઊંઘવું, આહાર, દોહલો, રોગ, તેમજ ચિકિત્સા વિગેરે બનાવો વનસ્પતિમાં થાય છે માટે તે વનસ્પતિ નારીની માફક સચેતન છે. ક્રિીડા, કીડી અને ભમરા વિગેરે બેઈન્દ્રિય આદિક જીવો તો અન્યમતવાળામાં પણ જીવ તરીકે સિદ્ધ જ છે. એવી રીતે નવદીક્ષિતને છકાય કહીને હવે વ્રતો કેવી રીતે સમજાવવાં તેનો અધિકાર કહે છે : પ્રાણાતિપાતવિરમણ, વિગેરે રાત્રિભોજન વિરમણ સુધીમાં છ વ્રતો એ સાધુને મૂળગુણરૂપ છે, એ વીતરાગોએ કહ્યું છે. સૂક્ષ્મ વિગેરે સર્વજીવોના વધનું સર્વથા વર્જન તે અહીં પ્રાણાતિપાતવિરમણ નામનું પહેલું વ્રત એટલે મૂળગુણરૂપ વ્રત કહ્યું છે. ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી મૃષાવાદનો ત્યાગ કરવો તે બીજો મૂળગુણ કરેલો છે. એવી રીતે ગ્રામ વિગેરે સ્થળે વગર આપ્યું અલ્પબહુ વિગેરે ન લેવું તે ત્રીજો મૂળ ગુણ કહેલો છે. દેવતા વિગેરેના મૈથુનનું સર્વથા વર્જવું તે ચોથો મુળગુણ છે. ગ્રામ વિગેરે સ્થળે અલ્પ કે બહુ પદાર્થના મમત્વનું વર્જન કરવું તે પાંચમો મુળગુણ જાણવો. અનશન વિગેરે ચારે આહારનું રાત્રિએ વર્જવું તે સાધુઓનો છેલ્લો છઠો મૂળગુણ કહ્યો છે. આ હવે છએ વ્રતોના અતિચારો જણાવે છે -
पाणा ६५०, सुहु ६५१, कोहा ६५२, दिव्वा ६५३, असणाइ ६५४, पढ ६५५, बिइ ६५६, तह ६५७, साह ६५८, मेहु ६५९, पंच ६६०, दव्वा ६६१, छट्ट ६६२,
પહેલાવ્રતમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોનું સંઘટ્ટન, પરિતાપન, અને ઉપદ્રાવણ તે અતિચારો જાણવા. બીજા મૃષાવાદવિરમણમાં નિંદ્રા સંબંધી જુઠું બોલાય તે સૂક્ષ્મ અતિચાર અને
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૭.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ક્રોધાદિથી જે બોલાય તે બાદર મૃષાવાદદોષ, ત્રીજા મહાવ્રતમાં ઘાસ, ઈટના કટકા, રાખોડો કે કુંડી વિગેરે વગર દીધી લેવાય તે સૂક્ષ્મ અતિચાર. તેમજ સાધુ, અન્યધર્મી કે ગૃહસ્થના સચિત્ત કે અચિત્તનું ક્રોધ આદિથી અપહરણ કરતાં બીજો સ્થૂલ અતિચાર, હસ્તકર્માદિકે કરીને કે ગુપ્તિ બરોબર ન પાળે તો મૈથુનનો અતિચાર. તેવી રીતે કાગડા, કુતરાં, બળદ કે બચ્ચાંના રક્ષણ અને મમત્વમાં પાંચમા વ્રતનો સૂક્ષ્મ અતિચાર અને લોભથી દ્રવ્યાદિકનું ગ્રહણ અથવા જ્ઞાનાદિક કારણને છોડીને અતિરિક્ત વસ્તુનું રાખવું તે બાદર અતિચાર કહેલો છે. છઠ્ઠાવ્રતમાં દિવસે લીધું. દિવસે ખાધું વિગેરે ચારભાંગે ધીર અનંતજ્ઞાનીઓએ અતિચાર કહેલો છે . હવે સંબંધ જોડતાં આગળનો અધિકાર કહે છે -
कहि ६६३, उञ्चा ६६४, विय ६६५, जह ६६६,
છકાય અને વ્રતોનું સ્વરૂપ એવી રીતે કહીને, બરોબર સમજાયાં હોય પછી આગળ કહીશું એ રીતે નવદીક્ષિતની ગીતાર્થદ્વારાએ પરીક્ષા કરવી. તે પરીક્ષા આ પ્રમાણે-અસ્પંડિલમાં ઉચ્ચાર વિગેરે કરવા, સચિતપૃથ્વીમાં કાયોત્સર્ગ વિગેરે કરવા, નદીઆદિકનાં પાણી પાસે અંડિલ વિગેરે કરવાં, અગ્નિવાળા કે અગ્નિઉપર રહેલામાં સ્પંડિલ કરવો, વાયરાનું વિંજવું અને ધારવું. એ વાઉકાયની બાબતમાં કરવાં, અને વનસ્પતિ અને ત્રસમાં પૃથ્વીકાયની માફક સ્પંડિલમાં પરીક્ષા કરવી, એવી જ રીતે છએ કાયથી ગોચરીમાં પણ પરીક્ષા કરવી, સર્વસ્થાને જો વિરાધના છોડે કે જોડે વાળાને આ અયોગ્ય છે એમ જણાવે તો તે વડી દીક્ષાને લાયક છે એમ જાણવું અને તે વડી દીક્ષાનો વિધિ આ પ્રમાણે છે.
अहि.६६७, गु, उद ६६८, गुरवो ६६९, काप्पर ६७०, पायो ६७१, ईसिं ६७२, दुविहा ६७३, तत्तो ६७४, तत्तो ६७५, अणुव ६७६, तम्हा ६७७
શિષ્ય છકાય અને છવ્રતોને સમજ્યો છે એમ જાણીને આચાર્ય શિષ્યને વડી દીક્ષા માટે પોતાને ડાબે પડખે રાખી એકેક વ્રત ત્રણ ત્રણ વખત ઉચ્ચરાવે પ્રદક્ષિણા કરાવે, સાધુઓને નિવેદન કરાવે, ગુરુગુણે કરીને વૃદ્ધિ પામે એમ આર્શીવાદ આપે, અને સાધુની બે પ્રકારની અને સાધ્વીની ત્રણ પ્રકારની દિશા બાંધે, એ સંલેપાર્થવાળી ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે કે ઉદકાર્ટ એટલે સચિત્તપાણીથી ભીના હાથે ગૌચરી લેવી વિગેરેની પરીક્ષાથી જીવને જાણવાવાળો અને હિંસાનો ત્યાગ કરનાર છે એમ માલમ પડે તો ચૈત્યવંદન આદિ કરીને વ્રતો દે, તેમાં કાઉસ્સગ્ગ પણ કરે, ગુરૂ શિષ્યને ડાબે પડખે રાખીને આગળ જણાવીએ છીએ તેવી રીતે ઉપયોગવાળા છતાં એકેક વ્રત ત્રણ ત્રણ વખત ઉચરાવે. શિષ્ય કોણીથી ચોળપટ્ટી ધારણ કરવો, ડાબા હાથની અનામિકામાં સરખી રહે તેમ મુહપત્તિ રાખવી અને હાથીના દાંત સરખા હાથવડે એટલે મસ્તકે બન્ને હાથ રહે તેવી રીતે રજોહરણ રાખવું, એવી રીતે ઉપસ્થાપના એટલે વડી દીક્ષા કરવી. પછી શિષ્યો પ્રદક્ષિણા અને નિવેદન કરે, અને તે વખતે ગુરૂએ મોટા ગુણોએ વૃદ્ધિ પામ એમ આશીર્વાદ વચન કહેવું. આ સ્થાને ભવિષ્ય માટે બીજી પણ પરીક્ષા કહે છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
શરીર નમાવીને અત્યંત ભાવનાવાળો એવો શિષ્ય જો સમવસરણમાં પોતાની મેળે ફરે તો તે શિષ્યને અને ગચ્છને બન્નેને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય ! સાધુને આચાર્ય ઉપાધ્યાય એવી બે દીશાઓ અને સાધ્વીને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તની એમ ત્રણ દિશા જાણવી. (દિશાબંધ દિગ્બધ કરાય છે, તેનો અર્થ એવો છે કે તેઓની આશામાંજ વર્તવું) વડીદીક્ષાને દહાડે આંબેલનીવી વિગેરે યથાયોગ્ય તપોપધાન કરાવવું, અને તે વડીદીક્ષા થયા પછી શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવવાનાં સાત આંબેલ જરૂર કરાવવાં. પછી પણ તે દીક્ષિતનો ભાવ જાણીને, વિધિથી અનેક પ્રકારે ઉપદેશ કરવો, અને જો પરિણમેલો લાગે તોજ માંડલીમાં પ્રવેશ કરાવવો. નહિં પરિણામ પામેલાને માંડલીમાં પ્રવેશ કરાવવામાં આજ્ઞાવિરાધનાદિક દોષો જાણવા. જે શિષ્યની વડીદીક્ષા ન થઈ હોય તેમજ માંડલીના સાત આંબેલ ન કર્યાં હોય છતાં તેની સાથે જે કોઈ સાધુ ભોજનઆદિક વ્યવહાર કરે તે સાધુ મર્યાદાને વિરાધક કહેલો છે. તેટલા માટે સંસારથી બચાવનાર ઉત્કૃષ્ટ એવી શાસનની મર્યાદા જાણીને પરિણમેલા શિષ્યને જ મંડલીમાં યથાવિધિએ પેસાડવો. હવે વ્રતોને પાળવાના ઉપાયો કહે છે :
૧૬૮
ગુરુ ૬૭૮, નન્હેં ૬૭૧, તર્ફે ૬૮૦, નોળિ ૬૮o, તન્હેં ૬૮૨, સુસ્સા ૬૮૩, મેવ ૬૮૪, સિ ૬૮૯, વિત્ત ૬૮૬, ગુરુ ૬૮૭, તન્હા ૬૮૮,
ગુરૂ', ગચ્છ, વસતિ, સંસર્ગ', ભક્ત, ઉપકરણ, તપ, અને વિચારોમાં તેમજ ભાવના, વિહાર॰, યતિકથા, અને સ્થાનમાં, વ્રતવાળો સાધુ પ્રયત્ન કરે અને એમ કરવાથી તે સાધુને નિરાબાધપણે વ્રતો પાળવાનું બને તે દ્વારોમાં જે પહેલું ગુરુદ્વાર કહ્યું છે તે જણાવે છે, જેમ કોઈક પ્રકારે ભાગ્યયોગે કોઈકને ઘણું દ્રવ્ય મળેલું હોય તો પણ તે શહેરનો સારો રાજા ન હોવાથી' તેમજ દુષ્ટજનોમાં રહેવાનું થવાથી તથા લક્ષણરહિત ખરાબ પાડોશવાળા ઘરમાં રહેવાથી જુગારી આદિની ખોટી સોબતથી જીભ વશમાં નહિં ટકવાના કારણથી વિરુદ્ધ ભોજન કરે તેથી લક્ષણરહિત ને નિન્દ્રિત એવી વસ્ત્રાદિથી, અજીર્ણમાં ભોજન કરવાથી ખરાબ વિચારોથી અશુભ પરિણામોથી અયોગ્ય સ્થાને ફરવાથી°, વિરુદ્ધ વાતોથી' પાપનો ઉદય થઈ જાય ને તેથી ધનવાનનું ધન લોકોમાં પ્રગટપણે નાશ પામે છે, અને સારા રાજા આદિનો યોગ હોય તો તેમના પ્રભાવથી તે આલોક અને પરલોકમાં સુખ દેનારૂં ધન થાય, અને તે નિર્મળ રીતે વધે છે. એવી રીતે ચારિત્રરૂપી ભાવદ્રવ્યને માટે પણ સમજવું, પણ ચારિત્રના અધિકારમાં સુસ્વામી જન અને શુદ્ધ વર વિગેરે જાણવા, કેમકે વિશુદ્ધકાર્યોવાળા, ચારિત્રનું કારણ અને શાસ્ત્રાવિધિ આરાધવામાં તત્પર એવા એ આચાર્યાદિના પ્રભાવથી નક્કી ચારિત્ર વૃદ્ધિ પામે છે, જો કે ભાગ્યયોગે સુસ્વામી વિગેરે ન હોય તો પણ દ્રવ્યની વૃદ્ધિ કોઈકને થઈ પણ શકે, પણ આજ્ઞાના વિરાધન અને આરાધનથી અશુભ અને શુભ ફળ થવામાં તેમ કોઈપણ પ્રકારે અનેકાંતિકપણા માટે સંદેહ નથી. જે માટે આચાર્ય આદિકમાં પ્રયત્ન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. તેથી આચાર્ય આદિનો પ્રયત્નો નહિં કરવામાં દોષો છે, અને પ્રયત્ન કરવામાંજ ગુણો છે, માટે નિર્મળપરિણાવાળો અને ચારિત્રનો અર્થ સાધુ તીર્થંકરની આજ્ઞાને આરાધતો ગુરુઆદિની આરાધનામાં વિધિથી જરૂર પ્રયત્ન કરે ! ગુરુદ્વારમાં જ વિશેષથી જણાવે છે કે -
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૬૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ गुरु ६८१, गुरु ६९०, बेया ६९१, अंतो ६१५, इअ ६९३, एवम् ६९४, ता ६९५,
શ્રીમંત મનુષ્ય જેમ સારા રાજાને છોડે નહિ, તેમ હંમેશા ગુણ થવાના સંજોગથી ચારિત્ર ધન રૂપી ફળને આપનાર ગુરુના ગુણવાળા એવા ગુરુને છોડવા નહિ ગુરુકુળવાસ કરવામાં સારું એવું ગુરુ મહારાજનું દર્શન મળે, મહાનુભાવ એવા ગુરુનો વિનય મળે, બીજા મુમુક્ષુઓને માર્ગનું ભાન થાય, દીક્ષા વખતે કરેલું જે આત્માનું સમર્પણ તે સફળ થાય, અપ્રતિપાદિત એવા પરમવૈયાવચ્ચનો લાભ થાય, ગુરૂમહારાજના બહુમાનદ્વારા ગૌતમ આદિના મહાપુરુષોમાં પણ બહુમાન થાય, તીર્થંકર મહારાજની આજ્ઞાનું પાલન થાય, શુદ્ધ એવા આજ્ઞાદિકની પ્રાપ્તિ થાય, આદરેલા મહાવ્રતોનું સફળપણું થાય, તે મહાવ્રતોના સફલપણાથી ઉત્કૃષ્ટો પરોપકાર પણ થાય, અને પ્રાયે નિર્મળ એવા એ આત્માને શિષ્ય સંપત્તિ પણ શુભ થાય, એવી રીતે શુદ્ધમાર્ગને પામેલો સાધુ જન્માંતરે પણ શુદ્ધમાર્ગને જરૂર પામે અને તેથી જરૂર શાશ્વત અવ્યાબાધ એવો મોક્ષ થાય, જે માટે એવી રીતે જે ગુરુકુળવાસ તે મોક્ષનું કારણ છે તે માટે ગૌતમસ્વામી વિગેરે તે ભવે મોક્ષે જનારા મહાપુરૂષોએ પણ તે ગુરુકુળવાસ સેવ્યો છે. માટે પોતાના સંસારીકુળને છોડીને કુલીન એવા સાધુ આચાર્ય મહારાજની સેવાને જરૂર આદરે, પણ એમ નહિ કરવાથી બંને કુળનો ત્યાગ થાય છે અર્થાત્ સંસારી કુલ છોડ્યું તેનું ફલ ન મળવાથી બને ફુલો છુટ્યાં, તે બને કુલ છુટવાથી તે જરૂર અનર્થને પ્રાપ્ત થાય છે. હવે ગચ્છવાસથી થતા ફાયદા કયા છે તે કહેવા માટે જણાવે છે -
गुरु ६९६, केसिं ६९७, एमेव ६९८, अण्णो ६९९, सारण ७००, सीसो ७०१, नणु ७०२, सच्च ७०३, मोत्तण ७०४, एवं ७०५,
ગુરુનો જે પરિવાર તે ગચ્છ કહેવાય, તે ગુરૂના સમુદાય રૂપ ગચ્છમાં રહેવાવાળાને દરેક પ્રકારના વિનયનો પ્રસંગ મળવાથી અત્યંત નિર્જરા થાય, તેમજ પરમકૃપાળુ આચાર્યાદિ મહાપુરૂષો તરફથી દોષના સ્મરણ આદિ થવાથી અજ્ઞાન અને પ્રમાદથી એક વખતે થઈ ગયેલા દોષોની ફેર પ્રાપ્તિ થતી પણ અટકે, આચાર્યાદિકને વિષે મહાનુભાવોનો જે વિનય થતો હોય તે દેખીને નવદીક્ષિતો પણ તે વિનયને કરતાં શીખે, તથા કર્મક્ષયને કરાવનાર સુયોગોનો નાશ થતો હોય તો તે ભાગ્યશાળી આચારને સંભાગ પણ આપી અટકાવે તેમજ અહિતની પ્રવૃતિ થતી હોય તો તે ભાગ્યશાળીયો નિવારણ પણ કરે, તેમજ હિતકારી એવા સમ્યગદર્શનાદિ કાર્યોમાં પ્રેરણા પણ કરે, એવી રીતે ગુરૂના સમુદાયરૂપી ગચ્છમાં વાસ કરવાથી સ્વ અન પર બન્નેને ફળની પ્રાપ્તિ છે. માંહોમાંહેની અપેક્ષાએ પણ તે તે શુભકાર્યોમાં વર્તે તો પણ ગચ્છવાસી જરૂર મોક્ષ સાધનારો થાય છે, તેમ છતાં પણ કોઈક ગચ્છને છોડી દેવાની પણ જરૂર પડે છે તે છોડવા લાયક ગચ્છ જણાવે છે. જે ગચ્છ સ્મારણ આદિ વિનાનો હોય, ગુરુના ગુણથી હીન હોય, એવા ગચ્છને સંસારી કુટુંબ છોડનારે સાધુસૂત્રની વિધિએ છોડી દે. શિષ્ય ગુરુભાઈ, કે એકગણવાળો એવો સાધુ તે કાંઈ સુગતિએ લઈ જતા નથી, પણ તેમાં જો જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ જે નિર્મળ છે તો તેજ સદગતિનો માર્ગ છે, કોઈ કહેશે કે ગુરુપરિવાર તે ગચ્છ છે, તો ગુરુકુળવાસ
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કરનારને ગચ્છવાસ થઈ જશે, અર્થાત્ ગચ્છવાસ જુદાં જણાવવાની જરૂર નથી. આવું કહે તેના ઉત્તરમાં જણાવે છે કે ગચ્છની જે રીતિ ઉચિત હોય તે રીતિએ જ ગચ્છમાં રહેવું અને ગચ્છની જ પ્રતિષ્ઠા જેવી રીતે વધે અને અન્ય સાધુને પણ ગચ્છવાસનું કારણ બને તેવી રીતે સાધુએ ગચ્છમાં રહેવું જોઈએ, એમ જણાવવા માટે ગચ્છવાસ ગુરૂકુલવાસથી જુદો કહેલો છે, કેમકે પરસ્પર ઉપકાર ન હોય ને ગુણાદિકનો પારમાર્થિક સંબંધ ન હોય તો તે ગચ્છવાસ કહેવાય તો પણ તે સ્વચ્છંદવાસ જ છે, એવી રીતે સામાન્યથી શુદ્ધભાવ છતાં પણ હંમેશા ગચ્છના સ્થવરે આપેલા સંથારા આદિના પરિભોગથી વસતિ વિગેરે દ્વારોમાં પણ આ ગચ્છવાસની માફક સફળતા જાણવી. હવે વસતિ (ઉપાશ્રય)નું સ્વરૂપ જણાવે છે.
मूलु ७०६, पट्टि ७०७, वंसग ७०८, दूमिअ ७०९, चाड ७९०, विह ७११,
હંમેશા સ્ત્રી, પશુ અને પંડકથી રહિત, તેમજ મૂળ અને ઉત્તરગુણોએ શુદ્ધ એવા સ્થાનોમાં સાધુઓએ રહેવું જોઈએ, નહિં તો વ્રતોમાં દોષ લાગે, મોભા તેના બે ટેકાઓ ચારે ખુણાની થાંભલીઓ, શુદ્ધ હોય તો તે વસતિ મૂળગુણે કરીને શુદ્ધ ગણાય, અને યથાકૃત કહેવાય. ભીતનાં દાંડાઓ વળીઓ, તાડછાં, ઢાંકણ, ભીંતોનું લીંપવું, દ્વારને સરખાં કરવાં, જમીન સરખી કરવી, એ બધા કાર્યોવાળી વસતિ હોય તો તે સપરિકર્મ વસતિ કહેવાય, ભીંતનું ધોળવું, ધૂપ દેવો, સુગંધિએ વાસિત કરવી, ઉદ્યોત કરવો, વસ્તુ માટે બળિ કરવો, જમીન લીંપવી, પાણી છાંટવું, અને કચરો દૂર કરવો, એ દોષો વિશોધીકોટિના છે. પૂર્વે જણાવેલી રીતિએ મહેલ વિગેરેમાં પણ મૂળ વિગેરે ગુણોનો વિભાગ જાણવો. તે પહેલ આદિ દોષોને સાક્ષાત્ નહિં કહેવાનું કારણ એ છે કે ઘણે ભાગે સમાપ્ત કાર્યવાળા વિચરતા સાધુઓને ગામડામાં રહેવાનું હોય છે અને તેમાં ઉપાશ્રય મોભ વિગેરેવાળો જ હોય છે. માટે વસતિનું મૂળ ઉત્તર ગુણથી અશુદ્ધ જણાવતાં મોભ વિગેરે વિભાગ કર્યો. સામાન્યથી સ્થાનને અંગે દોષો જણાવ્યા હવે ઉપાશ્રયમાં મુનિયોના રહેવા તે અંગે ઉપાશ્રયના દોષો કહે છે.
काला ७१२, उव ७१३, जावं ७१४, अत्तट्ठ ७१५, पासंड ७१६, जा ७१७, एत्थ ७१८, वय ૭૨૧, ઋતુબદ્ધ એટલે શિયાળા ઉનાળાના મળી આઠમાસમાં એક માસથી અધિક રહેવામાં આવે તો તે કાલાતિકાન્ત દોષ મહિનાથી કે ચાર માસની બમણો વખત છોડ્યા સિવાય તે જ મકાનમાં આવવું તે ઉપસ્થાન દોષ બીજાઓએ વાપરેલા એવા સાધુ માટે કરેલા મકાનો તે અભિકાન્ત દોષવાળી વસતી બીજાઓએ નહિં વાપરેલા તેવા મકાનમાં પ્રવેશ કરે તે અનભિક્રાન્ત નામે દોષવાળી વસતિ ગૃહસ્થ પોતાને માટે કરેલું મકાન હોય તે સાધુને દઈને પછી પોતે નવું મકાન કરે તો તે પહેલાનું મકાન વર્ધ નામે દોષવાળું છે, તે માટે વજ્યવસતિ" કોઇપણ ધર્મવાળા પાખંડીઓ માટે નવો આરંભ કરે તે મહાવર્યા નિરૈન્ય શાક્ય વગેરે જે શ્રમણો પાંચ પ્રકારના છે, તે શ્રમણો માટે જે મકાન કરે તે સાવદ્ય અને જે નિર્ગસ્થ સાધુ માટે કરે તે મહાસાવદ્ય એ પૂર્વ કહેલા દોષોથી રહિત, ગૃહસ્થોએ પોતાને માટે કરાવેલી, તેમજ જેમાં સાધુ માટે સંસ્કાર પણ ન કરેલો હોય તે અલ્પક્રિયા વસતિ પોતાના ઉપભોગને આશ્રીને
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૧
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કરાવેલી તે સ્વાર્થ કરાવેલી જાણવી અથવા જિંનબિંબની પ્રતિષ્ઠા માટે વસતિ છે એમ જાણવી. વચનથી જે શુદ્ધપ્રવૃત્તિ તે જ અહીં સ્વાર્થ જાણવો. બીજાઓને ભાવપીડાનું કારણ હોય તો વસતિ અનર્થરૂપ ગણવી છે વસતિની ઉત્પત્તિ અને સ્થિતિને અંગે મૂલ ઉત્તર ગુણો અને દોષી જણાવી હવે આપાધિકનિર્દોષતા માટે સ્ત્રીઆદિકે રહિતપણું જણાવે છે -
थी ७२०, ठाणं ७२१, ठाणे ७२२, चंक ७२३, जल्ल ७२४, गीया ७२५, गंभीर ७५६, एवं ७२७, पसु ७२८, तम्हा ७२९,
જ્યાં સ્ત્રીઓનું રહેવું અને તેના ચિત્રામણો સ્વરૂપ ન દેખાય, તેના શબ્દો ન સંભળાય અને સ્ત્રીઓ પણ પુરૂષના સ્થાન તથા રૂપ ન દેખે ને શબ્દ ન સાંભળે તે સ્ત્રીવર્જિત વસતિ કહેવાય. જ્યાં સ્ત્રીઓ ગુપ્તકથા એટલે પરસ્પર ક્રિયાની કથા તે વિગેરે કરીને રહે તે સ્ત્રીઓનું સ્થાન ગણવું સ્થાન હોય ત્યાં રૂપ જરૂર હોય છે, અને શબ્દ તો દૂર હોવાથી ન પણ સંભળાય, માટે સ્થાન, રૂપ અને શબ્દ ત્રણે વર્જવાં, જો તે ત્રણે વસ્તુઓ સ્ત્રીસંબંધી ન વર્ષે તો સાધુઓની બ્રહ્મચર્યની ગુપ્તિ નાશ પામે, લજ્જા ઉડી જાય, સ્ત્રી સાથે પ્રીતિ વધવા માંડે, સાધુઓનું આ જુઓ તપ અને જુઓ સાધુઓનો વનવાસ એમ કહીને લોકો ધર્મ અને સાધુની હાંસિ કરે, આચાર રહિત જાણીને આહાર આદિકનો નિષેધ પણ કરે, અને નવા તેમજ માર્ગાભિમુખ લોકો પણ ધર્મમાં ન જોડાવાથી શાસનમાં હાનિ થાય, વળી તેવા સ્ત્રીવાળાસ્થાનમાં સ્ત્રીઓનું ચાલવું, ઉભા રહેવું, ચેષ્ટા કરવી, કટાક્ષ કરવા, અને અનેક પ્રકારના શૃંગારો થાય તે દેખીને ભુક્તભોગી અને અભુક્તભોગી બંને પ્રકારના સાધુને સ્મૃતિ આદિ દોષો થાય, સંસાર અવસ્થામાં જે મને ભોગો ભોગવ્યા હોય તે ભક્તભોગી કહેવાય, અને તે સિવાયના હોય તે અભુક્તબોગી કહેવાય તેવી જ રીતે જલ્લે ટલે શરીરે પરસેવાથી લાગેલો મેલ અને ધુળઆદિ લાગવા રૂપ સામાન્ય જે મેલ, તે મેલે કરીને ભરેલા એવા સાધુઓના શરીરમાં અત્યારે અત્યંત રૂપવાળી જો કાંતિ છે, તો ગૃહસ્થપણે તો તેઓની સેંકડોગુણી કાંતિ હશે. (એમ ચિંતવીને સ્ત્રીઓ રાગવાળી થાય, અને તેથી સાધુના બ્રહ્મચર્યનો નાશ થવા આદિ અનર્થ થાય.) સ્ત્રીઓના ગીતો વચનો, હાસ્ય, મધુરવાણી, ઘરેણાનાં શબ્દો અને એકાંતની ક્રીડા વગેરેની વાતચીત સાંભળીને ભુક્તભોગ આદિને પૂર્વોક્ત દોષો લાગે. તેવીજ રીતે જે સાધુઓનો સ્વાધ્યાય કરતી વખત, ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ અને સ્પષ્ટપણે વસ્તુને સમજાવનારો સારો મનોહર સ્વર છે, તેવા સાધુઓના ગાયનનો તો કેવા સ્વર હશે? (એમ સ્ત્રી સાધુ ઉપર મોહ પામે, અને પછી રાગાદિ અનર્થ થાય) એવી રીતે ન જીતી શકાય એવા મોહનીયકર્મના દોષથી પરસ્પર દેટરાગ થાય માટે સ્ત્રીવાળું સ્થાન સાધુઓએ વર્જવવું જ જોઈએ આ સંસારમાં મોહરૂપી દાવાનળમાં સળગી રહેલાઓને પશુ અને પંડક (નપુંસક) વાળા મકાનમાં પૂર્વભવના અભ્યાસથી પ્રાયે અશુભપ્રવૃત્તિ થાય છે, માટે સ્ત્રી પશુપંકે કરીને રહિત એવા ઉપાશ્રયમાં નિર્મળ અને નિરિચ્છકભાવપણે સાધુ રહે જો સાધુ આ જણાવેલાથી વિપરીત સ્થાનમાં રહેતો આજ્ઞાવિરાધનાદિક દોષો લાગે. વળી સંસર્ગદોષ વર્જવા માટે પાપમિત્રોનો સંગ છોડવા માટે કહે છે કે -
Page #232
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
૧૭૨
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ વનિન ૭૨૦, જો ૭૨૬, ૭રૂર, જર ૭૨૨, માવુ છ૩૪, નવો કરવ, અશ્વ ७३६, संसग्गी ७३७,
પાસત્થા વિગેરે પાપમિત્રોની સોબત કરવી નહિં, પણ ધીર અને શુદ્ધચારિત્રવાળા એવા પુરૂષોની અપ્રમત્તસાધુઓએ સોબત કરવી. જે માણસ જેવાની સાથે દોસ્તી કરે છે, તે માણસ થોડોકાળમાં તેના જેવો થાય છે. ફુલની સાથે રહેવાવાળા તલ પણ ફુલની ગંધવાળા થાય છે. માટે મોક્ષમાર્ગના વિધ્વરૂપ પાપમિત્રોની સોબત સર્વથા છોડવી. આ સ્થાને શંકા કરે છે કે વૈડૂર્યમણિ કાચની સાથે ઘણાલાંબા કાળ સુધી રહે તો પણ પોતાનામાં શ્રેષ્ઠગુણો હોવાથી તે વૈડૂર્ય કોઈ દિવસ પણ કાચપણાને પામતો નથી. તેવીજ રીતે શેરડીના વાડામાં ઘણો લાંબો કાળ રહેલું નળથંભ ઝાડ હોય છે તે જો સંસર્ગથીજ દોષ ગુણો થતા હોય તો કેમ મીઠું થતું નથી? એ શંકાના સમાધાનમાં જણાવે છે કે જગતમાં અન્યથી વાસિત થનારા અને વાસિત નહિં થનારા એવી રીતે બે પ્રકારનાં દ્રવ્યો છે તેમાં વૈર્ય અને નળર્થભ એ બેના જેવા અન્ય પદાર્થની વાસિત ન થાય તેવા દ્રવ્યો હોય તે અવાસિતદ્રવ્ય કહેવાય છે. પણ શાશ્વતા કાલથી જીવ પ્રમાદઅદિક અશુભ ભાવનાએ જ સંસારમાં વાસિત થયેલો છે, તેથી તે સસંર્ગના દોષે જલદી વાસિત થઈ જાય છે, અર્થાત્ ગુણરહિત કે ક્ષાયોપથમિક ગુણવાળો જીવ અભાવુક દ્રવ્ય નથી. પણ અન્યથી વાસિત થનારા ભાવવાળો છે. જગતમાં આંબા અને લીમડાનાં મૂળ જો એકઠાં થઈ ગયાં હોય તો લીમડાના સંબંધે આંબો પણ લીમડાપણું એટલે મધુરતાના નાશને પામીને બગડી જાય છે, પાસત્યાદિની સાથે સોબત કરવાથી તે તેવા સારા સાધુને પણ દોષોમાં પડવાનું નિમિત્ત થાય છે, વળી તે પાસત્યાદિની દાક્ષિણ્યતાથી આધાકર્માદિની પ્રવૃત્તિ થવાથી આચાર રહિતપણું થાય છે. વળી અધમ આચારવાળા થવાથી લોકમાં પણ નિંદા થાય છે, પાસાત્યાદિના પાપને સાધુના સંસર્ગથી બચાવ થાય છે અને તે મળવાથી સાધુને તે પાપની અનુમતિ થાય છે, તેમજ આજ્ઞાવિરાધનાદિક દોષો લાગે છે. હવે ભોજનનો વિધિ કહે છે.
भत्तं ७३८, सोलस ७३९, तत्थु ७४०, आहा ७४१, परि ७४२, सच्चित्तं ७४३, उदे ७४४, कम्मा ७४५, साहो ७४६, नीअ ७४७, पामिच्च ७४८, सग्गाम ७४९, मालो ७५० अणि ७५१, कम्मु ७५२.
આધાકર્મ આદિ બેતાળીસ દોષોએ રહિત ભોજન હોય અને તે પણ આશંશારહિતપણે ખાવું જોઈએ. તે આધાકર્મઆદિમાં ઉદ્મ વિગેરે બેતાળીસ દોષો આવી રીતે જાણવા. આધાકર્મ વિગેરે ઉગમના સોળ દોષો, ધાત્રી વિગેરે ઉત્પાદનના સોળ દોષો, અને શક્તિ વિગેરે એષણના દશ દોષો એ ત્રણ મળીને ભોજનના બેતાળીસ દોષો થાય. તેમાં ઉદગમ, પ્રસૂતિ, પ્રભવ એ વિગેરે એકર્થવાચક શબ્દો છે. અને અહીં પિંડના ઉદગમનો અધિકાર છે, તેના સોળ ભેદો આ પ્રમાણે છે : આધાકર્મ', ઔશિકર, પૂર્તિકર્મ, મિશ્ર', સ્થાપના, પ્રાભૂતિકા, પ્રાદુષ્કરણ”, ક્રત૬, અપમિત્ય, પરિવર્તિત૭, અભ્યાહત", ઉદભિન્ન, માલાહત, આચ્છિન્ન", અર્નિસૃષ્ટ, અથવપૂરક", એ પિંડોદગમના સોળ દોષો છે હવે તે અનુક્રમે જણાવે છે :
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૭૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ સાધુને માટે સચિત્તનું જે અચિત્ત કરવામાં આવે અથવા તો અચિત્તને પણ રાંધવામાં આવે તે આધાકર્મી કહેવાય.' સાધુઆદિને ઉદેશીને દુષ્કાળ પછી જે ભિક્ષાઓ દેવી અથવા બચેલું ભોજન બીજા સાથે ભેળવીને તપાવી જે દેવું તે ઔશિક કહેવાય આધાકર્મીના એક પણ અંશે સહિત જે બીજું શુદ્ધ ભોજન હોય તે પૂતિકર્મ ગૃહસ્થ અને સાધુને માટે પહેલાંથી ભેળું રાંધવું તે મિશ્ર કહેવાય સાધુએ માગેલા દૂધ આદિને દેવા થાપી રાખવું તે સ્થાપના સાધુને માટે સૂક્ષ્મ કે સ્થૂળપણે વિવાહ આદિ અવસરનું આઘાપાછાપણું કરવું તો પ્રાભૃતિકા દોષ કહેવાય, નીચા બારણાવાળું ઘર અને અંધારાવાળા મકાનમાં ગોખલા વિગેરે જે કરવા તે પ્રાદુષ્કરણ દોષ કહેવાય, દ્રવ્યાદિકે કરીને સાધુ માટે વેચાતી લાવે તે ક્રત, સાધુ માટે ઉછીનું લઈને આપે તે અપમિત્ય, ગોરસ વિગેરે પલટાવીને આપે તે પરિવર્તિત સ્વગ્રામ કે પરગ્રામથી લાવીને જે આપે તે આહતદોષ", છાણ આદિથી લીધેલાને ઉખેડીને આપે તે ઉદભિન દોષર માલ વિગેરેથી ઉતારીને આપે તે માલાપહૃતદોષ ચાકર પાસેથી છીનવીને માલિક આપે તે આચ્છિઘદોષજન્મ સમુદાયના સામાન્ય ભોજનમાંથી એક જણ આપે તે અનિકૃષ્ટ દોષ પોતાને માટે રાંધવા માંડેલામાં સાધુ માટે નવું નાંખે તે અધ્યવપૂરક દોષ" એ સોળ ઉદગમના દોષો ગૃહસ્થથી પ્રાય થાય છે. એ સોળ ઉદ્દગમ દોષોમાં આધાકર્મી ઔદેશિકના પાખંડી શ્રમણ અને નિગ્રંથ એ ત્રણ સંબંધી જે સમુદેશાદિદોષો પૂતિકર્મ મિશ્ર બાદરપ્રાભૃતિકા અને અધ્યવપૂરક એ ઉદ્ધારી શકાય નહિં એટલે અવિશોધિ તેવા દોષો જાણવા. હવે સોળ ઉત્પાદનદોષ કહે છે -
उप्पा ७५३, धाई ७५४, पुब्बिं ७५५, घाइ ७५३ जो ७५७, कोह ७५८, अति ७५९ गब्भ ७५०
ઉત્પાદન, સંપાદન અને નિર્વર્તન એ ઉત્પાદનના એકાર્થક શબ્દો છે. અહીં આહાર સંબંધી ઉત્પાદનનો અધિકાર છે, તેના સોળ દોષો આવી રીતે છે.
ધાત્રી દતી નિમિત્ત આજીવ વનપક ચિકિત્સા ક્રોધમાન માયા લોભ પૂર્વ પશ્ચાસંસ્તવ વિદ્યાર મંત્ર ચૂર્ણ યોગ અને ઉત્પાદનનો મૂળકર્મ નામે સોળમો દોષ છે. તે દોષો અનુક્રમે કહે છે. ભોજન માટે છોકરાંને રમાડવા આદિકારાએ ધાઈમાતાપણું કરે તેવી રીતે તે માટે સંદેશા લાવવા લઈ જવાથી દૂતિપણું કરે? અતીતઆદિ કાલનું નિમિત્ત કહે તેમજ આહારાદિ માટે પોતાની જાતિઆદિક જાહેર કરે જે દાતા જેનો ભક્ત હોય તેની આગલ તેની પ્રશંસા કરેપ મૂર્ખ સાધુ આહારને માટે સૂક્ષ્મ કે બાદર વૈદક કરે ક્રોધના ફળની સંભાવના કરવાથી પિંડ લેવા તૈયાર થાય તે ક્રોધપિંડ પિંડ લેવા માટે ગૃહસ્થીને અભિમાન કરાવે તે માનપિંડ-માયાથી દેવડાવે તે માયાપિંડ અત્યંતલોભથી ઘણું ભટકે તે લોભપિંડળ માબાપ કે સાસુસસરાની સંબંધો આહારને માટે કહે તે પૂર્વસંસ્તવ અને પશ્ચાતભંસ્ત" તેમજ આહાર માટે વિદ્યા મંત્ર, ચૂર્ણ કે યોગનો પ્રયોગ કરે તે વિદ્યાઆદિક નામના પિંડદોષો જાણવા જ " પિંડને માટે ગર્ભનું પરિશાટન વિગેરે કરે તે મૂળકર્મ દોષ ", એ સોળ ઉત્પાદનના દોષો સાધુથી થાય છે, હવે એષણાના દોષો કહે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ एसण ७६१, संकिय ७६५, कम्माइ ७६३, मत्तग ७६४, अपरि ७६५,
એષણા, ગવેષણા, અન્વેષણા અને ગ્રહણ એ એષણાના એકાર્થક શબ્દો છે. અહીં આહારની એષણાનો અધિકાર છે. તેના દશ દોષો છે. શક્તિ પ્રક્ષિત નિક્ષિપ્ત પિહિત સંહત" દાયક ઉન્મિશ્ર અપરિણત લિપ્ત અને છદિત એ દશ એષણાના દોષો છે. આધાકર્મ વિગેરે દોષોની જે આહારાદિકમાં શંકા થાય તે શક્તિ સહિત પાણી આદિ પદાર્થોથી જે સતિ હોય તે પ્રક્ષિત સચિત્તમાં નાંખેલું હોય તે જો લેવામાં આવે તો નિશ્ચિત દોષ ફળાદિકે જે અશનાદિ ઢાંકેલું હોય તે જો લેતો પિહિત દોષ ન દેવાની ચીજ સચિત્ત પૃથ્વી વિગેરેમાં નાંખીને પછી તે ભાજનથી આપે તે સંહત અયોગ્ય એવા બાલાદિક જે ભિક્ષા આપે તે દાયકદોષ૬ બીજઆદિકે સહિત જે આહાર આપે તે ઉન્મિશ્ર દોષવાષા દેવાનું અશનાદિ દ્રવ્ય સચિત્ત હોય અથવા બેની માલીકીવાળા દ્રવ્યમાં એકનો દાનપરિણામ ન હોય તો અપરિણત દોષ૬ ચરબીઆદિકે લીપાયેલું તે લિપ્ત અને ઢોળતાં ઢોળતાં દે તે છર્દિત વેષ" એ દશ એષણાના દોષો જાણવા હવે બેતાળીસ દોષોને ઉપસંહર કરી પાંચ માંડળીના દોષો જણાવે છે :
एवं ७६६, संजो ७६७, बत्ती ७६८.
એવી રીતે બેતાળીસ દોષો ગૃહસ્થ સાધુ અને બંનેથી થવાવાળા છે, અને માંડળીના તો સંયોજન વિગેરે પાંચ દોષો આ પ્રમાણે છે, સંયોજના, પ્રમાણસર, અંગાર, ધૂમ અને કારણ, એ પાંચ માંડળીના દોષો છે. તેમાં ઉપકરણો કે ભાત પાણીમાં ઉપાશ્રયની બહાર કે ઉપાશ્રયની અંદર સંયોગ કરવો તે સંયોજના દોષ બત્રીસ કોળીઆથી અધિક ખાવું તે પ્રમાણ દોષ વખાણીને ભોજન કરવું તે અંગાર દોષ નિંદા કરીને ભોજન કરવું તે ધૂમ દોષ વૈયાવચ્ચે વિગેરે કારણ વગર ભોજન કરવું તે કારણ દોષ" એવી રીતે અવિધિમાં દોષ લાગે છે હવે ઉપકરણ નામના ધારનું નિરૂપણ કરે છે.
___ उव ७६९, दुविहं ७७०, जिणा ७७१, पत्तं ७७५, तिण्णे ७७३, बारस ७७४, बिअ ७७५, रय ७७६, तिण्णे ७७७, पत्तग ७७८, एए ७७९, पत्तं ७८०, एए ७८१, उग्गह ७८२, ओक ७८३, एसो ७८४, उक्को ७८५, तिन्नेव ७८६, पड ७८७, उक्को ७८८, तिण्णेव ७८९, पत्ता ७९०, भुह ७९१, तिन्नि ७९५, इण ७९३, उक्कोस ७९४, एयं ७९५, वेआ ७९६, दिजो ७९७, पत्ता ७९८, पत्तग ७९९, रय ८००, पाय ८०१, जेहि ८०२, गिम्हा ८०३, ८०४, ८०५, अट्ठा ८०६, पुक्ख ८०७, माणं ८०८, मूसग ८०९, छक्काय ८१०, अतरंत ८११, कत्या ८१२, तण ८१३, बत्ती ८१४, आया ८१५, चउ ८१६, संपा ८१७, जो ८१८, सूवो ८१९, आय ८२०, दुगुणो ८२१, वेउव्व ८२२, पत्ताई ८२३, कमढ ८२४, કદ ૮ર૧, પટ્ટોવિ ૮ર૬, મદ્ધો ૮ર૭, સંતો ૮૨૮,
(અપૂર્ણ)
Page #235
--------------------------------------------------------------------------
________________
ST
:
T
ટાઈટલ પાનાં ચોથાથી ચાલુ * કેવળ આત્માની શુદ્ધ દશાને પ્રકટ કરનારાઓને જ જેમાં નમસ્કાર
કરવાનો છે એ નમન સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ સૂત્ર કેવલ આત્મદશાના અવલંબને જ નમન કરવા લાયક એવા મહાપુરૂષો
ને જ નમસ્કાર કરાવાનાર સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ નમસ્કાર ક્યું સૂત્ર ઉચ્ચારણ કર્યા પછી ભવ્યજીવને સૂત્રોનું અધ્યયન
કરાવાય ? પંચપરમેષ્ઠિ નમસ્કાર ક્યું સૂત્ર આરાધના અટ્ટમ આઠ આંબેલ અને પાંચ ઉપવાસો
કરવાનું સૂત્રકાર ફરમાવે છે ? પંચપરમેષ્ઠિ સૂત્ર ઈરિયાવહી અથવા ચૈત્યવન્દનાદિ સૂત્રોનું અધ્યયન કરવા પહેલાં સૂત્રકારો ક્યું સૂત્ર ભણાવવું જરૂરી ગણે છે ? શ્રી પંચપરમેષ્ઠિ સૂત્ર સકલ શાસન બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર ક્યો?
શ્રી પંચપરમેષ્ઠિ આ સર્વકાલ સર્વક્ષેત્રે સર્વજીવોને મંગલ શરણ અને લોકોત્તમ હોય
તે કોણ ? પંચપરમેષ્ઠિ
L
:
મુંબઈના ગ્રાહકોને મુંબઈના ગ્રાહકો સિવાય બીજા ઠેકાણાના વી.પી. શરૂ થઈ ગયા છે : ' માટે મુંબઈના ગ્રાહકોએ આઠ દિવસની અંદર લવાજમ ભરી જવા મહેરબાની '' કરવી. નહિ તો વી. પી. કરીશું. જેથી નવ આનાના ખરચમાં ઉતરવું પડશે.
- તંત્રી. ૧
Page #236
--------------------------------------------------------------------------
________________
Regd. No. 3047
*
પંચપરમેષ્ઠિ (નમસ્કાર) મંત્રનો મહિમા 1 જૈનજનતાનો ગુરૂમંત્ર ક્યો? પંચપરમેષ્ઠિ મંત્ર
સર્વશાસ્ત્રોની અંતર વ્યાપક સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ મંત્ર સર્વસૂત્રોને અર્પણ કરતાં પહેલું શું અર્પણ કરાય? પંચપરમેષ્ઠિ મંત્ર ભગવાન ભદ્રબાહુસ્વામી બધી નિર્યુક્તિઓમાં પહેલી નિર્યુક્તિ જે સૂત્રની કરી તે સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ મંત્ર સૂત્રોની વ્યાખ્યા કરવા પહેલાં ક્યા સૂત્રની વ્યાખ્યા પહેલી કરાય? પંચપરમેષ્ઠિ સકલકાલમાં સર્વક્ષેત્રમાં એક સરખો જ સૂત્રપાઠ જેનો રહે એવું સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ સૂત્ર બાર અંગ અને ચૌદ પૂર્વને ધારણ કરનારાઓને પણ મરણ સમયે આરાધના કરવાના સાધનભૂત સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ સુદર્શન શેઠને તેવી ઉત્તમદશા લાવી આપનાર ભવાંતરનું સાધન કયું? પંચપરમેષ્ઠિ નમસ્કાર સમસ્ત પાપોનો નાશ કરવામાં સમર્થ એવો મંત્ર કયો? પંચપરમેષ્ઠિ મંત્ર રસ્તે ચાલતાં પણ ગણી શકાય એવું સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ સૂત્ર અપવિત્ર અથવા પવિત્ર બને અવસ્થામાં સ્મરણ કરાય એવું સૂત્ર ક્યું ? પંચપરમેષ્ઠિ મંત્ર સર્વ મંગલોમાં, આઘમંગલ તરીકે ઉચ્ચારણ કરવાનું મંગલ ક્યું? પંચપરમેષ્ઠિ નમસ્કાર
અનુક્રમે વગર અનુક્રમે અથવા અંતથી શરૂ કરીને પણ ગણી શકાય એવું સૂત્ર T ક્યું ? પંચપરમેષ્ઠિ
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું)
Page #237
--------------------------------------------------------------------------
________________
DOOOOOOO OOOO.
DODO DOOOOO OOOO
O
સિક ચક
પંચમ વર્ષ પોસ વદ ૦))
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
તંત્રી.
પાનાચંદ રૂપચંદ ઝવેરી
અંક
'
|૧૯૯૩ :
: ૧૯૩૭
ફેબ્રુઆરી
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
– મુંબઈ -
વીર સંવત્ ૨૪૬૩
Page #238
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि
दशवैकालिकचूर्णि उत्तराध्ययनचूर्ण पंचाशकादिशास्त्राष्टकं
३५०, १५०, १२५ स्तवनानि
पंचाशकादिदशअकारादि
४-०-०
३-८-०
४-०-०
०-८-०
४-०-०
3-0-0
३-०-०
२-८-०
१-१२-०
३-०-०
१-४-०
१-०-०
अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-० नवपदप्रकरणबृहद्वृत्तिः X-0-0
बारसासूत्रं सचित्रं
१२-०-०
ऋषिभाषितानि
ज्योतिष्करंडकः सटीकः पंचवस्तुकः स्टीकः
क्षेत्रलोकप्रकाशः
युक्तिप्रबोधः स्वोपज्ञः
विचाररत्नाकरः
बन्दारूवृत्तिः
पयरणसंदोह
प्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
विशेषणवती - वीशवींशी
विशेषावश्यकगाथाक्रमादि
ललितविस्तरा
०-५-०
०-१०-०
तत्त्वतरंगिणी
बृहत्सिद्धप्रभाव्याकरण | मध्यसिद्धप्रभाव्याकरण
०-८-०
२ -८-०
०-८-०
आचारांगसूत्रवृत्तिः ( भागद्वयं) ७-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-०
६-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा तत्त्वार्थटीका हारिभद्रीया
पर्युषणादशशतकं
बुद्धिसागरः
षडावश्यक सूत्राणि उत्पादादिसिद्धिः तत्त्वार्थकर्तु समीक्षा
सुबोध
भगवतीवृत्ति (अभयदेवीया )
भवभावना (उत्तरार्धं ) प्रव्रज्याविधानवृत्तिः प्रवचनपरीक्षा
६-०-०
-: प्राप्तिस्थानं :
0-80-0
विशेषावश्यकटीका ( भागद्वयं) ११-०-०
भवभावनावृत्तिः पूर्वार्धं
३-८-०
कल्पकौमुदी
२-०-०
षोडशकप्रकरणं सटीकं
१-०-०
०-८-०
२-८-०
०-१०-०
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
०-३-०
सुरत - श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत.
. पालीताणा - मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી ‘જૈન વિજયાનંદ” પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #239
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
* શ્રી સિદ્ધચક્ર :
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધિવ ા
વર્ષ ૫
અંક ૮
વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ પોષ વદિ ૦)) 0 ગુરૂવાર
ફેબ્રુઆરી-૧૧ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધરસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
Do કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રસિદ્ધચક્રમાં ૧
“આગમોદ્ધારક ||
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના પ્રસંગમાં નોઆગમ થકી છે. જો કે શાસ્ત્રકારોએ ભવિતવ્યતાની સાથે તે તે કર્મના બંધને અને ઉદયને આગળ રાખેલ છે. અર્થાત્ કોઈપણ જીવને તેવા કર્મનો બંધ થવા સિવાય કે તેવા કર્મનો ઉદય થયા જ સિવાય તે તે સ્થાનોમાં ચઢતા જ જવું અગર ચઢીને પછી પડ્યાં છતાં પણ પાછું ચઢવું એમાંનું કંઈપણ બનેલું જણાતું નથી એટલે ભવિતવ્યતાની સાથે કર્મની કારણતા તો અવિચળપણે રહેલી જ છે. છતાં શાસ્ત્રકારો તે તે સ્થાનોમાં ચઢતાં કે ચઢીને ઉતરીને ફેર ચઢતાં કર્મને મુખ્યપણે કારણ તરીકે ન લેતાં ભવિતવ્યતાને જ કારણ તરીકે લે છે, તેનું કારણ સ્પષ્ટ છે કે તે તે બાદરપણા વિગેરેનાં જે કર્મો સૂક્ષ્મનિગોદ વિગેરેમાં બાંધ્યાં તે તેથી બાંધનારા જીવોના અભિપ્રાયને અનુસરીને નહોતા, એટલે એમ કહી શકીએ કે અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં વસેલો જીવ બાદરનિગોદપણું જાણતો પણ નહોતો.
જગતમાં સામાન્ય નિયમ છે કે ઈચ્છાની ઉત્પાતિ પણ જાણપણા સિવાય થતી નથી. જે મનુષ્ય જેટલું જ્ઞાન ધરાવે તે પ્રમાણમાં તે મનુષ્યની ઈચ્છાઓ થાય છે. દશ ચીજ જાણનારાઓને દશ ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે સો ચીજ જાણનારાઓને સો ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, એટલે જાણપણું થયા પછી તો તે જાણપણું વસ્તુની પ્રાપ્તિની ઈચ્છાને ઉત્પન્ન કરે છે અને તેથી જ મનુષ્યભવમાં સંશિપણું મળે ત્યારે અનેક પ્રકારનાં શાનો ઉત્પન્ન થાય અને તે જ્ઞાનમાં જણાયેલા પદાર્થોની ઈચ્છા થાય અને તેને માટે તે મનુષ્યો પ્રયત્ન કરે અને છેવટે તે કરેલા પ્રયત્નના ફલરૂપ ઈષ્ટપદાર્થને પ્રાપ્ત કરે, તેમાં તો ભવિતવ્યતા
વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપના અધિકારને અંગે સ્નાત્રાદિકે કરાતી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાને ત્યારે દ્રવ્યપૂજા પણ કહી શકાય કે જ્યારે તે જીનેશ્વર ભગવાનો કોઈના પણ ઉપકાર તળે દબાયેલા ન હોય અથવા તો ઉપકાર નહિ કરનારા ઉપર પણ હિતની દૃષ્ટિમાં જ તત્પર હોય અથવા તો સ્વાભાવિકરીતે પણ એટલે ઉપકાર કરનારા ન હોય એટલું જ નહિ પણ કથંચિત્ કર્મના ઉદયથી અપકાર કરનારા સંગમઆદી જેવા જીવો હોય તેમની ઉપર પણ ઉપકાર કરવાની જ દૃષ્ટિ રાખનારા એવા જીનેશ્વર ભગવાન છે. તેવી ધારણા રાખીને પૂજા કરે તો તે વ્યતિરિક્ત તરીકે દ્રવ્ય પૂજા કરી શકાય. એ અધિકારમાં ભગવાન ઋષભદેવજીએ કરેલી વર્ણવ્યવસ્થાના સંબંધે છેલ્લામાં છેલ્લી બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ કેમ થઈ એ જણાવતાં ભગવાન ઋષભદેવજીની તપસ્યાનો અધિકાર શરૂ થયેલો છે. ‘ભવ્યતાની વિચિત્રિતા'
તા. ૧૧-૨-૧૯૩૭
આગળના અધિકારમાં ભવિતવ્યતાને ધર્મપ્રેમીઓએ સ્થાન ન આપવું જોઈએ એમ શાસ્ત્રીયવચનો અને હેતુ યુક્તિથી જાણવામાં આવેલું છે. જો કે સૂક્ષ્મ નિગોદમાંથી પહેલવહેલાં જીવનું નીકળવું, ભવિતવ્યતાને યોગે જ થાય છે અને તેવી રીતે અનુક્રમે બાદરનિગોદમાંથી બાદરપૃથી આદિમાં બેઈક્રિયાદિ ત્રણે પ્રકારના વિકલેદ્રિયોમાં અને અસંશિપંચેદ્રિયતિર્યંચોમાં અનુક્રમે વધીને જીવોનું આવવું આગળ વધી વધીને કે પાછા પડીને ફેર વધવું અને મનુષ્યભવમાં ઉત્પત્તિ થવી, આ સર્વ બનાવની જડ શાસ્ત્રકારો ભવિતવ્યતાને જ માને
Page #241
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
.
१७७
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ કરતાં પણ અભિપ્રાયને અનુસરીને કરેલા પ્રયત્નોના સુનિગોદના જીવોનું પોતાનું સમનિગોદપણું ન મુખ્ય ભાગ ગણી શકીએ અને તેથી જ તેવી જગા જણાતું હોવાથી તેને નીકળવાની અર્થાત્ તે પર ભવિતવ્યતાનો અગ્રપદ નહિ આપતાં વિચાર સૂકમનિગોદાણાને છોડવાની બુદ્ધિ ક્યાંથી થાય જ? કે કર્મને અગ્રપદ આપી શકીએ છીએ, અને તેથી આ ઉપર જણાવેલી હકીકત બારીક દૃષ્ટિથી જ દેવત્વ કે મનુષ્યત્વને ભવિતવ્યતાથી થયેલું ન જોનારને હવે એવી શંકાનું સ્થાન રહેશે જ નહિં માની શકીએ, પણ ઉદ્યમથી કે વિચારથી જ થયેલું કે આ જીવ સૂક્ષ્મનિગોદપણે અનાદિથી સર્વકાલ માની શકીએ, પણ અનાદિ સૂમનિગોદમાં વસેલા કેમ રખડ્યો? કેમ કે જગતમાં જેમ આંધળો રૂપને જીવને જગતમાં જેમ વૃક્ષના જીવને રસનો ખ્યાલ ન દેખે અને આખું જીવન વ્યતીત કરે, તેવી રીતે પણ નથી બેઈદ્રિય જીવોને ગંધનો ખ્યાલ પણ નથી સૂક્ષ્મનિગોદવાળાને પોતાની અધમતાનું ભાન કોઈ તેઈદ્રિય જીવોને રૂપનો ખ્યાલ પણ નથી. યાવત્ દહાડો થયું જ નથી, અને તેથી તે સૂક્ષ્મનિગોદના અસંતિ પંચેન્દ્રિય જીવોને મન જેવી વસ્તુનો ખ્યાલ કારણભૂત કર્મોને છોડનારો ન થાય તે સ્વાભાવિક નથી. ચઉરિદિય જીવોને શબ્દોનો ખ્યાલ પણ નથી, જ છે. પણ આશ્ચર્યકારક એ રખડે તે નથી, પણ તેવીજ રીતે તે અનાદિ સુમિનિગોદવાળાને પણ જગતમાં જેમ કોઈપણ આંધળો મનુષ્ય કોઈ બાદરનિગોદાણાનો કે બાદરપણાનો ખ્યાલ પણ દેવીચમત્કારદ્વારા રૂપને દેખનારો થાય તો તેમાં જ નથી. જો કે બાદરનિગોદ પણામાં કે પ્રત્યકપણામાં આશ્ચર્ય ગણાય, એવી રીતે અહિં પણ થાવત્ સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યપણામાં પણ જઈને અનાદિકાલથી સૂક્ષ્મનિગોદમાં રહેલો છતાં પણ આવેલા સૂફમનિગોદમાં અનંતા જીવો છે. તેમણે અને બાદરનિગોદ કે બાદરપૃથ્વીકાયાદિનું સ્વરૂપ પણ તે સૂક્ષ્મનિગોદની અવસ્થાની અધમતાને લીધે નહિ જાણવાવાળો છતાં પણ બાદરનિગોદ કે બાદરનિગોદ કે બાદપણાનો ખ્યાલ નથી, તો પછી બાદરપૃથ્વી આદિને સુન્દરપણે નહિં પિછાણતાં જેઓ બાદરનિગોદ કે બાદરપણું અનુભવી આવ્યા છતાં બાદરનિગોદ કે બાદરપૃથ્વી આદિમાં છે તેવા સાદિસૂક્ષ્મનિગોદના જીવોને પણ જ્યારે ઉપજવાના કારણભૂત કર્મો બાંધે એજ આશ્ચર્ય છે. બાદરનિગોદ કે બાદરપૃથ્વીકાયાદિનો ખ્યાલ નથી આવી રીતના આશ્ચર્યભૂત બનાવની જડ તો પછી અનાદિકાલથી સૂક્ષ્મનિગોદમાં રખડતા શાસ્ત્રકારોએ ભવિતવ્યતાને બનાવી છે. પણ આ એવા જીવોને તો બાદરનિગોદ કે જડ તરીકે બનાવેલી ભવિતયતાને જાણનારા અને બાદરપૃથ્વીકાયાદિપણાનો ખ્યાલ આવે જ ક્યાંથી? સમજનારા મનુષ્યોએ તો એક અંશ માત્ર અને જ્યારે બાદરનિગોદ કે બાદરપૃથ્વીકાયાદિનો ભવિતવ્યતાને આધારે ભુલવા જેવું નથી, વાંચકો ખ્યાલ જ ન આવે તો પછી તે અનંતા એ ખ્યાલ કરવો જોઈએ કે દરિયામાં ડુબેલાઓ સૂમનિગોદવાળા જીવો પોતાના કરતાં પણ ભવિતવ્યતાને જોરે કંઈ બચવા પામેલા છે અને બાદરનિગોદમાં કે બાદરપૃથ્વીકાયાદિમાં રહેલી તેવાં ભવિતવ્યતાનો સંકેત છે, છતાં શું સમજું ઉત્તમતાતો સમજે જ ક્યાંથી? નીતિકારોનો નિયમ મનુષ્ય તે ભવિતવ્યતાનો આધાર લઈને દરિયામાં છે કે વસ્તુનું હેયપણા કે ઉપાદેયપણાની બુદ્ધિ એજ ડુબી જાય ખરો ? કહેવું પડશે કે ભવિતવ્યતાને જ્ઞાનનું ફલ છે. પ્રથમ કોઈપણ વસ્તુનું જ્ઞાન થયા યોગે દરિયામાં ડુબેલો કદી કોઈક આકસ્મિક સિવાય તેનું હેય કે ઉપાદેયપણું ધ્યાનમાં આવતું સંજોગે બચી જાય તો પણ તેવો બચવાનો ભરોસો જ નથી, એવી રીતે જ્યારે જ્ઞાન થયા સિવાય હેય રાખી શકાય જ નહિ. તો પછી ભવિતવ્યતાને જોરે ઉપાદેયપણાની બુદ્ધિ થાય જ નહિ તો પછી કદાચિત સૂક્ષ્મનિગોદમાંથી બાદરનિગોદપણું કે
Page #242
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
.
.
.
૧૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ બાદરપૃથ્વીકાયાદપણું મળી જાય તો પણ તે ઉત્તમ કે અધમ સ્થિતિ માટે ભવિતવ્યતાને ભવિતવ્યતાનો ભરોસો ન રખાય તે સ્વભાવિક છે. જવાબદાર કે જોખમદાર ન ગણતાં તે વળી જેમ અગ્નિએ સળગેલા મકાનમાંથી સંન્નિમનુષ્યોના વિચારો અને કર્મોને જ જવાબદાર ભવિતવ્યતાને જોરે સેંકડે બે-કે પાંચ આદમી બચી અને જોખમદાર ગણ્યા છે. તેને અનુસરે જ પણ જાય, તો પણ વિચક્ષણ પુરૂષ સેંકડે બે પાંચ સંપિચેદ્રિયથી કે કોઈપણ સંજ્ઞિ મનુષ્યથી પોતાની બચી ગયેલાના ભરોસે આગમાં ઝંપલાવતો નથી, જવાબદારી કે જોખમદારી ભવિતવ્યતા ઉપર નાખી તેમજ આગથી નિર્ભય પણ બનતો નથી, તો પછી શકાય તેમ નથી, તો પછી ધર્મપ્રેમી અને મુમુક્ષ અહિં તો સેંકડે બે પાંચ નહિં હજારે બે પાંચ નહિ મનુષ્ય ભવિતવ્યતાને ભરોસે ભગવાન જીનેશ્વર લાખોએ બે પાંચ નહિ, ક્રોડોએ બે પાંચ નહિ મહારાજાઓના વચનામૃતોનું પાન કર્યા છતાં પણ અસંખ્યાતા એ બે પાંચ નહિ. પણ માત્ર અનંતાએ ભૂલે એવું તો બને જ કેમ ? અને જ્યારે સામાન્ય બે પાંચના નિયમ પ્રમાણે તો નહિ પરંતુ કોઈકજ મુમુક્ષુ મહાત્માઓ ભવિતવ્યતાને ભરોસે મોક્ષના વખત કોઈક અનંતાના ઢગલામાંથી કોઈક એક બે સાધનમાં પણ પ્રવર્તવાનું ભૂલે નહિ તો પછી પાંચ માત્ર બહાર નીકળે તેમાં જે ભવિતવ્યતા કારણ ત્રિજગતનાનાથભગવાન તીર્થકરો ભવિતવ્યતાને છે તે ભવિતવ્યતાનો આધાર શી રીતે રાખવો ! ભરોસે રહે અને મોક્ષની મુખ્ય સીડી જે તીવ્ર ધર્મિષ્ઠોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ તપસ્યા જ છે તેની ઉપર ચઢવાનો ઉદ્યમ નકરે સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યપણામાં તમે વર્તો છો તેથી તમો અને તે સીડી ઉપર ચઢ્યા સિવાય જ મોક્ષપ્રાપ્તિની તો સ્વતંત્રતાવાળા અને સ્વાધીન છો અને એ ઈચ્છા રાખે કે મોક્ષની પ્રાપ્તિ કરે એ બને જ કેમ! સ્વતંત્રતા અને સ્વાધીનતાનો ઉપયોગ રત્નત્રયીની આ બધું વિચારતાં ભગવાન રૂષભદેવજીએ આરાધના અને તત્વત્રયીની સેવામાં ન કર્યો તો ભૂલમાં પાડનારી ભવિતવ્યતાનો ભરોસો ન રાખતાં દિવસની પાછળ જેમ રાત્રી લાગેલી જ છે તેવી અવિચળ અને અવ્યાબાધ એવા મોક્ષપદની પ્રાપ્તિ રીતે વેડફી દેવાતી સ્વતંત્રતા પછી તે નિગોદની માટે તીવ્ર તપસ્યારૂપી તરવાર ઉપર વિચરવાનું ભવિતવ્યતાનો જ વારો છે અને તે ભવિતવ્યતાની પસંદ કર્યું છે. તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. કેવી મુશ્કેલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. એટલું જ નહિ, પણ કેટલાકો ભવિતવ્યતાના ભરોસે આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ થશે કે અનાદિ ભૂલા ન પડવાવાળા છતાં પણ ભવસ્થિતિ અને સૂમનિગોદમાંથી નીકળીને સિદ્ધ થતાં અગર પડી ભવ્યતા જેવાં નામો આગળ કરીને ભૂલા પડે છે પડીને ચઢતાં કોઈપણ પ્રેરક અને આલંબન હોય તેઓએ પણ સમજવું જોઈએ કે ભવ્યત્વ જો કે અનેક તો તે કેવળ ભવિતવ્યતાનું જ છે અને આટલા જ પ્રકારનું છે અને તેથી દરેક જીવમાં જો મોક્ષ મેરે ઉપમિતિભવ પ્રપંચકાર શ્રીસિદ્ધર્ષિ જવાવાળાં હોય છે તો તથા ભવ્યત્ત્વ જુદા જુદા રૂપે મહારાજ તેવી દરેક ગત્યન્તરની સ્થિતિને માનવામાં આવેલું છે, તો પણ તે તથાભવ્યત્વ ઉપજાવનારને ભવિતવ્યતાની જ ગુટિકા કહે છે, ઘંટાલાલાના લોઢા જેવું સંસ્કાર ન થઈ શકે તેવું તો પણ વિચક્ષણપુરૂષોએ ધ્યાનમાં રાખવાનું કે • નથી જ અર્થાત્ ભવ્યતા અને ભવસ્થિતિને પરિપક્વ અસંશિની ચઢતી પડતીના આધાર તરીકે કરવા ધારનારો મનુષ્ય તેને પરિપક્વ કરનારા ભવિતવ્યતાને આલેખવામાં આવી છે જ, પણ સાધનો મેળવી શકે છે અને તે તથાભવ્યતાને જ્યારે જ્યારે સંક્ષિપણું કે - સંપિચેકિય પરિપક્વ કરી શકે છે અને તેથી જ તે તથાભવ્યત્વ મનુષ્યપણું પ્રાપ્ત થયું છે ત્યારે ત્યારે તે અને ભવસ્થિતિને પરિપક્વ કરવા માટે મુમુક્ષ સંક્ષિપંચેદ્રિયપણાની સ્થિતિ પછીની આગળની મહાત્માઓએ કટિબદ્ધ થવાની જરૂર છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૭૯
શ્રી સિદ્ધચક્ર
આગમાંધ્ધારકની અાંધદેશના
દેશનાકાર
ભગવતી સૂત્ર
982
P
સ્વસૂત્ર
10121
શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે જણાવી ગયા છે કે આ જીવ પોતાની જ માલિકીનો ધર્મ હોવા છતાં એ ધર્મનો સદુપયોગ અને દુરૂપયોગ કેવાં પરિણામો નીપજાવે છે તે જાણતો નથી. અથવા તેનો ખ્યાલ રાખતો નથી, પરંતુ આત્મા જ્યારે સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરે છે ત્યારે તેને આ બધી બાબતોનો ખ્યાલ કરવાનું હોય છે. તમે જાણો છો કે બાળક રાજકુમાર હોય તે વખતે તેને પોતાના દરજ્જાનું કાંઈપણ જ્ઞાન હોતું . નથી. તે પોતાનું સ્થાન કયું છે ? પોતાનો અધિકાર
તા. ૧૧-૨-૧૯૩૭
*)
આગમોધ્ધારક.
આત્માની બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા
આત્માની બાલ્યાવસ્થાનો કાળ, તે આત્માએ કેવી રીતે પૂરો કરવો ઘટે !સારો રાજા પોતાના એક સિપાઈ માટે હંમેશાં ચિંતાતુર હોય છે. સમકીતી જીવ પણ બીજા સમકીતી જીવની સમ્યક્ત્વની રક્ષા માટે તૈયાર જ હોય છે. કાર્ય કરવાની યા દેહ પાડવાની વાત આ શાસનમાં છે જ નહિ. તમારા સમ્યક્ત્વની રક્ષા થાય એટલું જ બસ નથી, પરંતુ દરેક સમકીતીના સમ્યક્ત્વની રક્ષા કરવાની તમારી ફરજ છે. મુનિસુવ્રતસ્વામીનો ભવ્યયત્ન, એકએક ધર્મની જે કિંમત ગણે છે તે જ સાચો ધર્મ છે, અને એવી ધર્મસાધના જ અંતે મોક્ષ આપે છે.
શો છે ? પોતાનાં શત્રુઓ કોણ છે ? તે કાંઈપણ જાણતો નથી. પરંતુ તે છતાં બીજા સરદારો શેઠ શાહુકારો અથવા મિત્રરાજાઓ તરફથી આવેલી ભેટોને તે સ્વીકારે છે, અને એ ભેટો તરફ તે નજર કરે છે. લોકો બીજી ત્રીજી કાંઈ વાત સમજતા નથી અને તેઓ ભેટ સોગાદો ધર્યે જ જાય છે ! આ ભેટ સોગાદોનો અવિરત ચાલુ રહેતો પ્રવાહ જોઈ રાજકુમાર રાચે છે અને એમ સમજે છે કે આ ભેટ અને સોગાદોના આપનારાઓ મને પોતાને ફાયદો કરનારા છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
t૮૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ ચેતનાની અપૂર્વ સમૃદ્ધિ
સોગાદોમાં જ ભૂલ્યો ભમે છે, પરંતુ જ્યાં તેની અજ્ઞાન રાજકુમારને પોતાના રાજાપણાને
સગીરાવસ્થા મટી જાય છે કે તે તે જ ક્ષણે પોતાના લીધે જે સુખો ચોવીસે કલાક મળે છે તેનો તેને
રાજ્યની સ્થિતિ તપાસવા માગે છે? આત્માની દશા ખ્યાલ હોતો નથી અથવા એ ખ્યાલ લાવવાને માટે
પણ આ અજ્ઞાન રાજકુમાર જેવી જ છે. આત્માને તે પ્રયત્ન કરતો નથી. પરંતુ પેલા ભેટ સોગાદોનો જ્યાં સુધી સમ્યકત્વ મળ્યું નથી ત્યાં સુધી તો તે ઢગલો એજ તેને મન કિંમતી વસ્તુ છે, અને તે
વિષયો અને વિષયોના સાધનોમાં જ રચેલો પચેલો તેની જ કિંમત કરે છે. એજ પ્રમાણે આ આત્માની રહે છે, પરંતુ એકવાર તે જ્યાં સમ્યકત્વ મેળવે સ્થિતિ પણ છે. આત્મા આ કર્મપુદગલોની સાથે છે કે ત્યાં જ તેની આંખો ઉઘડી જાય છે ! એકાકાર થયેલો છે, અને પોતાની સ્થિતિ શું છે સમ્યકત્વ મેળવ્યા પછી એ આત્મા તેનો તે કદાપિ વિચાર સરખો પણ કરતો નથી. વિષયોપભોગો અને તેના સાધનો રૂપ કર્મક્રીડામાં આત્માની પાસે ચેતનાની અપૂર્વ સમૃદ્ધિ પડેલી છે રાચતો નથી, પરંતુ તે પોતાના આત્માની સ્થિતિ એ સઘળી સમૃદ્ધિ આત્માને પોતાના ઘરની છે, વિષે સાવધ રહેનારો બને છે, આપણો આત્મા એવો આત્માની સ્વતંત્ર માલકીની છે. એ મિલ્કત ઉપર છે કે તે પોતાની સ્થિતિ ન તપાસતા ભેટના આત્મા સિવાય બીજા કોઈનો આધાર નથી અને ભરોસામાં ભૂલ્યો છે, રાજકુમારને રાજ્યની હક પણ નથી પરંતુ તે છતાં આત્મા ચેતનની અખંડ અંદરથી જે ભેટો આવે છે તેના કરતાં પાડોશી મિલ્કતના મૂલ્ય કરતાં શત્રુની ભેટો રૂપી વિષયો, શત્રુઓના તરફથી વધારે ભેટો આવે છે. રાજ્યની અને વિષયોના સાધનોની જ કિંમત વધારે આંકે અંદરથી રાજકુમારને જેઓ ભેટો આપે છે તે ભેટો છે. આત્મા પોતાના શત્રુ તરફથી આવતી ભેટોનો ભેટ આપનારાઓ પોતાની રાજભક્તિ અને પોતાની વિચાર ચોવીસે કલાક કરે છે, પરંતુ તેને આત્માની શક્તિના પ્રમાણમાં આપે છે. ત્યારે રાજ્યના શત્રુઓ ચેતનના મૂલ્યનું મહત્ત્વ શું છે તેનો ખ્યાલ જ જે ભેટ આપે છે તે રાજકર્તાને ભૂલાવામાં નાંખવા આવતો નથી.
માટે અને પોતાનું શત્રુત્વ ખુલ્લું ન થવા દેવાને માટે દુશ્મનો તરફથી આવતી ભેટોનો વિચાર
હોય છે, એટલે રાજ્યની અંદરથી વફાદારો આત્મા ચોવીસે કલાક કર્યે જ જાય છે. પરંતુ પોતાના
રાજાઓને જેટલી ભેટો આપે છે તેના કરતા શત્રુઓ ઘરનું રાજ્ય તે તપાસતો નથી, અથવા પોતાના તરફથી અપાતી ભેટો અનેક ગણી હોય છે. પાડોશી ઘરની મિલ્કતની કિંમત કેટલી છે ? તે વાત પણ
શત્રુઓ પોતાના પાડોશીને જે ભેટો ધરે છે તેનો તે વિચારી જોતો નથી. રાજકુમાર પોતાની નાની
હેતુ પણ કાંઈ પાડોશીને એકલો ખુશ કરવાનો વયે પોતાની સત્તા સમૃદ્ધિને વિચાર્યા વિના માત્ર
અથવા તો તેને રાજી રાખવાનો હોતો નથી, પણ ભેટ સોગાદોને જ તપાસે છે પરંતુ જ્યારે એજ
અન્ય હેતુ હોય છે. એ તો આપણે સારી રીતે રાજકુમાર જ્યારે સત્તર અઢાર વર્ષનો થાય છે ત્યારે જાણીએ જ છીએ. તે એ ભેટ સોગાદોને જ જોઈને રીઝતો નથી પરંતુ પાડોશી શત્રુરાજા ભેટો મોકલે છે તેનો અર્થ પોતાની સાચી સ્થિતિને જ તપાસે છે. રાજકુમારમાં તો એજ છે કે તે જાણે છે કે જો મારા પાડોશીને બાળકબુદ્ધિ હોય ત્યાં સુધી તો તે પોતાના ઘરની ભેટ સોગાદોથી ખુશ કરીશ નહિ અને હું તેનો મિત્ર દશા ન તપાસતાં બાળકબુદ્ધિ પ્રમાણે ભેટ છું. એ વાત તેના મગજમાં ઠસાવીશ નહિ, તો તેને
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • હું ભુલાવામાં નાખી શકીશ નહિં. પાડોશી શત્રુઓ ઈકિયો. અને તેના વિષયો, એ સઘળા આત્માને પાડોશી રાજાઓને જે ભેટ સોગાદો ધરે છે તેમાં પાયમાલ કરવા માટે આત્માની પાસે મોહરાજાએ તેમનો પાડોશીઓને ભૂલાવામાં નાંખવાનો આવો મોકલેલા જાસુસો છે, અને આત્મહિતવૃત્તિવાળાએ નીચ મુદો રહેલો હોય છે. રાજ્યભકતો જેવી ભેટો તેનાથી-આ જાસુસોથી બચવાની પ્રથમ જરૂર છે. આપે છે તેના કરતા અનેક ઘણી કિમતી ભેટો
ચેતના એ આત્માના ઘરની વસ્તુ છે, રાજ્યના શત્રુઓ આપે છે. સ્નેહી-સાચો સ્નેહી
સમ્યગદર્શન સમ્યજ્ઞાન સમ્યક્રચારિત્ર, અનંતસુખ હંમેશા મિત્રપરત્વે નીતિમાન દરકારી રાખે છે. તે
અને અનંત વીર્ય એ સઘળું તમારા ઘરનું છે, છતાં પોતાના મિત્ર તરફ ખરેખરો બેદરકાર હોતો નથી,
પણ જેટલું તમારા આત્માના અર્થમાં તે ઝળકતું પરંતુ તે કેટલીક વખત દેખાવામાં પણ બેદરકાર
નથી તેટલું શરીરાદિ જાસુસોના કાર્યમાં તમારા લાગે છે, છતાં તેનું ધ્યેય મિત્રનું સાચું હિત સાધવાનું
આત્મામાં ઝળકી ઉઠે છે ! જાસુસોનું કાર્ય તમારા જ હોય છે, એટલે તે મિત્રની ઝાઝી ખુશામત કરવા
આત્મામાં રાત દિવસ અવ્યાબાધ રીતે પ્રકાશિત પ્રેરાતો નથી, પરંતુ જેને માત્ર જીભથી જ મિત્રતા
થયા જ કરે છે ! અને એનો પ્રકાશ એવો ભવ્ય દાખીને અંદરખાનેથી છરો મૂકવો છે, તે રખેને
લાગે છે કે તમોને ચેતવાનો પણ વખત હોતો નથી પોતાના ઈરાદાની બીજાને માહિતી થઈ જાય એ
મહારાજ્યો પોતાના માંડલિક રાજાઓ સાથે કેવી ઈરાદે શત્રુની વધારે ખુશામત કર્યો જાય છે ! અને
રીતે વર્તે છે એ વાત જો તમે તપાસશો તો આ જેમ બને એમ પોતાનો ઈરાદો છુપાવવાના જ
વાતનો મર્મ તમારા બરાબર જાણવામાં આવશે જ. પ્રયત્નો કરે છે !
મોટા રાજયો, નાના મંડલિક રાજાઓની ચારે જે માણસ બીજા રાજયની સ્થિતિ તપાસવા બાજુએ પોતાના જ જાસુસો અને અધિકારીઓ જાસુસ તરીકે આવે છે અને શત્રુને ભૂલાવવાનો તરીકે ગોઠવી દે છે. નાના રાજ્યનો પ્રધાન હોય પ્રયત્ન કરે છે, તેની ભક્તિ પ્રમાણમાં વધારે હોય તે પણ ઉપરી રાજાનો મિત્ર હોય ખચાનચી, છે “પરંતુ, એ વાંઝણી ભક્તિ છે !ખરી રીતે જોશો સેનાપતિ, મંત્રીઓ આદિ પણ સઘળા એવા જ હોય તો તેને ભકિતને પ્રેમરૂપ પુત્ર અવતરતો નથી, છે કે જે મોટા રાજાના મિત્રો જ હોય છે. આવી એટલે એ પુત્ર મારશે કે તારશે એ બેમાંથી એક સ્થિતિમાં આ અધિકારીઓના કારસ્થાનોને એ પણ પ્રશ્ન વિચારવાનો હોતો નથી. પરંતુ આ . બિચારો માંડલિક રાજા સમજી શકવાને શક્તિમાન પુગલની કરેલી વાંઝણી ભક્તિનો તો પુત્રરૂપ હોતો નથી, અને એ બિચારો બધા અધિકારીઓને એવો અંધવિશ્વાસ જન્મે છે કે તેથી એ પુત્રનો પિતા પોતાના મિત્રો જ માન્યા કરે છે. થનારો ખેદાન મેદાન થઈ જાય છે, અને પાયમાલ આત્માની ચારે બાજુએ પણ મોહરાજાએ બને છે ! આત્માની સ્થિતિ પણ એજ પ્રમાણેની એજ પ્રમાણેના કર્મચારીઓ ગોઠવી દીધા છે. શરીર તમારે સમજી લેવાની છે. આત્માને ભૂલાવામાં એ આત્માનો મુખ્ય કારભારી છે. આહાર એ નાંખવા માટે મોહ મહારાજાએ આત્માની પાસે આત્માનો મહાસેનાધિપતિ છે, અને ઈન્દ્રિયો એ સંખ્યા બંધ જાસુસો મોકલી આપ્યા છે. આ જાસુસો આત્માના મંત્રીઓ છે. આ કારભારી સેનાપતિ અને કયા કયા છે તેની વિચારણા કરો. ખોરાક, શરીર, મંત્રીઓ એ સઘળા મોહરાજાના ઘરના છે, અને આ
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ આત્મા એ સઘળાઓથી ઘેરાયેલો છે. આત્મા જ્યાં મટી શકયો જ નથી, જગતના વ્યવહારમાં પણ એવો સુધી અજ્ઞાનદશામાં હોય છે ત્યાં સુધી તો, માંડલિક નિયમ છે કે તમારી પોતાની મિલ્કતનો કબજો પણ રાજાઓની માફક તે પોતે પોતાના આ કહેવાતા તમોને ત્યારે જ મળે છે કે જ્યારે તમારી કર્મચારીઓને ભરોસો જ રહે છે. માંડલિકરાજા સગીરાવસ્થા મટી જાય. સગીરને તેની પોતાની પોતાની આસપાસ ફેલાયેલા સઘળા કર્મચારીઓને માલિકીની વસ્તુઓનો પણ કબજો લેવાનો અધિકાર તે પોતાના જ સમજે છે, તેમની જ મિત્રતામાં તલ્લીન નથી, એજ પ્રમાણે અહીં પણ આ જીવને તેની રહે છે, અને તેમને જ પોતાના આધારભૂત જાણે પોતાની મિલ્કત મળવા પહેલાં તેને પણ તેની સાન છે, અને પોતાની ખાનગી યોજનાઓ પણ તેમની આવવી જોઈએ, અર્થાત્ તેની સગીરાવસ્થા મટી આગળ પ્રકટ કરે છે. અથવા પોતાની નિરધાર જવી જોઈએ. જો તમારી એ સગીરાવસ્થા મટી જાય સ્થિતિ પણે તેમને જણાવી દે છે, પરંતુ તેનું પરિણામ તો જ તમોને સાન આવી શકે, અને તો જ તમે
એ આવે છે કે ઉપરી રાજાને આ વાતની તેના જાસુસ તમારી મિલ્કતનો કબજો પણ લઈ શકો. તે સિવાય ‘કર્મચારીઓ દ્વારા જાણ થતાં તે એજ માંડલિકરાજાને તો તમે તમારી મિલ્કત પણ મેળવી શકતા નથી. ગાદીએથી ઉઠાડી મૂકી રાજ ખાલસા કરી નાંખે છે નાના છોકરાઓ પોતાના બાપની તિજોરી તરફ અને માંડલિકરાજાને કારાગૃહના સળિયાની પાછળ તકાસી રહે છે, પરંતુ તિજોરી તરફ તકાસી રહેવાથી હંમેશને માટે ઢકેલી દે છે !
કાંઈ તેને તિજોરી અથવા તો તિજોરીમાંના પૈસા આત્માની સ્થિતિ પણ એવી જ છે. આત્માનો મળી જતો નથી, પરંતુ એ પૈસા મેળવવાને માટે બાળકાળ અનંતપુદ્ગલ પરાવર્તનો છે. જીવોનો
તો તો તિજોરી મેળવવાની લાયકાતની જ પ્રાપ્તિ કરવી યૌવનકાળ તો અર્ધપુગલ પરાવર્તકાળથી પણ ન્યૂન પડ
પડે છે, અર્થાત્ સગીરાવસ્થા મટી જઈ સાન છે, અને આત્માનો વૃદ્ધત્વકાળ કોડપૂર્વ વર્ષ અથવા
છે આવવાની જરૂર છે, એજ પ્રમાણે આત્માને પણ છેવટે પાંચ અક્ષર જેટલો જ છે. આત્માનો આ
મોક્ષરૂપી તિજોરી ત્યારે જ મળે છે કે જ્યારે તે બાલ્યાવસ્થાકાળ પાંચ લાખ વર્ષનો છે એમાં આપણે એ શક્તિને પ્રાપ્ત કરે છે. આવી શક્તિ પ્રાપ્ત ન સાંભળીએ ત્યાં તો આપણે ગભરાટમાં પડીએ અને થઈ હોય તો આત્માનો કાંઈ પણ દહાડો ન વળે! ચમકી જઈએ આપણને એવી શંકા થાય કે જેમ બાળક તિજોરી તરફ જોયા કરે તેથી તેને પૂર્વકાલમાં આંખ ઉંચી થાય તો પછી આત્માના તિજોરી મળી જતી નથી, તે જ પ્રમાણે આત્મા પણ અનંતભવ થયા છે તે છતાં પાંચ લાખ વર્ષ શા મોક્ષ તરફ તરસ્યા કરે તેથી મોક્ષ મેળવી શકતો નથી. માટે પુરાં થતાં નથી અને આત્માનું બાળકપણું શા તિજોરી મેળવવાનો અધિકાર મળ્યા પહેલાં વરસોના માટે મટી જતું નથી. તમારા આત્માનો બાળકભાવ વરસો સુધી તિજોરી તરફ જોયા જ કરો તો વરસો હજી મટયો નથી, એની સાબીતી એજ છે કે તમારો વહી જાય, પણ કાંઈ દહાડો ન વળે. તે જ પ્રમાણે આત્મા હજી શત્રુમિત્રનું સ્વરૂપ સમજી શક્યો નથી. જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પહેલાં તમે મોક્ષને તાકી રહો જો તમારો બાળકકાળ મટી ગયો હોત તો તમને તો તેથી મોક્ષ પણ ન જ મળે. જ્ઞાન લાવ્યા વગર જરૂર શત્રમિત્રનું ભાન થવા પામ્યું હોત પરંતુ જ્યાં તમે મોક્ષને તાકયા જ કરો તો તેમાં અર્ધપુદ્ગલ સુધી એ ભાન તમને થયું નથી ત્યાં સુધી તો એ પરાવર્ત કાળ નીકળી જાય છે. બાળક જ્યારે આઠ વાત જ સ્પષ્ટ થાય છે કે તમારો બાળકભાવ હજી દસ વર્ષથી નાનો હોય છે ત્યારે તેને કોઈ પણ જાતની
Page #247
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૧૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ સમજણ હોતી જ નથી, તે તિજોરી શું એ કાંઈ પણ સમ્યકત્વનો કાળ છે. આ જીવ જ્યાં સુધી સમજતો જ નથી, હવે એજ બાળક જ્યારે આઠ
સમ્યકત્વને પામતો નથી ત્યાં સુધી શાસ્ત્રકારો આ દસ વર્ષનો થાય છે ત્યારે તે તિજોરીને અને તેના જીવને બાળક ગણે છે. આથી જ શાસ્ત્રકાર મહત્ત્વને જાણે છે, અને તેથી તિજોરી તરફ તાકવા
ભગવાન હરિભદ્ર સૂરીજી ફરમાવે છે કે જ્યાં સુધી માંડે છે, પરંતુ એ રીતે તિજોરી તરફ તકાસવાથી
આ આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં તેને તિજોરીનો કબજો મળતો નથી. તિજોરીનો
સુધીનો આ આત્માનો સઘળો કાળ તે તેનો કબજો તો ત્યારે જ મળે છે કે જ્યારે તે પુરાં અઢાર
બાલ્યકાળ છે. સમ્યકત્વ વિનાના આત્માના સઘળા વર્ષ પસાર કરે અને અક્કલવાળો થાય.
કાળને શાસ્ત્રકાર મહારાજાઓ બાળકાળ માને છે. બાળક આઠ દશ વર્ષનો થાય ત્યારે તે બાળકાળનો આત્મા એવો હોય છે કે તે પોતાના તિજોરીની મહત્તા સમજે છે અને તે પછી તિજોરી ઘરની સ્થિતિના જેટલા વખાણ કરતો નથી અથવા તરફ આંખો માંડે છે એજ પ્રમાણે આત્મા પણ પોતાના ઘરનું જેટલું ગૌરવ રાખતો નથી, તેટલું એક પુલપરાવર્ત બાકી રહે છે ત્યારથી જ મોક્ષને ગૌરવ તે પાડોશીના લાડ દેખીને પાડોશી માટે રાખે તાકવા માંડે છે. જે આત્માનો એક પુદ્ગલપરાવર્તથી
છે અને તેના જ વખાણ કરે છે! આવો બાળક વધારે સંસાર બાકી હોય છે તેને તો મોક્ષની ઈચ્છા
આત્મા જે કાળ પસાર કરે છે તે સઘળો કાળ જ થવા પામતી નથી. દુનિયાદારીમાં આપણે એવો
જૈનશાસન આત્માના બાળકાળ તરીકે ગણે છે. નિયમ ઠરાવ્યો છે કે સોળે સાન આવે છે, એ સોળે સાન ન આવે ત્યાં સુધી આપણે તેવા
નાના બાળકોને કાંઈ વાંક માટે તેના માબાપ માણસનો બોલવાનો અધિકાર પણ માન્ય રાખતા
સજા કરે છે એટલે તે બાળક પોતાના ઘરથી ભાગી જ નથી. એ જ પ્રમાણે જ મોક્ષનો અધિકાર
જાય છે અને પાડોશીને ઘેર ભરાઈ જાય છે. આ મોક્ષ તરફ તાકવાનો અધિકાર પણ તેવાજ
રીતે પાડોશીને ઘેર છુપાઈ જવામાં તેને નવી વહુને આત્માનો છે કે જેનો એક પુદગલ પરવર્તિથી વધારે પીયર મળ્યા જેવો આનંદ થાય છે. બાળક એ કૃત્રિમ સંસાર હોતો નથી. સોળવર્ષની ઉંમરે આત્માને આનંદને અનુભવે છે. પરંતુ તે એ આનંદના સાન આવે છે પરંતુ આવ્યા પછી પણ તરત જ સ્વરૂપને અથવા પોતાના સાચા સ્વરૂપને સમજતો કાયદો તેને લાયક લેખવાની ના પાડે છે. એ માણસ નથી. એજ પ્રમાણે આત્માને તેના પોતાના સાચા લાયક તો ત્યારે જ લેખાય છે કે જ્યારે સાન આવ્યા * સ્વરૂપથી ભય થાય છે અને તેને પાડોશીને ત્યાં પછીના પણ તેના બે વર્ષ પસાર થાય છે ! એજ પૌદ્ગલિક સુખમાં ભરાઈ રહેવામાં આનંદ થાય રીતે આ આત્મા પણ અનંતા પુદ્ગલ છે. આત્માના એ પાડોશીઓ કોણ કોણ છે તે તમારે પરાવર્તકાળને બાલ્યાવસ્થામાં જ પૂરા કરી દે છે...! અહીં વિચારવાની જરૂર છે. શરીરાદિ જે પાંચ અનંતા પુદ્ગલ... પરાવર્તકાળ સુધી તો વસ્તુઓ છે તે પાંચે વસ્તુઓ એ આત્માના બાલ્યવસ્થા જ હોય છે અને ત્યાં સુધી તો તે પાડોશીઓ છે. આત્મા પોતાનું સત્ય સ્વરૂપ છોડીને આત્માની મોક્ષ તરફ દૃષ્ટિ સરખી પણ જતી જ એ પાંચ પાડોશીઓને આશ્રયે તેમના ઘરમાં ભરાઈ નથી. આત્માની જ્યારે એ મોક્ષરૂપી તિજોરી તરફ જાય છે, અને તે પોતાના સ્વરૂપમાં ગૌરવ ન માનતા દૃષ્ટિ જાય છે ત્યારે જ તેની સાન તરીકેના તેના એ શરીરાદિ પાડોશીઓના પ્રેમમાં જ ગૌરવ અને
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ આનંદ માનતો બની જાય છે! આત્માની આ દશા પણ તે તેની ખરેખર કિંમત ગણે અને તે પોતાની પેલા અજ્ઞાન રાજકુમાર જેવી છે અને તે સ્થિતિને એક જોખમકારક સ્થિતિ માનીને તેના સ્થિતિમાંથી તેને સમ્યકત્વ મળે ત્યારે જ તેની મુક્તિ ઉપાયો પણ યોજે છે ! ભલેને મારા સૈન્યનો એક થાય છે.
માણસ ઓછો થાય ! એ રીતે એક માણસ ઓછો બાલ્યાવસ્થામાં આત્મા પોતાના શત્રને અને થવાથી મારું શું નુકશાન થવાનું હતું ?” એવું મિત્રને સમાન ગણે છે. બાળક રાજકુમારને તેનો વિચારવું એ કોઈ દહાડો સારા રાજાને પાલવતું સ્નેહી મીઠાઈ આપે છે તો તે મીઠાઈનો પણ નથી. જે રાજા થવા માંગે છે તેને તો પોતાના નાનામાં સ્વીકાર કરે છે અને તેનો શત્રુ જો મીઠાઈ આપે નાના એકપણ અદના પોલીસનો પણ હિસાબ તો તે તેનો પણ સ્વીકાર કરે છે. પરંતુ તેની એ રાખવો પડે છે અને એવા એક મનુષ્યના નુકશાનને સ્થિતિ બદલાય છે અને તે યુવાવસ્થામાં આવે છે પણ તે મહત્ત્વનું જ નુકશાન માને છે અને તે એટલે પછી તેની એવી જ દશા કાયમ રહેતી નથી. નુકશાનને ટાળવા તરફ પુરતી તકેદારી રાખે છે. પોતાના શત્ર કોણ છે અને મિત્ર કોણ છે તેને તે જેમ સારા રાજાને પોતાના એક અદના સારી રીતે ઓળખે છે અને પોતાના શત્રને તે સિપાઈની પણ કાળજી રાખવી પડે છે તે જ પ્રમાણે નખશિખાંત જાણી લે છે ! બાળક અવસ્થામાં જે જેને સમ્યકત્વની પ્રાપ્તિ થવા પામી છે તેવા આત્માને રાજકુમાર શત્રુની ભેટ આવેલી જોઈને રાજી થાય એક એક સમ્યકત્વધારીની પણ કિંમત હોય છે. છે તે જ રાજકુમાર પોતે જ્યારે મોટો થાય છે ત્યારે આ સ્થિતિ જે આત્માને પ્રાપ્ત થઈ છે તે આત્મા શત્રની ભેટ આવેલી જોઈને રાજી થતો નથી પરંતુ જ પોતાની સ્થિતિ સમજેલો છે એમ માની લેજો. એવી ભેટનો મર્મ ઓળખી લઈને સાવધ બને છે. લશ્કરી માણસ કઈ વખત શું ન કરે તેનો કાંઈ એજ પ્રમાણે જ્યારે આ જીવાત્મા પણ મોહરાજાની ભરોસો હોતો નથી. એક સામાન્ય માણસ પણ ભેટોને જોઈને મોહ પામતો જ નથી, પરંતુ તેનો સૈનિક બન્યા પછી ઘણા જ સાહસના અને શૌર્યના અંદરનો મર્મ સમજે છે, અને મોહદ્વારા થતી કામો જરા પણ ખચકાયા વિના કરી શકે છે. ભક્તાઈ કયા પ્રકારની છે એ તે જાણે છે, ત્યારે નેપોલિયન એક સાધારણ સિપાઈ હતો, છતાં એજ જ તે સમ્યકત્વ પામેલો છે એમ સમજવાનું છે. એક સાધારણ સિપાઈ વખત આવે આખા રાજ્યને
સમીતી જ્યારે ગણી શકાઓ? એ પ્રશ્નનો દોરનારો બન્યો હતો અને તેણે આખી દુનિયા ઉત્તર એ છે કે તમે જ્યારે મોહરાજાની ડોલાવી નાંખી હતી. ક્યો માણસ કઈ વખતે શું ભક્તતાઈનો મર્મ સમજો ત્યારે તમે જરૂર પરાક્રમ કરશે તે આપણે જાણી શકતા નથી અને સમકિતી.
તેથી જ સારો રાજા પોતાના સામાન્ય સિપાઈને સગીરવસ્થાને વટાવી ગયેલો રાજકુમાર
પણ એક કિંમતીમાં કિંમતી રત્ન માનીને સાચવે પોતાના લશ્કરમાંથી એક સિપાઈ કદાચ ઓછો થાય
છે. જે રાજાને પોતાના સિપાઈઓની આવી કિંમત તેથી તે એમ ધારતો નથી કે કાનખજુરાના અનેક
હોતી નથી તે રાજા પોતાનો ધર્મ ચૂકે છે એમ
હોતા નથી તે રાજા પાત પગોમાંથી જેમ એક પગ જાય તેનું તેને દુઃખ નથી માનવામાં જરા પણ હરકત નથી જ. તે જ પ્રમાણે મારા લશ્કરનો એક માણસ ઓછો કહે છે કે ફ્રેન્ચોનો સેનાનાયક નેપોલીયન થાય તેની પણ મને પંચાત નથી ! પોતાના એકવાર પોતાના જંગી કાફલા સાથે સમુદ્રમાં જતો લશ્કરમાંનો એક અદનો સિપાઈ ચાલ્યો જાય તો હતો, એવામાં રાત પડી રાતનો ઘોર અંધકાર સાગર
Page #249
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
૧૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ પર ફરી વળ્યો હતો, કોઈને કાંઈ દેખાતું ન હતું. ધર્મનું નિરંતર વર્ણન કરે, આ વર્ણન પેલો પ્રધાન એ વખતે અચાનક એક વહાણમાંથી એક પીપ પડી સાંભળે ખરો, પરંતુ સાંભળીને છેવટે એકજ વાત, ગયું! જેવું પીપ પાણીમાં પડયું કે તે જ ક્ષણે મોટો આગળ કરે કે કર્મ બંધનનો હિસાબ મન પર છે. ધબાકો થયો ! આ ધબાકો જેવો નેપોલીયનના અને જેનું મન ચોખું ન હોય તેને કર્મનો બંધ લાગે સાંભળવામાં આવ્યો કે તે જ ક્ષણે તેણે આખી સેનાને છે. બીજાને કર્મનો બંધ લાગતો નથી ! અને મન ત્યાં જ રોકી નાંખી અને દરીયામાં પોતાનો સૈનિક કોઈ દિવસ ઠેકાણે રહે તેમજ નથી. માટે ધર્મ અને પડયો છે એમ ધારીને તેણે તરનારાઓને સમુદ્રમાં ધર્મી જેવી વસ્તુજ નથી. ઉતાર્યા. તે તારાઓ બે દિવસ સુધી અંદર આથડયા!
નાસ્તિક પ્રધાનના આ વચનો રાજા સદા ત્રીજે દિવસે એક સિપાઈ અંદરથી એક મોટું પાપ
સાંભળતો અને સાંભળીને વિચાર કરતો કે હું એને શોધીને બહાર લાવ્યો. અને પીપ નેપોલીયનને
માર્ગમાં લાવવાને માટે પુરુષોના પવિત્રચરિત્રોનું આપ્યું. પીપ નેપોલીયને લીધું અને તરત જ તે પીપ શોધી લાવનારને ઈનામ આપ્યું. આ રીતે આ પીપ
વર્ણન કરું છું. ત્યારે આ મૂર્ણો તેના અવળા જ
અર્થો કરે છે ! અને અછતા દૃષ્ટાંતો આપીને ધર્મને લાવનારને ઈનામ આપવામાં એકજ મુદો કારણ ભૂત હતો કે આ માણસ દરીયામાંથી જે પીપ શોધી
ખસેડી નાંખે છે. આવા પથરાને જો સુધારવો હોય લાવ્યો છે જો મારો સૈનિક અંદર પડયો હોત તો
તો એને એ વાતનો અનુભવ કરાવવો જોઈએ કે
મન પણ માણસથી વશ કરી શકાય છે રાજાએ તેને પણ શોધીને બહાર લઈ આવતે. નેપોલીયને પોતાનો એક સિપાઈ સમુદ્રમાં પડયો હશે એવા
આવો વિચાર કર્યો. જોકે રાજાનો એ વિચાર બહુ વિચાર માત્રથી પોતાનું આખું નૌકાસૈન્ય ત્રણ દિવસ
સ્તુત્ય હતો, પરંતુ તે છતાં એ વિચારને અમલમાં ભરસમુદ્રમાં રોકી દીધું હતું ! નેપોલીયનના આ
મૂકવો એ કઠણ હતું. બીજાના આત્મા પાસે મન કાર્ય ઉપરથી જણાઈ આવશે કે તેને પોતાના એક
વશ કરાવવું એ કાંઈ હેલી અથવા તો જેવી તેવી સૈનિકની પણ કેટલી કિંમત હતી. જેમ
રમત વાત છે જ નહિ ! અંગ્રેજીમાં કહેવત છે કે નેપોલીયનાદિ સરદારોને પોતાના એક સિપાઈની
Who will bell the cat? અર્થાત્ બિલાડી મહત્ત્વની કિંમત હતી તે જ પ્રમાણે એક ધર્મીનું
ને ગળે ઘંટડી બાંધે કોણ? એક વખત મહાત્મા મૂલ્ય બીજા ધર્મને હોવું જ જોઈએ. જેઓ મોક્ષના
અમથાલાલ ના રસોડામાં ઉંદરની મહાસભા સાધકો છે તેઓ બધા ધર્મના સૈનિકો છે, એટલે
થઈ. ઉંદરો ભેગા મળ્યા અને તેમણે વિચાર કર્યો જ એક ધર્માજીવને બીજા ધર્મીજીવની મહત્વની કે આ બીલીબાઈ રોજ રોજ આવે છે અને આપણા કિંમત હોવી જ જોઈએ. મોક્ષના સાધકો એ સઘળા ઉંદરબંધુઓને એપ ફાવે તેમ ચાવી જાય છે, માટે જ ધર્મના સૈનિકો હોવાથી એવા એકએક સૈનિકન એ મહાભયંકર ખુવારી અટકાવવા માટે આપણે આપણને મહત્વ હોવું જ જોઈએ. અને એક કાંઈ ઉપાય કરવો જ જોઈએ. બધા ઉંદરો આ ધર્મજીવને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા માટે બીજા વિચાર ઉપર સંમત થયા ! એક બે ઘરડા ઉંદરો ધમજીવોએ સદંતર કટિબદ્ધ રહેવું જ જોઈએ. કાંઈ બોલવા જતા હતા, પરંતુ તરૂણ ઉંદરોએ તેમને અહીં પેલા રાજા અને પ્રધાનની વાતને સ્મરણમાં ધમકાવીને બેસાડી દીધા, અને બધાએ ઠરાવ કરી લાવવાની જરૂર છે. એક રાજા હતો. રાજા ધર્મનિષ્ઠ દીધો કે બસ બિલાડીને ગળે ઘંટડી બાંધી દો કે હતો, પરંતુ તેનો પ્રધાન પ્રખરનાસ્તિક હતો. રાજા જેથી તેના આવવાનો અવાજ સંભળાય અને પછી
Page #250
--------------------------------------------------------------------------
________________
• • • • • •
• • • • • • • • • •
૧૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ તરત જ બધાએ નાસી જઈએ અને બિલાડીબાઈથી જૈનશાસ્ત્રકારો નથી માનતા ! જૈનશાસ્ત્રમાં તો “આ આપણી જાતને બચાવી લઈએ. આ નિર્ણય કાર્ય કરું જ ” એવો નિયમ છે, પરંતુ અહીં દેહ સાંભળતાં જ બધા રાજી થઈ ગયા અને પાડયાની વાત તો મંજુર છેજ નહિ. મહાસભાની જે જે પુકારતા સરઘસ કાઢવા તૈયાર
પોતાના નાસ્તિક પ્રધાનને સમજાવીને ઠેકાણે થઈ ગયા. પરંતુ એટલામાં એક ઘરડો ઉંદર આવીને
લાવવા માટે પેલા રાજાએ હવે એક યુકિત ત્યાં ઉભો રહ્યો અને તેણે બધાને કહ્યું કે “ભાઈઓ!
અજમાવી. તેણે પોતાના પ્રાઈવેટ સેક્રેટરી બોલાવ્યો, આપણો નિર્ણય તો બહુજ સુંદર છે. પરંતુ મોટો
તેને બધી વાત કહી, પ્રધાનને કોઈપણ રીતે ઠેકાણે પ્રશ્ન એ છે કે આપણામાંથી કયો નરવીર બિલાડીને
લાવવો છે તે જણાવ્યું અને પછી કહ્યું કે મારો ગળે ઘંટડી બાંધવા આગળ જશે ?” પેલા ઘરડા પોતાનો પહેરવાનો જે ચંદનહાર છે તે ગમે તે રીતે ઉંદરનો આ પ્રશ્ર સાંભળીને બધા ઉંદરો ઠરી ગયા! એ પ્રધાનને ઘેર એના દાગીના મૂકવાની પેટીમાં એકમેકના મોં સામે જોવા લાગ્યા. અને કયો નરવીર મકી આવજે ! પ્રાઈવેટ સેક્રેટરીએ રાજાની આ બિલાડીને ગળે ઘંટ બાંધવા જવા આગળ આવે છે
સૂચના મંજુર રાખી, અને હવે તે તેને અમલમાં તે જોવા લાગ્યા એટલામાં જોડેના ઓરડામાં એ લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પ્રાઈવેટ સેક્રેટરીએ અવાજ આવ્યો ? “મિયાઉ ! મિયા !” પહેલાં તો એવો માર્ગ લીધો કે પેલા પ્રધાન સાથે તરતજ ઉંદર મહાસભામાં નાસાનાંસ થઈ ગઈ. મિત્રાચારી બાંધી, પ્રધાન સાથે તેને એટલી બધી ઉંદરો ભાગી ગયા અને ખેલ ખલાસ થયો !! મિત્રાચારી થઈ ગઈ કે ઘરવટ જેવું બની ગયું. આજે આપણી બધાની સ્થિતિ પણ એ ઉંદર
એક દિવસ કાંઈ પ્રસંગ આવ્યો. પ્રધાન એ દિવસે
પોતાના દાગીના વગેરે કાઢવા તિજોરીની પાસે ગયો પરિષદ જેવી જ છે. આમ નહિ, આમ કરો, ફલાણું
તેણે તિજોરી ખોલી અને તે અંદરથી દાગીના કાઢવા આમ કરવું જોઈએ, ફલાણી યોજના આમ આગળ
અને તપાસવા લાગ્યો એટલામાં તેના પેલા નવા ધપાવવી જોઈએ, એવું બોલનારા તો આજે આપણી
ભાઈબંધે ધીમે રહીને પેલો ચંદનહાર જે રાજાની સમાજમાં લાખો નહિં પણ કરોડો છે, પરંતુ આમ
માલિકીનો હતો, તે પેલી તિજોરીમાં એક બાજુએ કરવું જોઈએ એને બદલે લાવો હું આમ કરું છું
નાંખી દીધો અને તત્પશ્ચાત્ હંમેશના નિયમ પ્રમાણે એવું કહેનારા કેટલા છે ? તે વિચારવાની જરૂર
પોતાને ઘેર ચાલ્યો ગયો. છે. રાજાએ વિચાર કર્યો કે મન વશ થાય છે એ
બીજે દિવસે સવારે પ્રાઈવેટ સેક્રેટરી રાજાને વાતનો અનુભવ તો પ્રધાનને કરાવવો જ જોઈએ
ત્યાં ગયો અને રાજાને ખબર આપી કે મેં હાર પરંતુ હવે પ્રશ્ન એ હતો કે એ વાત સંભળાવવામાં
પેટીમાં મુકી દીધો છે માટે હવે તમારે જેમ કરવું શી રીતે આવી શકે જેથી દિવાન બોલતો બંધ થાય
હોય તેમ કરજો. રાજાએ બીજે દિવસે દરબારમાં અને તેના મિથ્યાત્વનો પણ અંત આવે ! રાજાએ
જાહેર કર્યું કે મારો પોતાનો પહેરવાનો ચંદનહાર નિશ્ચય કર્યો કે મારે સ્વાર્થ છોડીને, કોઈપણ ભોગ
ખોવાયો છે માટે જે ગૃહસ્થ લઈ ગયો કે જેની આપીને, જેટલો થાય એટલો પરિશ્રમ ઉઠાવીને પણ
પાસે કોઈ પણ રીતે આવ્યો હોય તેણે ચોવીસ મારા આ કાર્યની સિદ્ધિ કરવી જ જોઈએ. “હું કલાકમાં અને લાવીને પાછો સોંપી દેવો. જો તેમ પાતયામિ વાર્થ સાધવામિ” આ નિયમને કરવામાં કસુર
(ાઓ પા. ૧૮૮)
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭
-
•
કિં.I L
iew-wives News
પ્રશ્નકારક ચતુવિધ-સંઘ ?
માધાનકાર: ક્ષકaણાત્ર વારંગત આગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
રાજ
પ્રશ્ન-૮૭૦ સમ્યકત્વ અને જ્ઞાન બંને સાથે થાય છે પ્રશ્ન-૮૭૨ જેમ સમ્યગ્દષ્ટિના પરિગ્રહથી તો તેમાં પરસ્પર ઉપકાર્યઉપકારકભાવ કેમ ઘટી શકે? મત્યાદિ જ્ઞાનનું સમ્યગુપણું કહેવાય છે તેમ ચક્ષુઆદિ સમાધાન- જેમ ત્રિકાષ્ઠિકામાં પરસ્પર ઉપકાર્ય દર્શનનું સમ્યકપણું કેમ નથી કહેવાતું? ઉપકારકભાવ છે તેમ એક સાથે થવાવાળા સમ્યકત્વ સમાધાન- ધ્યાન રાખવાની જરૂર છે કે દર્શન એ અને જ્ઞાનને પણ પરસ્પર ઉપકાર્ય ઉપકારકભાવ થાય. અનાકાર નિર્વિકલ્પ કે અવ્યક્ત સ્વરૂપ છે અને તેથી પ્રશ્ન-૮૭૧ જીવને સ્વભાવે એક જ જાતનો તેમાં સમ્યકત્વ કે મિથ્યાત્વના પરિગ્રહથી વિશિષ્ટતા ઉપયોગ હોય છે, તેથી મતિજ્ઞાનાદિ અને ન આવે. કેમકે પોતે જ નિર્વિશેષ છે અને તેથી ચક્ષુદર્શનાદિનો સાથે અથવા એકીસાથે ઉપયોગ ન ચક્ષુઆદિ દર્શનોનો સમ્યક્ કે અસભ્ય એવો હોય, પણ સમ્યકત્વ અને ચારિત્રનો ઉપયોગ જ્ઞાન વિભાગ ન હોય. તત્કાલ ગર્ભમાં આવેલા જીવના સાથે થશે ત્યારે અનેક ઉપયોગ થશે તેનું કેમ? શરીરમાં સ્ત્રી કે પુરૂષપદના ચિન્હો નથી હોતા પણ સમાધાન- ધ્યાન રાખવાની જરૂર છે કે જીવના અંગોપાંગની સ્પષ્ટતામાં જ થાય છે. સ્વભાવરૂપ ઉપયોગના સાકાર અને અનાકાર એવા પ્રશ્ન-૮૭૩ એક ઉપવાસને અંગે તો બે અને મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ આઠ અને શ્રીતપાગચ્છવાળાઓ અને ખરતરગચ્છવાળાઓને ચાર એમ બાર અનુક્રમે ભેદ અને પ્રભેદો છે, એટલે પચ્ચકખાણમાં ફરક નથી, અર્થાત્ બંને માને છે. પણ સમ્યકત્વ અને ચારિત્ર એ નથી તો ઉપયોગના ભેદો તપાગચ્છવાળાઓ છઠઅઠ્ઠમ આદિ કરવા હોય ત્યારે કે નથી તો પ્રભેદો. પણ તત્ત્વશ્રદ્ધાના કારણભૂત હેલે દિવસે છઠઅઠમ આદિનાં પચ્ચખાણ લે છે આત્માધ્યવસાય કે પાપની પ્રવૃત્તિને પાપ પ્રવૃત્તિ તરીકે અને ખરતરગચ્છવાળાઓ હંમેશાં એક એક મનાવનાર તથા પરિણતિને રોકવાવાળા ઉપવાસનાં પચ્ચકખાણ લે છે અને તેમાં બીજે દિવસે પરિણામયુક્ત આત્માધ્યવસાયવાળાને વિશિષ્ટ એવો છઠ ત્રીજે દિવસે અઠમ ચોથે દિવસે દશમ વગેરે મતિજ્ઞાનાદિનો એક જ ઉપયોગ જીવને હોય છે. ગણે છે, તો શાસ્ત્રાનુસારી શું સમજવું?
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ સમાધાન- પ્રથમ તો શ્રીપંચવસ્તુ આદિ લાગલગાટ ઉપવાસ છઠ અઠમ આદિ કરવાવાળાને પ્રૌઢગ્રન્થોમાં રાત્રિક પ્રતિક્રમણાના અધિકારમાં માટે છે. વળી ખરતરો શ્રાવકોને પાણીના છ આગાર છમાસના તપ સુધીમાં જે કરવો હોય તે ધારીને તો લેવાના માનતા જ નથી તો પછી શ્રાવકની અપેક્ષાએ કાઉસ્સગ્ન પારી ચિંતવેલા તપનું પચ્ચખાણ લેવાનું તો પાણીના ફરકથી છઠ અઠમ આદિ ન કરવા એમ જણાવે છે. વળી શ્રી આવશ્યકમાં શ્રીહરિભદ્રસૂરિજી રહેતું જ નથી. વળી ભગવાન શ્રી અભયદેવસૂરિજી કે અટ્ટમ અને અમને કોટીબદ્ધ પચ્ચખાણ જણાવતાં જેઓ ખરતરગચ્છતા નથી, એટલું જ નહિં, પણ અઠ્ઠમ અઠ્ઠમની કોટી મેળવવાનું જણાવે છે. વળી શ્રી જેઓની વખતે ખરતરગચ્છ ઉત્પન જ થયેલો નહોતો, ભગવતીજી જ્ઞાતાસૂત્ર અને વિપાક અંતગડ વગેરે છતાંએ મહાપુરૂષને નામેજિનવલ્લભે પોતાની મહત્તા સૂત્રોમાં આદ્યદિવસે જ અઠ્ઠમગ્રહણ કર્યાના અધિકારો સ્થાપી તથા ખરતરવાળાઓ તેઓશ્રીના નામે પોતાના ઘણે સ્થાને છે. ખરતરગચ્છવાળા તરફથી કહેવામાં ગચ્છની મહત્તા જણાવે છે, અને તેને લીધે જ આવે છે કે જો પહેલા દિવસથી જ છઠ અઠમ આદિનાં શ્રીઉદ્દેશસતિમાં વેષ્ણ પ્રતિષ્ઠાનાપન્ન : પચ્ચકખાણદેવાલેવામાં આવેતોશ્રી કલ્પસૂત્રવગેરેમાં રતનમિષઃ અર્થાત્ ખરતરગચ્છવાળાઓ છઠ અને અષ્ટમ આદિને માટે કહેલાં જે પાણી છે તે શ્રીઅભયદેવસૂરિજીના નામથી પોતાના ગચ્છની પહેલે દિવસથી વાપરવાનાં થાય,પણ આતેઓનું કથન પ્રતિષ્ઠા વધારવા માગે છે, તે જ ભગવાન ચાલી શકે તેમ નથી, કારણ કે પ્રથમ તો જે જે ઉપવાસ શ્રીઅભયદેવસૂરિજી શ્રીભગવતીજીવૃત્તિમાં સ્પષ્ટ છઠ અને અઠ્ઠમ આદિને માટે પાણી જણાવ્યાં છે તે જણાવે છે કે - પહેલાંના ઉપવાસ આદિનાં પાણી છઠઅઠમ આદિની ચતુર્થ ભાવે ભજું ત્યયત્રત વતુર્થમ, તપસ્યાવાળાને લાયક નથી,પણ આગળની છઠ અઠમ રૂ રોપવાસી સંજ્ઞા, પુર્વ ઋવિમુપવાસથી આદિ તપસ્યાવાળા માટે કહેલા પાણી પહેલાની િિર (૦ર૩-૧) આ વચનથી સ્પષ્ટ જણાવે છે ઉપવાસની તપસ્યામાંનલેવાં એમનથી, કેમકે જો એમ કે પ્રથમથી ચોથા છઠ્ઠા આઠમા અને દશમા આદિ માનીયે તો એક બે ઉપવાસવાળાએ અષ્ટમઆદિમાં ભક્તોનાં પચ્ચકખાણો કરાય. અને એવી રીતે સામટાં લેવાનું શુદ્ધ ઉષ્ણ પાણી વપરાય નહિં એમ માનવું પડે. ભક્તો છોડાતાં હોવાથી જ છઠ અઠમ આદિનાં સાથે ખરી રીતે તો એ શ્રી કલ્પસૂત્રનો પાઠ ચોમાસામાં પચ્ચખાણો દેવાં લેવાં તે શાસ્ત્રીય છે.
(અનુસંધાન પાના ૧૮૬ થી ચાલુ) થશે તો મારે તાત્કાલિક પગલાં લેવા પડશે, ગુન્હેગાર થઈ ચુક્યો !પ્રધાન ગુનેહગાર ગણાયો અને જેના ઘરમાંથી હાર નીકળશે તે ચોર ગણાશે! અને તેના ઉપર ચોરીનું તહોમત મુકવામાં આવ્યું. ચોવીસ કલાકપુરા થયા એટલે રાજ્યના અધિકારીઓ પ્રધાન ચોરીની વાત જાણતો જ નથી. એ વસ્તુ તદ્દન પંચ સાથે શકદારોને ઘેર જતી કરવા ગયા! જણીઓ સાચી છે. તેમાં એક અંશનો પણ તફાવત નથી. છતાં કરતાં કરતાં પ્રધાનજીનો પણ વારો આવ્યો.પ્રધાનજીને પ્રધાન “ચોર નથી” એ વાત લોકો માનવાને તૈયાર ત્યાં જતી કરી તો અંદરથી હાર જડયો !! હવે હાર નથી અને પ્રધાનના ઘરમાંથી મુદો નીકળ્યો છે એ જડયા પછી પૂછવું જ શું? મુદો મળ્યો એટલે તે વાત તેને ચોર મનાવવા માટે પુરતી છે. (અપૂર્ણ)
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૮૯
તા. ૧૧-૨-૧૯૩૭
શ્રી સિદ્ધચક્ર . . .
.
.
સમાલોચના
૧ ચતુર્થષષ્ઠ વગેરે તપસ્યામાં ચાર છ આદિ ૭ મપૂ વિશેષણથી પંચમ શબ્દ આખા
ભોજનનો ત્યાગ ગણી અષ્ટમનો અર્થ અષ્ટ વર્ષવાચક છે, પણ છેડા વાચક નથી, નહિતર કરનારે ચતુર્થ મ યાવત્ ત્યથતે યંત્ર માણંદમાત્ કહેવું પડત. तच्चतुर्थभक्तं, इयं चोपवासस्य संज्ञा, एवं
૮ વ્યવહારના પાઠમાં ના ના કસમાં જન્મ પતિવમુખવાદિયાતિ એ ભગવતીજી
શબ્દ લખનારો સત્યપ્રેમી કેટલો? ૨ શતક ૧ ઉદેશાનું વાક્ય વિચારવું.
૯ સવા છ વર્ષે દીક્ષા, મધ્યમ શૈક્ષભૂમિ ચાર પોડશે સવિશે ઈત્યાદિક પૂરણાર્થવાળાની
માસ, વીશ વર્ષ પૂર્વના, અને અઢી વર્ષ આગલ આવેલી સમી અતીત અર્થને હોઈ
પરિકર્મ, લેવાથી ઓગણત્રીસ પર્યાય આવે સતિ સપ્તમી માટે છે, એ સમજવું
વળી સૂત્રોમાં વડી દીક્ષાનો જ પર્યાય ગણાય. श्रीपंचवस्तु-त्रिवार्षिकपर्यायस्य पंचदशवर्षस्य વોડાવાલિતું એ પાઠ તેઓને વિચારવા
૧૦ ગપરિસાઈ એ જગા પર મંકારનું જેવા છે. એ ઉપરથી સમજાશે કે સત નો
અલાક્ષણિકપણું અથવા આ દેશાંતરે લીધેલ અર્થ સપ્તદશ વર્ષનો પર્યાય થઈ ગયા પછી,
ગર્ભાષ્ટમ અને જન્માષ્ટમના માટે અટ્ટમ પદ એવો ચોખ્ખો અવયવથી અંત્ય અવયવ લેવાય
નથી, એવી દૃષ્ટ વ્યાખ્યાન જણાવનારાઓમાં છે. માટે તે સ્થળે પૂરકને ઉડાવવાનું પાલવે
ભૂલ કેમ નહિ ? તેમ નથી, અને જધન્યમાં અને અવયવ ન ૧૧ અખિલમુનિ સંમેલનમાં જન્માષ્ટ જન્માષ્ટમ લેવાય.
અને ગર્ભષ્ટમ જાહેર થયા છે તો ત્યારે કે उ आदेसेण पाणमां गर्भाष्टम नो जन्माष्टम
આટલો વખત ખોટું કેમ ન જણાવ્યું ? પર્યાય માનતાં વચમાં વિજલ શબ્દ છે તે ન
પ્રક્વર સારૂ વિલંપરિવંતી એમ કેમ
નહિ ? દશા માટે આદિ શબ્દ ન લેનાર ઘટે તે વિચારવું.
આદિ કહેલ દશાનો સંબંધ કેમ લગાડશે ? ૪ લોકપ્રકાશના ત્રયઃ પક્ષા પદો ચોકખાં છે,
૧૨ મણ એ જ કમાણ છે. એવી જાહેર ૫ ધર્મસંગ્રહ વિગેરેમાં જન્માષ્ટમ ન લખતાં
રીતે કરાતી મૂર્ખતા ચૂર્ણિકાર મહારાજના ગર્ભાષ્ટમ કેમ લખ્યું? તે તો પૂરકને ઉડાવનાર
માથે નાંખનારાને શું કહેવાય ? ગર્ભષ્ટ જાણે. ગર્ભષ્ટ પણ કેમ લખ્યું તે પણ તે જ
જન્મથી સાત વર્ષ અને પોણાત્રણ માસે જાણે.
તમારે થાય, તેનો પર્યાય જન્માષ્ટમ એટલે. જધન્યમાં અષ્ટમની પહેલી હદ આવે અને જન્મથી સાત વર્ષ અને એક દિવસથી થાય, અધિક કહેવાથી સઘલા અષ્ટમ હદથી આગળ છતાં એમ ચૂર્ણિકાર કહે છે એમ કહી કલંક જાય એ ન સમજાય તેનું શું?
દેનારની શી ગતિ ?
Page #254
--------------------------------------------------------------------------
________________
• • • • • • •
• •
૧૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ ૧૩ અષ્ટમનો અર્થ જો પૂર્ણ અષ્ટ એવો જ થાય અને અધિકતા છે એ ચોખ્ખું જ છે (નિયમ
તો પછી જન્માષ્ટ અને જન્માષ્ટમનો તથા અને હેતુ શબ્દ જોડીને પલટો ન ખાવો.) ગર્ભષ્ટમ અને જન્માષ્ટમનો ફરક જ શા ૨ બે ગાથાઓ ગણધરકત અને એક અનિયમિત માટે? (પરિમાણ પાઠ વારંવાર લખ્યો છે પણ એ જો પ્રશ્નરૂપ હોય અને હવે ટીકાના પડી લો)
વચનથી સૂત્રકાર વગેરે મહાપુરૂષો સિવાય ૧૪ શૈક્ષભૂમિ અને પરિકર્મણા વિના જ હિસાબ અન્યની કરેલી છે એમ સમજાયું હોય તો
જો મેળવવો તો પછી ગર્ભ કે જન્મ અથવા બસ છે. પ્રશ્રકાર તરીકે પ્રશ્ન ન હોય અને અષ્ટમ કે અષ્ટ લેવાની કે શંકાની જગ્યા જ જિજ્ઞાસાથી હોય તો સારું, સમાલોચકથી તમે
ક્યાં છે? કેમકે ૮+ ૨૦+૧=૨૯ થઈ જ અજાણ, હોય તે સંભવિત નહિ. જામનગર જાય છે. વ્રતપ્રતિપત્તિ વડી દીક્ષા છે, એ છેટું ન ગણાય. હેજે સમજાયું કેમ નહિ? દરેક પરિકર્મના ૩ વલ્લભ પટેલને વારંવાર જૈનધર્મની તેમાં છ છ માસ ક્યાંથી લીધા?
ખાસ કરીને જૈનગુરૂની નિન્દા કરવાની ઘેલછા તા.ક- જુઠા કહેલા અર્થો અને ફેરવેલા પાઠોનો થઈ આવે છે. અર્થિપણા સિવાય સ્વરૂપ
ખુલાસો કોઈપણ શાસનપ્રેમી માગી શકે છે, બરોબર જાણ્યા વિના માત્ર કાકદષ્ટિ પણ રૂબરૂનું કાર્ય છે તે તેમ થયે જ થાય. સજ્જનતાને જણાવે નહિ. દૃષ્ટિવિપર્યાલ હોય આટલું પણ અત્યારે સૂચનારૂપ છે.
ત્યાં જ ગોહત્યા જેવા કાર્યો કરનારને વખાણાય (માર્ગણાકાર-જંબુવિજ્યજી)
અને ધર્મની ખોટી રીતે નિંદા કરાય. ૧ નો મામસેના નો સંગા એ સર્ગિક ૪ ઉત્સર્ગસૂત્રને અપવાદસૂત્ર સામાન્યને વિશેષ નિષેધ જેમ પ ના અપવાદ આદેશમાં
પૂર્વને પર સૂત્રો બાધ ન કરતાં હોય એમ રહેતો નથી. પણ સંયમની સાધ્યતા બંનેમાં
માનવામાં અજ્ઞાનતા નહિં ગણાય? શું ક્ષય રહે છે. તેમ ઉદયનો મુદો ક્ષયવૃદ્ધિમાં ન રહે
તિથિમાં ઉદય છે એમ માનવું અથવા વૃધ્ધિના એ સ્વાભાવિક છે. પણ આરાધના તો રહે.
બને ઉદયો માનવા લાયક ગણાય ? (નદી ઉતરતાં વધ નથી વર્જી શકાતો એ
(વીર. મુંબઈ) ચોખું જ છે.) લયવૃદ્ધિમાં ઉદયનો અભાવ
9
&
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર (ગતાંકથી ચાલુ)
छाए ८२९, वेक ८३० दोन्नि ८३१, खंधे ८३२, संधा ८३३, पीढग ८३५ वास ८३४, चम्म ८३६, अक्खग ८३७ ओहेण ८३८ मुच्छा ८३९
૧૯૧
તા. ૧૧-૨-૧૯૩૭
:
વજ્રપાત્ર વિગેરે ઉપકરણો તેવાં ધારણ કરવાં કે જેથી આત્માને તે ઉપકરણ ઉપર રાગ પણ ન થાય અને તેના મલિન આદિપણાથી લોકોમાં નિંદા પણ ન થાય, અને તે પણ પડિલેહણા આદિવિધિથી અને પ્રમાણસર રાખવાં. તેમાં ગણત્રી અને માને કરીને ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છે. તેમાં જીનકલ્પીઆદિને માટે સૂત્રમાં આવી રીતે ગણત્રી કહી છે ઃ જીનકલ્પીને બાર ઉપકરણ, સ્થવીરકલ્પીને ચૌદ ઉપકરણ અને સાધ્વીઓને પચીસ ઉપકરણ હોય છે. એ ઔધિક ઉપકારણ કહેવાય છે અને તેનાથી વધારે હોય તે ઔપગ્રહિક ઉપકરણ કહેવાય છે. પાત્ર ૧, ઝોળી ૨, પાત્રસ્થાપન (નીચેના ગુચ્છા) ૩, પૂજણી ૪, પડલા ૫, રજસ્રાણ ૬ એટલે અંતરપટ અને ગુચ્છા ઉપર રાખવાના ગુચ્છા એ સાત પાત્રના ઉપકરણો કહેવાય. ત્રણ કપડા ૧૦ ઓઘો ૧૧ અને મુહપત્તિ ૧૨ એ બાર પ્રકારનો જિનકલ્પીને ઉપધિ હોય છે. જિનકલ્પીને એ બાર પ્રકારનો ઉત્કૃષ્ટ ઉપધિ જાણવો, પણ બધા જિનકલ્પીઓને એમ બાર પ્રકારની ઉપધિ હોય જ તેમ નિયમ નથી, કારણ કે નિશીથ ભાષ્યમાં કહ્યું છે કે : બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગીયાર અને બાર એવા આઠ વિકલ્પો જિનકલ્પીને ઉપધિને વિષે છે. ઓઘો અને મુહપત્તિ એ બે હોય, એક કપડું તેની સાથે હોય તો ત્રણ, બે કપડાં સાથે હોય તો ચાર, ત્રણ કપડાં સાથે હોય તો પાંચ, કરપાત્રી જિનકલ્પીને આ પાંચ પ્રકારનો ઉપધિ હોય છે. કરપાત્રી તે જ જિનકલ્પીક બને કે જેના ખોબામાં હજારો ઘડાનું પાણી અથવા બધા દરિયાનું પાણી માઈ જાય, અર્થાત્ ઉપર શિખા વધે, પણ એક બિંદુ સરખું જમીન ઉપર ન પડે, પાત્રધારી જિનકલ્પીને નવ આદિ ઉપધિના ભેદો હોય છે. યાવત્ પૂર્વે કહેલી બાર પ્રકારની ઉપધિ તેમને હોવાથી જિનકલ્પીને ઉત્કૃષ્ટથી બારે પ્રકારે ઉપધિ હોય
છે. એ બાર પ્રકારની ઉપધિમાં માત્રક અને ચોળપટ્ટો વધારવાથી સ્થવીરકલ્પીને ચૌદ પ્રકારે ઉપધિ થાય છે. સાધ્વીઓને પાત્ર વિગેરે પૂર્વે કહેલાં સાત પાત્રનાં અને બાકીનાં કપડા આદિ સાત એમ ચૌદ તો સ્થવીરકલ્પીના જેવાં જ ઉપકરણો હોય છે, પણ સાધ્વીઓને ચૌદમું પાત્રની જગા પર કમટ્ઠગ હોય છે. વળી અવગ્રહાનંતક ૧૫, પટ્ટ ૧૬, અર્ધોરૂક ૧૭, ચલનિકા ૧૮, અત્યંતરનિવસની ૧૯, બાહ્યનિવસની ૨૦, કંચૂક ૨૧, ઉત્કક્ષિકા ૨૨, વૈકક્ષિકા ૨૭, સંઘાટી ૨૪, અને સ્કંધકરણી ૫, એવી રીતે અગ્યારઉપકરણો સાધ્વીઓ વધારે હોવાથી સાધ્વીઓને ઓદ્યોપધિને પચીસ ભેદે હોય છે. સર્વજિનકલ્પી આદિને પૂર્વે કહેલો ઉપધિ પ્રાયશ્ચિત્ત આદિના પ્રસંગમાં ઉત્કૃષ્ટાદિક ત્રણ ભેદે હોય છે. ચારપ્રકારનો ઉપધિ ઉત્કૃષ્ટો, ચારપ્રકારે અને છપ્રકારે મધ્યમ, અને ચારપ્રકારે જધન્ય જિનકલ્પી અને સ્થવીરકલ્પીને ઉપધિ હોય છે તે બતાવે
૨૫
છે. ત્રણ કપડાં ૩ અને પાત્ર ૪ એ ઉત્કૃષ્ટ, ગુચ્છા ર પાત્રસ્થાપન મુહપત્તિ ૩ અને ચરવલી ૪ એ જઘન્ય ઉપધિ, પડલા, ૧ રજસ્રાણ, ૨ અને ઓઘો અને ચરવલી ૪ એ જિનકલ્પીઓને ચાર પ્રકારનો મધ્યમ ઉપધિ, પણ સ્થવીરકલ્પીઓને ચોળપટ્ટો અને માત્રક સહિત ગણવાથી છપ્રકારનો મધ્યમ ઉપધિ જાણવો. સાધ્વીઓને ઉત્કૃષ્ટ આઠ પ્રકારનો ઉપધિ, મધ્યમ તેરપ્રકારનો ઉપધિ અને જઘન્ય ચારપ્રકારનો
૧
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭
૨
૩
૯
10
ઉપધિ જાણવો. ઉત્કૃષ્ટ ઉપધિમાં ત્રણ કપડાં, અત્યંતરનિવસની, ૪ બાહ્યનિવસની ૫ સંઘાટિકા સ્કંધકરણી ° અને પાત્ર ૮ એ આઠ જાણવાં, ઝોળી · પડલા ૨ ઓઘો - માત્રક ૪ કમઢક " રજસ્રાણ અવગ્રહાનંતક ૭ પટ્ટ ૮ અર્ધોરૂ ૯ ચલણીકા ૧૦ ઉત્કક્ષિકા ૧૧ કંચુક ૧૨ અને વૈકક્ષિકા ૧૩ એ તેરપ્રકારનો સાધ્વીને મધ્યમ ઉપધિ જાણવો. મુહપત્તિ ૧ ચરવળી ૨ પાત્રસ્થાપન અને ગુચ્છા ૪ એ ચારપ્રકારે સાધ્વીનો જઘન્ય ઉપધિ જાણવો ॥ એવી રીતે જિનકલ્પી સ્થવીરકલ્પી અને સાધ્વીઓને ઉપધિનું માન અને ઉત્કૃષ્ટાદિ ભેદો જણાવી હવે ઉપકરણનું માન જણાવે છે.
પાત્રાનું મધ્યમપ્રમાણ પરિધિથી ત્રણ વેંત ને ચાર આંગળનું જાણવું. એનાથી ઓછું હોય તે જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ પાત્ર જાણવું. કાલવિશેષ જે જ્યેષ્ઠમાસ તેના પ્રમાણથી બનેલું અને પોતાના આહારની અપેક્ષાવાળું એટલે પેટની અપેક્ષાએ પાત્ર, બીજું પણ આ પાત્રનું માપ છે. જેઠમહીનામાં બે ગાઉથી આવેલો સાધુ જેટલું વાપરે તેટલો આહાર ભરતાં પાત્ર ચાર આંગળ ઓછું રહેવું જોઈએ. અપવાદપદે જંગલ, દુષ્કાલ, અને ઘેરા વિગેરેમાં મોઢું પણ પાત્ર રખાય અથવા આચાર્ય આદિના વૈયાવચ્ચને કરનારો ઔપગ્રહિક એવા નંદીભાજનને ધારણ કરે, પણ તે વૈયાવચ્ચ કરનારો જ રાખે, બાકીના સાધુઓ તો પ્રમાણયુક્ત જ પાત્ર રાખે, પણ તે નંદી, ભાજનનો ઉપયોગ શહેરના ઘેરા વિગેરેની સ્થિતિમાં કોઈક ઋદ્ધિમાન શેઠ ભાજન ભરીને આપતો હોય ત્યાં જ થાય. બાકીના વખતમાં તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે. ભાજનના પ્રમાણે ઝોળી એવી રીતે કરવી કે ગાંઠ લીધા પછી ચારે ખૂણા ચાર ચાર આંગળ રહે. પાત્ર સ્થાપન. અને ગુચ્છો તેમજ ચરવાળી એ ત્રણેનું પ્રમાણ ! એક વેંત અને ચાર આંગળ જાણવું. સચિત્તર જ વિગેરેના રક્ષણ માટે ઝોળી અને પાત્રસ્થાપન હોય છે. ભાજનના વસ્ત્રને પ્રમાર્જન કરવા માટે ગુચ્છે, પાત્ર પ્રમાર્જન માટે ચરવળી હોય છે. પડલાનું સ્વરૂપ અને માન વિગેરે હમણાં કહું છું જે પડલામાંથી સૂર્ય ન દેખાય તેવા કેલણના પાંદડાં જેવા હલકા ત્રણ, પાંચ અગર સાત પડલા હોય છે. ઉનાળામાં ત્રણ, શિયાળામાં ચાર, અને વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટ પાંચ પડલા હોય છે, હવે મધ્યમ રીતિએ પડલાનું પ્રમાણ કહું છું: ઉનાળામાં ચાર, શિયાળામાં પાંચ અને ચોમાસામાં છ એ મધ્યમ પ્રમાણ છે. હવે પડલાનું જ જઘન્ય માન કહું છું. ઉનાળામાં પાંચ, શિયાળામાં છ, અને ચોમાસામાં સાત હોય છે. ત્રણે ઋતુઓમાં પડલા પાત્રાં ઉપર ઢંકાય છે. અઢીહાથ લાંબા છત્રીસ આંગળ પહોળા પડલા જોઈએ. અથવા તો પાત્રાં અને પોતાના શરીરને લાયક પડલા જોઈએ. પુષ્પ, ફળ, પાણી, રજ, રેણુ, તે કાકઆદિની વિષ્ટાના રક્ષણ માટે તેમજ ચિહ્નના ઢાંકવામાં અને વેદોદય છુપાવવામાં પણ પડલા ઉપયોગી થાય છે ભાજનની ચારેબાજુ વીંટાઈને ભાજનમાં ચાર ચાર આંગળ જાય એ રજસ્રાણનું પ્રમાણ છે. ઉનાળા વિગેરેમાં ઉંદરની રજના સમૂહનું ને ચોમાસામાં અવશ્યાય (ત્રેહ) અને રજનું રક્ષણ થાય ગુણો જિનેશ્વરે કહેલા છે. જિનેશ્વરોએ છકાયની રક્ષા માટે પાત્રાં રાખવાનું કહ્યું છે. જે ગુણો મંડલીના ભોજનમાં છે, તે જ ગુણો પાત્રના ગ્રહણમાં છે. ગ્લાન, બાળ, વૃદ્ધ, નવદીક્ષિત, પ્રાપૂર્ણક અને આચાર્ય વિગેરે ગુરુ અને ભૂખ તથા તરસને નહિ સહન કરે તેવા સાધુને આશ્રીને સાધારણ અવગ્રહ માટે તેમજ
રજસાણના
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ લબ્ધિરહિત સાધુ માટે પાત્રગ્રહણ કહેલું છે. કપડા Wવીરોને અધિક અથવા આત્મપ્રમાણ હોય છે. તે અઢીહાથ લાંબા હોય છે, તેમાં બે સુતરના અને ત્રીજો ઊનનો કપડો જાણવો. ઘાસનું લેવું, અગ્નિનું નિવારણ, ધર્મશુકલધ્યાનની વૃદ્ધિ, ગ્લાન અને મૃતકને ઢાંકવું, એ પ્રયોજન માટે કપડાં રાખવાનાં ભગવાને કહ્યાં છે. બત્રીસ આંગળનો લાંબો ઓઘો હોય, તેની દાંડી ચોવીસ આંગળની હોય, બાકીના આઠ આંગળ દશીઓનું માન હોવાથી ઓઘાનું પ્રમાણ બરોબર બત્રીસ આંગલ થાય છે. લેવામાં, મુકવામાં, ઉભા રહેવામાં, બેસવામાં, સુવામાં અને અંગોપાંગ સંકોચવામાં, પહેલાં પ્રમાર્જન કરવા માટે અને સાધુપણાના ભાન માટે રજોહરણ હોય છે. એક વેંતને ચાર આંગળ પ્રમાણ મુહપત્તિ હોય છે. મુખના પ્રમાણે પણ મુહપત્તિ હોય છે. સંપાતિમજીવો (જેમ મક્ષિકાદિ) અને રજના પ્રમાર્જન માટે મુહપત્તિ કહેલી છે, તે મુહપત્તિથી વસતિ પ્રમાર્જન કરતાં, નાસિકા અને મુખ્ય બંધાય છે (નાકના હરસ હોય તો સ્પંડિલ જતાં પણ બાંધવી.) મગધદેશના પ્રસ્ય જેટલું અગર તેથી અધિક એવું માત્રકનું પ્રમાણ છે. શિયાળા, ઉનાળા ને ચોમાસામાં વૈયાવચ્ચ કરનારો આચાર્યાદિકને લાયક વસ્તુ એમાં ગ્રહણ કરે, ગોચરીનો સંકોચ હોય તો બધા સંઘાડાવાળા રાખે. ચોમાસામાં સંસક્તિ દોષવાળા આહારના પરિહાર માટે પણ તેનો અધિકાર છે. બે ગાઉથી આવેલો સાધુ એક ઠેકાણે બેસીને જેટલા દાળભાત ખાય તે માત્રકનું પ્રમાણ છે. આચાર્ય ગ્લાન, પ્રાપૂર્ણક, ધૃતાદિની દુર્લભતા ગોચરી ઓછી મળવી, ભાત પાણીમાં સંસક્તિ થવી એટલાં કારણે અને ચોમાસામાં માત્રકનો ઉપયોગ કરવાનો છે. સ્થવરને પાતળો, બે હાથનો, અને જુવાનને ચાર હાથનો ચોળપટ્ટી હોય છે. વેદઉદયમાં વાયરાથી ચિન્ડના ફૂલવામાં, લજ્જામાં, અને વૃદ્ધઇંદ્રિયવાળામાં ઉપકારને માટે અને વેદોય નિવારણ માટે ચોળપટ્ટો કહેલો છે. સાધ્વીઓને પેટના પ્રમાણે કમઢકનું માણ પ્રજાણવું, જાતિસ્વભાવથી તેઓની તુચ્છતા હોવાથી હંમેશાં તે રાખવું જોઈએ. નાવડીના આકારે, સ્વરૂપ અને મનથી ગુહ્યભાગની રક્ષા માટે અવગ્રહાનંતક નામનું ઉપકરણ કહેલું છે, એ અવગ્રહાનંતક સજ્જડ કે સુંવાળો શરીરની અપેક્ષાએ જાણવો અવગ્રહાનંતકને ઢાંકતો મલકચ્છની માફક કેડે બંધાય તેવો શરીરપ્રમાણે પટ્ટક જાણવો તે અવગ્રહાનંતક અને પટ્ટક બંનેને ઢાંકીને કેડના ભાગને ઢાંકે એવો અર્ધારૂક હોય છે, નાટકણીની માફક નહિ સીવેલી, ઢીંચણ જેટલી જ ચલણિકા હોય છે, કેડથી અર્ધી સાથળ ઢંકાય એવી અંતરનિવસની શરીરની સાથે સજ્જડ હોય છે. કેડે દોરાથી બાંધતાં ઢીંચણ ઢંકાય તેવી બાહ્યનિવસની હોય છે. વગર સીવેલો શિથિલ અને સ્તનને ઢાંકનારો કંચુક હોય છે. જમણે પડખે ઉત્કલિકા હોય છે. વૈકલિકાનો પટ્ટ વળી કંચુક અને ઉત્કક્ષિકાને ઢાંકનારો હોય છે. સાધ્વીઓને સંઘાટીઓ ચાર હોય છે. તેમાં ઉપાશ્રયમાં બે હાથની, ગોચરી માટે અને સ્પંડિલ માટે ત્રણ ત્રણ હાથની અને વ્યાખ્યાનમાં નહિ બેઠાં થકાં બરોબર જેનાથી શરીર ઢંકાય એમાં અને કોમળ તથા છિદ્રવગરની એવી ચાર હાથની એક સંઘાડી હોય છે.
વાયરાથી ખસી ન જાય માટે ચાર હાથની સ્કંધકરણી હોય છે અને રૂપવાલી સાધ્વીને કદરૂપાપણા માટે કુશ્વકરણી પણ કરાય છે. આ બધો સાધ્વીનો ઉપધિ સંક્ષેપથી પડખે બાંધેલો, છિદ્ર વગરનો હોવા
Page #258
--------------------------------------------------------------------------
________________
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ સાથે સાંધેલો કે વગર સાંધેલો પણ હોય છે, અથવા તો અહીં જે જે ગચ્છ વિશેષ ઉપધિ સંબંધી આચરણા છે તે જાણી લેવી. હવે ઔપગ્રહિક ઉપાધિ કહે છે. બાજોઠ, આસન, દાંડો, દંડાસન, લોઢાનું ઘટ્ટક, સોય, નરણી, કાન, અને દાંત શોધવાની કડછી, એ જધન્ય ઔપગ્રહિક છે. કાંબલી, સૂત્ર, તાડપત્ર, પલાશપત્ર, ને શીર્ષક એ પાંચ પ્રકારનાં વર્ષોત્રાણ, પાંચ પ્રકારના પડદા તથા બે પ્રકારના સંથારા, પાંચ જાતના દાંડા, પ્રશ્રવણ, ચંડિલ, અને શ્લેષ્મની કુંડીઓ, પાદલેખનિકા, ત્રણ પ્રકારનાં ચર્મ, સંથારો અને ઉત્તરપટ્ટો એ સર્વ સ્થવરકલ્પીની મધ્યમ ઔપગ્રાહિક ઉપધિ છે અને સાધ્વીઓને પાણી રાખવા માટે વારક ઉપધિ વધારે જાણવો. સ્થાપનાચાર્ય, એક કે અનેક ભાગવાળો ઉત્કૃષ્ટ સંથારો, પાંચ પ્રકારનાં પુસ્તકો પાટી કે સમવસરણનું પાટીલ એ ઉત્કૃષ્ટ ઉપધિ છે. સામાન્ય જેનું ગ્રહણ હંમેશ થાય પણ ઉપભોગ કારણ પડ્યેજ થાય તે ઓધોધિ કહેવાય, અને જેનું ગ્રહણ અને ઉપભોગ બને કારણસર થાય તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય પ્રમાણ અને વાપરવાની યતનાથી એ બધો ઉપધિ મમતા રહિતોને સુંદર રીતે ચારિત્રને સાધનાર કહ્યા છે. નહિંતર તો અહીં પણ આજ્ઞા વિરાધનાઆદિક દોષો જાણવા છે હવે તપોવિધાનનામનું દ્વાર કહે છે -
___ कायव्वं ८४०, तित्थ ८४१, किं पुण ८४२, वय ८४३, सुह ८४४, अण ८४५, पाय ८४६ नो ८४७, चिअ ८४८, सह ८४९, तम्हा, ८५०, सिअ ८५१, तुल्ल ८५२, ता ८५३, पडि ८५४, एंअ ८५५, एएण ८५६, जं ८५७, खंताइ ८५८, णय ८५९, जे केइ ८६० न कया ८६१ कुसला ८६२ મત ૮૬૩ મિં ૮૬૪ બુદ્ધિશાળીઓએ પરિણામે અત્યંત સારું અને જિનેશ્વર મહારાજે આચરેલું એવું તપનું અનુષ્ઠાન સૂત્રમાં કહેલા વિધિએ શક્તિ પ્રમાણે અવશ્ય કરવું જોઈએ વિચાર કરવો જરૂરી છે કે જ્યારે દેવતાઓએ પૂજેલા અને ચાર જ્ઞાનવાળા હોવા સાથે તે જ ભવમાં અવશ્ય મોક્ષે જનારા એવા તીર્થકર ભગવાનો બળ અને વીર્યને ગોપવ્યા સિવાય અનશન આદિ તપમાં ઉદ્યમ કરે છે. તો પછી બાકીના સાધુઓએ અનિત્ય એવા આ મનુષ્યપણામાં દુઃખક્ષયને માટે સમર્થ એવા તપના આચરણમાં કેમ ઉદ્યમ ન કરવો? તપવિધાન કરવામાં વ્રતનું રક્ષણ કરવું તે પરમતપ છે એમ જિનેશ્વરો કહે છે, અને વળી તે તપથી નક્કી મોક્ષને દેનારી એવી અત્યંત ગુણવૃદ્ધિ થાય છે. વળી કરવા યોગ્ય તપનું સ્વરૂપ જણાવતાં કહે છે કે શુભયોગની વૃદ્ધિને કરનાર હોય શુભધ્યાને કરીને યુક્ત હોય અને નિસ્પૃહપણે જે અનશનઆદિ કરે તે તપ જાણવો, તપના બે પ્રકારમાં બાહ્યતપના છ ભેદો આવી રીતે છે-અનશન (ઉપવાસ વિગેરે) ઉણોદરી (ઉપકરણ ને આહારના પ્રમાણમાં ન્યૂનતા) ગોચરી અને ઘરનું માન વિગેરે કરવું વિગયનો ત્યાગ કાઉસગ્ગઆદિથી કાયક્લેશ એટલે કાયાની સકુમાલતા ટળે અને કોઈ પ્રકારના અશુભ ધ્યાનને રોકી શુભ ધ્યાન ટકાવી શકે એવી કાયાની સ્થિતિ કરવી " તથા ઇંદ્રિય અને મનને ગોપાવવા માટે વિષયો અને કષાયોનો ત્યાગ વગેરે રૂપ સંલીનતા સર્વલોકો આ તપને આચરાતાં દેખી તપ તરીકે જાણે અને ગણે છે માટે તે બાહ્ય તપ કહેવાય છે. અત્યંતર તપ, આમ છ પ્રકારે આલોચન વિગેરે જે પ્રાયશ્ચિત્ત જ્ઞાનઆદિ સંબંધી જે વિનય આચાર્યઆદિ સંબંધી જે વૈયાવચ્ચ, વાચનાદિરુપ જે સ્વાધ્યાય, ધર્મધ્યાનોદિ અશુદ્ધ આહાર આદિકનો ત્યાગ એવી રીતે છ પ્રકારે છે. પ્રાયશ્ચિત્તાદિ
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૯૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ અન્ય લોકો અને મિથ્યાત્રિઓ દેખે તથા કરે પણ છે. છતાં તેનો તપ તરીકે વ્યવહાર કરતા નથી, અને આ પ્રાયશ્ચિત્તાદિ કર્મ તપાવવામાં સમર્થ છે માટે આ છ પ્રકારને અત્યંતર ગણવું વ્યાજબી છે. તપસ્યાની સિદ્ધિને માટે કહે છે. દુષ્કમાકાલમાં અનશન આદિ તપ વગર શરીરનું પુષ્ટપણું (ધાતુવૃદ્ધિયુક્તપણું) શરીર છોડતું નથી, માટે અનશન આદિ તપ કરવું જ જોઈએ. પુષ્ટમનુષ્યને સંજોગ વિશેષ મળવાથી અશુભ પ્રવૃત્તિનું કારણ એવો મોહોદય થાય છે. અને તે મોહોદય થતાં જ્યારે વિવેકી મનુષ્ય પણ પોતાનું કાર્ય (કલ્યાણ) સાધી શકતો જ નથી તો પછી અદીર્ધદર્શી તથા તપસ્યા નહિ કરનારો, અને વિવેકથી હીન મનુષ્ય તો કલ્યાણ કેવી રીતે સાધી શકે? માટે હંમેશાં સાધુએ શરીરને કાંઈક પીડા કરનાર પણ અનશન આદિ તપ બ્રહ્મચર્યની માફક આદરવું જ જોઈએ. કોઈ કહેશે કે શ્રુતના ઉપયોગવાળો તત્વને જાણનારો, અને સંવેગવાળો સાધુ શુભ આશયવાળો હોવાથી તેને બ્રહ્મચર્યમાં પીડા નહિ થાય. તેના ઉત્તરમાં જણાવે છે કે એવી રીતે તો અનશન આદિ તપથી પણ તેવાને પીડા નહિં થાય. જિનેશ્વર ભગવાનની આશા છે કે શુભ ધ્યાનને બાધા કરનારું તપ નહિં કરવું, પણ શક્તિ અનુસાર તપમાં પ્રયત્ન કરવો જ જોઈએ, તેટલા માટે જેવી રીતે શરીરને અત્યંત પીડા નહિં થાય, તેમ પુષ્ટપણું પણ ન થાય, અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તેવું તપ કરવું, કર્મના ક્ષયોપશમથી તેમજ આજ્ઞાના આરાધનથી અનશનાદિતપ ભવ્યજીવને શુભભાવનું કારણ જ બને છે. નિર્મળભાવળા સાધુ વિગેરેને તત્વથી પૂર્વોક્ત વાત અનુભવ સિદ્ધ જ છે અને રાજાના હુકમ બજાવનારા બીજાઓને પણ હુકમ બજાવતાં કંઈક દુઃખ થવા છતાં મોટા લાભને જાણવાથી સારા રહેતા પરિણામની સ્થિતિ સ્પષ્ટપણે દેખાય છે. આ કહેવાથી જેઓ તપોવિધાનને અશાતા વેદનીયકર્મનો વિપાક માનીને, તેમજ તે તપને દુઃખરૂપ માનીને મોક્ષનું કારણ નથી માનતા, તેઓનું મત ખંડન થયું, આ તપ દુઃખરૂપ નથી, તેમ સર્વથા કર્મના ઉદયથી પણ થવાવાળું નથી, પણ જૈનશાસ્ત્રમાં તપને ક્ષયોપશમભાવમાં કહેલું છે. કારણ કે ક્ષાંતિ આદિ દશપ્રકારના સાધુધર્મમાં તપને લીધેલો છે, અને તે સાધુધર્મ ક્ષયોપશમભાવમાં રહેલો છે, અને દુઃખ તો સર્વ ઔદયિક ભાવનું છે, વળી કર્મનો બધો ઉદય મોક્ષનું કારણ નથી એમ નથી, કારણ કે પુણ્યાનુબંધી અને નિરનુબંધી એવો પણ કર્મોદય શાસ્ત્રમાં માનેલો છે. આ જગતને વિષે ધર્મ આરાધનમાં તત્પર જે કોઈ મહાપુરૂષો થયા છે તે કુશલાનું બંધી કર્મઆદિથી જ થયેલા છે, પણ ક્લિષ્ટકર્મના ઉદયથી વિષકંટકાદિ જેવા શુદ્ધ સત્વો કોઈ દિવસ પણ ધર્મમાં શુભપ્રવૃત્તિ કરનારા થતા નથી, અને નિર્મળ અભિપ્રાયનું તેમજ શ્રેષ્ઠસુખનું કારણ હોવાથી શુદ્ધ એવું પુણ્યફળ જરૂર જીવને પાપથી હઠાવી દે છે. વધારે વિસ્તાર કરવાના પ્રસંગથી સર્યું, પણ કર્મક્ષયને ઇચ્છતા બુદ્ધિશાળીએ એ બાહ્યતપ પણ કરવું જ જોઈએ. સર્વ પણ સાધુઓને અત્યંતર તપનું ન કરવું એ અનર્થરૂપ છે, માટે તે સર્વથા વર્જવું એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવેલું છે !! હવે તત્વવિચાર નામનું દ્વાર કહે છે -
સર્ષ ૮૬૫, ૪૬ ૮૬૬, સ૬ ૮૬૭, પુર્વ ૮૬૮, પદ ૮૬૬, વ ૮૭૦, સનં ૮૭૨, ને ૮૭૨, વૃદુ ૮૭રૂ પર્વ ૮૭૪, પદાર્થનું સ્વરૂપ ભાવનાની મુખ્યતાએ સમ્યમ્ વિચારવું જોઈએ, અને બહુશ્રુતગુરુ
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ પાસેથી સમજીને વિષય વ્યવસ્થા કરવી જોઈએ. જેમાં બ્રાહ્મીપ્રમુખને સ્ત્રીપણું પ્રાપ્ત થવાના કારણભૂત માત્ર સૂક્ષ્મ અતિચારો તેનું જે મોટું પાપ જણાવ્યું છે તે કેમ ઘટે? કેમકે સૂક્ષ્મ અતિચારનું એવું ફળ આવે તો પ્રમત્તસાધુઓ કે જે અતિચારની બહુલતવાળા જ છે તેમનું જે ધર્મકૃત્ય હોય તે પણ મોક્ષનું કારણ કેમ બને ! એ વસ્તુ એમ જ ઘટે કે કુષ્ઠ વિગેરેની દવાની માફક કર્મરૂપી મહારોગના ઔષધ જેવી પ્રવ્રજ્યા અંગીકાર કરીને જે સાધુ સૂક્ષ્મ પણ અતિચાર કરે તે અતિચાર તે કરનારાને ભવિષ્યમાં ભયંકર નીવડે છે. પ્રાયે કરીને તે અતિચારના દોષને ખપાવનાર શુદ્ધ અધ્યવસાય જ જાણવો, પણ અતિક્રમણ આદિમાં સામાન્ય રીતે અતિચારનું જે આલોચન માત્ર થાય છે તેવા દોષના ક્ષયનું કારણ નથી, કેમકે તે પ્રતિક્રમણ આદિ તો બ્રાહ્મી વિગેરેને પણ હતાં, એવી રીતે પ્રમાદી સાધુઓને પણ થતા દરેક અતિચારે તે નિવારવાના શુભ અધ્યવસાય હોય અને તેથી તેવો દોષ ન જ લાગે, અને તેનું ધર્માચરણ મોક્ષનું કારણ જ બને. કેમકે જેનો સમ્યક રીતે પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું વિષ હોય તો પણ તે મારનાર થાય નહિં, પણ વગર પ્રતિકારનું થોડું પણ ઝેર મારનાર જ થાય છે. એ દ્રષ્ટાંત અહીં ધ્યાનમાં રાખવું. પ્રતિકાર વગરના જે પ્રમાદી સાધુઓ હોય છે, તેમને જેમ બાણ શત્રુનો નાશ કરી પોતાના બચાવ માટે ઉપયોગી છે, છતાં તે અવળાં પકડેલાં બાણ શત્રુનો નાશ ન કરતાં પોતાનો જ નાશ કરે તેની માફક ધર્માચરણ પણ કર્મરૂપી અનિષ્ટને નાશ કરનાર છતાં શુભ અધ્યવસાય વગર અને અશુભ અધ્યવસાયવાળું હોવાથી અનિષ્ટફળ દેવાવાળું પણ કહ્યું છે. શુદ્ર અતિચારોનું તો મનુષ્યાદિ ગતિમાં જ અશુભફળ હોય છે અને મોટા અતિચારોના નરકાદિક ગતિમાં પણ ફળ ભોગવવાના હોય છે, એમ વિચારી એમ કેમ ન બને? એવી રીતે સંવેગથી સમ્યવિચાર કરવામાં આવે તો દિનપ્રતિદિન ચારિત્રની વૃદ્ધિ જ થાય, નહિંતર સંમૂર્ણિમ પ્રાણી જેમ અનુબંધનું કારણ નથી તેવી રીતે સંવેગ વિનાની ક્રિયા પણ તેવી અનુબંધ વિનાની જ થાય અને દોષને માટે પણ થાય છે હવે ભાવના દ્વાર કહે છે -
__ एवं ८७५, सम्मं ८७६, विजण ८७७, जीअं ८७८, विसया ८७९, तत्तो ८८०, तस्सेव ८८१, असदा, ८८२, तस्सेव ८८३, जच्चइ ८८४, चिन्तइ ८८५, तस्सेव ८८६, अच्चुग्गा ८८७, पर ८८८, ભાવે ૮૮૨, નો ૮૨૦, ૮૨૧ તોલ ૮૧૨, 0િ રૂ, ગદ ૮૨૪, ગુરુ આદિની નિશ્રામાં પ્રવર્તતા સાધુને કર્મોદયે સ્ત્રીમાં રાગ થાય અથવા તે સ્ત્રી આદિમાં પણ ન પણ હોય તો પણ આચારધારી મહાત્માને અશુભ મનરૂપી હાથીને વશ કરવા માટે અંકુશ સમાન એવા અને વિષયરૂપી વિષના ઔષધરૂપ એવાં આ આગળ જણાવીશું તે પ્રકારો સમ્યક વિચારવા. ગીતાર્થ સાધુઓએ સહિત એવા મુનિરાજે એકાન્તમાં કે મશાન આદિમાં પણ રહેલાએ આ જીવલોકનું અનિત્યપણું પહેલું વિચારવું. અનિયમિત કઠોર વાયરાએ હણાયેલા કુશાગ્રના જલબિંદુ જેવાં જ જીવન, યૌવન, ઋદ્ધિ પ્રિયસંયોગ વિગેરે સર્વ પદાર્થો હોવાથી તે અનિત્ય છે. ચિંતા, પ્રયાસ અને બહુદુઃખને કરવાવાળાં એવાં અને કંપાકનાં ફળ જેવાં તેમજ પરિણામે માયા અને ઈદ્રજાળ જેવા તથા પાપમય એવા વિષયો દુખસ્વરૂપ છે. સ્ત્રીના શરીરના કારણભૂત એવા
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭
લોહી, વીર્યની અશુભતા વિચારવી તેમજ દુર્ગંધિ, માંસ, લોહી અને વિષ્ઠાથી ભરેલું તેનું શરીર વિચારવું, તેવી જ રીતે સ્ત્રીનો સર્વત્ર અને સર્વદા એકસરખો રાગ હોતો નથી, તેમ વિચારી સંધ્યાના વાદળાંની માફક તેનું સ્વભાવે ચંચળરાગપણું સમજવું, વળી લોકોમાં નિંદનીય પરલોકને બગાડનાર એવા બધા ખરાબ કાર્યોનું કારણ સ્ત્રીઓ છે એમ વિચારવું વાયરો અગ્નિ અને સાપ કરતાં પણ અત્યંત સ્વભાવથી જ દુર્ગાહ્ય એવા મનનું ચંચળપણું વિચારવું, તેમજ જાત્યાદિકગુણ સહિત એવા ભર્તારથી પણ તે સ્ત્રીઓની નિરપેક્ષતા જોવી, તેમજ તે સ્ત્રીઓ પાપ સ્થાન છે, તેમજ અત્યંત કપટ સહિત છે, તે સમ્યગ્ વિચારવું, તે સ્ત્રીઓ ચિંતવે કાંઈ, કરે કાંઈ બોલે કાંઈ, આરંભ કંઈ અન્યનો જ કરે, એવી રીતે સ્ત્રીઓ માયાપ્રધાન હોય છે, સ્વભાવે તે નદીની માફક નીચગામી હોય છે. શાશ્વતાસુખનું સ્થાન એવો જે મોક્ષ તેને પમાડનાર એવું જે સર્ધ્યાન તેનો શત્રુ પણ તે સ્ત્રીઓ જ છે. અત્યંત ઉગ્ર અને ઉત્કૃષ્ટ સંતાપને કરનારી છે. નારકીના તાપનું એ કારણ છે અને તેવી સ્ત્રીઓથી વિરક્ત થયેલા મહાનુભાવોને પ્રશમાદિગુણોનો લાભ આ ભવમાં જ થાય છે અને પરભવમાં પણ તે જ મહાનુભાવો આ સંસ્કારિત એવા વૈરાગ્યથી શરીર અને મનના અનેક દુઃખો પામ્યા વિના અત્યંત સુખને મેળવે છે. આવી રીતે ભાવના રાખનારને અત્યંત સંવેગથી શુદ્ધ એવા વ્યાપારો થાય છે અને તેમ થવાથી કિલષ્ટકર્મનો જરૂર ક્ષય થાય છે અને તે સંવેગથી નક્કી ચારિત્રની શુદ્ધિ પણ થાય છે. સ્ત્રી સંબંધી રાગને નિવારવાનું તે સ્ત્રીઓના સ્વરૂપ અને ફલ જણાવવા દ્વારાએ બતાવી અન્ય પદાર્થ ઉપર થતા રાગને ટાળવા માટે તે તે પદાર્થોનાં સ્વરૂપ તથા ફલ વિચારવાં એમ જણાવે છે. જે મનુષ્ય સ્ત્રી વિગેરેમાંથી જે દોષથી બાધિત થતો હોય, તે મનુષ્ય તેનાથી વિરુદ્ધ તે સંબંધી સ્વરૂપ અને ફલનો વિચાર કરે. દ્રવ્યમાં રાગ થતો હોય તો તેને ઉપાર્જન રક્ષણ કરવા આદિના ક્લેશને વિચારે, તેમજ તેના અભાવે ધર્મનું બનવું કેટલું બધું નિરૂપાધિતાને લીધે થાય છે તે વિચારે. દ્વેષ થતો હોય તો હંમેશાં સર્વભૂતોમાં મૈત્રી વિચારવા સાથે સર્વજીવોની સાથે થયેલો માતાપિતા આદિપણાનો અનંત વખતનો સંબંધ વિચારે અને અજ્ઞાન જો આત્માને બાધા કરતું હોય તો ચિત્તની સ્થિરતા કરી પ્રતીતિ પ્રમાણે વસ્તુનો સ્વભાવ વિચારવો. અહીં વ્રતોનો અધિકાર છે અને વિષયો વ્રતોથી પ્રતિકૂલ છે, ને તે વિષયોનું સ્થાન સ્ત્રીઓ છે, માટે વિશેષ ઉપદેશ સ્ત્રીઓને અંગે જણાવ્યો છે. જેમ અશુભ પરિણામવાળો જીવ ઘણાં કર્મને બાંધનારો થાય છે. તેવી જ રીતે શુભ પરિણામવાળો જીવ ઘણા કર્મને ખપાવનાર પણ થાય છે એ સમજવું ॥ હવે વિહારનામનું દ્વાર કહે છે.
अप्प ८९५, मोक्तण ८९६, एअंपि ८९७, इयरसि ८९८, गोअर ८९९, एअस्स ९००, आई ९०१ આચાર્યાદિકના ઉપદેશ પ્રમાણે સર્વપદાર્થથી અપ્રતિબદ્ધ એટલે મમતારહિતપણે ઉચિતતાએ માસકલ્પ આદિ વિહારે સાધુ જરૂર વિચરે. શંકાકાર શંકા કરે છે કે માસકલ્પ સિવાયનો સૂત્રમાં વિહાર જ કહ્યો નથી તો માસાદિ શબ્દમાં આદિ શબ્દ કેમ લીધો ? ઉત્તરમાં કહે છે કે તેવું દુર્ભિક્ષ અશક્ત આદિનું કાર્ય હોય તો માસથી અધિકપણું પણ થાય, માટે આદિ શબ્દ લીધો છે. (વિહારનો અને દીક્ષા સાથેનો પ્રસંગ હોવાથી આદિ શબ્દથી ચોમાસું ન લીધું) ફરી શંકા કરે છે કે ગુરુના વિહારથી શિષ્યનો વિહાર ગુરૂકુલ
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ અને ગચ્છવાસથી શિષ્ય ગુરૂની સાથે હોય તેથી પણ સિધ્ધ જ થયો છે, તો પછી વિહારનો અધિકાર જુદો કેમ કહ્યો? ઉત્તરમાં જણાવે છે કે શિષ્યોએ તો મોહને જિતવા માટે જરૂર વિહાર કરવો. ગુરુ આદિને તો કારણસર કદાચ દ્રવ્યથી સ્થિર રહેવાપણું પણ હોય. વિધિમાં તત્પર અને ગીતાર્થ એવા સાધુઓને કોઈપણ દિવસ ભાવથી સ્થિરવાસ હોય જ નહિ. વૃદ્ધત્વાદિ કારણે સ્થિરવાસ જો હોય તો તેમાં પણ મહીનો થયા પછી ગોચરી આદિના સ્થાનોમાં પરાવર્તન જરૂર હોય છે. તેમજ સંથારો કરવાની જગ્યા આદિને વિષે પણ નક્કી પરાવર્તનનો વિધિ કહેલો છે. દ્રવ્યથી કદાચ ગુરૂ આદિના કારણે એ ન બને તો પણ જો મોહનો ઉદય થાય તો તો તે સાધુએ જરૂર વિહાર કરવો જ જોઈએ, એ જણાવવા માટે વિહારદ્વાર જુદું લીધેલું છે અથવા તો શિષ્યોને પ્રથમથી જ પ્રતિબંધ ન થાય તેમજ અપરિણામી આદિ શિષ્યોને વિધિનું સ્પર્શન થાય માટે વિહારદ્વાર કહ્યું છે. !! હહે સાધુસ્થા દ્વાર કહે છે -
सऽसाया ९०२, जिण ९०३, भयव ९०४, अणु ९०५, इ. १०६, अण्णेसि ९०७ विस्सोअ ९०८, णो ९०९, पायं ९१० पुल्विं ९११, एअं ९१२, एएण ९१३, निच्छय ९१४,
સ્વાધ્યાય આદિકથી થાકેલો સાધુ તીર્થકરના કુળવાસને અનુરૂપ એવા ધર્મવાળા મહાત્માઓની કથા વિધિપૂર્વક સંવેગ વધારવા માટે કરે. જૈન ધર્મમાં સ્થિરપણે રહેલા પૂર્વકાળના સાધુઓનાં ચરિત્રો સાંભળે, અથવા ભાવપૂર્વક યોગ્યતા પ્રમાણે બીજાને એવા મહાનુભાવોની ધર્મ કથા કહે. ભગવાન દશાર્ણભદ્ર, સુદર્શન સ્થૂલભદ્ર અને વજસ્વામીજીએ જેમ સંસારનો ત્યાગ કર્યો, તેમ સંસાર ત્યાગને સફળ કરનાર જ સાધુ હોય તે મહાપુરૂષોના શુધ્ધ ચારિત્રનું અનુમોદન કરીએ છીએ, એવી રીતે વિચારીને સંવેગની તીવ્રતાએ સાધુઓ પોતાના આત્માને શોધે. આમ ધર્મકથા કરવાથી આત્માનું સ્થિરપણું થાય, તે મહર્ષિઓના કુળમાં હું રહ્યો છું એમ તેમના બહુમાનથી શુદ્ધધર્મનું આચરણ થાય, તે પણ કલ્યાણ જ છે. તે ધર્મકથા સાંભળનાર બીજા સાધુઓને પણ એવી રીતે આત્માનું નક્કી સ્થિરપણું વિગેરે થાય છે. અને જન્માંતરે પણ આવી રીતે કરેલો કથા પ્રબંધ વિકથાને નાશ કરનાર થાય છે. શંકારહિતપણે મળેલા એવા દુર્લભચરિત્રના પરિણામની રક્ષા કરે અને નહિ મળેલા એવા ચારિત્ર પરિણામને પામે. એકલી વડી દીક્ષા માત્રથી ચારિત્ર છે એમ સમજવું નહિ, કેમકે અભવ્યને પણ દ્રવ્યથી તો તે દીક્ષા અને વડીદીક્ષા બંને હોય છે, જો કે વિધિ કરનારા છઘસ્થસાધુઓને તો તે પ્રવજ્યાનો વિધિ સફળ જ છે. પ્રાયે કરીને આ વિધિનો નિયમ કહ્યો છે. નહિ તો વડી દીક્ષા વિનાના સામાયિકમાત્રથી પણ અનંતા જીવો મોક્ષે ગયા છે. તત્ત્વથી વિધિપૂર્વક ગુરુ અને ગચ્છ વિગેરેની સેવાથી આ ચારિત્રના પરિણામ પહેલાં હોય છતાં પણ ગોવિંદવાચક વિગેરે ઘણાંને પણ નવા થયાં છે. વિધિપૂર્વકનું વર્તન મોક્ષનું સાધક છે એમ તીર્થકરો પણ કહે છે, કેમકે જ્ઞાન અને દર્શનનું ફળ વિધિપૂર્વક પ્રવર્તન કરવું તે જ કહેલું છે. વિધિપૂર્વક પ્રવૃત્તિઓ કરીને રહિત જ્ઞાન અને દર્શન એ બંને નિશ્ચયથી હોતાં નથી અને વ્યવહારથી હોય તો તે પણ પોતાના કળને સાધનાર હોતાં નથી. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જ્યારે ચારિત્રરૂપી આત્માનો ઘાત થાય ત્યારે નિશ્ચયનયથી જ્ઞાન અને દર્શનનો તો ઘાત જ છે. માત્ર વ્યવહારથી જ ચારિત્ર હણાય તો જ જ્ઞાન અને દર્શનની ભજના છે. તે પૂર્વોક્ત રીતિએ ચારિત્રની મુખ્યતા સાંભળી દર્શનવાદી કહે છેઃ
(અપૂર્ણ)
Page #263
--------------------------------------------------------------------------
________________
• ચૌમાસી ચૌદશના ક્ષયે તેરસને દિવસે ચોમાસી ન માને અથવા તેરસ માને છે,
તેનું કેમ? - ननु भोः कालिकसूरिवचनात् चतुर्दश्यामागमादेशाञ्च पंचदश्यामपि चतुर्मासिकं ४. युक्तं, त्रयोदश्यां तह्वपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत् एवैते दोषाः प्रत्यवसर्पन्नि,
नास्मात् प्रतीति चेत्, अहो प्रपंचावसरेऽङ्गुलिपिहितश्रोत्रपथ्यभवद्भवान् येनेत्थं नि?ष्यमाणे ...
अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वा अरण्यरुदन कृतं० इति काव्यं कविमिर्भवन्तमेवाधिकत्य ... क्दिधे यदेवमपि निरूपितं न स्मरसि
- ખરતરવાળાઓ શંકા કરે છે કે શ્રી કાલિકાચાર્યમહારાજના વચનથી ચૌદશને જે ૪ દિવસે અને શાસ્ત્રોના વચનથી પૂનમે પણ ચોમાસી કરવી યોગ્ય છે. (પણ) તેરસને * દિવસે તો ચોમાસી છે એમ કહેવાય જ નહિં, તેથી તમે તેરસે ચોમાસી કરો છો ?
માટે શ્રીકાલિકાચાર્ય અને શાસ્ત્રો એ બન્નેના તમે વિરાધક બનો છો, માટે તમોને આજ્ઞા અને આચરણાના ભંગરૂપી દોષો લાગવાના છે. પણ હમો જે ચોમાસી ચૌદશના
ક્ષયે તેરસનો ક્ષય કરી તેરસે ચૌમાસી ન કરતાં ચૌદશનો ક્ષય માની પૂનમે ચૌમાસી • કરનાર છીએ તેમને આજ્ઞા કે આચરણાના ભંગ વગેરે દોષો નહિં લાગે, એના ઉત્તરમાં
શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય તત્ત્વતimurt માં કહે છે કે આશ્ચર્યની વાત છે કે જ્યારે
અમે વિસ્તારથી આગળ ત્રયોદશીનો ક્ષય કરી તે તેરસને ચૌદશના ક્ષયે ચૌદશ જ ! '' કહેવી પણ તેરસ કહેવી જ નહિં, એવું વિસ્તારથી સમજાવ્યું ત્યાં શું તમો આંગલીયે ,
કાન ઢાંકીને બેઠા હતા કે જેથી આટલું બધું સ્પષ્ટપણે તે તેરસને ચૌદશનો ક્ષય જ,
હોય ત્યારે ચૌદશ જ કહેવી, પણ તેરસ ન કહેવી, એમ જાહેર ર્યા છતાં હજુ જો તમો તે ચૌદશના ક્ષયવાળી તેરસને તેરસ કહેવાની ના કહ્યા છતાં અને તેરસને ચૌદશ
જ કહેવી એમ જણાવ્યા છતાં હજુ પણ તે ચૌદશના ક્ષયથી ચૌદશ તરીકે જ ગણાતી જ • તિથિને તેરસ જ કહો છો. અથવા તો જંગલમાં રોયા મડદાનું શરીર ચોખ્ખું કર્યું છે, જ કુતરાનું પૂછડું નમાવ્યું હેરાના કાનમાં જાપ ક્યે ઊષરમાં કમલ વાવ્યું ઊષરમાં * વર્ષાદ થયો આંધલાનું મોડું શોભાવ્યું જે મૂર્માની આગળ વાર્તા કરી. આ વાત કવિયોએ
- તમારા માટે જ કહી હશે, જે માટે એવી રીતે નિરૂપણ ક્ય છતાં યાદ કરતા નથી. આ જ આ વાત વિચારનાર તેરસ અને ચૌદશ ભેગાં છે એમ કહેવા તૈયાર થાય છે. ' જ નહિં. તત્ત્વથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરી તે તિથિને • પર્વતિથિ તરીકે જ બોલવી.
મહોપાધ્યાય ધર્મસાગરજી. •
T
Page #264
--------------------------------------------------------------------------
________________
પર્વતિથિના ક્ષયે તે ભેળી કરવી તે અપર્વનો ક્ષય કરવો? /
ननु औदायिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि ७ चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं, तत्र त्रयोदशोति व्यपदेशस्याप्यसंभवात्, किंतु । 6 प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्
| (ખરતરવાળાઓ શંકા કરે છે કે, આપણે બન્ને (તપાગચ્છ અને ખરતરગચ્છવાળાઓ) (A
ઔદયિક રીતે એટલે જે તિથિમાં સૂર્યનો ઉદય હોય એવી તિથિને માનનારા અને અન્યતિથિ (G Oી એટલે પડિકમણા વખતે હોય તે તિથિ માનવી એવી માન્યતાના તિરસ્કારવાળા છીએ તો તે પછી આપણને સૂર્યના ઉદય અને સમાપ્તિવાળી જે તેરસ છે તેનો જેમાં સૂર્યોદય નથી તેવી | ૨ ચૌદશપણે સ્વીકાર કરવો કેમ ઘટે? આના ઉત્તરમાં મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ફરમાવે છે)
છે કે તારી વાત સાચી છે, પણ જ્યારે ચૌદશનો ક્ષય હોય અને તેરસને દિવસે ચૌદશ છે. કરવાની હોય ત્યારે જો કે સૂર્યના ઉદય અને સમાપ્તિવાળી તેરસ છે તો પણ તે દિવસે (G તેરસ છે એવું કહેવાનો પણ સંભવ નથી. ચૌદશનો ક્ષય હોય ત્યારે તો તે તેરસને પ્રાયશ્ચિત્ત IS
પડિક્કમણું અને પૌષધ આદિના કાર્યમાં આજે ચૌદશ જ છે એમ કહેવાય છે. ( આ ઉપરથી જેઓ આરાધનાના કાર્યમાં અને આરાધના માટે કહેવાતા ભીતિયાં જ
પંચાગોમાં ચૌદશના ક્ષયે તેરસનો વ્યપદેશ કરવા માંગે છે કે તેરસ ચૌદશ ભેગા છે એમ ) કહેવા કે કરવા માંગે છે તેઓ પોતાની ભૂલ સમજશે અને સુધારશે. ધ્યાન રાખવું કે ચૌદશના 9 લયે શાસ્ત્રકાર તેરસને તેરસ કહેવાની ના પાડે છે, એટલું જ નહિ પણ વસ્તુફ્લેવ એમ કહી તે તેરસને ચૌદશ જ છે એમ જણાવી નિશ્ચયે ચૌદશ જ છે એમ કહેવાની આજ્ઞા
જણાવે છે. ' 8 તા.ક. - ચૌદશના ક્ષયે જ્યારે તેરસની અપર્વતિથિ હોવાથી તેનો ક્ષય કરાય ત્યારે , | સ્પષ્ટ થયું કે પુનમનો ક્ષય હોય ત્યારે તે પુનમથી પહેલા ચૌદશ એ પર્વતિથિ હોવાથી
તેનો ક્ષય પણ ન કરાય, અને તેથી જેમ ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરાય, તેમ પુનમના ૦િ ક્ષયે પણ તેરસનો જ ક્ષય કરાય, અને તેથી જ તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ કરવી છે) જ જ પડે. તેરસનો સૂર્યોદય જેમ પર્વના ક્ષયને લીધે ન મનાયો તેમ પુનમના ક્ષયને લીધે . ચૌદશનો પણ સૂર્યોદય ન મનાય. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમ માટે પણ સમજવું. (G
મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી
Page #265
--------------------------------------------------------------------------
________________
DOOOOOOO OOOO.
(
O)
સકયુ ક |
પંચમ વર્ષ મહા સુદિ ૧૫
-ક©e e G8
વર્ષ
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, સંવછરી માતાવિતપ્રધ્વરેડમિન્ નિવિનવવઘણાં
भेदनेऽनल्पवीर्ये તિથિ | ભવ્યા. શાસ્ત્રોશુિદ્ધ નિશ્વિતરિતટું
__ प्रोज्झ मिथ्यात्वपक्षं નિર્ણય लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु અંક ૯/૧૦
૧૯૯૩ :
: ૧૯૩૭
ફેબ્રુઆરી
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ | - મુંબઈ –
| Re |
વીર સંવત્ ૨૪૬૩
છ00 000 00 00 00 000 000 Oછ09 OoO OOOO OOOO OOOO OOOO OOOO
Page #266
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि ३-८-० | बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० / पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ।
ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० K पंचवस्तुकः स्टीकः ३-०-० तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० Y क्षेत्रलोकप्रकाशः
२-८-०
| पर्युषणादशशतकं ०-१०-० Y युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
विशेषावश्यकटीका (भागद्वयं)११-०-०
३-०-० Vबन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
कल्पकौमुदी
२-०-० १-०-० - अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
| षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहवृत्तिः
षडावश्यकसूत्राणि
०-८-० ४-०-० बारसासूत्रं सचित्रं
उत्पादादिसिद्धिः
२-८-० १२-०-०
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० A ऋषिभाषितानि
सुबोधिका
प्रेसमां-प्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमांविशेषणवती-वीशवींशी
भवभावना (उत्तरार्ध) प्रेसमांY विशेषावश्यकगाथाक्रमादि ०-५-०
प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #267
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
પર શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
વર્ષ ૫
અંક ૯/૧૦ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ મહા સુદિ ૧૫ - ગુરૂવાર
ફેબ્રુઆરી-૨૫ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ના
આગમોદ્વારક.ll
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
રવિવારની સંવચ્છરીવાળાની માન્યતા
શનિવારે સંવચ્છરી કરનારાઓના પક્ષથી અનેક પ્રકારના અનેક પત્રોમાં અનેક લેખો આવ્યા. તે વાંચતાં એમ સ્પષ્ટ સમજાય છે કે તેઓ જે
તિથિએ સૂર્યોદય અને તિથિની સમાપ્તિ હોય તે તિથિ માનવી એવા સિદ્ધાંતને જ અનુસરે છે. જો કે તેઓએ આપેલી શ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોની ગાથાઓમાં કેવલ સૂર્યોદયવાળી તિથિને તિથિ તરીકે માનવાની વાત છે અને સૂર્યોદયવાળી તિથિ તરીકે માનવામાં તપગચ્છ કે ખરતરગચ્છમાં કોઈને મતભેદ નથી. પણ વિચાર એ કરવાનો રહે છે કે સૂર્યોદયવાળી તિથિને માનવાનું કઈ અપેક્ષાએ છે? શનિવારના પક્ષવાળાઓએ અને વિચારકોએ સમજવાનું છે કે વિક્રમની તેરમી સદી કે જેમાં અંચલગચ્છવાળાની શતપદી અને તેનો ઉદ્ધાર રચાયાં તેના કરતાં પહેલાના કાલથી આવો તિથિ બાબતનો મતભેદ ચાલતો હતો કે કેટલાકો સૂર્યોદયવાળી તિથિ માનતા હતા જ્યારે કેટલાકો પ્રતિક્રમણ વખતે આવતી તિથિને માનતા હતા. (જુઓ શતપદી. મતવૈચિત્ર્યદ્વાર) આવી રીતે તિથિ બાબતમાં મતવૈચિત્ર્યને અંગે શ્રાદ્ધવિધિકાર મહારાજને સૂર્યોદયવાળી તિથિને જ તિથિ તરીકે માનવાનું વિધાન જણાવવું પડ્યું છે. અર્થાત્ સૂર્યોદયવાળી તિથિને તિથિ તરીકે માનવાનું જણાવતાં સ્પષ્ટ કરવું પડ્યું કે પર્વતિથિની આરાધના સવારના પચ્ચખ્ખાણથી શરૂ થાય છે
માટે પચ્ચખ્ખાણનો વખત જ્યારે જે સૂર્યોદયથી શરૂ થાય છે ત્યારે તે તિથિ હોવી જોઈએ અને તેથી જ પચ્ચક્ખાણના અધિકારમાં જ તે ગાથાઓ, લીધી છે. આ વાત પણ ચોખ્ખી જ છે કે સવારનાં પચ્ચક્ખાણ સૂર્યોદયની અપેક્ષાવાળાં છે અને તે એકાસણા, આંબેલ અને ઉપવાસ વગેરે તિથિનાં પચ્ચખ્ખાણે દૈવસિક છતાં પણ અન્ય સૂર્યોદય સુધી પાળવાનાં હોય છે. માટે સૂર્યોદયવાળી તિથિને માનવાનો નિયમ રાખી પચ્ચક્ખાણ અને ઉદય વખતની તિથિને ન માનનારાઓને આજ્ઞાના વિરાધક વગેરે જણાવ્યા. આ ઉપર જણાવ્યા પ્રમાણે હકીકત હોવાથી તે હકીકત ક્ષય કે વૃદ્ધિના પ્રસંગ સિવાયની છે એમ સ્પષ્ટપણે સમજાય તેમ છે. છતાં ક્ષય કે વૃદ્ધિના પ્રસંગમાં જે શનિવારની સંવચ્છરીવાળા સૂર્યોદયની વાતને આગળ કરે છે તે કેવલ આગ્રહની ખાતર દુનિયાને જુઠ ભરમાવવા માટે જ છે. શનિવારવાળા મહાત્માઓ જો ઉદયવાળી તિથિના જ આગ્રહવાળા હોય તો તેઓ તિથિનો ક્ષય હોય ત્યારે વગર સૂર્યોદયવાળી તિથિને કેમ આરાધશે ? તેથી તેઓ તેઓના પોતાના મતે આજ્ઞાભંગાદિના દોષવાળા થશે કે નહિં ? કદાચ કહેવામાં આવે કે ક્ષીણતિથિમાં સૂર્યોદય હોય નહિં તેથી અન્ય ઉદયવાળી પણ તિથિ માનવી પડે. તો પછી જો આમ છે તો પછી નક્કી થયું કે સૂર્યોદયવાળી તિથિ ન લેવામાં જે આજ્ઞાભંગ આદિ દોષો છે તે ક્ષય સિવાયના પ્રસંગમાં જ લાગુ
પડે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ છે. વળી તે શનિવારવાળા મહાત્માઓએ વિચારવું ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષનો ખુલાસો - જોઈએ કે જો ઉદયવાળી તિથિએ પર્વતિથિ ન વાચકોને સમજવાની જરૂર છે કે ક્ષ પૂર્વ માનવામાં આજ્ઞાભંગ આદિ દોષો લાગે છે તો તિથિ: વેર્યો, વૃદ્ધી છે તથા ઇત્યાદિ શ્લોક
જ્યારે લૌકિકટીપ્પણાને આધારે પર્વતિથિની વૃદ્ધિ શ્રીઉમાસ્વાતિવાચકજીનો બનાવેલ છે એવો પ્રઘોષ હોય છે ત્યારે બન્ને તિથિએ સુર્યોદય હોય છે તો છે, એમ શ્રીશ્રાદ્ધવિધિઆદિશાસ્ત્રોમાં જણાવે છે. શું શનિવારવાળા તે બને તિથિઓને ઉદયવાળી અને તપાગચ્છવાળા એ પ્રઘોષને અખંડપણે માનતા હોવાથી આરાધના કરે છે કે કરશે? તેઓના કહેવા
આવ્યા છે. આ પ્રઘોષને ખરતરગચ્છવાળા તિથિની અને કરવા પ્રમાણે તેઓ ઉત્તરની તિથિને જ આરાધે
વૃદ્ધિમાં પૂર્વની તિથિ કરતા હોવાથી માને નહિ. છે. તો પછી શું તેઓ પહેલી તિથિ સૂર્યોદયવાળી
તેમજ અંચલગચ્છવાસી વગેરે પડિક્કમણાની વખતે
તિથિ માનતા હોવાથી આ પ્રઘોષને માનતા નથી. છે છતાં તેની આરાધના ન કરે તેથી
અને તેથી શ્રીસેનસૂરિજી મહારાજને આજ્ઞાભંગાદિના દોષોને નહિ પામે? આ ઉપરથી
आदित्योदयवेलायां या स्तोकाऽपि तिथिर्भवेत् એ પણ નક્કી થયું કે સૂર્યોદયવાળી તિથિ માનવાની
આવા પારાશરસ્કૃતિના વચનથી સાબીત કરવું વાત વૃદ્ધિના પ્રસંગમાં પણ લાગુ પડતી નથી.
પડ્યું હતું. જો કે કેટલાક આધુનિક ખતરો ક્ષયે શનિવારવાળા મહાત્મા આટલું સમજી લે કે ક્ષય પૂર્વી ના પ્રઘોષને ઉડાવી દેતા નથી. પણ વૃદ્ધિ અને વૃદ્ધિમાં સૂર્યોદયવાળી તિથિ માનવી એ વાત વાર્થી તથોરાનો અર્થ ફેરવીને જણાવે છે કે સૂર્યનો ઉદય ક્ષણમાં હોય નહિ તેથી અને વૃદ્ધિમાં ઉત્તરાનો અર્થ પ્રધાન કરવો, અર્થાત્ વધારે બે સૂર્યોદય હોય તેથી તે ક્ષય અને વૃદ્ધિમાં લાગુ ભોગવાળી એવી ઉત્તમ જે પહેલાની તિથિ એ પડતી જ નથી. વળી શનિવારવાળા મહાત્મા
આરાધવા લાયક છે. એમ જણાવે છે. પણ તેઓએ પોતાની કલ્પનાથી પહેલો નંબર ઉદયનો બીજો એ પ્રઘોષ ન માનવો એ જુદી વાત છે, પણ પ્રઘોષને સમામિનો અને ત્રીજો ઉદય તથા સમાપ્તિ ઉભયનો માનીને પ્રઘોષ કરનારને મૂર્ખ બનાવવા જેવું તો માને છે. પ્રથમ તો આ ત્રણ વિકલ્પ શાસ્ત્રીય જ
ન જ બોલવું જોઈએ. ખરતરોના હિસાબે તો નથી. વળી આ વિકલ્પો જ શાસ્ત્રીયષ્ટિના નથી
ક્ષયવૃપ્તિથઃ પૂર્વા એટલો જ પ્રઘોષ બસ હતો.
કેમકે ક્ષયમાં પૂર્વની અતિથિને તિથિ માનવી અને તો પછી તે વિકલ્પોની ચઢતી અને ઉતરતી કોટી
વૃદ્ધિમાં પૂર્વની સમાપ્તિ વિનાની પણ અધિકતાવાળી કરવાનું તો હોય જ ક્યાંથી ? છતાં શનિવારવાળા
હોવાથી તેમના મતે પ્રધાન થયેલી પર્વતિથિ માનવી મહાત્માઓએ વિચાર ન કર્યો કે જે પર્વતિથિનો ક્ષય
છે. એમ ખરતરોપો ધારેલો અર્થ એક પાદમાં આવે હોય તેની પહેલાની અપર્વતિથિ તો ઉદય તથા છતાં તે પાદ ભિન્ન કરવાથી કરનારની બુદ્ધિને સમાપ્તિ ઉભયવાળી હોય છે. તો પછી પર્વતિથિના લાંછન લાગે. વળી પર્વવાદના પર્વનો અર્થ ક્ષયે તેની પહેલાની અપર્વમાં પર્વકાર્ય કરવામાં આવે પહેલાની તિથિ એવો કરવો પડે, તો પછી તેના તો સ્પષ્ટ થયું કે અપર્વતિથિનો ઉદય અને સમાપ્તિ પ્રતિપક્ષ તરીકે ઉત્તરાનો અર્થ આગળની તિથિ એમ બન્ને હતા છતાં તેની જગા પર કેવલ સમાપ્તિવાળી કરવો જ પડે. જો કે ખરતરોને ક્ષયે પૂર્વા એ નિયમ પર્વતિથિ જ માની. તે તેમના મતે આજ્ઞાભંગ આદિ પણ બરોબર તો કબુલ થાય તેમજ નથી. કારણ દોષ યુક્ત છે.
કે અર્વાચીન એટલે હમણાંના ખરતરો અષ્ટમી
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૦૨
આદિના ક્ષયે સપ્તમીઆદિનો ક્ષય ગણી તે દિવસે અષ્ટમી માને છે. પણ ચૌદશનાં ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ ન કરતાં પૂનમને દિવસે ચૌદશ કરે છે. એટલે ખરતર ગચ્છવાળાઓ યે પૂર્વાંના નિયમને માની કે પાળી શકે એમ નથી. તેઓના મતે તો ભાદરવા સુદ ચોથના ક્ષયે પંચમીએ જ સંવચ્છરી કરવાની હોય. પચાસ દિવસનો આંતરો નિયમિત કરવાનું જે તેઓનું ધ્યેય છે તે ત્યાં કેમ રહે એ તેઓને જ વિચારવાનું છે. આ બધા કથનનું તત્ત્વ એટલું જ કે ખરતરગચ્છવાળાઓથી પૂર્વા વાળો પૂરો નિયમ માન્ય થઈ શકે એમ નથી અને એ પ્રઘોષ સિવાય પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિનો ક્ષય કરીને તે દિવસે જ ક્ષીણ એવા પર્વનું આરાધન કરવું એવા અભિપ્રાયનું કથન મળે તેમ નથી. એવી રીતે અંચલગચ્છવાળાને પણ સૂત્ર પંચાંગી કે પ્રાચીન પ્રકરણ અગર કોઈ પણ શાસ્ત્રમાં
.
ક્ષય થયે પૂર્વતિથિ કરવી એવું કથન મળે એમ નથી. એટલું જ નહિં, પણ અંચલગચ્છવાળાઓના મતે તો યે પૂર્વા ના નિયમની જરૂર નથી, કેમકે તેઓ તો પ્રતિક્રમણની વખતે તિથિ આવે કે ભોગવટો હોય તે માનનારા છે. પણ તત્વદૃષ્ટિથી તેઓએ વિચારવાની જરૂર છે કે અષ્ટમીઆદિ પર્વતિથિઓ નિયત છે અને લૌકિકટીપ્પણાને અંગે જ ક્ષયે પૂર્વા વગેરે નિયમ છે, એ તમોને કબુલ નથી તો સંધ્યાના બે પડિકમણાની વચ્ચે જ પર્વતિથિ આવી જાય, અર્થાત્ એકકે દિવસના સંધ્યાકાલે અષ્ટમી આદિ તિથિનો કોઈક વખત અભાવ હોય તો પછી અષ્ટમીઆદિની તિથિ ક્યારે કરવી ? તેઓના હિસાબે તો પૂર્વાંડાને તિથિઃ વ્હાર્યાં એવો પ્રઘોષ માનવો પડશે. અથવા તેઓના નિસ્તાર જ નથી. વળી બે દિવસ પડિક્રમણાની વખત તિથિ આવે તો
શું કરવું? તેનું પણ તેઓને સ્વતંત્ર વિધાન મળવાનું જ નથી. આ બધી હકીકત જણાવવાનું તત્વ એટલું જ કે તપાગચ્છવાળા જ શ્રી ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષને યથાર્થપણે માની શક્યા છે અને માની શકે
તા. ૨૫-૨-૧૯૩૭
છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે જે તિથિમાં સૂર્યોદય હોય એ જ તિથિ માનવી એ ઉત્સર્ગ વચનને માને તેઓને માટે જ ઉદયવાળી તિથિ ન મળે અથવા બેવડા ઉદયવાળી મળે તો આરાધના ક્યારે કરવી એવી શંકા રહે. કેમકે તિથિના અધિક ભોગને માનનારા તથા પડિક્કમણા વખત તિથિ માનનારાઓને તો ક્ષય કે વૃદ્ધિનો સવાલ જ વિચારવાનો નથી.
વાચકજીના પ્રઘોષનું ઉત્થાન
મહારાજા ઉમાસ્વાતિવાચકજી પૂર્વધર હોય તેમાં તો કોઈથી શંકા થાય તેમ જ નથી. કારણ શ્વેતાંબરોના શાસ્ત્ર પ્રમાણે વાંચક તરીકે તેઓ જ ગણાય છે કે જેઓ પૂર્વગતશ્રુતને ધારણ કરનાર હોય અને શ્રી ઉમાસ્વાતિ મહારાજ વાચકપણે તો પ્રસિધ્ધ જ છે. પણ કેટલાકોના મુદ્દા પ્રમાણે તેઓ પૂર્વધર હતા એમ મનાય છે. તેઓના મત પ્રમાણે પ્રજ્ઞાપનાકાર શ્રીઆર્યશ્યામાચાર્યના ગુરૂ હોઈને દશ
મુશ્ચેનાં વાચવેદન એ પદ ઉચ્ચનાગરી શાખાને જણાવનાર નહિં પણ માત્ર શહેર અને મુખ્ય સ્થાનોની વાચકતા જણાવનાર ગણાય અને કેટલાકો સજ્જનારી શાખાના વાચક માની ઉચ્ચનાગરીશાખા આર્ય શાંતિશ્રેણિકથી નીકળેલી હોઈને તે શાખાની ઉત્પત્તિ વખત જ દશપૂર્વની હયાતી નહોતી તો શ્રી ઉમાસ્વાતિજીની વખત તો દશ પૂર્વની હયાતી હોય જ ક્યાંથી ? એમ વાચકજીના દશપૂર્વધરપણામાં મતભેદ છતાં તેઓશ્રીના પૂર્વધરપણામાં તો મતભેદ નથી જ એ ચોક્કસ છે.
જૈન ટીપ્પણાની સત્તા હતી કે કેમ ?
ભગવાન ઉમાસ્વાતિવાચકજીનું પૂર્વધરપણું નક્કી થયા પછી હવે એ વિચારવાની જરૂર રહે છે
કે
પૂર્વધરના કાલમાં જૈનજ્યોતિષને હિસાબે ટીપ્પણ ચાલતું હોય એ નિસ્યંશ છે. અને જૈનજ્યોતિષના હિસાબે તિથિનો કે પર્વતિથિનો ક્ષય હોય એ સ્વભાવિક હોય અને ક્ષયે પૂર્વાo એ નિયમ કરવો
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ પણ પડે. છતાં જૈનટીપણાના હિસાબે કોઈ પણ જૈન જ્યોતિષ એમ ચાલ્યું હોય અથવા તેને આધારે તિથિની વૃદ્ધિ તો હોય જ નહિં. યાદ રાખવું કે જ વર્તન થયું હોય એમ નક્કી કહેવાય નહિં. પણ શાસ્ત્રોમાં ગતિરાત્ર એમ કહ્યું છે અને તેનો અર્થ એટલું તો નક્કી કહી શકાય કે ભાષ્યકાર અને તિથિની અધિકતા એવો થાય છે. પણ એ અતિરાત્ર ચૂર્ણિકાર મહારાજના વખત સુધી લૌકિકવ્યવહાર સૂર્યમાસની અપેક્ષાએ છે અને સૂર્યમાસ તો કોઈ જૈનજ્યોતિષને મળતા એવા જ્યોતિષથી ચાલતો વ્યવહારમાં નથી. વળી યુગ જે પાંચ વર્ષનું હોય હતો અને તેથી જ ભાષ્યકાર અને ચૂર્ણિકાર છે તેમાં તમાસ કર્મમાસ વચ્ચે દરેક મહિને અડધા રાજાઓએ પર્યપણાની વ્યાખ્યા કરતાં પૌષ અને દિવસનો ફરક હોવાથી પાંચવર્ષના સાઠ મહિનાને
અષાઢ એ બે માસની જ વૃદ્ધિ માની છે. અને એ હિસાબે એક માસ વધે છે એટલે તિથિયો જે ક્ષીણ
હિસાબે શ્રાવણ કે ભાદ્રપદની વૃદ્ધિનો સવાલ થઈ તેનો સરવાળો એ એક માસ વધવાથી મળી
કોઈપણ ભાષ્ય કે ચૂર્ણિઓમાં ચર્ચાયેલો જ નથી. રહે છે. પણ જો સૂર્યમાસની અપેક્ષાએ તિથિની વૃદ્ધિ
એટલું જ નહિ, પણ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીના ચાલુમાં લઈ લેવામાં તો બીજો માસ જે યુગમાં વધારવો પડે છે. તે વધારવાનો પ્રસંગ જ નહિં આવે
અનેક વિવરણો અને શાસ્ત્રો વિદ્યમાન છતાં તેમાં અર્થાત્ ચોક્કસ માનવું પડશે કે જૈનટીપ્પણાને
પણ કોઈપણ જગા પર શ્રાવણ કે ભાદ્રપદની વૃદ્ધિની હિસાબે કર્મમાસ કે જે વ્યવહારનો વિષય છે તેમાં ચર્ચા કે ખુલાસો નથી. એટલું જ નહિ પણ તે તિથિની વૃદ્ધિ હોય જ નહિ. અને કોઈપણ તિથિની બાબતનો ઇશારો શુદ્ધાં નથી. ભગવાન વૃદ્ધિ ન હોય પછી પર્વતિથિની વૃદ્ધિ તો હોય જ શ્રીહરિભદ્રસૂરિજી ભાષ્યકાર અને ચૂર્ણિકારની ક્યાંથી ? અને જ્યારે પર્વતિથિની વૃદ્ધિ જ નજીક થયેલા હતા. તે પણ એ શ્રાવણ અને જૈનટીપણાને હિસાબે થાય નહિં તો પછી વૃદ્ધી ભાદ્રપદની વૃદ્ધિની ચર્ચા કે વિચારણા ન કરવાથી
(સેવા)તથોત્તર એ વાક્યને જન્મ જ ક્યાંથી તેમજ સંવચ્છરીની રાત્રે કલ્પનું છેલ્લું વ્યાખ્યાન મળે ? કહેવું પડશે કે શ્રીઉમાસ્વાતિવાચકજીના કરવાનું કથન જે શ્રી આવશ્યકમાં સ્પષ્ટ શબ્દોમાં પ્રઘોષને આધારે તેઓશ્રીના વખતે પણ લૌકિકમત છે તેથી જણાવી આપે છે. કહેવાની મતલબ એ કે પ્રમાણે જ તિથિની આરાધના થતી હતી. બીજી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી સુધી જ્યોતિષનો હકીકત એ વિચારવાની છે કે જૈનજ્યોતિષ સ્વતંત્ર વર્તાવ લોકોમાં પણ જૈનશાસ્ત્રને મળતા જ્યોતિષને રીતે સૈકાઓથી જુદું છે એ વાત સાચી છે અને આધારે જ ચાલતો હતો. હવે જ્યારે ભાષ્યકાર અને જૈનજ્યોતિષના હિસાબે પૌષ કે આષાઢ સિવાય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી સુધી જૈનજ્યોતિષ અન્ય કોઈ માસ અધિક ન હોય અને એ અને લૌકિકજ્યોતિષ એકરૂપે ચાલતાં હતાં અને તેને જૈનજ્યોતિષ પ્રમાણે જ વૌરિને નીતિશાસ્ત્ર માં
લીધે તે કાલના તે તે પ્રસિદ્ધ ગ્રંથોમાં શ્રાવણાદિ પણ તિથિની હાનિ જણાવી છે. વળી યુગમાં પૌષ
માસવૃદ્ધિના નામે કે પર્વતિથિની કે સામાન્ય તિથિની અને અષાઢ એ બે જ માસ વધે એમ પણ એમાં
વૃદ્ધિને અંગે કોઈ સવાલ કે ચર્ચા ચાલી જ નથી તો જણાવ્યું છે. એટલું જ નહિં. પણ વર્ષની શરૂઆત
પછી ભગવાન ઉમાસ્વાતિવાચકજીની વખતમાં પણ તે કૌટિલેયમાં શ્રાવણ વદિ એકમથી જ માની
અધિકતિથિની વિચારણા ક્યાંથી આવી કે જેથી વૃદ્ધી છે. એ ઉપરથી એમ કહી શકાય કે તે જમાનામાં
વાર્યા તથ-ત્તા એટલે તિથિ વધી હોય તો ઉત્તરની જૈન જ્યોતિષ અને રાજ્ય જ્યોતિષ બન્ને સરખી રીતે ચાલતાં હશે, છતાં સર્વ પૂર્વધરોના કાલમાં
તિથિને પર્વતિથિ તરીકે કરવી એમ જણાવવાની જરૂર રહે. આવી શંકા થવી અસ્વાભાવિક નથી. પણ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • એ શંકાની પહેલાં એક વાત ધ્યાનમાં રાખવી કે અને તે જુદાં જ્યોતિષને આધારે પોષ અને અષાઢ લૌકિકજ્યોતિષનું જ આલંબન હમેશાં તિથિની સિવાયના મહિના અધિક નહિં જ આવતા હોય એમ આરાધનામાં લેવામાં આવેલું હતું, કારણ કે અંગ માની શકાય તેવું નથી. અર્થાત્ કેટલાંક લૌકિક ઉપાંગ કે પ્રકરણોમાં ભગવાન શ્રીજિનેશ્વર જ્યોતિષો કે જેઓ જૈનજ્યોતિષને અનુસરનારાં કે મહારાજાનાં ચ્યવનઆદિનાં કલ્યાણકો મળતાં નહોતાં, તે પણ ભાષ્યકારઆદિના કાલ કરતાં શ્રીજૈનશાસનના માસને નામે કે જૈનશાસનની પણ પૂર્વકાલમાં પ્રવર્તતાં તો હતાં જ. કેમકે જો એમ તિથિને નામે જણાવવામાં આવેલા જ નથી. પણ તે ન હોત તો શ્રીઆવશ્યનિર્યુક્તિમાં વસંતઋતુમાં કલ્યાણકો કાર્તિક આદિ લૌકિક માસો અને પડવા અધિકમાસ હોવાથી કણેર ભલે ફલે, પણ વસજો આદિ લૌકિક તિથિના નામે જ જણાવવામાં આવેલાં . આંબાને તો ફુલાવાય જ નહિં. અને જો વસંતના છે. શ્રીકલ્પસૂત્રમાં ભગવાન મહાવીર મહારાજનાં અધિકમાસે આંબો ફુલે તો ઉપદ્રવ થાય, એમ જે કલ્યાણકોમાં પણ ચ્યવનાદિક બધાં કલ્યાણકો કેવલ કહે છે તે હકીકત આવશ્યકનિર્યુક્તિમાં ઘણી જ લૌકિકજ્યોતિષના માસ અને તિથિને નામે જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે, તે કહેત નહિ જણાવવામાં આવેલ છે. ફક્ત ભગવાન મહાવીર એ ઉપરથી બે વાત નક્કી થાય છે કે પૌષ અને અષાઢ મહારાજાના નિર્વાણ કલ્યાણકને જ જૈનશાસ્ત્રના સિવાયના માસોની વૃધ્ધિ માનનારો પણ કેટલોક માસ આદિના નામોથી જણાવેલ છે. પરંતુ તે પણ પ્રાચીન પક્ષ હતો. વળી આવશ્યકની એ ગાથાનો એકલા લોકોત્તર જૈનજ્યોતિષના માસાદિનામે જ અર્થ બરોબર સમજનારાઓએ એ પણ માનવું જ નહિ. પણ લૌકિક માસાદિના નામોની સાથે જ પડશે કે જૈનજ્યોતિષ અને તેને અનુસરનાર લૌકિક જણાવેલ છે. વળી વિચિત્રતા વધારે તો એ છે કે જ્યોતિષ તો બે અષાઢ હોય તો પણ બીજે અષાઢ પ્રથમ લૌકિક માસાદિ નામો જણાવી અને પછી ચોમાસી અને વર્ષનો અંત ગણી પહેલા આષાઢને જૈનશાસ્ત્રનાં નામો જણાવ્યાં છે. તેમાં પણ છે અને નપુંસક ગણતા હતા એટલું જ નહિં, પણ સાના પ્રયોગો વાપરીને સ્પષ્ટ કર્યું છે કે લૌકિક જૈનશાસનથી જુદી રીતે વર્તવું એવું પણ કેટલાક
જ્યોતિષનાં કાર્તિક આદિ માસનાં નામો અને ભાગનું લૌકિક જ્યોતિષ પૌષ અને અષાઢ સિવાયના અમાવાસ્યાદિ તિથિનાં નામો જે પ્રસિદ્ધ અને સિદ્ધ માસોની વૃદ્ધિ કરનાર પ્રવર્તતું ત્યાં પણ પ્રથમ માસને ગણ્યાં જૈનજ્યોતિષનાં પ્રીતિવર્ધન અને નદિવર્ધન તો નપુંસક માનતા હતા, અને તેથી આંબાનું પહેલું એવાં નામો સાંકેતિક તરીકે છે એમ જણાવ્યું છે. ફુલવુડમરઆદિ ઉપદ્રવને કરવાવાળું ગણ્યું. અર્થાત્ જૈનજ્યોતિષથી વ્યવહાર થયો હતો એમ અધિકમાસની વાત એટલા માટે જણાવી છે કે જૈન માનવાનું કોઈ સાધન નથી. એટલું જરૂર જણાય જ્યોતિષથી જુદી જાતનું જ્યોતિષ પણ ભાષ્યકારાદિથી છે કે ભાષ્યકાર અને વાવત્ ભગવાન પહેલાના નિર્યુક્તિકારના વખતમાં પ્રવૃત્ત થઈ ગયેલું શ્રીહરિભદ્રસૂરિજી સુધીના કાલમાં લૌકિક યોતિષ હતું અને તેવા જ્યોતિષને અંગે ભગવાનું જુદાં નામોવાળું છતાં માસવૃધ્ધિના પ્રસંગમાં ઉમાસ્વાતિવાચકજીને વૃદ્ધ વાર્થી તથોત્તરી એમ કૌટિલેયશાસ્ત્રના કથનના ઇશારાથી જૈનજ્યોતિષ કહેવાની જરૂર પડે તે સ્વાભાવિક જ છે. વળી જૈન પ્રમાણે જ બહુધા ચાલતું હશે. આટલું બધું છતાં ટીપ્પણ કે જ્યોતિષને હિસાબે પણ તિથિ કે પણ ભાષ્યકારઆદિ વખતમાં જગતમાં જૈનશાસ્ત્રથી પર્વતિથિનો ક્ષય હિસાબસર આવે, એ માન્યતા તો જુદું પડતું લૌકિક જ્યોતિષશાસ્ત્ર નહિં જ ચાલતું હોય સૂત્રકાર નિયુક્તિકાર ભાષ્યકાર ચૂર્ણિકાર અને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ વૃત્તિકાર મહારાજાઓની હતી, અને તેમના ગ્રંથો તિથિથી પહેલાની પડવા આદિ અપર્વતિથિ હોય પણ અવમરાત્રિઓ જણાવે છે, આમ છતાં પણ કોઈ તેમાં કરવું, અને દ્ધ એટલે બીજ આદિ સૂત્ર કે યાવત્ વૃત્તિકારોએ પર્વતિથિના ક્ષયે તે પર્વની પર્વતિથિની વૃદ્ધિ હોય એટલે બીજ આદિ તિથિઓ આરાધના કરનારે તે પર્વતિથિની આરાધના માટે શું બે સૂર્યોદયવાળી હોય ત્યારે તે બીજ આદિ કરવું એનો વિચાર જણાવેલો જ નથી, એટલે કહેવું પર્વતિથિની આરાધના ઉત્તરની તિથિમાં એટલે જ પડશે કે શ્રીઉમાસ્વાતિવાચકજીનો ક્ષયે પૂર્વોવાળો બીજી બીજઆદિને દિવસે કરવી, આ શનિવારની પ્રઘોષ જ સર્વને માન્ય હોય જ. અને ક્ષયે પૂર્વાo સંવચ્છરી કરવાવાળાઓ તરફથી કરવામાં આવેલો નો નિયમ અવિચલપણે સર્વને માન્ય હોય તો પછી અર્થ વિભક્તિઆદિ વિચારો સિવાયનો છે અને કહેવું જ જોઈએ કે લૌકિકટીપ્પણના હિસાબે વૃદ્ધો ખોટો છે એ આગળ ઉપર જણાવવામાં આવશે. છે તથોતરા એ નિયમ પણ પર્વતિથિ બેવડી પણ પ્રથમ તેઓ કલ્પનાથી સપ્તમી નથી ત્યાં ગણાય ત્યારે માનવો જ જોઈએ વૃદ્ધો વાળા વિધાન સપ્તમી ગોઠવીને તથા જ્યાં પ્રથમા છે છતાં તેને સિવાય ક્ષયે પૂર્વા વાળા વિધાનને જણાવનાર કોઈ ઉડાવીને તેઓ શું કહેવા અને કરવા માગે છે અને શાસ્ત્ર અથવા અન્ય પ્રઘોષ છે જ નહિં. યાદ રાખવું કેવો અનર્થ ડગલેને પગલે તેઓને આવે છે તે કે આચાર્ય મહારાજ શ્રીરનશેખરસૂરિજી સમજાવવાની જરૂર છે. શ્રી મસ્વિાતિકોષએમ કહે છે. જો કે વાચકવિશેષણ શનિવારવાળા કહેવા માગે છે કે તપાગચ્છની લગાડ્યું નથી. છતાં અન્ય ઉમાસ્વાતિ પ્રસિદ્ધ ન જે પરંપરા ચાલે છે કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે હોવાથી ઉમાસ્વાતિવાચકજીનો પ્રઘોષ એમ જણાવે તેની પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય છે. પણ ખરતરવાળાઓએ જે શ્રીહરિભદ્રસૂરિજી કરવો અને બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિ હોય અને શ્રીઉમાસ્વાતિવાચકજીના નામે વિવારવામાં એટલે બેવડી હોય તો ઉત્તરતિથિ એટલે બીજા અને તન્વેતાંતિ આદિ નામે કલ્પિત ગાથાઓ દિવસની બીજ આદિને બીજ આદિ પર્વતિથિ કરવી ધસડી મારી છે. તેમ ઘસડી મારતા નથી. એટલે પડવા આદિ અપર્વની વૃદ્ધિ કરવી, પણ બીજ
અને if ff ક વન કા તો આદિ પવેતિથિઓને બેવડી ન માનવી. આવી રીતે ત્તરના અર્થનો નિર્ણય
કોઈ કાલથી તપગચ્છની પરંપરા ચાલે છે. એમ
તો શનિવારવાળા પણ પોતાના લેખોમાં વારંવાર તપાગચ્છવાળાઓમાં જે રવિવારની અને
કબુલ કરે છે. પણ જણાવે છે કે તે પરંપરા અને શનિવારની સંવચ્છરીમાં માન્યતાવાળા છે તે સર્વ
પરંપરાગત અર્થ બને ખોટા છે. એમ કહી પણ ક્ષયે પૂર્વાવાળા વાક્યોને એક સરખી રીતે માને મણિપVD મ નો ૩ છે વનિ વેદ છે. પણ એ વાક્યોના અર્થમાં બનને ફરક પડ છેવા નમાં નાલંસની સિદ્ધિાર શ્રુતકેવલિ છે. શનિવારવાળા આ વાક્યોનો વ્યાકરણને ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી શ્રી સૂયગડાંગજીની અનુસાર વિભક્તિ કે કૃદન્ત નિયમને નહિં વિચારતાં નિર્યુક્તિમાં જે સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે એવો અર્થ કરે છે કે ક્ષયે એટલે બીજ આદિ આચાર્યની પરંપરાથી આવેલા સૂત્ર અર્થ કે પર્વતિથિનો ક્ષય હોય અર્થાત્ બીજ આદિ તિથિમાં આચારને જો કોઈ ડહાપણ દેખાડવા માટે નાશ સૂર્યોદય ન હોય ત્યારે તે પર્વતિથિ જે બીજઆદિ કરવાની બુદ્ધિએ કોપે એટલે નામંજુર કરે કે ઉઠાવે ક્ષીણ થઈ હોય તેનું અનુષ્ઠાન તે બીજ આદિ ક્ષણ તે મનુષ્ય જમાવલિ (નિશ્વ)ની માફક નાશ પામે
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ છે, આવી શ્રુતકેવલિ-મહારાજની શિક્ષાને લાયક ૬ કાર્તિકી પૂનમની યાત્રા શું ચૌમાસી થવાથી ડરતા ન હોય તેવી દશા જાહેર કરે છે. પડિક્કમણ ર્યા પહેલાં કાર્તિક ચૌદશને દિવસે શ્રી પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો સિદ્ધાચલજી ઉપર ચઢીને કરશો ? અને પર્વતિથિની વૃધ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એવી માત્ર પરંપરા જ છે અને તેવો કોઈ
૭ શું કાર્તિકી ચૌમાસી પડિક્કમણું ક્ય
સિવાય સવારે ચોમાસું બદલી લેશે અને ચૌમાસી લેખ કે શાસ્ત્ર વચનનો ઈશારો નથી એમ નથી. કિંતુ પરંપરાની માફક ક્ષયમાં અપર્વના ક્ષયનો અને
પડિક્કમણું પછી સાંજે કરશે ? વૃધ્ધિમાં પૂર્વની અપર્વતિથિની વૃધ્ધિ કરવાનો સ્પષ્ટ
૮ બીજે સ્થાને પણ કાર્તિક પૂનમના ક્ષયે લેખ અને ઈશારો પણ છે. પણ તે આગળ જતાં .
શ્રી સિદ્ધાચલજીનો પટ જુહારવા કાર્તિક સુદ ૧૪ને જણાવીશું અને સ્પષ્ટ કરીશું. પરંતુ એ પર્વતિથિના
દિને જશે અને પટજુહારીને પછી ચૌમાસી ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય નહિં માનતાં પર્વની પડિકકમણું પછી કરશે ? અપતિથિની કાયમ રાખી ક્ષય પામતી પતિથિને ૯ કાર્તિકી પૂનમનો ક્ષય હોય કે ચૌદશનો ક્ષય તે અપર્વતિથિમાં મેળવીને માને છે એટલે બીજ હોય તો અઠાઈના દિવસ આઠ રાખશે ? પાંચમ આઠમ અગીયારસ ચૌદશ અને પૂર્ણિમાના ૧૦ કાર્તિકસુદ ૧૫નો ક્ષય હોય ત્યારે ક્ષયે તેની પહેલાની પડવા આદિ તિથિને કાયમ ચોમાસીની અસજઝાય કેવી રીતે ચૌદશની રાખી તેમાં ભળેલી બીજ આદિ પર્વતિથિને માને સવારથી કરશે ? છે. પરતુ એમ કરવા પહેલાં તેઓએ નીચેની ૧૧ કાર્તિકી પૂનમના ક્ષયે શું સાધુઓ હકીકતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ચોમાસાના અવગ્રહની બહારથી ચૌદશે સવારે
૧ દીવાળીની અમાવાસ્યાનો ક્ષય હોય અને ગુરૂમહારાજ પાસે આવી ચૌમાસી પડિકકમણું કરી આસો વદ ૧૪ અને અમાવાસ્યા ભેગાં કરે તો શકશે ? • સોળ પહોરના પૌષધ અને છઠની તપસ્યા શું એક ૧૨ માગશર વદિ દશમના ક્ષયે જ ચૌદશના દિવસમાં કરાવી લેવરાવશે ? શ્રી પાર્શ્વનાથના કલ્યાણકનાં ત્રણ એકાસણા નહિ
૨ કાર્તિક સુદિ એકમનો ક્ષય હોય તો દીવાળી કરતાં બે કરશે ? અને કેવલજ્ઞાન જે ગૌતમસ્વામીજી પામ્યા તેનો ૧૩ ચૈત્રમાસની ઓળીજીના નવદિવસમાંથી ઓચ્છવ ભેળો ગણાશે ?
કોઈ પણ તિથિનો ક્ષય હશે તો શું આઠ આંબિલની ૩ કાર્તિક સુદી ૧૫નો ક્ષય હશે ત્યારે શું ઓળી ગણશે અને કોઈપણ બે પદની આરાધના કાર્તિક સુદ ૧૪ ની સવારે વિહાર જે કાર્તિક એકકે દિવસે કરશે ? એવી રીતે આસોમાસની પૂનમે છુટથી થાય છે તે કરી દેશે? અને ચૌમાસી ઓળીમાં અને બીજી અઠ્ઠાઈઓમાં પણ કોઈપણ પડિક્કમણું પછી સાંજે કરશે ? પુનમ છે એમ તિથિના ક્ષયે તેને ભેગી કરી દેવાથી અઠ્ઠાઈના ગણીને તે દિવસે શું શું કરશે ?
દિવસો ઘટાડશે ? ૪ ચૌમાસી ઉતરવાને લીધે પાણી કાંબળીના રવિવારની સંવચ્છરી કરનારા પરંપરા અને કાલ વગેરેનો ઘટાડો સવારથી જ કરશે ? શાસ્ત્રલેખને માનનારા તો પર્વતિથિના ક્ષયે પૂર્વની ૫ કાર્તિક સુદ ૧૪ કે પુનમના ક્ષથે તિથિઓ. અપતિથિનો ક્ષય કરે છે તેથી તેઓને કોઈ પ્રકારે
આ અડચણ નહિ રહે. ભગા કરીને શું સાત દિવસની અઠાઈ માનશે ?
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ કેટલાક શનિવારવાળા તરફથી ક્ષ પૂર્વાનો કરીને બીજ આદિના ઉદય વગરની તે તિથિ છે છતાં જે વાસ્તવિક અર્થ છે કે પર્વતિથિના ક્ષયે એટલે તેને બીજ આદિના ઉદયવાળી માનીને તે તિથિનાં સૂર્યોદયવાળી પર્વતિથિ ન મળે તો પૂર્વા એટલે તે કાર્યો કરવાં. એથી સ્પષ્ટ થયું કે પોતાનો ઉદય એ બીજ આદિથી પહેલાની પડવા આદિની ઉદયવાળી ઉત્સર્ગ છે અને પરના ઉદયને પોતાનો ઉદય માનવો તિથિ જે છે તે તિથિઃ પર્વતિથિ એટલે બીજ એ અપવાદ છે. વળી પૂર્વગ્રન્થથી સૂર્યોદય સિવાયમાં આદિપણે વાર્તા એટલી કરવી જોઈએ. આ ચોખા પૂજાપચ્ચકખાણ આદિ કરનારને આજ્ઞાની વિરાધના અર્થને વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે આદિદોષો બતાવ્યા છે તેનો ક્ષયના પ્રસંગે પોતાના કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની
અનુદયમાં અને પરના ઉદયમાં કરાય છતાં આજ્ઞા પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરવો જ જોઈએ
અનવસ્થાદિદોષોનું નિવારણ કરે છે. આ રીતે અર્થ અને તે પડવા આદિ અપર્વતિથિને જ બીજ આદિ
લેવામાં ન આવે તો પૂર્વગ્રન્થમાં ઉદય વગરની પર્વતિથિ તરીકે માનવી જ જોઈએ. અને તે બીજ
તિથિમાં પૂજાપચ્ચકખાણઆદિ કરવામાં જણાવેલો આદિના પ્રસંગે થતાં પૂજા પચ્ચકખાણ પડિક્કમણાં.
દોષ અવસ્થિત રહી જાય. અને વળી તેમ થવાથી અને અન્ય જે જે નિયમો ગ્રહણ કરવાના છે અને
પૂર્વવાક્ય અને ઉત્તરવાક્ય પણ ભિન્નભિન્ન જે બધામાં પૂના પઝલ આદિ કરી સૂર્યોદયવાળા તિથિમાં કરવાનાં કહેલાં છે તે તત્વથી
વિષયનાં થઈ જાય. અર્થાત્ વાસ્તવિક સૂર્યોદયવાળી પડવા આદિના ઉદયને સમાપ્તિવાળી તિથિને જ
જ્યારે બીજ આદિ પર્વતિથિ ન મળે ત્યારે આરોપિત બીજ આદિના ઉદયવાળી તિથિ તરીકે માની કરવાં
ઉદયવાળી પણ લેવી અને આવો અર્થ લેવાથી જ યોગ્ય છે.
નફરતા ઇત્યાદિ ગાથાઓ જે તત્ત્વરંગિણીની
ટીકામાં પૂર્વાચાર્યની કરેલી અને માન્ય તરીકે જણાવી - શનિવારવાળાના કહેવા પ્રમાણે જો બીજ
છે તેની એક વાક્યતા થઈ શકશે. આદિના ક્ષયે તે બીજ આદિ તિથિને પડવા આદિની જગા પર જ ન માનવી હોત અને પડવા આદિમાં
પરંપરાવાળા અને શાસ્ત્રના લેખોને બીજ આદિ ભેળવી દેવાં હોત તો આ વિધાનની જરૂર અનુસરનારાએ ક્ષo ના અર્થમાં બીજ આદિ જ નહોતી. કારણ કે પડવા આદિમાં બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય એટલે પહેલાની પડવા આદિ પોતાના ક્ષયની વખત ભળેલાં જ છે. શનિવારવાળાના ઉદયવાળી તિથિને જ બીજઆદિ તિથિ તરીકે માને કથન પ્રમાણે તો વા ક્ષનુ એટલું જ છે અર્થાત્ પડવા આદિનો ક્ષય માને છે તેમાં અને જણાવવાનું હતું. પરંતુ આ તો પૂર્વની તિથિને શનિવારવાળાઓ જે પરંપરા અને શાસ્ત્ર લેખોને પલટાવીને ચોખ્ખી રીતે ઉત્તરની તિથિકરવાનું જુઠા ઠરાવવા મથનારાઓ . ના અર્થમાં બીજ વિધાન કરે છે. અને એ રીતે પલટાવવાનો અર્થ કરાય આદિ પર્વતિથિના ક્ષયે તે બીજ આદિની ક્રિયા તેની ત્યારે પૂર્વે જણાવેલી ઉદયવાળી તિથિનું આ વાક્ય પહેલાની તિથિ જ પડવા આદિ હોય તેમાં કરવી અપવાદ થાય. અર્થાત્ બીજ આદિ પર્વતિથિઓ એવો ઉટપટાંગ અને કલ્પિત અર્થ માને છે તે બેમાં સૂર્યોદયવાળી લેવી, પણ જો તે બીજઆદિનો ક્ષય ક્યાં ફરક પડે છે અને ક્યાં નથી ફરક પડતો તે હોય અર્થાત્ સૂર્યોદયવાળી ન મળે તો પ્રસંગનાં પૂજા વિચારીયે. અહિ આરાધના કે ક્રિયાવાચક કોઈ શબ્દ પચ્ચકખાણ પડવા આદિના ઉદયવાળી પૂર્વની નથી, છતાં શનિવારને તે જોડવો પડે છે. તેમજ અપર્વતિથિને પણ બીજ આદિ પર્વતિથિ બનાવીને પૂર્વા એવું પ્રથમાન્તપદ છે પણ સપ્તમંત નથી, છતાં અર્થાત્ પડવા આદિ ઉદયવાળી તિથિનો પણ ક્ષય પહેલાની પડવાઆદિમાં એવો સપ્તમીનો અર્થ
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭. તેઓને કરવો પડે છે. વળી શનિવારવાળાઓની છે અને સાતમની સવારથી પૈષધ પચ્ચખાણ અપેક્ષાએ ઉો અર્થ છે તે જોઈએ. બીજ આદિનો નિયમનું ગ્રહણ અને એકાસન આદિ એ બધામાં ક્ષય હોય ત્યારે તે બીજ આદિ તિથિઓ પડવા આઠમ માને છે, છતાં પરંપરાવાળા ત્યાં સાતમનો આદિને દિવસે ભોગવટાવાળી અને હયાત હોય છે. ક્ષય માની છઠ અને સાતમ ભેગાં માની ઉદયવાળી તો શું તેનાથી પૂર્વની અમાવાસ્યા આદિ તિથિઓને સાતમના સવારથી જ ચોક્ની આઠમ માને છે, અને બીજ આદિ તરીકે ગણશે ? ધ્યાનમાં રાખવું કે સામાન્ય નિયમ પણ એ છે કે જે ક્ષીણતિથિ માનવી પરંપરાવાળા ઉદયની અપેક્ષાએ આ વાક્ય હોવાથી હોય તે તેની પહેલાની ઉદયવાળી તિથિની ભેગી કોઈ જાતનું ઉટપટાંગપણું નથી કરતા. એમને તો બોલાય. જેમ સ્વાભાવિક રીતે સાતમનો ક્ષય હોય બીજ આદિ તિથિઓ ઉદયવાળી ન હોય તો તો છઠ અને સાતમ ભેગાં છે એમ બોલાય. એવી પહેલાની પડવા આદિને પર્વતિથિ કરી લેવાનું છે, શનિવારવાળાઓ આઠમ જેવી પર્વતિથિનો ક્ષય એટલે (પર્વતિ ) (સૂર્યોદ્રવિયો) પૂર્વી હોય ત્યારે પરંપરા અને શાસ્ત્રાનુસારિયો જેમ છઠ (દ્વિતીયાતિયાપર્વતિઃ UIના) તિથિઃ સાતમને ભેગાં કહે તથા છઠ અને સાતમને ભેગાં (દ્વિતીયદિપર્વતિથિ ) , (૩મો પ્રત્યાહ્ય- કરવાથી જ સાતમનો ક્ષય ગણાયો. તે પરંપરાને નાવિવ્યાપકત્વવિરોધાત્ દ્વિતીયા પર્વતિ ક્ષ ન માનનાર એટલું જ નહિ, પણ જુઠી ગણનાર પ્રતિપાલીનાં તિતિપર્વત્ર તિલાલીનાં અને કહેનાર શનિવારની સંવચ્છરી માનનારાઓ ક્ષયતવાનીમાવરથ#ાવ)આ અર્થ ખરતરવાળાને છઠની તિથિ અખંડ માને છે અને સાતમ તથા પણ માન્ય હોવાથી અષ્ટમીના ક્ષયે સામીનો ક્ષય આઠમને ભેગાં લખે છે માને છે અને જણાવે છે કરી તેને જ આઠમ માને છે અને તેથી તે સાતમે તો ખુલ્લું થાય છે કે શનિવારવાળાઓ બીજ આદિ જ આઠમનો પૌષધ કરે પણ છતાં અપર્વપૌષધ થયો પર્વતિથિનો ક્ષય કહેવા લખવા અને ગણાવવા તૈયાર એમ ન ગણે. ખરતરો અષ્ટમીના ક્ષયે સપ્તમીનો થયા છે, અને તેથી તેમના હિસાબે ક્ષયે પૂર્વી તિથિ ક્ષય ન માને તો તેઓને અપર્વ એવી સપ્તમીનો વર્ષો પ્રઘોષ માન્ય નથી, અને પર્વતિથિના ક્ષયે પૌષધ માનવો પડે અને તેથી અપર્વપૌષધના તેનું કાર્ય પર્વનો ક્ષય માની તેનું કાર્ય સપ્તમીને નિષેધની તેઓની માન્યતા અટકી પડે. એવી જ સૂર્યોદયવાળી ગણી અને અષ્ટમીનો ક્ષય ગણીને રીતે બીજ આદિના ક્ષયે પણ પડવા આદિનો ક્ષય જ કરે છે. તે શનિવારવાળાઓ જેમ બીજી માની પડવા આદિને દિવસે જો બીજ આદિ ન માને તિથિઓનો ક્ષય હોય અને ત્રીજ ચોથ ભેગાં છઠ તો પણ પડવો ચોથ દશમના પૌષધો માનવા પડે સાતમ ભેગાં એમ બોલે અને લખે, તેમ બીજ આદિ અને આ જ હકીકત શ્રી ધર્મસાગરજીએ પર્વતિથિના ક્ષયે પણ પડવો બીજ ભેગાં ચોથ પાચમ તત્ત્વતરંગિણીમાં ખરતરોને અષ્ટમીના ક્ષયે સપ્તમીનો ભેગાં સાતમઆઠમ ભેગાં વગેરે બોલે અને લખે ક્ષય કરાય છે અને સપ્તમીને દિને આજ અષ્ટમી છે, એટલે તેઓના હિસાબે તો ક્ષો પૂર્વ તિથિ છે એમ માનીને જ પૌષધ કરાય છે એમ જણાવી રહ્યા એ વાક્ય નિરર્થક જ છે. તેમના હિસાબે સાબીત કરી છે. શનિવારની સંવચ્છરી કરનારા તો તિથવનુ મો એમ કહેવું બસ હતું, અથવા અને પર્વતિથિના ક્ષયે તેની પૂર્વની અપર્વતિથિનો નાર્યસૂરો એમ કહેવાની જ જગ્યાએ જ ગયા ક્ષય નહિ માનતાં પૂર્વ અને અપૂર્વ બનેને ભેગાં કહેવું બસ હતું કે જેથી ક્ષથે પૂર્વ વાળે અપવાદ માનનારાઓ અષ્ટમીના ક્ષયે છઠને દિવસે છઠ માને કહેવો જ ન પડત, અર્થાત્ સ્વઉદય ન મળે તો
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ પૂર્વતિથિનો ઉદય લેવો એમ થાય, અને તેમાં લેવાથી ક્ષય ગણાય નહિં. પણ તે ક્ષીણ એવી અથવા થાયના ઉદયવાળી પહેલાની તિથિનો ક્ષય ગણવો એમ કહેવું પ્રસંગને પામેલી એવી પર્વતિથિના ક્ષયના પ્રસંગે જ પડતી નહિ. કહેવું જ પડશે કે પૂર્વ એમ કહેવા તેની પૂર્વની અગર તેનાથી પણ પૂર્વની અપર્વતિથિનો કે માનવાનો કોઈ અર્થ જ નથી. રવિવારવાળા જ ક્ષય ગણાય. આ જ કારણથી કહેવાતી બરોબર પરંપરા અને શાસ્ત્રને માનનારા રહે છે, શ્રીકલમંડનસૂરિજીની અને પ્રાચીન પ્રતોમાં લખેલી પણ શનિવારવાળા શાથી ઉલટા થાય છે અને તેનું મળી આવતી ગાથામાં કાર્તિકા ફાલ્ગની અને કેવું પરિણામ આવે છે એ હવે જોઈએ. પરંપરા અષાઢી પૂનમના તેરસનો ક્ષય કરવો એમ અને શાસ્ત્રને માનનારાઓનું કહેવું છે કે ટીપ્પણામાં જિનેશ્વરમહારાજાઓએ કહેલું છે એમ જણાવવામાં પર્વતિથિનો સૂર્યોદય તેમાં ન હોવાને લીધે ક્ષય આવે આવ્યું છે. તથા ઉદયપુરના મોતીજીના ભંડારના ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જનીપ્રિતને છેડે પણ ચૌમાસી અને ચૈત્રી અશ્વિની અને તેથી તે અપર્વતિથિને પર્વતિથિ તરીકે કરવી.
પૂનમને ક્ષયે તેરસનો તથા પાસણની અમાસના એટલે પર્વતિથિની પહેલાની અપર્વતિથિ તો તે
ક્ષયે પણ તેરસનો ક્ષય કરવો એમ સ્પષ્ટ જણાવેલ સૂર્યોદયવાળી હોય તો પણ તે ક્ષીણ ગણવી. અર્થાત્ છે. આવી રીતે પરંપરા અને શાસ્ત્રપ્રમાણેની પર્વતિથિને ક્ષીણ થયેલી ન ગણવી માટે ક્ષયે પૂર્વનું માન્યતાવાળા જે પહેલાની અગર તેનાથી પણ વાક્ય જરૂરી છે. એમ છે અને યોગ્ય છે, તો પછી
હેલાની અપર્વતિથિનો એકપર્વના ક્ષયે કે ક્ષીણપર્વની પહેલાની તિથિ કદાચ પર્વતિથિ હોય
દ્વિતીયપર્વના ક્ષયે ક્ષય કરે છે તે વ્યાજબી છે અને તો અનુદયવાળી પણ પર્વતિથિનો ક્ષય ન ગણાય
એ હિસાબે જ ભાદરવા સુદ પાંચમના ક્ષયે તેની તો પછી ઉદયવાળી પર્વતિથિનો ક્ષય ગણાય જ કેમ?
પાછળ સંવચ્છરીની ચોથ એ પર્વતિથિ હોવાથી અને ઉદયવાળી અનુદયવાળી એકે પર્વતિથિનો ક્ષય
ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કરવો પડે અને કરાય ન જ ગણાવો તો પછી ચોખ્ખું થઈ ગયું કે અનન્તર
જ છે. કદાચ કોઈ વખત કે કેટલોક વખત તેમ પર્વવાળી એવી પર્વતિથિના ક્ષયે તેની પરંપરતિથિનો ક્ષય ગણવો જ પડે અને તેથી જ પૂર્ણિમા કે.
ન થયું હોય તો જાણ્યા સમજ્યા પછી પણ તેમ અમાવાસ્યાના ક્ષયે તેની પહેલાની ચૌદશ હોવાથી
ન કરવું એમ સજ્જનોથી કહેવાય જ નહિં. ઉપર તેનો ક્ષય ન કરતાં તેની પણ પહેલાની એવી તેરસનો
જણાવ્યા પ્રમાણે અપર્વના ભેગું પણ પર્વને કરી ક્ષય કરે છે, અને તેથી જ ચૌદશ અને પૂનમને
દેવાય નહિ અને તેથી સાતમઆઠમ આદિ એકઠાં કરતાં જે શનિવારની સંવચ્છરીવાળાઓને
ટીપ્પણામાં આઠમાદિના ક્ષયને લીધે ભેગાં હોય અંગે ઉપર અડચણો જણાવી છે અને જેનું સમાધાન
તોપણ આરાધના ના માર્ગમાં છઠ સાતમ આદિ ભેગાં તેઓથી થયું નથી. અને થાય તેમ પણ નથી એમાંની
કહેવા અને ગણવાં પડે છે અને જો એમ તિથિઓમાં એકકે અડચણ રવિવારની સંવચ્છરીવાળાને આ પર્વતિથિનો બચાવ કરવામાં ન આવે અને તેમ નથી અને આવતી પણ નથી. અર્થાત પરંપરા ત્રીજચોથઆદિ સામાન્ય તિથિઓની માફક અને શાસ્ત્રને માનનારાઓ સ્વાભાવિકપણે ઉદયવાળી પર્વતિથિનો પણ ક્ષય માનવામાં આવે અને ભેગાં ન હોવાથી ક્ષીણ થયેલી અગર પરની પર્વતિથિના બોલવામાં આવે અને તેમાં જો કોઈ પ્રકારની ક્ષયથી પૂર્વભાવને લીધે ક્ષયના પ્રસંગને પામેલી જો અડચણ ન હોય તો ક્ષયે પૂર્વ ના વિધાનની જરૂર પર્વતિથિ હોય તો પર્વતિથિનો આરાધનાના માર્ગમાં ૫ જ નહોતી. આ પ્રઘોષનો બરોબર અર્થ વિચારવામાં
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ આવે તો સ્પષ્ટ માલમ પડશે કે આ પ્રઘોષ બીજી અને ઉદય સમામિ ઉભય છતાં પણ તેને પડવા તિથિઓની માફક પર્વતિથિઓનો ક્ષય માનવા આદિ તરીકે ન માનવી અને બીજ આદિ ક્ષય પામેલ અથવા ત્રીજ ચોથ આદિ જેવી બીજી સામાન્ય પર્વતિથિ તે દિવસે ઉદય કે ઉદયયુક્ત સમાપ્તિવાળી તિથિઓ સૂર્યોદય વિનાની હોય છે ત્યારે જેમ નથી છતાં તેને બીજ આદિ માનવી. આવા બે પહેલાની સુર્યોદયવાળી તિથિમાં ભળી જાય છે અને અપવાદિક વિધાનો કરવાથી નક્કી થયું કે બીજ એવી ભેળવી દઇને બોલાય તથા ભેગી ગણાય છે, આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે અપર્વતિથિને એવી રીતે બીજઆદિ પર્વતિથિઓ જૈનટીપ્પણા કે
પર્વતિથિ કરવી એટલે તેવા પ્રસંગે અપર્વનો ક્ષય લૌકિકટીપ્પણાના આધારે સૂર્યોદય વિનાની હોય
ગણવો. કોઇપણ સમજુ મનુષ્ય ઈ આદિસ્વરના અને ક્ષીણ ગણાવવાનો તેથી વખત આવે તો તેમ
યઆદિ કર્યા પછી તે યઆદિ વ્યંજનોની સાથે છે કે ભેગી ગણવાનો પ્રસંગ ધર્મના આરાધકોને યોગ્ય
આદિસ્વરોને બોલી કે લખી શકે જ નહિં. નથી, માટે આ ક્ષયે પૂર્વી ના વિધાનની જરૂર રહી, જો આ પ્રઘોષ ન હોય તો પણ ક્ષય પામતી એટલે વધારે ચર્ચાનું કારણ :સર્વોદય વિનાની બીજ આદિ તિથિ તેનાથી સામાન્ય રીતે ક્ષથે પૂર્વાની પરંપરા અને પહેલાની પડવા આદિ તિથિમાં જે તિથિ જે દિવસે શાસ્ત્રદૃષ્ટિએ કરાતા પર્વતિથિના ક્ષયે તે તે હોય તે દિવસે તિથિની આરાધના તો થાય છે. એ પર્વતિથિના પહેલાની પડવા આદિનો ક્ષય કરી તે સ્વાભવસિદ્ધ જ હતું. અને તેથી પડવા આદિને અપર્વતિથિને બીજ આદિ પર્વતિથિ બનાવવી એવા દિવસે બીજ આદિની આરાધના આપોઆપ આવતી અર્થને અને પરંપરા અને શાસ્ત્રદૃષ્ટિથી વિરૂદ્ધપણે હતી, એ પણ યાદ રાખવાની જરૂર છે કે પર્વતિથિના મનસ્થિપણે પૂર્વીના પર્વતિથિ બીજ આદિનો ક્ષય ક્ષયે પહેલાની સામાન્યતિથિને પર્વતિથિ તરીકે હોય ત્યારે તે બીજ આદિની આરાધનાની ક્રિયા તે કરવાની કહે છે. પહેલાની પડવા આદિ તિથિના પર્વતિથિની પહેલાની પડવા આદિ જે અપર્વતિથિ કોઈ અંશને પર્વતિથિ તરીકે બનાવવા કે માનવાનું હોય તેમાં કરવી. એવા સમ્મત તિથિશબ્દ નહિ કહેતા નથી. આ શ્લોકથી સ્પષ્ટ વિધાન થાય છે છતાં અને પ્રથમાં તિથિ શબ્દ છતાં પ્રથમાંતને કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે પહેલાની પડવા
અનુસરનાર પરંપરાને ખોટી ઠરાવવા સક્ષમ્યન્તપણું આદિ આખી અપર્વ તિથિને પર્વતિથિ બનાવવાની
કરી કરતા અર્થને વધારે આંતરો નહિં દેખાય.કારણ અર્થાત્ ઉદયવાળી અને સમાપ્તિવાળી પૂર્વની
કે પરંપરા અને શાસ્ત્રદૃષ્ટિવાળાઓ પડવા આદિનો અતિથિ હોય. તો પણ તે અપર્વતિથિના દિવસને
ક્ષય માનીને તેજ પડવા આદિને દિવસે બીજઆદિ અપર્વતિથિ તરીકે ઉદય અને સમાપ્તિના હિસાબે
પર્વતિથિની આરાધના કરશે, અને મનસ્વિપણાથી હોવા છતાં તેને ન માનતાં તે દિવસને પર્વતિથિ
ચાલનારા અને અર્થ કરનારાઓ પણ બીજ આદિ તરીકે એટલે સમાપ્તિવાળા ઉદયવાળી તરીકે
પર્વતિથિના ક્ષયે પડવાને દિવસે પડવો માનીને પણ પર્વતિથિ નથી, તો પણ પર્વતિથિ તરીકે માનવી.
સાથે બીજ ભળેલી માનીને તે જ પડવાને દિવસે આ ઉપરથી ઉદયવાળી તિથિ માનવી એવું જે પૂર્વનું કથન હતું તેના બે અપવાદ આ વાક્યથી થાય છે.
બીજઆદિની ક્રિયા કરશે. અર્થાત્ પરંપરા અને એક તો પડવા આદિ તિથિ ઉદયવાળી છે છતાં
શાસદૃષ્ટિવાળાઓ એકમ બીજ ભેગી એવું બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોવાથી તેનો ઉદય પર્વતિથિના ક્ષયે નહિં બોલે અને મનસ્વિપણાવાળા
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ જેમ ત્રીજ ચોથ ભેગાં બોલી ચોથનો ક્ષય જણાવે જૈન એ ઉભયના મતે દરેક ઋતુઓમાં એકસઠ છે તેમ પડવા બીજ ભેળાં છે એમ બોલીને તથા દિવસે એકેક તિથિનો ક્ષય હોય, ફક્ત લૌકિક લખીને પર્વતિથિના ક્ષયનો વ્યવહાર કરે છે. એમ ત્રઋતુઓનો આરંભ અષાઢથી થાય માટે ભાદરવા વદ લખવા અને બોલવાના વ્યવહારમાં જ માત્ર ફરક એકમથી તિથિક્ષયની શરૂઆત થાય, અને લોકોત્તર રહે, પણ બીજી કોઇ આરાધના આદિ ક્રિયામાં ફરક રીતિ પ્રમાણે શ્રાવણ માસથી ઋતુની શરૂઆત થાય, રહેતો નથી. પણ તત્ત્વદૃષ્ટિએ એમાં સૂર્યોદયના માટે આસો વદ એકમની તિથિ પહેલા ક્ષયનો પહેલા ભાગથી આગળના સૂર્યોદયના પહેલા ભાગ સમાવેશ થાય.એટલે લૌકિક હિસાબે ભાદરવા વદિ સુધી પર્વતિથિની ક્રિયા કરવી છે, અને અપર્વને અંગે એકમ અને બીજ ભેગાં હોય અને પછી દરેક બબ્બે થતા કે રહેતા છુટાપણાની છુટી રાખવી નથી. માસે ત્રીજ ચોથ ભેગાં પાંચમ છઠ ભેગાં, એમ છુટાપણું થઈ જાય તેનું પ્રાયશ્ચિત પણ આપવું છે. અનુક્રમે હોય અને શ્રી જૈનશાસ્ત્રના હિસાબ આસો સૂર્યોદયથી પર્વતિથિના નિયમોને સાચવવા છે અને વદિ એકમ બીજ ભેગાં આગળ તેનાથી બબે માંસ સચવાય પણ છે, અને તેમ છતાં તે દિવસે તે વખત ત્રીજ ચોથ ભેગાં પાંચમ છઠ ભેગાં થાય અને એમ અપર્વ અને પર્વ બન્ને છે એમ માનવા તૈયાર થવું આગળ પણ લેવું. છે, એ ઘેલીના પહેરણા જેવું છે. પણ જ્યારે જ્યારે
અવમાત્ર અને ક્ષયતિથિનો ફરક :બે પર્વ દિવસો ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ
સામાન્ય રીતે લોકો અવમાત્રનો અર્થ ક્ષીણ અને અમાવાસ્યા જેવા અગર ભાદરવા ચૌથ જે
તિથિ તરીકે લે છે, ક્ષીણતિથિને અવમાત્ર કહેતાં સંવછરી અને ભાદરવા સુદ પાંચમ જે પર્વતિથિ છે એવા સાથે હોય અને તેમાંથી બીજાં પર્વ જે પૂનમ
વ-જૂના રા િતિથિ એમ સમાસ કરી
સમાસાત્ત અતૃપ્રત્યય લાવીને અવમરાત્ર શબ્દ અમાવાસ્ય કે પાંચમ છે તેનો ક્ષય લોકિકટીપ્પણાને
બનાવે છે. પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અનુસારે આવે, ત્યારે સ્પષ્ટ ભેદ જણાય.
અવમાત્રનો દરરોજ એકેક એકસઠ પૂર્ણાક બાસઠ જૈનશાસ્ત્ર પ્રમાણે પર્વતથિનો અને દ્વિતીય અંશ ઘટે છે, એમ શાસ્ત્રકારો સ્થાને સ્થાને માને પર્વતિથિનો ક્ષય :
છે. વળી લૌકિકતુની અપેક્ષાએ ભાદરવા વદિ જૈનશાસ્ત્રને જાણનારા તથા માનનારા એવો એકમ અને લોકોત્તરની અપેક્ષાએ આસો વદિ કોઇથી પણ એમ તો ન જ કહેવાય કે શ્રી જૈનશાસ્ત્રના એકમ વગેરે અવમતિથિઓ છે. એટલે ઓછામાં જૈનજ્યોતિષને આધારે કે કેટલાકની માન્યતા ઓછો કાલ સૂર્યોદયને ફરસવાવાળી તિથિઓ તે પ્રમાણે જૈનટીપ્પણાં કદી નીકળતાં હોય તો તેને અવમાત્ર કહેવાય છે. ધ્યાન રાખવું કે આધારે પર્વતિથિનો ક્ષય થતો નહોતો. કેમકે અવમશબ્દનો અર્થ ન્યૂન કે ઓછી એવો થશે. પણ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને અવમાત્ર એટલે હીનતિથિનો અવમનો અર્થ ક્ષીણ નાશ કે ક્ષય નહિ થાય. અધિકાર જણાવેલો જ છે. અને લૌકિક ઋતુના ભાદરવા વદ એકમે કે આસો વદી એકમે જ માત્ર હિસાબે ત્રીજા સાતમાદિપર્વો ગયે એટલે ભાદરવા ઓછી એટલે એક એકસઠ પૂર્ણાક બાસઠ અંશવાળી વદિ ૧ આદિનો ક્ષય હોય અને જૈનશાસ્ત્રની ઋતુના તિથિ છે, તેથી શાસ્ત્રકારો અવમતિથિ અને પતની હિસાબે બે ચાર આઠ આદિ પર્વો ગયા પછી આસો પ્રવિષ્ટા એવા જુદા નામે જ બન્ને તિથિઓને જુદી વદિ એકમ આદિનો ક્ષય હોય. અર્થાત્ લૌકિક અને જુદી જણાવે છે. અર્થાત્ યુગના પ્રાંરભમાં પ્રથમ
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અવરાત્રિ આસો વદિ ૧ની ગણાય અને આસો તિથિઓને પર્વતિથિ ક્ષીણતિથિ કે પ્રવિષ્યતિથિ તરીકે વદની બીજ ક્ષીણ તરીકે ગણાય. એવી રીતે આગળ ગણાવે છે. વળી જો વધારે ભોગવાળી થાય તેને પણ છે. આ હકીકતને યર્થાથપણે સમજનારો મનુષ્ય અંગે તિથિ ગણવામાં આવે તો દરેક ઋતુના ચાર અવમાત્રને ક્ષીણરાત્ર કે ક્ષીણરાત્રને અવમાત્ર પર્વ પછી અવમાત્ર કે ક્ષીણરાત્રિનો વખત ન આવે, તરીકે ગણવા તૈયાર થશે જ નહિ.
પણ માત્ર બે પર્વના ત્રીસ દિવસ જાય એટલે ક્ષીણતિથિ કઇ?
બાસઠીયા એકત્રીશ ભાગ રહે એટલે તેનો બીજો ઉપરની હકીકત બરોબર સમજનારા હેજે દિવસ જ ત્રીશ બાસઠીયા એકસઠ ભાગ તિથિ થઈ સમજી શક્યા હશે કે અવમરાત્રે સૂર્યોદયને જાય છે, માટે ત્યાંથી જ તે તે એકમને અવરાત્ર ફરસનાર હોય છે અને તેથી અવમાત્રનો ક્ષય હોતો માનીને તેની સાથેની જ ભાદરવા વદ બીજ આદિને નથી. પણ તે પડવાઆદિ અવમાત્રમાં ભળવાવાળી અવમાત્રમાં ભળેલી ક્ષીણતિથિ તરીકે માની લેવી એટલું જ નહિ, પણ એકસઠ એવા બાસઠ ભાગ પડે. પરંતુ કોઇપણ શાસ્ત્રકારે તેવી રીતે બે પર્વને સુધી રહેવાવાળી જે તિથિ હોય છે, અને તે બીજ અંત્યે અવરાત્રિઓ કે ક્ષીણતિથિઓ માની નથી, ચોથ છઠ આઠમ આદિ તિથિઓ તે ક્ષીણ તિથિઓ અને તે બે પર્વની અનન્સરની બીજી આદિને કાંઈ હોય છે. જેમ એકમ અવમરાત્ર હોય અને બીજ ક્ષણતિથિ તરીકે માની જ નથી. આ હકીકત ક્ષીણતિથિ હોય ત્યારે એકમ એકજ એકસઠીયા સમજવાથી સ્પષ્ટ સમજાશે કે શાસ્ત્રકાર બાસઠ અંશવાળી હોય છે, પણ તે એકમ ભાદરવા મહારાજાઓએ તિથિના વ્યવહારને માટે સૂર્યોદયને સુદ પુનમને દિવસે એકસઠ જેટલા એકસઠીયા ફરસાવવાનું જ ધોરણ રાખ્યું છે. અર્થાત્ એક બાસઠ અંશ સુધી રહેવાવાળી હોય છે. બાસઠીયા એકસઠ ભાગને ફરસવાવાળી તિથિ તે વધારે તિથિ ભોગને માનનારા અને દિવસે ગણી લેવાય છે અને સૂર્યોદયને નહિં પડિક્કમણા વખત તિથિ માનનારાઓને ફરસવાવાળી બીજ આદિ તિથિ આખીએ તે સુર્યમાં ચેતવણી
હોય છતાં તે સૂર્યોદયને ન ફરસે માટે જ તેને ક્ષીણ
ગણાય છે, આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે કે આવી રીતે અવમાત્ર અને ક્ષીણતિથિની
ઉદયવાળી તિથિએ જ પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ હકીકત ધ્યાનમાં ઉતારવાવાળા મધ્યસ્થને સ્પષ્ટ
અને નિયમગ્રહણ કરવાનું જે કહે છે, અને માલમ પડશે કે ભોગની અપેક્ષાએ તિથિ માની
ઉદયવાળી તિથિને છોડીને બેસનારને કે પડિક્કમણા શકાય નહિં. કારણ કે સૂર્યોદયને માત્ર એક જ
વખતે હોવાની અપેક્ષાએ તિથિ માનનારાઓને શ્રી એકસઠ બાસઠીયા ભાગ જેટલી ફરસવાવાળી આસો વદિ એકમ આદિ તિથિયોને શાસ્ત્રકારોએ
જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરોધ કરનારા સ્થાન સ્થાન પર વિદ્યમાન તિથિ તરીકે માનીને
મિથ્યાત્વ પામનારા વગેરે દોષો જણાવે છે એ અવમાત્ર તરીકે સ્થાન આપ્યું. અને તેજ આસો
બરાબર સૂત્રાનુસારે જ છે, એમ ચોથા પર્વ પછી વદિ એકમ આદિ અવમરાત્રિઓને દિવસે બરોબર
દરેક ઋતુમાં અવરાત્ર લેવાથી અને આસો વદિ એકસઠ એવા તિથિને અંગે આવતા સંપૂર્ણ
બીજ આદિ તિથિઓ જ ક્ષીણતિથિઓ હોય બાસઠીયા એકસઠ ભાગ સુધી રહેવાવાળી
જણાવવાથી સ્પષ્ટ જ છે. એ પણ સ્પષ્ટ થયું કે પડિક્કમણા વખતે જે તિથિ આવે તે તિથિ માનવી
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અને તેનું અનુષ્ઠાન તે તે દિવસે કરવું એ પણ શ્રી પડિક્કમણાની વખતે આવવા સાથે નથી રખાતો જિનેશ્વર મહારાજની આજ્ઞાથી વિરૂદ્ધ જ છે. કારણ અને તે વ્યાજબી જ છે. કે પડિક્કમણા વખતે જે તિથિ આવે તેને તિથિ તરીકે ,
સૂર્યોદયને પામીને સમાપ્ત થાય એ તિથિ માનવી હોત તો દરેક ઋતુના પર્વ પછીના આવતા પડવાને જ અવમરાત્રિ તરીકે માનતા અને ભાદરવા
પૂર્વે જણાવેલ અવમાત્ર અને ક્ષીણરાત્રનું વદ બીજ આદિને જ ક્ષીણ તિથિ તરીકે માનત,
પ્રકરણ બરોબર વિચારનારને પણ માલમ પડયું કેમકે અડધી ઋતુ જાય એટલે અડધા કરતાં ઓછી
જ હશે કે પહેલી તિથિમાં થયેલા સૂર્યોદયને ઘણા તિથિઓ થઇ જવાથી સાંજના પડિક્કમણા વખત
વખત સુધી યાવત્ સાઠ એવા બાસઠીયા એકસઠ તે તિથિઓનું પલટાઈ જવું થાય છે. અને ભાદરવા
ભાગને ફરસવાવાળી છતાં પણ તે દિવસ તે વદ બીજ આદિ તિથિઓ જ પડિક્કમણાં
અવરાત્રિની બીજ આદિ તિથિ ગણાતી નથી. પણ ફરસવાવાળી નહિં હોવાથી તે ભાદરવા વદ બીજ
માત્ર એક જ બાસઠીયા એકસઠમા ભાગના આદિ તિથિને જ ક્ષીણ તિથિ માનવી પડત. પરંતુ
માનવાવાળી છતાં પણ સૂર્યોદયને ફરસીને જે આસો શાસ્ત્રકારોએ ભાદરવા વદ બીજ આદિને ક્ષીણ તિથિ
વદિ એકમ આદિ તિથિઓ સમાપ્ત થાય છે તે જ ન માનતા જે આસો વદ બીજ આદિને ક્ષીણ તિથિ આસો વદિ એકમ આદિ તિથિઓ તે દિવસે ગણાય તરીકે દરેક સ્થાને જણાવી છે. તેથી સ્પષ્ટ થાય છે. આસો વદિ બીજ આદિ તિથિઓ જો કે તે સુર્યમાં છે કે પડિક્કમણા વખતે બેસે તે તિથિ માનવી અને ઘણી રહે છે અને બેસે છે તથા સમાસ પણ થાય પડિક્કમણાને જે તિથિ ન ફરસે તે ક્ષય પામેલી છે, છતાં તેનો ક્ષય માનેલો છે, માટે સ્પષ્ટ થયું માનવી એ સુત્રને અનુસરતું નથી, પણ સુત્રથી કે સૂર્યોદયને પામીને સમાપ્ત થતી તિથિ માનવી એજ વિરૂદ્ધ જ છે. સામાન્ય રીતે જોઇએ તો શાસનમાં શાસ્ત્રાનુસારી છે. દિવસના બાર વાગ્યા પછી દિવસ વ્યતિક્રાંત થયેલો ક્ષીણતિથિની સમજ ગણીને દૈવસિક પાક્ષિક આદિ પડિક્કમણાની ક્રિયા ઉપર જણાવેલ હકીકતને વિચારનારો કરવાની થાય છે, અને તેમાં પણ કોઈ કોઈ ક્યારે સમજી શકશે કે જે જે તિથિમાં સૂર્યનો ઉદય થાય ક્યારે પડિક્કમણા કરનારા હોય તેથી શું કોઇએ તે તે તિથિ જ ગણાય, અને જે જે તિથિમાં સૂર્યોદય દૈવસિક કરવું અને કોઈએ પાક્ષિક કરવું ? આ ન થયો હોય અને પછી તે તિથિ ભળે સાઠ ભાગ હકીકત વિચારતાં પણ સ્પષ્ટ થશે કે પડિક્કમણાની
શું પણ એકસાઠ ભાગ સુધી રહેનારી હોય તો પણ વખત તિથિ બેસે તે માનવી એ શાસ્ત્રીય નથી, તેમ તેને પરિથિ કે પતિતા તિથિ કહેવાય છે. જુઓ વ્યાવહારિક પણ નથી. એ પણ ધ્યાનમાં રાખવાનું તો પ્રજાને સને ૨૮ શ્રોવ ૮૦રૂ પર્વ છે કે પાક્ષિક આદિ દિવસોએ ઉપવાસ છઠ વગેરે
चद्वाषष्टितमी, नाप्ता सूर्योदये तिथिः। पतितेति ततो ન કરે તેને પ્રાયશ્ચિત છે અને તે પાક્ષિક આદિને
નો, ગુમવાર્યષ્યનાદતાઅર્થાત્ બાસઠમી તિથિ અંગે કરાતી ઉપવાસ આદિ તપસ્યા તિથિના
સૂર્યોદયને પામતી નથી માટે લોકોમાં તે પડી ગઈ બેસવાની સાથે સંબંધ રાખનારી નથી, પણ સૂરે
ક્ષય પામી એમ કહેવાય છે અને કોઇપણ શુભ ૩૨ કે ૩ સૂરે એવા પાઠવાળાં પચ્ચખાણો
કાર્યોમાં તે તિથિનો આદર કરાતો નથી. વળી હોવાથી સૂર્યોદયની સાથે જ સંબંધ ધરાવનારી છે.
સોડા તિરી હાથ કે (તે બીજી તિથિ) અહિં માટે તિથિનો સંબંધ સૂર્યોદયની સાથે જ રખાય છે
નાશ પામે છે, એવા શાસ્ત્રના વચનથી પણ પરન્તુ તિથિના અધિક ભોગવટાની સાથે કે
સૂર્યોદયને નહિ પામવાવાળી તિથિ ક્ષય પામેલી
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૧૪
તા. ૨૫-૨-૧૯૩૭
ગણાય, વળી તે ક્ષીણ તિથિ પહેલામાં મળેલી છે, તો પણ ક્ષય પામેલી ગણાય છે તેથી યુ। પતિતયા ષવા એમ કહીને ક્ષય પામેલી છઠની સાથેની માધવદિપાંચમ જણાવી. એવી જ રીતે દ્વિતીયાન્તઃ સમાવિષ્ટા, નાયતે પત્તિત્તા તિથિઃ એટલે અવમરાત્રી પડવાની હોય અને તેમાં પેસી જઇને બીજ પતિત એટલે ક્ષીણ તિથિ ક્યારે થાય ? આવો શાસ્ત્રોમાં
.
પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ જણાવે છે કે ભળેલી તિથિને ક્ષીણ તિથિ જ કહેવાય. અર્થાત્ પડવો બીજ ભેળાં છે એમ કહેનારા શાસ્ત્ર અને વ્યવહારથી વિરૂધ્ધ વર્તનારા છે.) વળી ૨૬માં શ્લોકે પત્તિથિસ્તૃિતીયેતિ એટલે ક્ષય પામેલી બીજની તિથિ ક્યારે હોય એમ પૂછ્યું. આ લોકપ્રકાશના અને આવી રીતના જ જ્યોતિષ્ઠદંડક અને સૂર્યપ્રજ્ઞપ્તિના લેખોથી પડેલી ભળેલી મળેલી તિથિને ક્ષીણ તિથિ કહેવામાં આવે છે. આજ કારણથી દુનિયાનાં બધાં પંચાગોમાં ક્ષય પામેલી તિથિની માત્ર ઘડીયો લખી બાકી નક્ષત્રાદિ કોઠાઓમાં શૂન્યો લખવામાં આવે છે. તેમજ એવી સૂર્યના ઉદયને નહિઁ પામનારી તિથિ ભીંતિયાટીપ્પણામાં લખાતી નથી. શાસ્ત્રકારો પણ
જ હોય અર્થાત્ જૈનશાસ્ત્ર પ્રમાણે દિવસ બાસઠ ભાગ પ્રમાણે હોય છે અને તિથિ એકસઠ બાસઠીયા ભાગ જેટલી હોય છે. તેથી કોઇપણ દિવસની બરોબર કોઇપણ તિથિ હોય જ નહિં. લૌકિક પંચાંગોમાં પણ એકેક તિથિમાં ભળેલી જ હોય છે. તો પછી ક્ષીણ તિથિને ભળેલી ગણીને બીજી બધી તિથિઓ વગર ભળેલી અને ચોક્ખી છે એમ સૂચવવું એ સત્ય વદનાર અને લખનારને શોભે જ નહિં, લૌકિક પંચાંગ પ્રમાણે જ તિથિની વૃદ્ધિ હોય છે. જૈનશાસ્ત્ર પ્રમાણે તો એકસઠ બાસઠીયા ભાગ જેટલી જ બધી તિથિઓ હોવાથી બાસઠ ભાગ પ્રમાણે દિવસથી કોઇ દિવસ વધે જ નહિં. અને જૈનશાસ્ત્રો પ્રમાણે તિથિઓની વૃધ્ધિ હોય જ નહિં. જો કે જૈનશાસ્ત્રોમાં અતિરાત્રિ એટલે અધિક દિવસનો અધિકાર ચાલ્યો છે. પણ તે અધિક દિવસ સૂર્યમાસની અપેક્ષાએ છે, અને વ્યવહારથી બહાર છે, માટે વ્યવહાર માસ કહો કે કર્મમાસ કહો એમાં તિથિની વૃધ્ધિ હોય જ નહિં, એટલે લૌકિક હિસાબે વૃદ્ધિ તિથિ સિવાય અને જૈનશાસનને હિસાબે કોઇ દિવસ, દિવસ આખા દિવસ જેટલી તિથિ હોય જ નહિં. અને તેથી સર્વતિથિઓ ભળેલી જ છે. આ ઉપરથી એ પણ નક્કી થયું કે અમુક તિથિને જ ભળેલી તિથિ તરીકે લખવી એ ખોટું જ છે. ભળેલી તિથિ માનવામાં આચારલોપ
યે પૂર્વા તિથિ: હાર્યાં એ વચન કહી સૂર્યોદય
વિનાની તિથિનો ક્ષય જ જણાવે છે. તત્ત્વરંગિણીકાર શ્રી ધર્મસાગરજી મહોપાધ્યાય પણ તિદ્દિપકને પુવ્વતિદ્દી અર્થાત્ સૂર્યોદયને નહિં ફરસનારી તિથિને પડેલી એટલે ક્ષય પામેલી જ તિથિ જણાવે છે, આ ઉપરથી સ્પષ્ટ થશે કે જૈનપ્રવચન અને વીરશાસનને નામે ચાલતાં પત્રોએ જે ભેગી તિથિઓ લખી ભીંતિયાં પંચાંગો કાઢયાં છે. તે શાસ્ત્ર અને વ્યવહારથી વિરૂદ્ધ હોવા સાથે જુઠાં અને લોકોને ધર્મારાધન કરતાં ભ્રમ કરાવનારા છે. ભળતી તિથિ એટલે શું ?
જૈનશાસ્ત્ર અને લૌકિકશાસ્ત્રને જાણનારા સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે કોઇ પણ દિવસ એવો ન હોય કે જેમાં એકની એક તિથિ
ન
પૂર્વે જણાવ્યા પ્રમાણે તિથિને ક્ષીણ માનવાથી તો કાલની હાનિ નથી થતી તો પછી તિથિયોમાં પણ હાનિ વૃધ્ધિ કેમ થાય એવો પ્રશ્ન થયો અને ચંદ્રમાસ તથા કર્મમાસના ફરકની અપેક્ષાએ તિથિની હાનિ થાય છે એમ જણાવ્યું અને સૂર્યોદયને નહિં પામેલી તિથિને જ પતિત તરીકે સ્પષ્ટ જણાવી છે. આગળ જણાવી ગયા તેમ ક્ષય પામેલી તિથિને ક્ષીણ તિથિ તરીકે નહિં માનતાં ભળેલી તિથિ માનવાનું આ લોકને બીજું કંઇ કારણ નથી. અને
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ એકવડી પર્વતિથિઓમાં ક્ષીણ તિથિ કરીને જ્યારે પૂનમનો ક્ષય જ આવે અને પરંપરા તથા માનવામાં કે, ભળેલી તિથિ તરીકે માનવામાં શાસ્ત્રના લેખને અનુસરે તેમજ ક્ષયે પૂર્વી ના દેખીતી અડચણ આવે નહિં કે ભેદ પડે નહિં. કેમકે નિયમને બરોબર વિચારી ક્ષય પામેલી પર્વતિથિની નામમાત્રથી પડવો બીજ આદિને ભેગી બોલે અને આરાધના પણ ન જવી જોઈએ તો ક્ષય કરેલીની લખે છે. પણ તે ક્ષીણ તિથિની આરાધના તો આરાધના તો જાય જ કેમ ? ધ્યાનમાં રાખવું કે સવારથી માંડીને સાંજ સુધી અને બીજા સૂર્યોદય પૂનમનો ક્ષય યુગના મધ્ય ભાગે બીજા પૌષમાં અને સુધી પર્વતિથિ તરીકે જ માનીને કરે છે. એટલે
યુગના અંત્યભાગે બીજા અષાઢમાં જૈનશાસનના સામાન્ય દૃષ્ટિએ અડચણ ન દેખાય. પણ જ્યારે
હિસાબે જરૂર આવે છે, તો ક્ષયે પૂર્વાના નિયમથી લૌકિક હિસાબે કોઈપણ બેવડી ગણાતી પર્વતિથિમાં
ક્ષીણ એવી પૂનમ તો ચૌદશે કરી, પણ ચૌદશના ઉત્તર પર્વતિથિનો ક્ષય હોય અને જૈનશાસન હિસાબે
દિવસે પૂનમ માનતાં ચૌદશનો ક્ષય થવા આવ્યો પણ પૌષ સુદિ ૧૫નો યુગના મધ્યમાં અને બીજા
એટલે કહો કે પૂનમ તો ક્ષય પામેલી હતી પણ અષાઢ સુદિ ૧૫નો યુગના અંતમાં ક્ષય હોય ત્યારે
ચૌદશ તો ક્ષય પામેલી નથી પણ ક્ષય કરેલી છે આવી રીતે ભળતી તિથિ માનનારને અડચણ
માટે તેથી પણ પહેલાની પણ તેરસતિથિનો ક્ષય આવશે. વાચકોએ યાદ રાખવું જરૂરી છે કે દરેક
માની તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી જ યુગના અત્યે અષાઢ મહિના બે હોય અને તે દરેક
જોઇએ. એ વાત જુની ગાથાઓથી અને જુના બીજા અષાઢ મહિનામાં ચોમાસી પડિકમણું થતું
લેખોથી સાબીત થવા સાથે પરંપરાથી પણ સાબીત હતું. અને શ્રી કાલિકાચાર્ય મહારાજે સંવર્ચ્યુરી ચોથની કરી નહોતી ત્યાં સુધી અષાઢચૌમાસીનું
થાય છે. એમ છતાં જેઓ ન તો ચૌદશનો તેવા પડિમણું પણ તે બીજા અષાઢની પૂનમે જ થતું
પ્રસંગે ક્ષય માને કે ન તો તેરસનો ક્ષય માને, અને હતું, એ પણ ધ્યાનમાં રાખવું. જ્યારે ચોમાસી
પૂનમનો ક્ષય માની ચૌદશ અને પૂનમ ભેગાં માને પડિકમણું પૂનમનું થતું હતું અને તેથી શ્રી તેઓના મત દરેક યુગને અંતે આષાઢ સુદિ પૂનમનો સૂયગડાંગજીની ટીકામાં શ્રી શીલાંકાચાર્ય મહારાજા
ક્ષય હોવાથી તે બીજા અષાઢ સુદિ ચૌદશમાં પૂનમ આરાધના લાયક પુર્ણિમા ગણાવતાં
ભેગી માની લે તેમાં પી પડિકમણું ઉડાવી દેશે તિરસ્ટાગ્રામમિત્તિથ એમ કહી પનમની ત્રણે કે ચૌમાસી પડિક્કમણું ઉડાવી દેશે? જો તેવે વખતે ચોમાસીઓ હતી એમ જણાવે છે. અને ચોમાસીની તેરસનું પાખી પડિક્કમણ અને ચૌદશનું પૂનમો હતી ત્યારે પણ પકખી તો ચૌદશની જ હતી. ચોમાસીપડિક્કમણું કરવાનું માનશે એટલે સ્પષ્ટ અને તેથી જ સેનપ્રશ્નમાં ચૌમાસી પુનમની હતી થયું કે આપોઆપ તેરસનો ક્ષય માન્યો. ચૌદશ તે ત્યારે પખી પડિકમણાં ચોવીસ થતાં હતાં એમ વખત ઉદયવાળી છતાં પણ ચૌદશે પૂનમ માની જણાવ્યું છે. સર્વ તપાગચ્છ અને અને તેરસે તેરસનો ઉદય છતાં અને ચૌદશનો ઉદય ખરતરગચ્છવાળાઓને પણ એ વાત તો કબુલ જ નહિં છતાં પણ તે દિવસે ચૌદશ માનવી પડી, એટલે છે કે શ્રી કાલિકાચાર્યમહારાજની પહેલા અષાઢ એ પણ ચોખ્ખું થયું કે જેમ ભળતી તિથિ ન મનાય આદિ પૂનમોએ ચૌમાસી થતી હતી અને દરેક તેમ ઉદયનો નિયમ પણ ક્ષય સિવાય અને વિશેષ પક્ષની ચૌદસેપકખી પડિક્કમણું થતું હતું, હવે આ કરીને ઉત્તરપર્વની તિથિના ક્ષય સિવાયમાં જ લાગુ જગા પર ભળતી તિથિને માનનારા અને પડે, અને જેઓ ઉત્તરપર્વના ક્ષયમાં પણ ઉદયનો કહેનારાઓએ વિચારવાનું છે કે દરેક બીજા અષાઢ નિયમ પકડી જ રાખે તેઓને દરેક યુગના અંતે
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ પી પડિક્કમણાનો પ્રસંગ જ પ્રાપ્ત થાય અને કરી તેરસે ચૌદશ માની તેની સંપૂર્ણ પોષધ કરવો ચૌમાસી પડિક્કમણોને ઉડાવી દેવું જ પડે કેમકે જ પડશે. અર્થાત્ પંચમી આદિ એકવડી પર્વતિથિના તે બીજા અષાઢ સુદિ ચૌદશનો ઉદય છે પણ ક્ષયે તેની પહેલાની એક જ તિથિ પલટાવવી પડશે, પૂનમનો ઉદય નથી. અને કહાંય એમ માની લે પણ પૂનમ જેવી કે બેવડી પર્વતિથિઓમાં ઉત્તર કે સૂર્યોદયવાળી તિથિ જ માનવી એ નિયમ ક્ષય પર્વતિથિના ક્ષયે તેની પહેલાની બન્ને તિથિઓ અને વૃદ્ધિના પ્રસંગ સિવાયના વખત માટે છે તો પલટાવવી જ પડશે અને એમ નહિ કરવામાં એક ચૌદશ પનામ ભેળાં માનવામાં વગર ઉદયવાળી પર્વની દિનપ્રતિબધ એવી પૌષધાદિ ક્રિયાનો લોપ પૂનમ માનીને ચૌમાસી પડિક્કમણ કરવું યોગ્ય જ માનવો પડશે. આમ હકીકત હોવાને લીધે શ્રી માનશે તો પષ્મી પડિક્કમણું નહિં મનાય અને સેનસૂરિજી મહારાજે પાંચમના ક્ષયે તેનો તપ લોપવું જ પડશે. આમ શાસ્ત્રના હિસાબે પખી પૂર્વતિથિમાં કરવો એમ જણાવ્યું. પણ સાથે જ કે ચૌમાસીને લોપ માનવો પડશે. કદાચ કહેવામાં
પૂનમના ક્ષયે તેનો તપ પૂર્વની તિથિમાં કરવાનું ન આવે કે જ્યારે ચૌમાસી પૂનમની હતી ત્યારે
જણાવતાં પૂનમના ક્ષયે બે તિથિને પલટાવવાની પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવો યોગ્ય હોય પણ
હોવાથી ત્રયોલશીવતુર્વઃ એમ દ્વિવચનથી ઉત્તર અત્યારે તો ચૌમાસી ચૌદશની છે માટે પૂનમના
દીધો. એટલું જ નહિં. પણ પૂનમની પહેલાની ક્ષયે તેરસનો ક્ષય માનવાની જરૂર નથી તો આ
ચૌદશ છતાં તેરસે ભૂલી જાય તો પણ પૂનમનું તપ
પૂનમની પૂર્વતિથિ જે ચૌદશ છે એમાં જણાવવા કથન નકામું છે, કારણ કે ચૌમાસી પૂનમની હતી
त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपि म ४uवी ત્યારે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય પૂર્વધરોએ અને
સ્પષ્ટપણે બે પર્વતિથિઓને ભેગી કરવાની મનાઈ બધાએ માન્ય કર્યો હોય તો પછી ચૌમાસી
જ કરી છે. વળી જો ત્રયોદશીવતો એ બદલાવાથી તે તેરસના ક્ષયના રાતિ બદલાવવાનું દ્વિવચનનો પ્રયોગ બન્નેના પલટા માટે ન હોય પણ યોગ્ય ગણાય જ નહિં. વળી શું એમ કહેવાને તે ચૌદશે અને પુનમે તપ કરનાર માટે હોય તો પ્રથમ પક્ષવાળા કે અન્ય કોઈ પણ હિમ્મત કરી શકશે તો પ્રશ્નકારે એકલા પુનમના તપનો જ પ્રશ્ન કરેલો કે પૂર્વધર મહારાજાઓ ઉદયવાળી તિથિનો નિયમ છે માટે તે કથન યોગ્ય નથી. વળી તિથિઓને માત્ર સામાન્ય પ્રસંગમાં તિથિના અધિક ભોગની ભેળવી દઇને ચૌદશને પૂનમને ભેગાં કરવાં હોત માન્યતા અને પડિક્કમણાના વખતે મનાતી તિથિના તો પણ ત્રયોલશીવતુર્વઃ એમ કહેવું વ્યાજબી પક્ષનો નિરાસ કરવા ઉપયોગમાં લેતા હતા અને નહોતું. ચૌદશના તપની સાથે પૂનમના તપને ક્ષય કે વૃદ્ધિના પ્રસંગમાં તે નિયમ નહિ રાખતાં કરનાર માટે એ ત્રયોશીવતુર્વઃ એમ લઇએ ક્ષયે પૂર્વ આદિના નિયમને નહોતા લાગુ કરતા. તો પણ આવી જ ગયું કે ચૌદશનો તપ તેરસે અને પણ તે ઉદયના નિયમને હમે રાખી તે ઉદયયુકતા ક્ષીણ પૂનમનો તપ ચૌદશે કરવો. અર્થાત્ સ્પષ્ટ નિયમને લાગુ કરીશું એમ નહિં કહેવાનું કારણ એ થયું કે પૂનમના ક્ષયે તેરસનો જ ક્ષય કરવો. વળી છે કે પૂર્વધરોના વચન માન્યતા ઉઠાવવી કે ધ્યાન રાખવું જરૂરી છે કે જો ચૌદશના તપને ઉડાવવા તૈયાર થવાનું કાર્ય ભવભીરૂથી તો બને કરવાવાની અપેક્ષાએ ત્રયોલવાર્તઃ એમ જ નહિં. વળી એ પણ યાદ રાખવું કે દરેક માસની દ્વિવચન કહ્યું હોત પણ બે તિથિના પલટાને માટે પૂનમ શ્રાવકોએ દેશપૌષધ આદિથી તો આરાધવાની ન કહ્યું હોત તો સ્ત્રોત વિસ્કૃતિ તુ પ્રતિપદપ છે. અને તેથી દરેક પુનમના ક્ષયે તેરસનો ક્ષય એમ પ્રતિપદને એકવચનથી ન જણાવાત. કેમકે
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
તેઓના મત પ્રમાણે પૂનમનો તપનો પ્રશ્ન ચૌદશના કહેવાય જ નહિ. એટલે સ્પષ્ટ થયું કે પર્વતિથિઓ તપવાળાને લેવો છે. તો પછી બન્ને તપને માટે બે હોય તો તે બે પર્વો અગર અપર્વમાં પર્વતિથિ વાર્તશતિપતાઃ એમ દ્વિવચન જ બે તપસ્યાને ભેગી તો થાય જ નહિં. વળી તેરસે ભૂલી જવાય માટે કહેવું પડત. વળી ભેગી તિથિ માનનારને તો તો પૂનમનું તપ ચૌદશે કરવાનું નથી જણાવ્યું તેનો પૂનમ ક્ષય પામી તો પણ તેનો તપ ચૌદશના તપની પણ અર્થ ખુલ્લો જ છે કે તેરસે જો પૂનમનો ક્ષય સાથે જ થવાથી પ્રતિદિપિ એમ કહેવાનું રહેતું છે એમ યાદ ન આવ્યું અને તેથી તેરસે તેરસ જ નહોતું. પરન્તુ ફક્ત વતુર્વર્યા એમ જ કહેવાની માનીને તેરસનો બધો વ્યવહાર કર્યો, છતાં જો ' જરૂર હતી. અર્થાત્ વતુર્વશતપલો એમ ન કહ્યું ચૌદશે પૂનમનું તપ કરવાનું જણાવે છે તો સ્પષ્ટ કે ન તો ગર્વ એમ કહ્યું, તે ઉપરથી એટલું થઈ જાય કે ચૌદશનો ક્ષય માની લેવો અને તે દિવસે , સ્પષ્ટ થયું કે ચૌદશના તપને અંગે દ્વિવચન નથી, પૂનમ માની લેવી. અર્થાત્ તેરસે ચૌદશ ન કરી પણ પૂનમના ક્ષયે બે તિથિના પલટાને અંગે જ તો પહેલે દિવસ ચૌદશ કરવી અને પછી બીજો દ્વિવચન છે. કદાચ એમ કહેવામાં આવે કે દિવસ જે પડવાનો છે તે દિવસ વગર છૂટકે પૂનમનો રોલીવાર્તો . એ દ્વિવચન પ્રયોગ હોવાથી તપ કરવો જ પડે. તેરસે પૂનમનું તપ કરવું અને એમ અર્થ લઇએ કે ક્ષીણ એવી પૂનમનો તપ તેરસે પૂનમના તપવાળાઓ તેરસે પુનમ માનવી અને તે કરવો અને ચૌદશનો તપ તો ચૌદશ ઉદયવાળી છે પૂનમ પછી બીજે દિવસે ચૌદશ માનવી એમ કહેવા માટે ચૌદશે જ કરવો એમ નક્કી થયું, અને તેરસે કે કરવાથી અલૌકિકપણે પૂનમ પછી ચૌદશ પૂનમનું તપ ભૂલી જાય તો પછી ચૌદશને દિવસે માનવાનું થઈ પડશે. વળી એ હિસાબે તો ભાદરવા જ ચૌદશનો તપ કરવો અને પૂનમનો તપ તેરસે સુદ પાંચમના ક્ષયે ત્રીજને દિવસે પાંચમ માનવી ન થયો તો હવે પડવાને દિવસે કરવો. પરંતુ આ પડશે અને પાંચમ પછી તેને બીજે દિવસે ચોથ કહેવું વ્યાજબી નથી, કારણ કે બીજ, પાંચમ, આઠમ માનવી પડશે. વળી અમાવાસ્યાના ક્ષયે તેરસે અને ચઉદશની માફક પુનમ પણ ઉદયવાળી જ અમાવાસ્યા માનવી પડશે અને અમાવાસ્યાને બીજે લેવાની છે. કોઈપણ જગો પર એકલી ચઉદશ જ દિવસે ચૌદશ માનવી પડશે. અર્થાત્ પૂનમના ક્ષયે ઉદયવાળી લેવી પણ બીજઆદિ ઉદયવાળી ન હોય ભેગી તિથિઓ પણ નહિં મનાય, તેમ તેરસે પણ તો પણ ચાલે. વળી ક્ષયને પ્રસંગે કે વૃધ્ધિને પ્રસંગે પૂનમ નહિં મનાય. પરન્તુ પૂનમના ક્ષયે તેરસે ઉદયનો નિયમ ન રહે પણ ભોગવટાનો નિયમ રહી ચૌદશ અને ચૌદશે પૂનમ જ મનાશે. અને એ શકે, એમ કહેવામાં આવે તો તે યોગ્ય છે, કારણ ઉપરથી નક્કી થશે કે સૂર્ય ઉદયનો, સમાપ્તિનો કે કે તેરસે ચૌદશનો ભોગ છે અને ચઉદશે પુનમનો
ઉદયની સાથે સમાપ્તિના નિયમો બે પર્વ સાથે ન ભોગ છે, માટે તે હિસાબે પણ તેરસે ચૌદસ અને
હોય અને ઉત્તર પર્વનો તેમાં ક્ષય ન હોય તેવી ચૌદશે પૂનમ એમ પૂનમના ક્ષયે બે તિથિઓનો
તિથિના ક્ષયને અંગે જ છે, અને એમ માનવાથી પલટો કરવો જ પડે. વળી વિચારવું જોઇએ કે શું.
દરેક યુગના અંતે અષાઢ સુદ ૧૫ નો ક્ષય હોય તેરસે કે પડવે ક્ષીણ થયેલ પૂનમનો ઉદય તો નથી
જ અને ત્યારે તેરસે પખી પડિક્કમણું કરી ચૌદશને જ , પણ સાથે ભોગવટો પણ નથી જ . પ્રથમ
દિવસે જ ચૌમાસી પડિક્કમણું કરવું જોઈએ, અને તો તિથિઓ ભેગી માનવાની અપેક્ષાએ તો પૂનમના
મુનમના તેમજ થતું પણ હતું. ખરતરગચ્છવાળાઓ પણ ક્ષયે તેરસે કે પડવે તે પૂનમની તપસ્યા કરવાનું પર્વતિથિના ક્ષયે તેની પહેલાની અપર્વતિથિનો ક્ષય
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ માનીને તે અપર્વતિથિને જ પર્વતિથિ તરીકે માનીને સ્પષ્ટ થયું કે બીજા અષાઢમાં જ ચોમાસી જ ક્ષીણ અષ્ટમીના પ્રસંગમાં સપ્તમીનો ક્ષય ગણી પડિક્કમણું થતું હતું અને તે કાલમાં ચૌમાસી તે સપ્તમીને જ અષ્ટમી ગણીને અષ્ટમીના પૌષધ પડિક્કમણું પૂનમને દિવસે થતું હતું એમ ચોક્કસ વગેરે કરે છે. કેમકે તેઓના મત પ્રમાણે પર્વતિથિ છે અને ખરતરગચ્છવાળા તેમ માને પણ છે. તો સિવાય પૌષધ હોય નહિં, અને અપર્વમાં પૌષધ પછી તે ખરતરગચ્છવાળાઓને પણ પી અને કરે તો તે અવિધિ ગણાય, માટે તે ખરતરો પણ ચૌમાસી બન્ને પડિક્કમણાં જાળવવા માટે બીજા સાતમમાં ભળેલી આઠમ માનતાં નથી અને માની અષાઢ સુદિ ૧૫ના નિયમિત ક્ષયને લીધે દરેક શકાય પણ નહિં, જો કે તે ખરતરવાળા અન્ય અષાઢ વૃદ્ધિવાળા યુગની વખતે અષાઢ સુદ તિથિઓના ક્ષયે તે ક્ષય પામેલી પર્વતિથિની તેરસનો ક્ષય થાય એમ માનવું જ પડશે. આ બધા પહેલાની અપર્વતિથિનો ક્ષય માનીને તે દિવસે વિવેચનનું તત્ત્વ એટલું છે કે દરેક માસની પૂનમ પર્વતિથિ માની પૌષધાદિ કરે છે. પણ જ્યારે અને અમાવાસ્યાની ક્ષયે કે તેની વૃદ્ધિએ અથવા ચૌમાસી કે અન્ય પણ ચૌદશનો ક્ષય હોય છે ત્યારે તેનાથી પહેલાની ચૌદશના ક્ષયે તેરસનો જ ક્ષય તેઓ તેરસનો ક્ષય કરી તે દિવસે ચૌદશ ન કરતાં કરવો તે પડે. તે પ્રમાણે પૂર્વધર મહારાજના પૂનમનો ક્ષય કરી તે દિવસે ચૌદશનું ચઉમાસી કે વખતમાં થતો હતો, અને ખરતરગચ્છવાળઆને પષ્મી પડિક્કમણું કરે છે. પણ તેઓની તે પ્રવૃત્તિ પણ તેમજ માનવું પડે છે. અને શ્રી તપાગચ્છની ધંગધડા વગરની છે. એટલું જ નહિ, પણ માત્ર પરંપરા પણ તેમજ ચાલુ જ છે. વિશેષમાં પોતાની કલ્પનાથી જ ઉભી કરેલી છે, કેમકે એ વીરશાસન પત્રનાવિભુ અને પ્રવચનપત્રના પ્રભુના પ્રવૃત્તિ શ્રી કાલિકાચાર્ય મહારાજે કરેલી પલટાની માનતા અને સકલામગ રહસ્યવેત્તા તરીકે તેણે આચરણાં કરતાં પહેલાની હોઈ શકે જ નહિ, કારણ જાહેર કરાયેલાએ પણ અત્યાર સુધી પૂનમ કે કે ઉપર જ જણાવ્યું તેમ દરેક બીજા અષાઢ પૂનમનો ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય જાહેર કર્યો છે અને ક્ષય જ હોય અને ખરતરગચ્છવાળો પજુસણાને તે પ્રમાણે જ અનુષ્ઠાનો પણ કર્યા. અને કરાવ્યા માટે જો કે પહેલા ભાદરવામાં પજુસણ કરી લે છે, એમ સ્પષ્ટ છે અને વી. વિભુ અને પ્ર. પ્રભુએ છે છતાં અષાઢની વૃદ્ધિ હોય તો ત્યારે બીજા પણ તેમજ કર્યું છે. એટલું જ નહિ. પણ પૂનમ અષાઢમાં જ શાસ્ત્રકારો ચઉમાસી જણાવે છે અને અમાવાસ્યાની કે ચૌદશની વૃદ્ધિએ વૃદ્ધિ પણ ખરતરગચ્છવાળાઓ તેમ માને છે પણ ખરા. તેરસની જ વૃદ્ધિ છાપી છે કરી છે અને કરાવી પજુસણના આંતરાના પચાસ દિવસ કે વીસ દિવસ જ છે. હવે હમણાં પ્રેમ.જંબુ, રામનો મત તે બધાથી સહિત મહિનાની માફક તે બીજે અષાઢે ચૌમાસી જુદો થયો છે અને પર્વતિથિના ક્ષયે અપર્વના ક્ષયને પડિક્કમણું કરતાં નથી તો પંચમાસી પડિક્કમણું માનવાની ના પાડે છે. અને ઇતરતિથિઓની માફક માનતો કે નથી તો તË પકvi કે પન્નાલા ભેગી તિથિ માનવા તૈયાર થયા છે અને ચૌદશની રાતિલ એમ પાઠ બોલતા, અને બોલે તો પણ પધ્ધી તથા પૂનમની ચૌમાસીની વખતે પૂનમના શાસ્ત્રથી વિરૂધ્ધ ઠરે. કારણ કે શાસ્ત્રોમાં અભિવર્ધિત ક્ષયનું કેમ થતું હતું તે વિચાર્યા સિવાય અત્યાર વર્ષે અષાઢ વધેલો હોય ત્યારે પણ સ્થિરતા માટે સુધીના બધા જુઠું બોલનારા અને કરનારા હતા વીસ દિવસ અષાઢ ચૌમાસીથી જ જણાવેલા છે, અને હમે ભેળમાં ભળીયે છીએ અને ભેળવીયે પણ અષાઢ પંચમાસીથી જણાવેલા નથી. એટલે છીએ તેજ સાચું છે એમ કહેવા તૈયાર થયા છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ વિસનદેવ તેઓને સદબુદ્ધિ આપે અને તેઓ ભાદરવા સુદ પાંચમ કે ચોથનો ક્ષય હોય તો પણ પૂર્વધરોની માન્યતા અને આચરણા તથા ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કરવો જ પડે, યાદ પૂર્વાચાર્યોની આચરણા અને માન્યતાને જુઠી નહિં રાખવું ક્ષયે પૂર્વા એ નિયમ અમુક તિથિને માટે છતાં તેને જુઠી જણાવી આચાર્ય ગણ અને કુલ લેવો અને અમુક તિથિને માટે ન લેવો એમ નથી. તેમજ યાવત્ શ્રી સંઘની આશાતના કરી ઘોરકર્મના વળી ચોથના ક્ષયે ત્રીજનો ક્ષય કરી તે ત્રીજે બંધનથી બચે.
સંવચ્છરી કરવી એ એ તરંગિણીના લેખ સિદ્ધ છે, આજ પ્રમાણે જ ભાદરવા સુદ પાંચમ કે
તો પછી પાંચમ ક્ષયે ત્રીજનો ક્ષય કરી તે ત્રીજે ચોથનો ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય
સંવચ્છરી કરવી તેજ વ્યાજબી છે. કરવો જ પડે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તિથિની વૃદ્ધિના વિચારને અવકાશની જરૂર અષાઢ વગેરે માસોની પૂનમે ચોમાસી થતી હતી ધ્યાન રાખવાની જરૂર છે કે જૈનશાસ્ત્રના અને શ્રી કાલકાચાર્ય મહારાજથી ચોમાસી ચૌદશની હિસાબે પંદર તિથિમાંથી કોઈપણ તિથિ દિવસના થાય છે. છતાં પૂનમમાંથી ચોમાસીપણું ગયા છતાં બાસઠીયા એકસઠ ભાગથી વધારે હોતી નથી અને પૂનમનું પર્વપણું ગયું નથી. તેવી જ રીતે ભાદરવા સર્વે દિવસો તો બાસઠ ભાગ જેટલા જ હોય છે. સુદ પાંચમમાંથી સંવચ્છરીપણું ગયા છતાં એટલે જૈનશાસ્ત્રને હિસાબે કોઈ પણ દિવસ તિથિની પાંચમનું પર્વપણું ગયું નથી. ચોમાસીની પૂનમો વૃદ્ધિ તો હોતી જ નથી અને હોય પણ નહિં. જેમ ચોમાસીની અપેક્ષાએ ખોખું ગણાય છતાં તિથિઓની હાનિ તો તિથિઓ એકસઠ ભાગ જેટલી પર્વની અપેક્ષાએ પૂનમ ખોખું નથી. તેવી જ રીતે હોવાથી આવે છે અને તેમાં પણ અમાવાસ્યા અને ભાદરવા સુદ પાંચમ પણ સંવચ્છરીની અપેક્ષાએ વદિ એકમ સિવાયની બધી તિથિઓનો ક્ષય યુગાર્ધ ખોખું ગણાય છતા તે પાંચમ તિથિ પર્વની યુગાઈને હિસાબે આવે છે. માટે જૈનશાસ્ત્રના અપેક્ષાએ ખોખું નથી. અને તેથી જ આચાર્ય શ્રી હિસાબે સામાન્ય તિથિઓનો કે પર્વતિથિઓનો ક્ષય હીરસૂરિજી વગેરે જ્ઞાનપંચમીના વ્રતવાળાને હોવાનો તો હેજે સંભવ છે. પણ સામાન્ય તિથિની મુખ્યપણે ભાદરવા સુદ ચોથ અને પાંચમનો છઠ કે પર્વતિથિ એ બેમાંથી કોઈની પણ વૃદ્ધિ થવાનો કરવો એમ જણાવે છે. અને વળી જ્ઞાનપંચમીના તો શ્રી જૈનશાસ્ત્રના હિસાબે સંભવ જ નથી. આ વ્રતવાળાને ત્રીજ, ચોથ અને પાંચમનો અઠ્ઠમ વાતનો વાંચકોએ બરોબર નિશ્ચય સમજવાની જરૂર કરવાનું છે. એવી રીતે જ્યારે પાંચમને પર્વતિથિ છે. જૈનશાસ્ત્રને હિસાબે જે તિથિઓનો ક્ષય આવે તરીકે જરૂર માનવી જ જોઇએ તો પછી તે તે પણ આસો વદ બીજનો પહેલો ક્ષય આવે પછી ભાદરવા સુદ પાંચમનો લોકિકટીપ્પણામાં ક્ષય માગશર વદિ ચોથનો ક્ષય પછી માઘ વદિ છઠનો હોય ત્યારે તે લોકિકટીપ્પણાને આધારે ચલાતું ક્ષય પછી ચૈત્ર વદિ આઠમનો ક્ષય, પછી જ્યેષ્ઠ હોવાથી ક્ષય માનવાનો વખત આવે અને પૂર્વી વદિ નવમીનો ક્ષય, એવી રીતે એકાંતરે મહિને ના નિયમે તેની પહેલાની ચોથનો ક્ષય કરવો પડે. એટલે બબે મહિને એકાંતરે તિથિનો ક્ષય અનુક્રમે અને ચોથ એ અષાઢ આદિની ચૌદશની પેઠે આવે, અને દરેક યુગની મધ્યમાં પૌષ વધે ત્યારે સંવચ્છરીની તિથિ હોવાથી તેનો પણ ક્ષય થાય તે બીજા પૌષની પૂર્ણિમાનો ક્ષય હોય જ અને યુગના નહિં. માટે અષાઢીઆદિ પૂનમ કે ચૌદશના ક્ષયે ઉત્તરાર્ધમાં પણ એકાંતરે માસે એકાંતર તિથિનો ક્ષય તેરસનો ક્ષય કરવો જોઇએ અને કરાય છે તેમ આવવાથી યુગના અન્ય જે બે અષાઢ હોય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ તેના બીજા અષાઢ સુદિ પૂનમનો નિયમિત ક્ષય જ અંગે થતી આરાધના કરવા માટે કરવા જોઈતા આવે. આવી રીતે આવતા તિથિઓના ક્ષયમાં માત્ર ઉપવાસ એકાસણાદિ અથવા પરિપૂર્ણ પૌષધો એ જણાવેલો નિયમ છે, પણ એમ નથી થતું કે ઓછામાં ઓછી અહોરાત્રની અપેક્ષાને રાખવાવાળા અમાવાસ્યાનો અને વદિ એકમનો કોઈ પણ માસમાં હોય છે. સચિત્તાત્યાગ અને બ્રહ્મચર્ય જેવા નિયમોથી કે યુગના કોઈ પણ વર્ષમાં ક્ષય આવે, પરંતુ પણ થતી તિથિની આરાધના ઓછામાં ઓછી વર્તમાનમાં જે લૌકિકટીપ્પણાને આધારે દીક્ષા અહોરાત્રની હોય જ છે. આવી રીતેની આરાધનાની પ્રતિષ્ઠાદિ તથા પર્વની આરાધનાદિ કરવામાં આવે હકીકત વિચારી શું તો સ્પષ્ટ માલમ પડશે કે છે તે લૌકિકટીપ્પણામાં તો દિવસના માન કરતાં જ્યોતિષને હિસાબે બીજ આદિ પર્વતિથિઓનો ક્ષય તિથિઓનું માન વધારે પણ હોય છે અને ઓછું પણ આવે અને ઓછી તો હંમેશાં જ ત્રીસે દહાડા પણ હોય છે. અને તે વધારે કે ઓછાપણું તિથિઓનું અને બારે માસ હોય છે માટે અહોરાત્ર સુધી જે હોય છે તે ઋતુના કે મહિનાને હિસાબે નિયમિત તિથિની આરાધના કરવા માટે શાસ્ત્રકારોને વ્યવસ્થા નથી, અને તેથી તે લૌકિકટીપ્પણામાં નથી તો કરવી જ પડે વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે. નિયમિત તિથિઓની હાનિ આવતી એટલે વગર કે મૂલસૂત્રોમાં શ્રાવકોના રીવાજને જણાવતાં પણ અનુક્રમે અને અમાવાસ્યા તથા વદિ એકમ સુદ્ધાંનો શાસ્ત્રકારો આઠમ ચૌદશ વગેરેની આરાધના પણ ક્ષય આવે છે. તેમજ તિથિઓની વૃદ્ધિ કે જે જણાવતાં પરિપૂર્ણપણે એટલે અહોરાત્રના માનથી જૈનશાસ્ત્રને હિસાબે થાય જ નહિં, છતાં તિથિની આરાધના જણાવે છે. એ ઉપરથી એ નક્કી થયું તો શું? પણ પર્વતિથિની પણ વૃદ્ધિ આવે છે. આ કે તિથિઓની આરાધના કરનારો તિથિઓને અંગે બધી હકીકત વિચારનારને સમજવામાં સ્ટેજે આરાધના કરે એ સાચું છે છતાં એ ચોક્કસ છે આવશે કે ક્ષયે પૂર્વાનો નિયમ તો ભગવાન કે તિથિઓની આરાધના કરનારને અહોરાત્રની જિનેશ્વરમહારાજના વખતનો છે એમ માનવું જ શરૂઆતથી તીથી આરાધના શરૂ કરવી પડે અને પડશે. અર્થાત્ બીજ આઠમ ચૌદશનો તથા પાંચમ અહોરાત્રના અંત સુધી તે આરાધના કરવી જ અને પૂનમનો ક્ષય જૈનજ્યોતિષને હિસાબે પણ જોઈએ. આ સ્થાને એ વાત તો હવે સમજાવવવી આવે છે અને તે બધી પર્વતિથિઓ છે, માટે તેની પડે તેમ છે જ નહિં કે તિથિઓ કોઈ દિવસ પણ આરાધના માટે તો જૈનશાસ્ત્રકારોને જૈનપંચાગ કે અહોરાત્ર પ્રમાણ હોય જ નહિં. એટલું જ નહિ,
જ્યોતિષ પ્રવર્તતું હોય ત્યારે પણ વ્યવસ્થા કરવી પણ અહોરાત્રની શરૂઆતથી કોઇપણ તિથિની જ પડે. એટલે પર્વતિથિનો ક્ષય માને ત્યારે તેની શરૂઆત થાય એમ હોય નહિં, તેમજ તિથિની આરાધના માટે વ્યવસ્થા કરવી જ જોઇએ. જોકે શરૂઆત સાથે જો અનુષ્ઠાન અને આરાધનાનો વ્યવસ્થા વિના કરે પણ તિથિના નામે કરવામાં સંબંધ નિયત કરવામાં આવે તો કોઈપણ આરાધના આવતી આરાધના પહેલે દિવસે જેટલો કાલ તિથિ કે અનુષ્ઠાન અહોરાત્ર જેટલું થાય જ નહિં, આ રહે તેટલી આરાધના કરી શકાય. પણ જૈનવાચકોને ઉપરથી હેજે સમજાઈ જવાશે કે અહોરાત્રની એ વાત તો ખ્યાલ બહાર નહિ જ હોય કે પર્વતિથિને શરૂઆત હોય તે વખતે શરૂ થતી હોય અથવા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
પહેલેથી ચાલતી હોય તો પણ અહોરાત્રની શરૂઆત માનવાનો નિષેધ જણાવી સ્પષ્ટ કહે છે કે ક્ષથે વખતે હોય તે તિથિ જ આરાધનામાં માનવી એટલે બીજ આદિ તિથિ સૂર્યોદયવાળી ન હોય તો જોઈએ. અને અહોરાત્રના અત્તની સાથે તિથિનો તે ક્ષીણ થયેલ તિથિના અહોરાત્રની શરૂઆત પૂર્વા અન્ત તે તિથિની આરાધના માટે આરાધના એટલે તે બીજ આદિ ક્ષય પામેલી તિથિથી પહેલાની કરનારાએ માનવો જ જોઈએ. આજ કારણથી જે અપર્વ તિથિ છે તેને તિથિઃ એટલે બીજ આદિ સૂત્રને અનુસરનારા મહાનુભાવ આચાર્યો સુર્યોદય પર્વતિથિ પણે કરવી. જો કે કેટલાક શાસ્ત્ર અને વખતની તિથિને જ પ્રમાણ ગણે છે. જ્યારે આવી પરંપરાને જુઠી કહેવાથી કૃતાર્થ થનારા અને રીતે દરેક તિથિનો સંબંધ સર્યોદયની સાથે જ ઉઠાવવામાં ઉદ્યત થનારા આ પાદનો એવો અર્થ આરાધના માટે છે તો પછી ક્ષય પામેલી તિથિની કરે છે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની ક્રિયા પણ જેઓને આરાધના કરવી જ હોય તો તેઓને પૂર્વનીતિથિમાં કરવી. પણ આવો અર્થ કરનારા આરાધવા લાયક તિથિને પણ અહોરાત્ર સધી ક્રિયા શબ્દ ક્યાંથી લાવે છે ? અને તિથિમાં એવો અખંડપણે આરાધવા માટે અહોરાત્રની શરૂઆત
અર્થ કરવા માટે સક્ષમી ક્યાંથી લાવે છે ? વળી સાથે તિથિ શરૂ કરવી જ જોઈએ. અને તેમ હોવાથી
એવી રીતે તિથિશબ્દથી ક્રિયા અને પ્રથમાના સ્થાને જ પૂર્વી તિથિઃ વો એવો શાસ્ત્રકારોએ નિયમ
સપ્તમી ગોઠવવાથી પણ અર્થસિદ્ધિ નથી થતી, પણ કર્યો અને આજ્ઞા કરી, જો કે તિથિનો ક્ષય એટલે
અનર્થ થાય છે. કેમ કે ક્ષય પામેલી તિથિ પહેલાની
તિથિમાં તો હોય જ છે અને તેથી તે ક્ષય પામેલી સર્વથા નાશ કે અભાવ તો કોઈ દિવસ પણ થતો
તિથિની ક્રિયા પહેલાની તિથિમાં કરવી આ વાકય જ નથી. પણ સર્વતિથિઓ પોતપોતાના નિયમ પ્રમાણે દિવસના ભોગવટામાં હોય છે જ. અને તેવી
ન કહ્યું હોત તો પણ નવું નથી તેનો પરસંગ ત્યાં
જ હતો એટલે એવા અર્થથી કોઈપણ સાધન નથી રીતે સામાન્ય તિથિઓ કે પર્વતિથિનો સર્વથા નાશ
બનતું, એટલુંજ નહિં, પણ અધુરૂં સાધન બને છે, કે અભાવ હોતો જ નથી. પણ અહોરાત્રની શરૂઆત
કારણ કે ક્ષયની આપત્તિથી મટે નહિ. ક્ષય પામેલી અને સમાપ્તિ સાથે પર્વતિથિની આરાધનાનો સંબંધ
તિથિ જ અક્ષય કરવામાં આવે તો જ ક્ષયની આપત્તિ હોવાથી તેમજ સૂર્યોદયની વખતે હાજર હોય, તે ખસે. અર્થાત બીજ આદિ પર્વતિથિ જો સૂર્યોદયને જ તિથિને આરાધનામાં લેવાતી હોવાથી જે તિથિ ન પામેલી હોવાથી ક્ષીણ થઇ હોય તો તેનાથી સુર્યોદયની શરૂઆત વખતે ન હોય તે તિથિને ક્ષીણ પહેલાની પડવા આદિ અપર્વતિથિ તેને તિથિ એટલે તિથિ અથવા ક્ષય તિથિ કહેવાય છે અને આવી પદ્ધતિથિ ક્ષય પામેલી પર્વતિથિ માનવી એટલે રીતે સૂર્યોદયની સાથે સંબંધ ન ધરાવતી તિથિઓ પર્વની અપર્વતિથિનો ક્ષય કરી તે સ્થાને પર્વતિથિ જ ક્ષણતિથિ તરીકે ગણાતી હોવાથી બીજઆદિ કરવી. આવી રીતે અર્થ કરવાથી પૂર્વ અને તિથિઃ પર્વ તિથિયો પણ જો સૂર્યોદય વખતે હાજર ન હોય એ પદો જાદાં છે તેની સફળતા થશે અને તો તે બીજઆદિ પણ ક્ષણતિથિ તરીકે ગણાય. પ્રથમતપણું પણ વ્યાજબી ગણાશે. અન્યથા ક્ષ અને જ્યારે પર્વતિથિનો સૂર્યોદય સાથે સંબંધ ન પૂર્વત્તિથ દિયા એટલું જ કહેવું પડત. વળી એ હોવાથી ક્ષય હોય ત્યારે આરાધના કરનારે પણ ધ્યાનમાં રાખવાનું છે કે એવું કૃદંત છે પર્વતિથિને કયા સૂર્યોદયથી માનવી એવી શંકાના અને તેનું કર્મ બીજું કંઈ નથી, પણ તિથિ એજ ઉત્તરમાં ઉત્તર સૂર્યોદયવાળી ઉત્તર તિથિને કર્મ છે, અર્થાત્ ક્ષય પામેલી છતાં તિથિ બનાવવી
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૨૨
છે. અને વળી પહેલાની (તિથિનેજ) તિથિ બનાવવી છે, તેથા પૂર્વી અને તિથિ: આ પદો જુદા રાખી કર્મની પ્રથમાવાળાં રાખ્યાં છે. છતાં આવો સીધો અર્થ ન કરવાથી જ અને અવળો સપ્તશ્ચંતવાળો અર્થ ન કરવાથી જ તેઓને તિથિને ભેગી માનવી પડે છે. પૂર્વમાં પણ જો અપર્વતિથિ ન હોય અને પર્વતિથિ હોય અને બીજી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તો તેવો અર્થ કરનારાઓને એક પર્વતિથિને ક્ષય જરૂર માથે પડે છે પણ બરાબર વિચારીને અર્થ કરનારાઓને જેમ ક્ષય પ્રાપ્ત એવી પર્વતિથિને પૂર્વની અપર્વને સ્થાને ગોઠવવાની છે તેવી રીતે ક્ષયસ્થાનને પ્રાપ્તિ એવી પણ જો પર્વતિથિ હોય તો ત્યાં પણ ક્ષયે પૂર્વા રસ્તો ખુલ્લો થાય છે, અને તેથી ક્ષય પામેલી કે ક્ષયને પમાડાતી બન્ને પ્રકારની તિથિઓ માટે લાગુ કરાય છે. અર્થાત્ સ્વભાવક્ષીણનો વિચાર કરવો અને કૃત્રિમક્ષીણનો વિચાર ન કરવો
દીર્ધદષ્ટિને લાયક ન ગણાય. વળી એ પણ સિદ્ધ જ છે કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ એકવડી પર્વતિથિનો ક્ષય આવે એવો ચૌદશ અને પૂનમ જેવડી ખેવડી પર્વતિથિઓમાં પણ તે બન્નેનો ક્ષય આવે છે, અને લૌકિકટીપ્પણાને અનુસારે તો ચૌદશ અને અમાવાસ્યાનો પણ ક્ષય આવેજ છે. માટે આ ક્ષયે પૂર્વા વાળો પ્રયોગ બંને પ્રકારના સિદ્ધાંતને લાગુ છે. જો કે પૂર્વે જણાવ્યું તેમ જૈનજયોતિષને હિસાબે તિથિમાત્રનો કે પર્વતિથિનો ક્ષય જ હોય જ અને વૃદ્ધિ તો પર્વતિથિની તો શું ? પણ સામાન્યતિથિની ? પણ હોય નહિ, છતાં આ શ્લોકના બીજા પાદમાં જે વૃદ્ધી ાર્યા તથોત્તા એમ કહીને જણાવે છે કે વૃદ્ધિ હોય તો ઉત્તરાતિથિ કરવી અર્થાત્ પર્વતિથિને માટે આ બે પાદ છે. એટલે જેમ પર્વતિથિનો ક્ષય સૂર્યોદયવાળી તિથિની આરાધના કરનારને પાલવે જ નહિં અને તેથી જયારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તો તેના પહેલાની અપર્વતિથિને પર્વતિથિન તરીકે બનાવવી પડે તેવી
તા. ૨૫-૨-૧૯૩૭
જ રીતે અન્ય અપર્વતિથિના સૂર્યોદયની મર્યાદાએ અહોરાત્ર પ્રમાણે પર્વતિથિ આરાધનારને તિથિની વૃદ્ધિ થાય તે પણ પાલવે નહિં. તેથી જયારે બે સૂર્યોદયને ફરસવાવાળી તિથિ લૌકિકઅપેક્ષાએ થાય અને વૃદ્ધિ પામે ત્યારે પૂર્વની તિથિનો અહોરાત્ર અન્ય તિથિના અહોરાત્રને ફરસે નહિં, પણ ઉત્તરતિથિનો અહોરાત્રજ ઉત્તરતિથિના એટલે આગલી ત્રીજા વગેરે અપર્વતિથિના અહોરાત્રને ફરસનારે હોય, અને તેમ હોવાથી આરાધનાનું સ્થાન બને, માટે બીજી પર્વતિથિનેજ પર્વ તરીકે ગણવી. આ વાકયથી સ્પષ્ટ થાય છે કે જેમ સૂર્યોદયને ન પામવાથી પર્વતિથિ જો ક્ષય પામી હોય તો અપર્વતિથિના સૂર્યોદયથી તેને પર્વ તિથિ બનાવવી તેવી જ રીતે બે સૂર્યોદયને પામેલી તિથિયો હોય તો બીજી તીથીને જ પર્વતિથિના સૂર્યોદયવાળી માનવી અર્થાત્ બીજા અહોરાત્રથીજ પર્વતિથિનું અહોરાત્ર ગણવું. એટલે પૂર્વના અહોરાત્રને પર્વતિથિના સૂર્યોદયવાળો ન ગણતા તેનાથી પૂર્વની જે અપર્વતિથિ હોય તેના સૂર્યોદયવાળી ગણાવી અને જો તે પડવાના અહોરાત્રને પડવાનો અહોરાત્ર ગણીને કે અન્ય કોઇપણ પ્રકારે અખંડપણે તે અહોરાત્રને બીજ આદિ પર્વના અહોરાત્ર તરીકે માની અખંડપણે ન આરાધે તો તે બીજ આદિ પર્વતિથિનો વિરાધક કહેવાય અથવા બે બીજ છે એમ કહી એકજ બીજને આરાધે તો તે પણ વિરાધક જ થાય. આ વાકયમાં સાથેસાથેએ પણ તત્વ સમજવાનું છે કે બીજ આદિ પર્વઆરાધના કરનાર જો બીજ આદિતિથિ સૂર્યોદય વિનાની હોય તો પણ પડવાના સૂર્યોદયથી બીજનો સૂર્યોદય ગણી આરાધના કરી લે. એવી રીતે પોતાનો સૂર્યોદય પર્વતિથિ આરાધના શરૂ કરે. પરન્તુ તેવી બેમાથી કોઇપણ રીતે સૂર્યોદયથી અહોરાત્રની શરૂઆત હોય તો તે સૂર્યોદયથી અને તે ક્ષીણ હોય તો તેની પહેલાંની જ અપર્વતિથિ હોય તેના સૂર્યોદયથી
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૨૩
કરાય, અને તે અખંડઆરાધના ત્યારેજ ગણાય કે તે બીજઆદિની તિથિની કરવા માડેલી આરાધના તે બીજઆદિ પર્વતિથિથી આગળની તિથિના સૂર્યોદયના આરંભ સુધીની હોય. અર્થાત્ આગળની ત્રીજ આદિતિથિનો સૂર્યોદય ન થાય ત્યાં સુધી તે પર્વતિથિની આરાધના કરનારે આરાધનાની ક્રિયા ખંડિત કરાય નહિં. જૈનજયોતિષને હિસાબે પણ જયારે બીજ આદિ પર્વતિથિનો ક્ષય તો આવેજ છે અને તે બીજ આદિની આરાધના જયારે તે બીજઆદિનો ક્ષય હોય ત્યારે પણ કરવી જ જોઇએ એમ છે. તો જેમ અખંડીત બીજઆદિ હતી તે વખતે જેમ ત્રીજ આદિના અહોરાત્ર સુધી થતી હતી તેવી જ રીતે આરાધના બીજ આદિની આરાધના પૂર્વતિથિના સૂર્યોદય ગણીને કરવી પડે, અને તેવીજ જૈનશાસ્ત્રના હિસાબે કોઇપણ તિથિની વૃદ્ધિ હોય નહિં, છતાં લૌકિકટીપનાને આધારે અપર્વતિથિની
· શું પણ પર્વતિથિ જે બીજઆદિ છે. તેની પણ વૃદ્ધિ થાય છે, તો તેવી વૃદ્ધિ આવે ત્યારે આગલ પાછલના અપર્વના અહોરાત્રને ફરસનાર એવા અહોરાત્રને પર્વતિથિના તરીકે લેવો. અર્થાત્ પર્વતિથિનો ક્ષયે અપર્વતિથિના સૂર્યોદયને અહોરાત્રને શરૂઆત માટે પર્વતિથિનો સૂર્યોદયને માનવો એ શાસ્ત્રાનુસારી છે, એવીજ રીતે લૌકિકટીપ્પણાએ પર્વ તિથિની વૃદ્ધિ હોય તો આગળના અર્ધવના અહોરાત્રને ફરસનારા એવા અહોરાત્રને જ પર્વતિથિ તરીકે માનવો જોઈએ એટલે આગળપાછળના અપર્વતિથિના અહોરાત્રને ફરસતા અહોરાત્રને પર્વતિથિ માનવી. આ ઉપરથી ચોકખું થાય છે કે બીજ આદિ પર્વતિથિ સંબંધી અહોરત્રના સિદ્ધાન્તને અક્ષીણ અને અવૃધ્ધ રાખવાની સિધ્ધાંતથી આ વાકયો છે.
જેવી રીતે પહેલા પાદમાં અહોરાત્રની મર્યાદા નિયમિત કરવા માટે અર્પવના સૂર્યોદયને
તા. ૨૫-૨-૧૯૩૭
પર્વનો સૂર્યોદય ઠરાવવા દ્વારા અપ્રામના વિધાનદ્વારા પ્રયત્ન છે, તેવીજ રીતે બીજા પાદમાં લૌકિકટીપ્પણાને અનુસારે પહેલી તિથિના અહોરાત્રને પડવા આદિ અપર્વના અહોરાત્ર તરીકે આગળના ત્રીજઆદિઅર્પવના અહોરાત્ર સુધીનો અહોરાત્ર ન હોવાથી પર્વતિથિના અહોરાત્ર તરીકે ઓળખાવવાનો નિષેધ કરી ઉત્તરના અહોરાત્રનેજ આગળના અપર્વના સૂર્યોદયથી શરૂ થનારા અહોરાત્રને ફરસનાર હોવાથી પર્વ માનવાનું વિધાન કરે છે. એટલે ત્તવૈ એમ અવઘારણ કરી પૂર્વના અહોરાત્રને પર્વતિથિ તરીકે માનવાની ના પડે છે, અને તે વિધિ તથા નિષેધદ્વારા જણાવે છે કે પૌષધાદિના નિયમ અહોરાત્ર પ્રમાણના અને આગળના અપર્વના અહોરાત્રની આદિ સુધીના હોય છે તથા વ્રત લેતી વખત પણ નાવ અહોર્ તું નાવ વિનં પ્રેમવિવર્સ નાવ રત્ત એમ કહેવાય છે, તેથી અપર્વના અહોરાત્રને બંને બાજુએ ફરશે તે અહોરાત્રને પર્વતિથિનું અહોરાત્ર જણાવ્યું. આ ઉપરથી સાબીત થયું કે ક્ષયને માટેનું વિધાન જેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને અપર્વના ઉભય અહોરાત્રની ફરસનાના મુદ્દાથી નકકી થયેલ છે, તેવી રીતે લૌકિકટીપ્પણાને અનુસરીને તિથિવૃધ્ધિની વખતે પણ ઉભયબાજુના અપર્વના સમાપ્તિ અને સૂર્યોદયથી શરૂ અને સમાપ્ત થનારા અહોરાત્રની ફરસનાને અનુસરીને છે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેથી પર્વતિથિની આરાધનાનો પચ્ચખ્ખાણ અને પૌષધ આદિને અંગે સૂર્યોદયથી પ્રારંભ અને પૂર્ણ થતા અહોરાત્રથી સંબંધ છે તેથી પચ્ચક્ખાણોમાં ૩૫૫ સૂરે તથા મૂરે વગેરે મર્યાદાદર્શકશબ્દોનું કથન કરાય છે અને પૌષધનું વ્રત પણ મુખ્યતાએ રાત્રિક પ્રતિક્રમણની શરૂઆત પહેલાંજ અહોરતું કહી લેવામાં આવે છે. એવી રીતે પચ્ચખ્ખાણ અને પૌષધનો મર્યાદાકાલ પણ અહોરાત્રનો આરંભ થયા પછી જ આવે છે.
जाव
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
કામદેવદિશ્રાવકોના અધિકારથી પણ સ્પષ્ટ માનતા હતા. એટલે તિથિઓની માન્યતા સૂર્યની સમજાય છે, કે લીધેલા પૌષધનો નિયમ અન્ય સાથે સંબંધવાળી રાખ્યા છતા વધારે કે ઓછા સર્યોદયવાળા અન્ય અહોરાત્રના સબંધથી થાય છે ભોગનો સવાલ રખાયો જ નહોતો અને રખાય પણ અને તે કામદેવાદિ શ્રાવકોએ તથા શંખાદિકે અન્ય નહિં. એટલે લૌકિકટીપ્પણાને અંગે તિથિની વૃદ્ધિ અહોરાત્રના સૂર્યોદયના સદ્ભાવથી પોતાના થાય તેમાં વધારે ભોગવટો કયે દિવસે થાય છે અને પૌષધવૃતની સીમા આવી રહેવાની હોવાથી તે વખત ઓછો ભોગવટો કયે દિવસે થાય વધારે ભોગવટો ન પારવાનું ધારી શ્રમણ ભગવંત મહાવીર કયે દિવસે છે એ વિચારાયજ નહિં. સામાન્ય રીતે મહારાજાને વંદન આદિ કર્યા પછી પૌષધ વ્રતને તો કોઈ પણ બીજ આદિ તિથિથી પહેલે દિવસે પારવાનો વિચાર કર્યો. વર્તમાનકાલમાં પણ ચડાય તેટલી ઘડી સુધી હોય છે છતાં પણ તે પહેલા પચ્ચકખાણ અને પૌષધો અપર્વના અહેરાત્રના દિવસે કોઈ પણ બીજઆદિ આજ છે એમ માનતું છેડાના સૂર્યોદયથી પહેલાં શરૂ કરાય છે અને નથી. પણ બીજે દિવસે એક બે ભાગ જેટલી પણ આગળના અપર્વના અહોરાત્રના આરંભના બીજ હોય છે છતાં તે એક ભાગવાળી તિથિના સૂર્યોદયની મર્યાદા સુધીના કરવામાં આવે છે. અને દિવસને જ બીજ આદિ તરીકે માને છે. સામાન્ય તેથીજ નોકારીના કાલને રાત્રિભોજન વિરમણ ક્ષયવગરની તિથિઓમાં પણ આવો નિયમ છે અને નામના વ્રતના કાંઠારૂપ ગણે છે. આ બધી સ્થિતિ ક્ષય પામેલી તિથિમાં પણ સૂર્યોદયને કરનારી વિચારીને જ બીજ આદિપર્વતિથિના ક્ષયે જેમ મૂલતિથિ અલ્પ હોય છે, અને ભોગવટોમાં અહોરાત્ર અખંડ કરવા અપર્વતિથિના સૂર્યોદયને આવનારી અને ક્ષય પામનારી તિથિ તો ઘણા લઈને પર્વતિથિનો અહોરાત્ર અખંડ રાખ્યો, તેવીજ ભોગવાળી હોય છે, તો પણ તે દિવસે પણ રીતે લૌકિક સાધનોમાં પર્વતિથિની વૃદ્ધિ આવે અને પંચાગોમાં તે ધણા ભાગવાળી તિથિને ગણતા નથી. વર્તમાનમાં તે લૌકિક ટીપ્પણાને આધારે વર્તવાનું આ ઉપરથી ઘણો ભાગ કઈ તિથિ છે એ ઓછો થાય તેથી પર્વતિથિની વૃદ્ધિ થવા છતાં અહોરાત્ર ભાગ કઈ તિથિ છે એ વિચારને સામાન્ય તિથિઓ નિયત કર્યો ભગવાન જિનેશ્વર મહારાજ આદિની જે ગણાય છે તેમાં પણ સ્થાન નથી અને ક્ષય તરીકે વખતે પણ પર્વતિથિની ક્ષય તો આવતો જ હતો ગણાતી તિથિની વખતે તો મુદલ સ્થાન નથી. આ અને કેટલીક તિથિયો પહેલી તિથિના સૂર્યોની સાથે ઉપરથી આટલું તો સ્પષ્ટ થશે કે જૈનજયોતિષનો સાઠ ભાગ જેટલી ભોગવાતી હતી, તોપણ તેનો હિસાબે પર્વતિથિઓ કરવામાં પણ તિથિના જો એક શેષ ભાગ જે આગળના દિવસના ભોગવટાનો સવાલ હતો નહિ અને હોઈ શકે પણ સૂર્યોદયને સ્પર્શીને પૂરો થયો હતો તે તિથિ તે નહિ તો પછી લૌકિકટીપ્પણાને આધારે વર્તવાનું થતું સૂર્યોદયને સ્પર્શીને પૂરી થાય માટે તેજ દિવસે હોવાતી તિથિની વૃદ્ધિ આવે ત્યારે કયે દિવસે તે ગણાતી હતી. દષ્ટાન્ત તરીકે જૈનજયોતિષ પ્રમાણે બેવડા તિથિનો વધારે ભોગવટો છે કે કયે દિવસે ભાદરવા સુદ પૂનમને દિવસે આસો વદ એકમનો ઓછો છે તે જોવાનું સુત્રાનુસારિયોને રહ્યું નહિં હવે સાઠ ભાગ જેટલો અંશ ભોગવાઈ જતો હતો, છતાં ક્ષય પામેલી પર્વતિથિ તે દિવસના સૂર્યોદયને તે પૂનમને દિવસે આસો વદિ એકમ નહોતી માનતા, ફરસેલી નહોતી અને આરાધના તો સૂરા હૃતિ પણ માત્ર એકજ અંશ બીજે દિવસે તે એકમ હોય. ને દોરત્તાં એ વચનને આલંબને પણ સૂર્યોદયથી તો તે આસો વદિ એકમ છે એમ કહી તિથિ એજ શરૂ થવા જોઇએ, માટે ક્ષયે પૂર્વા એમ કહી પૂર્વની
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અપર્વતિથિના સૂર્યોદયના પ્રથમ ભાગથી ક્ષીણ એવી ચૌમાસીની ક્રિયા પહેલા અષાઢમાં નહોતી થતી, પર્વતિથિ માનવાં જણાવ્યું. એવી રીતે બેવડી થયેલી પણ બીજા અષાઢમાં જ થતી હતી. અને અષાઢ તિથિમાં પણ ભોગના વધારે કે ઓછાપણાની બે છતાં અને ચૌમાસીની ક્રિયા અષાઢ માસની સાથે વિવેક્ષા ન રાખતાં અન્ય આગળના અર્પવના પ્રતિબધ્ધ છતાં પહેલા અષાઢે ચૌમાસી ન્હોતી થતી, અહોરાત્રને આરંભે અહોરાત્રનો છેદ થાય એમ પણ બીજે અષાઢે ચૌમાસી થતી હતી, એવું તો ગણી ઉત્તરતિથિનેજ પર્વતિથિ તરીકે માનવામાં ખરતર ભાઈઓ પણ માને જ છે, તો પછી બીજ આવે તો કહો કે બીજા અહોરાત્રે પચ્ચક્માણ પૌષધ આદિ તિથિઓ બેવડાય ત્યારે ત્રીજ આદિની સાથે આદિ કરે છતાં પહેલા અહોરાત્રનો વિરાધક જ સંબંધવાળી આરાધના બીજ વગેરેમાં કેમ નથી થાય સામાન્ય ચૌદશના નિયમવાળો મનુષ્ય જેમ કરતા એનો વિચાર એઓએ જ કરવાનો છે. ચૌદશના દિવસનો નિયમ સાચવે અને રાત્રિનો કેટલાકનું કહેવું એમ થાય છે કે નિયમ ન સાચવે અથવા રાત્રિનો સાચવે અને
સાચવે અને અધિકમાસને પણ હિસાબમાં લેવો એવી
હિમાચર દિવસનો નિયમ ન સાચવે તો તે આરાધક નહિં,
ખરતરગચ્છના આદ્યપુરૂષોને ધારણા થઈ, અને પણ વિરાધકજ ગણાય જો કે ભલે તે દિવસ ચૌદશ તેથી શ્રાવણવૃદ્ધિએ બીજા શ્રાવણમાં પર્યુષણા કરવી માત્ર બેઘડીજ સૂર્યોદયથી ફરસેલી હોય અથવા અને ભાદરવાની વૃદ્ધિ હોય ત્યારે પહેલા આરાધનાને માટે ફરસાવેલી તો પણ તે તિથિ અખંડ
ભાદરવામાં પર્યુષણા કરવી, એમ તેઓએ નિશ્ચય ત્યારે જ આરાધેલી ગણાય કે તે માનેલી તિથિનો કર્યો. અને એવી રીતે પહેલા ભાદરવામાં પર્યુષણા અહોરાત્ર બરોબર જાળવે અને ઉત્તરતિથિના કરતી વખત પહેલો ભાદરવો ભાદરવા તરીકે અહોરાત્રની શરૂઆત સુધી રહે, એવી રીતે તિથિની
ગણ્યો, અને તેથી માસવૃદ્ધિમાં પહેલો મહિનો વૃધ્ધિમાં પણ ઉત્તરની અપર્વતિથિના સૂર્યોદયથી
પ્રામાણિક માન્યો એટલે તિથિની વૃદ્ધિમાં પહેલી તેના અહોરાત્રની શરૂઆત થાય નહિં અને આ તીથીને પ્રમાણિક માની લીધી. પણ વાસ્તવિક પર્વના અહોરાત્રનો તેના સૂર્યોદયથી અંત આવે નહિ રીતિએ અષાઢ માસની સાથે સંબંધ એવી ચૌમાસી ત્યાં સુધી અખંડ આરાધના રહેવી જ જોઈએ. અને
બીજે અષાઢ થતી હતી તેમજ ભાદરવા સાથે એ અન્ય અહોરાત્રના આરંભે તિથિનો છેદ થવાના સંબંધવાળાં પર્યુષણ પણ બીજે ભાદરવે થાય, અને મુદાએ જ વૃદ્ધિમાં ઉત્તર તિથિને જ પર્વતિથિ તરીકે
તે માસવૃદ્ધિમાં બીજા માસની પ્રામાણિકતાની માફક રાખવામાં આવી. એક બીજી વાત એ છે કે ભગવાન તિથિની વૃદ્ધિમાં બીજીતિથિને જ પ્રામાણિક ગણીને જિનેશ્વર મહારાજાના વખતમાં તિથિની કે
તે જ દિવસે તિથિ માનવાનું પૂર્વાચાર્યોએ નિયત પતિથિની વૃદ્ધિ નહોતી થતી, પણ દરેક યુગમાં ક્ય, વળી પૌષમાસની વૃદ્ધિ થાય ત્યારે તે વખતની મધ્યભાગે પૌષ અને અંત્યભાગે અષાઢની વૃદ્ધિ તો
ચૌમાસી તો ખરતરોએ પણ ફાગણમાં માની છે, થતી જ હતી. તેમાં જે કે પૌષને અંગે કોઈ નિયમિત
અર્થાત્ જો બને પૌષને હિસાબમાં ગણ્યા હોત તો વિશેષ ક્રિયા નહોતી કે જેથી પહેલો પૌષ તે વખતે
કાર્તિક ચૌમાસીથી મહા મહિનામાં જ ચાર મહિના પ્રમાણ હતો કે બીજો પૌષ પ્રમાણ ગણાતો હતો
થાય અને ચૌમાસી માઘ સુદિ ચૌદશે જ માનવી તેનો નિર્ણય કરી શકાય. પણ યુગના અંત્યમાં જે
પડે અર્થાત્ માધ સુદિ ચૌદશે ચૌમાસી નહિં અષાઢ બે આવતા હતા. તે અષાઢની સાથે પ્રતિબધ્ધ
માનવાથી પણ નક્કી થયું કે પૌષ બે નહિં ગણતાં એવી અષાઢ ચૌમાસીની ક્રિયા હતી અને તે અષાઢ
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ એક જ ગયો છે. એટલે એ પષની વૃદ્ધિ થયા તિથિઓ થઈ ત્યારે તો પહેલી અને બીજી બને છતાં પૌષની વૃદ્ધિનો હિસાબ ન રાખવાથી તથા તિથિઓ હતી, છતાં નિયમ ક્યું કે ઉત્તરા એટલે વળી બીજા અષાઢની સુદિની ચૌમાસી નક્કી બીજી બીજ આદિને જ તિથિ માનવી. ધ્યાન હોવાથી સિદ્ધ થયું કે ભગવાન જિનેશ્વર રાખવાની જરૂર છે કે અહિ પર્વતિથિને માટે મહારાજાઓની વખતે પણ માસની વૃદ્ધિ થયા છતાં અધિકાર લીધો છે. તેથી વાય એ વિધિ તે માસને અંગે સંબંધવાળી ક્રિયા બેવડી કરતા ક્રિયાપદરૂપકૃદંત રાખ્યું છે. અને તેનું કર્મ તિથિ નહોતા, એટલું જ નહિં પણ પહેલા આષાઢની શુદ એટલે પર્વતિથિ છે. એટલે પર્વતિથિ વધી હોય તો પૂનમને ચૌમાસી તરીકે કહેતા પણ નહોતા. વળી તિથિ બે માનીને બીજી તિથિને જ પર્વતિથિ કરવી તે હિસાબે જૈનટીપ્પણાની પ્રવૃત્તિ ન હોય અને એવો અર્થ થાય. પણ એવો અર્થ તો નકામો, કારણ લૌકિકટીપ્પણાની પ્રવૃત્તિને આધારે જ પર્વોની કે બીજ આદિ પર્વતિથિઓની વૃદ્ધિ માની એટલે તિથિઓ આરાધાય છે તો પણ પહેલા અષાઢની હેલી અને બીજી એમ બન્ને બીજ આદિ થઈ જ સુદ ચૌદશને ચૌમાસી ચૌદશ ગણતા નથી, વળી ગઈ છે, પછી પર્વતિથિની વૃદ્ધિ થઈ હોય તો બીજી પહેલાં પણ પહેલા અષાઢની શુકલપૂર્ણિમાને બીજ આદિને પર્વતિથિ કરવી એમ કહેવું તે સિદ્ધ ચૌમાસી હોતા માનતા, પણ બીજા અષાઢની સુદિ થયેલાના કથન સિવાય નવું કંઈ ન હોવાથી એ પૂનમને જ અષાઢ ચૌમાસી માનતા હતા. એ બધા વૃદ્ધો વાળું વાક્ય જ નકામું ગણાય. આવી સ્થિતિ ઉપરથી જેમ પૂનમના ક્ષયે પૂર્વાચાર્યો અષાઢ હોવાથી શાસ્ત્રોને જાણનારો મનુષ્ય સ્ટેજે બોલશે બીજાની શુદ તેરસે પધ્ધી અને તે જ બીજા કે સિદ્ધ થયેલાનું પણ વિધાન કરાય છે, અને તેવું અષાઢની સુદ ચૌદસે ચોમાસી કરતા, તેથી પર્વના વિધાન નિયમને માટે થાય છે. એવી રીતે જ નહીં ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કરવામાં આવતો હતો અને પણ તિથિને વધેલી માનવાથી બને તિથિઓમાં તેવી રીતે બીજા અષાઢની શુકલ પૂર્ણિમા અગર બીજઆદિ પર્વતિથિપણું આવેલું જ હતું, છતાં વૃદ્ધ ચૌદશે ચોમાસી મનાતી હતી અને મનાય છે, તેથી તે તથોત્તર એ વાક્યથી ફેર વિધાન કરવાથી નિયમ બાંધ્યો કે તિથિની વૃદ્ધિ થાય તો બન્નેને સ્પષ્ટ કર્યું કે બીજી તિથિ જે બીજ આદિની હોય આરાધ્યના નામે ન બોલવી પણ માત્ર બીજી તિથિને તેમાં જ પર્વતિથિપણું કરવું. અર્થાત્ બીજ આદિ જ આરાધ્યને નામે બોલવી. એટલે વધેલી બીજમાં પર્વતિથિઓ ટીપ્પણામાં વધેલી હોય તો પણ બીજી પહેલી અને બીજી બીજ છે વગેરે કહેનારાઓ શું બીજ આદિ તિથિમાં જ પર્વતિથિપણું માનવું. પણ અષાઢ વૃદ્ધિએ પહેલા અષાઢ હેલી ચૌમાસી ખોખાં પહેલી બીજ આદિને બીજ તરીકે માનવી જ નહિ. ચૌમાસી અભિવર્ધિત ચૌમાસી કે ફલ્થ ચૌમાસી છે અને આવી રીતે અર્થ કરવાથી વાસ્તવિક અર્થ થશે એમ કહેશે ખરા? અને તે પહેલા અષાઢની શુકલ એટલું જ નહિ, પણ બીજ પાંચમ યાવત્ પૂનમના ચતુદર્શીને પહેલી ચૌમાસી વગેરે શબ્દોથી નહિં કહે પ્રતિદિન કરવાના પૌષધ બ્રહ્મચર્ય આદિ નિયમો તો પછી પર્વતિથિની વૃદ્ધિ થાય તો પણ પહેલી બીજ પહેલી બીજ આદિને દિવસે નહિં સચવાય તો તેમાં થાવત્ ફલ્યુ બીજઆદિ તરીકે કહેવાય જ કેમ? નિયમને દોષ લાગશે નહિં. કેમકે એ પહેલાની તિથિ વળી ક્ષ પૂર્વી ના વિધાનથી ક્ષીણ થયેલી તિથિને બીજ આદિપણે રહી જ !. આ પ્રમાણે જ્યારે ક્ષીણ થવા ન દેતાં પૂર્વતિથિને પર્વતિથિ ઠરાવી તેવી વધેલી તિથિને પર્વતિથિ તરીકે ગણવાની નથી. પણ જ રીતે વૃદ્ધ + તથોર એમ કહી બેવડી તેને એકમ આદિઅપર્વપણે જ ગણવાની છે. તો
Page #295
--------------------------------------------------------------------------
________________
.
.
,
,
,
૨૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ પછી જો તે વૃદ્ધિ પામનારી તિથિ એકવડા પર્વવાળી પૂનમ જ બે માનશે તો પછી પહેલી પૂનમે તેઓને નહિં પણ બેવડા પર્વવાળી હોય અર્થાત્ વૃદ્ધિ વિહાર કરવો યોગ્ય ગણાશે કે બીજી પૂનમે વિહાર પામનાર તિથિની પહેલાં પણ પર્વતિથિ હોય તો યોગ્ય ગણાશે? જો પહેલી પૂનમે વિહાર યોગ્ય ગણે તેની પણ વૃધ્ધિ ન જ થાય. કેમકે જ્યારે સ્વયંક્ષીણ તો કહેવું પડશે કે પહેલી પૂનમ સાચી માની વિહાર થયેલ પર્વતિથિને ઉડાવી ન દેવાય તો ક્ષય માન્યો એટલે વૃદ્ધી વાળો નિયમ ઉડી ગયો. અને સ્થાનાપન થવા ક્ષયમાં આવતી પર્વતિથિને તો બીજી પૂનમે વિહાર યોગ્ય માનશે ચૌદશના ઉડાવાય જ નહિ. પણ તેના પહેલાની અપર્વતિથિનો પડિકકમણ વખતે કાલપરાવર્તનઆદિની સાથે ક્ષય કરવો પડે, ત્યારે સ્વયં પર્વતિથિની વૃદ્ધિ ન વિહારની છુટ માનશે કે નહિ? અને માને તો પછી કરાય તો પછી વૃધ્ધિસ્થાનાપન એવી તો વિહાર યોગ્ય ન ગણવા છતાં વિહારની છુટ પર્વતિથિની વૃધ્ધિ કારાય જ કેમ? એટલે તે પૂનમ જણાવવી તે યોગ્ય રહેશે ? વળી જ્યારે જ્યારે અને અમાવાસ્યાની વૃધ્ધિ ન થાય અને ચૌદશની ચૌમાસીની પૂનમની વૃદ્ધિ હશે ત્યારે ચૌમાસીના પણ વૃધ્ધિ ન થાય, તો પછી સ્વયંચૌદશની વૃધ્ધિ છઠને તો જલાંજલિ જ આપવી પડશે. અથવા અપર્વ જ્યારે ન થાય તો પછી વધેલી એવી પૂનમ કે તપસ્યા કરી વગર કારણે પર્વની વિરાધના વહોરવી અમાવાસ્યાના વૃદ્ધિને સ્થાને આવેલી ચૌદશની વૃદ્ધિ પડશે. વળી જેમ ક્ષથે પૂર્વાનો નિયમ ન માનવાથી તો થાય જ કેમ ? એટલે ઉદયપુરના ભંડારની કોઈ પણ ઓળી કે ચૌમાસી અથવા પાસણની પ્રતોમાં પૂનમ અને અમાવાસ્યાની વૃધ્ધિએ બે અઠાઈઓમાં કોઈ પણ તિથિનો ક્ષય હશે ત્યારે ક્ષણે તેરસો કરવાનું વિધાન જે સ્પષ્ટ છે તે જ વ્યાજબી પૂર્વાના વાક્યથી જેઓ પહેલાની અપર્વતિથિ ક્ષય? ગણાય અને તપાગચ્છની પરંપરા પણ તેમજ છે કરશે અને તેથી અપર્વતિથિઓનો ક્ષય થશે, તેથી કે પૂનમ કે અમાવાસ્યાની ટીપ્પણામાં વૃદ્ધિ હોય તેઓને તે આઠ અને નવ દિવસની પૂર્તિને માટે ત્યારે આરાધનમાં અને તે આરાધના માટે કરાતાં એક તિથિ પહેલાં ઓળી બેસાડવાનું થશે તથા ભીંતીયો પંચાંગોમાં તેરસની જ વૃદ્ધિ કરાય છે અને પજુસણ અને અઠાઈઓ બેસાડવાનું થશે. પણ લખાય છે. વીરશાસનના વિષ્ણુ અને પ્રવચનના બીજાઓ તો પર્વનો કે અપર્વનો એકકે તિથિનો ક્ષય પ્રભુએ માનેલા રહસ્યવાળાઓએ એમજ પૂનમ નહિં માનતા હોવાથી અને તિથિઓને ભેળસેળવાળી અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ લખી છે માનતા હોવાથી સાત દિવસની અઠાઈ અને આઠ અને કરાવી પણ છે. તેઓએ ધ્યાનમાં રાખવું દિવસની ઓળી માનનારા થશે, તેવી જ રીતે પુનમ જોઈએ કે શાસ્ત્રોમાં અધિકમાસનો કાલચૂલાશબ્દથી કે ચૌદશને બેવડી માનનારા થવાથી તમારા હિસાબે વ્યવહાર કરાયેલો છે. અને તિથિઓને પણ વધ્યા ખોખા તિથિને નકામી ગણી તેથી નવ દિવસની છતાં તે તે રૂપે પર્વતિથિ કહેવી હોત અને માનવી અઠાઈઓ અને દશ દિવસોની પણ ઓળીઓ ન હોત તો કાલતિથિ તરીકે પણ તેને જણાવત. માનવાનો વખત આવશે. તમારી ખોખા પૂનમે કે વળી ખોખા પૂનમ અમાવાસ્યાવાળાઓ ચૌદશ ચૌદશે આંબિલ નહિ કરે તેની પણ ઓળી ગણાશે. પૂનમના કે ચૌદશ અમાવસ્યાના છઠના છુટું ખાઈ લેશે કે હાય તેમ ખાશે તો પણ તમારા નિયમવાળા છઠના નિયમનું શી રીતે કરશે ? વળી મતે અઠાઈ ગણાશે. અને એ વાત બીજાને માનવી કાર્તિક પૂનમ બે હશે ત્યારે તેઓ બે તેરસ નહિ અને કરવી શોભે એમ જ નથી. પરંપરા ગત અર્થને માનતાં તેમજ ચૌદશ પણ કલ્પનાથી બે નહિ માનતાં અને શાસ્ત્રને માનનારાઓ તો તિથિનો ક્ષય અને
Page #296
--------------------------------------------------------------------------
________________
-
-
,
,
,
,
,
,
,
,
૨ ૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ વૃદ્ધિ યથાયોગ્ય માનશે, તેથી ચૌમાસીની ચૌદશ લેખોથી પણ પૂનમ અને અમાવાસ્યાના ક્ષયે કે કે પૂનમ એક પણ વધ્યાં હશે તો તેરસનો જ ક્ષય વૃધ્ધિએ તેરસની જ ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ થાય, અને વૃદ્ધિ કરશે, અને તેથી તેઓને ચૌમાસી ઓળી છે, માટે ભાદરવા સુદ પાંચમની તિથિ સંવચ્છરીના વિહાર કે છઠની તપસ્યા એકકેમાં અડચણ આવશે ચોથના પર્વથી આગળનો દિવસ હોવાથી ભાદરવા નહિં અને આવી પણ નથી. આ વસ્તુને યથાસ્થિત સુદ ચોથના ક્ષયે કે ભાદરવા સુદ પાંચમના ક્ષયે સ્પષ્ટ સમજી શકે તો એ ના તિદી એ ભાદરવા સુદ ત્રીજરૂપ અપર્વતિથિનો જ ક્ષય થાય ગાથાઓનો આ ક્ષથે પૂર્વા એ તથા વૃદ્ધo એ અને ચોથ કે પાંચમની વૃધ્ધિ હોય તો ભાદરવા અપવાદો છે. કેમકે ક્ષયે પોતાનો ઉદય નહોતો તેથી સુદ ત્રીજની જ વૃદ્ધિ થાય એ પરંપરા અને પૂર્વની અપર્વતિથિનો લીધો અને વૃદ્ધિમાં બન્ને શાસ્ત્રગ્રન્થોને અનુસરનારી રીતિ છે, માટે જેઓએ દિવસોએ સૂર્યનો ઉદય હતો છતાં બીજા સૂર્યોદયને આ વર્ષે રવિવારની સંવચ્છરી કરી હતી અને જેઓ જ તિથિ સાથે સંબંધ ધરાવનાર ગણ્યો. આ વસ્તુ આવતે વર્ષે પણ ભાદરવા સુદ પાંચમની લૌકિક સમજવાથી સમજુ મનુષ્યોને સ્પષ્ટ માલમ પડશે ટીપ્પણામાં વૃદ્ધિ હોવાથી ત્રીજની વૃદ્ધિ કરીને પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિના પ્રસંગે ઉદયવાળી તિથિ ભાદરવા સુદ ચોથને ગુરૂવારે સંવચ્છરી કરશે તે ગણાય એમ બોલી દેનાર માર્ગનો છાયો છોડી શાસ્ત્રગ્રન્થોને અનુસરનારા હોવા સાથે પરંપરા અને ગયેલો જ છે. બાધિત વચનને બાધને સ્થાને બોલીને પોતાના વચનને પણ માનનારા ગણશે. સિધ્ધિ કરવા મથનાર નર્યો કેવો ગણાય તે વાચકો
આ લેખ ખુલાસા માટે અને વિચારવા માટે સ્વયં સમજશે.
પ્રગટ કરવાની જરૂર જણાઈ છે. કદાચ નિર્ણય માટે ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે કે દ્વિતીય
સાચા શાસનપ્રેમિઓ ડેપ્યુટેશન લઈ જવા માગે તો કે પહેલા પર્વના ક્ષયે તેનાથી પહેલાની માર્ગદર્શક પણ આ લેખ બનશે તો તે પણ ઉપયોગ અપર્વતિથિનો જ ક્ષય થાય અને તેની વૃધ્ધિએ
ઘણો જ ઉંચો થશે. અપર્વની જ વૃદ્ધિ થાય અને પરંપરાએ તથા પ્રાચીન
અંક ૯-૧૦ યુક્ત અંક ૧૦ મહા વદ ૦)) તા. ૧૩-૩-૩૦
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૨૯
કાકરણ
આગમોધ્ધારકની અૌધદેશના
શ્રી સિદ્ધચક્ર
ભગવતી સૂત્ર
E
દેશનાકાર
ભગવત નદી સૂત્ર આયારામ
તા. ૨૫-૨-૧૯૩૭
51. આવક
રાજાએ છેવટે ન્યાય પ્રયત્ન કર્યો કે રાજાના હારની ચોરી અને તે ચોરી કરનારો પ્રધાન પોતે! પછી જોવાનું શું હોય ? રાજાએ તરત જ પ્રધાનને ગરદન મારવાનો હુકમ કર્યો ! પ્રધાને ઘણી આજીજી કરી, સાચી વાત જણાવી, પણ રાજાનો હુકમ અવિચળ તે અવિચળ ! હવે પ્રધાને પોતાના પેલા કૃત્રિમમિત્રની સહાય લેવાનો વિચાર કર્યો. તેણે એ પ્રાઈવેટ સેક્રેટરીને કહ્યું ‘ભાઈ ! તું મારો મિત્ર છે, અને અનેક વખતે મેં તને મદદ કરી છે, તો આજે તું મને મદદ કર, અને મને આ દુઃખમાંથી છોડાવ, રાજાને તું કહીશ તો રાજા તારી વાત માન્ય રાખીને મને છોડી મુકશે, માટે તું એ રાજાને કહે કે ગમે તેવો પણ એ પ્રધાન રાજ્યને ઉપયોગી છે અને તેણે વફાદારીથી નોકરી બજાવી છે, માટે તેને ગરદન ન મારતાં તેનો આટલો દોષ માફ કરવો, પેલા પ્રાઈવેટ સેક્રેટરીએ તે વાત કબુલ રાખી, અને તે તેને રાજા પાસે લઈ ગયો. પ્રાઈવેટ સેક્રેટરીએ રાજાની સાથે મળીને આગળથી જ બધી ગોઠવણો તો કરી જ રાખી હતી. પરંતુ બહારથી ડોળ કરતો બોલ્યો, તેણે કહ્યું, “મહારાજ! આ
આગમારક.
આત્માની બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા
(ગતાંકથી ચાલુ)
પ્રધાને આપનો મહાભયંકર ગુન્હો કર્યો છે, અને તેથી તે ફાંસીની સજાને લાયક છે, એમાં જરાપણ શંકા નથી. પરંતુ એ રાજ્યનો વફાદાર સેવક હતો. એણે રાજ્યની વફાદારી ભરેલી ચાકરી બજાવી છે, માટે એના આ અકસ્માત બનેલા ગુન્હા તરફ આંખ આડાકાન કરવા અને તેને આટલી વખત દયા લાવીને જીવવા દેવો ! રાજાએ પણ આગળથી સંતલસ કરી રાખ્યા પ્રમાણે કહ્યું, ‘મારો ન્યાય અને મારી સજા એ આ જગતમાં કદી પણ ખુદ ઈન્દ્ર નીચે ઉતરીને આવે તો તે પણ ફેરવી શકતો નથી, પરંતુ આ પ્રાઈવેટ સેક્રેટરી મારો ઘણો જ વિશ્વાસુ માણસ છે અને જ્યારે તે પોતે જ મને અરજ કરે છે ત્યારે તેના દબાણને વશ થઈને જ હું પ્રધાનજીને ફરમાવેલી ફાંસીની સજા મુલત્વી રાખું છું. રાજાએ પ્રધાનની સજા મુલતવી રાખી પરંતુ તે સાથે તેણે પોતાની એક શરત રજુ કરી. આ શરત એ હતી કે પ્રધાને ધીજ કરીને પોતાની સત્યતાની રાજાને ખાતરી કરી આપવાની હતી અને જો એ પરીક્ષામાં પ્રધાન સફળ થાય તો તેને નિર્દોષ માની છોડી મૂકવાનો હતો. પ્રધાને તો આ ધીજની વાત પણ
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ માન્ય રાખી જ લીધી અને તે ધીજ કરીને પોતાની છે તે દેવું પણ નથી.” આ સાંભળીને રાજાએ નિર્દોષતા સિદ્ધ કરી આપવાને તૈયાર થયો. ધીજ તરત ટોણો માર્યો કે કેમ મહાશય ! તમે તો એમ તરીકે એવું ઠરાવવામાં આવ્યું કે પ્રધાને એક તેલથી કહેતા હતા કે એકવીસ જન્મ થાય તો પણ મન પૂરો ભરેલો વાડકો લેવો, એ વાડકો લઈને તેણે કાબુમાં આવવાનું નથી, તો પછી આ વખતે આ આખા બજારમાં ફરી આવવું, જો એ તેલના એકજ અવતારે તમારું મન કાબુમાં આવી ગયું એ વાડકામાંથી ટીપું પણ તેલ નીચે ન પડે તો જાણવું કેવી રીતે બન્યું.? કે પ્રધાન સાચો અને પ્રામાણિક છે, અને તેમ
પ્રધાને કાન પકડયો અને તેણે કહ્યું, થતાં તેની સજા મુલત્વી રાખવી. બીજે દિવસે
• “માબાપ! બોલવામાં તો સહેલાઈથી બોલી જવાય સવારે પ્રધાન તેલનો વાડકો લઈને નીકળવાનો
છે કે લાખ મરણ થાય તો પણ મન કાબુમાં નહિ હતો, રાજાએ એ દિવસને માટે ખાસ ગુપ્ત રીતે
આવે, પરંતુ જ્યારે આવી પડે છે ત્યારે તો એકજ આખો રસ્તો શણગારાવ્યો. ઠેકઠેકાણે વાજીંત્રો
મરણ પણ મનને કાબુમાં લાવવાને માટે પુરતું નીવડે મૂકાવ્યા. મિઠાઈઓની નાનાવિધ દુકાનો તૈયાર
છે. હવે જો એકજ મરણ મનને ઠેકાણે લાવવાને કરાવી, અને ઠેકઠેકાણે નટોના ખેલ પણ ચાલુ
માટે પુરતું છે તો પછી આ સાધુઓ તો અનંત કરાવી દીધા. રસ્તાની શોભા એવી મનોહર થઈ
મરણોને નજરે થતા જુએ છે, તો પછી તેઓ પોતાના હતી કે ગમે તેવો ત્યાગી હોય તો તેને પણ આંખ
મનને ઠેકાણે લાવે તેમાં શી નવાઈ વારૂં? પ્રધાને ઉંચી કરીને જોવાનું મન થઈ જતું હતું.
રાજાની આગળ માથું નમાવ્યું અને કહ્યું કે મહારાજ - પ્રધાને હાથમાં વાડકો લીધો અને તે તો આપની વાત સોએ સો ટકા મને કબુલ છે, રાજાએ સીધો જ રસ્તે ચાલતો થઈ ગયો ! આજુબાજુ નજર આ ઉદાહરણમાં ચોખો પ્રપંચ રચ્યો હતો, પરંતુ પણ ન નાંખે, અને સીધેસીધો જ ચાલતો જાય તેને આ પ્રપંચ કેમ રચવો પડ્યો હતો તે વિચારો. ! જાણે રસ્તો શૂન્ય છે, રસ્તા પર માણસ જ નથી. રાજાએ આ પ્રપંચ એકજ મુદાએ રચ્યો હતો. કે પોતે નિર્જન અરણ્યમાં ચાલે છે. એ પ્રમાણે પ્રધાન મારા સૈન્યનો એક સિપાઈ પણ ફુટવો ન જ જોઈએ. ચાલે છે, અને પેલો તેલનો વાડકો સાચવે છે ! રાજનીતિ કુશળ રાજાઓ પોતાના લશ્કરના એક રસ્તા પરની અલૌકિક શોભા તે નથી જોતો કે નથી સાધારણ સિપાઈને પણ કોઈ બેવફા બનાવે. તે તેનું ચિંતવન કરતો. આખરે પ્રધાન ગામમાં ફરીને સહન કરતા નથી અને તેને ગરદન મારે છે. રાજસભામાં વાડકો લઈને પાછો આવ્યો. રાજાની
રાજાઓને એના એકએક સિપાઈની કિંમત સામે હાજર થયો, અને પેલો વાડકો મૂકી દીધો.
ના હોય છે એનો એક પણ સિપાઈ પરવશ થાય કે રાજાએ તેને પૂછ્યું, “મહાશય ! તમે જે રસ્તાપર બેવફા બને તે એનાથી સહન થતું નથી. એજ વૃત્તિ ફર્યા હતા તે રસ્તાનું તો જરા વર્ણન કરો. પ્રધાન
આપણામાં આવવાની જરૂર છે. એક ધર્મી અધર્મી સાહેબ જવાબ આપે છેઃ મહારાજ ! મેં તો મન
થતો હોય તો ધર્મીએ પેલાને અધર્મી થતો એવું કાબુમાં લઈ લીધું હતું કે પૂછવાની વાત જ
અટકાવવાના સઘળા પ્રયત્ન કરી છૂટવા જ જોઈએ, નહિ. આજુબાજુ જોયું પણ નથી, અને શું થાય તો જ એ ધર્મ તે સાચો ધર્મ છે. જે ધર્મ બીજાને
Page #299
--------------------------------------------------------------------------
________________
A
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અધમ થતો જુએ, પાપમાં પડતો જુએ, અને છતાં પાતાળ એક થઈ ગયા જેવું લાગવું જ જોઈએ, જે ધર્મીનું રૂવાડું સરખું પણ ફરકતું નથી તે કેવા કમઠ તપસ્વી ધુણી ધખાવીને બેઠો હતો અને તે પ્રકારનો ધર્મી છે ? તેનો ખ્યાલ કરજો. પોતાની ધુણીમાં નાગને બાળી મૂકતો હતો, તે માટે મુનિસુવ્રતસ્વામીજીને કેવલજ્ઞાન થયેલું હતું, તો પણ પાર્શ્વનાથજીએ તેની સાથે વાદવિવાદની તડાતડી તેઓ રાતોરાત પેઠાણપુરથી નીકળીને એક ઘોડા કરી હતી. આ વાદવિવાદની તડાતડીમાં પણ માટે ભરૂચ આવ્યા હતા. ધર્મની દૃષ્ટિએ આત્માના પાર્શ્વનાથજીનો મુદો તો એકજ હતો કે પેલા બળતા મહારાજ્યને જેમણે જાણ્યું હોય તેવાઓ તો એક કાળા નાગને બચાવી લેવો. નાગ એટલે જગતનું ધર્મી વધે તે માટે પણ ભગીરથ પ્રયત્નો કરવા તૈયાર હલકામાં હલકું અને અત્યંત તિરસ્કારાયેલું પ્રાણી! થાય છે, તે ઉપરની વાત ઉપરથી માલમ પડી આવે પરંતુ તેનું પણ જો હિત થાય તો તેને માટે પણ છે. શ્રીમાન મુનિસુવ્રતસ્વામી તો કેવળી હતા, એક સાચા મહાત્મા કેવો પ્રયત્ન કરે છે તે જુઓ. તેમના જ્ઞાનમાં કાંઈ ખામી નહતી, તે છતાં એક એક પ્રાણીના હિતના સાધન માટે પણ જે આવો ધોરાને માર્ગે લાવવા માટે તે તીર્થકર જેવાએ પરિશ્રમ ઉઠાવે છે તે જ ધમી છે. ધર્મનું તત્ત્વ ભગીરથ પ્રયત્ન કર્યો હતો. મુનિસુવ્રતસ્વામીજી ૬૦ સમજેલો ધમી બીજા ધમીને માર્ગમાં રાખવામાં અને જોજનનો વિહાર કરીને ભરૂચ સુધી આવ્યા હતાં. લાવવામાં કોઈ દિવસ જરા પણ ઓછાશ રાખતો
ક્યાં આપણાં પૂર્વાચાર્યોના ભગીરથ પ્રયત્ન અને નથી. જે આત્મા ધર્મીઓને માર્ગમાં લાવવા કે સ્થિર કયાં આજે એ ધર્માચાર્યોની પ્રવૃત્તિને ડુંગર ખોદીને રાખવામાં બેદરકાર રહે છે તે આત્મા ધર્મનું સ્વરૂપ ઉંદર કાઢવાની પ્રવૃત્તિ “કહીને હસવાની આપણી જ સમજયા નથી એમજ કહેવું પડે છે. અને જે મનોવૃત્તિ ! મુનિસુવ્રતસ્વામીજીનું કાર્ય શું હતું તે આત્મા ધર્મનું તત્ત્વ સમજ્યો નથી તે જ આત્મા જરા ધીરજપૂર્વક તપાસો. તેમણે પઠણપુરથી ભરૂચ ધમી જીવને ધર્મમાર્ગમાં લાવવા કે દઢ કરવામાં સુધીનો પ્રવાસ કર્યો અને તે પણ એક રાતમાં !! બેદરકાર રહે છે. પરંતુ આટલો પ્રવાસ કરીને તેમણે કર્યું શું? શું લશ્કર વિના રાજ્ય નથી. લશ્કર જ ન હોય ફળ મેળવ્યું ? તો જવાબ એ છે કે તેમણે એક તો રાજ્યનો કોઈ અર્થ જ થતો નથી, તેથી જ મરતા ઘોડાને સુધારવાને માટે સાઠ જોજનનો રાજનીતિને સમજનારો રાજા સૌથી પહેલો પોતાના એકરાતમાં વિહાર કર્યો હતો, ત્યારે આજે તો લશ્કરની કાળજી રાખે છે અને તેનો સહકાર શોધે આપણે તેમના જેવાના મહાન કાર્યને માટે પણ કહી છે, તે જ પ્રમાણે સમ્યકત્વી જ્ઞાની, દઈએ છીએ કે ઓહો એ કામમાં તે શું દહાડો સમ્યક્રચારિત્રવાળો, પણ આત્મા જાણે સમ્યગદર્શન વળ્યો ! આ તો ખોધો ડુંગર અને માર્યો ઉંદર ! પામેલો આત્મા પણ જ્ઞાનચારિત્રવાળાનો સહકાર ખરી વાત એ છે કે આવા ઉદ્દગારો તેના મોઢામાંથી જ શોધે છે. એવા સહકાર વિના તે પણ રહી જ નીકળે છે કે જે ધર્મના સાચા રહસ્ય અને સાચા શકતો જ નથી. આત્માને પણ આ જગતમાં કર્મરાજા પ્રેમથી અજ્ઞાન છે અને ધર્મનું સાચું રહસ્ય જ સાથે યુદ્ધ ખેલવું છે, અને તે એ રણસંગ્રામ પાંડવો સમજયા નથી.
અને કૌરવોની લડાઈ કે યુરોપી મહાયુદ્ધના કરતા જે ધર્મનું સાચું રહસ્ય સમજ્યો છે તેવાને પણ મોટો છે અને આત્માને મળતો વિજય એ તો એક ધર્મી જીવ અધર્મી થાય તો પણ આકાશ સમ્રાટ દુર્યોધન, જ્યુલીયસ સીઝર, નેપોલીયન
Page #300
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
૨૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ બોનાપાર્ટ કે નાવિકનેલ્સનના વિજય કરતાં પણ પોતે ગમે એવો બળવાન હોવા છતાં મોક્ષમાર્ગને મોટો વિજય છે, પરંતુ એટલી વાત યાદ રાખવાની સાધી શકે નહિ. એક સિપાઈને જેમ બીજા સિપાઈની છે કે દુન્યવી લડાઈઓ અને આત્માની લડાઈઓમાં જરૂર પડે છે તેમ એક ધર્મીને પણ બીજા ધર્મની બહુ મોટો તફાવત છે. ભવ્યાત્માને લશ્કર, લડાઈ અવશ્ય જરૂર પડે છે. આખું સૈન્ય રણભૂમિમાં ન કિલ્લો એ સઘળું જુદુ હોય છે અને એનો રણસંગ્રામ જાય અને માત્ર એક સિપાઈ જ તલવાર લઈને એ પણ જુદી જ ચીજ છે. જગતના વ્યવહારમાં “આવી જા બચ્ચા?” કહીને રણભૂમિમાં જઈને લશ્કરની જીત એને રાજાની જીત ગણી છે. અહીં ઉભો રહે તો તેનો પત્તો લાગતો નથી. શત્રુના સૈનિકો સ્વયંરાજાને જ વિજય મેળવવાનો હોય છે. તે એક સૈનિકને તો ઝપાટામાં ઉડાવી દે છે પરંતુ
હવે એ પ્રશ્નનો વિચાર કરો કે આત્માન જો બીજા સૈનિકો સાથે મળે છે એટલેજ પલટન ઉભી લશ્કર કર્યું? આત્માને લોભાવીને પાપમાં પડવાના
થાય છે. અને એવી પલટન શત્રુઓનો બરાબર જે જે સાધનો છે તે સઘળું મોહરાજાનું લશ્કર છે
સામનો કરી શકે છે. એજ સ્થિતિ પ્રમાણે એક ધમ અને આત્માના જે પરિણામ છે તે સઘળા આત્માના
જીવ ઉપર મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઈત્યાદિનો સૈનિકો છે, પરંતુ આ આત્માના આંતર સૈનિકો છે. હુમલો થાય તો બીજો ધર્મજીવ એ હુમલાને પણ હવે આત્માના બાહ્યસૈનિકો ક્યા ક્યા છે તે જોઈએ. કદા સહન કરી શકે નહિ.
કદી સહન કરી શકે નહિ. આ જાતના જેટલા ભવ્યજીવો છે તે સઘળા જેઓ પોતાના જાતીય મહત્ત્વને સમજે છે આત્માના સૈનિકો છે, અને એ સૈનિકોના મહાન તેઓ સારી રીતે આ વાત જાણે છે કે તેમના એક સૈન્ય વડે જ આત્માએ મોહરાજાને હરાવીને પોતાનો છૂટક મનુષ્ય પર જે હુમલો થાય છે તે એક વિજય સ્થાપવાનો છે, હવે જ્યારે આ દૃષ્ટિ છુટકારનો હુમલો નથી, પરંતુ આખી જાતિ ઉપરનો તમારામાં આવશે ત્યારે જ તમે ભગવાન હુમલો છે અને તેથીજ એવી એક વ્યકિત પર હુમલો મુનિસુવ્રતસ્વામીજીના કાર્યની મહત્તા અને થાય છે, ત્યારે બીજી વ્યકિતઓ “છોને....સાળો એ આવશ્યકતા કેટલી હતી તે સારી રીતે સમજી માર્યો જતો, મારા ઉપર ક્યાં હુમલો થાય છે કે શકશો. આ સ્થિતિની પ્રાપ્તિ થયા વિના મારે રક્ષા માટે જવું જોઈએ,” એવું વિચારીને મુનિસુવ્રતસ્વામીના કાર્યને તમે ઓળખી શકવાના તટસ્થ રહી શકતી જ નથી, એજ પ્રમાણે જ્યારે નથી. સેનાપતિ અથવા સિપાઈ પોતે એકલો ગમે એક ધર્મી જીવ ઉપર હુમલો થાય, વિષય, કષાય, તેટલો બળવાન હોય તો પણ તે આખા રાજ્યને અવિરતિ, મિથ્યાત્વ આદિ એક ધર્મી ઉપર તીર બચાવી શકતો નથી. કદાચ તે પોતાનો બચાવ કરી ફેકે ત્યારે મારા ઉપર ક્યાં હલ્લો થાય છે એમ લે તે સંભવીત છે, પરંતુ તેનાથી આખા સામ્રાજયનો જાણીને બીજો ધર્મી જીવ કદીપણ તટસ્થ થઈ શકતો બચાવ ન જ થઈ શકે.
નથી. ધર્મા જીવ તો સારી રીતે જાણે છે કે એ જેમ એક સિપાઈ આખા સામ્રાજયને તે ગમે
સઘળા હલ્લા પર્યાયે મારા ઉપર જ છે અને તેથી તેવો જબરો હોવા છતાં પણ બચાવી શકતો નથી,
મારી એવા સઘળા હલ્લાઓને મારી હઠાવવાની તે જ પ્રમાણે એક વ્યકિત ગમે તેટલી ધર્મનિષ્ઠ હોય
ફરજ છે. એ સંબંધમાં તમે તીર્થકર દેવોનું ડહાપણ અને ધર્માચારમાં મજબુત હોય તો પણ તે આખા
લેશો તો આ વાત વધારે સ્પષ્ટ રીતે સમજી શકશો. શાસનને બચાવી શકે જ નહિ. અને તે એકલો આત્મા
તીર્થંકરદેવો ઈન્દ્રનરેન્દ્રથી પૂજાતા હતા, તેમણે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ આત્માની સંપૂર્ણ સમૃધ્ધિ પ્રકટ કરી હતી, અને બલદેવ અને શ્રીકૃષ્ણને બીજા કોઈની મદદ લેવી છતાં તેઓ બીજા સમકતીજીવોને સહાય કરતા પડી નહોતી. બંને ભાઈઓએ માત્ર પોતાના રહ્યા હતા.
બાહુબળથીજ શત્રુના લાખોના સૈન્યને હરાવ્યું હતું. શ્રીમાન તીર્થંકરદેવોની વ્યકિતગત આત્મીય ચક્રવતી વાસુદેવો અને એ કાંઈ લશ્કરના બળ ઉપર સમૃદ્ધિ અપાર હતી તેમાં અંશમાત્રની ન્યૂનતા ન જ આધાર રાખનારા ન હતા, એજ પ્રમાણે શ્રીમાન હતી, છતાં તેઓ અહોરાત્ર બીજા જીવોને સમકિત, મહાવીર ભગવાન આદિ તીર્થકર દેવો પણ કાંઈ વિરતી પમાડવા અને વિષય કષાય ટાળવાના બીજા ભવ્યોના જોરથી મોક્ષે જનારા ન હતા. પ્રયત્નો કર્યા જ કરતા હતા. આપણે બધા તીર્થકરો સ્વયંબળથી જ મોક્ષે જવાની પરસ્પરની શક્તિએ શક્તિવાળા છીએ ત્યારે
શક્તિવાળા હતા, છતાં તેઓ પણ એકેએક જીવની ચક્રવર્તીઓ તો પોતાને શક્તિવાળા હોય છે. એક ખબર રાખનારા હતા, એકને પણ તેઓ ચક્રવર્તી કૂવાની પાળે ઊભો હોય અને ૮૪ લાખ
વિરતિમાંથી ખસવા દેતા ન હતા, એક જીવને તેઓ હાથી ઘોડા આદિને એક સાંકળે બાંધીને તેની સાથે કષાયની પરિણતીમાં જવા દેવાને તૈયાર ન હતા, ૯૬ કરોડની પાયદળ સેના જોડી તે બધાની પાસે
અને કોઈ જાય તો તેને બચાવવા માટે આ ચક્રવર્તીને ખેંચાવીએ તો પણ ચક્રવર્તી એક ડગલું
પરમોપકારી દેવાધિદેવો પણ દોડાદોડ કરી મૂકતા પણ આગળ કે પાછળ ખેંચાતો નથી. તેને જરાપણ
હતા ! તમે બરાબર તપાસ કરીને જોશો તો તમોને નમાવી શકાતો નથી. ચક્રવર્તીની માફક તીર્થકર
માલમ પડશે કે બધા મોહવશ જીવો કુતરાના જેવો દેવો પણ જાતીય બળવાળા છે, તેઓ પોતાના
સ્વભાવ ધરાવનાર છે. જો કુતરો વિરોધિ કુતરા આત્માબળથી જ મોક્ષને પામે છે. બીજા ભવ્યોના
આગળ એકલો હોય તો તે બે પગની વચ્ચે પુંછડી ભેગા બળથી તેમને કાંઈ મોક્ષ મળેલો હોતો નથી.
ઘાલીને ભાગી છૂટે છે, પરંતુ જો એજ એક કુતરા આવા મહાપુરુષો સુદ્ધાં જો એક જીવ પણ
સાથે બીજા પાંચ કુતરા ભેગા થઈ જાય તો તેઓ મિથ્યાત્વ, અવિરતિ કે કષાયમાં આવી પડે તો તેને
બધા મળીને રણસંગ્રામ મચાવે છે ! આપણને પણ તેમાંથી તારવાને માટે દોડાદોડી કરી મૂકે છે !
જો કોઈ પણ જાતનો ટેકો દેનારો કે સાથ આપનારો આપણે બધા સિપાઈઓની રક્ષાથી રક્ષાયેલા
મળે છે તો જ આપણે ધર્મ કરવાને તત્પર રહીએ છીએ, જ્યારે મહાપુરુષો સ્વયંબળથી રક્ષાયેલા છે
છીએ, પરંતુ જો એકલા પડીએ તો અવિરતિ તે છતાં તેઓ અવિરતિ અને કષાયના હલ્લા
કષાયમાં જ ઉતરી જઈએ છીએ, અર્થાત્ આપણી સામાન્ય મનુષ્ય ઉપર થાય તેઓ તરત જ તેની
આ વૃત્તિ પણ તમે સરખાવી જોશો તો બરાબર વહારે ચઢે છે. આપણે કૃષ્ણમહારાજની કથામાં પણ એજ વાતને સાંભળીએ છીએ. શ્રીકૃષ્ણની
કુતરાના જેવી જ જણાઈ આવશે. આખી દ્વારિકા બળી ગઈ ત્યારે તેઓ કોસંબંધન આપણો જીવ પણ એજ દશાનો છે કે જો તેને તરફ ગયા ! અહીં આર્ય અને અનાર્યનો સંબંધ બીજા સમજાવે બીજા તેને માર્ગમાં સ્થિર રાખવા બગડેલો હતો. શ્રીકૃષ્ણ ત્યાં ગયા ત્યારે પોતાનું પ્રયત્નો કરે તો જ તે ધર્મમાં સ્થીર રહે છે, પરંતુ સૈન્ય દ્વારિકામાં ખલાસ થઈ ગયું હતું, અને બીજી જો એકલો પડે છે તો તરત અધર્મી બની જાય છે. તરફ તેઓ જ્યાં ગયા ત્યાં શત્રુઓએ તેમને ઘેરી અહીં યાદ રાખવાનું છે કે આ જે અધર્મી શબ્દ લીધા. આ વખતે શત્રુઓના લશ્કરની સામે થવામાં વપરાય છે તે કોઈની અપેક્ષાએ વાપરવામાં આવતો
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ નથી, પરંતુ સ્વતંત્ર રીતે વપરાય છે. અધર્મી તરીકે છે ત્યાં આપણે ધર્મથી ખસતાને બચાવી લેવાને માટે કે ઉસૂત્રભાષી નિન્દવ તરીકેની છાપ કયારે મળે કેટલો ઉદ્યમ કરવો જરૂરી છે તે વિચારો. કુતરો છે તે વિચારજો. વ્યવહાર સૂત્રમાં સાફ સાફ કહ્યું જો હડકાયો થાય તો તેને બીજા કુતરાઓ પણ છે કે જો કોઈ આચાર્ય જૈનતત્ત્વોથી ભિન્ન એવી પોતાના સમુહમાં રાખતા નથી. બધા કુતરાઓ એને બીજી કાંઈ પ્રરૂપણા કરતો હોય તો તે વખતે બીજા જોઈને જ ભાગી જાય છે. કારણ કે તેઓ જાણે આચાર્યોએ ભેગા થવું, અને જાહેર કરવું કે ફલાણે
છે કે આ એક સુધારક આપણામાં ઘુસી જશે તો દહાડે અમુક બાબતનો નિર્ણય કરવામાં આવશે. આ
બધાનું સત્યાનાશ વાળશે ! પણ એજ કુતરાઓ નિર્ણયની વાત જાહેર થયા પછી પેલા સાધુની ફરજ
સંયુક્ત થઈ ભેગા બળથી શત્રુ પર ધસે છે અને છે કે તેણે નિર્ણયનો સમય નજીક આવતાં ઠરાવેલ
એવો જબ્બર હલ્લો મચાવે છે કે તે હલ્લાથી તેઓ સ્થાને આવીને જ રહેવું જોઈએ. નિર્ણયનો આ દિવસ
વાઘ જેવાને પણ એકવાર તો ડરાવી દે છે ! આપણો તદન નજીક આવી ગયો હોય તો પેલો સાધુ ઉપાશ્રય
આત્મા એ કાંઈ ભગવાન તીર્થકર દેવોના જેવો જવા પણ રહેતો નથી, અથવા પગ પૂંજવા જેટલો પણ ખોટી થતો નથી, પરંતુ સીધો પેલા ચર્ચાને સ્થાને
સ્વયંબુદ્ધ તો નથી જ, તો પછી સંઘ શક્તિ પર
ઝઝુમનારા આપણે તો એક એક ધમીની કિંમત આવવાને જ વિહાર કરે છે.
કેટલી માનવી જોઈએ તેનો વિચાર કરો. રાજાને હવે બીજી બાજુએ શાસનને સંઘની શી
મોઢે જેમ એવા શબ્દો શોભતા નથી કે છો ને મારો ફરજ માની છે તે જુઓ. સંઘની એ ફરજ માની
એક સિપાઈ ગયો તો શું ઘટી જવાનું છે? તે જ છે કે સંઘે એ સાધુને ત્રણવાર બોલાવવા મોકલવો,
પ્રમાણે આપણે મોઢે પણ એ શબ્દો શોભતા નથી અને તેને ખુલાસો કરવાની તક આપવી આટલું છતાં
કે છો ને એક ધમ અધર્મી થયો તો તેમાં આપણી પણ જો પેલો સાધુ ન જ આવે અને પોતાના કાર્યનો બચાવ ન જ કરે, તો સંઘે શ્રીશાસ્ત્રોને અનુસરીને
ખીચડી કયાં ઘટવાની છે ? ઠરાવ કરી દેવાનો છે, અને એ શાસ્ત્રોને અનુસરતો જે આત્મા આ પ્રકારના શબ્દો બોલે છે તેને જે નિર્ણય થાય છે તે જ આખરી ન્યાય છે. લૌકીક માટે સમજી લેવું કે આપણે આત્માના રાજ્યને હજી ન્યાય પણ એવો જ છે કોઈપણ કેસમાં કાંઈપણ ઓળખ્યું નથી અને આપણે ભવ્યોના સમૂહને ફેંસલો આપતાં પહેલાં સરકાર પ્રતિવાદીની આત્માના સામ્રાજ્યના લશ્કર તરીકે પીછાણ્યા જ ગેરહાજરીમાં કાંઈપણ હુકમ ફરમાવી દેતી નથી, નથી. જો આપણે એને એ રીતે પીછાણ્યા હોત તો પરંતુ પ્રતિવાદીને પહેલો સમન્સ મોકલવામાં આવે આપણા મનમાં એવો જ વિચાર આવત કે આપણો છે. છતાં જે પ્રતિવાદી ન આવે તો તેને ચોપદાર એક પણ લશ્કરી શા માટે ઓછો થાય ? શા માટે જઈને લઈ આવવાનો પ્રયત્ન કરે છે. આરોપીથી વધે નહિ ?? અને અધર્મી ધર્મ કેમ ના બને ??? વકીલ ન કરી શકતો હોય તો આરોપીને સરકાર
ખરી વાત તો એ છે કે આત્મા જ્યારે પોતાની પોતાને ખરચે વકીલ કરી આપે છે, અને જો તે
વસ્તુસ્થિતિને ઓળખે ભવ બાલકકાળને ઓળંગી છતાં પણ આરોપીનું બિનગુન્હેગારપણું સાબીત ન
જાય અને ધર્મ યૌવન અવસ્થામાં આવે અને જ થાય તો જ તેને સજા કરવામાં આવે છે.
સ્વપરની વહેંચણમાં સમજનારો થાય ત્યારે જ તે આપણું શાસન તો સ્પષ્ટ રીતે એમ કહીજ
સમ્યગ્દષ્ટિપણે પામે છે. સમ્યગ્દષ્ઠિત્વ માટે રહ્યું છે કે આપણે વ્યકિતથી કોઈને અધર્મી કહેવાને
સ્વપરની વહેંચણમાં સમજનારો તો થવો જ તૈયાર થવાનું જ નથી. આટલી બધી જ્યાં ઉદારતા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ જોઈએ, પછી એ વહેંચણીને અનુસરનારો ન બને નથી. બિન-કેળવાયેલો ઘોડો હોય તો તેને પણ કે બને તે જુદી વાત છે. પરંતુ જે એ વહેંચણમાં તેઓ કેળવીને ચલાવી લે છે, આમ લડાઈમાં જ ન સમજે તેનાથી તો સમ્યકત્વ જરૂર દૂર જ બિનકેળવાયેલો ઘોડો કામ લાગી શકે છે, પરંતુ છે. જે સમ્યગ્દષ્ટિ છે તેને તો એક ધર્મી ઓછો ખોડો ઘોડો લડાઈના કામમાં આવી શકતો જ નથી થાય એક ધર્મી દૂર જાય તેની ઘણી કિંમત છે, અને અને જો ભૂલેચુકે ખોડો ઘોડો તમે લડાઈની સેનામાં તે માટે પણ તેના હૃદયમાં લાગણી થાય છે. દાખલ કરી દો તો તે ઘોડો પોતાની સાથે પોતાની
લશ્કરના ઉમેદવારોની અરજીની કિમત કાંઈ ઉપર બેસનારાનો પણ નાશ કરે છે, અર્થાત્ જો બધી જ વખતે થતી નથી, પરંતુ જ્યારે લડાઈ સળગે તમારે સૈન્યને સલામત રાખવું હોય અને લડાઈ છે ત્યારે લશ્કરના ઉમેદવારોની અરજીની કિંમત જીતવી જ હોય તો તમારે ખોડા ઘોડાથી તો દુર થાય છે. મોહરાજા સામે આપણે લડાઈ જાહેર કરી રહેવાની જરૂર જ છે. છે, એવે સમયે ઉમેદવારની અરજી રૂપ ધર્મીઓની આત્મહિત સાધવા માટે કર્મ સાથેના કિંમત તો આપણને હોવી જ જોઈએ. લડાઈ શરૂ રણસંગ્રામમાં પણ ખોડા ઘોડા ન ઘૂસી જાય તે તમારે થાય છે ત્યારે કમાન્ડર ઈન ચીફ એ વાતનો વિચાર જોવાની જરૂર છે. જેઓ ઘર્મ સમજીને આત્માનું નથી કરવા બેસતા કે આ નવા નવા ઉમેદવારો સ્વરૂપ વિચારીને અને મોક્ષની મહત્તા માનીને ધર્મને આવે તો છે પણ એ બધા લશ્કરમાં જોડાઈને શું માર્ગે વળ્યા છે તેમને માટે તો કાંઈ કહેવા કરવાનું ઘોળશે? ઘોળવા ન ઘોળવાની અહીં વાતજ નથી, છે જ નહીં, એવો સમુદાય તો જીનેશ્વવર અહીં તો પહેલી વાત લશ્કરને માટે જે અરજી આપે ભગવાનના શાસનની શોભારૂપે છે, પરંતુ તેમની છે તેની ભાવના કેટલી છે તે જ માત્ર જોવાનો પ્રશ્ન સાથે એવો વર્ગ પણ ચાલી શકે છે કે જેઓ છે. પરીક્ષામાં દર વર્ષે જેટલા ઉમેદવારો બેસે છે દ્રવ્યભાવથી સુદેવ સુગુરૂ અને ધર્મના ઉપાસક તેટલા કાંઈ બધા જ પાસ થતા નથી, પરંતુ તેટલા બન્યા હોય! શાસનરથમાં આ બંને પ્રકારના માત્રથી જ યુનિર્વસિટી કાંઈ હુકમ બહાર પડતી માણસો ચાલી શકશે, પરંતુ જેઓ ધર્મનો ધ્વસ નથી કે જે પાસ થવાના હોય તેને જ પરીક્ષામાં કરવા માંગે છે અને ક્રિયાનું નામ સાંભળીને જ બેસવા દેવામાં આવશે ! એજ પ્રમાણે અહીં પણ જેને કંટાળો આવે છે તેવા અધમ માણસો રૂ૫ ખોડા ધર્મવર્ગની કિંમત ગણવાની છે.
ઘોડા તો આ શાસનમાં એકપળને માટે પણ ચાલી શ્રીમાન જીનેશ્વર ભગવાનના શાસનને જે શકે એવા નથી જ. હવે અહીં મુદાનો એક પ્રશ્ન માને છે, સગુરુને માને છે,જે ધર્મમાં શ્રધ્ધા રાખે વિચારવા જેવો છે કે ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીજી છે. તે બધા મોહરાજા સાથેની લડાઈમાં જરૂરના એક જાનવરને મરણને કાંઠે ઉભા રહેલા એક છે, પછી ભલે તેમની શ્રીજીનશાસનમાં શ્રધ્ધા એ જાનવરને સમ્યકત્વ પમાડવા માટે ભગીરથ પ્રયત્ન ન તત્ત્વસમજને અનુસરતી હોય, તત્ત્વ સમજ્યા કરે છે અને છેક સાઠ જોજનનો વિહાર કરીને ભરૂચ વિનાની હોય કે યશ યા આ લોકના પૌગલિક સુધી આવે છે, ત્યારે બીજી બાજુએ ભગવાન શ્રી સાધનો મેળવવાનો તેમાં ઈરાદો રહેલો હોય! મહાવીરદેવ ૫૦૦ રાજકુમાર સહિત જેમણે દીક્ષા લશ્કરમાં પૂરતી રીતે કેળવાયેલા ઘોડાની જરૂર હોય લીધી છે તેમજ પોતાના ભાણેજ એવા જમાઈ એવા છે. પરંતુ જો તેવો કેળવાયેલો ઘોડો જ ન મળે તો જમાલીને પણ સંઘ બહાર કાઢી મૂકે છે પછી બંનેમાં શુરા સૈનિકો તેટલા માટે કાંઈ યુધ્ધ અટકાવી રાખતા કયા વર્તનને આપણે અનુકરણીય માનવું જોઈએ.
Page #304
--------------------------------------------------------------------------
________________
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ ખરી રીતે તપાસીએ તો આવો પ્રશ્ન કરનારો કરી નાંખી શકે છે. એ જ પ્રમાણે જો એક આત્મા મૂર્ખ છે. માતા પોતાના બાળકને લાડ લડાવે છે, નુકશાન પામેલો હોય તો તે બીજા હજારોને નુકશાન પોતે ભૂખી રહીને પણ તેને શીરો ખવડાવે છે, પરંતુ પહોંચાડે છે, એક સડેલું પાન બીજા હજારો પાનોને એજ બાળકને જો તાવ આવ્યો હોય તો તેને એની સડાવે છે, અને એક ગધેડું બધા ઘોડાઓને ભૂકતા એજ માતા રોટલીનો ટુકડો પણ આપતી નથી! છતાં બનાવી દે છે, માટે એ રીતની એક બગડેલી વસ્તુ એક વખતે એ માતાને દયાળુ અને બીજી વખતે તેને હોય તો તે બીજી સારી વસ્તુઓને પણ બગાડતી જ ઘાતકી કહી શકાતી નથી. ખરી વાત તો એ છે હોવાથી તેવી એક બગડેલી ચીજને દૂર કરવામાં કે માતાનું સઘળું વર્તન બાળકની હિતબુધ્ધિથી ભરેલું જ સજજનો પોતાનું કર્તવ્ય માને છે. છે. અને તેથી તે નિર્દોષ છે. તે જ પ્રમાણે ભગવાન " આ સઘળી વસ્તુઓ ઘણાને સમજવામાં મનિસવ્રતસ્વામીજી અને ભગવાનશ્રી મહાવીરદેવ મશ્કેલ પડે છે. આ મુશ્કેલીનું કારણ એ છે કે એ બંનેના વર્તનમાં ચોખ્ખી રીતે એક વાક્યતા જ
આપણે લડાઈમાં ઉતર્યા છીએ એ વાત હજી નજરે પડે છે, લડાઈને માટે નિમાયેલો કમાન્ડીંગ
આપણા સમજવામાં જ આવી નથી.જે સમયે એ ઓફિસર નવા ઉમેદવારી નોકરી લેવા જાય છે તો
વાત આપણા સમજવામાં આવશે કે આપણે એક તેને લશ્કરમાં રાખવા માટે આતુર જ હોય છે, અને
મહાન રણસંગ્રામમાં પડ્યા છીએ અને યુદ્ધની દશા તે સઘળાની અરજી લે છે, પરંતુ જેટલી ત્વરાથી
ભોગવીએ છીએ, તે વખતે આ સઘળી વસ્તુ તે ઉમેદવારોની અરજી લે છે તેટલી જ કાળજીથીતે
આપોઆપ આપણને સમજાશે. રણસંગ્રામની નાલાયક ઉમેદવારોને તો શું? પણ લશ્કરીને પાછા
સ્થિતિ આપણે સમજ્યા જ નથી અને આપણે હજી ઢકેલી પણ કાઢે છે ! કમાન્ડીંગ ઓફીસર અરજી
મોહને ભરોસે જ ભૂલેલા રહીએ છીએ. “અન્ન લેવા પણ તૈયાર છે અને નાલાયકોને ઢકેલી કાઢવા
વૈ પ્રાણાઃ” એને જ આપણે તત્ત્વ ગયું છે અને પણ તૈયાર છે, એજ એક વસ્તુશ્રીમાન મહાવીરદેવ
ભૂલભૂલામણીના પડળ આપણી આંખોએ એવા અને ભગવાન મુનિસુવ્રતસ્વામી બંનેના જીવનમાં
ચઢી ગયા છે કે જેથી સત્યવસ્તુને આપણે જોઈ નજરે પડે છે.
શકતા જ નથી. આપણે કહીએ છીએ કે એક જીવ સમ્યકત્વ પામવાનો હતો એટલે “શરીરમાદ્ય ખલુ ધર્મસાધન” આ વાક્ય જો કે તરત જ ભગવાન મુનિસુવ્રતસ્વામી પોતાનું સઘળું ખરી રીતે તદન સાચું છે, પરંતુ તે છતાં અજ્ઞાનથી કાર્ય પડતું રાખીને એક રાતમાં સાઠ જોજનનો લોકોએ તેને ખોટી રીતે ગોઠવી દીધું છે, અને તેથી વિહાર કરીને ગયા હતા અને ધર્મના માર્ગમાં તેને પરિણામ એ આવ્યું છે કે હજારો સ્થળે આ વાક્ય દાખલ ર્યો હતો, જ્યારે તેનાથી ઉલટું જમાલી અનર્થ પેદા કર્યો છે. બીજાને પણ બગાડે અને સત્યથી ચલિત કરે એવો
શરીરમાઈ રાજુ થ સાથ' આ વાક્યનો જણાયો હતો એટલે તેને ભગવાને વિદાય કરી દીધો
મર્મ સમજો. શરીર ટકાવવાની ફરજ શા માટે હતો ! એક આગની ચીનગારીને નાની સરખી છે
તો તેનો જવાબ એ છે કે શરીર ધર્મનું સાધન છે એમ ધારીને આપણે તેની ઉપેક્ષા કરતા નથી, પરંતુ માટે. અર્થાત ધર્મ માટે તેને ટકાવવાની જરૂર છે. એ ચીનગારીને પણ હોલવી જ નાખીએ છીએ,
પરંતુ એ શરીર જો ધર્મનું સાધન ન હોય તો તેને અને જો એ ચીનગારીને નથી હોલવી નાંખતા તો
ટકાવવું બિનજરૂરી છે. તમે દુકાને મુનિમ રાખો એ જ ચીનગારી ઘાસના આખા બીડનો વિનાશ
છો, પરંતુ એ મુનિમ શા માટે રાખો છો ? તેનો
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૩૭
વિચાર કરો. મુનિમ તમારી દુકાન ચલાવવા માટે છે. તમે તમારા મુનિમની પ્રતિષ્ઠા જાળવો છો, ઘણે ભાગે તેના કહ્યાને જ પ્રમાણ માનો છો, અને તમે પણ જો કાંઈ નવું કામ કરવાનું હોય તો પહેલાં તમારા મુનિમનીજ સલાહ લો છો. પેઢીને માટે તમોને મુનિમ આટલો જરૂરી છે, પરંતુ તે બધામા 'એ તમારો મુદ્દો તો એજ છે કે પેઢીની આંટ વધારવી અને તેને જાળવવી. તમારો મુનીમ જ્યાં સુધી તમારા આ મુદ્દાને પોષતો રહે છે ત્યાં સુધી જ તમે એને લાડ લડાવો છો, પરંતુ જો એ મુનીમ જ તમારી પેઢીને સળગાવી મૂકવાને તૈયાર થાય તો પછી તમે એ મુનિમને ઘડીભર પણ તમારે ત્યાં ઉભો રાખતા નથી, પરંતુ તરત જ ધક્કો મારીને વિદાય કરી દો છો ! ફરી તમે એનું મોઢું પણ જોવા માગતા નથી.
એજ પ્રમાણે અહીં સમજવાનું છે. શરીર શું છે ? શરીર એ તમારી ધર્મરૂપી પેઢીનું નાક છે, અને તેથી એ ધર્મરૂપી પેઢીના નાક તરીકે જ એને સાચવવાનું છે, પરંતુ જો એ શરીરરૂપી નાક જ તમારી ધર્મરૂપ પેઢી ડુબાવા તૈયાર થાય તો ! તો એવા મુનિને ખાંસડા જ મારો !! આ શરીરરૂપી મુનિમના પણ ત્યાં સુધી જ લાડ લડાવવાના છે કે જ્યાં સુધી આ શરીર એ ધર્મ સાધવાનું સાધન છે પરંતુ જો એ સાધનવડે ધર્મ સધાતો બંધ થયો તો એને માટે ફાંસીનું લાકડું પણ તૈયાર હોવું જ જોઈએ, એજ અણશણ. આ શરીર જો ધર્મનું સાધન ન બને તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનો નિર્વાહ કરનારું ન દેખાય તો તે વખતે “સર્વાં તિવિદેળ વોસિરામિ’’ એ પણ હોવું જ જોઈએ. અહીં શરીરમાદ્યં ખલું ધર્મ સાધન એવું બોલનારો ભૂલ ર્યા કરે છે તે જુઓ. એ ભૂલ તમે લક્ષમાં લેશો એટલે આ વાક્યથી આજ સુધીમાં કેવી ખોટી ગેરસમજ ફેલાઈ છે અને તેથી કેવા અનર્થો ફેલાયા છે તે તમે સહેલાઈથી સમજી શકશો.
તા. ૨૫-૨-૧૯૩૭
અહીં કોડી હલાલ અને બચકા હરામની વાત ધ્યાનમાં લો, રસુલખા કરીને એક મીયા હતા. મીયા મૂલના ભૂખડું, આંગળા ચાટીને પેટ ભરે એવા, પણ તેમની જીભ એવી મીઠી હતી કે જેની સાથે વાત કરે તેને એમજ થાય કે ખરેખર આં મિયા બિચારા ખુદાનો અવતાર છે, અને આલમનું ભલું કરવાને માટે જ દુનિયામાં અવતર્યા છે ! એક વખત એવું બન્યું કે મિયા રસ્તેથી જતા હતા એટલામાં તેમને પગે કાંઈ ઠેસ વાગી ! વાંકા વળીને જુએ છે તો મિયાએ એક કોડી પડેલી દીઠી અને સાથે એક બચકું-પોટકું પડેલું દીઠું, ઘોર અંધારૂં બધે ફરી વળેલું હતું, કોઈ કોઈને જોતુ નહોતું એટલે મીયાંએ તો ધીમેરહીને કોડી અનેપોટલું ઉંચકીલીધું અને ઘેર આવ્યા, ઘેર આવીને પોટડું છોડીને જુએ છે તો અંદરથી તો સોના મહોરો નીકળી ! સોનામહોરો જોઈ મીયાની આંખ ચસકી ! મહોરો હજમ કરવાનું મન થયું. પણ પોતે આજ સુધીમાં ગામમાં સાચા બોલા તરીકેની નામના મેળવી હતી, કદાચ આ વાત બહાર જાય તો પોતાની આબરૂં ધુળ ભેગી બની જાય. આ ભયથી મીયા ડર્યા અને તેમણે એક બીજી યુક્તિ શોધી કાઢી.
બીજે દિવસે મીયાએ એક થાળી લીધી, એક વેલણ લીધું, અને ગામમાં નીકળી પડ્યા. મહોલ્લે મહોલ્લે ઉભા રહી પહેલાં વેલણ વડે થાળી ઠોકે અને લોકોને જાગૃત કરે, પછી જબરી બાંગ મારે કે ખોવાય છે કોઈની કોડી ? અને ધીમે કહે કે કોઈનો બચકો ! આ મિયાને જડી એ ચીજ. પરંતુ આ રસુલમિયાને તો કોડી હરામ છે ! માટે માલિકે આવીને પોતાનો માલ લઈ જવો.” મીયા આવી બૂમ મારે ખરા, પણ તેમાં “ખોવાયા છે કોઈની કોડી” એ વાત જોરમાં બરાડે અને બચકો’ એ શબ્દો એટલા ધીમે બોલે કે પોતે બોલે અને પોતે જ સાંભળે ! આમ મિયા આખા ગામમાં ફરી આવ્યા પણ ન તો કોઈ કોડીનો માલિક જડ્યો, ન કોઈ બચકાનો માલિક મળ્યો, અને ધીમે રહીને મીયા બકો પચાવી ગયા !
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી સિદ્ધચક્ર
મિયાને કોડી અને બચકો બને જડ્યા હતા, પરંતુ મીયાએ બચકો સંતાડી કોડી આગળ કરી હતી, એજ પ્રમાણે આપણે શરીર શબ્દ જાહેર કરીએ છીએ, પણ તે ધર્મનું સાધન છે એ વાત ધીમે બોલી એ શબ્દો ને પાછળ રાખી તેને ગળી જઈએ છીએ. શરીરમાË ખલુ ધર્મસાધનં એમ તો બધા બોલે છે, પરંતુ કેટલાએ એવો વિચાર ર્યો છે કે શરીર ધર્મનું સાધન છે માટે જ એ જરૂરી છે, પરંતુ જો એ શરીરથી ધર્મ ન સધાતો હોય તો એ શરીરની જરૂર જ નથી. બીજી રીતે બોલો તો એમ પણ બોલી શકાય કે આ શરીર એ તો એક પ્રવાસ માટે આત્માને મળેલો ઘોડો છે, અને એ ઘોડો જ્યાં સુધી મુસાફરીમાં સાથ દે છે ત્યાં સુધી જ તે ચંદી મેળવવાને હકદાર છે, અને આપણે તેને ચંદી પુરી પાડવા માટે જવાબદાર છીએ. પરંતુ એ ઘોડો જો અટકી ગયો ને નકામો થયો તો પછી તે આપણી પાસેથી ચંદી મેળવવાને હકદાર નથી, તે જ પ્રમાણે આપણે પણ તેને ચંદી આપવાને માટે જવાબદાર નથી.
અડી ગયેલા અને નકામા ઘોડાના ભાગ્યમાં તો એ જ વાત લખાયેલી છે કે તે આસપાસનું સુકું ઘાસ ખાય અને દહાડા પૂરા કરે ! આપણામાંના પણ જેઓ ધર્મને બહાને ધર્મનો નાશ કરવાને માટે તૈયાર થાય છે તેમની એ તૈયારીનું કારણ એજ
તા. ૨૫-૨-૧૯૩૭
છે કે મોહમહીપતિના હથિયારોના નિશાન બની ચુક્યા છે. આપણું શરીર, શરીરની ઇંદ્રિયો, આહાર ઇત્યાદિ સઘળું ધર્મને માટે ઉપયોગી છે, પણ તમે તેને એ રીતે ત્યારે રજુ કરી શકો છો કે જ્યારે તમે ધર્મને જ આગળ કરતા હો, જો ધર્મને આગળ ન કરો તો તમારે આ બાબતમાં જરાપણ ધર્મ સાધનશબ્દને આગળ લાવવાનો અધિકાર જ નથી.
આપણે શરીર ઇન્દ્રિયો આહાર એ બધાને મોહ તરફ જવા ન દઈએ અને તેને ધર્મને માર્ગે જ વાળીએ, એ સ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય તે સમજો. જે વખતે તમારો આત્મા મોહના પરિણામોને અને મોહથી થતા મહાભયંકર
નુકસાનીને સમજી શકે છે ત્યારે જ તે ઉપલી સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, તે સિવાય તે ઉપલી દશા મેળવી શકતો જ નથી.
ઉપલી સ્થિતિને મેળવ્યા પછી જેઓ મન,વચન, ક્રિયા એ બધાને ધર્મને માર્ગે વાળે છે અને ધર્મ જ એક સાધવા યોગ્ય છે, અને બીજું બધું જુલ્મ દાયક છે, એમ માને છે, તેઓ જ આ સંસારમાં સાચી દૃષ્ટિ મેળવી શકેલા છે, તેઓ એક એક ધર્મીની વ્યાજબી કિંમત અને મહત્તા ગણે છે, અને સામુદાયિક રીતે એક બીજાની સહાયતાથી પોતાનું જીવન ધર્મને માર્ગે આગળ વધારવા જ પ્રયત્ન કરે છે.
(ટાઈટલ પા. ત્રીજાથી ચાલુ)
૨. તત્ત્વતરંગિણીનું વિવેચન સહિત ભાષાન્તર કહેવાતા વીર (?) શાસનમાં આપવા માંડયું છે. પણ તે પુરૂં આપી શકશે નહિ. છતાં જો આપશે તો વાચકો સ્પષ્ટ જોઇ શકશે કે તેમાં તો ચૌદશના ક્ષયે તેરસને તેરસને નામે બોલાવવાની જ ના કહે છે, અને તે તેરસને ચૌદશને નામે જ બોલાવવાની કહે છે. એટલે પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો એ પરંપરા શાસ્ત્રાનુસારિણી જ છે. જેમ પર્વતિથિના ક્ષયે તેની પહેલાની અપર્વતિથિનો ક્ષય વ્યાજબી છે તેમ પર્વતિથિની વૃદ્ધિએ પણ પહેલાની અપર્વતિથિની વૃદ્ધિ જ વ્યાજબી છે. એ સમજવું સ્હેલ છે, અને તેથી પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની કરાતી ક્ષય વૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી વ્યાજબી છે. એમ જણાયા વિના નહિ રહે. (તે વિવેચનકાર પોતાના ભયને લીધે સ્થાને સંજ્ઞા જેવાં સંસ્કૃત નામો ગોઠવે કે ઢુંઢીયાઓ ભગવાનની પૂજાનો નિષેધ કરવા દયા નામ ગોઠવે છે તેમ ઉદયનું નામ ગોઠવે અને મહત્વ આપવા જાય તો તેથી સાચી શ્રદ્ધા અને આચરણવાળા ભ્રમમાં પડશે નહિ એ ચોક્કસ સમજવું.)
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૩૯
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૫-૨-૧૯૩૭
• • • • • • • • • • • • • • • • • •
(ગતાંકથી ચાલુ) णणु ९१५, एवं ९१६, एअ ९१७, इअ ९१८, सम्म ९१९, एव ९२०, नेव ९२१, तेसिपि ९२२, तह ९२३, मरु ९२४, सञ्च ९२५, उव ९२६, हरि ९२७, नणु ९२८, तह ९२९, इअ ९३०, एवं ९३१,
સૂત્રમાં યુક્તિથી સમ્યકત્વગુણની પ્રાધાન્યતા કહેલી છે, જે માટે કહ્યું છે કે ચારિત્ર રહિત જીવ મોક્ષ પામે, પણ દર્શન રહિત જીવ મોક્ષ પામે નહિ. એ વચનથી સમ્યકત્વ જ નિશ્ચિત મોક્ષનું સાધન છે, કેમકે સમ્યત્વના સદ્ભાવે જ મોક્ષની પ્રાપ્તિ કહી છે, એવું કોઈ કહે તેના ઉત્તરમાં જણાવે છે કે સમ્યકત્વને મોક્ષનું કારણ જે કહ્યું છે તે એક રૂપીયાથી વધારે રૂપીયા થઈ અત્યંત ધનવાન થવાય તેની માફક પરંપરાએ જ જાણવું, પણ એક રૂપીયા માત્રથી જેમ ઋદ્ધિમાન થવાતું નથી, તેમ એકલા દર્શનમાત્રથી સીધો મોક્ષ મળતો નથી. સમ્યકત્વમાં અપ્રમત્તપણું થવાથી ચારિત્રમોહનીય નાશ પામે અને તેથી શ્રાવકપણા આદિની પ્રાપ્તિ થાય અને તે શ્રાવકપણા આદિથી મોક્ષ થાય અર્થાત્ શ્રાવકપણામાં અપ્રમતપણે વર્તે અને તેથી સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય અને તે ચારિત્રને વિષે અપ્રમત્તપણે વર્તવાથી ક્ષપક શ્રેણિ અને કેવલજ્ઞાન મેળવી મોક્ષ પામે, પણ એકલા સમ્યકત્વમાત્રથી મોક્ષ થતો જ નથી, જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યકત્વ પામ્યા પછી બે પલ્યોપમથી નવ પલ્યોપમની સ્થિતિ ખપાવે ત્યારે શ્રાવક થાય, અને આગળ અનુક્રમે સંખ્યાતા સંખ્યાતા સાગરોપમ ખપાવે ત્યારે ચારિત્ર' ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી ની પ્રાપ્તિ થાય. એવી રીતે દેવ અને મનુષ્યજન્મમાં અવિચળ સમ્યત્વવાળો હોય, થાવત્ એકભવે પણ સમ્યકત્વઆદિક મોક્ષ સુધીનાં બધાં વાનાં પણ પામે, પણ ઉપશમશ્રેણી ને પકશ્રેણી બે એકભવે ન હોય. શંકાકાર કહે છે કે એ પ્રમાણે તો ચારિત્ર વગર મોક્ષ ન થાય એમ નક્કી થયું, શાસ્ત્રકાર કહે છે કેઃ ભાવચારિત્ર વગર મોક્ષ થતો જ નથી, પણ સોમેશ્વર આદિ અંતકૃકેવળીને દ્રવ્યચારિત્ર ન હોવાથી તે દ્રવ્યચારિત્રમાં ભજના કહી શકાય. વસ્તુતાએ તો તે સોમેશ્વર આદિકને પણ અન્યભવની અપેક્ષાએ તો દ્રવ્યચારિત્રપૂર્વક જ તેવા પ્રકારનું ભાવચારિત્ર જાણવું. કેમકે તેઓનું ઉત્તમપણું છે, અને અનેક યોગથી જ ચરમશરીરીપણું મેળવી શકાય છે, કેમકે દુઃખે જીતી શકાય એવો મોહ અનાદિકાળનો છે ભવના કુશળ યોગથી જ ચરમશરીરિપણું મેળવી શકાય છે, કેમકે દુઃખે જીતી શકાય એવો મોહ અનાદિકાળનો છે શંકા કરે છે કે મરુદેવીમાતાને ભાવચારિત્ર, દ્રવ્યચારિત્રપૂર્વકનું નથી. કેમકે તે અનાદિ વનસ્પતિકાયમાંથી જ મરૂદેવાપણે જન્મેલાં છે અને મનુષ્યગતિ સિવાય દ્રવ્યચારિત્ર તો હોય જ નહિં, તેમ જ અત્યંત વૃદ્ધ અથવા તો કોઈ દિવસ પણ ત્રસપણાને નહિં પામેલાં છતાં તેઓ સિદ્ધ થયેલાં છે. એના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે આ વાત સાચી છે, પણ તે અત્યંત સ્થાવરપણાથી આવી તરત મોક્ષ પામવાની વાતને સૂત્રમાં આશ્ચર્યભૂત ગણેલી છે. જૈનશાસનમમાં પૂર્વઆચાર્યોએ બીજાં પણ આશ્ચર્યો કહેલાં છે તે કહે છે. મહાવીર મહારાજને ઉપસર્ગો થયા, તેમનું ગર્ભાન્તરમાં સંક્રમણ, મલ્લીનાથજીનું સ્ત્રીપણું, મહાવીર મહારાજની પહેલી દેશનામાં દીક્ષા ન થવી, કૃષ્ણનું અમરકંકાનગરીએ જવું, મૂલવિમાનો
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ સાથે ચંદ્ર-સૂર્યનું આવવું, જુગલિયાના અપહારથી હરિવંશકુલની ઉત્પત્તિ, ચમરેન્દ્રનું સૌધર્મદેવલોક જવું, એક જ સમયે એકસો આઠ ઉત્કૃષ્ટ અવગાહનામાં મોક્ષે ગયા, અસંયત અવિરતની પૂજા, એ દશે આશ્ચર્યો અનંતકાળે થાય છે. શંકા કરે છે કે આ દશ આશ્ચર્યોમાં મરુદેવાની મુક્તિને તો આશ્ચર્ય તરીકે જણાવેલી નથી. ઉત્તરમાં જણાવે છે કે એ વાત સાચી છે, પણ જે દશ આશ્ચર્યો કહ્યાં છે તે ઉપલક્ષણ તરીકે સમજવાં, અને તેથી આખો ભવચક્ર વનસ્પતિમાં રહીને તરત મનુષ્યમાં આવેલો મોક્ષે જાય એ પણ અનંત કાળે બને તેવું છે, માટે આશ્ચર્ય તરીકે કહ્યું છે. બીજાઓને પહેલા જ ભવમાં સમ્યકત્વથી મોક્ષ સુધીની પ્રાપ્તિ થવાની યોગ્યતારૂપ તથા ભવ્યત્વ ન હોવાથી, તેમ અનાદિવનસ્પતિપણું ન હોવાથી દ્રવ્યચારિત્ર વિના મોક્ષ નથી. એ ઉપરથી મોક્ષનું પરમ સાધન દ્રવ્યચારિત્ર જ છે, અને તે દ્રવ્યચારિત્ર હોય તો ગુરૂગચ્છવાસ આદિ બીજું બધું હોય છે જ, ચર્ચાને ટુંકાવી ત્રીજું દ્વાર સમાપ્ત કરી ચોથા દ્વારની પ્રસ્તાવના કરે છે કે એવી રીતે સંક્ષેપે સાધુઓને વ્રતમાં સ્થાપન કરવાની એટલે વડી દીક્ષાની વિધિ જણાવી. હવે અનુયોગ અને ગચ્છની અનુજ્ઞાનો અધિકાર ચોથા વરમાં કહું છું.
जम्हा ९३२, इहरा ९३३, अणु ९३४, कालो ९३५, किंपि ९३६, अणु ९३७, सो ९३८, जं किंचि ९३९,
જે માટે જેઓ વ્રતવાળા હોય અને અનુક્રમે તે કાલને ઉચિત એવા સકલસૂત્રાર્થને ગ્રહણ કરનારા હોય તેવા સાધુને જ તીર્થકરોએ અનુયોગની અનુજ્ઞાને ઉચિત માનેલા છે. એ સિવાયના સાધુઓને અનુજ્ઞા કરવામાં આવે તો ગુરૂને મૃષાવાદ લાગે, લોકમાં શાસનની હીલના થાય, ગચ્છના સાધુઓના ગુણોનો નાશ થાય, અને સમ્યજ્ઞાનાદિની પ્રવૃતિ નહિં થવાથી તત્ત્વથી તીર્થનો પણ નાશ થાય. અનુયોગની અનુજ્ઞા એટલે શું? તે સમજાવે છે. અનુયોગ એટલે હંમેશાં અપ્રમત્તપણે વિધિથી તમારે વ્યાખ્યાન કરવું, આવો અનુયોગ અનુજ્ઞાશબ્દનો અર્થ હોવાથી જો કાલોચિત એવા સૂત્રાર્થને ધારણ કરનાર તે ન હોય તો એ વ્યાખ્યા કરવાની આજ્ઞાને આપનારું વચન દરિદ્રને આ રન તું અમુકને આપજે એમ કહેવાની માફક નકામું ગણાય. જેમ દરિદ્રની પાસે રત્ન હોય જ નહિં, તો પછી તે બીજાને આપે શું ? એવી રીતે જે કાલોચિતસૂત્રાર્થને પોતે ધારણ કરતા નથી તે બીજાને શું આપે ? કંઈક ભણ્યો છે, એવું જે કથન તે ગુણથી મહંતોને ખાડાઆદિમાં પડતા મનુષ્યને કૃશાદિની માફક આલંબનરૂપ નથી, અને એવા અતિપ્રસંગથી મૃષાવાદ પણ લાગે. અનુયોગ દેવાવાળો એટલે શ્રીજિનેશ્વર ભગવાનના સૂત્રોની વ્યાખ્ય" કરનારો તો લોકોના સંશયોને બરાબર નાશ કરનારો જ હોય અને લોકો પણ નિપુણજ્ઞાનને માટે જ તેની પાસે આવે છે. તે લોકોને તે અનુયોગ દેનાર અલ્પદ્યુતવાળો હોવાથી રાંકડો ગંભીર એવા શાસનના પદાર્થોના સ્વરૂપમાં એકાંતે અનભિન્ન હોવાથી બંધાદિક સૂક્ષ્મપદાર્થોને કેવી રીતે સમજાવશે? એને યા તા બોલવાવાળો દેખીને અહો આ પ્રવચનધર છે? એવી લોકોમાં તેની અને પ્રવચનની અવજ્ઞા થશે, અને તે બંધાદિથી મોક્ષ સુધીના જે નિરૂપણીય પદાર્થો છે તે પદાર્થોના સ્વરૂપની પણ અસારતા જણાશે. વળી ગુણહાનિ અને તીર્થઉચ્છેદ માટે કહે છે.
सीसाण ९४०, अप्प ९४१, तो ९४२, नाणा ९४३, णय ९४४, इय ९४५,
Page #309
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ : આ અગીતાર્થ એવા તે આચાર્યો હોય તો તેઓ શિષ્યોને સંસારથી પાર પમાડનારી અને ઉત્કૃષ્ટી એવી જ્ઞાનાદિકની અધિકાધિક પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે ? તેમ જ તે આચાર્ય પોતે અલ્પકૃત હોવાથી તુચ્છ હોય અને હેય તથા ઉપાદેયનું જ્ઞાન પણ યથાર્થ રીતે તેને ન હોય, તેમજ તુચ્છપણાથી મિથ્યાભિમાનને લીધે બીજા બહુશ્રુત પાસેથી પણ તે જ્ઞાનાદિ મેળવે નહિં, અને તેથી તેના જે શિષ્યો હોય તેઓ બહુકાળે પણ નક્કી તેવા અવગુણવાળા જ થાય, એવી રીતે પરંપરાએ બાકીના પ્રશિષ્ય આદિની પણ ગુણહાનિ જાણવી, અને જીવાદિ પદાર્થ અને સૂત્રાદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાનાદિકના અભાવે તે આચાર્ય અને તેના શિષ્યોનાં પરિવ્રાજકો-બાવાની માફક ભિક્ષાટન અને મસ્તકમુંડન આદિક સર્વ નકામા જાણવાં. આગમશૂન્ય મનુષ્ય માત્ર પોતાની મતિથી જ કરેલું શિરલોચ આદિ અનુષ્ઠાન તે ફળ દેતું નથી, પણ રોગની દવાની માફક આગમને અનુસારે જ કરેલું હોય તે અનુષ્ઠાન ફળ દે છે, એટલે અગીતાર્થ આચાર્યથી ચારિત્ર લેનાર અને તેની પરંપરાવાળાને અનર્થ ફળવાળું માત્ર દ્રવ્યલિંગ જ થાય, અને તેથી તત્ત્વથી તીર્થનો ઉચ્છેદ સમજવો, કેમકે તે દ્રવ્યલિંગથી કંઈ મોક્ષરૂપ ફળ મળે નહિં. એવી રીતે અનુયોગની અનુજ્ઞાને માટે જે અયોગ્ય તેઓને જણાવી હવે અનુયોગને લાયક કેવા હોય તે જણાવવા કહે છે.
વાતો ૨૪૬, ગદ્દે ૨૪૭, સવ્ય ૨૪૮, વિ ૧૪૨, તા ૨૫૦, અજ્ઞાનીને અનુયોગની અનુજ્ઞા કરવાથી ઉપર જણાવ્યા પ્રમાણે અનર્થ થાય છે, તેટલા માટે નક્કી કાલોચિતસૂત્રાર્થમાં બરોબર નિશ્ચિતબુદ્ધિવાળાને જ અનુયોગની આજ્ઞા કરવી. સૂત્રાર્થને શ્રવણ કરવા માત્રથી અનુજ્ઞાને લાયક નથી, જે માટે કહેલું છે કે, જેમ જેમ ઘણાં શાસ્ત્રો સાંભળે, તથાવિધલોકોને બહુ બહુ માનીતો થાય, ઘણા મૂઢશિષ્યોનો પરિવાર એકઠો કરે, તેમ તેમ તે શાસ્ત્રનો વૈરી છે, કારણ કે સર્વજ્ઞભગવાને કહેલું, અતિશયોથી ભરેલું, ભાવાર્થવાળું, એવું શાસ્ત્ર પણ સંઘટિત હેતુ યુક્તિ પૂર્વક ન કહેતાં અજ્ઞાની આચાર્ય તુચ્છપણે કહે, અને તેથી બીજા મતના શાસ્ત્રોથી સર્વજ્ઞ શાસ્ત્રને હલકું કરે, વળી તત્ત્વનો અજાણ એ આચાર્ય સમ્યપ્રકારે ઉત્સર્ગ અને અપવાદને જાણે નહિ, અને તે ઉત્સર્ગ તથા અપવાદનો પ્રયોગ વિરૂદ્ધ સ્થાને અયોગ્યપણે કરવાથી તે અગીતાર્થ જરૂર સ્વ અને પરનો નાશ કરનાર થાય, તેટલા માટે નિશ્ચિત કાલોચિત સૂત્રાર્થવાળાને જ તેના પોતાના તેમજ તેના શિષ્યના અને તેના અનુમોદનારાઓના અને દેનારના અને વળી પોતાના આત્માના હિતને માટે આચાર્ય અનુયોગની અનુજ્ઞા કરે. અનુજ્ઞાનો વિધિ કહે છે.
तिहि ९५१, तत्तो ९५२, पेहिंति ९५३, पट्ट ९५४, तत्तोवि ९५५, अभि ९५६, इअरो ९५७, तो ९५८, दव्व ९५९, नवरं ९६०, तिपय ९६१, उव ९६२, देइ ९६३, उट्टेन्ति ९६४, भणइ ९६५, आय ९६६, वंदन्ति ९६७, धण्णो ९६८, इहरा ९६९, परमो ९७०, एवं ९७१,
જ્યારે સંપૂર્ણ તિથિ હોય, યોગ શુભ હોય, ત્યારે કાલગ્રહણ કરીને તેનું નિવેદન ર્યા પછી સમવસરણ અને નિષદ્યા કરી, વસતિ પ્રવેદન ર્યા પછી મૂલ આચાર્ય પોતાની નિષદ્યાએ બેસે અને યથાજાતોપકરણવાળો શિષ્ય કે જેને અનુયોગની અનુજ્ઞા કરવાની છે તે તેમની આગળ ઉભો રહે. પછી મુહપત્તિ પડિલેહી, તે મુહપત્તીથી મસ્તકસહિત સમગ્ર કાયાને પૂંજી, દ્વાદશ આવર્તવાળું વંદન દઈ પછી સ્વાધ્યાયને સંદેશાવી
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી સિદ્ધચક્ર.
તા. ૨૫-૨-૧૯૩૭ : • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • તે સ્વાધ્યાયને પઠાવવાનો આદેશ માંગે, પછી ગુરૂએ તે સ્વાધ્યાય પઠાવવાની આશા આપી એટલે ગુરૂ અને શિષ્ય બંને સઝાય પઠાવે. પછી ગુરૂ નિષદ્યા ઉપર બેસે, અને શિષ્ય સ્વાધ્યાયનું નિવેદન કરે, પછી પણ બંને ઉપયોગપૂર્વક અનુયોગનું પ્રસ્થાપન કરે. એટલે અનુયોગના પ્રસ્થાપનનો કાઉસ્સગ્ન કરી મુહપત્તિ પડિલેહી પછી વાંદીને શિષ્ય અનુયોગની અનુજ્ઞા માગે. પછી આચાર્યગુરુ અક્ષોને મંત્રીને, વિધિપૂર્વક દેવ વાંદે અને પછી ઉભા થકા નવકાર અને સંપૂર્ણ નંદીસૂત્ર કહે. શિષ્ય પણ મુહપત્તિથી મોટું ઢાંકીને વૈરાગ્યવાળો, ઉપયોગી અને શુદ્ધ પરિણામવાળો થઈ તે સાંભળે, એવી રીતે નંદીસૂત્ર કહી ગયા પછી ક્ષમાશ્રમણના હાથે આ સાધુને અનુયોગની દ્રવ્ય ગુણ પર્યાયે કરીને અનુજ્ઞા કરૂ છું એમ કહે, પછી વંદન કરીને શિષ્ય સંહિસઇ ફ્રિ મUIનો એ વિગેરે સામાયિકની વિધિની માફક સાત ખમાસમણની વિધિ કરે. પણ સમ્યમ્ ધારણ કર, અને બીજાઓને નિરૂપણ કર એમ આચાર્યગુરૂ કહે. શિષ્ય જ્યારે રૂછામ પુëિ એમ કહે ત્યારે ત્રણ પ્રદક્ષિણા કરીને ગુરૂ નિષદ્યા ઉપર બેસે અને કાઉસગ્ન કર્યા પછી શિષ્ય પોતાની નિષદ્યાને લઈને ભગવાન અને આચાર્યને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુને વંદન કરે. પછી ગુરુ પાસે પોતાની નિષધાએ બેસે, ત્યારે ગુરુ મહારાજ પોતાની આચાર્યપરંપરાએ આવેલા મંત્રપદો શિષ્યને કહે, અને સુગંધી ચૂર્ણવાળી વધતી અક્ષોની ત્રણ મુઠીઓ શિષ્યને દે. મુઠીઓને તે ઉપયોગવાળો શિષ્ય વિધિથી ગ્રહણ કરે. પછી આચાર્ય પોતાની નિષદ્યા એટલે આસનથી ઊઠે, તે જ આસને નવા આચાર્ય શિષ્ય બેસે, અને શેષ સાધુ સહિત મૂલ આચાર્ય તે નવા આચાર્યને વંદન કરે. પછી નવા આચાર્ય વ્યાખ્યાન કરે, એથી મૂલઆચાર્યગુરુની માગણીથી તે જ મૂલઆચાર્યના આસન ઉપર રહેલો તે શિષ્ય નંદીઆદિક શાસ્ત્રનું શક્તિ પ્રમાણે વ્યાખ્યાન કરે, અથવા તો પર્ષદા જેવી બાલાદિ પ્રકારની દેખે તેવું વ્યાખ્યાન કરે. આ વિધિમાં આચાર્યના આસન ઉપર શિષ્યનું બેસવું, શિષ્યને મૂલ આચાર્યગુરૂએ વંદન કરવું તે પરસ્પર ગુણની તુલ્યતા જણાવવા માટે હોવાથી બેમાંથી એકકેને પણ અયોગ્ય કે કર્મબંધ કરાવનાર નથી. પછી સાધુઓ નવીન આચાર્યને વંદન કરે, નવીન આચાર્ય નિષદ્યાથી ઉઠે, મૂલઆચાર્ય તે પોતાના મૂલ આસને બેસે અને નવીન આચાર્યની પ્રશંસા કરે. કેટલાકો કહે છે કે વ્યાખ્યાનની પહેલા મૂલઆચાર્ય નવા આચાર્યની પ્રશંસા કરે. પ્રશંસા આવી રીતે કરે, તું ધન્ય છે કે જેણે સર્વદુઃખને હરણ કરનાર એવું જિનવચન બરોબર જાણ્યું છે, હવે હંમેશાં તારે આ જિનપ્રવચનનો સમ્યમ્ ઉપયોગ કરવો, નહિંતર સુખશીલપણાથી તું શાસનનો દેવાદાર રહીશ, તેમજ ખરાબ રીતિએ ગુણમય જિનવચનનો જે પ્રયોગ કરવો તે જિનપ્રવચનના અપ્રયોગ કરતાં પણ અત્યંત પાપમય છે, માટે આ જિનવચનનો પ્રયોગ કરવાના પ્રયત્નમાં એવો પ્રયોગ કરવો કે જેથી આ પ્રયોગથી જ તમોને કેવળજ્ઞાન થાય. વળી બીજા પ્રાણીઓના માટે પણ મોહને દૂર કરવા તેમજ સંવેગની તીવ્રતાથી આ જિનપ્રવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનો પરમ હેતુ બને. એવી રીતે પ્રશંસા કરીને અનુયોગના વિસર્જન માટે આઠ શ્વાસોચ્છવાસનો બને આચાર્ય કાઉસ્સગ્ન કરે, શિષ્ય કાલ પડિકમ્મી, તપનું પ્રવેદન કરે. પછી સકલસંઘ વિધિ પ્રમાણે નક્કી દાન કરે કે હવે તે નવી આચાર્યનું કાર્ય બતાવે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ पच्छा ९७२, मज्झत्था ९७३, मज्झत्था ९७४, बुद्धि ९७५, धम्मत्थी ९७६, पत्तो ९७७, छेअ ९७८, सो ९७९, अइ ९८०, तेसि ९८१, आमे ९८२, न ९८३, अविअ ९८४, एव ९८५, एव ९८६, अप्प ९८७,
પછી તે આચાર્ય શાસનના કાર્યમાં હંમેશાં ઉપયોગવાળો છતાં શાસ્ત્રવિધિએ યોગ્ય શિષ્યોને અનુયોગ એટલે સૂત્રોનું વ્યાખ્યાન આપે, મધ્યસ્થ, બુદ્ધિશાળી અને ધર્માર્થી એવા જે શિષ્યો હોય તે જ સામાન્ય રીતે સિદ્ધાંત સાંભળવાને યોગ્ય ગણાય છે, તેવી રીતે જે સુત્રવિશેષ શ્રીનિશીથઆદિ છે તેને આશ્રીને તો પ્રાપ્તાદિ હોય તે જ યોગ્ય ગણાય છે. જે જીવો મધ્યસ્થપણે હોય તે કોઈપણ જગ્યા ઉપર કદાગ્રહ કરે નહિં, તથા પ્રાયે પવિત્ર આશયવાળા હોય, અને તેઓ નજીકમાં મોક્ષ પામનારા હોય છે. બુદ્ધિયુક્ત શિષ્યો સર્વત્રસૂક્ષ્મ અને બાદર ગુણ તથા દોષોને અતિગંભીરપણે કષ, છેદ અને તાપથી શુદ્ધ તરીકે
&યમાં અંગીકાર કરે છે. કચરામાં જેમ હડા નામની વનસ્પતિ પ્રતિબંધવાળી હોતી નથી, તેમ ધર્માર્થી શિષ્ય આ લોકના ધનકણકંચનાદિ પદાર્થોમાં પ્રતિબિંધ વગરનો હોવાથી તેને મોહરહિત સહેજે કરી શકાય છે. આગળ કાલઆદિને ઉચિત એવાં સૂત્ર આપવા જણાવ્યું તેથી પ્રાપ્તઆદિ સમજાવે છે. સૂત્રના અધિકારમાં જે ત્રણ વર્ષ આદિ દીક્ષાપર્યાયથી કલ્પિક હોય તેને પ્રાપ્ત કહેવાય છે, અને આવશ્યકથી માંડીને સૂયગડાંગ સુધીમાં જે સૂત્ર જે સાધુ ભણ્યો હોય તે સાધુ તે સૂત્રનો કલ્પિક કહેવાય છે, પણ નિશીથ વિગેરે જે છેદસૂત્રો છે તેમાં તેનો ત્રણ વર્ષ આદિ સમય થયો હોય તોપણ જે શુદ્ધઅંત:કરણવાળો, ધર્મની પ્રીતિવાળો અને પાપથી ડરનારો એવો પરિણામક સાધુ જણાય તે જ યોગ્ય ગણાય. નિશીથાદિ છેદસૂત્રો પરિણામકને આપવાનું કારણ જણાવે છે. તે પરિણામક એવો સાધુ ઉત્સર્ગ અને અપવાદ વિગેરેનો યથાસ્થિત જાણનાર અને આચરનાર હોવાથી વિષયવિભાગોને જે માટે હિતમાં જ પરિણામાવે તે માટે તેની આગળ જ તે નિશીથાદિ છેદસૂત્રોનું વ્યાખ્યાન કરાય. અતિપરિણામી અને અપરિણામી એવા શિષ્યોને વિચિત્ર એવો કર્મદોષ હોવાથી તેઓને નવજ્યરાદિની માફક-કાલથી અસાધ્યયોગમાં ઔષધ દેતાં અહિત જેમ થાય તેની માફક છેદસૂત્રોનું વ્યાખ્યાન તેઓને અહિતકારી છે. તે અતિપરિણામક અને અપરિણામકને જે માટે તેવા છેદસૂત્રોના વ્યાખ્યાનથી ઉત્સર્ગ અને અપવાદનું યથાસ્થાન પરિણમન ન થતાં વિપર્યાસ થવાથી અનર્થ થાય છે, માટે તે બુદ્ધિમાન આચાર્યે તેમના હિત માટે તેમની આગળ છેદસૂત્રોનું વ્યાખ્યાન કરવું નહિં. પૂજયો પણ કહે છે કે કાચા ઘડામાં નાંખેલું પાણી જેમ ઘડાનો જ નાશ કરે છે અર્થાત્ પાણીરૂપ આધેયનો તો નાશ થાય છે જ. તેમ છેદસૂત્ર તુચ્છને આપવાથી તે તુચ્છપ્રાણીનો અસ્થાન ઉપયોગ થવાથી તે તુચ્છ જીવો-પ્રાણીનો નાશ કરે છે. મિથ્યાભિનિવેશ કરીને ભાવિત બુદ્ધિવાળા તે અપરિણામક આદિથી પરંપરાએ પણ બીજા પુરુષોને શુદ્ધસ્વરૂવાળો પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. વળી તે અપરિણામી આદિ જીવોને અભિનિવેશ ભાવ અનાદિકાળથી રહેલો છે, આવું સમજીને છેદસૂત્રના અર્થનું વ્યાખ્યાન પરિણામક એવા યોગ્યની આગળ જ કરવું. વિધિ પ્રમાણે ઉપસંપદાથી આવેલા એવા ગુણયુકતોને આચાર્ય મહારાજે સૂત્ર, અર્થઆદિનું ક્રમે વ્યાખ્યાન દેવું, પણ તે દેવાતું સૂત્ર કે અર્થ પોતાના આત્માથી નિશ્ચિત થયેલું હોવું જોઈએ. ઉપસંપદા ગ્રહણ કરવાની રીતિ જણાવે છે. ઉપસંપાદાનો કલ્પએ છે કે પોતાના ગુરુની પાસે જે સ્ત્રાર્થ હોય તે ગ્રહણ કરીને તેનાથી અધિક ગ્રહણ કરવાને સમર્થ અને ગુરુની આજ્ઞા પામેલા
Page #312
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ જે શિષ્ય હોય તે જ ઉપસંપદા લે. નવદીક્ષિતોના પરિવારવાળા, અને એકલા એવા ગુરુ પાસેથી શિષ્ય ઉપસંપદની આજ્ઞા માગે નહિં, અને આચાર્ય પણ પરિણત પરિવાર આદિવાળો જે ગુરુ ન હોય તેના શિષ્યને ઉપસંપદા આપે નહિં. વિશેષથી ઉપસંપદાનો વિધિ જણાવે છે.
સંોિ ૨૮૮, ૨ ૨૮૨, અસ્પામિત્ત ૨૨૦, બીજે ઉપસંપદ લે એવો આદેશ જેને ગુરુએ કહેલો હોય અને જે ગુરૂ પાસે ઉપસંપદ લેવાનું ગુરૂએ કહ્યું હોય તે ગુરુ પાસે ઉપસંપદ લે, તેમાં ઉપસંપદ લેનાર અને દેનાર માંહોમાંહે પરીક્ષા કરે. આવેલો સાધુ તે આચાર્યના ઉન્માર્ગે જતા સાધુઓ હોય તેઓને અટકાવે. ત્રણ વખત મિચ્છામિ દુકકઈ દીધા પછી પણ બંધ ન થાય તો ગુરુને કહે. પણ ગુરુને એ વાત સંમત હોય અને સાધુને કંઈ ન કહે તો શિથિલ જાણીને આચાર્યનો ત્યાગ કરે. એટલે ઉપસંપદા ન લે. ગચ્છના સાધુઓ પણ તેવી જ રીતે આવેલા સાધુની પરીક્ષા કરે. ગુરુનો પણ આચાર છે કે કઠોર અને અધિક વચનો શુદ્ધ નિષ્ઠાને સમજનાર એવા સાધુને કહે, પછી વિધિથી ઉપસંવાદ લેતાં ફલાણ શ્રુતસ્કંધ માટે અને અમુક કાળ સુધી એમ અરિહતાદિકની સાક્ષીએ તેમજ કાયોત્સર્ગપૂર્વક સ્થાપન કરે. પછી શિષ્ય સ્વતંત્રતા છોડવી અને ગુરુએ તે ઉપસંપદાવાળાનું સમ્યગું પાલન કરવું. આ ઉપસંપદાનું પ્રયોજન જણાવે છે કે એમ કરવાથી નિર્મમત્વભાવ થાય, બીજા ગુરુની અપેક્ષાએ આચાર્યની અધિક પૂજયતા થાય, ભગવાને એ કલ્પ કહેલો છે. તેથી આજ્ઞા પાલન થાય અને શુભભાવરૂપ હોવાથી શાસ્ત્રનું જ્ઞાન પરિણમે, આટલા જ માટે ઉપસંપદ પામેલા શિષ્ય મળેલી આચાર્યને દઈ દેવી અને ગુરુએ તેના ઉપકારની બુદ્ધિએ તે વસ્તુઓ ગ્રહણ કરવી. એવી રીતે ઉપસંપદાનો વિધિ જણાવી હવે સૂત્ર વ્યાખ્યાનનો વિધિ કહે છે.
अह ९९१, जम्हा ९९२, जो ९९३, आणा ९९४, तो ९९५, भग ९९६, होन्ति ९९७, कालो ९९८, एत्थं ९९९, ता १०००,
જેમ જેમ શિષ્યોને શાસ્ત્રનું જ્ઞાન થાય તેમ તેમ કેવળશાસ્ત્રથી જ જણાય તેવી વસ્તુઓ શાસ્ત્રકારોએ કહેવી અને શાસ્ત્રસિદ્ધ વસ્તુઓ છતાં પણ જો તે યુકિતગમ્ય હોય તો યુકિતદ્વારાએ જ કહેવી, જે માટે પ્રજ્ઞાપક અને કથાનું લક્ષણ નિર્મળ બુદ્ધિવાળા એવા પૂર્વાચાર્યોએ આગમથી કહેલું છે, કે જે આચાર્ય યુકિતગમ્ય એવી વસ્તુમાં હેતુલારાએ જ નિરૂપણ કરે, અને કેવળ આગમગમ્ય એવી વસ્તુમાં આગમથીજ નિરૂપણ કરે, અર્થાત્ આગમિકવસ્તુમાં મતિને મુઝવનારી યુકિતઓ કહે નહિં. તેવા આચાર્યને સિદ્ધાંતનો વ્યાખ્યાતા કહેલો છે, તેથી ઉલટાને સિધ્ધાંતનો વિરાધક કહેલો છે. આજ્ઞાથી ગ્રાહ્ય એવો અર્થ આજ્ઞાથી જ કહેવો, અને દાંતસિદ્ધ એવો અર્થ દુર્ણતથી જ કહેવો, એ સૂત્રાર્થનો કથનવિધિ છે, ઉલટું કહેવામાં વિરાધન છે, તેટલા માટે શાસ્ત્રના પદાર્થો જણાવતાં શાસ્ત્રમાં ગૌરવ ઉત્પન્ન કરવા પૂર્વક ઊત્તમ એવા દષ્ટાંતોએ સહિત અને નિશ્ચયઆદિ અનેક નયાર્થવાળો તેમજ ભગવાનમાં પ્રતીતિ કરનારો પદાર્થ ગંભીર અને સુંદર વચનોથા શ્રોતાને નકકી સંવેગ કરે, એવી રીતે આગમ અને હેતુકારાએ, વ્યાખ્યાન કરવું જોઇએ, એથી ઉલટું કરવામાં ઉલટાપણાથીજ દોષો છે, માટે પોતાની પાસે આવેલા શિષ્યોને બુદ્ધિમાનું આચાર્ય પૂર્વોકત રીતે જ સમજાવે. એથી ઉલટું કરવામાં કાલનું આલંબન કરાય તો તે સર્વથા શરણભૂત નથી, કેમકે મંત્રવગરના વિષ વિગેરે આ કાળમાં પણ સુખ દેનારા થતા નથી. કિન્તુ દુઃખને દેનારા
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ જ થાય છે. વ્યાખ્યાનની બાબતમાં જાણી જોઈને બધું પણ ઉલટું કરાતું હોય તો તે પાપરૂપ જે કાર્ય તે વિષાદિના સરખું જાણવું અને મંત્રસમો સૂત્રનો વ્યાપાર જાણવો, તેટલા માટે દુઃષમાકાલમાં પણ સાવચેતીથી શકિત પ્રમાણે સૂત્રોને આધારે વ્યાખ્યાન કરવાનો ઉદ્યમ કરવો છે હવે તે સૂત્રના વ્યાખ્યાનનો વિધિ જણાવતાં વ્યાખ્યાનનો વિધિ આ પ્રમાણે જણાવે છેઃ
मजण १००१, ठाणं १००२, दो १००३, गाव १००४, सव्व १००५, निरा १००६, अहि १००७, गुरु १००८, वक्खाण १००९, चोएइ १०१०, अह १०११, जह १०१२, आसा १०१३, ण १०१४, નિષ્ઠ ૨૦૨૫, વવ ૨૦૧૬, પત્થ ૨૦૧૭ વ્યાખ્યાન કરવાની ભૂમિનું પ્રમાર્જન કરવું, વ્યાખ્યાન કરનાર ગુરૂઆદિકનું આસન રચવું, સ્થાપનાચાર્ય પધરાવવા, આચાર્યને વંદન કરવું, અનુયોગ માટે કાઉસ્સગ્ન કરવો, અને વ્યાખ્યાન સાંભળ્યા પછી તેનો અનુવાદ કરનારો જે જયેષ્ઠ કહેવાય છે (પર્યાયે લઘુ હોય તોપણ વ્યાખ્યાનનો અનુવાદ કરનાર જે હોય) તેને વંદન કરવું ઉપર જણાવેલ અનુયોગ શ્રવણનું કથન સ્પષ્ટપણે સમજાવે છે કે વ્યાખ્યાનનું સ્થાન પૂંજીને, બે નિષદ્યાઓ તૈયાર કરવી, તેમાં એક નિષદ્યા તો ગુરૂમહારાજને બેસવા માટે, અને બીજી તેનાથી કાંઈક ઉંચી નિષદ્યા સ્થાપનાચાર્ય માટે.(આ ઉંચી નિષદ્યાથી સમવસરણનું ઉપલક્ષણ થાય છે) શરીરની વ્યાધિવાળા આચાર્ય માટે ઉચિત સ્થાને શ્લેષ્મ અને માતાનું ભાજન એમ બે ભાજન રાખવાં. વારંવાર માત્રાની શંકા જેને થતી હોય તેવા આચાર્ય પણ હંમેશાં વ્યાખ્યાન તો કરવું જોઇએ, એવો આ બે પાત્રો રાખવાની વિધિનો ભાવાર્થ છે જેટલાઓ સાંભળે તે બધા ઉપયોગપૂર્વક મુહપત્તિ પડિલેહીને એકીસાથે ભાવથી ગુરૂને વંદન કરે પછી અનુયોગના પ્રારંભને માટે સર્વ સાધુઓ કાયોત્સર્ગ કરે અને આચાર્યને ફરી વંદના કરે. કેટલાક કહે છે કે અનભાષકને પણ તે વખતેજ વંદન કરે. પછી ગુરૂના અવગ્રહની બહાર અત્યંત નજીક નહિં કે દૂર પણ નહિં, તેવા સ્થાને રહી ઉપયોગવાળો છતો ગુરૂનું વચન સાંભળે. નિદ્રા અને વિકથા છોડીને ગુપ્તિવાળા થઈને, હાથ જોડીને ભકિત તથા બહુમાનપૂર્વક ઉપયોગવાળાએ વ્યાખ્યાન સાંભળવું, તેમજ અર્થે કરીને યુકત, મધુર, સુભાષિત એવા શાસ્ત્રવચનોની ઇચ્છાવાળાએ હસતા મુખપણે ગુરૂને રોમાંચ કરવા સાથે વ્યાખ્યાન સાંભળવું. ગુરૂના સંતોષથી, ગુરૂની ભકિતથી તેમજ ગુરૂમહારાજને અંગે અંતઃકરણની પવિત્રતાથી ઇસૂત્રના અર્થનો જલદી પાર પમાય છે. કેમકે આ વિધિથીજ કર્મનો ક્ષય બની શકે. વ્યાખ્યાનની સમાપ્તિ પછી માતરાઆદિકનો ઉપયોગ કરીને અનુભાષક એવા જયેષ્ઠને વંદન કરે. કેટલાક આચાર્યો વ્યાખ્યાનની શરૂઆતમાં પહેલાં વંદન કરવાનું કહે છે. દીક્ષાપર્યાયે કરીને જે અધિક હોય તેને જયેષ્ઠ સમજી અનુયોગના અધિકારમાં તેના વંદનનો નિયમ નકકામો છે, એમ જણાવતાં શંકાકાર કહે છે કે પર્યાયે કરીને જયેષ્ઠ એવો સાધુ જો સ્ત્રાર્થની ધારણા રહિત હોય અને વળી વ્યાખ્યાનની લબ્ધિ વગરનો હોય તો તેવાને આ અનુયોગને પ્રસંગે વંદન કરવું નકામું છે. કદાચ કહેવામાં આવે કે વય અને પર્યાયે કરીને નાનો હોય તો પણ અનુભાષકજ આ અનુયોગના પ્રસંગમાં ગણાય. (અને તેથી તે અનુભાષક એવા જયેષ્ઠને વંદન કરવું જોઇએ) આને માટે શંકાકાર કહે છે કે દીક્ષાપર્યાયે મોટા સાભળનારા સાધુ હોય અને અનુભાષક યદિ દીક્ષાપર્યાયે નાનો હોય અને તેથી તે નાનાને મોટો વંદન કરે, તો તે નાના સાધુને મોટા પાસે વંદન કરાવવાથી આશાતના લાગે. આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે જો કે વયઆદિએ કરીને પણ અનુભાષક લઘુ હોય તોપણ સૂત્રાર્થને ધારણ કરવામાં નિપુણ હોય અને વ્યાખ્યાનની લબ્ધિવાળો હોય તે જ સાધુ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અહીં અનુભાષકના પ્રસંગમાં જેષ્ઠ લેવો. જિનવચનના અનુભાષકરૂપી ગુણને આશ્રીને મોટો પણ તેને જે વંદન કરે છે તે વંદન કરવામાં તે નાના સાધુને આશાતના પણ નથી, કારણકે અનુભાષકગણે કરીને તે નાનો સાધુ પણ રત્નાધિક છે. આ અનુયોગને સ્થાને નિશ્ચયનયથી વય કે પર્યાય એકકે પ્રમાણભૂત હોઈ આલંબન થનાર નથી. લાયક એવા વ્યવહારથી તે વય અને પર્યાયની પ્રામાણિકતા છે, યથાયોગ્ય સ્થાને બને નયની હકીકત લેવા માટે જણાવે છે કે, બંને નયથી મનાયેલું પ્રમાણ સમજવું. કયો સાધુ કયા ભાવમાં વર્તે છે? એ હકીકત નિશ્ચયથી જાણી શકાતી નથી, પણ જે પહેલો ચારિત્રમાં દાખલ થયો તેને વ્યવહારથી વંદન કરાય છે. વ્યવહાર પણ એટલો બધો બળવાન છે કે વ્યવહારને ધર્મ તરીકે જાણતા એવા કેવલી મહારાજ પણ પોતાના ગુરૂઆદિ પોતાના કેવલજ્ઞાનની ઉત્તિથી અજાણ્યા હોય ત્યાં સુધી છદ્મસ્થ એવા ગુરૂને પણ તે કેવલીમહારાજ વંદન કરે છે. વ્યાખ્યાનનો વિધિ કહ્યા પછી વ્યાખ્યાનને લાયક વસ્તુ જણાવે છેઃ- ,
वक्खाणे १०१८, सिस्से १०१९, सम्म १०२०, पाण १०२१, बज्जा १०२२, जीबाइ १०२३, एएहिं १०२४, एसो १०२५, एत्थ १०२६, कल्ला १०२७, सम्म १०२८, तम्मि १०२९, भूअत्थ १०३०, जम्हा १०३१, आइ १०३२, णय १०३३, पच्छावि १०३४, तस्स १०३५, णय १०३६, किं १०३७, सव्व १०३८, जे १०३९, लिंगे १०४०, एवं १०४१, भण्णइ १०४२, जह १०४३, तह १०४४, १०४५
જે જે કાલે જેટલું જેટલું નંદિઆદિ જિનવચન પ્રવર્તતું હોય તેટલું ભાવાર્થપૂર્વક કહેવું અથવા શિષ્યોને તે નન્દીઆદિ સામાન્યસૂત્રો કરતાં વધારે યોગ્ય દેખે તો દષ્ટિવાદ આદિની વ્યાખ્યા પણ કરે, અથવા તે દષ્ટિવાદ આદિથી ઉદ્ધરેલા કોઈ પરિણાઆદિસ્તવની વ્યાખ્યા કરે અથવા તે નંદિઆદિકને જ વખાણે. કષ, છેદ અને તાપે કરીને શુદ્ધ એવો ધર્મ જેમાં વર્ણન કરાય તે સ્તવપરિણા આદિ શાસ્ત્રો ઉદ્ભૂત સૂત્ર કહેવાય. આવી રીતે ઉદ્ધતના પ્રસંગમાં જે સ્તવપરિણાની સૂચના કરી તે સ્તવપરિજ્ઞા દોઢસો કરતાં અધિક ગાથાના પ્રમાણવાળી છે તેથી તેની વ્યાખ્યા કરતાં પહેલાં ઉત્તમદ્યુતની વ્યાખ્યા કરે છે, પ્રાણવધ વગેરે પાપસ્થાનોનો જે સર્વથા નિષેધ અને ધ્યાન, અધ્યયન વિગેરેનો જે સર્વથાવિધિ કરાય તેનું નામ ધર્મકષમાં શુધ્ધ કહેવાય. જે બહ્મક્રિયાથી તે વિધિ અને નિષેધનો બાધ ન થાય, પણ નિરતિચારપણે તે વિધિ અને નિષેધ ઉત્પન્ન થાય.
(અપૂર્ણ)
Page #315
--------------------------------------------------------------------------
________________
શનિવારની સંવચ્છરી કરી અને બુધવારની કરવા માગનારા
ખુલાસો કરશે કે ? કોઈપણ શાસ્ત્રકાર પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય કરવાની ના કહે છે ? કોઈપણ શાસ્ત્રકાર પર્વતિથિનો ક્ષય હોય તો અપર્વતિથિની ભેગી પર્વતિથિ કરવી એમ જણાવે છે છે અર્થાત ટીપ્પણાની માફક આરાધનામાં પડવો બીજ આદિ ભેગી કરવાનું કહે છે ? એમ હોય તો ક્ષયે પૂર્વાની જરૂર શી ? તે તિથિ પહેલામાં ભળેલી જ છે. બે પર્વ ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યા જેવાં સાથે હોય અને તેમાં બીજા પર્વની તિથિનો છે ક્ષય હોય તો શું તે બે પર્વો એકઠા ગણવાં ? અને બ્રહ્મચર્ય સચિરત્યાગ અને પૌષધ આદિ જેવા નિયમો જો બાર તિથિના હોય તો તે વખતે શું અગીયાર તિથિ પાળવી ? આસો કે ચૈત્રની પૂનમનો ક્ષય હોય તો શું ચૌદશ અને પૂનમને ભેગાં ગણી આઠ દિવસની છે ઓળીયો ગણવી ? અને જો નવ દિવસ ગણવાં તો શું પદ્મીને દિવસે ચૈત્રી અને આસોની , પૂનમ ગણી લેવી ? શું પશ્મીને દિવસે ચૈત્રી પૂનમના દેવ વાંદવા? કાર્તિક સુદ પૂનમનો ક્ષય હોય તો ચૌદશ પૂનમ ભેગાં માની સવારે વિહાર કરીને બીજે સ્થળે જઈને ચૌમાસી પરિક્રમણ કરશે કે ? શું ચૌમાસી પડિક્કમણું ર્યા પહેલાં પટ જાહારશે ગીત, કે શ્રી સિદ્ધગિરિ ઉપર યાત્રા કરવા જશે ? જો પૂનમના ક્ષયે તેરસનો ક્ષય યોગ્ય હોય તો પછી ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો પર ક્ષય કરવો યોગ્ય ગણાય કે નહિ ? પૂનમની વૃદ્ધિએ પરંપરાથી બે તેરસો કરાય છે, છતાં પર્વતિથિની વૃધ્ધિ ન માનવી એ વાતને આ ના કબુલ કરતાં જેઓ પર્વતિથિઓની વૃદ્ધિમાની બે પૂનમો માને છે કે કહે છે અથવા લખે છે તેઓ ચૈત્ર આસો માસની પૂનમ વધતાં ખોખા તિથિએ આંબિલ તોડી નાંખશે ? ગીત, શું તેઓ બે પૂનમ કે ચૌદશ છતાં ઓળી આઠમથી નહિં બેસાડતાં સાતમથી જ ઓળી બેસાડશે? અષાઢઆદિની પૂનમો બે હશે તો શું પષ્મી ચૌમાસીનો છઠ ઉડાવી દેશે ? વચમાં ખોખા એક પૂનમ હોવાથી શું છઠ નહિં કરાવતાં વચમાં પારણું કરાવી બેએ ઉપવાસ છુટાછુટા કરાવશે? છતી શક્તિએ ચૌમાસીનો છઠ નહિં કરાવે કે નહિ કરવા દે ? કાર્તિક પૂનમો બે હશે તો ચોમાસી પડિકકમણાને બીજે દિવસે શ્રીસિદ્ધચલજીની યાત્રા કે શ્રીસિદ્ધાચલજીના પટનું જુહારવું નહિં કરે અને રોકશે? શું પહેલે દિવસે વિહાર છુટો જાહેર . ર્યો અને વિહાર નહિં કરે ? ચૌદશના ક્ષયે પૂનમને દિવસે પબ્દી કરનાર ખરતરોને જેમ શાસ્ત્રકાર એક અનુષ્ઠાનનો લોપ એક કરનાર તરીકે જણાવે છે. તેમ પૂનમના ક્ષયે પૂનમ અને ચૌદશ એકઠાં કરનાર પણ એક
અનુષ્ઠાનને લોપનારા નહિં બને ? તા.ક. ૧ રવિવારે સંવચ્છરી કરનારાઓ તો શ્રીતત્રંગિણીકાર શ્રીધર્મસાગર મહોપાધ્યાયના વચનથી કે
ચૌદશના ક્ષયે તે ચૌદશની પહેલાંની તેરસ કહેવાય જ નહિ, પણ ચૌદશ જ કહેવાય, એમ માને છે, અને તેમ જ પૂનમના ક્ષયે ચૌદશને ચૌદશ કહેવાય જ નહિ, પણ પૂનમ જ કહેવાય છે અને તેથી પહેલાની તેરસને તેરસ કહેવાય જ નહિ, પણ ચૌદશ જ કહેવાય એમ માને છે, તેથી તેઓને નિયમ પડિક્કમણું વિહાર અને યાત્રા બાબતમાં મુશકેલી રહેતી નથી અને આ રહેશે પણ નહિ.
(જુઓ પાનુ ૨૩૮) કામ
૧૦
Page #316
--------------------------------------------------------------------------
________________
-
ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ ખરી કે નહિ? - पर्युषणाचतुथ्याः क्षये पञ्चमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसीत्यापि ज्ञेयं
श्रीधर्मसागरमहोपाध्याय કાર્તિકઆદિ મહિનાઓની અજવાળી પાંચમને પર્વતિથિ તરીકે દરેક માને છે. પણ ભાદરવા ક સુદ પાંચમને કેટલોક વર્ગ ખોખા પાંચમ ગણી પર્વતિથિ તરીકે પણ માનવાની ના પાડે છે. પરંતુ કે ના ભાદરવા સુદ પાંચમની તિથિ શ્રીસંવચ્છરીપર્વની અપેક્ષાએ ખોખું છે. પણ પર્વતિથિની અપેક્ષાએ ,
ખોખું નથી, પણ પર્વતિથિ જ છે. ભાદરવા સુદ પાંચમની તિથિને તપગચ્છ અને ખરતરગચ્છવાળા જ બન્ને પર્વતિથિ તરીકે માનતા આવ્યા છે અને તેથી જ જેમ શ્રીહીરસૂરિજી મહારાજે પંચમીના તપાસ આ કરનારા માટે શક્તિ હોય તો ચોથ અને પાંચમનો જ છઠ કરવો એમ જણાવેલ છે, તથા તેમ આ જ પંચમીના તપવાલાને અઠમ કરવો હોય તો મુખ્યતાએ ત્રીજ ચોથ અને પાંચમનો અઠમ કરવાનું છે
, આચાર્ય મહારાજાઓએ જણાવેલ છે. અને તેથી સ્પષ્ટ કર્યું છે કે ભાદરવા સુદ પાંચમ સંવચ્છરીની , ને અપેક્ષાએ ખોખું છે, પરંતુ પર્વતિથિની અપેક્ષાએ ખોખું નથી. અર્થાત્ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ છે આ તો છે જ. એવી જ શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય પણ ખરતરગચ્છવાળાઓ કે જેઓ ચઉદશના.
- ક્ષયે બીજે દિવસે પુનમ અમાવાસ્યાની પર્વતિથિ હોવાથી પુનમ અને અમાવાસ્યાએ પખી માને < < છે (ખરતરવાળાઓ બીજ પાંચમઆદિનો ક્ષય હોય ત્યારે તો પડવાચોથઆદિ પહેલાની તિથિયોનો
- ક્ષય માની તે પડવાચોથઆદિના દિવસોએ જ બીજપાંચમઆદિનું આરાધન કરે છે. માત્ર ચઉદસના , * ક્ષયે જ તેરસનો ક્ષય માની તેરશે ચઉદશ ન કરતાં પુનમ અમાવાસ્યાની તિથિયો પર્વતરીકે હોવાથી તે પુનમ અમાવાસ્યાએ પખી માને છે, તેઓને શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય કહે છે કે ભાદરવા
સુદ ચોથનો જ્યારે ક્ષય આવે ત્યારે તમો અને હમો ત્રીજનો ક્ષય કરી તે ત્રીજને દિવસે ચોથ માની આ સંવર્ચ્યુરી કરીયે છીયે, તો તમારે તો ચોથના ક્ષયે ત્રીજને દિવસે સવચ્છરી ન કરવી જોઈયે. પણ પાણી પુનમની માફક બીજે દિવસે એટલે ભાદરવા સુદ પાંચમ જે તમારે અને તમારે બન્નેને હિસાબે , માટે પર્વતિથિ તરીકે છે, તે ભાદરવા સુદ પાંચમે સંવર્ચ્યુરી કરવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. આ અધિકારી % બરોબર તપાસનારો ભાદરવા સુદ પાંચમને પર્વતિથિ તરીકે તો માન્યા શિવાય રહેશે જ નહિં, અને .
ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ છે એમ નક્કી થાય તો પછી બીજી બીજ પાંચમ આદિ પર્વતિથિયોની હું માફક તે ભાદરવા સુદ પાંચમની વૃધ્ધિ પણ ન થાય તેમ ક્ષય પણ તેનો ન જ મનાય. યાદ રાખવું - જરૂરી છે કે ક્ષયે પૂર્વ તિથિ: વેર્યો એ વાક્ય બીજ પાંચમ આદિ બધી જ પર્વતિથિયો માટે છે, અને છે અને વૃદ્ધો તથા એ વાક્ય પણ બધી બીજપાંચમ આદિ તિથિયો માટે છે. (પષ્મી ચોમાસી
અને સંવચ્છરીની તિથિયો માટે જ એ વાક્ય છે અને બીજપાંચમ આદિ તિથિયો માટે એ વાક્યો નથી એમ કોઈપણ ભવભીરૂ કહી શકશે જ નહિં.)
ટપણે સમજી શકશે કે ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ છે. એક માટે જેમ આષાઢઆદિ માસની પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય અને વૃદ્ધિએ તેરસની વૃધ્ધિ કરાય છે . છે (તેમાં ચોમાસી ત્રણ આવે છે અને પખી તો ચોવીશ (૨૧) આવે છે, એમ વિચાર કરતો જ નથી.)
તેમ સંવછરી એક આવે છે અને પાંચમો બાર આવે છે એવો મનસ્વી ખોટો વિચાર ન કરતાં ભાદરવા - સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય અને તેની વૃદ્ધિએ પણ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ > કરવી યોગ્ય છે. માટે રવિવારની સંવચ્છરી જેઓએ કરી તે શાસ્ત્રાનુસારી ગણાય.
તા.ક. અત્યારે પ્રચલિત અને પ્રસિદ્ધ એવા ગ્રન્થોમાં તિથિના ક્ષય અને વૃધ્ધિની યથાસ્થિત છે સારરૂપે ચર્ચા કરી હોય તો તે માત્ર મહોપાધ્યાય શ્રીધર્મસાગર મહારાજના તત્ત્વતરંગિણી અને આ પ્રવચનપરીક્ષા નામના જ ગ્રન્થોમાં જ છે. અને તેથી જ આ યુગની વારંવાર તિથિની ચર્ચામાં તેઓશ્રીના ML
નામે અને તેઓશ્રીના ગ્રન્થોને નામે ચર્ચા વધારે થાય છે. એ તો ચોક્કસ છે કે સ્વમતની બાબતમાં રે ચર્ચા યોગ્ય મતભેદોનો બધો ખુલાસો આ જ સાતસો આઠસો વર્ષોમાં તેઓએ જ કરેલો છે.)
Page #317
--------------------------------------------------------------------------
________________
0000 9000 ,
OOOOOOOO OOOO.
(O)
સદ્ધ ચક
- પંચમ વર્ષ - - ફાગણ સુદ ૧૫ -
વર્ષ
૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
શાસ્ત્રો શુદ્ધ, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्ष लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
અંક ૧૧
(૧૯૯૩ :
: ૧૯૩૭
માર્ચ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- મુંબઈ –
વીર સંવત્ ૨૪૬૩
C
Page #318
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि
तत्त्वतरंगिणी
बृहत्सिद्धप्रभाव्याकरण मध्यसिद्धप्रभाव्याकरण
दशवैकालिकचूर्णि उत्तराध्ययनचूर्णि पंचाशकादिशास्त्राष्टकं
३५०, १५०, १२५ स्तवनानि
पंचाशकादिदशअकारादि ज्योतिष्करंडकः सटीक : पंचवस्तुकः स्टीकः
. क्षेत्रलोकप्रकाशः
युक्तिप्रबोधः स्वोपज्ञः
विचाररत्नाकरः
प्रत्याख्यानप्रकरण सारस्वत,
विशेषणवती - वीशवींशी विशेषावश्यकगाथाक्रमादि ललितविस्तरा
४-०-०
३-८-०
४-०-०
-
०-८-०
४-०-०
३-०-०
3-0-0
२-८-०
१- १२-०
बन्दारुवृत्तिः
8-0-0
पयरणसंदोह . अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-० नवपदप्रकरणंबृहद्वृत्तिः ४-०-० बारसासूत्रं संचित्रं
१२-०-०
ऋषिभाषितानि
3-0-0
१-४-०
१-८-०
0-4-0
0-80-0
०-८-०
२-८-०
०-८-०
आचारांगसूत्रवृत्ति: ( भागद्वयं) ७-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-०
६-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा तत्त्वार्थटीका हारिभद्रीया पर्युषणादशशतकं
0-3-0
बुद्धिसागरः विशेषावश्यकटीका ( भागद्वयं )११-०-०
भवभावनावृत्तिः पूर्वार्धं
३-८-०
| कल्पकौमुदी
२-०-०
षोडशकप्रकरणं सटीकं
१-०-०
०-८-०
डावश्यक
उत्पादादिसिद्धिः
तत्त्वार्थकर्तुसमीक्षा सुबोधका
भगवतीवृत्ति (अभयदेवीया)
भवभावना (उत्तरार्धं ) प्रव्रज्याविधानवृत्तिः प्रवचनपरीक्षा
६-०-०
०-१०-०
२-८-०
0-80-0
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
-: प्राप्तिस्थानं :
सुरत - श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत.
पालीताणा - मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી ‘‘જૈન વિજયાનંદ’ પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #319
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
5 શ્રી સિદ્ધચક્ર F (પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધાર્ ॥
વર્ષ પ
વિક્રમ સં. ૧૯૯૩
ફાગણ સૂદિ ૧૫
અંક ૧૧
સન ૧૯૩૭.
માર્ચ-૨૬
વીર સં. ૨૪૬૩
શુક્રવાર
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - यर्च्यन्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
00
કોશ મધ્યે જિનપતિ છે વિમલ જ્ઞાન ૨માધિકા, સિદ્ધ શાશ્વત્ સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
“આગમોદ્ધારક.”
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના પ્રસંગમાં જીનેશ્વર ભગવાનની
પૂજાના પ્રસંગમાં ભગવાન ઋષભદેવજીનું પરહિતપણું જણાવતાં ભગવાનની વાર્ષિક તપસ્યાને અંગે ઉદ્યમની પ્રબલતા જણાવી ભવિતવ્યતા અને ભવ્યતાના ખોટા આલંબને નિરૂત્સાહ ન થવા માટે આગળ જણાવવામાં આવ્યું. ધ્યાન રાખવાની જરૂર છે કે પારિણામિકભાવમાં જો કે ભવ્યતાનો એક જ ભેદ જણાવ્યો છે, તો પણ તે ભવ્યતા દરેક ભવ્યોમાં જુદા જુદા રૂપની છે, અને તેથી તે દરેક પ્રાણીની જુદી જુદી ભવ્યતાને તથા ભવ્યતાના ભેદે ઓળખવામાં આવે છે તેથી ભવ્યતાને અંગે જ મોક્ષ જનારા ભવ્યજીવોમાં તેવા તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના અનેક ભેદોનો સમાવેશ પામે છે.
આવું તથાભવ્યત્વ પણ સંસ્કારથી સંસ્કારિત શી રીતે કરી શકાય ? તે સાધન સ્પષ્ટ શબ્દોમાં પૂર્વધર મહારાજા જણાવે છે. જેમકે પુદ્દગલનું પરિણામ જ ઘટપટાદિરૂપે થાય છે અને તે તેનો સ્વભાવ છે છતાં તે પુદ્ગલાદિમાં ઘટપટાદિપણું થવામાં પુરુષપ્રયત્નની જરૂર દરકાર રહે છે એવી રીતે જીવમાં ભવ્યત્વ અને તથાભવ્યત્વ સ્વાભાવિક છે, છતાં પણ તેના પરિપકવપણામાં સાધનોની ખાસ જરૂર છે. કર્મના ઉદયને માટે જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવની દરકાર આવશ્યકીય છે.
અને તે દ્રવ્યાદિકની દરકાર વગર કોઈપણ કર્મ ઉદયમાં આવી શકતું જ નથી, તેવી જ રીતે ભવ્યત્વના પરિપાકમાં પણ તેના સાધનોની દરકાર રહે એ સ્વાભાવિક છે. ભવ્યત્વ કે તથા ભવ્યત્વના પરિપાક માટે દરેક ધર્મિષ્ઠ પુરુષને આકાંક્ષા થાય એ અસ્વાભાવિક નથી. કારણ કે સાધકસામગ્રીએ
તા. ૨૬-૩-૧૯૩૭
કરીને ભવ્યત્વ કે તથાભવ્યત્વ પરિપકવ થાય તો
જ મુમુક્ષુ એવો ભવ્યજીવ મોક્ષને મેળવી શકે, તેટલા માટે પૂર્વધર મહારાજાએ પંચસૂત્ર નામના પ્રકરણમાં ભવ્યત્વ કે તથાભવ્યત્વને પરિપકવ કરવાનાં સાધનો બતાવેલા છે. સામાન્ય રીતે તે સાધનોની સંખ્યા ત્રણની જ આપેલી છે. પ્રથમ અરિહંત, સિદ્ધ, સાધુ અને જીનેશ્વર મહારાજના ધર્મનું જ શરણ કરવું, તેને લોકોત્તર માનવા, તથા મંગલરૂપ માનવા. બીજા સાધન તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે પ્રમાદને લીધે જે જીવને સમ્યક્ત્વ, મૂલગુણ કે ઉત્તરગુણોમાં દોષો લાગ્યા હોય, અગર ધર્મપણાના અંગે કરવા લાયક કાર્યો ન થયાં હોય, ધર્મીઓને નહિ છાજતાં તેમ નહિ કરવા લાયક કાર્યો થઈ ગયાં હોય અને પદાર્થોની વિપરીત પ્રરૂપણા થઈ હોય તે બધાં પાપોની નિંદા જુગુપ્સાદિ કરવાં. જૈનશાસ્ત્રની શૈલી પ્રમાણે અગ્નિભૂતિ ગણધરમહારાજાએ કહેલી વાત જ્યારે વાયુભૂતિજી ગણધરમહારાજના માનવામાં આવી નહોતી પણ શ્રમણભગવાન મહાવીર મહારાજાને તે અગ્નિભૂતિની કહેલી વાતનો ખુલાસો પૂછતાં જ્યારે અગ્નિભૂતિ ગણધરમહારાજના કહેવા પ્રમાણે પદાર્થોનો નિર્ણય થયો, ત્યારે વાયુભૂતિજી તે અગ્નિભૂતિની આગળ તે અગ્નિભૂતિની કહેલી વાતને ચોક્ખારૂપે કબુલ કરી, એટલું જ નહિ પણ પહેલાં અગ્નિભૂતિની વાત કબુલ નહોતી કરી, તેનો સ્પષ્ટપણે ખમતખામણાં કરી શુદ્ધિ માર્ગ લીધો. આ ઉપરથી દરેક ધર્મની વાત કરનાર કે પ્રરૂપણા કરનાર મનુષ્ય સત્યપદાર્થના કથનની પ્રતીતી ન થઈ હોય તેને માટે કેટલો બધો પ્રયત્ન કરીને સુધારો
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ કરવા જેવું છે તે સમજી શકાય તેમ છે. પ્રરૂપણાની દુક્કડમ્ રોજ ઘણી વખત દઈએ છીએ તેથી સૂત્ર વાતને માટે વધારે એટલા જ માટે કહેવું પડે છે વિરૂદ્ધ અને માર્ગ વિરૂદ્ધ પ્રરૂપણા કે આચરણાનું કે જેમ જગતમાં વ્યવહાર તરફ દૃષ્ટિ રાખનારા પ્રાયશ્ચિત્ત અમારું નિષ્ફળ થઈ જશે એમ માને છે મનુષ્યો દેવ ગુરુ અને ધર્મ સંબંધીદૂષણોને પણ તેઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આલોવવાં જેટલા તીવ્ર અધ્યવસાયથી તૈયાર થાય ભગવાન મલ્લીનાથ મહારાજે પહેલા ભવમાં કરેલી છે તેના ઘણા ઓછાભાગે મૃષાવાદ, દાનચોરી, માયાનું પડિકકમણું કરતા જ હતા અને પીઠ અપ્રામાણિકતા વિગેરે સાહજીક દોષોનું પ્રાયશ્ચિત મહાપીઠના જીવે પણ ઈર્ષ્યાદ્રારાએ કરેલી માયાનું લેવા તૈયાર થાય છે તેવી રીતે મોક્ષમાર્ગના ઘોરી પ્રતિક્રમણ નહોતું કર્યું એમ નહિ. છતાં તે બનેલા મુનિ મહારાજાઓ વિષય કષાય અને મહાપુરૂષોને તે માયાના વિપાકરૂપે સ્ત્રીપણું મળ્યું મિથ્યાત્વાદિના દોષોનું જેવા ઉલ્લાસથી અને અને ભોગવવું જ પડ્યું. આટલા જ માટે ભગવાન પ્રયત્નથી આલોચન કરવા અને શુદ્ધિ કરવા તૈયાર હરિભદ્રસૂરિજી મહારાજ શ્રીપંચવસ્તુની અંદર થાય છે. તેનાથી થોડા હિસ્સે પણ સત્ય પ્રરૂપણા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સાધુપણામાં અગર માનવામાં ન આવી હોય તેને કબુલ કરવા માટે ધર્મમાં થતા બારીકમાં બારીક દોષો પણ પૃથકપણે કે તે સત્યપ્રરૂપણા કરનારની આગળ “મિચ્છામિ પ્રાયશ્ચિત્તાદિ કરીને શોધવા જ જોઈએ, અને એવી દુક્કડ” દઈ, ખમતખામણા માટે તૈયાર થવાય તો જ રીતે બારીકપણે સૂમમાં સૂક્ષ્મ પણ અતિચારોને તે શ્રેયસ્કર છે તેને અંગે આ વિવેચનની જરૂર પડી બારીક રીતે શોધે તે જ મહાત્મા શુધ્ધમાર્ગમાં
વધવાવાળો થાય, પણ પ્રતિક્રમણાદિની જે પ્રતિદિન વાચક પુરુષો સમજી શકશે કે આ કરાતી ક્રિયા છે તેવા અતિચારોને સર્વથા શુદ્ધ દુષ્યમકાળના પ્રભાવે ધર્મમાં મતભેદોનો રાફડો કરવાને સમર્થ નથી. આ ઉપરથી પ્રતિક્રમણાદિ ફાટેલો છે. તે રાફડાની ખરી જડ અવિરતિ આદિની ક્રિયાઓ નિષ્ફળ છે જ એમ કહેવાની મતલબ નથી, પ્રવૃત્તિ નથી, પણ બીજાની સત્ય પ્રરૂપણા ન માનવી પણ અતિચારોની વાસ્તવિક શુદ્ધિ માટે પ્રતિદીન અને પોતાની ખોટી પ્રરૂપણાને વળગી રહેવામાં કરાતી ક્રિયા કરતાં વિશેષ પ્રયત્નની આવશ્યકતા આવ્યું છે તે જ છે. જો સત્યમાર્ગનો ખપી મનુષ્ય છે અને તે વાત ધ્યાનમાં રાખવાથી ભવ્યત્વને થાય અને અસત્યમાર્ગથી દુર રહેવાપણું જેઓ પરિપાક કરનારું જે બીજું સાધન પાપજુગુપ્સા શબ્દરૂપે દરેક વાતમાં જાહેર કરવામાં આવે છે તેવી નામનું છે તે વાસ્તવિકરીતે અમલમાં લીધેલું રીતે અંતઃકરણથી સત્યપદાર્થનું ખપીપણું અને ગણાય. અસત્યથી દૂર રહેવાપણું વાસ્તવિક રીતે અમલમાં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શાસનમાં મુકાતું હોત, તો મતભેદનો મુદલ પ્રસંગ જ ન હોત, નિહર તરીકે જાહેર થયેલા જમાલિ આદિ પુરૂષોએ તો પછી મતનો રાફડો ફાટવાની તો વાત જ ક્યાં પ્રતિદિન ઉભય વખત પ્રતિક્રમણ નહોતું ક્યું એમ રહે. કેટલાક મુગ્ધ મનુષ્યો જો શ્રાવક હોય તો નહિ. પણ તે પડિક્કમણામાત્રથી તેઓનો (વિવરીયપરૂવણાએ) કહીને પડિક્કમી લઈએ નિcવપણાનો દોષ ટળી ગયો હોય એમ છીએ તેથી અમારી ખોટી પ્રરૂપણાનો બચાવ થશે શાસ્ત્રકારોએ પણ માન્યું નથી. માટે દરેક મુમુક્ષુએ એમ માને છે અને સાધુ શ્રાવક બને ઉસુત્તો પોતાના આચાર વિચાર અને ઉચ્ચારના પાપોનું ઉમેગો વિગેરે પદોથી અમે સૂત્ર વિરૂદ્ધ અને માર્ગ આલોચન કરવાની સાથે વિપરીત પ્રરૂપણા કે વિરૂદ્ધની પ્રરૂપણા અને પ્રવર્તનાનો મિચ્છામિ અશ્રદ્ધાનું આલોચનાદિ કરવાનું કોઈ દિવસ
Page #322
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ ચૂકવાનું નથી. આ સ્થાને વિશેષ ધ્યાન રાખવાની નમસ્કાર કરવાનું તો રહેશે જ ક્યાંથી? શું તાર્થ જરૂર છે કે શાસ્ત્રકારો ભવ્યત્વ કે તથાભવ્યત્વના સાધુ હોય અને તે આચાર્યાદિકનું વૈયાવચ્ચ કરે પરિપાક માટે સુકૃતકાર્યોની અનુમોદના રૂપ ત્રીજું તો તે સત્કાર્ય અને સગુણ તરીકે વખાણવા લાયક સાધન બતાવે છે, પણ તેનો નંબર ત્રીજો રાખી ન ગણાય ? શું. જેઓ શ્રતધર કે પૂર્વધર ન થયો પાપની નિંદાને બીજા નંબરે રાખે છે તે ઉપરથી હોય અને સાધુ મહાત્મા જો તપસ્યા કરે તો તે સ્પષ્ટ થાય છે કે મુમુક્ષુજીવોએ સત્કાર્યોની તેની તપસ્યા સત્કાર્ય કે સગુણ ન ગણાય? અર્થાત્ અનુમોદના કરવી એ જો કે જરૂરી છે, તો પણ પોતાના કલ્પેલા કે સભૂત અવગુણોથી કોઈના તેના કરતાં ચઢતા નંબરે પાપની નિંદા કરવાની સણો કે સત્કાર્યો ઢાંકવાનું ન થાય, તે જરૂર છે. જેવી રીતે આ પાપ નિંદા કરેલા પાપોની મમક્ષઓએ વિશેષ ધ્યાનમાં રાખવાની જરૂર આલોચનાદિ કરવાં, તે ભવ્યત્વ કે તથાભવ્યત્વના વળી એક એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પરિપાકનું સાધન છે. તેવી જ રીતે સમ્યગદર્શન કે કરેલા સુકૃતકાર્યો આત્માને જેટલાં સદ્ગતિનાં જ્ઞાન ચારિત્ર આદિ સુકૃતો કે માર્ગાનુસારિની સાધન બને છે, તેના કરતાં તે સત્કાર્યો અને પ્રવૃત્તિને અનુમોદવી એ પણ ભવ્યત્વના પરિપાકનું સગુણોની થતી અનુમોદના ઘણી ઉચગતિને ત્રીજું સાધન છે. આ ત્રીજા સાધનમાં દરેક મનુષ્યો દેનારી થાય છે. દરેક વર્ષે પર્યુષણામાં આપણે પોતા તરફથી થયેલા કે પોતાને અનુકલ એવા સાંભળીએ છીએ કે એક જંગલી હાથી પોતે કરેલી મનુષ્યો તરફથી થયેલા સત્કાર્યોને તો અનુમોદવા સસલાની દયાની તત્પરતા જો અંત અવસ્થાએ તૈયાર જ રહે છે. પણ મુમુક્ષુજીવોએ વિશેષ એમાં રાખી શક્યો તો જ તે શ્રેણિકમહારાજને ઘેર ધ્યાન આપવાની જરૂર છે કે પ્રથમ નંબરે તો ધર્મના રાજપુત્રપણે જન્મી શ્રમણ ભગવાન મહાવીર સત્કાર્યો કરનારા પોતાનાથી વિરૂદ્ધ હોવા જોઈએ મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કરી, યાવત્ જ નહિ પણ છતાં કદાચિત્ તેવા સંયોગે ધર્મકાર્ય અનુત્તર વિમાનના સુખોને પામવા શ્રીમેઘકુમારનો કરનારાની સાથે અનુકૂલતા તેવી ન હોય તો પણ જીવ ભાગ્યશાળી થયો. આ વાત જ્યારે બરોબર તેના કાર્યોની તો અનુમોદના હંમેશાં રહેવી જ લક્ષમાં લેવામાં આવશે, અને એની અવસ્થાએ જોઈએ. કેટલાક મનુષ્યો ગુણની અને સત્કાર્યની સત્કાર્ય અને સદ્ગણની અનુમોદના થશે, ત્યારે અનુમોદનાના વખતે તે ગુણવાળા કે સત્કાર્યવાળાના સમાધિ મરણની જણાવેલી દુર્લભતા મુમુક્ષુ જીવો સદ્ભુત કે કલ્પિત અવગુણોને આગળ કરીને તે બરાબર સમજી શકશે. ઉપર જણાવેલા ચઉસરણ ગુણો કે સત્કાર્યોને ઓલવવા કે પ્રશંસાના પ્રસંગે દુષ્કૃતનિંદા અને સુકૃતની અનુમોદના એ જ દોષો બોલવા તૈયાર થાય છે. પણ મુમુક્ષુપુરુષોએ તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો છે. એ બરાબર આવસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સર્વથા દોષ કે સમજીને મુમુક્ષુ જીવોએ તે શરણાદિક અંગીકાર અવગુણથી કલંક વગરના એવાં સત્કાર્યો સગુણો કરવા તરફ પ્રયત્ન કરવાની જરૂર છે, પણ તો માત્ર વીતરાગ પરમાત્મામાં જ હોય છે તો તે ભવ્યત્વના બહાને પુરૂષાર્થ હીન થવું તે ધર્મિષ્ઠોને અપેક્ષાએ તો વીતરાગ પરમાત્મા સિવાય કોઈના કોઈપણ રીતે શોભે તેમ નથી. અને તેથી જ સત્કાર્યો કે સગુણો અનુમોદવા લાયક રહેશે જ ભગવાન ઋષભદેવજી મહારાજાએ મોક્ષમાર્ગ તરફ નહિ. એટલું જ નહિ, પણ ખુદ પરમેષ્ઠિમાં પણ પ્રયત્ન કરવાની આવશ્યકતા જોઈ વાર્ષિક તપ અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજ સિવાય આચરેલો છે. તે વાર્ષિક તપની વખતે નિમિ બાકીના ત્રણ પરમેષ્ઠિઓમાં સગુણો અને સત્કાર્યો વિનમિના પરોપકારમાં ભગવાન ઋષભદેવજી કેવી માનવાની પણ મુશ્કેલી થશે, અને તેથી પછી રીતે સાક્ષી કે સાધનરૂપ થાય છે તે આપણે જોઈએ.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
पर्वतिथिनी चर्चामा मननीय पाठो પડવો બીજ આદિ અપઈતિથિ અને પર્વતિથિઓને ભેગી. નહિ કહેતાં બીજ આદિ પર્વતિથિ તરીકે જ કહેવાની જરૂર
૨ નવૌયિતિથિવીહાઉતિથિતિરર- છે. ધ્યાન રાખવું કે તેરસની ભેગી ચૌદશ ગણવી પ્રવUTયોરાવિયો: થે ત્રયોવાથી પિ હોત તો આવી શંકા અને આ સમાધાનને સ્થાન ચતુર્દશીત્વે સ્વીકારો યુ તિ ચેત્ સત્ય, જ નથી. કેમકે તેમાં તેરસનો તિરસ્કાર નથી અને તન્નત્રયો તિવ્યપરાસ્થાથમવાત, જિતુ આખી ચૌદશ ન માનવાથી ચૌદશનો સ્વીકાર પણ પ્રાયશ્ચિત્તાવિવિઘ વતુર્વત્તિ વ્યT- નથી માટે પ્રશ્નોત્તર ચૌદશ ક્ષયે તેરસના ક્ષયને તિશ્યમાનવીન્ (તત્ત્વ. ૪)
જણાવે છે. (ખરતરવાળા શંકા કરે છે કે, ઉદયવાળી ૨ મુશ્વતથા વતુર્વરથા ઇવ વ્યપદેશો યુn: તિથિને માનવામાં અને ઉદયવિનાની તિથિ નહિં
(તા. ૪) માનવામાં આપણે બને તત્પર છીએ, તો પછી જો કે સૂર્યોદયવાળી તો ચૌદશના ક્ષયની તેરસની તિથિને ચૌદશ તરીકે સ્વીકારવી તે યોગ્ય વખતે તેરસ જ છે. પણ મુખ્યપણે તે ઉદયવાળી કેમ કહેવાય. (એના ઉત્તરમાં કહે છે કે, એ તમારી તેરસને ચૌદશપણે જ કહેવી યોગ્ય છે. વાત સાચી છે. પણ ત્યાં ચૌદશના ક્ષયે તેરસે ચૌદશ ૩ અન્યથા શીખIIBનીજચંતHણાંકિયHISTકરીયે છીએ ત્યારે તે તેરસને દિવસે તેરસ એવું એવું
___मष्टमीकृत्यव्यपदेशं न लभेत (तत्त्व.४) નામ પણ બોલવાનો સંભવ નથી. પરન્તુ (ચૌદશ આદિતિથિઓએ ઉપવાસ છઠ વગેરે ન કરે તો
આઠમની તિથિનો ક્ષય હોય ત્યારે તે પ્રાયશ્ચિત્ત છે) એ પ્રાયશ્ચિત્ત વગેરેના કાર્યમાં (તેરસને
12 સાતમને જો આઠમ ન માનો અર્થાત્ સાતમનો ક્ષય દિવસે આજ) ચૌદશ જ છે એમ કહેવાય છે.
ન માનો તો તે ક્ષીણઆઠમનું જે પૌષધ આદિ કાર્ય
તે સાતમને દિવસે કરતાં છતાં આ જ આઠમની - આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે બીજ આદિ તિથિ છે અને તેની આરાધના કરીએ છીએ એમ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડવા કહી શકાય નહિં. આદિ અપર્વતિથિનો ક્ષય ગણી તે પડવા આદિન ૪ માબાનભોપાત્ત પ્રતતમેવ માણયા: દિવસે પડવો આદિ છે એમ નહિ કહેવું, પણ તે પડવા આદિને દિવસે ધર્મની આરાધના કરનારે
पौषधोऽमाकमिति (तत्त्व. ४) આજ બીજ આદિ છે એમ જ કહેવું. આ ઉપરથી (આઠમનો ક્ષય હોય છે ત્યારે સાતમનો ક્ષય જે પરંપરા છે તે આ શાસ્ત્રના વાક્યથી સિદ્ધ થાય કરીને સાતમને દિવસે આઠમ કરીને પૌષધ કર્યો
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ હોય છે અને તેથી) બાલગોપાલમાં પ્રસિદ્ધ છે કે ક્ષય કરવો પડે, તેમ પાંચમની પર્વતિથિના ક્ષય આ જ મારે આઠમનો પૌષધ છે, અર્થાત્ તેવે વખતે તેનાથી પહેલાની ભાદરવા સુદ ચોથ એ સંવર્ચ્યુરી સાતમનો ક્ષય મનાય છે સામત અને બોલાતી તે મહાપર્વ હોવાથી તેનો ક્ષય ન થાય, માટે પૂનમ પણ નથી.
અમાવાસ્યાના ક્ષયે તેરસના ક્ષયની માફક પાંચમના ૨ ચૌદશની સાથે પનમ કે અમાવાસ્યા ન ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કરવો જ પડે. ભેળવાય.
મધ્યસ્થ અને સત્યશોધકોને આ પાઠ ખરેખરો રસ્તો ५ पौषधव्रतमेवाश्रित्य सामान्येन गृहीता
બતાવે છે. द्दश्यन्ते अतस्तदपेक्षयैव युक्तयोदय॑न्ते ७ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन (તર્વ. ૪)
संमते स्तः, तद्यदि भवदुक्तरीतिराश्रीयते, (પૂનમ અને અમાવાસ્યાની તિથિઓ ફક્ત
तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याराधनं શ્રાવકોના) પૌષધવ્રતને જ આશ્રીને સામાન્ય રીતે
दत्तांजलीव भवेत् (तत्त्व ५) (શાસ્ત્રોમાં) લીધેલી દેખાય છે માટે પૌષધની ચૌદશ અને પૂનમ એ બને પણ તિથિઓ અપેક્ષાએ જ યુક્તિઓ દેખાડાય છે.
આરાધવા લાયક માનેલી છે. હવે જો તમારી રીતિ
એટલે પૂનમને દિવસે ચૌદશના ક્ષયે પક્કી કરવાનું આ ઉપરથી પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે
માનીયે તો પૂનમની તિથિની જ આરાધના થઈ. તેરસનો ક્ષય કરી તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ
અને ચૌદશની આરાધનાને તો જલાંજલિ આપ્યા કે અમાવાસ્યા નહિં ગણતાં ચૌદશની સાથે પૂનમ
જેવું થયું. (આ ઉપરથી ચૌદશ અને પૂનમ કે કે અમાવાસ્યાને ભેગી ગણનારાઓ શું ચૌદશ પૂનમ
અમાવાસ્યાને ભેગા કરી નાંખનારા પણ સમજે છે કે ચૌદશને અમાવાસ્યાના બે પૌષધ એકદિવસે
કે તેમના મતે પણ માત્ર ચૌદશનું જ પૌષધ આદિથી કરશે? અને સૂત્રોમાં તો આઠમ ચૌદશ અમાવાસ્યા
આરાધન થયું. પણ પૂનમ કે અમાવાસ્યાના પૌષધ અને પૂનમના પૌષધો શ્રાવકોએ કરવા એમ સ્થાને
બ્રહ્મચર્ય સચિત્ત ત્યાગ આદિ નિયમોને તો સ્થાને સૂચવ્યું છે.
જલાલિજ દેવાઈ. એવી જ રીતે ભાદરવા સુદ ૬ -પર્યુષUTIHપંદરવીસ્વાર પાંચમનો ક્ષય માનનારને સંવચ્છરીની આરાધના प्रसंगेन त्वं व्याकुलो भविष्यसि( तत्त्व. ५) થઈ. પણ જ્ઞાનપાંચમના નિયમોની તો વિરાધના
(ચૌદશના ક્ષયે ખરતરવાળાઓ પુનમ પર્વ જ થઈ, અને જલાંજલિ અપાઈ. ત્રીજનો ક્ષય કરી છે એમ ધારી પુનમને દિવસે પધ્ધી કરે છે. તેથી ત્રીજને દિવસે ચોથ અને ચોથને દિવસે પાંચમ તે ખરતરોને કહે છે કે, ભાદરવા સુદ ચોથનો ક્ષય માનનારાને જ બને આરાધના થઈ શકે.) હશે ત્યારે તે ચોથને બીજે દિવસે પાંચમની તિથિ ૮ લિવ-ક્ષીપક્ષનુષ્કાનંપૌvમાયામનુંપર્વતિથિ છે. માટે તમારે સંવચ્છરી પાંચમની છીમાનંક્ષિપંરતથBIનંપાક્ષિાનુષ્ઠાન કરવાનો પ્રસંગ આવશે, અને તમો વ્યાકુળ થશો. વા વ્યપવિતે ?, મારી (આ ઉપરથી ભાદરવા સુદ પાંચમની સંવર્ચ્યુરી पाक्षिकानुष्ठानविलो-पापत्तिः, द्वितीये પલટાઈ, પણ તે પાંચમનું પર્વતિથિપણું પલટાયું અટ્ટમેવ કૃષા ભાષU, પંવત વ નથી એમ સ્પષ્ટ છે. અને તેથી ચોથના ક્ષયે ત્રીજનો चतुर्दशीत्वेनव्यपदिश्यमानत्वात्(तत्त्व.५)
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ વળી જ્યારે ચદશનો ક્ષય હોય અને પૂનમને ટીપ્પણાથી સવેલા શાસનાનુરાગી ચેતી ગયા છે.) દિવસે તમો (ખરતરવાળાઓ) પખીનું પૌષધાદિ ઉપરની હકીકત બરોબર વિચારનારને સ્પષ્ટ અનુષ્ઠાન કરો તેને તમો પૂનમનું આરાધન ગણશો માલમ પડશે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી કે પકખીનું આરાધન ગણશો ? જો તે પૂનમનો અપર્વ તિથિનો ક્ષય કરવો અને તે દિવસે પર્વતિથિ દિવસ હોવાથી પૂનમન તે પૈષધઆદિ અનાન કહેવી જ અને આખો દિવસ પર્વતિથિ માનવી. પણ ગણશો, તો પક્ષ્મીના પૌષધાદિ અનુષ્ઠાનોનો લોપ
ભેગી ન માનવી. તેમ જ બીજી એવી પણ થવાની આપદા આવશે અને જો એ પૂનમે કરાતું
પર્વતિથિનો ક્ષય હોય તો કોઈપણ પર્વ ભેગું કરીને આરાધન પક્ષ્મીનું છે એમ કહેશો, તો ચોખ્ખું
તેનું અનુષ્ઠાન ભેળવી દઈ અનુષ્ઠાનના લોપક
બનવું નહિં. મૃષાવાદિપણું જ થશે. કારણ કે તે દિવસે પૂનમ છે અને તેનું અનુષ્ઠાન થાય છે, છતાં ચૌદશનું
ક્ષથે પૂર્વી તિથિ: વેર્યા એવા પાકની અનુષ્ઠાન કરીએ છીએ એમ બોલો છો. (આ
પ્રબલતા ઉપરથી ચૌદશ સાથે પૂનમ કે અમાવાસ્યાને એકઠી
કેટલાક મહાનુભાવો મહોપાધ્યાય કરી નાંખનારાઓને પણ એક અનુષ્ઠાનને લોપનાર
શ્રીધર્મસાગરજી મહારાજે ખરતરવાળાઓ કેટલીક
વખત બીજઆદિના ક્ષયની વખતે બીજ આદિને જ માનવા પડશે. ક્ષયવૃદ્ધિની રીતિની બહાર જવાથી
સ્થાને પડવા આદિ અપર્વતિથિને લઈ તેને બીજ આવો પ્રસંગ આવી પડે એ હેજે સમજાય તેમ
માને છે ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસને ચૌદશને છે. ક્ષયને પ્રસંગે ઉદયવાળી સાતમ આદિ છતાં
સ્થાને ન લેતાં તે ક્ષીણ ચૌદશથી પછી આવતી પૂનમ આઠમ આદિ કહેવાય છે અને વૃદ્ધિમાં બીજી તિથિને
અમાવાસ્યાની તિથિને પખી તરીકે લે છે માટે જ ગર્થિી કરીને ઉદયવાળી એટલે તિથિ તરીકે
તેઓની અપેક્ષાએ ક્ષયે પૂર્વ તિથિ એ માની છે. વળી ખરતરો પૂનમ માનીને તે દહાડે
શ્રીઉમાસ્વાતિવાચકજીના વાક્યમાં વાર્થ અને પષ્મી કરે છે તેથી પૂનમ માનવી અને પક્ઝી કરવી પ્રાિનો ફરક ન હોવાથી અને વિશેષ અધિકાર તેથી મૃષાવાદી ગણાય.)
ગ્રહણનો હોવાથી ગ્રહિત એવો પ્રયોગ જણાવ્યો છે, ९कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीतिव्यप- પણ એટલા માત્રથી જેઓ ના પાઠને ખસેડવા देशशंकाऽपि न विधेया (तत्त्व. ७)
માગે છે તેઓએ ધ્યાનમાં રાખવું કે મહોપાધ્યાયશ્રી
ધર્મસાગરજીએ જે શ્રાદ્ધવિધિ ઉપરથી એ વાક્ય વિશેષ કારણ સિવાય ચૌદશનો ક્ષય હોય લીધું છે. તે શ્રાદ્ધવિધિમાં ક્ષયે પૂર્વ તિથિઃ ઋાર્યા અને તેથી તેરસે ચૌદશ કરવામાં આવે ત્યારે તે એવો સ્પષ્ટ સૂર્યા પદ વાળો જ પાઠ છે. (૫. ચૌદશને દિવસે તેરસ છે કહેવાની પણ શંકા ન ૧૫૨) વળી તે જ શ્લોકમાં વૃદ્ધિના અને ભગવાન કરવી જોઈએ. (આ ઉપરથી સ્પષ્ટ થશે કે પડવા શ્રી મહાવીર મહારાજના નિર્વાણના અધિકારમાં પણ બીજ, સાતમ આઠમ, અગર ચૌદશ પૂનમ ભેગાં વાર્તા અને ક્ષાર્થ એવાં પદો સ્પષ્ટપણે છે. વળી છે. એમ લખનારા ટીપ્પણાવાળા વીર (?) શાસન મહાવીર મહારાજના નિર્વાણના અધિકારે પ્રાિં એવું અને જૈન (?) પ્રવચનના પત્રને ચલાવનાર વગેરે રહી શકે તેમ નથી. માટે હાર્યા એવું જ પદ મનુષ્યો લોકોને ધર્મના માર્ગથી દૂર કરી દેનારા જ સાર્વત્રિક માનવું પડશે વળી શ્રીસેનપ્રશ્ન ડાર છે. શાસનનો મહાન ભાગ્યોદય છે કે તેવાં ૧૦૨મા પ્રશ્નોત્તરમાં ક્ષયે પૂર્વી તિથિ: #ા એવો
Page #326
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ પાઠ છે વળી ત્રીજા ઉલ્લાસના ૧૮૫ મા પ્રશ્નોત્તરમાં પણ જ્યારે પૂનમ કે અમાવાસ્યા જેવી બીજી પણ ક્ષથે પૂર્વ તિથિ એવો જ પાઠ છે. પર્વતિથિનો ક્ષય હોય ત્યારે શું કરવું ? કેમકે તે માટે વા એ જ પાઠ પ્રામાણિક માની શકાય. ક્ષય પામેલી પૂનમ કે અમાવાસ્યાની પહેલાની જો કે સામાન્ય રીતે પ્રઠ્ઠિ અને વાર્યો એ બેમાં ચૌદશ એ પણ પર્વતિથિ છે અને તેથી તેનો ક્ષય ફરક નથી, પરંતુ વર્તમાનમાં કેટલાક પ્રદિા એવા કરી શકાય નહિં. આ સ્થાને પરંપરા અને શાસ્ત્રોના પાઠને જ માનીને તથા વાર્યા પાઠને ન માનીને લેખોને અનુસરનારાઓ તો જેમ ચૌદશનો સ્વયં એમ જણાવવા મથે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે ક્ષય હોય અને તેરસનો ક્ષય કરાય છે. તેમ પૂનમ તેની આરાધના માટે તે બીજ આદિ ક્ષય પામેલી કે અમાવાસ્યાના ક્ષયને લીધે જ્યારે ચૌદશના ક્ષયનો પર્વતિથિની જગા પર પડવા આદિ પહેલાની તિથિ પ્રસંગ આવ્યો, ત્યારે પણ તેનો ક્ષય ન કરતાં તે લેવી અર્થાત્ પડવા આદિમાં ક્ષીણ થયેલ બીજ
ક્ષયના પ્રસંગમાં આવેલી ચૌદશથી પહેલાની આદિને ભેળવી દેવી. પ્રથમ તો એવો અર્થ તેરસનો ક્ષય કરે છે. અર્થાત્ જેમ સ્વાભાવિક ક્ષયથી ઉઠાવનારાઓએ ઉપરની શ્રીતત્ત્વતરંગિણીના અર્થ
તેનાથી પહેલાની તિથિનો ક્ષય કરાય છે તેવી જ સાથે આપેલા પાઠો ઉપર ધ્યાન આપવું, જેથી સ્પષ્ટ
રીતે ક્ષયના પ્રસંગે આવેલી હોય તો પણ તેનાથી માલમ પડશે કે ક્ષીણ થયેલ પર્વતિથિ હોય તો તે
પહેલાની એવી તેરસનો જ ક્ષય કરાય છે, કેટલાક ક્ષીણ થયેલ પર્વતિથિ તરીકે જ પહેલાની તિથિને
મહાનુભાવો તેવી વખતે ચૌદશ અને પૂનમ અથવા લેવી, અને તેને અપર્વતિથિ તરીકે કરવી કે ગણવી
ચૌદશ અને અમાવાસ્યા ભેગાં કરવા જણાવે છે, પણ નહિ. અર્થાત્ બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય તેઓને એકી
તેઓને એક તિથિનો લોપ માનવો પડે છે. અર્થાત્ ત્યારે તે બીજ આદિથી પહેલાની જે પડવા આદિ
શાસ્ત્રકારો પર્વતિથિનો ક્ષય ન રાખવાનું જે જણાવે તિથિ હોય તેને જ બીજ આદિ તિથિ તરીકે કરવી.
છે તે તેઓની ધ્યાનમાં બરોબર ઉતર્યું નથી, શું એટલે સ્પષ્ટ થયું છે કે બીજ આદિ પર્વતિથિના
બે તિથિઓ જે ચૌદશ પૂનમ અને ચૌદશ ક્ષય તેનાથી પહેલાની પડવા આદિ તિથિનો ક્ષય
અમાવાસ્યાના પૌષધો થતા હોય તો તેઓ શું એક કરવો જોઈએ. અહિં પૂર્વસ્યાં એમ સપ્તમી નથી.
દિવસે બે પૌષધ કરાવશે ? શું બને તિથિઓના પણ પૂર્વ એમ પ્રથમા છે તેથી પૂર્વમાં એવો અર્થ
બ્રહ્મચર્યની બાધા છતાં એક જ તિથિએ બ્રહ્મચર્ય નહિ થાય પણ આખા પડવાને બીજ આદિ કરવાં.
પળાવી બે તિથિવાળી મનાવશે ? શું ચૌદશ પૂનમ પહેલામાં તો હતી જ નવું શું કહ્યું?
અને ચૌદશ અમાવાસ્યાની તિથિઓએ લીલોતરીનો બે પર્યતિથિઓ સાથે હોય અને તેમાં બીજી કે સચિત્તમાત્રનો ત્યાગ હશે તો શું એક દિવસ જ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે શું કરવું ? તે નિયમ પળાવશે અને બે દિવસની આરાધના
ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ અને ગણાવશે? વળી જો પૂનમના ક્ષયે તે પૂનમનું કાર્ય અમાવાસ્યા જેવી બે તિથિઓ સાથે આવતી હોય ચૌદશ એવી તેનાથી પહેલાની તિથિમાં કરી લેવાનું અને તેમાં જો પહેલાની પર્વતિથિનો ક્ષય હોય ત્યારે હોત તો શ્રીહરિપ્રશ્નમાં જે પાંચમ અને પૂનમનો તો તેનાથી પહેલાની તેરસ જે અપર્વતિથિ હોય તેને ભેદ પાડે છે તે પાડત નહિં. પાંચમ અને પૂનમના ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ થાય અને પૂનમ ક્ષયમાં તેના તપનો પ્રશ્નનો ઉત્તર કરતા ભેદ કે અમાવાસ્યાને દિવસે પૂનમ કે અમાવાસ્યા થાય, જણાવ્યો છે, તે વિચારવા જેવો છે, જુઓ તે પાઠ
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ર૬-૩-૧૯૩૭ - પંચમી તિથિરિતા મવતિતતતત્તર આપ્યો છે. પરંતુ આવું કહેનારાઓએ વિચારવું पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च मे प्रथम तो प्रशारे पूर्णिमायां च त्रुटियां દિતા ત્રયોદશીવતુર્વરો જિય, વત્ર એટલે પૂનમનો ક્ષય હોય ત્યારે તે પૂનમનું તપ त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति।
ક્યારે કરવું એમ જ પૂછેલું છે. પ્રશ્નમાં એવો વિકલ્પ
જ નથી કે ચૌદશનું તપ કરવા સાથે પૂનમનું તપ જો પાંચમનો ક્ષય હોય તો તેનો તપ તેનાથી
કરતો હોય તો પૂનમના ક્ષયે તેનું તપ ક્યાં કરે, અને પહેલાની તિથિમાં કરાય છે, અને પૂનમનો ક્ષય હોય ચૌદશનું તપ કરતો ન હોય અને પૂનમનો ક્ષય હોય તો તેનો તપ તેરસ અને ચૌદશમાં કરાય છે, અને
તો તે ચૌદશ અને પૂનમ બન્નેનું તપ ક્યારે કરે ? તેરસે ભૂલી જવાય તો પડવાને દિવસે પણ કરાય
વળી શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરનારો છઠ્ઠ ન કરી છે. આ પાઠ જોનારને સ્પષ્ટ માલમ પડશે કે પૂનમના
શકે તો એકલી ચૈત્રી અને કાર્તિકી પૂનમે તપ કરે ક્ષયે તેની આરાધના તેનાથી પહેલાની તિથિ જે
છે એ નક્કી જ છે. વળી ઓળી કરનારા પણ કેટલાક ચૌદશ છે તેમાં જો કરવાની હોત તો જુદો ઉત્તર
ભાગ્યશાળીઓ છઠ્ઠ ન થઈ શકે તો પણ એકલી ચૈત્રી દેવો પડતે જ નહિ. પાંચમના ક્ષયે તેની આરાધના
અને આસો સુદ પૂનમનો જ ઉપવાસ કરવાવાળા તેનાથી પહેલાની તિથિ જે ચોથ છે તેમાં કરવાની
હોય છે. પખવાસાની તપસ્યા કરનાર પણ ચૌદશે કહી છે. હવે જો પૂનમના ક્ષયે તેની આરાધના જો
તપ ન કરે તો પણ પૂનમનું તપ ચાલતું હોય ત્યારે તેનાથી પહેલી એવી ચૌદશમાં જ કરવાની હોત તો
પૂનમને દિવસે જરૂર તપ કરે છે. વળી શાસ્ત્રકાર પ્રથમ તો ઉત્તરમાં પાંચમ અને પૂનમનો ભેદ પાડવો જ ન પડત. પરંતુ પાંચમ અને પૂનમના ક્ષયે તે તે
મહારાજાઓ માત્ર ચઉમાસીનો જ છઠ્ઠ કરવાનું તિથિની તપસ્યા છે તે પાંચમ અને પૂનમનો ક્ષય
જણાવે છે, પરંતુ પક્ઝીનો તો ઉપવાસ કરવાનું હોવાથી તો તે તે ક્ષીણ એવી પાંચમ અને પૂનમની
જણાવે છે. તેથી પણ દરેક પૂનમ કે સામાન્ય પૂનમે
ચૌદશ અને પૂનમના તપનો એટલો પ્રસંગ જ નથી પહેલી એવી ચોથ અને ચૌદશે કરવાની હોત તો એક જ ઉત્તર દેવાની જરૂર હતી. પણ પાંચમની તપસ્યા
કે જેથી પૂનમનો તપ કરનારો ચૌદશનો તપ કરતો માટે પહેલાની તિથિમાં કરવાનો ઉત્તર દીધો અને
જ હોય એમ માની લેવાની જરૂર પડે, તેમજ પ્રશ્નમાં
કે ઉત્તરમાં ચૌદશનું તપ થતું હોય તો આ પ્રશ્ન કે પૂનમને માટે જુદો ઉત્તર દીધો તે સ્પષ્ટ જણાવે છે કે ક્ષીણ એવી પૂનમની તપસ્યા ચૌદશને દિવસે તો
ઉત્તર છે એમ કોઈ જણાવતું નથી. વળી જે વખતે કરવાની નથી જ. આ ઉત્તરના જુદાપણાથી ચોખું
ચોમાસી પડિકકમણાં પૂનમનાં હતા ત્યારે પણ જેઓ થાય છે કે પૂનમના ક્ષયે ચૌદશ અને પૂનમ ભેગાં
ચૌદશ અને પૂનમનો છઠ્ઠન કરી શકે તેવાઓ એકલી તો થાય જ નહિં. આ સ્થાને કેટલાકો એમ કલ્પના
પૂનમે તપ કરે એ પણ સ્વભાવિક છે. એ બધી વાત કરે છે કે પાંચમ કરતાં પૂનમને માટે જુદો ઉત્તર
વિચારનારને સ્પષ્ટ સમજાશે કે પૂનમના તપને અંગે એટલા માટે આપ્યો છે કે પૂનમનું તપ કરનારો
માત્ર પ્રશ્ન ઉત્તર છતાં જે પાંચમથી પૂનમ માટે જુદો મનુષ્ય ચૌદશનું તપ જરૂર કરનારો હોય છે. માટે ઉત્તર દીધો અને ત્રયોદ્રવતો એમ દ્વિવચનથી ઉત્તરકાર મહારાજે ચૌદશ અને પુનમ એ બંને તપને જે ઉત્તર દીધો તેથી સ્પષ્ટ છે કે પૂનમનો ક્ષય હોય માટે પાંચમથી જદો ઉત્તર આપ્યો છે અને તેથી જ તો પૂનમને ચૌદશના ભેગી અથવા ચૌદશનો ક્ષય દ્વિવચન ત્રયોદશીવતુર્વઃ એવું કહીને ઉત્તર કરીને ચૌદશને દિવસે ગોઠવાય નહિ. પણ તેરસનો
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૫૬
ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે પૂનમ કરી તેની તેની તપસ્યા તે તે દિવસે કરવી. એ જ શાસ્ત્રકારને સંમત છે. જેઓ પૂનમના ક્ષયે પૂનમને ચૌદસના ભેળી કરવા માગે છે તેઓના હિસાબે તો તેસને અડકવાનું કે તેરસનું નામ લેવાની પણ જરૂર નથી. વળી જેઓ પૂનમની પર્વતિથિના ક્ષયે તે પૂનમ પર્વતિથિનું તપ તેરસે કરાવવા માગે છે તેઓએ વિચારવું જોઈએ કે તેરસને દિવસે શું પૂનમનો સૂર્યોદય છે તિથિની સમાપ્તિ છે કે પૂનમનો ભોગવટો છે ? હજી તેરસે ચૌદશનો અને ચૌદશે પૂનમનો સૂર્યનો ઉદય કે તિથિની સમાપ્તિ નથી, છતાં તિથિનો ભોગવટો તો છે. વળી કોઈપણ શાસ્ત્રમાં એવું તો લખાણ છે જ નહિ કે આઠમ અગર ચૌદશની જ તિથિઓ
ઉદયવાળી આરાધવી અને પૂનમ વગેરે માટે ઉદયાદિની જરૂર નથી જો એમ નથી તો માત્ર ચૌદશના ઉદયને પકડી રાખવો અને પૂનમને ઉદય સમાપ્તિ એ બન્ને અથવા સમાપ્તિ અગર ભોગવટો પણ નથી તેવી તેરસને દિવસે નાંખવા ક્યો શાસ્ત્રાનુસારી મનુષ્ય તૈયાર થાય ? કેટલાકો કહે છે કે એ ઉત્તરમાં જે જણાવ્યું છે કે યોવછ્યાં વિસ્તૃતી તુ પ્રતિપદ્યપિ એમ કરી પૂનમનું તપ તેરસે કરતાં ભૂલી જાય તો પડવે પણ કરે. તે ઉપરથી એમ કેમ ન થાય કે ચૌદસને તો ઉદય આદિવાળી છે. માટે પલટાવવી નહિ પણ ક્ષીણ પૂનમનું તપ તેરસે ન થયું તો પડવે પણ કરવું. પણ એવું કહેનારાઓમાં. ચૌદશની ભેગી જ પૂનમ કરી નાંખવી એવું જેઓ કહેનારાઓ અને માનનારાઓ છે તેઓને તેરસ કે પડવો એકકે બોલવાની જરૂર જ રહેતી નથી. તથા ચૌદશને ઉદયવાળી પકડી રાખવી એવું કહેનારાઓને ચૌદશને જ ઉદયવાળી લેવી પણ પૂનમને ઉદયવાળી ન મળે તો સમાપ્તિ કે ભોગવટાવાળી પણ ન લેવી
તા. ૨૬-૩-૧૯૩૭
એવું જણાવનારો કોઈપણ પાઠ નથી મળવાનો. માટે ચૌદશને સ્થિર રાખી પૂનમને તેરસે કે પડવે લઈ જવી એ વાત આ દ્વિવચનવાળા પાઠવાળા પ્રશ્નોત્તરને લીધે સાબીત કરી શકાય તેમ જ નથી. વળી મુખ્યત્વે તેરસે પૂનમ માનવી. અને પછી તેના બીજે દિવસે એટલે પૂનમ પછી ચૌદશ માનવી એવું તો કોઈપણ અક્કલવાળો માની શકે નહિં, કેટલાકો તરફથી એમ કહેવાય છે કે શાસ્ત્રકારે તેરસે ભૂલી જવાય તો પડવે પૂનમનું તપ કરવાનું કેમ કહ્યું ? આ શંકાનો ઉત્તર સહેલો છે અને તે એ જ કે તેરસનો જ્યારે ભૂલી જવાથી ક્ષય ન ર્યો અર્થાત્ તેરસને દિવસે ચૌદશ ન કરી, ત્યારે ચૌદશને દિવસે ચૌદશ કરવી જ પડે, અને જ્યારે ચૌદશ તેરસનો ક્ષય કરવો ભૂલી જવાને લીધે કરવી જ પડી તો પછી તે ચૌદશને બીજે દિવસે
પૂનમનો ક્ષય હોવાથી પડવો જ આવે અને તેથી ચૌદશની પછી આવતી પૂનમનો તપ પૂનમના ક્ષયને લીધે પડવે જ થાય એ સ્વાભાવિક છે. આ ઉપરથી સ્પષ્ટ થયું કે તે તિથિનો તપ કરતો હોય કે ન કરતો હોય તો પણ પર્વતિથિનો ક્ષય કે પર્વનું ભેગાપણું પર્વ કે અપર્વ કોઈની સાથે થાય જ નહિં. વળી પ્રવૃત્તિ તો આખા શાસનને અંગે એક સરખી હોય, ભલે પછી કોઈ તેમાં તપસ્યાથી તિથિની આરાધના કરતો હોય અથવા સચિત્તાદિ ત્યાગથી આરાધના કરતો
હોય અથવા કરતો હોય. આ ઉપરથી સ્પષ્ટ થયું કે જે પર્વતિથિથી વ્હેલાની પર્વતિથિ હોય અને તેવી બીજી પર્વતિથિનો ક્ષય હોય તો તે વ્હેલાની તિથિથી પણ પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જોઈએ અને તેથી પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય અને વૃદ્ધિએ વૃદ્ધિ કરવાની જે પરંપરા ચાલે છે તે ઉપર જણાવેલ પ્રશ્નોત્તર ગ્રંથને અનુસારે જ છે.
એકવડી પર્વતિથિના ક્ષયમાં જેમ પ્રવૃત્તિમાં
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૫૭.
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૬-૩-૧૯૩૭ ભેદ પડતો નથી, તેમ એકવડી પર્વતિથિની વૃદ્ધિમાં અને પરંપરાને અનુસરનારાઓ બે તેરસ કરી પણ પ્રવૃત્તિમાં ફરક પડતો નથી. ફક્ત બીજ આદિના ચૌદશ અને પૂનમને સાથે જ રાખે છે, તેથી તે ક્ષયને પ્રસંગે પરંપરા અને શાસાનુસારિયો પડવાનો પરંપરાવાળાને પૂનમો બે છે એમ માનવી અને એક ક્ષય કરી બીજ તે દિવસે મારે ત્યારે પરંપરાદિથી જ પૂનમ આરાધવી એમ કરવું પડતું નથી, અને છુટા પડનારાઓ પડવો બીજ આદિ ભેગાં છે એમ નથી તો કાર્તિકઆદિના છઠ્ઠ બગડતા કે નથી તો માને છે, અર્થાત ચોથ આદિનો ક્ષય માની જેમ યાત્રા કે પટ જુહારવાનું કાર્ય અથડામણમાં ચઢતું. ત્રીજ ચોથ ભેગાં છે એ વગેરે બોલાય છે તેમ પરંતુ કેટલાક પર્વતિથિની વૃદ્ધિ માનવા તૈયાર થયા પર્વતિથિનો પણ ક્ષય બોલે છે. પણ પ્રવૃત્તિમાં તો છે, માત્ર પર્વતિથિની આરાધના બીજી તિથિએ સવારથી પર્વતિથિની આરાધના કરે છે અને કરવાનું કરવી એમ કહે છે. તેઓએ ધ્યાન રાખવું જોઈએ, માને છે. આ કારણથી એકવડી પર્વતિથિના ક્ષયની શ્રી હીરસૂરિજી મહારાજ બીજી પર્વતિથિને જ વખતે પડવા આદિનો ક્ષય માનનાર કે ન ઔદયિકી એટલે સૂર્યોદયવાળી ગણે છે, જુઓ માનનારની પ્રવૃત્તિમાં ફરક પડતો નથી. તેવી જ શ્રીહરિપ્રશ્ન પ્રકાશ ત્રીજો પ્રશ્ન પાંચમો રીતે બીજ આદિ એકવડી પર્વતિથિના વૃદ્ધિમાં જેઓ પૂffમાવાયોવૃદ્ધિી પૂર્વયિ તિથિરાધ્યત્વે બીજ આદિ પર્વતિથિયોને બેવડી માને અને લખે
व्यवह्नियमाणाऽऽसीत्, केनचिदुक्तं श्रीतातपादाः છે, છતાં બીજી પર્વતિથિ જ આરાધવા લાયક છે પૂર્વતની મારા ધ્યત્વેર પ્રસાતિયંતિ ત વિશ્વતિ પ્રશ, અર્થાત પહેલી તિથિને બીજ આદિ તરીકે તો માને સોને ગવર્નરો છે અને લખે છે, પણ બીજી બીજ આદિને તિથિTTધ્યત્વેનવિયા, પૂનમ અને અમાવાસ્યાની આરાધવા લાયક માનીને પહેલી બીજ આદિને વૃદ્ધિ થાય ત્યારે પહેલેથી ઉદયવાળી-એટલે બીજી ખોખા બીજ છે વગેરે કહે છે. તેથી બીજ આદિતિથિ પૂનમ વગેરે આરાધ્ય છે એમ રીવાજ હતો. પણ બેવડી હોય તો તે બીજ આદિ પર્વતિથિને બેવડી
કોઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલાની પૂનમ ન માનવી, કે જેથી બીજ આદિ માનીને પણ તેની વગેરે આરાધવા લાયક છે એમ જણાવે છે તો તે આરાધના ન કરાય અને વિરાધના થાય. પરન્તુ વાત કેમ છે ? આવો પ્રશ્ન થયો તેમાં ઉત્તર આ જેમ પર્વતિથિના ક્ષયની વખતે તે તે પર્વતિથિમાં પ્રમાણે છે. પર્ણિમાદિની વૃદ્ધિ થાય તો ઉદયવાળી સૂર્યોદય નહોતો છતાં તેની પહેલાની તિથિનો
તિથિ જ આરાધવા લાયક છે એમ જાણવું. ઉપર સૂર્યોદય લીધો, તેવી રીતે અહિં પર્વતિથિમાં બે
જણાવેલ પ્રશ્ન અને ઉત્તર બન્નેમાં પહેલી પુનમ સૂર્યોદય હોવાથી પહેલાના દિવસના સૂર્યોદયને તે
આદિને ઉદયવાળી જ ગણતા નથી. અને સામાન્ય વધેલી બીજ આદિથી પહેલાની જે પડવા આદિની
સમજણ ધરાવનારો મનુષ્ય પણ સમજી શકે તેમ અપર્વતિથિ છે તેમાં નાંખવો પડ્યો, અને તેથી જ્યારે
છે કે જ્યાં સુધી ઉત્તરની તિથિનો સૂર્યોદય ન થાય જ્યારે બીજ આદિ પર્વતિથિયો બેવડાય ત્યારે ત્યારે
કે ન ગણાય, ત્યાં સુધી બીજી તિથિ થઈ ગણાય તે બીજ આદિથી પહેલાની પડવા આદિ તિથિઓને
જ નહિં. એટલે પૂનમ કે અમાવાસ્યાની ટીપ્પણામાં બેવડાવવી, એમ માનનારા અને લખનારા જે
વૃદ્ધિ હોય તો પણ શ્રી હીરસૂરિજી મહારાજ પ્રશ્ન પરંપરાને અનુસરનારા છે તેમાં ફરક પડતો નથી.
અને ઉત્તરદ્વારા પહેલી પૂનમ કે અમાવાસ્યા પણ પૂનમ કે અમાવાસ્યા જેવી બીજી જગ્યાએ રહેલી પર્વતિથિની જ્યારે વૃદ્ધિ આવે છે ત્યારે શાસ્ત્ર
(જુઓ ટા. પા. ૩)
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
સમાલોચના
૪
૧ પ્રશ્નોતરૅકષષ્ટિશતકમાં જિનવલ્લભ પોતે જ પૌષધ માટે છે તો ચૌદશ પૂનમ ભેગા કરનારને
સાહ: શ્રીબિનેશ્વરસૂર : એમ સ્પષ્ટપણે પ્રતિદિન કર્તવ્ય એવી પૌષધ ક્રિયાઓનો લોપ જણાવે છે. વળી અષ્ટસખતિકા પ્રકરણમાં તે
લાગે છે. તેમ જ જણાવે છે. ૧૧૩૭ની પુનાની પ્રતમાં ૨ એક પૌષધાદિકરીબેનાંસલમાનવાનશોભેજ, પણ તેમ સ્પષ્ટ છે. ૧૧૬૮માં મરનાર આખું ૩ પર્વતિથિયોનો ક્ષય ન હોય એમ કોઈ માનતું વર્ષ ગ્રંથ ન જ બતાવે એમ તો નહિ.
જ નથી. પણ આરાધનાનો ક્ષય ન હોય અને સંઘપટ્ટકમાં શ્રીસંઘને વ્યાધ જેવો ભયંકર આરાધના બેની એક પણ ન ચાલે. જણાવવામાં આવેલ છે કે?
જ જૈનમત પ્રમાણે સામાન્ય તિથિ કે પર્વતિથિની ૩ મહારાજ બુટેરાયજી મોટા સાધુ સમુદાયના વૃદ્ધિ થાય છે, એ કહેવું હવે તો આગ્રહ જ છે, મૂલ હોવાથી વૃક્ષ સ્કંધ કહેવાય.
લૌકિકટીપ્પણાથી વૃદ્ધિ મનાય છે. સાવધો એ જગા પર પ્રતિમા ધર્મ જેવાનો ૫ તિથિ એ પ્રથમાને ન સમજે તે જ પૂર્વતિથિમાં પૂરાવો અને શ્રીઅભયદેવસૂરિજીના વાક્યનો એવો અર્થ કરે અને તે ખેંચે. ખુલાસો વિચારે, અને સમજે તે સાચા રસ્તે ૬ તાઃ એક વચનને ન સમજે તે જ તો એમ રહે. પાંચમા આરાને છેડે શ્રાવકધર્મનો વ્યુચ્છેદ ગણી બે પર્વ ભેગાં માને. થાય એ સ્વાભાવિક છે.
૭ કલ્યાણકમાં પણ પ્રતિનિયત ક્રિયાના સંબંધે
(જય-કવીન્દ્ર) તેમજ થાય. બાકી તપ તો સાથે થાય. મહારાજ શ્રી આત્મારામજીની શતાબ્દી વખતે ૮ સામાન્ય તિથિઓનો ઉદયાધિકાર છે છતાં તે જેઓ જન્મ વખતે કલ્યાણરૂપ કેમ હોય છે એમ જેમ ક્ષય વૃદ્ધિમાં કાર્ય ન લાગે, તેમ બે પર્વમાં કે કહીને વિરોધ કરતા હતા તેઓ જ હવે પોતાના
દ્વિતીય પર્વની વૃદ્ધિમાં ભોગનો નિયમ ન રહે ગુરૂના જન્મને કલ્યાણરૂપ મનાવે છે.
અને તેથી જ થ્થોમવૃત્ત એમ ન કહ્યું ૨ તત્વાર્થ ભાષ્યકારે જે ભાવવાચક જન્મ શબ્દ ૯ “સ્વતઃ ' ને સમજવાવાળો જાણે જ છે લીધો તેને ન સમજનાર મરણના પ્રતિપક્ષવાળો
અવ્યવધાનના અસંભવે એક વર્ણવ્યવધાના જન્મ લે અને જન્મ મરણનાં દુઃખોને જોડે.
લેવાય તેવી રીતે ક્ષયની વખતે પહેલાની પણ
પર્વતિથિ હોય તો તેનાથી પહેલાની લેવાય, જે (મુંબઈ સ્વર્ગારો.)
આરાધનાને અખંડિત રાખવા પહેલામાં જવું પડે ૧ તત્ત્વતરંગિણીમાં તિથિની ચર્ચા મુખ્યતાએ તો તે આરાધનાને માટે પૂર્વતરમાં જવું જ પડે
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૫૯
પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિહાનિએ તેરસની વૃદ્ધિહાનિ કરવી તે પરંપરાને અનુસરતું હોવા સાથે લેખને પણ અનુકુલ છે. માટે તે પરંપરાને ઉઠાવવાવાળા કદાગ્રહી ગણાય. પૂનમના ન્યાયથી ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરનાર જ માર્ગમાં છે. (વીર. તત્ત્વ) ૧ ચૌદશને ક્ષયે તેરસને દિવસે ચૌદશ જ છે એમ કહેવું તેરસ છે એમ કહેવું નહિં અને તેરસ છે એમ જણાવનાર મૂર્ખ ગણવો, આવા સ્પષ્ટ લેખો છતાં ક્ષય ન માને તેને શું કહેવાય ? ૨ ગૌણમુખ્યનો ન્યાય આરાધના (પ્રાયશ્ચિત્તાદિ) સિવાયમાં છે.
શ્રી સિદ્ધચક્ર
૩ વિશેષકારણે પણ ઉદયવાળી તેરસ હોય છતાં તેને તાંબા સમાન ગણી કિંમતમાં હિસાબ વગરની જણાવી છે. ચૌદશ પૂનમ ભેગી કરનારા શું તે વખત ચૌદશને ગૌણ કે તાંબાને સ્થાને ગણાશે ?
1
૪. તમારામાંના મતે તેરસે અને ભૂલ થાય તો પૂનમનું પડવે કાર્ય કરવાનું કહેનારા ભૂલ્યા છે? ૫ એકવાક્યતાના હેતુ તરીકે
કહેલ કૃત્યમિપ્રાયેળોòત્વાદા વાક્ય કેમ ખવાયું ? પ્રાયશ્ચિત્તાદિના પક્ષે અને મુખ્ય પણ ચૌદશ જ છે. એમ કહેવું યોગ્ય છે. એ જણાવેલ સ્પષ્ટ અર્થ ઓળવવો યોગ્ય નથી.
૬ વ્યપદેશ ન કરાય એટલે કહેવાય જ નહિં અર્થાત્ ક્ષય કરાય એ ચોખ્ખું છે.
બળવાન કાર્યવાળી તેરસ એ કથન છલ ગણાય વિશેષાર્યમન્તરાનો પોતે જ અર્થ વિશેષ કારણ સિવાય તેરસ કહેવાય જ નહિં એમ કહેલ છે. અન્યતિથિઓના ક્ષયે તે ભેગી થાય તેમ જ તેરસ ચૌદશ પણ ભેગી કરનાર તિથિનો લોપક
ગણાય.
૭
८
તા. ૨૬-૩-૧૯૩૭
૯ પૂર્વ પૂર્વતિથિમાં ભોગ હોય જ છે અને ભોગ તો માનો છો. (વી આરા૰) નિગોદછત્રીશી અને પુદ્ગલ ષત્રિશિકા શ્રીઅભયદેવસૂરિજીની નથી. પણ તેમનાથી પૂર્વાચાર્યોની છે.
गाथाप्रपंचो वृद्धोक्तोऽभिधीयते ( भ० २४१ पत्रे ) इहाल्पबहुत्वाधिकारे वृद्धा गाथा एवं प्रपंचितवन्तः ( भ०४९४) अयं च सूत्रार्थोऽमूभिर्वृद्धोक्तगाथाभिर्भावनीयः
૧
૨
૧૬૭૫ ના લેખમાં જહાંગીર પાદશાહે યુગપ્રધાનપદ દીધું એમ છે. ૧૬૮૧ માં દેનારનું નામ જ નથી છાપ્યું. (જિન. પુરિ. છ) ૧૦૨૪માં દુર્લભસેન રાજા હતો એ વાત ખરતરના જિનહંસાદિને શોભે. વગર રાજાએ વળી બે વિરૂદ્ધ (બિરૂદ) કહેનારને શું કહેવું ? ૪ સુવિક્રિયા આ પદનું રિયા એમ સફેદાથી ખરતરોએ તાડપત્રમાં ક્યું છે. વડોદરામાં એ પ્રત છે તે જોવી. જુની લીપીનામુનોનોવનો ૨ યઅને દિ નો રિ સફેદાથી કરેલો છે તે જોવો. શ્રીપાર્શ્વનાથ ચરિત્રમાં રીપોર્ટમાં સ્વરયો ળાયા નથી જ. ખરતરમાં છે પણ પૂર્વાર્ધમાં વિશેષણો આવી ગયાં છે કોઈપણ પ્રકારે બુદ્ધિસાગરજી છે નહિ તેમજ પ્રસિદ્ધાર્થમાં ળયા કહેનારની દશા પણ ચોખ્ખી છે.
સુવર ને સ્થાને હરવર કરી દ્યો પણ વર શબ્દ દેવતાને આપોઆપ ખેંચે છે.
૩
૫
૬
(૦૨૮)
શ્રીમાન્ અભયદેવસૂરિજીની મહત્તા તો સર્વને કબુલ છે. પણ ખરતરો પોતાના મહિમા માટે જુઠું લખે છે.
૭
ગુરુપારતંત્ર્ય ગણધરસાર્ધશતક પંચસિની વૃત્તિ લીલાવતી પ્રભાવક ચારિત્ર આદિમાં ખરતરની ગંધ પણ નથી. ૧૦ પ્રજામાં વસતૌ પ્રાપ્તવશીર વિસ્તા ભવન્તઃ એ વાક્ય જ
Page #332
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ પ્રક્ષિતપણું જ ખરતરનું જણાવાશે. ૧૫ જિનપતિ પછી શ્રીઅભયદેવસૂરિજીને નામે ૮ પ્રભાવક ચારિત્ર તો જણાવે છે કે રાજાના ખરત મગરૂરી લેવા લાગ્યા તેથી તો
આગ્રહથી ચૈત્યવાસીઓએ જગ્યા આપવાદીધી. શ્રી સોમધર્મગણીજીને યોગ્ય પ્રતિષ્ઠામાયશ્નો મહેરબાનીનો આવો અર્થ ખરતરો કરે છે. છે: વરતfમ: એમ લખી સ્પષ્ટ કરવું
પડ્યું કે શ્રી અભયદેવસૂરિજીના નામે ૯ ખતરોની પટ્ટાવલીઓમાં શ્રીજિનેશ્વરસૂરિ
ખરતરગચ્છની લોકમાં પ્રતિષ્ઠા થઈ. મહારાજનો નંબર નિયમિત નથી. (શું તે બધી
ખરતરોના મુદ્દા પ્રમાણે પણ કલ્પિત હશે?).
શ્રીઅભયદેવસૂરિજીથી ખરતરગચ્છ થયો તો ૧૦ (૧૦ પત્ર) પાઠાંતરોને વર આ વાક્ય . નથી જ. અને નવાંગીવૃત્તિ આદિમાં ખરતર
શું લેખકને કલ્પિતતા લાગેલી છે એમ નથી નામ છે પણ નહિ. કલ્પાન્તર્વાચ્ય તો અનુવાદ જણાવાતું?ખુલ્લા શબ્દમાં લેખક ગચ્છભક્ત ખરતરનો કરે છે. શ્રીહરસૂરિજીનું વાક્ય પણ હોય તેથી ન લખે. બાકી તે પટ્ટાવલીયો પ્રઘોષ જણાવી ખરતરોની હીલચાલ જ જણાવે પાઠાંતરવાળી નહિં. પણ જુઠાપાઠ અને ગુરૂશિષ્યાદિના સંબંધવાળી છે.
૧૬ (૩૨) શ્રી સોમસુંદરસૂરિજી એ ઉપદેશસપ્તતિ ૧૧ લેખક ગચ્છનો ભકત હોય અને તેથી
નથી કરી પણ શ્રી સોમધર્મે કરી છે. આ વસ્તુ મહાવીર મહારાજ અને શ્રી પાર્શ્વનાથ ચારિત્રના ખરતરોની સભા ન સમજી? વળી એક જ પલટાવેલા પાઠ માને અને દેવતાઈ વરદાનને કાર્તિક માસમાં પાટણ અને ખંભાતના ખરયર બનાવ્યું અને તે પણ વર્ધમાનસૂરિજી દસ્તાવેજો હાજરીવાળા થાય છે એ શું? હોય છતાં શ્રીજિનેશ્વરસૂરિમાં લગાડે.
૧૭ આ ચાર પ્રદીપ અને પ્રભાવક ચરિત્ર છપાયેલાં ૧૨ લેખક રાજાના ખરા” શબ્દ ગચ્છના બિરૂદનો પણ છે. ૧૦૮૦માં થયાનું કે રાજવિવાહનું નામ
મહેલે છે. (જો કે જિનપાત પહેલાની કોઈ તે નિશાન નથી. દસ્તાવેજોની સચ્ચાઈ કેવી.? વાત જ નથી કરતા.)
સહી સાચી અને વાંચી સમજી થઈ હશે કે શું? ૧૩ મહોપાધ્યાય ધર્મસાગરજીને ખરતરગચ્છનું સાર્ધશતકમાં ખાતરોના બિરૂદનું નામ પણ ખંડન કરવાની ફરજ ગણધર સાર્ધશતકના
નથી. લંબાણ આદિ શબ્દોએ તથા જિનપ્રજાના કરેલા ૧૮ શ્રીદેવેંદ્રસૂરિજીએ શ્રીકર્મગ્રંથ આદિની તપોષUT તપોટમત ગ્રંથે પાડી છે. સત્યભક્ત ટીકાઓમાં સ્પષ્ટ તપાગચ્છ બિરૂદ પહેલાં અને અસત્યને ન જ સહન કરે તો પછી અસત્ય ચૈત્રવાલ ગચ્છની ઉપસંપદામાં છે. એ કેમ નથી સત્યની ખોટી નિંદા કરે તે કેમ સહે?
સમજાતું? ૧૪ ખરતરમાં જિનપતિથી શ્રીઅભયદેવસૂરિજીને ૧૯ શ્રીઉસૂત્રકંઇકદાલને અંગે થયેલ વાતને
ખરતર તરીકે ઘસડ્યા. તેથી જ ઉપાધ્યાયજીના બધા ગ્રંથોને જોડનારો મહોપાધ્યાયજીને જ તે બાબત સત્ય બીના અનર્થવાળા મિચ્છામિ દુક્કડંથી શાસ્ત્રોને પણ પ્રગટ કરવી ફરજીયાત થઈ.
અમાન્ય ગણશે.યાદ રાખવું કે પ્રવચનપરીક્ષાની
Page #333
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ ચર્ચામાં ખરતરોને શ્રીવિજયસેનસૂરિજી ઈસારારૂપ જણાવ્યું છે. મહારાજે પાટણ અને અમદાવાદમાં ૧૧૯૨,
(જિનચંદ્ર) ૯૩ના બને ચોમાસામાં હરાવ્યા. અને તે જ
૧ સૂચના આપી હતી. નમુના માટે ફેર તપાસો. પ્રવચન પરીક્ષાને શ્રીસંઘે બાદશાહી વાંજિત્રોના
૧. પ્રશ્ન ૧૦ને અંગે ભગવાન ઠાઠથી વધાવી લીધો (જુઓ વિજ્યપ્રશસ્તિ)
શ્રી ઋષભદેવજીના બાર શ્રીનેમિનાથજીના નવ જિનચંદ્રગીત વિધિ સ્થાનક આદિમાં આ વાત
ભગવાન મહાવીર મહારાજના ભવ સત્તાવીશ ન લેવાય જ. વિજ્યપ્રશસ્તિ પછી પટ્ટાવલીમાં
જે છે તે નથી તો ક્ષાયિક સમ્યકત્વવાળા અને લેવાય.વિહારમાત્રમાં તો પરાજ્યને જ્ય લેખે
નથી તો અપ્રતિપાતિ સમ્યકત્વવાળા. ૨
વાસુદેવોને સમ્યકત્વનિર્ણાતિ પણ છે.પંરરિહંતે ૨૦ જયસોમે સમજવું જ જોઈએ કે ના પદ
ગાથાની ટીકા જોવી. અન્યધર્મના અનુષ્ઠાન જૈનોમાં ભગવાનને અંગે જાહેર હતું. અને તરીકે ગણાયેલી ક્રિયા મિથ્યાત્વને વધારનાર શંકરાચાર્યાદિ તે ધરાવતા તેથી બાદશાહ આપે
હોઈ અયોગ્ય જ છે એ સમજાવવું ત્યાં જરૂરી તેમાં નવાઈ શી? શ્રીહીરસૂરિજીએ વાવેલા
છે. (૧૨) ૩ કેવલજ્ઞાનવાળી સ્ત્રીઓને પણ વૃક્ષની છાયાનો લાભ જિનચંદ્રને મળે તેમાં ખોટું
છઘસ્થ સાધુ વાંદે નહિ. સમવસરણમાં પણ શું? જગદ્ગુરૂ પદ દેનાર બાદશાહ હોય અને
સાધુઓની પાછળ તેઓ બેસે (૧૫) ૪ શેખ કદાચ ખીજાય તેમાં મોગલાઈ નથી? અતિચારની આઠ ગાથા ન આવડે તો આઠ ૨૧ શ્રી હીરસૂરિજીની સાથે અકબર બાદશાહ નવકાર ગણવાનો શાસ્ત્રીય લેખ છે. તો પછી
વગેરેનાં અમારિ પડતો વગડાવ્યાનાં તે વખતનાં વંદિત્તા માટે પચ્ચાસ નવકાર વ્યાજબી નથી ચિન્હો અમદાવાદ સાહિત્ય પ્રદર્શનમાં રજુ એમ કેમ કહેવાય? ખપીઓએ વંદિતુ સૂત્ર થયેલાં છે. (જી. વ. ૨૪)
શિખવું જ જોઈએ એમ કહેવાય (૧૬) ૫ ૨૨ આચાર્યની વાત છે કે જિનચંદ્રના
ઔપથમિકમાં પણ જિનકર્મ નિકાચિત થાય છે. વિહારવર્ણનમાં નાની નાની વાતોના સારા
સવિદ્દી એવું જ શાસ્ત્રકાર પણ કહે છે. (૨૨) છે અને યુગપ્રધાનપદનો ધસારો પણ નથી.
૬ વર્તમાનકાલમાં શ્રાવકપ્રતિમાને વહીને જ ગ્રંથોની પુષ્મિકાઓ કેટલીક ગ્રંથ લખનારની
સાધુપણું (બાલાદિસિવાય) લેવું એવો ચોખ્ખો લખેલી હોય છે એને કેટલીક તો પાછલાઓએ
પાઠ શ્રીહરિભદ્રસૂરિજીના પંચાશકમાં છે, પણ લખેલી હોય છે. ખરતરોમાં તો વિશેષ એ
સાધુપણામાં આકારો નથી. શ્રીસેનસૂરિજીની રીત છે એમ ભંડારો જોનારને જણાય છે.
વખત પ્રતિભાવહનની વાત પણ લેખ સિદ્ધ છે તા. ક. પ્રકાશ “સમાલોચનાર્થે” એમ લખી
(૨૫) ૭ શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તીજી સમાલોચના માગી છે તે ન અપાય તો અંગીકાર
આદિની માફક યુગપ્રધાનો સાથે પણ હોય. જેવું થાય માટે અપ્રાસંગિક પણ આટલું
(૨૬).
(જૈનધર્મ)
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
-
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ,
માધાના: મકલાત્ર પ્રાન્ટંગત આગમોહ્યા શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
જ
ર
-
-
-
HIGNORE
પ્રશ્ન-૮૭૪ નેશઠશલાકાપુરૂષીમાં કઈ કઈ
પદવીઓ ભવચક્રમાં એકથી વધારે વખત
આવી શકે ? સમાધાન-ફક્ત ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની
પદવી ભવચક્રમાં એક જ વખત આવે. બાકી ચક્રવર્તીપણા આદિની પદવીઓ ભવચક્રમાં ઘણી વખત આવી શકે છે. આ જ કારણથી જિનકર્મને નિકાચતી વખત જ તમ વોલફિનાઈi એવો નિયમ નિર્યુક્તિકાર મહારાજા વગેરે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. અર્થાત્ સંસારચક્રને ત્રણ ભવ જેટલા બાકી રહે તેવું કરીને જ જિનકર્મને નિકાચિત્ કરી શકાય એટલે નક્કી થયું કે તીર્થંકર પદવી તો ભવચક્રમાં એક જ વખત અને અંત્યભવમાં જ હોય. પરંતુ ચક્રવર્તી આદિ પદવીઓનો બંધ વખતે સંસારને ઓછો કરવાનો નિયમ ન હોવાથી તે પદવીઓ ભવચક્રમાં ઘણી વખત પણ આવી શકે ? આ જ કારણથી શ્રીભગવતીસૂત્રમાં દેવાધિદેવપણાનું આંતરૂ જણાવ્યું નથી. પણ નરદેવપણાનું એટલે રીક્રવર્તીપણાનું આંતરું
એક જીવની અપેક્ષાએ જણાવેલું છે. પ્રશ્ન ૮૭૫ ભગવાન જિનેશ્વર મહારાજાઓ તો
તદ્ધવેજ મોક્ષે જાય પણ ચક્રવર્તી તથા બલદેવ તો મોક્ષે પણ જાય અને સદ્ગતિએ જાય તો દેવલોક પણ જાય. અને ચક્રવર્તી જો ચક્રવર્તીપણું છોડીને ત્યાગી ન થાય તો નરકે પણ જાય અને વાસુદેવ તથા પ્રતિવાસુદેવ તો નરકે જ જાય. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તે તીર્થકર સિવાયની ચક્રવર્તીપણા આદિની પદવીઓને ધારણ કરનારાઓને માટે ભવોની સંખ્યાનો નિયમ ખરો કે નહિ ? પંદર ભવોથી વધારે ભવો ચક્રી વગેરે ન કરે એમ કેટલાક કહે છે તે
ખરું છે ? સમાધાન-જો કે વર્તમાન અવસર્પિણીનાશઠશલાકા
પુરૂષોમાં એકની એક પદવી બે વખત કોઈપણ જીવને આવી નથી. પરંતુ સર્વકાલ માટે એવો નિયમ કરાતો નથી કે એકની એક પદવી એક જીવને બીજી વખત ન જ આવે. શ્રીભગવતીસૂત્રમાં કંઈક અધિક સાગરોપમને આંતરે બીજી વખત ચક્રવર્તીપણું આવે એમ સ્પષ્ટ જણાવે છે. વળી તે જ સ્થાને ઉત્કૃષ્ટ અંતર અપાઈ પુદ્ગલપરાવર્તનું જણાવે છે તેથી એમ માની શકાય કે ચક્રવર્તી થયા પછી પંદર ભવે ચક્રવર્તી આદિ મોક્ષે જાય એવું નિયમથી નથી.
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંકથી ચાલુ)
તે
અને ઘટી શકે તેવો જે ઉપદેશ તે ધર્મમાં છેદ જાણવો. બંધ તથા મોક્ષાદિને અનુકૂળ એવા જીવાદિપદાર્થોનું નિરૂપણ તે ધર્મના અધિકારમાં તાપ જાણવો. તે કષ, છેદ અને તાપ એ ત્રણે કરીને શુદ્ધ એવો જે ધર્મ તે જ સમ્યધર્મપણાને પામે છે. એ ત્રણ વડે કરીને જે ધર્મ શુદ્ધ ન હોય અગર કોઈપણ એક પ્રકારની અશુદ્ધિવાળો હોય તો તે ધર્મ યથાર્થપણે ધર્મના ફળને દેવામાં સમર્થ થતો નથી. એ ધર્મ જ જે માટે જગતના સર્વ પદાર્થોમાં ઉત્તમ પુરૂષાર્થ છે, માટે એ ધર્મની બાબતમાં જે ઠગાયો મનુષ્ય સકળકલ્યાણોથી ઠગાયો જ છે એમાં કોઈ સંદેહ નથી, અને જે ધર્મમાં ન ઠગાયો તે કલ્યાણમાં કોઈ દિવસ પણ ઠગાતો નથી, માટે બુદ્ધિમાનોએ બુદ્ધિપ્રધાન એવી દૃષ્ટિથી ધર્મની સમ્યક્ પરીક્ષા કરવી. જેને મોક્ષનું બીજ (સમ્યક્ત્વ) પ્રાપ્ત થયું હોય છે તેને આ લોકનાં બધાં કલ્યાણો મળે છે, અને પરભવમાં શુભપરંપરાવાળાં એવાં દેવ અને મનુષ્યનાં સુખો પણ નક્કી મળે જ છે. સાચાતત્ત્વોની શ્રદ્ધારૂપ તથા પ્રશમાદિરૂપ ચિહ્નોથી જણાતું અને શુભઆત્માના પરિણામ સ્વરૂપ એવું જે સમ્યકત્વ તે જ મોક્ષનું બીજે છે. તે સમ્યક્ત્વ મળ્યા પછી નિર્મળભાવવાળા જીવને હંમેશાં સુખ જ હોય છે અને ભાવથી ધર્મમાં પ્રવર્તેલા જીવને શુભ અનુબંધ જ હોય છે. સાચા પદાર્થને કહેવાવાળા શાસ્ત્રોથી જ સાચાપદાર્થની શ્રદ્ધા થાય છે, અનેં તેવું શાસ્ત્ર શ્રીવીતરાગમહારાજના જ વચનરૂપ હોય છે. અપૌરૂષય એટલે પુરૂષ નિ - કહેલું એવું વચન સર્વથા જે માટે હોય જ નહિં તે માટે અપૌરુષેય તરીકે ગણાતું વચન તે સત્યાર્થને જણાવનાર કહેવાય જ નહિં. તેમ જ પુરૂષે કહેલું હોવાથી જે પૌરૂષય વચન હોય તેમાં પણ દોષવાળાનું વચન સત્યાર્થને જણાવનાર કહેવાય નહિં શંકાકાર કહે છે કે એ જિનવચનથી પણ સત્યપદાર્થની શ્રધ નક્કી થાય જ છે એમ સિધ્ધિ થતી નથી. કેમકે સર્વજીવોએ આ જૈનપ્રવચનનું શ્રુત પણ અનંતી વખતે મેળવેલું છે. વળી પૂર્વે જિનપ્રવચનનો યોગ ન જ પ્રાપ્ત થયેલું હોય એમ માનવામાં બીજો કોઈ હેતુ નથી, કેમકે અનાદિનો સંસાર હોવાથી તેમાં કોની કોની સાથે કોનો કોનો સંબંધ થયો નથી ? પહેલાં અનન્તી વખતના પમાયેલા જિનશ્રુતથી સમ્યક્ત્વ ન થયું અને હવે જો તે સમ્યક્ત્વ થાય, તો તે સમ્યક્ત્વ થવાનું કરાણ શું ? અને જો વગર કારણે જ તે સમ્યક્ત્વ થતું હોય તો તે સમ્યક્ત્વ હંમેશાં હોય અથવા તો કોઈ દિવસ પણ ન થાય. કારણ મળવાથી થવાવાળી જે ચીજ હોય તે અહેતુક કહી શકાય નહિં અને અહેતુક ચીજ હોય તે કાં તો હંમેશાં હોય જ અથવા કદાપિ ન જ હોય, એવી રીતે પણ સમ્યક્ત્વની ઉત્પત્તિ થવી સંભવિત નથી. વળી સર્વસંયોગો કર્માધીન છે, અને તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી એ કોટાકોટિ સુધી સ્થિતિવાળું અનંતી વખત થઈ ગયેલું છે. સમ્યકત્વ પામવાવાળાને કોટાકોટિ સિવાય અધિક સ્થિતિનું કોઈ કર્મ નથી અને તેટલું અંતઃ કોટાકોટિ તો કર્મ ઘણી વખત થયું. અનાદિકાળમાં એક જે વખત ગ્રંથીભેદ થાય છે તો કાલભેદે જુદા જુદા જીવોને સંયોગે જુદે જુદે કાલે સમ્યક્ત્વ કેમ થાય ? અહીં ઉત્તર દે છે કે બીજા હેતુનું કામ શું છે ? કેમકે કાલભેદે શાસ્રથી જ પ્રાયે સમ્યક્ત્વ થાય છે, અને શાસ્ત્રપ્રાપ્તિમાં પણ તે કાલભેદ જ હેતુ છે, આ જગા પર શંકા કરે છે કે તે શાસ્ત્ર પણ પહેલાં ઘણી વખત પ્રાપ્ત થયું, કેમકે સર્વજીવોનો અનન્ત વખત ત્રૈવેયકમાં ઉપપાત જરૂર થયેલો છે એમ સૂત્રમાં
૨૬૩
તા. ૨૬-૩-૧૯૩૭
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કહ્યું છે, અને તે રૈવેયકનો ઉપપાત સાધુવેષ વગર થયો જ નથી, કેમકે કહ્યું છે કે સમ્યકત્વ વગરના જે લોકો સાધુપણાનો વેષ ગ્રહણ કરે છે તેનો પણ ઉપપાત ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી હોય છે અને જ્યારે અનન્ત વખત દ્રવ્યસાધુપણું આમ ગયું તો પછી સાધુપણામાં આ સૂત્રપોરસઆદિક જ નિત્યકર્મ વિતરાગોએ યથાયોગ્ય કહેલું છે, તે બધું અનન્ત વખત થઈ ગયું છે, અર્થાત્ શાસ્ત્રની પ્રાપ્તિ અનંતી વખત થઈ, પણ તેનાથી કેમ સમ્યકત્વ થયું નહિ? અથવા તો એજ શાસ્ત્ર કાલભેદે સમ્યકત્વનો હેતુ બને કેમ ?, આ બધા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે મૃતધર્મ મળ્યો હતો, પણ કોઈપણ પ્રકારે જીવન વિર્યનો ઉલ્લાસ થયો ન હતો અને સમ્યકત્વ તો વીર્ય ઉલ્લાસથી જ થાય, અને તે સમ્યકત્વના કારણભૂત વીર્ય પણ પ્રાયે શાસ્ત્રોથી જ થાય. જેમ ખારાદિકમાં ઘણી વખત નંખાયેલો છતાં વેધ પરિણામને નહીં પામેલો પણ ઉત્તમમણિ કોઈ કાલે મળેલા તે જ ખારાદિકથી વીંધાય છે. તેવી રીતે અનેક વખત શુદ્ધધર્મના સંયોગની પ્રાપ્તિ થાય છતાં નહિં થયેલો એવો જે વીર્ય ઉલ્લાસ થાય તે શુદ્ધ ધર્મથી જ થાય છે અને તેથી ભવ્યજીવ સિદ્ધિ પામે છે. તે જીવનો જ તેવો સ્વભાવ છે કે તેટલી જ વખત શાસ્ત્રધર્મ થઈ ગયા પછી કોઈક કાલે થયેલા શાસ્ત્રધર્મથી જ તેટલું વીર્ય પામે છે અને તેથી સમ્યકત્વ પામે છે. શંકાકાર કહે છે કે ૨૦૪૬, મUUTદ ૨૦૪૭, મારિ ૨૦૪૮, વાતો ૨૦૪૧, સબૅવિ ૨૦૫૦, નવ १०५१, एत्थंपि १०५२, एअं १०५३, एय १०५४, कम्माइ, १०५५, अह १०५६, भद्यन्ते १०५७, अह १०५८, जं १०५९, णय १०६०, तस्स १०६१, तत्तो १०६२, जिण १०६३, सम्म १०६४, तम्हा ૨૦૬૧, તો ૨૦૬૬ પૂર્વે કહ્યા પ્રમાણે સ્વભાવવાદ અંગીકાર કરવાથી તો તમે પોતાનો સર્વકર્મોની અંતઃ કોટી કોટી સ્થિતિ થાય તો જ સમ્યકત્વ થાય આવી રીતે જણાવેલ કર્મવાદ છોડી દીધો, આના ઉત્તરમાં કહે છે કે અમારે એકાંત કર્મવાદ કોઈપણ પ્રકારે ઈષ્ટ નથી, તેમજ સ્વભાવવાદ પણ સર્વથા અનિષ્ટ પણ નથી, કેમકે દુપમાકાલની રાત્રિના નાશ માટે સૂર્યસમાન હોવાથી દિવાકર તરીકે ગણાતા અને સંમતિનામના શાસ્ત્રથી જેમનો જશ પ્રસારેલો છે એવા શ્રુતકેવલી સિદ્ધસેન આચાર્યે કહેલું છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યમ એ કારણોમાંથી કોઈ જગતનું કોઈ એકજ કારણ છે એમ માને તો તે મિથ્યાત્વ છે, અને પરસ્પર અપેક્ષાવાળાં તે સર્વ કાલાદિકો જગતના કારણો છે એમ માને તો તે સમ્યકત્વ કહેવાય, એવી રીતે કલાદિક સર્વે વસ્તુઓ સમુદાયે કાર્યને સાધનારાં કહેલાં છે અને એવી જ રીતે સર્વકાર્યમાં તે પાંચે પદાર્થો સમ્યપણે ઘટે છે. આ જગતમાં મગનું રાંધવું આદિક કોઈપણ કાર્ય એકલા કાલાદિકથી થતું નથી, પણ કાલાદિક પાંચે એકઠા થાય ત્યારે જ થાય છે. માટે તે કાલાદિક બધા એકઠા થયેલા જ કર્મના ઉદયથી અને યત્નથી થનાર વસ્તુમાં કારણો ગણાય. અહીં સમ્યક્ત પ્રાપ્તિમાં પણ એવી જ રીતે અમે સ્વભાવ પણ કારણ તરીકે માનેલો છે અને તે પણ વિચિત્રભવ્યપણારૂપ સ્વભાવ જ અહીં કારણ તરીકે સમજવો. જો આ ભવ્યપણું જે છે તે પણ જો સર્વજીવોને સર્વથા સરખું જ હોય તો કાલાદિકના ભેદ સિવાય તુલ્યપણે સર્વજીવને મોક્ષે જવું થાય. વળી સર્વથા એકસ્વભાવવાળા ભવ્યત્વને માનીએ તો કર્માદિના અધિક ન્યૂનપણાથી પણ કાંઈ પણ ફરક પડે નહિં, અને કર્મની સ્થિતિ વધારે છતાં પણ સમ્યકત્વ માનીયે તો અભવ્યને પણ સમ્યકત્વ અને મોક્ષનો પ્રસંગ આવે (દેશનાવિગેરેથી
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૬૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ તેને પણ સમ્યગ્દર્શન પ્રગટ થાય.) જો ભવ્યપણાનો તેવો કાલાદિક ભેદે ભિન્નતાવાળો સ્વભાવ ન માનીએ તો તે એક સ્વરૂપ મનાયેલો હોવાથી કર્માદિકનો તેવો કાલાદિકભેદે ભિન્નફલ કરવા રૂપ સ્વભાવને ભિનફલને કરનારો થાય નહિ, આ ભવ્યત્વની વિચિત્રતાની વાત બુદ્ધિશાળીઓએ વિચારવી. કદાચ કહેવામાં આવે કે દેશના વિગેરે સાધનો સમ્યગ્દર્શનઆદિને કરવાવાળાં નથી એમ માનીયે અને તેથી અભવ્યને મોક્ષ પ્રાપ્તિનો પ્રસંગ નહિં આવે, પણ તેમ માનીયે તો ભવ્યમાં પણ તે દેશનાદિ સમ્યકત્વઆદિને કરનારાં કેમ બને? કહેવામાં આવે કે ભવ્યત્વ હોય તો દેશનાદિથી સમ્યત્વે આદિ થાય, તો ભવ્યપણું બધા ભવ્યજીવોને સરખું છે એમ તમોએ માન્યું છે અને તેથી તે ભવ્યપણું પણ આવી રીતે એક સ્વરૂપ હોવાથી અભવ્યની દેશના જેવું જ થશે. કદાચ એ દોષના ભયથી ભવ્યપણાનો તેવો સરખાપણાનો સ્વભાવ ન માનો તો તત્ત્વથી ભવ્યપણાની વિચિત્રતારૂપ અમારો જ પક્ષ કબૂલ થયો. જે માટે તે ભવ્યપણું એક છતાં પણ અનાદિ છે અને તે ભવ્યપણાનો પરિપક્વ થવાનો સ્વભાવ પણ આત્મભૂત હોવાથી અનાદિ છે, એમ કહેવાથી બાકીના કર્માદિક નકામાં છે એમ નહિ સમજવું, કેમકે તથા સ્વભાવવાળું ભવ્યપણું પણ પોતાના પરિપક્વપણાની માફક જ કાલાદિકની પણ અપેક્ષા રાખે છે. પરમાર્થથી વિચિત્ર સ્વરૂપવાળા તે કારણોના સમુદાયથી જ જીવ તેવા પ્રકારનું અન્યોડચ અપેક્ષાએ વિર્ય પામે છે અને તેથી તેને દ્રવ્ય સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, અને તે દ્રવ્યસમ્યક્તથી ભાવસમ્યકત્વ થાય છે અને તે ભાવસમ્યકત્વથી અનુક્રમે કે સાથે ચારિત્ર પ્રાપ્ત થાય છે અને તેથી અનુક્રમે કેવળજ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે. ઉપર જણાવેલ સમ્યકત્વના દ્રવ્ય અને ભાવ એવા જે ભેદો છે તે જણાવે છે, જિનવચન જ તત્ત્વ છે એવી જે રૂચિ તે દ્રવ્યસમ્યકત્વ અને યથાસ્થિત જીવાદિ ભાવોના હેયાદિના વિભાગવાળા જ્ઞાનથી થતી શ્રદ્ધા તે ભાવસમ્યકત્વ કહેવાય છે. ને દ્રવ્યસમ્યકત્વ કરતાં ભાવસમ્યકત્વની શ્રેષ્ઠતા જણાવે છે, જેના ગુણો ન જાણ્યા હોય એવા સુંદરરત્નમાં જે શ્રદ્ધા હોય તેના કરતાં ગુણો જાણ્યા પછી થતી શ્રદ્ધા અનંતગુણી હોય છે અને તેટલા જ માટે ભાવસમ્યકત્વ એ દ્રવ્યસમ્યકત્વ કરતાં અનન્તગુણ શુદ્ધ જાણવું અને એવું ભાવસમ્યકત્વ જ પ્રશમાદિલિંગોને ઉત્પન્ન કરનારું છે, અને એવા ભાવસમ્યકત્વથી જ તીવ્ર શુભભાવ થાય છે, અને તે તીવ્ર એવા શુભભાવ થવાથી શુદ્ધચારિત્ર પરિણામ થાય છે, અને તે ચારિત્રપરિણામથી દુઃખરહિત અને શાશ્વત સુખવાળો એવો મોક્ષ મળે છે. મૃતધર્મની મહત્તા એ દ્રવ્યસમ્યકત્વ છે અને તે જ ભાવ સમ્યકત્વનું કારણ છે. એમ પ્રાસંગિક વસ્તુ કહીને જે ચાલુ અધિકાર શ્રતધર્મની શુદ્ધિનો છે તેને કહે છે.
સુ ૨૦૬૭, સુકુમો ૨૦૬૮, Mદ ૨૦૬૬, ધૂનો ૨૦૭૦, નદ ૨૦૭૨, તેટલા માટે શ્રુતધર્મની કષ વિગેરેએ કરીને પરીક્ષા કરવી જોઈએ, ઉષરભૂમીમાં સેંકડો વખત થયેલો વર્ષાદ નિષ્ફળ જાય છે, તો પણ રસાલ જમીનમાં વર્ષાદ વિના ધાન્યની ઉત્પત્તિ થાય છે એમ કહી શકાય જ નહિં. એવી રીતે અભવ્ય કે ભવ્યજીવમાં અનન્સી વખત કૃતધર્મની પ્રાપ્તિ નિષ્ફળ થઈ છે, છતાં ચરમાવર્તે ભવ્યજીવને પણ થતા સમ્યગદર્શાનાદિમાં તે શ્રતધર્મ કારણ છે એમ માનવાના કોઈ પણ પ્રકારે ગેરવ્યાજબીપણું નથી, કેમકે પૂર્વ જણાવ્યું તેમ પ્રાયે કૃતધર્મથી જ સમ્યકત્વ અને ચારિત્ર થાય છે, અભવ્ય તથા ભવ્યજીવોને પણ અન્નત વખત મૃતધર્મ આવ્યા છતાં ચારિત્રધર્મ નથી થયો માટે પ્રાયે એવું કહ્યું છે. કષનું સ્વરૂપ
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ કહે છેઃ જે શાસ્ત્રમાં સાવઘવિષયક પ્રતિષેધ અત્યંતપણે કર્યો હોય તેમજ રાગાદિકનો જેનાથી નાશ કરવામાં આવે એવાં સમર્થ ધ્યાનાદિ જેમાં જણાવ્યાં હોય તે શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. જેમ મન વચન કાયાએ કરીને બીજા જીવની સર્વથા પીડા ન કરવી અને રાગાદિથી પ્રતિકુળ થાય એવું ચિત્તમાં ધ્યાન હંમેશાં કરવું જોઈએ, એવું જે શાસ્ત્ર તે કષથી શુદ્ધ થયેલ કહેવાય, પણ જેમાં સ્કૂલહિંસાનો જ માત્ર નિષેધ હોય, પણ સર્વ સાવદ્યવિષયક વિષય ન હોય અને રાગાદિકને નાશ કરવામાં સમર્થ એવાં ધ્યાનઆદિ ન જણાવ્યાં હોય અને માત્ર પૃથ્વી વ્યાદિ અને પદોનાં જ ધ્યાનો જણાવ્યાં હોય તે શાસ્ત્રો કષથી અશુદ્ધ કહેવાય, જેમ કોઈ શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે મરનારો જીવ હોય મારનારો પ્રાણીને વિચારનાર હોય વળી તે પ્રાણીને મારવાની ક્રિયા હોય અને તે પ્રાણીના પ્રાણનો જો નાશ થાય તો હિંસા થાય, એવું શાસ કષથી અશુદ્ધ કહેવાય. એવા શાસ્ત્રોના દાખલાને જણાવતાં કહે છે કે જે શાસ્ત્ર હાડકાં વગરનાં જે જીવો હોય તેવા એક ગાડાં જેટલા જીવો મારે તો એકજ હિંસા ગણાય એમ કહેનાર હોય, વળી બ્રહ્મહત્યાદિ કરનારો હું છું એમ અવિદ્યમાન એવા પણ પોતાના દોષો પાપશુદ્ધિને માટે કહેવાય તો તેમાં મૃષાવાદ નથી એમ જણાવનાર શાસ્ત્રો હોય તે વિગેરેમાં તેમજ અકારઆદિ અક્ષરોનું ધ્યાન કરવું, એમ કહેનારા શાસ્ત્રોમાં કષશુદ્ધ હોય નહિ. એમ મૃતધર્મની કષશુદ્ધ જણાવીને હવે છેદશુદ્ધિ જણાવે છેઃ
सइ १०७२, एएण १०७३, गह १०७४, जे खलु १०७५, जत्थ १०७६, एयं १०७७, गइ १०७८, तह १०७९,
અનેક પ્રકારના સંયમયોગોમાં ધાર્મિકજનની હંમેશાં જે અપ્રમાદપણે વૃત્તિ તે બાહ્યઅનુષ્ઠાન કહેવાય છે. એ શાસ્ત્રમાં કહેલા બાહ્ય અનુષ્ઠાન વડે કરીને પૂર્વોક્ત વિધિનિષેધનો બાધ ન થાય અને તે વિધિનિષેધ બંને ઉત્પન્ન થાય એવા અનેકવચનોથી શુદ્ધ એવું જે શાસ્ત્ર તે શુદ્ધ કહેવાય. જેમ સાધુએ હંમેશાં માતરૂપરઠવવા વિગેરે સર્વકાર્યો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં અપ્રમત્ત રહીને જ કરવું. વળી પ્રમાદા કરનારા એવા વસતિઆદિનો પરિહાર કરવો. તેમજ મધુકરવૃત્તિએ શરીરનું પોષણ કરવું, જ્યાં વિવિધ પ્રકારના સંયમયોગોમાં ધાર્મિકની વૃત્તિ અપ્રમત્તપણે ન હોય તે અનુષ્ઠાન કહેવાય. એવા અનુષ્ઠાનો વડે પ્રતિષેધ અને વિધિનો બાધ થાય, તેમજ તે વિધિ અને પ્રતિષેધ બને બને પણ નહિ. તેથી એવા વચનોવાળું શાસ્ત્ર તે છેદથી અશુદ્ધ કહેવાય. જેમ દેવતાની આગલ ગાયનઆદિ કાર્યમાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ. હાસ્યાદિક કરવાં જોઈએ, અસભ્ય વચન (હું બ્રહ્મઘાતી છું વિગેરે) કહેવાં જોઈએ, અન્યમતને માનનારાનો નાશ ઈચ્છવો જોઈએ, એકજ ઘરે અન લઈને ભોજન કરવું, તરવારની ધારા વિગેરેથી ! શરીર ઉપર ઘા કરવો, એ બધાં બાહ્ય અનુષ્ઠાનો પાપરૂપ છે, એવી રીતે કષ અને છેદની શુદ્ધિ જણાવી હવે તાપની શુદ્ધિ કહે છે.
जीवा १०८०, एएण १०८१, संता १०८२, संत १०८३, इहरा १०८४, निञ्चो १०८५, एगन्ता १०८६, ण १०८७, पिंडो १०८८, एवं १०८९, सक १०९०, वेएइ १०९१, णय १०९२, इ. १०९३ ઇર્ષ ૨૦૧૪ જીવાદિ પદાર્થનું જણાવાતું સ્વરૂપ જો દુષ્ટ એટલે પ્રમાણથી સિધ્ધ એવા પદાર્થો અને ઈષ્ટ
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
એટલે અનુભવથી સિદ્ધ અને ઈચ્છેલા પદાર્થોના સ્વભાવથી વિરૂદ્ધ ન હોય અને બંધાદિને સિદ્ધ કરનાર હોય તે અહીં તાપશુદ્ધ શાસ્ત્ર કહેવાય. એ તાપની પરીક્ષા વડે કરીને જે શાસ્ત્ર શુદ્ધ હોય તે તાપશુદ્ધ જાણવું અને જે તે જણાવેલ એવા તાપથી અશુદ્ધ હોય તે શાસ્ત્ર કષ અને છેદથી શુદ્ધ હોય તો પણ અશુદ્ધ જાણવું. જેમ જીવને કથંચિત્ સત્ કથંચિત્ અસત્, કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય આદિ અનેક ધર્મવાળો માનીએ તોજ સુખ દુઃખ કર્મબંધ વિગેરે ઘટી શકે, એકાંતે સઆદિ માનીને જીવાદિને બીજારૂપે માની અન્યથા માનીએ તો એ બધું ઘટે જ નહિ. સ્વરૂપે કરીને વિદ્યમાન અને પરરૂપે કરીને અવિદ્યમાન એવો જીવ માની એ તો જ જીવનું વિશિષ્ટપણે માન્ય થાય અને તે વિશિષ્ટપણાથી વિશિષ્ટ એવા સુખાદિક પણ થઈ શકે, નહિં તો સત્તાઆદિ માત્રનો સર્વકાલે અને સર્વ પદાર્થોમાં સદ્ભાવ હોવાથી એ સુખાદિની વિશિષ્ટતા ન થાય, અને વિશિષ્ટતાના અભાવે વિશિષ્ટતાને માટે કરાતો ઉદ્યમ એ અજ્ઞાન જ ગણાય. જે પદાર્થ નિત્ય હોય તે હંમેશાં એકસ્વભાવવાળો હોય છે અને તે રીતિએ જીવ જો દુઃખ સ્વભાવવાળો હોય તો એ દુઃખના નાશનો સંભવ નહિં હોવાથી દુઃખના નાશ માટે કેમ પ્રવર્તે? તેમજ ઉત્પત્તિની સાથે જ નાશ પામવાવાળો એવો એકાંત અનિત્ય એવો જો જીવ હોય તો એક સમયમાં એટલે ઉત્પત્તિની વખતે પલટો કરાવનારી ચીજ જ નહિં હોવાથી તે પલટાનો સંભવ જ નથી. કારણ અને કાર્યનો એકાંત અભેદ માનવાથી વિશિષ્ટ એવો કારણનો જે પર્યાય તે નાશ ન પામતો હોવાથી એકાંત અભેદપક્ષમાં તેમજ ભેદપક્ષમાં પણ વિશિષ્ટ કાર્ય થઈ શકે નહિ. માટીનો પિંડ પણ તે માફક ઘડારૂપે પરિણમે નહિં, કેમકે પિંડભાવનું વિદ્યમાનપણું છે, ભેદના એકાંતપક્ષમાં જો તેનો તે સર્વથા પિંડભાવ જાય તો જ ઘટપણું થાય, અને મૃત્તિકાદિક ધર્મો તો પ્રત્યક્ષ ચાલુ રહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે કથંચિત્ સઆદિ ધર્મવાળો આત્મા પરિણામી બની શકતો હોવાથી મિથ્યાત્વ આદિના પરિણામવાળો થાય છે, અને તેમ પરિણમવાથી જ મિથ્યાત્વ આદિ કારણોથી જ કર્મને બાંધે છે અને સમ્યકત્વઆદિ કારણોથી કર્મને છોડે છે. જો કે સમ્યકત્વ એ નિર્જરાનું કારણ નથી, પણ સમ્યકત્વથી થતી પરિણામ શુદ્ધિથી નિર્જરા થાય છે. વળી આત્મા પરિણામી હોઈ ને કર્મ અને આત્માના તથા કર્તા ભોક્તાપણાના એક આધારપણાથી પોતાના કરેલાં કર્મો પોતે ભોગવે છે, નહિંતર નિત્ય માનવામાં આવે તો હંમેશાં કર્તા, ભોક્તપણું કે બંને વાનાં સાથે જ આવે, પણ આગળ-પાછળ અનુક્રમે આવેજ નહિં, જુવાનપણામાં ચોરી આદિક કરેલી હોય તેનું ફળ પાછળથી અથવા અંત્યમાં ભોગવે છે અને પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી તે ભોગવનાર કર્તાથી જુદો નથી. વળી અનુભવ, લોક અને આગમથી એમ સિધ્ધ છે કે પાપપરિણતિને લીધે હું કેવું ફળ પામ્યો? એ ઉપરથી કથંચિત્ જુવાન અને વૃધ્ધપણું ભિન્ન જ છે એમ એકાંતે ભેદપક્ષ પણ જુઠો સમજવો. આ જીવ મનુષ્યાદિકના ભવમાં કરેલાં કર્મો દેવઆદિકના ભવોમાં ભોગવે છે, તેથી તે કર્મો કરવાપણાનો અને ભોગવવાપણાનો પર્યાય જીવનો જ છે એમ માનવાથી તે બધું ઘટી શકે. જો જીવ એકાંતે નિત્ય હોય તો કર્તા કે ભોક્તાપણામાંથી એક સ્વભાવપણું જ રહે અને તેમજ એકાંતે અનિત્ય હોય તો ઉત્પત્તિ પછી તરત જ નાશ પામવાથી પોતાનું કરેલું શુભ કે અશુભ કર્મ ભોગવે કોણ ? એવી રીતે એકાંતે નિત્યાનિત્યવાદને અયોગ્ય જણાવી હવે જીવ અને શરીરનો ભેદભેદવાદ કહે છે :
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
जीव १०९५, उभय १०९६, एत्थ १०९७, नउ १०९८, एवं १०९९, णउ ११००, एवं ११०१, तय ११०२, हेदीर्ण ११०३, अकरितो ११०४, मोक्खो ११०५, तम्हा ११०६, अणु ११०७, दीसइ ૨૨૦૮, મા ૨૨૦૨, ૩, ૨૨૨૦, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સાક્ષાત્ અનુભવાય છે, તેમજ જીવનું કથંચિત્ મૂર્તામૂર્તિપણું છે તેથી તેમજ સ્પર્શ થયા પછી પદાર્થનું જ્ઞાન થાય છે તેથી વળી બંનેએ કરેલું એટલે જીવ અને શરીરે કરેલું કર્મ જીવ અને શરીર બંને ભોગવે છે માટે તેવી જ રીતે બંનેમાંથી કર્યા વિના કોઈ ભોગવતું નથી, માટે કર્મના બંધાદિકનો સદ્ભાવ ભવ અને કર્મના કે જીવ અને શરીરના ભેદભેદ માનવા સિવાય ઘટતો નથી, માટે જીવ અને દેહનો ભેદભેદ માનવો આ ભવમાં શરીર દ્વારાએ હિંસા કરીને જે પણ કર્મ બાંધ્યું તે જ કર્મ કટુકરૂપે ભવાંતરમાં આજ જીવ ભોગવે છે. ઓદારિક શરીરવાળાએ કરેલું કર્મ નરકમાં અન્ય જીવ માનીને તે અન્ય જીવે ભોગવવું થાય છે એમાં માનીએ તો કૃતનાશ અને અકૃતાગમ બળાત્કારે આવે. કેમકે મનુષ્ય કરેલું ન ભોગવ્યું અને નારકીએ નથી કર્યું ને ભોગવ્યું. એવી રીતે ક્રમનથી જીવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મના ભયંકર વિપાકો ભવાંતરના શરીરે તે જીવથી જ ભોગવાય છે, વળી શરીરરહિત જીવને અથવા જીવવગરના શરીરને વેદના નથી હોતી, માટે એકલો જીવ કે એકલું શરીર ભોગવે છે એમ કહી શકાય નહિ, અને લોકવ્યવહાર આદિની વિરૂદ્ધતાથી તે જીવ જ શરીર છે કે શરીર જ જીવ છે એમ પણ માની શકાય નહિ. વળી જીવ અને શરીરનો ભેદભેદ માનીએ તો જ શરીરના નાશ અને ઉપકારથી પાપ અને પુણ્યની ઉત્પત્તિ મનાય નહિંતર ઘટાદિકના નાશ અને ઉત્પત્તિની પેઠે તે શરીરના ઉપકાર અને નાશથી પુણ્ય પાપ ઘટે. નહિં, શરીરથી આત્મા સર્વથા અભિન માનીએ તો શરીરના નાશે જીવનો નાશ થઈ જાય અને તેથી પરલોકના અભાવથી બંધાદિકનો અભાવ થાય. શરીરધારાએ શરીરને વિષે નુકસાન અને ફાયદો કરવાથી જ બંધ વિગેરે થાય છે, પણ અમૂર્ત એવો એકલો કર્તાનો આત્મા કાંઈપણ કરી શકતો નથી અને નહિં કરવાવાળો જો બંધાય એમ માનીએ તો હંમેશાં સર્વજીવોને સર્વ કર્મ બંધાવાનો પ્રસંગ આવે, માટે જીવ અને શરીરના કથંચિત્ ભેદભેદપણામાં જ કર્મના બંધાદિક ઘટે છે. મોક્ષ પણ બંધાયેલાનો જ હોય છે. જો કર્મનો બંધ જ ન હોય તો પછી મોક્ષ કોનો? વળી તે હંમેશાં કેમ ન હોય? અથવા હેતુથી જ કેમ થાય? અને તે પુરુષાર્થ કેમજ ગણાય? માટે બંધાયેલાનો જ મોક્ષ હોય છે, અને તે બંધ પણ પરંપરાએ અનાદિ જ ઘટે છે, નહિંતર કોઈપણ કાલે બંધની શરૂઆત લઈયે તો તેનાથી પહેલાં બંધ ન હોવાથી તે વખતે મુક્તદશા જ માનવી પડે. શંકા કરે છે કે જ્યારે ત્યારે પણ વર્તમાનકાળે બંધ હોય છે તેથી તે બંધ તો કુત્રિમ ગણાય અને તે અપેક્ષાએ બંધ આદિવાળો ગણાય. તો પછી તેવા બંધને અનાદિ કેમ કહેવાય ? ઉત્તરમાં કહે છે કે દરેક વર્તમાન ક્ષણ વર્તમાનપણે વર્તી ગયેલા હોવાથી અતીત થાય છે. અને એવા અતીત કાલને જેમ પ્રવાહે અનાદિ કહીએ છીએ, અર્થાત્ વર્તમાનકાળે જે વર્યો તે જ અતીત કહેવાય છે, છતાં અનાદિપ્રવાહથી તેમ થાય છે માટે જ અતીતકાલને અનાદિ ગણીએ
Page #341
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
૨૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ છીએ, તેમ બંધનું પણ પ્રવાહે બાંધવાનું વર્તમાનકાલનું છતાં પણ અનાદિપણું માનવું. જીવમાં નવા જ્ઞાનાદિગુણોની ઉત્પત્તિ અનુભવસિદ્ધપણે દેખવાથી કર્મનો નાશ માનવો જોઈએ, અને તેવી રીતે દેશે નાશ થનારા કર્મનો સોનાના મેલની પેઠે સર્વથા પણ નાશ માનવો જોઈએ. તે કર્મથી સર્વથા મુકાયેલો જે આત્મા તે જ સર્વથા મુક્ત જાણવો. ઇત્યાદિ પદાર્થવાદ જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ જાણવું, અને બુદ્ધિમાન ધીરપુરુષે તેનો જ અંગીકાર કરવો. આવી રીતે આ કષાદિના નિરૂપણવાળું જે શ્રુત તે ઉત્તમશ્રુત કહેવાય. અનુજ્ઞામાં ઉત્તમકૃત કહેવાનું કહ્યું તેની સાથે કહેલા આદિશબ્દથી સ્તવપરિણા વિગેરેનું પણ વર્ણન લેવું. એમાં પ્રથમ ગૌણ મુખ્યપણે બે પ્રકારના સ્તવનું વર્ણન કરાય છે. હવે તે સ્તવપરિજ્ઞા કહે છે :
दव्वे ११११, जिण १११२, दव्वे १११३, धम्मत्थ १११४, सो १११५, इय १११६, कट्ठा १११७, तस्स १११८, नंदाइ १११९, सुद्धस्स ११२०, कार ११२१, ते ११२२, धम्म ११२३, लोए ११२४, સાય ૨૨૨૫, છિન્સં ૨૨૨૬, પડિ ૨૨૭, તા ૨૨૨૮, સ્તવ બે પ્રકારે છે (૧) એક દ્રવ્યસ્તવ અને (૨) બીજો ભાગસ્તવ. તેમાં ભાવ સ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિકનું જે કરવું તે દ્રવ્યસ્તવ કહેવાય અને નિરતિચાર એવો જે સંયમ આદરવો તે ભાવસ્તવ કહેવાય. દ્રવ્યસ્તવમાં જે મુખ્યતાએ જે જિનભવન કરાવવાનું કહ્યું છે તેનો વિધિ સંક્ષેપથી આ પ્રમાણે છે ઃ ૧. ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. તપસ્વીઓને આવવા-જવા અને રહેવા લાયક સ્થાને અને અસ્થિઆદિ રહિત એવી જે ભૂમિ તે દ્રવ્યશુદ્ધ ભૂમિ કહેવાય, અને જેમાં બીજા પડોશી વગેરેને અપ્રીતિ ન હોય તે ભાવશુદ્ધ ભૂમિ કહેવાય. કેમકે ધર્મ કરવાને માટે તૈયાર થયેલા જીવોએ શ્રી જિનભવનાદિક તો શું? પરંતુ સંયમ પણ એવી જ રીતે કરવા લાયક છે. આ ધર્માર્થી જીવે કોઈને પણ અપ્રીતિ ન ઉપજાવવી એ હકીકતમાં ભગવાનનું દ્રષ્ટાંત જાણવું. તે ભગવાન મહાવીર મઠના સ્વામીને અપ્રીતિ એવી પ્રબલ છે કે જેથી એ ઉત્કૃષ્ટ મિથ્યાત્વનું બીજ થાય એવી છે એમ જાણીને ભરચોમાસામાં એક પક્ષ ગયા પછી પણ તે તાપસના આશ્રમથી વિહાર કરી ગયા. એવી રીતે દરેક ધર્મિષ્ઠ સમ્યક્ પ્રયત્ન કરીને હંમેશાં લોકોની અપ્રીતિ શક્તિ હોય ત્યાં સુધી તો વર્જવીજ જોઈએ, છતાં પણ જ્યાં અન્યની અપ્રીતિ વર્જવી અશકય હોય ત્યાં ધર્માર્થીએ પોતાના આત્માનો જ દોષ વિચારવો. બીજો કોઈ અવગુણ ન હોય તો પણ ભવાંતરનું કર્મ તે અપ્રીતિનું કારણ છે, એમ વિચારવું. સર્વગુણ સંપૂર્ણ ભગવાનવીરને દેખીને હાલિકને ઉત્કૃષ્ટ અપ્રીતિ ભવાંતરના વૈરથી જ થઈ હતી. એ હકીકત ધ્યાનમાં લઈને પોતાના કર્મનો દોષ ગણવો. ભૂમિ શુદ્ધિ કહ્યા પછી કાષ્ઠાદિ જે જિન ભવનમાં ઉપયોગિ દ્રવ્ય છે તેની શુદ્ધિ કહે છે. કાષ્ઠાદિ દલ પણ તે જ શુદ્ધ કહેવાય કે જે અન્યમતના પણ દેવના મંદિરથી કે મશાનથી લાવવામાં આવ્યું ન હોય, ગજા ઉપરાંતના ભારથી બળદ વિગેરેને પીડા કરીને અવિધિથી લાવવામાં ન આવ્યું હોય, તેમજ પોતે કરાવેલું પણ ન હોય. તે કાષ્ઠાદિ દ્રવ્યોને શુદ્ધાશુદ્ધ જાણવાનો આ ઉપાય છે. તે કાષ્ઠાદિક લાવવાની વાત થતી હોય કે તેને લેવા જતા હોઈએ તે વખતે જો નદી આદિ શુભ શબ્દ, ભરેલો કલશ, સુંદર ધર્મચારી પુરુષો અને વ્યવહાર લગ્ન આદિ
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . હોય તો શુભ શુકન હોવાથી તે મળનાર કે મેળવાશે તે દલ શુદ્ધ જાણવું, અને રોવા આદિકના ખરાબ શબ્દો વિગેરે અપશુકન હોય તો તે કાષ્ઠાદિક દલ અશુદ્ધ જાણવું. ગ્રહણ કરેલા શુદ્ધ એવા કાષ્ઠાદિને લાવવામાં પણ પ્રશસ્તદિવસ, શુભમુહૂર્ત શુકન વિગેરે જાણવા. આ જિનમંદિર કરાવતાં ચાકરોને કોઈ દિવસ ઠગવા નહિ, પણ દષ્ટ અને અદષ્ટફળને દેવાવાળું એવું અધિક દાન કરવું. તુચ્છ બિચારા ચાકરો માત્ર થોડું વધારે દેવાથી સંતોષ પામે અને સંતોષ પામેલા તેઓ પહેલાં કરતાં અધિક સારું કામ કરે. વળી કેટલાક નોકરચાકરો તેવા અધિકદાનથી ધર્મની પ્રશંસા કરી બૌધિબીજને વાવે અને કેટલાક લઘુકમ તો તે અદિકદાનથી જ માર્ગને પામે, ઈતર લોકોમાં પણ તે ધર્મિષ્ઠની આવી ઉદરતાથી આ ધર્મ ઘણો સારો છે અને ઉત્તમ પુરુષોએ આ ધર્મ કહેલો છે. એમ વિચારો આવવાથી ધર્મની ઘણી પ્રશંસા થાય છે અને તેવી સારી પ્રશંસાથી શાસનની ઉન્નતિ થાય છે, જિનભવન બનાવવાથી તેના શ્રવણ અને દર્શનથી ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનના ગુણોનું જ્ઞાન અને સ્મરણ થાય છે અને તેમ થવાથી તેમની પ્રતિમા
સ્થાપવા માટેની નક્કી શુધ્ધ પ્રવૃત્તિ થાય છે અને તેથી કર્તાના ભાવની ઘણી વૃદ્ધિ થાય છે. ભગવાન જિનેશ્વરના મંદિરમાં વંદન કરવાને માટે આવેલા ભાગ્યશાળી જ્ઞાનાદિગુણોવાળો, ગુણરૂપી રત્નને માટે નિધાન સમાન અને મહાધર્યવાળા એવા સાધુમહાત્માઓને હું અહીં દેખીશ. વળી સ્ત્રી અને હથીયારઆદિ કલંક વિનાના એવા જિનેશ્વરના બિંબને દેખીને બીજા પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને પછી તે ભવ્યજીવો છ કાયની શ્રદ્ધાવાળા થઈ આત્માના ઉદય માટે સંયમધર્મને કરશે, માટે મારું જે દ્રવ્ય હંમેશાં આ જિનભુવનમાં વપરાય તે જ સાચું દ્રવ્ય છે. આવો જે અસ્મલિત વિચાર તે મોક્ષરૂપી ફળને દેનાર એવી સ્વાશયવૃદ્ધિ એટલે પ્રશસ્ત એવા પરિણામની વૃદ્ધિ જાણવી. મંદિર કરાવ્યા પછીનું કાર્ય કરે છે.
णिप्फा ११२९; जिण ११३०, तारि ११३१, णिप्फा ११३२, चिइ ११३३, सत्तीए ११३४, गुण ११३५, तप्पु ११३६, एअभिम ११३७, तप्पूआ ११३८, ।
યતનાથી જિનભવનને બનાવીને તેમાં વિધિએ કરાવેલું સુંદર ભગવાન જિનેશ્વરનું બિંબ, ભ્રાંતિરહિતપણે વિધિથી સ્થાપન કરાય છે. તે બિંબ કરાવવાનો વિધિ આ પ્રમાણે છે. તે પ્રતિમાજી બનાવનાર કારીગર ગુણવાન હોય તો શુભવખતે તેને વાસચંદનાદિથી પૂજીને પોતાની ઋદ્ધિપ્રમાણે બહુમાનથી મૂલ્ય આપે. કારીગર તેવો ગુણવાન ન હોય અને ગુણવાનું ન મળવાથી અગુણવાન એવા કારીગરને કદાચ રોકવામાં આવે તો તેના હિતને માટે ઉદ્યમવાળો એવો શ્રાવક તેના વખત પ્રમાણે બિંબનું ઉચિત મૂલ્ય નક્કી કરે. એમ કરવાથી દ્રવ્યનો અસદવ્યય કે ભાવનો નાશ ન થાય. એવી રીતે તૈયાર થયેલા સમ્યમ્ બિંબની પ્રતિષ્ઠામાં આ વિધિ છે. પોતાને ઠેકાણે શુભકાલે ઉચિતપૂજાએ અધિવાસન કરવું. પ્રતિષ્ઠા વખત થાય ત્યારે ચૈત્યવંદન કરવું.
(અપૂર્ણ)
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન ૮૭૬ ચક્રવર્તી આદિપણું પામ્યા પછી ફેર પણ તેમાં અગ્યાર લાખ એંસી હજાર છસેને પીસ્તાલીસ ચક્રવર્તી આદિપણું અપાઈ પુગલ પરાવર્ત પછી ૧૧૮૦૬૪૫ માસખમણ કર્યા તે શી રીતે ? કેમકે પામે તો શું ચક્રવર્તીપણું પામીને તિર્યંચાદિ ગતિમાં લાખ વર્ષના ૧૨ લાખ મહિના થાય, પણ જાય ? ત્રેશઠશલાકા પુરૂષ થયા પછી કોઈ પણ માસખમણો અને તેના પારણાના દિવસના મહિના તિર્યંચની ગતિમાં ન જાય એવો નિયમ નહિં ગણવો? ગણતાં ૧૨૧૯૯૯૯ને ૨૫ દિન થાય તે કેમ મળે?
સમાધાન પ્રથમ તો શ્રી ભગવતીસૂત્રમાં સમાધાન- જો કે ઋતુ અગર કર્મ નામના મહિનાને જણાવેલ અપાઈપુદ્ગલ પરાવર્તનું અંતર તિર્યંચની હિસાબે વર્ષમાં બાર માસ હોય છે, પણ જે પાંચવર્ષે ગતિમાં ગયા સિવાય પૂરું થાય જ નહિ. વળી બે માસ વધે છે, તેમાં દરેક વર્ષે છ તિથિઓ ઘટતી ભગવાન્ મહાવીર મહારાજનો જીવ ત્રિપૃષ્ઠવાસુદેવ હોવાથી એક માસ તો પડતી તિથિઓને પેટે પાંચ થયા પછી નરકે જઈ સિંહ થયા છે અને તે પછી વર્ષમાં જાય, પણ બીજો એક મહિનો વધારે થાય પણ અનેક તિર્યંચના ભવો કર્યા છે. ત્રિપૃષ્ઠ અને તેના દિવસોને પાંચ વર્ષને હિસાબે લઈએ તો દરેક ભગવાન મહાવીરનું અંતર સો સાગરોપમ જેટલું વર્ષે ૬ દિવસ વધી ૩૬૬ દિવસ થાય, તેથી છ ગણાય, તેમાં દેવલોક અને નરકના તો એંશી
લાખ દિવસ અથવા વીસ હજાર મહિના વધે અને સાગરોપમ થાય, તો તે સિવાય બાકીનો કાલ પૂરવા
તેથી બાર લાખ અને વીસ હજાર મહિના થાય. તિર્યંચ ગતિમાં જાય. શાસ્ત્રકાર પણ તિર્યંચ ભવો
તો તેમાં પારણા સાથે ૧૧૮૦૬૪૫ માસખમણ ગણાવે છે.
જાય અને ૪૬મા માસખમણનારપપમેં દિને શ્રી પ્રશ્ન ૮૭૭ મહાવીર મહારાજે નન્દન ઋષિના
નદાનમુનિજીએ કાલ કાર્યો હોય તે સંભવિત છે. ભવમાં એક લાખ વર્ષ સુધી સાધુપણું પાળ્યું અને
| (અનુસંધાન પા. ૨પ૦ થી ચાલુ) - વાસ્યાએ પૂનમ કે અમાવાસ્યાનો સૂર્યોદય પૂનમની વૃદ્ધિએ ચૌદશ બે થવા આવે. પરંતુ ચૌદશ માનવા જ તૈયાર નથી. પહેલી પૂનમે આદિને જ પણ પર્વતિથિ હોવાથી તે સ્વયં વધી હોય તો પણ ઉદય વિનાની પૂર્વાચાર્યો માનતા હતા એમ જ નહિ. બે ન થાય તો પછી આગળની તિથિના વૃદ્ધિસ્થાનને પણ દરેક બેવડાતી તિથિમાં પહેલી તિથિને તે લીધે તો વધે જ કેમ? માટે પૂનમ અમાવાસ્યાની તિથિના સૂર્યોદય વિનાની જ માનતા હતા, આજ વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ જે પરંપરાથી કરાય છે તે કારણથી શ્રી સેનસૂરિ મહારાજ ત્રીજા ઉલ્લાસના વ્યાજબી છે અને જેમ પૂનમ અમાવાસ્યા એ બે ૩૬૩ માં પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે ઉત્તર પર્વતિથિ છે તેવી રીતે શ્રી હરિપ્રશ્નના ચોથા આવિયેતાં શ્રીરવિનયનનિર્વાણ- અને ત્રીશમા પાનાના જ્ઞાનપંચમીવાળા પ્રશ્નથી રાધાક્ષિકીરિત્તિ અર્થાત શ્રી સેનસૂરિજી ભાદરવા સુદ પાંચમ પણ ઉત્તર પતિથિ તરીકે મહારાજે પણ બીજી અગિયારસને જ ઉદયવાળી સાબીત છે. માટે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ જણાવી છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે પર્વતિથિની કે ક્ષયે ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ કે ક્ષય કરવા વૃદ્ધિ હોય ત્યારે પહેલી પર્વતિથિ તે પર્વતિથિના એ શાસ્ત્રને પરંપરાને અનુસરતું છે.
દયવાળી જ માની નથી. એટલે તેની પહેલાની ઉપરના પાઠોને વિચારનારો અને સમજનારો તિથિનો જ તે સૂર્યોદય ગણાયો એટલે પર્વતિથિની મનુષ્ય ગયે વર્ષે થયેલી રવિવારની સંવચ્છરી અને
તમાં પહેલાની તિથિ વધે એટલે બે બીજ આદિ આવતે વર્ષે ગુરૂવારે સંવચ્છરી કરાશે તેને જ શાસ્ત્ર પર્વતિથિઓ બેવડી હોય તો એકમ આદિ જે તેનાથી અને પરંપરાને અનુસરનારી તથા સત્ય માનશે એમ પહેલાની અપર્વતિથિ હોય તેજ વધે, એ હિસાબે ખાતરી છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
રે
રીત :
, ,
ઋષિમતી કહેવાની મતલબ ભગવાન મહાવીર મહારાજના પાટાનુક્રમે વનવાસ-કોટિક વગેરે નામો જેમ ક્રિયાની કરી ઉચ્ચતાને લીધે મળેલા છે અને તે નામોમાં કોઈ જાતના પણ અભિનિવેશને સ્થાન નથી. આ જ તેવી રીતે વર્તમાનકાલમાં વર્તતા સર્વગચ્છોમાં માત્ર તપાગચ્છ જ એવો ગચ્છે છે કે જેની પર ઉત્પત્તિ માત્ર ક્રિયા-તપની ઉગ્રતાને લીધે જ થયેલી છે. આમ છતાં પણ શ્રી શીલાંકાચાર્ય મહારાજ જે જણાવે છે કે કોઈપણ સદ્ગણ જગતમાં એવો નથી કે જે ગુણને દુર્જનોએ દૂષિત છે ન કર્યો હોય તે અક્ષરે અક્ષર સાચું જ જાણે ન કરવું હોય તેમ જિનપ્રભનામના ખતરાચાર્ય સર્વગુણ સંપન્ન અને શુદ્ધ સામાચારીમય ત છની પણ તપોટર્તન કીર્તિતા એમ કહી , આખો ગ્રંથ બનાવી નિંદા કરી. આવી સ્થિતિ જિનપ્રભે કરી તેની પહેલા પણ ગણધરસાર્ધશતકમાં મુદ્ધાય નથી ગાથામાં તેમજ સંદેહદોલાવલીમાં તપાગચ્છની મેલધારણ અને આયામની - ક્રિયાની નિંદા કરી સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણા સાથે જુઠી નિંદા કરેલી છે. આ લખવાનું કારણ છે, " એટલું જ કે ખરતર વગેરે ગચ્છવાળા તો શું ? પરંત કેટલાક કાલજાવિનાના તપગચ્છવાળા)
પણ એમ માને છે કે ખરતરગચ્છનું ખંડન શ્રી ધર્મસાગરજીએ કરીને ક્લેશ ઉભો કર્યો છે. આ આ પણ આ માન્યતા ખોટી છે. ઉપાધ્યાય મહારાજે તો ત્રણસે ત્રણસેં વર્ષ નિંદા કરનારાઓને
માત્ર જવાબ વાળ્યો છે. ખરતરઆદિની માફક શાસ્ત્રાનુસારી માન્યતાનું ખંડન કર્યું નથી. કે વર્તમાનમાં પણ ખરતરોએ પર્યુષણાનિર્ણય જેવા અનેક પ્રકાશનો બહાર પાડ્યાં તે તો ખરતરે એ અને અક્કલના અધુરા તપાગચ્છીઓએ જોયાં કર્યું છે. પણ કોઈ તપાગચ્છવાળા બોલે,
ત્યારે બન્નેને કીડિયો ચઢી જાય છે. ખરતરવાળાઓ ક્યાં સુધી પહોંચે છે તેનો નમુનો જોવા કે જેવો છે. ખરતરની વિધિ થાનક ચૌપાઈમાં તપાગચ્છવાળાને ઋષિમતી તરીકે ઓળખાવવામાં
પણ ચૂક્યાં નથી. ઢુંઢીયાઓમાં રિષી શબ્દ ચાલે છે અને તપાગચ્છાચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મ. આ પાસે દાનર્ષિ શ્રીપતિ ગણપતિ અને લટકણર્ષિ વિગેરેએ રિષીપણું છોડી દીક્ષા લીધી તથા હે જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરિજી પાસે રિષીયોના પૂજ્ય મેઘજી ઋષિએ ત્રીસ સાધુઓ સાથે દીક્ષા લીધી અને વળી તેમની બાબતમાં વધારે એ છે કે મેઘજી ઋષિ દિક્ષા લેવા પહેલાં વાજતે ગાજતે ભગવાનને મંદિરે દર્શન કરવા ગયા તથા બાદશાહ અકબર તે વખતે અમદાવાદ .. માં આવેલા અને મેઘજી ઋષિનો ઘણા ઠાઠમાઠથી દીક્ષા મહોત્સવ કરેલો. આ કારણથી થયેલી છે
તપાગચ્છની ઉન્નતિને સહન નહિ કરી શકવાથી ઈર્ષ્યાળુ પ્રકૃતિ ધારણ કરનાર ખરતરોએ તપાગચ્છવાળાને ઋષિમતી કહેવા શરૂ કર્યા જણાય છે. મેઘજી ઋષિની દીક્ષા પહેલાંના કોઈ ગીતખરતરના ગ્રંથમાં તપાગચ્છવાળાને ઋષિમતી કહેલા જણાતા નથી. વર્તમાનમાં પણ મહારાજા બુટેરાયજી વગેરે સંખ્યાબંધ સાધુઓ ઋષિપણું છોડીને તપાગચ્છમાં દીક્ષિત થયેલા છે. તેમની
ઉપર પણ ખરતરના + + હલ્લો કરવામાં બાકી રાખી નથી જ. આશા છે કે ઋષિમતીનું ને બીજું કંઈ કારણ હોય તો સુજ્ઞો સ્પષ્ટપણે જણાવશે.
તા.ક. - તપાગચ્છની ઈર્ષ્યાએ ખરતરવાળાઓએ બાદશાહ અકબર તરફ મીટ માંડી હતી છે, એ વાત તો ખરતરોના પટ્ટાથી જ સમજાય છે. વર્તમાનમાં પણ કૃપાચંદ્રજીના પ્રયત્નો રતલામ અને C સેલાનાવાળા જાણે જ છે. શાસનદેવ બુદ્ધિ આપે અને બંને ગચ્છવાળા પ્રભુમાર્ગમાં સ્થિર થાય, હે અને આવે. જિનચંદ્રવાળાને સુધારો સમજવા માટે આ પૂરતું છે.
ડી,
,
એડ.
.
બી
,
સી.
.
.
L
[
,
R,
Page #345
--------------------------------------------------------------------------
________________
Gooooooooooo
OOOOOOOOOOOO Ooo ooo ooo
( सय
પંચમ વર્ષ । पहि०))
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्धवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
13
૧ ૨
१८८३ :
: १८३७
એપ્રિલ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
Ooooooooooooooooooo wooooooooooooooooooooooooooooo
Page #346
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि
दशवैकालिकचूर्णि उत्तराध्ययनचूर्ण पंचाशकादिशास्त्राष्टकं
३५०, १५०, १२५ स्तवनानि
पंचाशकादिदशअकारादि
ज्योतिष्करंडकः सटीक : पंचवस्तुकः स्टीकः
क्षेत्रलोकप्रकाशः
युक्तिप्रबोधः स्वोपज्ञः
विचाररत्नाकरः
बन्दारूवृत्तिः
पयरणसंदोह
४-०-०
३-८-०
४-०-०
०-८-०
४-०-०
-
३-०-०
३-०-०
२-८-०
१- १२-० | बुद्धिसागरः
३-०-०
१-४-०
१-०-०
अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-० नवपदप्रकरणबृहद्वृत्तिः ४-०-० बारसासूत्रं सचित्रं
१२-०-०
ऋषिभाषितानि
प्रत्याख्यानप्रकरण सारस्वत, १-८-०
विशेषणवती - वीशवींशी विशेषावश्यकगाथाक्रमादि ललितविस्तरा
तत्त्वतरंगिणी
बृहत्सिद्धप्रभाव्याकरण मध्यसिद्धप्रभाव्याकरण
0-4-0
0-80-0
आचारांगसूत्रवृत्तिः ( भागद्वयं) ७-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-०
६-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा . तत्त्वार्थटीका हारिभद्रीया पर्युषणादशशतकं
भवभावनावृत्तिः पूर्वार्धं
कल्पकौमुदी
षोडशकप्रकरणं सटीकं
षडावश्यक सूत्र उत्पादादिसिद्धिः
०-८-०
२-८-०
तत्त्वार्थकर्तु समीक्षा
सुबोधक
भगवतीवृत्ति (अभयदेवीया )
भवभावना (उत्तरार्धं ) प्रव्रज्याविधानवृत्तिः प्रवचनपरीक्षा
0-2-0
विशेषावश्यकटीका ( भागद्वयं) ११-०-०
३-८-०
R-0-0
१-०-०
०-८-०
२-८-०
०-१०-०
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
-: प्राप्तिस्थानं :
६-०-०
0-80-0
0-3-0
सुरत - श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत.
पालीताणा - मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી ‘‘જૈન વિજયાનંદ” પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #347
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
મૈં શ્રી સિદ્ધચક્ર (પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધń ર્ ॥
વર્ષ ૫
વિક્રમ સં. ૧૯૯૩
ફાગણ વિદ ૩૦
અંક ૧૨
સન ૧૯૩૭ એપ્રિલ-૧૧
વીર સં. ૨૪૬૩
રવિવાર
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લવર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - ण्यर्च्यन्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
L
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
“આગમોદ્ધારક.”
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
નંદીના નિરૂપણને અંગે દ્રવ્યનંદીના પ્રસંગમાં વચનનો દુરૂપયોગ કરીને ખોટી રીતે બચાવ કરતાં દ્રવ્યનિક્ષેપાનો વિચાર કરતાં સ્નાત્રાદિકે કરીને જણાવે છે કે જ્ઞાનીમહારાજે જ્યારે અમને વિરતિની કરાતી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પૂજા કે, બીજી કોઈપણ તેવી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાની દ્રવ્યપૂજા તરીકે ત્યારે જ ગણી શકાય કે ભગવાનનું, દેખી હશે ત્યારે તે આપોઆપ અગર અમારા બીજાના ઉપકારની તળે નહિ દબાવાપણું તેમજ ઉદ્યમથી યાવત્ અમારી ઇચ્છા અને ઉદ્યમ નહિ બીજાઓના હિતમાં લીન રહેવાપણું અગર, જેના છતાં પણ કોઈપણ તેવા ભાગ્યશાળી પ્રેરકથી પણ તરફથી ઉપકાર ન થયો હોય તેવાના પણ હિતમાં તે પ્રવૃત્તિ જ્ઞાનીએ દીઠા પ્રમાણે બની જશે. માટે લીનપણું વિચારવામાં આવે. એ પ્રસંગને અંગે અમારે એ સંબંધી ઉદ્યમ કે તેનો વિચાર કરવાની ભગવાન જીનેશ્વરોનું પરોપકારષ્ટિપણું વિચારતાં જરૂર નથી, આવું કહેનારા મહાનુભાવોએ પ્રથમ યુગાદિદેવ ભગવાન ઋષભદેવજી મહારાજે તો એ સમજવાની જરૂર છે જ કે - જે ત્રિલોકનાથ ચલાવેલી નીતિને અને રીતરિવાજને અંગે વર્ણોની તીર્થકર મહારાજના જ્ઞાન કરીને દેખેલું બનવાનું ઉત્પત્તિ જણાવતાં ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પત્તિ છે તે જ ત્રિલોકનાથ તીર્થકર મહારાજાઓએ બતાવ્યા પછી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિને અંગે “સંયુક્સદ વુિં કુદ' “નયે રે નયે વિકે ભગવાન ઋષભદેવજીના કેવળજ્ઞાનનો અધિકાર ઈત્યાદિક વચનોથી સ્પષ્ટપણે જીવોને ધર્મની પ્રવૃત્તિ લેવો જરૂરી હોઇ તેના અંગે ભગવાન ઋષભદેવજીની કરવાનું જણાવેલું છે જ તો એ વચનને તપસ્યાનું વર્ણન કરવામાં આવે છે. તેમજ એકાન્ત વિચારવાવાળો મનુષ્ય જ્ઞાનીએ દીઠું હશે તે બનશે. ભવિતવ્યતા કે ભવ્યતાનું આલંબન લઇને નિરૂદ્યમ એવા વિચારને અંગે નિરૂદ્યમી થઈ શકે જ નહિં. થવાવાળાઓને માટે કંઈક જણાવી, હવે
સમ્યફચારિત્ર વિનાની જ્ઞાન કે દર્શનની જ્ઞાનિદષ્ટપણાને ઓઠે રહેવાવાળાને કંઇક પ્રસંગસર આરાધનાની નિષ્ફળતા જણાવવું જરૂરી છે. '
. વળી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોએ મોક્ષનો રસ્તો ?
મોક્ષના માર્ગ તરીકે જે સમ્યગ્દર્શન સમ્યગ્રજ્ઞાન કેટલાક મહાનુભાવો ધર્મશાસ્ત્રને માનનારા સચ્ચારિત્ર દર્શાવેલાં છે. તેમાં પણ સ્પષ્ટપણે તથા જાણનારા હોવા છતાં શાસ્ત્રોક્ત પવિત્ર ક્રિયા સૂચવ્યું છે કે, સમ્યક્ઝારિત્ર વગરના સમ્યગ્દર્શન કરવામાં નિરૂદ્યમી થયેલા હોય છે કે, અવળાપન્થ અને સમ્યજ્ઞાન હોય તો પણ તે મોક્ષનો માર્ગ ઉતરેલા હોય છે, અને તે મહાનુભાવો શાસ્ત્રના નથી, તેમજ કેવલ તેવાળાને આરાધક પણ કહી
Page #349
--------------------------------------------------------------------------
________________
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ શકાય નહિં, યાદ રાખવું જરૂરી છે કે, ચારિત્ર તો સમ્યગદર્શન કે સમ્યગુજ્ઞાનની જધન્ય મધ્યમ વગરનું સમ્યગ્ગદર્શન અને સમ્યગૂજ્ઞાન જીવને કે ઉત્કૃષ્ટમાંથી કોઈપણ પ્રકારની આરાધના અસંખ્યાતી વખત મળી જાય છે, તો પણ જણાવેલી જ નથી અને તેથી જેમ બીજી જગા પરની સમ્યગુદર્શનની આરાધના અગર સમ્યગૂજ્ઞાનની પેઠે મ0િ સિમ ન0િ એવું ભજના વાક્ય આરાધના તો ફક્ત આઠ જ વખત મળે છે અને કાંઈ કહેવામાં જ આવેલું નથી. આ આરાધનાની તેથી જ ભગવતીસૂત્રમાં સમ્યગુદર્શન તેમજ હકીકતને વિચારનારને સ્પષ્ટપણે માલુમ પડશે કે સમ્યગૃજ્ઞાનની જઘન્ય આરાધનાએ પણ આઠમે ચારિત્રની આરાધનાની સાથેની જ સમ્યગદર્શન ભવે જ મોક્ષ કહેલો છે. આ વાતને બારીક દૃષ્ટિથી અને સમ્યગુજ્ઞાનની ગણેલી હોવાથી આરાધનાને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે તે ક્રિયાની સાથે જ ગણેલી છે. અસંખ્યાત વખત મળેલું સમ્યગદર્શન કે સમ્યજ્ઞાન
સમ્યગજ્ઞાન અને સમ્યગ્દર્શનની સાથે કે અસંખ્યાત વખત મળેલું સમ્યગુદર્શન કે સમ્યગુજ્ઞાન આરાધનાના માર્ગમાં ઉપયોગ નીવડયું
ચારિત્રનું સહચરપણું નહિં, પણ જ્યારે ચારિત્રનું સહચારિપણું થયું. ત્યારે
તત્વાર્થ સૂત્રકાર ભગવાન ઉમાસ્વાતી જ તે સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન આરાધના
વાચજી “સવિનજ્ઞાનચારિત્રાળ મોક્ષમા " માર્ગમાં ઉપયોગી થયાં. એજ કારણથી જેમ એવા પહેલા સૂત્રમાં મોક્ષમાર્ગનું એકવચન કહીને ચારિત્રની જઘન્ય આરાધનાએ આઠમે ભવે મોક્ષ સ્પષ્ટપણે સમજાવે છે કે સમ્યક્યારિત્રને મેળવે તો થવાનો, નિયમ છે તેમજ સમ્યગુદર્શન અને જ તે સમ્યગ્દર્શન અને સમ્યગૂજ્ઞાન મોક્ષનો માર્ગ સમ્યજ્ઞાનની જઘન્ય આરાધના પણ આઠમે ભવે કહી શકાય. વળી તેજ ભગવાન ઉમાસ્વાતી વાચકજી મોક્ષ દેનારી જણાવી છે. એટલે સમ્યગ્રદર્શન અને ભાષ્યમાં પણ સ્પષ્ટ રીતે જણાવે છે કે સમ્યગુજ્ઞાનની જઘન્ય આરાધનાને અંગે જણાવેલા ‘તરમાવેથાથના' અર્થાત્ સમ્યગદર્શન ભવોની સંખ્યા સ્પષ્ટ જણાવે છે કે, સમ્યક્યાત્રિ અને સમ્યગૂજ્ઞાન કે સમ્યક્યારિત્ર એ ત્રણમાંથી વગરની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કોઇપણ એકનો અભાવ હોય તો તે બાકીનાં રહેલાં આરાધનારૂપ ગણાય જ નહિ. આ વસ્તુ માનનારો બે મોક્ષનાં સાધન બની શકે જ નહિં. અર્થાત્ અને જાણનારો મોક્ષાર્થી જીવ સમ્યકુચારિત્ર તરફ સમ્મચારિત્ર હોય ત્યાં તો સમ્યગ્ગદર્શન અને ઝક્યા વિના રહે જ નહિ. વળી તે શ્રી સમ્યજ્ઞાન જરૂર હોય જ છે. પણ સમ્યગુદર્શન ભગવતીસૂત્રના વચનથી એક બીજી વાત પણ અને સમ્યજ્ઞાન હોય ત્યારે ચારિત્રની ભજના છે, સમજવા જેવી છે કે સમ્યગદર્શન અને અને તેથી જ ભાષ્યકાર એમ કહે છે કે “પૂર્વત્નામે સમ્યગુજ્ઞાનની જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઇપણ મનનીયમુત્તરમ્' જો કે આ વાક્યની કેટલાક આરાધના ચારિત્રની આરાધના વગરની તો જણાવી ટીકાકારો એમ વ્યાખ્યા કરે છે કે પૂર્વ પૂર્વના લાભ ' જ નથી. જો કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાનો જ ઉત્તરની ભજન ગણી એટલે સમ્યગુદર્શન મળ્યું સંબંધ લેવામાં આવ્યો નથી. કેટલીક સમ્યગદર્શન હોય, તો પણ સમ્યગૂજ્ઞાનની ભજના ગણવી, અને અને સમ્યગ જ્ઞાનની આરાધનામાં ચારિત્રની મધ્યમ સમ્મચારિત્રની પણ ભજના ગણવી તથા અને જઘન્ય આરાધના પણ જણાવી છે. એમ ખરું સમ્યજ્ઞાન મળ્યું હોય તો પણ સમ્યક્યારિત્રની પરન્તુ ચારિત્રની મુદલ આરાધના ન હોય એવી ભજના ગણવી. આ વ્યાખ્યા લોકોત્તર એવા
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ અંગપ્રવિષ્ટાદિશ્રુતના જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે તો પછી સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન એ બેમાં ગણીને વ્યાજબી કહી શકાય, છતાં મિથ્યાજ્ઞાનના સહચારિપણું નિયમિત જ છે. અને તેથી અભાવથી થતું સમ્યગજ્ઞાન જ્યારે લેવામાં આવે સમ્યગદર્શનવાળામાં સમ્યજ્ઞાનની ભજના કહી ત્યારે તો સમ્યગ્ગદર્શનવાળો કોઇપણ જીવ શકાય જ નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્ગદર્શન અજ્ઞાનવાળો હોય જ નહિં, તેની અપેક્ષાએ તથા તથા સમ્યગ્રજ્ઞાનની ઉત્પત્તિ અને સમ્યક્ઝારિત્રની પૂર્વશબ્દ એક જ વખત હોવાથી અર્થાત્ પૂર્વપૂર્વનામે ઉત્પત્તિમાં ભજના હોય એ કંઈ અસ્વાભાવિક નથી. એવી રીતે પૂર્વશબ્દ બે વખત નહિં હોવાથી પણ મોક્ષમાર્ગ તો ત્યારે જ કહી શકાય કે પૂર્વલાભનો અર્થ કેટલાક ટીકાકારો પૂર્વલાભે' માં સમ્યગદર્શન અને સમ્યજ્ઞાની સાથે સમ્યક્ઝારિત્રનું પૂર્વ શબ્દનો સમાસમાં દ્વિવચાનથી કરી પૂર્વના બે સહચરપણું થાય, આ વસ્તુ વિચારનારો મનુષ્ય જો એટલે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનનો લાભ થયે જૈનશાસ્ત્રની યથાસ્થિત શ્રદ્ધાવાળો હોય તો છતે આગળના ચારિત્રની ભજન જાણવી, એમ જે સમ્યક્યારિત્ર પ્રાપ્ત થતાં જ આરાધકપણું તથા કેટલાક વ્યાખ્યાનકારો જણાવે છે તે ઘણું જ વ્યાપક મોક્ષનો માર્ગ પ્રાપ્ત છે એમ નિશ્ચયથી માની શકે. વ્યાખ્યાન છે. તેઓ વળી એમ પણ જણાવે છે કે સમ્યગદર્શનાદિ થવામાં હેતુ ‘મનનીયમુત્તરમ્' એ વાક્યમાં ભાષ્યકાર જ ઉત્તર
ધ્યાનમાં રાખવા જેવું છે કે સમ્યગદર્શન અને શબ્દ એક વચનમાં વાપરે છે, મનનોત્તર: એમ
સમ્યજ્ઞાન એ ચીજો ઉપદેશ મળ્યા છતાં પણ લખતા નથી, તેથી સ્પષ્ટ થાય છે કે ત્રણેમાં પરસ્પર
આત્માના અપૂર્વ વીર્યના ઉલ્લાસે જ મળવાવાળી ભજના નથી પણ પહેલા બે એટલે સમ્યગ્દર્શન અને
છે તેવી જ રીતે ચારિત્રપણ આત્માના અપૂર્વ વીર્યના સમ્યજ્ઞાનની સાથે માત્ર સમ્યક્યારિત્રની જ ભજના
ઉલ્લાસથી જ મળવાવાળી છે. જો કે સમ્યત્ત્વની લેવી, તેથી સત્તરત્નામેનિયતઃ પૂર્વતામ: એ વાક્યની
પ્રાપ્તિમાં યથાપ્રવૃત્તિ નામનું કરણ સમ્યકત્વ વ્યાખ્યામાં પણ સત્તરોત્તરત્નામે એમ નથી લખ્યું,
પામવાવાળા જીવને ઉપયોગ વગર સ્વાભાવિક રીતે તથા પૂર્વ પૂર્વનામ: એમ પણ નથી લખ્યું. તેથી પણ
મળવાવાળું છે. પણ ત્યાં સુધી તો અભવ્ય અને કેટલાક ટીકાકારો ઉત્તરલાભેનો અર્થ માત્ર
ભવ્યો પણ અનન્સી વખત આવે છે. પરન્તુ ચારિત્રરૂપી, ત્રીજા સાધનનો લાભ થાય ત્યારે તેની
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બે કરણો જ પહેલાં બે જે સમ્યગદર્શન અને સમગ્રેજ્ઞાન છે તેનો
આગળ સમ્યક્ત તરફ જીવને લઇ જાય છે. લાભ નક્કી થઈ ગયેલો છે એમ જાણવું એવું જણાવે
અપૂર્વકરણ અનન્તાનુબંધી કે જે સમ્યક્તના ઘાતક
છે તેનો નાશ કરે છે અને અનિવૃત્તિકરણ કે જે જ્ઞાન દર્શનનું સહચારિપણું
સમ્યક્તને રોકવાવાળા મિથ્યાત્વને વેદવાનો વખત જૈને જનતા એ વાતને સારી રીતે સમજી બંધ કરી નાંખે છે. આ અપૂર્વકરણ અને શકે છે કે જેમ અગ્નિની અંદર ઉષ્ણતા અને અનિવૃત્તિકરણ નામના બન્ને કરણો ભવ્યજીવો જ દાહકતા બન્ને એકી જ સાથે નિયમિતપણે ઉત્પન્ન કરી શકે છે. તે બે કરણોને અભવ્યજીવ કોઈ દિવસ થાય છે, તેવી જ રીતે આત્માની અંદર સમ્યગુદર્શન પણ કરી શકતો નથી અને તે બે કરણો આત્માના અને સમ્યગુજ્ઞાન એ બન્ને એકી જ સાથે ઉત્પન્ન પ્રયત્નથી જ સાધ્ય છે. યથાપ્રવૃત્તિ કરણ જો કે થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગૂજ્ઞાનની અનુપયોગથી થાય પણ અપૂર્વકરણ અને ઉત્પત્તિમાં એક સમયનો પણ આંતરો રહેતો નથી, અનિવૃત્તિકરણ તો આત્માના તીવ્ર ઉપયોગ અને
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૭૫
તીવ્રવીર્યના ઉલ્લાસની અપેક્ષા રાખે જ છે અર્થાત્ જ્ઞાનીએ દીઠું હશે તેમ બનશે એમ વિચારી નિરૂદ્યોગી અને નિર્વીર્ય પ્રવૃત્તિવાળાને તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અવસર આવી શકે જ નહિં. અને સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી સમ્યજ્ઞાન ન જ હોય, એ વાત જૈનજનતાને જણાવવી પડે તેમ પણ નથી અને સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જીવ જ્યારે તીવ્ર વીર્ય ઉલ્લાસવાળો થાય અને સમ્યક્ત્વ વખતે રહેલી મોહનીયકર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમથી જેટલી સ્થિતિ ચાહેતો તત્કાળ કે ચાહે તો કાળાન્તરે પણ જીવ ખપાવે ત્યારે જ ચારિત્રને પામી શકે. તો આવી રીતે મોહનીય કર્મની સ્થિતિનું ખપાવવું વગર ઉદ્યમે માત્ર જ્ઞાનીએ દીઠું હશે તેમજ બનશે. એવા એકાન્તિક વિચારવાળા હોઇ વીર્યની સ્ફુરણા વગરના જીવોને કેવી રીતે બની શકે ? તે સમજવું મુશ્કેલ નથી. આ જગા પર એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શાસ્ત્રકારો વિરતિ વગરના એકલા સમ્યક્ત્વને ધારણ કરવારૂપ ચોથા ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઇક અધિક તેત્રીસ સાગરોપમ માત્ર જણાવે છે. પરન્તુ સમ્યક્ત્વની
તા. ૧૧-૪-૧૯૩૭
સ્થિતિ છાસઠ સાગરોપમની જણાવે છે. તે ઉપરથી નક્કી થાય છે કે ભવાન્તરથી સમ્યક્ત્વ લઇને આવેલો જીવ તે ભવમાં વિરતિ કે જે દેશથી હો કે સર્વથી હો તે અવશ્ય હોવી જ જોઇએ. પરન્તુ એ બન્ને ઉદ્યમથી જ થવાવાળાં છે. અને તેથી જ શાસ્ત્રકારો પણ જ્ઞાત્વા મ્યુપેત્યારળ વિરતિવ્રતમ્ એમ કહી જાણવાનો પ્રયત્ન ૧ પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનો પ્રયત્ન ૨ અને પાપ ટાળવાનો પ્રયત્ન થાય તેને જ વ્રત અગર મહાવ્રત કહે છે. તે ઉદ્યમપૂર્વક થવાવાળી દેશિવરતિ કે સર્વવરિત જો ન ધારણ કરે તો તેનું ભવાંતરનું સમ્યક્ત્વ ટકે જ નહિં. ભવાંતરથી લાવેલું સમ્યક્ત્વ ત્યારે જ ટકે કે જ્યારે તે પોતાના મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિમાંથી એકે પણ વિરતિને કરનારો હોય, આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે સમ્યક્ત્વને ધારણ કરનારો જીવ હોય તે તો જરૂર વિરતિ તરફ વધવા માટે પ્રયત્નને કરનારો જ હોય. અને પ્રયત્નની અપેક્ષા જરૂરી છે એમ માનનારો જ હોય. અને તેથી ગર્ભથી શું પણ જન્માન્તરથી પણ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા ભગવાન શ્રી ઋષભદેવજીએ ચારિત્રને અંગીકાર કરીને ભવ્યોને સન્માર્ગ દેખાડેલો છે.
(ટાઇટલ પા. ૩ થી ચાલુ)
૧૨ આઠ ઉપવાસથી છ અઠ્ઠાઇઓને આરાધનાર તે અઠ્ઠાઇઓમાં ક્ષયતિથિ હોય તે સાત ઉપવાસ કરે તો નિયમ તુટે નહિ ને? અથવા તિથિની વૃદ્ધિ હોય તો ખોખાતિથિને દિવસે છુટું રાખી શકે કે?
૧૩ સવારમાં પચ્ચક્ખાણ લેતાં કે પડિક્કમણામાં અથવા ભાવનામાં જ તિી અન્ન વારે એટલે આજ દિવસે કઈ તિથિ છે તેવા પ્રશ્નના ઉત્તરમાં ક્ષય કે વૃદ્ધિ હોય તો ભેગી તિથિ અગર ખોખું છે એમ ધારે કે બીજ આદિ છે એમ ધારે ? છઠ્ઠું તિહીન એ પાઠ માનનાર ચાર જ તિથિ છે એમ કહે ખરો ?
૧૪ બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય ન કરાય અને પૂનમ અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ ન કરાય એવો કોઇપણ ચોક્ખો પાઠ કોઇએ આપેલ છે ?
તા. કે. આવતી સંવચ્છરી બુધવારની કરવાનું કહેનાર પાસેથી સુશોએ આટલા ખુલાસા મેળવવા
જરૂરી છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
પ્રશ્નકાર:વિધ સંઘ /
માધાનકાસ્ટ: કલારત્ર વાર્દિગત આગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
Hidlo
પ્રશ્ન ૮૮૮-અવધિજ્ઞાનના વિઘોડવંધઃ એમ પ્રશ્ન ૮૮૯-દેવ અને નારકીના ભવને અંગે જ કહી જણાવેલ બે ભેદમાં ભવપ્રત્યધિક અવધિજ્ઞાનનું જો અવધિ કે વિભંગ થાય તો પછી અસંક્ષિતિમંચો ક્ષયોપશમનિમિત્તથી જુદાપણું માત્ર દેવનરક ભવને
જ્યારે પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા અંગે નિયપિત થાય છે તેમાં એ સિવાય બીજો હેતુ
આયુષ્યવાળા નારકી કે દેવ થાય છે ત્યારે તેઓને કોઇ કહેવાય ખરો ?
અપર્યાપ્ત અવસ્થામાં અવધિ કે વિભંગ એક્કે કેમ
નથી હોતા? અને જો દેવ કે નરકમાં ઉત્પન્ન થઇ સમાધાન-ભવપ્રત્યયમાં પ્રથમ તો તેનું કારણ પર્યાપ્ત થયા પછી ભવ લઈયે તો શું સમ્યગ્દષ્ટિ ક્ષયોપશમ છે જ. છતાં તે ભવનો ક્ષયોપશમ ઘેંસના દેવ કે નારકીઓને અપર્યાપ્તપણામાં બે જ્ઞાનવાળા ગાંઠીયા જેવો હોવાથી કોઇ કાલે પણ તે માનવા ? મન:પર્યાયવરણના ક્ષયોપશમ તરફ કે સમાધાન-સંમચ્છિમાં માત્ર ભવનપતિ અને કેવલજ્ઞાનના આવરણના ક્ષય તરફ વધવા દે જ વ્યંતરમાં તથા પ્રથમ નરકમાં જ જાય છે.માટે અલ્પ નહિં અને ક્ષયોપશમપ્રત્યયમાં આગળ તો વધવાની ગણી અવિવક્ષા ગણી હોય અથવા સંજ્ઞાની છુટ છે. ક્ષયોપશમવાળું અવસ્થિત પણ હોય, જ્યારે અપેક્ષાએ જ વ્યુત્પત્તિ કરી હોય. અથવા પ્રવૃત્તિ આભવપ્રત્યયિક અવસ્થિત જ હોય છે, જ્યારે નિમિત્તને જુદું રાખી વ્યત્પત્તિ કરી હોય. શ્રી આભવપ્રત્યયની પ્રાપ્તિમાં આત્મપરિણામની ચહાય મલયગિરિમહારાજ પ્રજ્ઞાપનમાં ચોકખું જણાવે છે જેટલી વૃદ્ધિ થાય કે હાનિ થાય તો પણ તેથી જ્ઞાનની કે સમ્યગ્દષ્ટિને મનુષ્ય તિર્યંચનું આયુષ્ય પુરૂ થાય વૃદ્ધિ હાનિ થતી જ નથી. આવાં કારણોથી જ કે તેના અનંતર સમયે જ દેવ કે નરકમાં જનારને લક્ષણના પ્રયત્નનો પ્રસંગ છતાં વિઘો ઊંધ: એમ ત્રણે જ્ઞાન હોય છે. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિની ભેદ જણાવ્યા તે વ્યાજબી છે.
મુખ્યતાએ ભવપ્રત્યય એવો વ્યપદેશ હોય.
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૭૭
અસંજ્ઞીજીવો કાલ વખતે સમ્યગ્દષ્ટિ ન જ હોય. પ્રશ્ન ૮૯૦-શ્રી ભગવતીજી અને પ્રજ્ઞાપનાદિમાં શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનના પર્યાયો અનભિલાપ્ય પર્યાયોને પણ મતિજ્ઞાન જાણે એમ કહી વધારે જણાવ્યા છે ત્યારે તત્વાર્થકાર મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને મહાવિષયવાળું કેમ કહે છે. સમાધાન-તત્વાર્થકાર મહારાજા મોક્ષમાર્ગના ઉદ્દેશથી જ્ઞાનનો અધિકાર મુખ્યતાએ લેતા હોવાથી તે લોકોત્તર શ્રુતને શ્રુત તરીકે લે છે અને તેથી જ શ્રુતના અંગપ્રવિષ્ટાદિક વિભાગો કરે છે અને મતિજ્ઞાન તરીકે માત્ર વર્તમાનવિષયને જણાવનાર ઈન્દ્રિય અને મનનું જ જ્ઞાન લે છે અને તે પણ પારિણામિક રૂપવાળું લે છે. તેથી ત્રિકાલના પદાર્થો ઓઘાદેશે સર્વ દ્રવ્ય સર્વભાવ તે સર્વજ્ઞના વચનથી જણાય છે એમ ગણીને શ્રુતને મહાવિષય ગણે છે. ઉપદેશથી કે તેના અનુસારે થતા જ્ઞાનને મતિજ્ઞાન ન ગણતાં શ્રુત ગણીને તેને મહાવિષય ગણે છે. પ્રશ્ન ૮૯૧-શ્રી મેઘકુમારની દીક્ષા થઇ તેમાં સમ્યક્ત્વની સાથે જ સર્વવિરતિ થઇ એમ ખરૂં ? સમાધાન
दोहलयं अणुसरिउं मेहकुमारोत्ति से कयं नाम । परिवड्ढिओ य कमसो कलाउ सिग्धं अहिज्जेइ ॥ अह जोव्वणमणुपत्तो अहिलसणिज्जं सुरंगणाणंपि तो परिणइ धूयाओ नरेसराणं सुरूवाओ ॥९३॥ तत्थागओ कयाइवि सिरिवीरजिणेसरो विहरमाणो तस्संतिए य सोउं जिणधम्मं सावओ जाओ ॥ ९४॥ अह विहरिऊण भयवं पुणरवि तत्थागओ तओ વિસ્તૃ हुकुमारी गिves संविग्गो तस्स पासम्मि ॥ ९५ ॥ અર્થ- અકાલે મેઘનો દોહલો ધારિણીરાણીને થયો
તા. ૧૧-૪-૧૯૩૭
હતો તેને અનુસારે તે કુમારનું મેઘકુમાર એવું નામ કર્યું, અનુક્રમે તે મોટો થયો અને જલદી કલાઓ શિખી ગયો ॥૧૨ પછી દેવીઓને પણ ઇચ્છવા લાયક એવી યૌવન અવસ્થાને તે મેઘકુમાર જ્યારે પામ્યો ત્યારે મોટા રાજાઓની સારારૂપવાળી કન્યાઓ-કુમારિકાઓને પરણ્યો ॥૧૩ા કોઇક દિવસ ભગવાન મહાવીર મહારાજા વિહાર કરતા કરતા ત્યાં આવી સમોસર્યા (ત્યારે) તેઓશ્રીની પાસે ધર્મને સાંભળીને તે મેઘકુમાર શ્રાવક થયો એટલે સમ્યક્ત્વ કે સમ્યક્ત્વ સાથે દેશવિરતિને પામ્યો ॥૧૪॥ પછી ભગવાન મહાવીર મહારાજા દેશાંતરોમાં વિહાર કરીને બીજી વખત જ્યારે રાજગૃહી આવ્યા ત્યારે સંવેગ પામેલા એવા મેઘકુમારે તેઓશ્રીની પાસે દીક્ષા અંગીકાર કરી ॥૧પા આવા આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રના ભવભાવનામાં જણાવેલા વચનથી શ્રી મેઘકુમારે પહેલાં શ્રાવકપણું પાળીને જ દીક્ષા લીધેલી છે. (ભગવાન્ મહાવીરના કેવલજ્ઞાનના પહેલા ચોમાસે મેઘકુમારની દીક્ષા માનનારાઓ આ ઉપરથી વિચાર કરશે.)
પ્રશ્ન ૮૯૨-શ્રી નન્દીસૂત્રમાં અવધિજ્ઞાનના છ ભેદોમાં પ્રતિપાતી અને અપ્રતિપાતી એવા ભેદો ગણ્યા છે અને શ્રી તત્ત્વાર્થમાં અવસ્થિત એવા ભેદો કહ્યા છે તે શાથી ?
સમાધાન-શ્રી નન્દીસૂત્રમાં એક વખતના અવધિજ્ઞાનને અંગે ભેદ લીધેલા હોય અને તેથી પ્રતિપાતી અપ્રતિપાતી ભેદો લે. અને શ્રી તત્ત્વાર્થમાં યાવત્ અવધિજ્ઞાનનો વિચાર લીધેલો હોવાથી અવસ્થિત ભેદમાં સરખાવટ છતાં અનવસ્થિતમાં પ્રતિપાતી લેવા સાથે નવું ઉત્પન્ન થનાર અવિધ પણ લીધું છે. પ્રશ્ન ૮૯૩-તત્ત્વાર્થકાર જ્યારે અનવસ્થિતમાં વધતું ૧ ઘટતું ૨ વધતું ઘટતું ૩ એ ત્રણે ભેદો છે. તો પછી વર્ધમાન અને હીયમાન એ બે ભેદો ગણવાની જરૂર શી ?
Page #354
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ સમાધાન-વર્ધમાનભેદમાં અંગુલના અસંખ્યાતમાં કોઈ સ્ત્રી હતી? ભાગથી ક્રમસર વધતું અને હીયમાનમાં સર્વલોકમાં
સમાધાન-શ્રી ગજસુકુમારજીને દ્રુમ નામના દેખીને અનુક્રમે ઘટતું અવધિજ્ઞાન લીધું છે. પણ
રાજાની પ્રભાવતી નામની સ્ત્રી પણ હતી. અનિયમિત રીતે વધતું અને અનિયમિત રીતે ઘટતું
(પ્રવજ્યાવિધાનવૃત્તિ) અવધિ જણાવવા માટે અનવસ્થિતમાં વૃદ્ધિ અને
પ્રશ્ન ૮૯૭-હાલિકના જીવનો ભગવાન મહાવીર હાનિ બે જુદાં અને ભેગાં લીધાં છે.
મહારાજાના જીવની સાથે સિંહ અને ત્રિપૃષ્ઠના પ્રશ્ન ૮૯૪-તત્ત્વાર્થભાષ્યકાર મહારાજા
ભવથી સંબંધ છે કે પહેલાં પણ સંબંધ છે? મતિજ્ઞાનાદિનો સદભાવ કેવલજ્ઞાન થાય ત્યારે હોય
સમાધાન-ભગવાન મહાવીર મહારાજાનો જીવ કે ન હોય એ બાબતમાં ચિત્ વત્ કહીને
જ્યારે વિશાખાભૂતિના ભવમાં હતો ત્યારે તે સિંહના હોવાનું અને ન હોવાનું જણાવે છે. પણ પોતાનો
જીવ વિશાખનન્દી તરીકે ભાઈપણે હતો. ઉદ્યાનમાં મત જણાવતા કેમ નથી ?
રહેવાથી વૈરની જડ બંધાઈ અને મથુરામાં હાંસી સમાધાન-જો કે મતિજ્ઞાનાદિની સાથે કેવલજ્ઞાન કરી અને ત્યારે ઘણા બલવાલો થવા સાથે તેના હોય અને ન હોય એવા બન્ને પ્રકારને ભાષ્યકાર મારવાનું નિયાણું બાંધ્યું. તેથી ભવો ભમીને
રિત્ ના નામે જણાવે છે. પણ ગ્રન્થકારોની શૈલી સિંહપણે આવેલા તે વિશાખનન્દીને માર્યો. છેલ્લા હોય છે કે પોતાના મતને પણ ચિત્ નામે જણાવે. ભવમાં તે હાલિક થયો. અને આગલ દેવશર્માનો તેથી તેઓ એમ જણાવે છે કે કરાતું વ્યાખ્યાન મારા જીવ પણ તે જ ગણાય છે. દ્વારા આચાર્યવનું છે અને કેચિત્ કે અન્યથી જે
પ્રશ્ન ૮૯૮- આનુગામિ અવધિજ્ઞાન અને મને લાગે છે તે જણાવું છું. પણ ખુદ સૂત્રકાર
અનાનુગામિક અવધિજ્ઞાનમાં ઉત્પન્ન થયેલ મહારાજ માર્ચ કરીને સ્પષ્ટ કરે છે કે
અવધિજ્ઞાનવાળાની સાથે ક્ષેત્રમંતરમાં આવે તે મતિજ્ઞાનાદિનો સદભાવ કેવલજ્ઞાનની સાથે ન
આનુગામિક અને ન આવે તે અનાનુગામિક એમ હોય. વળી ભાષ્યકાર મહારાજ પણ અપ્રતિપાતી
કહેવાય છે. પણ તે અવગાહનાના ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાનને જણાવતાં માવત્નપ્રા. એમ કહી
ગણવું કે દૃશ્યક્ષેત્રની અપેક્ષાએ ગણવું? કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં અપ્રતિપાતી અવધિજ્ઞાન
સમાધાનતત્ત્વાર્થભાષ્ય અને તેની ટીકામાં પણ ચાલ્યું જાય એમ સ્પષ્ટ જણાવે છે.
અનાનુગામિકના અધિકારમાં યત્ર સ્થિતત્પન્ન પ્રશ્ન ૮૯૫-શ્રી નન્દીસૂત્રમાં જ્યાં મતિ ત્યાં શ્રુત
અર્થાત્ જ્યાં રહેલાને ઉત્પન્ન થાય એ વગેરે કહેવાથી અને જ્યાં શ્રત ત્યાં મતિ હોય કહે છે, ત્યારે તત્ત્વાર્થ
તેમજ શ્રાદેશપુરુષજ્ઞાનવત્ એમ કહી જે દૃષ્ટાન્ત ભાષ્યકાર મતિ હોય ત્યાં શ્રુતની ભજના કેમ કહે
આપે છે અને યત્ર સ્થાને ના અર્થમાં ઉપાશ્રયમાં
કાયોત્સર્ગ રૂપ સ્થાનમાં એમ લે છે તેથી સમાધાન-શ્રી નન્દીસૂત્રકાર મહારાજ સામાન્ય અવગાહિનાનું વ્યાવહારિક સ્થાન ગણાય. શ્રી શ્રુતજ્ઞાન લે છે અને તેથી તેના અક્ષરાદિ ભેદો કહે નન્દીસત્રમાં સાંકળે બાંધેલા દીવાનું દૃષ્ટાંત હોવાથી છે અને શ્રી સ્વાર્થકાર મોક્ષોપયોગી શ્રુત લે છે દૃશ્યક્ષેત્રની અપેક્ષાએ અનાનુગામિકપણું લેવાય. અને તેથી અંગ આદિ જ ભેદો પાડે છે. આનુગામિકભેદમાં તો શ્રી તત્ત્વાર્થમાં સૂર્યપ્રકાશ પ્રશ્ન ૮૯૬-ગજસુકમાલને સોમા નામની બ્રાહ્મણ અને ઘટની રક્તતાનું અને શ્રી નન્દીસૂત્રમાં માથે કન્યા ક્ષત્રિયાથી થયેલી એક જ સ્ત્રી હતી કે બીજી રાખેલ સગડીનું દાત્ત છે. તેથી તેમાં અવગાહ
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ કે ક્ષેત્રનો ભેદ નહિ પડે.
અશાતા દેવા જ્ઞાન ન હોવાથી જઈ શકે નહિં. અને 'પ્રશ્ન ૮૯૯-તત્ત્વાર્થમાં પવિત્ન કાWIષ ભવનપતિના પરમાધાર્મિક દેવો નરકમાં અવધિજ્ઞાન એમ કહી મનુષ્ય અને તિર્યંચને આનગામિક આદિ વગરના થઈ જાય. ફક્ત ઊર્ધ્વલોકમાં અન્ય દેવની છ ભેદવાળું અવધિજ્ઞાન જણાવે છે તો નારકી અને
નિશ્રાયે જાય તો ત્યાં અવધિ વધવાનો સંભવ નથી. દેવતાને અવધિજ્ઞાનના એ છ ભેદોમાંથી કોઈ ભેદો
નીચે દેખવાનો સ્વભાવ અવધિનો જે ગણાય છે હોય કે નહિં ?
તે આ સ્થાને ઘણો જ ઉપયોગી છે. સમાધાન-શ્રી આવશ્યકનિર્યુક્તિમાં મગોડ
પ્રશ્ન ૯૦૧-પૂનમના ક્ષયે ચૌદશે પૂનમનું પણ એ ગાથામાં નારકી અને દેવતાને આનુગામિક
આરાધન મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી જણાવે છે નામના મેદવાળું જ અવધિજ્ઞાન હોય એમ જણાવેલ
તો ચૌદશ પૂનમ ભેળી ન કેમ ગણાય? છે. વળી મહિલાદિરા એમ કહીને પણ જણાવે સમાધાન-પૂનમના ક્ષયે ચૌદશ પૂનમ ભેગી ન છે કે દેવ અને નારકીનું અવધિજ્ઞાન આનુગામિક થાય, પણ તેરસનો ક્ષય માની તેરસે ચૌદશ અને જ હોય. વળી દરેક દેવતા નારકીના અવધિનું ભવને ચૌદશે પૂનમ થાય, તેમાં ચૌદશને દિવસે પૂનમનો અંગે નિયમિતપણું હોવાથી તે અવસ્થિત મેદવાળું ભોગ હોવાથી અને તેરશે ચૌદશનો ભોગ હોવાથી હોય છે. તે દેવનારકીના ભવ સુધી તે નથી પડતું ચૌદશે પૂનમનું પણ આરાધન થઈ જાય. ત્યાં માટે તે અપ્રતિપાતિ ભેદે છે. એટલે આનુગામિક ભોગની હયાતી હોય છે અને આરાધના થાય છે. અને અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું અવધિ તે
પ્રશ્ન ૯૦૨-પૂનમના ક્ષયે તપસ્યા માટે પાક્ષિક દેવ નારકીને હોય છે, અનાનુગામિ, પ્રતિપાતિ, અને વર્ધમાન કે હીયમાન ભેદો તેઓને ન હોય.
ચાતુર્માસિક છઠ્ઠનું દૃષ્ટાન્ત કેમ કીધું છે ? પ્રશ્ન ૯૦૦-દેવતા અને નારકીઓને જે અવધિનું
સમાધાન-પક્ષ્મી અને ચઉમાસીના છઠના નિયત ક્ષેત્ર છે તે પોતપોતાના સ્થાનમાં હોય ત્યારે
અભિગ્રહવાળા કંઈ એક દિવસે બે ઉપવાસ કરી તો ઠીક, પણ જ્યારે તેઓ તે પોતાના સ્થાનથી અને
લેતા નથી. પરંતુ એક દિવસે ષષ્ઠનું પચ્ચદ્માણ
લઈ બીજે દિવસે પુરૂં કરે છે. તેવી રીતે તેરસે ચૌદશ દેશ્યક્ષેત્રથી બહાર જાય ત્યારે પણ તેટલું અવધિ
માની તે દિવસે કરેલો તપ ચૌદશે માનેલી પૂનમથી આગળ વધે કે નહિ ?
પૂરો થાય છે. માટે એ દૃષ્ટાન્ત છે. જો એમ ન સમાધાન-સ્થાન કે દૃશ્યક્ષેત્રથી પણ બહાર જનાર માનીયે બે દિવસના પૈષધ બ્રહ્મચર્ય અને દેવનારકીને પણ સ્વપ્રમાણમાં અવધિ રહે છે એમ સચિત્તિદિત્યાગવાળાને શું એક જ દિવસ પાલન માનવું જોઇએ. અન્યથા ચાર દેવલોક સુધીનાં કરવું. આજ્ઞાનું બહાનું શાસ્ત્ર અને પરંપરાથી દેવતાઓ વાલુકાપ્રભામાં મિત્રને દેવા કે શત્રુને વિરૂદ્ધમાં ન ચાલે.
Page #356
--------------------------------------------------------------------------
________________
- ૨૮૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ :
E સમાલોચના :
*
૧ પુરાણ (પતિત) અને શ્રાવકને માટે તે ૭ શ્રી નિશીથચૂર્ણિઆદિ અને પંચવસ્તુની પછી પડ્યાવિનંતિ એમ ચોક્કો પૂર્વધરનો પાઠ છે. બનેલા યતિજતકલ્પાદિ જે અનુવાદ વિનાના
અન્ય મતવાળામાં રાજાદિનુંવિધાન અપવાદે છે. ગ્રંથો છે તેમાં એક દિવસ પણ પરીક્ષા માટે ૨ ગર્ભષ્ટમનો અર્થ જન્માષ્ટમ તથા અષ્ટમનો છ માસ રોકવાની વાત નથી.
આંઠ જ એવો અર્થ કરનાર કોણ હોય ? નિશીથચૂર્ણિ કે જેમાં જન્માષ્ટમ ગર્ભષ્ટમ અને
૮ પરીક્ષાની મુદત માટે આવશ્યકનું નામ દેનાર
જુઠો અને જુઠા અર્થને કરનારો છે એ વાત જન્માષ્ટમ છે તેનું નામ ખસેડનાર કેવો?
લેખથી સિદ્ધ થઈ ગયેલ છે. જન્માષ્ટમ અને ગર્ભષ્ટમ સુધી બાલક ગણતાં વચમાં જન્માષ્ટમ આવે એ ન સમજાય ? ૯ સાવદ્ય ત્યાગ પહેલાં સાવધ પરિહાર આદિનો વિરોધિઓને અંગે ઠરાવમાં અષ્ટમની પૂર્ણતા ઉડાઉ જવાબ છે. જણાવેલી દેખે અને પહેલેથી જ પાઠના અર્થમાં ૧૦એ વડી દીક્ષા માટેની પરીક્ષા છે એમ ધર્મબિંદુના જણાવેલ અષ્ટમની શરૂઆત જાણ્યાં છતાં ભાષાંતરમાં સ્પષ્ટ છે છતાં હઠ જ પકડે. આ ઓળવે તેનું કેવલી કલ્યાણ કરી શકે?
આજ્ઞાપાલન નહિ પણ ઓછું છે. ૩ રાત્રિએ પ્રશસ્તતા નહોય એમ માનનાર કેશરાથી
૧૧ ધર્મબિન્દુમાં પરીક્ષાનું સૂચન ન કબુલ કરનારે થયેલ પદવીને પોતાના ગુરૂએ લખેલ છે તે પણ
તેનો પાઠ વિસ્તાર વિધાનવાળો તેમાંથી આપવો જોયું? અવંતિસુકુમાલાદિથી દીક્ષા રાખે છે.
જોઈએ. ૪ ચારિત્રને ભેદનાર બને તેવું કથન ચારિત્રના
દઢ પરિણામ પહેલાં ન હોય. કથામાં દીક્ષાના ૧૨પ્રશ્નવિધિ કરતાં જવાબ અને અંગીકારરૂપ - પરમફલોના કથન પછી અને સાથે વિરાધનફલનું ચૂર્ણિકારે જણાવેલ પરીક્ષા કોણ એક કહે છે. કથન છે. અને તે પણ દીક્ષાભિમુખતાના નિશ્ચય ચૂર્ણિનો પાઠ જાણ્યા પછી પણ ન સમજાય તે શું. થયા અને જાણ્યા પછી જ છે.
૧૩૫હેલાં પરીક્ષાવાળા ભાષાંતરની વાત ઉપજાવી પ રજોહરણાદિથી દીક્ષિત કરીને જ સામાયિક સંમેલનમાં કહી જ નથી. ઉચ્ચરાવાય છે અને તે પંચવસ્તુમાં સ્પષ્ટ જ
૧૪ દીક્ષા પહેલાં સાધુચર્યા દેખાડવાનો અને આદિ છે. વળી સામાયિક સૂત્ર દીક્ષા પછી
' શબ્દનો અર્થ દેખાડવામાં તેમજ પામવા ભણાવવાની વાત પણ વ્યવહારવૃત્તિમાં ન
દીક્ષા પહેલાં માનવામાં શાસ્ત્રાન્તરનો પાઠ કેમ જોવાય તે આશ્ચર્ય. ૬ અવ્યક્તને માટે રજા જોઇએ એમ શાસ્ત્રકાર
બતાવાતો નથી. કહે છે. આચારપાલનના અંગીકારને ચર્ણિકાર ૧પમાનેલો ઓછો કાલ કયો અને તેનો પાઠ કેમ પરીક્ષા કહે છે તે કોણ ના માને?
નથી અપાતો ?
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૨૮૧
૧૬‘અણુપગતને પણ’- આવું સ્પષ્ટ છે ત્યાં ન માનનારને શું કહેવું ?
૧૭સાધ્વાચારના અંગીકારની પરીક્ષાને દીક્ષા પહેલાં માનનારો મનુષ્ય આચાર કથનને દીક્ષદાન પહેલાં નથી માનતો એમ કહેવું એ કથન કંલક કહેવાય.
૧૮સાવધના ત્યાગ વગર સાવદ્ય ત્યાગની પરીક્ષા માનનારે તેના પ્રકારો તો શાસ્ત્રોથી આપવા જોઇએ. વડીદીક્ષાની પરીક્ષાના તો પ્રકાર છે જ. ૧૯વિરોધિઓની સામે સમુદાયવાચક અમારા શબ્દ કયા અર્થમાં અને કયા મુદ્દે હોય એ ન સમજે તેને શું ? ઉત્કૃષ્ટનું માન હોય અને અલ્પમાં બેઘડી જેવો પણ કાલ પરીક્ષા માટે લેવો હોય તો ચર્ચા શાની ? ૨૦ભાવિભાવ પછી ગુણવિશેષ હેતુ અપાય છે
તેની પ્રબલતા ન સમજે તેને ગુણ કેમ થાય? ૨૧નિષેધ કર્યા પછી આપેલી દીક્ષાને ગુણહેતુમાં ન લે તે વગર નિષેધની જમાલિ દીક્ષાને તેવી કેમ ગણે ? ૨૨પ્રવચનકાર નન્દુિષણની નિષેધેલી દીક્ષામાં
મોક્ષહેતુ સિવાય બીજું કારણ શાસ્ત્રથી જણાવે. ૨૩૫ડી જશે એવા સંભવને અંગે થતા દીક્ષાના
નિષેધના ઉત્તરને પણ તે રૂપે ન સમજે તેની બલીહારી.
૨૪પ્રવાજનની પરીક્ષા અચિત્તભોજનાદિના અંગીકારથી ચૂર્ણિકારે સ્પષ્ટ શબ્દોમાં કહી છે. પવપ્ન પદનું વિવરણ પણ તે જ કહે છે. તેથી અન્યથા નિયમ કેમ ? છ માસનો નિયમ ન
કરાય.
૨૫મનકમુનિજીની દીક્ષામાં નિષ્ફટિદકાનું નિવારણ
અપાય નહિં અને આપ્યું મનાય નહિં એ શું? ૨૬શક્તિરહિત અનુકરણાદિની વખતે કહેલાં
વાક્યોથી અનુકરણનો સર્વથા અભાવ જોનારે વિશેષાવશ્યકમાં જણાવેલા ચિત્ સાધર્મ્યુ જાણવું અને શ્રી સિદ્ધચક્રમાં આપેલા સંખ્યાબંધ પાઠો જોવા અને સમાધાન કરવું.
તા. ૧૧-૪-૧૯૩૭
૨૭દીક્ષા લેવા નીકળતાં જે દાન દેવાય છે તે સંવચ્છરી દાન તરીકે કહેવાય છે તે કેમ ઓળખાશે
૨૮‘કર્યો છે તો’ આ વાક્ય અનુકરણરૂપ છતાં ન માને તેને શું ?
૨૯વસ્ત્રધારણથી સવજ્રધર્મ પ્રરૂપાય એ અનુકરણ માટે ન ગણે તેને શું કહેવું ? ૩૦અર્થવ્યાખ્યા માટે લાગેલા કેવલ વિશેષણને ન સમજે અને અનુકરણને લગાડી દે તેને શું કહેવું? ૩૧ સર્વે નયો મિથ્યાવાદી છે અને શાસ્ત્રવાક્યો એક નયવાળાં એ સ્પષ્ટ નયાનામેજનિષ્ઠાંના પ્રવૃત્ત: શ્રુતવર્ત્યનિએમ કહી દિવાકર મહારાજા ફરમાવે છે.
૩૨ મવિરતાનન્તવિયોનઃ એ સૂત્ર ચોખ્ખું છતાં ન માને તેને શું કહેવું ? આચારાંગવૃત્તિમાં સામાન્ય ધર્મ કહી પૂર્વપ્રતિપન્નસર્વવિત્તે: એમ જણાવી સ્પષ્ટ કહે છે છતાં ન સમજે તેને શું? ૩૩સાતની ક્ષપક્તા પણ ઉપશમકમાં જોડે તેમાં કોને નવાઇ ન લાગે ? ઉપશમેશ્રેળ્યાહ: એમ સ્પષ્ટ છે છતાં એકવીસ ગણે તેને શું? આદ્ય સમ્યક્ત્વમાં પણ સાતનો શમક મનાય છે તેનું સ્થાન ક્યાં છે ? તત્ત્વાટીકાકાકર તો ક્ષપત્તિ ૩પશમતિવા એમ બન્નેને લે છે આચા ઉત્પત્તિનો અર્થ લે છે ઉત્પત્તિ જુદી સૂચવે છે તેનું શું ?
૩૪ધારયતિ એના વ્યુત્પતિ અર્થમાં અને પહેલાં કહેલ દુર્ગતિથી ધારનાર એવી વ્યાખ્યાનમાં તત્વ ન સમજે તેને શું ?
૩૫૪હંતેપુ ય રાોo એ વગેરે વચનોથી
પ્રશસ્તરાગનું વિધાન ન માને તેને શું ? ૩૬ સમ્યગ્દષ્ટિ અને પ્રસંગસર ઐહલૌકિક માટે આરાધના કરે તેમાં મિથ્યાત્વ જ છે એમ
Page #358
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
૨૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ' કહેનાર દ્રવ્યક્રિયાને ઓળખે તો સારું. ૪૮એક વાત નવી થઈ કે મોહનો ક્ષયોપશમ થાય ૩૭પ્રથમ તો વાધ્યતે તપ દ્રવ્યપ્રત્યાર્થી ને તો પણ તેને કુટુંબ માટે રોકે તો પણ
માનનારો મરીચિનું દ્રવ્યચારિત્ર જ માને. સમ્યગ્દષ્ટિપણું શોભે. દીક્ષા નથી થવાની એ મહિમા દેખ્યાની વાત સ્પષ્ટ છતાં ન સમજાય શું ન જણાય ? અભિગ્રહ એ નિશ્ચલતાનું શું? શ્રુત પણ સમ્યકત્વ જ છે.
પરિણામ નહિં. લેખક જ અનુકંપા જણાવે છે. ૩૮ઔપથમિક સભ્યત્વને માટે અતિપુનો
અવધિજ્ઞાનથી સ્નેહ જાણ્યો છે. મરણ નહિં. વિમછો કહેલાં વિશેષણો ન સમજે તેને આવશ્યકનો પાઠ જોવો.
૪૯મેઘકુમારના જીવે વગર સમ્યત્વે અનુકંપા કરી ૩૯નલિની ગુલ્મ માટે અવનતીજીની દીક્ષા આદિ એ શાસ્ત્રસિદ્ધ છતાં મિથ્યાત્વને અનુકંપા ન જ
સમજેટને ? વિષયો સારા નથી કહેવાતા હોય એમ પર વચની જ બોલે. દીક્ષા સારી કહેવાય છે.
૫૦સાધુ માટે શક્યપ્રવૃત્તિનો નિયમ. સમ્યકત્વની ૪૦શ્રી શત્રુંજ્ય સીકે આખા સોરઠને અનાર્ય કહ્યો સાથે એ નિયમ માની દેશવિરતિ પણ અશક્ય છે એ વાત સ્પષ્ટ છે, રામભરોસો એમાં કામ
જ હતી એમ માને એ પરવચન. ને લાગે.
૫૧દેવારાધન માટે કૃષ્ણ મહારાજે અવિરતપણામાં ૪૧ વાલીજીની રાવણ ઉપર અપ્રીતિરૂપ Àષ થયો અષ્ટમ પૌષધ કરેલા છે. તો અશક્ય કેમ ગણવું?
તો જ શિક્ષા થઇ, કાર્ય છોડીને અંગત શબ્દ પર વાલી સર્વથા રાગદ્વેષ વગરના અને પ્રવચન દાખલ કર્યો છે.
વાત્સલ્ય (ચૈત્યરક્ષા) કરનાર એ પરવચન જ ૪૨તેના તિરસ્કારોથી શિક્ષા કરવાની ધારણા ગણી હોય. વીતરાગને લબ્ધિનું ફોરવવું પણ તેમજ. જ નથી.
પકભક્તો તો મહાત્માના મરણમાં શોકવાળા જ હોય ૪૩વધ પણ અનુમોદનીય થાય એ પરવચન છે વાચકજીએ મરણને ઉત્સવ નથી માન્યો. તપ રક્ષા અનુમોદનીય થાય એ જિનવચન છે આદિથી યુક્તતાને માની છે. ઈન્દ્ર ભરત વગેરેના પૂજાનો પણ આરંભ અનુમોદનીય નથી.
લોકો શાસ્ત્રકારો જણાવે છે. સુત્રકાર પણ ૪૪ સુબોધિનામાં સામાન્ય કાષ્ઠ શબ્દ જોતાં છતાં
જિનેશ્વરાદિ મરણે લોકાંધકારાદિ જણાવે છે. પણ ન માને તેને શું ? વિશેષ હકીકત હોય ૫૪ સંઘાદિ માટે કરેલા વૈક્રિયમાં પણ આલોચન - તે વૃત્તાંત કહેવાય તે પણ નથી સમજાયું. પ્રતિક્રમણ ભગવતીજી અને તેની વૃત્તિમાં સ્પષ્ટ ૪૫રાજા કહ્યા નથી, ગ્રામપતિ ગ્રામસ્વામી કહેલા
છે એ કથનમાં, વાંઝણી માં જેવું છે. પપજિનપૂજાની હિંસા પણ કર્મનું કારણ છે એ
ગ્રામનિયુક્ત-નોકર-તલાટી ન કહેવાય ? જાણનારો પ્રાણાંત કરે તેવી શિક્ષામાં સર્વથા ૪૯એક વાતના પેટા ભેદને કે શિખામણને ભિન્ન કર્મબંધ છે જ નહિં એ કેમ માને ? વૃત્તાંત ગણનારની બલીહારી.
પ૬મહામોહનીયના કારણોમાં ગણધરમહારાજા ૪૭મોહને ટકાવી રાખવા અભિગ્રહ કર્યો એ કબુલ
અને બલાત્કારથી દીક્ષાથી પાડવાની વાત કરે અને મોહના ઉદયથી ના કબુલ કરે એ
સમવાયાંગમાં ચોકખી જ છે. કુટુંબને અંગે 1 મનુષ્ય અષ્ટજીને ક્યાંથી કબુલે ?
ભરતે સુંદરીને શ્રેણિકે અભયકુમારને રોક્યાનું
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ છે જ. મોહતક અને મોહજ છે, પણ અહિં બહાર પાડવા ઇચ્છા થઈ છે તો અડચણ નથી. અધિકાર મહામોહનીયનો છે.
વાચકોને એટલી ભલામણ કરવી કે આદ્યત તે ૫૭સમ્યકત્વ પછી અને પહેલાં પરાર્થોદ્યત ન જ ચર્ચા અને ત્યારપછીથી અત્યાર સુધીની બધી
હોય એવું પરવચન કહે છે. શ્રી સિદ્ધચક્ર તો તિથિ સંબંધી ચર્ચા વાંચી વિચાર બાંધે પણ માત્ર નિયમનો અભાવ કહે છે.
અધુરે વિચાર ન બાંધે. લોકોપકાર માટે તો ૫૮સમ્યકત્વ પછી અને પહેલાં પણ તીર્થકરોમાં બધા તિથિ સંબંધી લેખોની ચોપડી થાય તો પરાતીર્થોદ્યતપણું હોય જ એ વાત શાસ્ત્રની
વિચારકોને સવડ થાય. એકેક પક્ષથી તો નહિ, પણ પરવચનની છે.
વિચારો ઘણા બહાર આવે છે. વિશેષમાં કોઈ
તટસ્થ તારણ સાથે બહાર પાડે તો લોકોને ગ્રાહ્ય ૫૯પુરૂષોત્તમપણાને અંગે જણાવેલી પરાર્થોતપણું આદિ હકીકત સમ્યત્વ પછી જ નિયમિત હોય
થશે. પ્રશ્ન અને ઉત્તરોનો વિષય પત્રોમાં ઘણો એમ કેમ ન મનાય ?
જ ચર્ચાઈ ગયો પણ છે. (શ્રીમાનું કલ્યાણ.) ૬ ભાદરવા સુદ ૪ના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું ૧ બાર તિથિનું બ્રહ્મચર્ય અને પૌષધનો ચૌદશ
સ્પષ્ટ છે અને તેથી પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પૂનમનો નિયમ અને સચિરત્યાગમાં ચૌદશ આવ્યો. તત્ત્વતરંગિણીકાર ચૌદશના ક્ષયે તેરસ પૂનમ ભેગી કરનારને સચવાશે નહિં જ. ચૌદશ કરવાનું અને તે દિવસે તેરસ છે એમ ૨ વ્યપદેશ કરનારને મુર્ખ કહે છે ત્યાં નામવાળી કહેનારનું અતિશય મુર્ણપણું જણાવે છે. ચૌદશ પણ થાય છે. એ કથન શાસ્ત્ર વિરૂદ્ધ છે. પૂનમના પૌષધ અને બ્રહ્મચર્યાદિવાળા એક મુહુર્તાદિવિશેષ કારણે જ તે ગણાય અને ચૌદશ દિવસ પાળશે? ઉદયાત ચૌદશે પૂનમ ક્ષીણ સોના જેવી ગણી તેરસ તાંબા જેવી ગણી તેની છતાં પણ હોય છે તેથી ચૌદશે પૂનમ આરાધાય કિસ્મત જ ગણવાની ના કહી છે.
અને ચૌદશ તા તરસ આરાયાઈ ગઈ. ૩ ચૌદશના ક્ષયે તેરસનું નામ ન રહે અને પૂનમના તા.ક. - ૧ સિદ્ધચક્રને નામે ટીકામાં આપેલી ક્ષયે ચૌદશ તો આખી જ અને તે નામે રહે
હકીકત આખી અને સંબંધ સાથે નથી અપાઈ એ આશ્ચર્ય. કેમ ? વિસ્તાર કરનારે આખો ભાગ અને વર્ષ
૪ પડવેનો અર્થાત્ ચૌદશ પડવે એવો અર્થ કરનાર અંક પૃષ્ઠ સાથે લખવું. સારૂ છે. ઘણી જગા
બોલવા લાયક નથી. ચતુરંક્યાં કે પર વગર લખેલું અને માનેલું જ પરવચને "
ચતુર્દશી તિપિલો એમ નથી કહ્યું એટલે તો ટીકામાં લીધું છે.
ભેગી કરનારને નિરાધારપણું જ છે. ૨ વગર મુખત્યારીયે પણ સંપાદક જો કે બોલે
૫ તેરસને જો સંબંધ નથી તે તેરસે ભૂલે તો પડવે છે, પણ જોખમદાર તો તે જ છે.
એમ શા માટે કહ્યું. ભેળીવાળાને તો તેરસને ૩ ચૌદરાજનીજ જગા પર રાજ, સુયગડાંગની
અટકવાની જ જરૂર નથી. જગા પર સમવાયાંગ એ રસની જગા પર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જોઇએ જ. (જૈન પ્રવચન)
5 ૬ શાસ્ત્ર અને પરંપરાને માનનારા તેરસે પૂનમનો
નથી કહેતા. દ્વિવચન હોવાથી તેરસે ચૌદશ અને ૧ ગઈ સાલનો પત્રવ્યવહાર બધો તિથિચર્ચાનો
ચૌદશે પૂનમનું તપ કરે છે. માત્ર તેરસે તેરસનો
Page #360
--------------------------------------------------------------------------
________________
?
૨૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ક્ષય કરી ચૌદશ કરવી ભૂલી ગયા તો પછી ૧ સંશયત્મિવિનતિને સફલ કરનારોજ કાંઈકને ચૌદશે ચૌદશ કરી ચૌદશ પછી આવતી પૂનમ કંઈ સમજી શક્યા વિના નહિં રહે એમ કહે અને ચૌદશને બીજે દિવસે પડવે જ થાય એ ચોખ્ખું પીઠ ફેરવવા વિશેષ પાઠઆદિ લખે. ન સૂઝે તેની બલીહારી. ભૂલને પંથ ઠરાવવો
૨ શુદ્ધ શાસ્ત્રદૃષ્ટિવાળા એ વાક્ય ખરેખર વેશ્યાના તે ઠગાઈ. ભેગી માનનારા ઓળી અઠાઈ અને
ઘુમટાના જેવું જ છે. પરંપરા અને શાસ્ત્રોને યાત્રાનું કેમ કરશે?
ડગલે ને પગલે ઉઠાવનારાઓ શુદ્ધશાસ્ત્રદૃષ્ટિ ૭ ખોખા પૂનમ માનનારા છઠ કેમ કરશે, ત્યાં
ક્યાંથી ગણાયા ? છઠનો પ્રશ્ન નથી. ખોટી કલ્પના છે ત્રયોદય ૩ વાંચકો કે વિદ્વાનો જે ભૂલ જણાવે તે સુધારવા અને પ્રતિપદ્યપિ એકવચન જ એક જ ઉપવાસને
શ્રી સિદ્ધચક્ર તો તૈયાર જ છે. પણ પરવચનોની જણાવે છે, અને પ્રશ્ન પણ એકલી પૂનમના
તો પરંપરામાં પણ એ નથી બન્યું. ભૂલો કરવી તપનો. વળી પાંચમને અંગે જે પ્રશ્ન ભેલો છે
અને બતાવનારને ભાંડવા એ પરવચન નીતિ તેમાં તો છઠનો સંભવ જ નથી. ભેગી માનનારને પડવે જવાનું જ ન રહે. દ્વિવચનની
(જૈનપ્રવચન) પણ એક તપમાં જરૂર ન રહે. ચોથ પાંચમની માફક ચૌદશે પૂનમ લેવી હોત તો એક જ ઉત્તર
તા.ક. :- અનેક લેખો લખાયાથી વાચકોને જરૂર બસ હતો.
કંટાળો આવશે, પણ તે પક્ષ શાસ્ત્રાર્થ કરવા ન ૮ પૂર્વ અને પૂર્વતરના ક્ષયવાળાને ગુંચવણ નથી.
માને અને પ્રતિનિધિ મોકલી ખુલાસો ન મેળવે, ભેગી માનનારાને ડગલે પગલે તે થાય પણ
પણ અગડંબગ ભરડે ત્યાં આટલું ટુંકું લખવું છે તે. કેમ જાય ?
ઠીક જણાયું છે. વાચકો તરફ નથી માનતા માટે ૯ સામાન્ય ચોથના પર્વ વિનાની પાંચમના ક્ષયની
ચર્ચા બંધ કરવાની ભલામણ ધ્યાનમાં રહેશે. વાત સંવચ્છરી સાથેની પાંચમને જોડનારને શું
ઉત્પાદક સંપાદકની સોડમાં રહ્યા છે તે તો કહેવું ?
સ્પષ્ટ છે. ૧૦ભાદરવા સુદ પાંચમને પર્વ માનવું અને તેથી ૧ પુરાણ (પતિત) અને ભાવિક શ્રાવકને શ્રી
તેના ક્ષયે તેના પણ પહેલાં પર્વ હોવાથી નિશીથચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા લેવાનું પૂનમઆદિ માફક પૂર્વતરમાં જવું એ નથી કેમ
કહે છે. સમજાતું ?
૨ ગર્ભષ્ટમની મર્યાદા જન્મથી જ સવા છ વર્ષ ૧૧પૂર્વતિથિમાં લેવી એ સામાન્ય વાક્યને આગળ ગયે શરૂ થાય એ વાત પણ તેમજ છે.
કરી તેઓએ કરેલા ક્ષયને ઓળવનારને શું ૩ આચાર્ય ભક્તિસૂરિએ બુધવારની સંવચ્છરી ક્યાં કહેવું ?
(વર) જાહેર કરી તે પુરાવા સહિત લખાય તો સારું. ૧ તેરમાને છેડે સૂકમકાયયોગ રોકતાં ત્રીજો ભાગ ૪ સંવચ્છરી જે રવિવારે થઈ છે અને ગુરૂવારે ન્યૂન કહે છે, ચઉદમેં નહિ.
થશે તે વ્યાજબી છે, માટે તેની વિરૂદ્ધ પ્રલાપ ૨ સ્વપ્નમાં અલ્પનિદ્રા છે. દર્શનાવરણીયનો વ્યર્થ જ છે. ક્ષયોપશમ કેમ? (જૈનધર્મ.)
(મુંબઇ સ0)
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
ડીઅમોઘદેશના
બગમોધ્ધારકના મોત
(દેશનાકાર )
'ભPવતી */
20 Dice
સૂત્ર |
vie
'કp3
SRA
આગરાષ્ટ5.
- સાધુત્વ અને મૃષાવાદ :મૃષાવાદ બોલનારાઓ મૃષાવાદનો મર્મ સમજે છે કે ?, મૂલ્ય સમજ્યા વિના મૂલ્યવાન વસ્તુઓનો ઉપયોગ કરી શકાય કે નહિ? જેવા દેહના રોગો છે, તેવા જ આત્માના પણ રોગો છે અને આત્માના રોગો દેહના રોગોથી મહા ભયંકર છે. - આ જગતમાં દીવાની જરૂર આંધળાને છે કે દૃષ્ટિવાળાને ? / આંધળો દીવો ઇચ્છે છે કે દેખતો દીવો ઇચ્છે છે? પચ્ચકખાણ ક્યારે લઈ શકાય ? જે આત્માને પચ્ચકખાણનો ભાવ થયો નથી તે આત્મા પચ્ચકખાણની પ્રતિજ્ઞા કેવી રીતે કરી શકે? એ પ્રતિજ્ઞાને ગુરૂદેવની સાનિધ્યમાં થાય તો તેથી મૃષાવાદનો દોષ ગુરૂદેવને લાગે કે ન લાગે ? ક્યનો વિચાર અકર્તવ્ય છે. પરંતુ ક્ય પછી જે છે તેનો જ વિચાર કર્તવ્ય છે. ધર્મની કિંમત જાણવાની જરૂર
શાસ્ત્રકારોએ જરૂર માની છે. નાના બાળક શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીવોના ઉપકાર હીરામોતીના અલંકારો પહેરીને રસ્તામાં ફરતો હોય માટે ધર્મોપદેશ આપતાં એ વાત વારંવાર જણાવી તેને પણ તે અલંકારો ફેંકી દેવાનું જે કહે છે તે ગયા છે કે જે કોઈ ધર્મ કરવા ઇચ્છે છે તેણે સૌથી માણસને આપણે પ્રામાણિક કહેતા નથી, પરંતુ પહેલાં ધર્મની કિંમત જાણવાની જરૂર છે. ધર્મ બદમાસ જ કહીએ છીએ. જે માણસ ચોર છે લુંટારો કરનાર ધર્મની કિંમત ન જાણતો હોય અને છતાં છે અથવા તો બદમાસ છે તે જ માણસ છોકરાને તે ધર્માચરણ કરે તો તે ધર્માચરણ મિથ્યા તો થતું પહેરેલા દાગીના ફેંકી દેવાનું કહે છે, સારો માણસ નથી. ધર્મની કિંમત જાણ્યા વિનાનો ધર્મ પણ ફળને અથવા ગૃહસ્થ કદાપિ તેને એવું કહેતો નથી. બાળક આપનારો તો નિવડે જ છે. પરંતુ છતાં ધર્મ અજ્ઞાન છે અને અજ્ઞાનપણામાં તે અલંકારો ધારણ આચરનારે ધર્મ જાણવો જ જોઈએ એ વાત કરે છે તો તેના અથવા તો તેના ઇષ્ટમિત્રોની ફરજ
Page #362
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ એ છે કે તેમણે એ નાદાનને હિરામોતીની કિંમત કોઈ કહેતું નથી, અને જો એવું કોઈ કહેનારો હોય સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ.
તો તે બાળકનો મિત્ર નથી, પરંતુ બાળકનો ઘાતક જેમ હીરામોતીના મહત્વને ન સમજનારાજ છે. દવાનો ગુણ શુદ્ધિ લાવવાનો હોય છે માણસ પણ એ અલંકારો ધારણ કરે છે પણ ધર્મનું મુલ્ય બેભાન થઈને પડ્યો હોય, પોતાના દેહની પણ શુદ્ધિ ભલે ન સમજતો હોય છતાં તે એથી શોભે જ છે, ન હોય, છતાં તેવા માણસને તમે શુધ્ધિની દવા યાદ રાખવાનું છે કે હીરામોતીનું મૂલ્ય ન આપો તો તેથી તેને ગેરલાભ થતો જ નથી, પરંતુ સમજનારા પાસે આપણે એ વસ્તુઓ ફેંકાવી દેતા ફાયદો જ થાય છે. અને પેલો બેભાન થયેલો માણસ નથી જ, પરંતુ તેને એ વસ્તુઓની કિંમત જ શુધ્ધિમાં આવે છે. આપણો આત્મા એ પણ ધર્મરૂપી સમજાવીએ છીએ, તે જ પ્રમાણે અજ્ઞાનતાથી પણ દવાનો જ પરિચયવાળો થઈ અભિલાષી થવો ધર્મને આચરનારા પાસે ધર્માચરણ છોડાવી ન દેતાં જોઈએ છે. તેને ધર્મનું મૂલ્ય સમજાવવું એજ સજ્જનોની ફરજ આ આત્માને રોગ થયો છે અને મહાભયંકર છે. જે કોઈ ધર્મનું, ધર્મની ક્રિયાનું અથવા ધર્મના રોગ થયો છે. આત્માને થયેલો રોગ સીધો સાદો પરિણામનું મૂલ્ય નથી સમજતા તેમની પાસે નથી, કષાયોરૂપી ભયંકર રોગો તેને વળગેલા છે, ક્રિયાઓ છોડાવી દેવાની જેઓ વાતો કરે છે તે વાતો એ રોગોમાંથી મુક્ત કરવાને માટે જ તીર્થંકરદેવોએ કરનારા પણ સ્વાર્થી અને શાસનની દૃષ્ટિએ આત્માને માટે- ધર્મજ નામની સિદ્ધ ઔષધી નિર્માણ અસત્યભાષીઓ જ છે. ખરી રીતે તો એવા ધર્મનું કરી છે. દાક્તર જે દવાઓ આપે છે તે દવાનું મૂલ્ય ન સમજ્યા છતાં ધર્મ આચરનારાઓને પણ સ્વરૂપ, તે દવા એ ક્યા દ્રવ્યથી બની છે? કેવી ધર્માચરણ કરતા રહેવા દઈ વધારામાં તેમને ધર્મનું રીતે બની છે ? એ બધી વસ્તુ દરદીઓ જાણતા મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન કરવાની જ જરૂર છે. નથી, તેમ દાક્તર એ સઘળું સમજાવીને જ દરદીને
નાનો બાળક દવામાં સમજતો નથી તે દવા દવા આપતો નથી, એજ પ્રમાણે આ ભવ્યજીવ પણ પીવાનું યોગ્ય માનતો નથી અને દવા પીવા ડાતો
સંસારતાપથી પીડાતો દરદી હોવાથી તેમજ અજ્ઞાન
હોવાથી તે પણ ધર્મને સમજી શકતો નથી. આ નથી એટલા જ માટે આપણે તેને દવા પીવાની છોડાવી દેતા નથી, પરંતુ તેને સમજાવી પટાવીને
સંયોગોમાં જીવના હિતૈષીનું તો એ કામ છે કે તેણે દવા પાઈએ છીએ, કારણ કે ઇચ્છા ઉપરાંત દવા
જીવને ધર્મના આચારોમાં લાવી ધર્મનું સ્વરૂપ
સમજાવવું જ જોઈએ. એટલાજ માટે શાસ્ત્રકાર પાવામાં આવી હોય તો પણ એ દવા નુકશાન ન
મહર્ષિઓએ સ્થળે સ્થળે કહ્યું છે કે ગમે તેવું કરતાં ફાયદો જ કરે છે.નાનો બાળક અજ્ઞાન છે
પચ્ચખાણ હોય કદાચિત્ ખંડિત પચ્ચકખાણ હોય તે માંદો હોય, બિછાને પડેલો હોય, ત્રિદોષ જેવા અથવા તો લાલચ આદિથી કરાયેલું પચ્ચખાણ મહાભયંકર વ્યાધિથી પીડાતો હોય તેને તમે દવા હોય, પરંતુ એ દરેક પ્રકારનું પચ્ચખાણ પાવા જાઓ તો એ બાળક કદાપિ પણ દવા પીવાની જિનભક્તિઆદિવાળું હોય તો સાચા પચ્ચકખાણને ખુશી તો ન જ બતાવે, પરંતુ બાળક દવા પીવા લાવનારૂં જ નીવડે છે. ખુશી નથી માટે તેને દવા જ ન પાવી જોઈએ એમ
(અપૂર્ણ)
Page #363
--------------------------------------------------------------------------
________________
- ૨૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) સ્તુતિની વૃદ્ધિ કરવી, અસંમૂઢપણે શાસનદેવતાનો કાઉસગ્ગ કરવો, તેમાં લોગસ્સ યાદ કરી, જાઈ આદિનાં ફુલોથી પૂજા કરવી. અને યોગ્ય સમયે નવકારપૂર્વક સ્થાપના કરવી. પ્રતિષ્ઠા વખતે શક્તિ મુજબ સંઘપૂજા કરવી, કેમકે દિશાદેવતાદિની પૂજાથી શ્રીસંઘની પૂજા બહુ ગુણવાળી છે, વળી શાસ્ત્રમાં (તિસ્થર પવયએ ગાથામાં) તીર્થંકરથી બીજા નંબરે પ્રવચનશબ્દથી શ્રીસંઘને ગણ્યો છે. સમ્યગ્ગદર્શન આદિ ગુણોના સમુદાયમય જ શ્રીસંઘ છે, પ્રવચન તીર્થ અને સંઘ એ બધા એકાર્થક શબ્દો છે. એ પ્રવચન એટલે તીર્થની મહત્તાને લીધે જ તો તીર્થંકરદેવ પણ એ શ્રીસંઘને દેશનાની આદિમાં જ નમે છે. શ્રીસંઘની મહત્તા માટે એ શ્રીજિનેશ્વર ભગવાન શ્રી સંઘને નમસ્કાર કરે છે એ વાત જણાવી છે. છતાં ભગવાન જિનેશ્વર મહારાજ કેવલી થયા છતાં શ્રીસંઘને નમસ્કાર કેમ કરે? એવી થતી શંકાના સમાધાનમાં જણાવે છે કે પ્રથમ તો એ તીર્થંકરપણું જ સંઘના આલંબનથી મળ્યું છે, વળી તીર્થકરે પૂજેલા સંઘની જગતમાં વધારે પૂજા થાય, શ્રીસંઘના ગુણોને કૃતજ્ઞતાપૂર્વકનો વિનય થાય, વળી કૃતકૃત્ય થયેલા ભગવાન જેમ કેવલિ છતાં ધર્મ દેશના દે છે તેમ તીર્થને પણ નમે છે. (તીર્થંકર નામકર્મથી ઉચિત પ્રવૃત્તિ હોવાને લીધે આ કરે છે.) આ સંઘની પૂજાના કરતાં જગતમાં તેવું કોઈપણ ઉત્તમપાત્ર નથી કે જેની પૂજા બાકી રહી ગણાય, તેમજ તે શ્રીસંઘના કરતાં જગતમાં કોઈપણ પૂજ્ય એવું ગુણપાત્ર પણ બીજું છે નહિં. શ્રીસંઘની પૂજાનું પરિણામ જ મહાફળદાયી જાણવું. સર્વ શ્રીસંઘની પૂજા ન કરી શકે તો દેવતાના પગરૂપી એક અંગની પૂજાના દાંતે શ્રીસંઘના એક ભાગને પૂજાનારો પણ ભાગ્યશાળી છે. પ્રતિષ્ઠા પછી પૂજાનો વિધિ કહે છે -
तत्तो ११३९, जिण ११४०, सुह ११४१, विविह ११४२, विहिआ ११४३, एवं ११४४, भावे ११४५, जं ११४६, जं पुण ११४७, भोगाइ ११४८, उचिया ११४९, जिण ११५०, सव्वत्थ ११५१, जम्हा ११५२, जइणो ११५३, असुह ११५४, कडु ११५५, पढमाउ ११५६, जिण ११५७, तत्थ ११५८, पडि ११५९, भाव ११६०, एंअ ११६१.
તે શ્રાવક ઋદ્ધિપ્રમાણે આડંબરથી, વિધિપૂર્વક, હંમેશાં તે સ્થાપના કરેલી જિનપ્રતિમાની નિયમિતપણે પૂજા કરે. પૂજાનો વિધિ આ પ્રમાણે છે. સ્નાનઆદિકથી પવિત્ર થયેલો શ્રાવક પૂજામાં લીન થયો છતાં પોતાના મસ્તક વિગેરેને ખંજોરવા વિગેરેથી નહિં ફરસતો શ્રેષ્ઠ અને સુગંધી એવાં ફૂલ આદિથી પૂજા કરે. શુભ ગંધવાળો ધૂપ, પાણી, અને સર્વોષધિવિગેરેથી પહેલાં પ્રભુનું પ્રક્ષાલન કરવારૂપ સ્નાત્ર કરે, પછી કેસર આદિનું વિલેપન કરે. અત્યંત સુગંધવાળી, ને મનોહર દેખાવવાળી પુષ્પમાળા ભગવાનને ચઢાવે, અનેક પ્રકારે નૈવેધ ધરે. આરતી વગેરે કરે, ધૂપ કરે, સ્તુતિ કરે, વિધિથી વંદન કરે, પછી શક્તિ મુજબ ગાયન, વાજિંત્ર, નાટક કરીને દાન અને ઉચિત સ્મરણ કરે. આ પૂજાનું કાર્ય શાસ્ત્રોક્ત છે એમ મનમાં ધારીને હંમેશાં શાસ્ત્રના બહુમાનને વહન કરવા સાથે એ પૂજા કરનારને એ પૂજનનું અનુષ્ઠાન
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ચારિત્રનું કારણ બને છે, પણ આ લોકના કે કીર્તિ આદિના વિચારથી કરેલી પૂજા ચારિત્રનું કારણ બનતી નથી. એવી જ રીતે શાસ્ત્ર બહુમાન દ્વારાએ કરાતી પૂજા ભાવસ્તિવ અને આજ્ઞાઆરાધનમાં રાગ પણ ગણાય. આનાથી વિપરીતપણે કરાતી પૂજા દ્રવ્યસ્તવ પણ ગણાય નહિં. શાસ્ત્રના બહુમાન સિવાયની વિપરીત પૂજાને પણ જો દ્રવ્યસ્તવ ગણીએ તો પછી આજ્ઞાથી વિરૂદ્ધપણે લોકોમાં ઘર કરવા આદિક જે ક્રિયાઓ થાય છે તે બધી પણ દ્રવ્યસ્તવ તરીકે કહેવી પડે. કદાચ એમ કહેવામાં આવે કે આ કીર્તિ આદિને માટે પણ કરાતી પૂજા વીતરાગને અંગે થતી હોવાથી દ્રવ્યસ્તવ કહેવી એમાં અડચણ શી? તો વીતરાગને કરાતા તિરસ્કાર વિગેરે પણ ભગવાન વીતરાગને અંગે જ છે માટે તે પણ દ્રવ્યસ્તવ ગણાય. કદાચ કહેવામાં આવે કે વીતરાગને ઉદેશીને ઉચિત ક્રિયા એટલે પૂજા આદિ હોય તો જ દ્રવ્યસ્તવ ગણવો, તો આજ્ઞાની આરાધના તે જ ઉચિત છે, અને જે પૂજા ઔચિત્યની ગવેષણા વગરની, તેમજ ભાવશૂન્ય હોય છે તે વીતરાગ આદિને અંગે પણ હોય તો પણ ભાવસ્તવનું કારણ ન બનવાથી દ્રવ્યસ્તવ કહેવાય નહિં. જો કે તીર્થકરના મહિમાથી આ કીર્તિઆદિને માટે કરાતી પૂજા ભોગાદિક સંસારીફળને આપે, તો પણ તે ફળ બીજી રાજસેવા ધનવ્યયઆદિ રીતે પણ થાય છે અને વળી સંસારિક ફળ તુચ્છ છે. ઉચિત અનુષ્ઠાનની બુદ્ધિ એટલે દેશવિરાતિની અવસ્થામાં ભગવાનની આજ્ઞાને અનુસરીને આ વિધિ મારે કરવા લાયક છે એવી બુદ્ધિથી આ દ્રવ્યસ્તવ જો સાધુઆચારના એટલે ભાવાચારની સરખો છે, તો પછી તેને દ્રવ્યસ્તવ કહેવામાં ફક્ત ભાવની અલ્પઉત્પત્તિ છે તે જ કારણ છે, જિનભવનાદિ કરાવવા દ્વારાએ આ દેશવિરતિને ઉચિતક્રિયાનો શુભ યોગ છે, છતાં પણ સર્વ પ્રકારે આજ્ઞારૂપ જે સાધુ ધર્મ છે તેનાથી તો કેવળ તુચ્છ જ છે. સર્વત્ર મમતા રહિતપણારૂપ હોવાને લીધે સાધુક્રિયા મોટી છે અને આ દ્રવ્યસ્તવ કોઈક તુચ્છમાં મમત્વને લીધે તુચ્છ છે. મમત્વ જીવને નિશ્ચયે દૂષિત કરે છે અને દૂષિત થયેલાનો સર્વ વ્યાપાર વિશ્વવ્યાપાર જેવો જ છે.ત્યાગ કરવા લાયક હિંસાદિક સર્વ પદાર્થથી ત્રિવિધ ત્રિવિધે સર્વથા નિવર્સેલા અને સર્વથા મમત્વરહિત હોવાથી અદૂષિત એવા સાધુઓનો લેવા લાયક એવો હોવાથી અને ભગવાન જિનેશ્વરની આજ્ઞામાં વર્તનાર હોવાથી સર્વથા શુદ્ધ વ્યાપાર છે. વળી આ દ્રવ્યસ્તવ કાંટાવાળા વૃક્ષથી નદીને પાર ઉતરી જવા જેવો અસમર્થ છે, ઝાંખરૂં એવું છે કે વધારે ભારને તારે પણ નહિ અને પકડનારને પીડા પણ કરે. પરંતુ તેટલા આલંબનથી પણ ડુબતો બચે, એવી રીતે આ દ્રવ્યસ્તવ આરંભ મમત્વવાળો છતાં સંસારમાંથી બચાવી લે છે, ત્યારે ભાવસ્તવ સંપૂર્ણ નદીને બાહુથી તરવા જેવો છે, અથવા તો કટુક ઔષધાદિક પીને સામાન્ય રોગને નાશ કરવા જેવો દ્રવ્યસ્તવ છે, ત્યારે ઔષધ વગર રોગને નાશ કરવા જેવો ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવથી પુણ્યબંધ થાય છે અને સુગતિ, સંપત્તિ, વિવેક વિગેરે તે દ્રવ્યસ્તવથી થાય છે અને પરંપરાએ કાલાંતરે તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પણ મળે છે. જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે હંમેશાં પોતાનું નિર્દોષપણે સુગતિમાં રહેવું થાય છે, ત્યાં સુગતિમાં પણ સાધુ મહાત્માના દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી થયેલા ભાવથી દ્રવ્યસ્તવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે ગુણ ઉપર રાગ થાય છે અને કાલાંતરે અનુક્રમે ગુણ કરવાવાળું સાધુપણાની ભાવના રૂપ સાધુ દર્શન પણ થાય છે. વળી બીજાઓ આ જિનમંદિર અને પ્રતિમાથી બોધ પામશે એવો જે
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
. . . . . . : ભાવ ભવન અને બિંબની કરતી વખતે હતો તે ભાવથી ઉપાર્જન કરેલા કર્મોથી ભવાંતરે ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને એ ભાવચારિત્ર તે જ શુદ્ધ સંયમ છે. તે તીર્થકરોની આજ્ઞાને લીધે લાયક એવી પ્રવૃત્તિ કરવાથી આ શુદ્ધસંયમ તે ભાવસ્તવ છે, અને તીર્થકરને અંગે બાહ્ય અને અત્યંતર અન્ય સર્વ પદાર્થોથી નિરપેક્ષપણે આજ્ઞાનું કરવું તે જ ઉચિત છે. આ કાર્ય સાધુને છોડીને બીજો મનુષ્ય તીર્થકરના ગુણોનું જ્ઞાન ન હોવાથી તેમજ ચારિત્ર મોહનીયના જોરથી સમ્યક્ પ્રકારે કરી શકે જ નહિં. ભાવસ્તવના દુષ્કરપણામાં કારણ જણાવે છે.
जं ११६२, जोए ११६३, करणाइ ११६४, भोमाई ११६५, ण ११६६, इय ११६७, सोइंदि ११६८, एवं ११६९, एत्थ ११७०, एक्को ११७१, जम्हा ११७२, एअं ११७३, जह ११७४, एवं ११७५, आणा ११७६, भावं ११७७, उस्सुत्ता ११७८, इयरा ११७९, गीअत्थो ११८०, गीअस्स ११८१, नय ११८२, ता ११८३, ऊणत्त ११८४, ता ११८५, परम ११८६, विहिआ ११८७, सव्वत्थ ११८८, तह ११८९, एत्तो ११९०.
જે આ અઢાર હજાર શીલાંગનું પાલન ભાવસ્તવમાં અત્યંત ભાવપૂર્વક થાય છે તે અઢાર હજાર આવી રીતે : યોગ, કરણ, સંજ્ઞા, ઈદ્રિય, પૃથ્વીકાય આદિ અને શાંતિ આદિરૂપ શ્રમણ ધર્મ એ જે ત્રણ ત્રણ ચાર પાંચ દશ અને દશ ભેદે અનુક્રમે છે, તે સર્વને પરસ્પર ગુણવાથી અઢાર હજાર શીલાંગ બને છે. એ યોગઆદિના ત્રણ વગેરે ભેદો અને ગુણકાર સમજાવે છે. મન વિગેરે ત્રણ કરણો કહેવાય, અને કરવું કરાવવું આદિ ત્રણ યોગો કહેવાય, આહારઆદિ ચાર સંજ્ઞા ગણવી, શ્રોત્રઆદિ પાંચ ઈદ્રિયો ગણવી, પૃથ્વીકાય આદિ પાંચ સ્થવર અને બે ઈદ્રિય આદિ ચાર ત્રસ ભેદ એ નવ જીવ અને અજીવ ગણવાથી એ પૃથ્વીકાયાદિ દશ ગણવા અને ક્ષાંતિ આદિ દશ પ્રકારનો શ્રવણ ધર્મ ગણવો. એ અઢાર હજાર શીલાંગનો ભાવાર્થ નીચે પ્રમાણે :
ક્ષાંતિસહિતપણે શ્રોત્રંદ્રિયના સંવરવાળો, આહાર સંજ્ઞાને છોડનારો છતાં સાધુ મને કરીને પૃથ્વીકાયનો આરંભ ન જ કરે, એ પહેલું શીલાંગ ગણાય. એવી રીતે માર્દવઆદિ નવનો પૃથ્વીકાયની હિંસા છોડવા સાથે સંબંધ જોડવાથી દશ શીલાંગ થાય અને એવી રીતે થયેલા દશને અપકાય વિગેરે નવમાં પણ જોડીએ એટલે નેવું થાય અને બધા મળીને સો થાય. જેમ શ્રોત્રેઢિયે સો ભેદ મળ્યા, તેવી રીતે બાકીની ચક્ષુઆદિ પાંચ ઈદ્રિયો પણ લઈએ તો પાંચસો થાય. એવી રીતે એક આહારસંજ્ઞાના યોગે જેમ પાંચસો આવ્યા તેમ બધી સંજ્ઞા લઈએ તો બે હજાર થાય. જેમ મને કરીને એ બે હજાર આવ્યા તેમ વચન અને કાયાએ કરીને પણ લઈએ તો છ હજાર થાય. એવી રીતે જેમ કરણે કરીને છ હજાર મળ્યા તેમ કરવાના અને અનુમતિના છ છ હજાર લઈએ એટલે અઢાર હજાર થાય. આ અઢાર હજાર ભાંગામાં બુદ્ધિમાનોએ આ તત્ત્વ જાણવું કે એકપણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે બીજા બધા શીલાંગોનો સદ્ભાવ હોય. જેમ આત્માનો એક પ્રદેશ બીજા અસંખ્યાત પ્રદેશ સહિત જ હોય તેવી રીતે અહિં એક પણ શીલાંગ શેષ શીલાંગોએ સહિત જ સમજવું, અર્થાત્ એક પ્રદેશે ઊન એવા આત્માના સર્વ પ્રદેશોને જીવ ન કહેવાય,
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ તેવી રીતે એક પણ શીલાંગ જો ઓછું હોય તો શીલાંગ કહેવાય નહિં. જે માટે એ અઢાર હજાર શીલાંગ સર્વસાવદ્યયોગની વિરતિ કરવાથી હોય છે, ને તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ હોય છે. પણ એ શીલાંગોમાં વિભાગ પડે નહિં. આ હકીકત વિરતિ ભાવની અપેક્ષાએ સમજવી, પણ બાહ્ય પ્રવૃત્તિને આશ્રીને સમજવી નહિ, કારણ કે તે બાહ્ય પ્રવૃત્તિ તો ભાવ વિના પણ હોય છે. જેમ કાઉસ્સગ્નમાં રહેલા તપસ્વીને કોઈએ પાણીમાં નાંખ્યો, તે વખતે તે મહાત્મા પાણીના વધમાં પ્રર્વતેલી કાયાવાળો છે, છતાં ભાવથી ચલિત નથી, અને તેથી તે તત્ત્વથી પ્રવર્તેલો નથી. એવી જ રીતે મધ્યસ્થ સાધુ શૈક્ષ અને ગ્લાનાદિકને માટે ભગવાનની આજ્ઞાથી કોઈ અપવાદમાં પ્રવર્તેલો હોય તો પણ તે તેવી રીતે પ્રવર્તેલો છે માટે નહિં પ્રવર્તેલો જ જાણવો, કેમકે તે સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞ ભગવાનના વચનથી સર્વ જીવોને વૈદ્યકના દ્રષ્ટાંતે એકાંત હિતકારિણી જ છે. એવી રીતે અપવાદની પ્રવૃત્તિ ભાવસાધુના અઢાર હજાર શીલાંગ રૂપ વિરતિભાવને બાધ કરતી નથી, પણ પોતાની બુદ્ધિએ કલ્પેલા વિકલ્પથી શુધ્ધ ગણાતી હોય તો પણ ગીતાર્થોએ નિષેધ કરેલી એવી વસ્તુઓને અંગીકાર કરવા રૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ કરે છે, તો પણ ભવમાં ભમાડનાર એવો અભિનિવેશ ન હોય તો અનુબંધ પડતો નથી, (કારણ કે જો એમ ન હોય તો ગચ્છભેદે સામાચારીનો ભેદ હોવાથી માત્ર ગચ્છભેદથી અનુબન્ધવાળો બંધ થઈ જાય અને જો એમ માનવામાં આવે તો સામાચારીના ભેદમાં જ મિથ્યાત્વ થઈ જાય છે અને તેને અંગે જિનવચનની યથાસ્થિતતાએ શ્રદ્ધા રહે તો કાંક્ષામોહનીયનો જણાવેલો અભાવ ન રહે) પણ ગીતાર્થે નિષેધેલી પ્રવૃત્તિ. જો આગ્રહથી કરાતી હોય તો તે પ્રવૃત્તિ જરૂર અનુબંધવાળી હોય છે અને ચારિત્રના શૂન્યભાવ વગર એવી પ્રવૃત્તિ થાય નહિ, તેથી જ પૂર્વાચાર્યો આ વાત કહે છે કે એક તો ગીતાર્થનો સંજમ અને બીજો ગીતાર્થની નિશ્રામાં રહેનારનો સંજમ છે. પણ એ સિવાય ત્રીજો કોઈ પણ પ્રકારનો વિહાર એટલે સંજમ તીર્થકર ભગવાનોએ કહેલો નથી. ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર હોય જ. નહિં, તેમજ ગીતાર્થની નિશ્રાવાળા અગીતાર્થની પણ ઉત્સુત્ર ન હોય. કારણ કે ગીતાર્થ મુનિ મહારાજ નિશ્રાવાળાની અશુદ્ધ પ્રવૃત્તિ રોક્યા. સિવાય રહે નહિં ચારિત્રવાળો નક્કી કોઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે જ નહિં અને ગીતાર્થપુરૂષ યોગ્યતા જાણીને બીજાને ઉસૂત્ર પ્રવૃત્તિથી નિવારણ કર્યા સિવાય રહે જ નહિં, એવી રીતે ગીતાર્થ અને તેની નિશ્રાવાળા બંનેને જ શુદ્ધચારિત્ર હોય, તે સિવાય બીજાઓને શુદ્ધચારિત્ર હોય જ નહિં, તેટલા માટે સંપૂર્ણ વિરતિપણું અઢાર હજાર શીલાંગરૂપ જ સમજવું. કોઈ દિવસ પણ શીલાંગોનું આ સંખ્યાની અપેક્ષાએ ઊનપણું હોય જ નહિં, જે માટે પ્રતિક્રમણ સૂત્રમાં પણ અઢાર હજાર શીલાંગવાળા જ વંદનીય ગણ્યા છે, તેટલા માટે અનંતમરણાદિ સ્વરૂપ એવા આ સંસારને જાણીને અને ગુરુઉપદેશથી મરણાદિ રહિત મોક્ષ જ છે એમ જાણીને સંસારથી વિરક્ત થાય. વળી તીર્થકરની આજ્ઞાથી અવિરતિમાં થતા ભયંકર દોષોને જાણીને મોક્ષાર્થી જીવ શુદ્ધભાવે આ શીલાંગને અંગીકાર કરે અને ઉપયોગ પૂર્વક શક્તિ પ્રમાણે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોને તેમજ શક્તિ બહારના અનુષ્ઠાનોને સાંધતો, કર્મદોષોને ખપાવતો, સર્વત્ર મમતા રહિત, આગમમાં તત્પર, એકાગ્રમનવાળો, અમૂઢલક્ષ, વળી તૈલપાત્રને ધારણ કરનારના દ્રષ્ટાંત માફક અપ્રમત્ત અથવા રાધાવેધને સાધનારની માફક સાવચેત એવો સાધુ જ આ જિનેશ્વર મહારાજે જણાવેલ આચારોને કરવાને સમર્થ થાય છે. પણ બીજો તુચ્છ જીવ એને પાલવા સમર્થ થતો
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૯૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
નથી. આજ કારણથી પૂર્વાચાર્યોએ પ્રમાણ યુક્ત જ (પ્રમાણથી સિદ્ધિ કરવા પૂર્વક) આ આચાર પાડનાર મહાત્માને જ ભાવ સાધુ કહેલો છે. તે પ્રમાણ આ પ્રકારે છે :
सत्त्थु ११९१, विस ११९२ इअ ११९३, मग्ग ११९४, एवं ११९५, चउ ११९६, इअरभिम ११९७, तं ११९८, गुत्ती ११९९, जे १२००, जो १२०१, उद्दिट्ट १२०२, अण्णे १२०३, तम्हा १२०४, अलं १२०५, अपरि १२०६, निच्छय १२०७, आरा १२०८.
શાસ્ત્રમાં કહેલા ગુણવાળો જ સાધુ કહેવાય, પણ બાકીના શાસ્ત્રોક્ત ગુણોથી જેઓ રહિત હોય તે સાધુ ન કહેવાય એ અમારી પ્રતિજ્ઞા છે. તે બાકીનાને સાધુ તરીકે ન માનવામાં અગુણત્વહેતુ જાણવો અને ઉલટાપણે સુવર્ણનું દ્રષ્ટાંત જાણવું. વિષનો ઘાત કરવો, રસાયણરૂપ થવું, મંગળ માટે કામ આવવું, નમવાનો સ્વભાવ, દક્ષિણ બાજુએ આવર્ત થવો, ભારેપણું, અદાલ્યપણું અને નહિં કહેવાપણું એ આઠ ગુણ સોનામાં હોય છે. તેવી રીતે સાધુરૂપી સાધ્યમાં પણ અનુક્રમે આઠ ગુણો જણાવતાં કહે છે કે મોહરૂપી વિષેનો નાશ કરે, મોક્ષના ઉપદેશરૂપી રસાયણરૂપે, તે જ પરિણામે ગુણથી મંગલાર્થપણું, વિનયવાળાપણું, યોગમાર્ગને અનુસરતા હોવાથી દક્ષિણાવર્તપણું, ગંભીર હોવાથી ભારેપણું, ક્રોધ રૂપ અગ્નિથી નહિ બળવાપણું અને હંમેશાં શીલભાવવાળા હોવાથી નહિ કહેવાપણું સમજવું, કારણ કે સાધર્મ ન હોય તો પ્રાયે દૃષ્ટાંત હોય નહિં, કષ, છેદ, તાપ અને તાડનારૂપી ચાર કારણે શુદ્ધ જે સુવર્ણ હોય તે જ વિષઘાત અને રસાયણઆદિ આઠ ગુણોવાળું હોય. સોનારૂપ દેખાજોમાં કષઆદિ જણાવીને હવે દાન્તિક તરીકે લીધેલા સાધુઓમાં કષાદિ ચારની ઘટના કહે છે. સાધુમાં પણ વિશિષ્ટલેશ્યા તે કષ, એકાગ્રપણું તે છેદ, અપકાર કરનાર ઉપર પણ અનુકંપા તે તાપ, અને આપત્તિમાં પણ ચિત્તનું નિશ્ચલપણું તે તાડના, આવા સર્વગુણોએ સહિત સાચું સોનું હોય, પણ બનાવટી કે માત્ર નામરૂપવાળું સોનું હોય તે એવું ન હોય. એવી રીતે ગુણ સહિતને તથા રહિતને સાધુ અને અસાધુ તરીકે જાણવા. જો કે બનાવટી સોનું, સોનાના રંગવાળું કરાય છે, તો પણ બાકીના ગુણો ન હોવાથી તે સોનું ગણાતું નથી. આ સૂત્રમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી સહિત ઉત્તમસોનાની માફક ગુણના નિધાન એવા પુરુષોમાં જ સાધુપણું હોય છે. બનાવટી સોનાની માફક વર્ણવાળો છતાં પણ બીજા ગુણો ન હોવાથી જ ગુણરહિત જે સાધુ હોય તે ગોચરી કરવા માત્રથી ભિક્ષુ કહેવાય નહિં આધાકર્મી એવાં આહારપાણી ભક્ષણ કરે, પૃથ્વીકાયાદિ છકાયની હિંસા કરે, ઘર કરે, જલમાં રહેલા જીવોને પ્રત્યક્ષપણે પીએ તે સાધુ કેમ કહેવાય ? (જો કે કાયની હિંસામાં અપ્લાયની હિંસા આવી ગઈ હતી. પણ કેટલાકો શરીરની જરૂરીયાત માટે જલા હોવાથી તેના સચિત્તપણાને અંગે તેટલું બધું લક્ષ્ય નથી રાખતા, તે માટે અથવા દિગંબર જેવાઓ ભાજન નહિં રાખવાના કારણથી પાણીના ત્રણ ઉકાલાને અચિત્તતાનું કારણ ન માનતાં સચિત્ત પાણી વાપરે છે માટે પણ અપ્લાયની વાત જુદા રૂપે કહેવી જરૂરી ગણી છે અથવા શ્રીમહાનિશીથમાં સચિત્ત જલના ભોગને સાધુતાના ઘાતકમાં પહેલો નંબર આપ્યો છે માટે પણ અપ્લાયના પાનની વાત જુદી કરી છે)
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ બીજા પણ કષાદિક ગુણો અહીં હોવા જોઈએ. આ પૂર્વે કહેલી પરીક્ષાઓથી સાધુની પરીક્ષા કરવી જોઈએ, માટે આ શાસ્ત્રમાં સાધુના જે ગુણો કહેલા છે તેવા અત્યંત શુદ્ધ ગુણવાળો જ સાધુ કહેવાય, કારણ કે તે જ મોક્ષને સાધનાર છે. આ અધિકારમાં વિસ્તાર કરતા નથી, પણ બીજાઓ પ્રતિબોધ પામશે એવા ભાવથી ઉપાર્જન કરેલા નિરનુંબંધ કે કુશલાનું બંધ કર્મના સંબંધે ભાવચારિત્ર પ્રાપ્ત થાય તે નક્કી થયું. મંદિર સંબંધી અપ્રતિપતિત એવી શુભચિંતાના ભાવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે ભાવચારિત્રના અંતને પામે છે અને તેથી તે આરાધના મેળવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ ચારિત્ર લેવાના સમયથી મરણ સુધી હંમેશાં વિધિપૂર્વક સંજમનું પાલન તે જ આરાધના છે, અને આરાધક જીવ સાત આઠ ભવે પરમ યથાખ્યાતચારિત્રને પામીને જરૂર મોક્ષ પામે છે. દ્રવ્યાભાવસ્તવનું વ્યાપીપણું જણાવવા સાથે સ્થાને જણાવે છે :
दव्व १२०९, जइणो १२१०, तंतम्मि १२११, मल्लाइ १२१२, ओसरणे १२१३, णय १२१४, गो १२१५, कजं १२१६, जिण १२१७, ता, १२१८, जं च १२१९, एअस्स १२२०, इहरा १२२१, सक्खा १२२२, एएहितो १२२३, अकसिण १२२४, सो १२२५, अणु १२२६, सुव्वइ १२२७.
એવી રીતે પરસ્પર સંબંદ્ધ એવા દ્રવ્યભાવસ્તવનું સ્તવસ્વરૂપ નિશ્ચયથી જાણ્યા પ્રમાણે હયું. સાધુને પણ અનુમોદનાલારાએ દ્રવ્યસ્તવ હોય છે. આ હકીકત શાસ્ત્રથી સિદ્ધ થયેલી જાણવી. શાસ્ત્રમાં ચૈત્યસ્તવની અંદર સાધુને પણ ભગવાનના પૂજાસત્કાર માટે કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે, અને તે પૂજાસત્કારાદિ તો દ્રવ્યસ્તવ સ્વરૂપ જ છે. પૂજા માલ્યાદિથી બને છે અને સત્કાર શ્રેષ્ઠવસ્ત્રાદિથી બને છે. બીજાઓ પૂજા અને સત્કારના સ્વરૂપમાં વિપર્યાસ પણ માને છે. બંને પ્રકારે પણ તે પૂજા અને સત્કારએ દ્રવ્યસ્તવ જ છે. સમવસરણમાં ભગવાને પણ જે માટે રાજાઆદિએ કરાતા બલિઆદિકનો નિષેધ નથી ર્યો, તેથી જણાય છે કે ઉચિતોને દ્રવ્યસ્તવની આજ્ઞા છે. કોઈ દિવસ પણ મોક્ષથી પ્રતિકૂળ એવા વ્યાપારની આજ્ઞા ભગવાન કરે નહિ, અને મોક્ષને અનુકૂળ એવો વ્યપાર સાધુઓને બહુમત ન હોય તેમ ન જ બને. કોઈક તરફથી કદાચ ભાવનો જે અંશ તે જ ભગવાનને બહુમત છે એમ કહેવામાં આવે તો દ્રવ્ય વગર ભાવ હોતો નથી એ સિદ્ધાંત છે કારણ કે દ્રવ્ય એ જ ભાવનું કારણ છે, માટે તત્ત્વથી દ્રવ્યની અનુમોદના થઈ જ ગઈ. આહારથી થવાવાળી તૃપ્તિને ઇચ્છનારને તે ભાવથી અનંતર એવું એનું દ્રવ્ય જે કારણ તે પણ ઇચ્છેલું જ છે, તેથી જ ભરત મહારાજા વિગેરેને જિનભવન કરાવવા આદિમાં નિષેધ કર્યો નથી, પણ શલ્ય વિષઆદિની ઉપમાઓએ કરીને કામનો નિષેધ કર્યો છે, એ ઉપરથી શાસ્ત્રારાએ દ્રવ્યસ્તવનો નિષેધ ન થવાથી પ્રસંગ પ્રાપ્તનો પ્રતિષેધ ન કરાય તો અનુમત ગણાય એ ન્યાયે જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવ તે સંમત થયો. એવી રીતે બાકીના મુનિઓને પણ દ્રવ્યસ્તવમાં અનુમોદનાઆદિ વિરૂદ્ધ નથી. વળી ભગવાનનો ચાર પ્રકારે ઔપચારિક વિનય જે કરવો જોઈએ તે પણ દ્રવ્યસ્તવ સિવાય બીજો બની શકે નહિ. એ ઔપચારિક વિનયને અંગે જ ચૈત્યસ્તવમાં સાધુઓને પણ પૂજનાદિના ફળની પ્રાપ્તિનું ઉચ્ચારણ યુક્ત છે, નહિંતર તે ઉચ્ચારણ અયોગ્ય જ થાત અને તે વંવિત્તિયાણ આદિના પાઠના ઉચ્ચારણ વગરની વંદના કહેલી નથી એ બધા ઉપરથી નક્કી થાય છે કે સાધુને પણ ઔપચારિક વિનયનું સંપાદન કરવાનું
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ઇષ્ટ જ છે. સંપૂર્ણ સંયમ હોવાથી અને કિચનાદિ દ્રવ્ય ન હોવાથી તેમજ શાસ્ત્રની મર્યાદાએ સાધુઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવ સ્વયં કરવા લાયક માન્યો નથી, કેમકે મુનિઓને સ્વયં કરવાની અપેક્ષાએ ભાવપ્રધાન જ હોય છે. મુનિ સિવાય ધર્મના અધિકારી જે શ્રાવકો છે તેઓને તો ભાવ સ્તવના કારણ તરીકે દ્રવ્યસ્તવ સાક્ષાત્ કહેલો જ છે. જે માટે કહ્યું છે કે દેશવિરતિવાળા કે જેઓ સંપૂર્ણ સંયમમાં પ્રવર્યા નથી તેઓને કૂવાના દૃષ્ટાંતથી સંસારને પાતળો કરનાર એવો આ દ્રવ્યસ્તવ લાયક છે. એમ નહિં કહી શકાય કે ત્યાં ચૈત્યસ્તવ આવશ્યકમાં પુષ્પાદિકરૂપ દ્રવ્યસ્તવ કહેલાં છે. પણ જિનભવન આદિ કહ્યાં નથી, કેમકે તે આવશ્યકમાં જે આદિ શબ્દ જે કહેલો છે તેથી જ કહેલો છે. વળી જો જિનભવન ન હોય તો ભગવાનની મૂર્તિઓ ન હોય અને તે ભગવાનની મૂર્તિઓ ન હોય તે ફૂલ વિગેરે કોને અંગે હોય? એમ નહિ કહેવું કે ત્યાં મુનિને માટે પુષ્પાદિકનો સ્પષ્ટ નિષેધ છે, કેમકે તે નિષેધ પોતાને કરવાની અપેક્ષાએ છે, પણ અનુમોદનાને માટે નથી. વજસ્વામીજીએ દ્રવ્યસ્તવ કરાવ્યો છે એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે, તથા પૂર્વધરોમાં ધર્મરત્નમાળા વિગેરે ગ્રન્થોમાં જિનભવનાદિ દ્રવ્યસ્તવની દેશના પણ છે. આ બાબતમાં જિનભવનાદિ કરવામાં થતી હિંસા અને યજ્ઞાદિમાં થતી હિંસાની સરખાવટ કરતાં શંકા-સમાધાન કરે છે. __ आहेवं १२२८, पीडा १२२९, अह १२३०, सिअ १२३१, एगिदि १२३२, एअंपि १२३३, सिअ
, अह १२३५, किं १२३६, अग्गा १२३७, णय १२३८, णय १२३९, एवं १२४०, णय १२४१, अह १२४२, अह १२४३, णय १२४४, तम्हा १२४५, किम० १२४६, जह १२४७, सइ १२४८, तब्बिंब १२४९, पीडा १२५०, आरंभ १२५१, ता १२५२, ण य १२५३, ण अ १२५४, अग्गी १२५५, अस्थि १२५६, परि १२५७, इ. १२५८, एगिदि १२५९, सुद्धाण १२६०, अप्पा १२६१, जयणेह १२६२, जयणाए १२६३, पसा १२६४, सा १२६५, एत्तो १२६६, वर १२६७, गं १२६८, तत्थ १२६९, एव ૧૨૭૦,
શિષ્ય શંકા કરે છે કે શ્રીજિનભવન આદિને ધર્મ માટે કરવાં જોઈએ એમ માનવાથી હિંસા પણ ધર્મને માટે થાય અને તે હિંસા દોષકારિણી નથી એમ પણ ઠરે અને જો એમ ઠરે તો પછી વેદ વિહિત હિંસા તેવી દોષ વગરની કેમ માનતા નથી ? કદાચ કહો કે તે યજ્ઞાદિની હિંસાથી તે બકરાઆદિને પીડા થાય છે, તો તે પીડા તો ચાલુ પૃથ્વીકાય આદિની હિંસામાં પણ સરખી જ છે. વળી વૈદ્ય ઉપકારી છતાં રોગીને પીડા કરે છે જ, તેથી પીડાથી અધર્મ જ છે એમ કહી શકાય નહિ. રોગીને પરિણામે તે દેવાતી દવાથી સુખ થાય છે એમ કહો તો તે યજ્ઞમાં પણ હણેલા જીવોને પણ સુખ સંભળાય છે. કદાચ કહો કે સુખ થાય તો પણ રંડીબાજી આદિની પેઠે ધર્મ કહેવાય નહિ, કદાચ કહો કે ત્યાં જિનભવનાદિમાં કરવાવાળાને શુભભાવ થાય છે તો યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણોને પણ શુભભાવ જાણવો. કદાચ કહો કે પૂજામાં એકેંદ્રિયઆદિકની હિંસા થાય છે, તો યજ્ઞમાં તો તેનાથી ઘણા થોડા જ હણાય છે, કેમકે સર્વે જીવોને ન હણવા એવું શાસ્ત્રીય વચન સર્વજીવોની હિંસાને વર્જવાનું હોવાથી ધર્મને માટે થતી હિંસા દુષ્ટ નથી એમ તો કહી શકાય જ નહિં. આવી રીતના પૂર્વપક્ષના ઉત્તરમાં કહે છે કે વચનમાત્રથી એમ
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ધર્મ થાય કે અધર્મ થાય એમ થઈ શકતું નથી, નહિંતર દુઃખી પ્રાણીઓને મારનાર સંસારમાંચકના ધર્મનું નિર્દોષપણું થાય. કદાચ કહો કે તે વચન સાચું નથી તો બીજું વેદની હિંસાએ નિર્દોષ છે એ વચન સાચું છે તેનું શું પ્રમાણ ? કદાચ કહો કે પ્રામાણિકપણે લોકો જ તેવો સંસારમોચકોને અનુકૂળ પાઠ બોલતા નથી, તો વેદના પ્રમાણપણામાં પણ સર્વલોક એકમતના નથી, કદાચ કહો કે લોકોએ છઠું જે સંભવ નામનું પ્રમાણ છે તે પ્રમાણને માનીને પાઠ માનેલો છે. અને વેદથી વિરૂદ્ધતા તો થોડા લોકોની જ છે. તેના ઉત્તરમાં કહે છે કે આ વાતમાં પણ પ્રમાણ નથી, કારણ કે સર્વસ્થાનના સર્વે લોકો દેખવામાં આવ્યા નથી અને તેથી લોકોના થોડા ઘણાપણામાં નિશ્ચય નથી, કદાચ કહો કે બધા લોકોને દેખીને શું કામ છે ? સકલ લોકોને દેખ્યા વિના પણ જેમ મધ્યદેશમાં વેદ માનનારાની બહુમતિ છે તેમ બધા ક્ષેત્રમાં વેદને માનનારાઓની બહુમતિ માટે સમજવું, એમ કહેવું તે વ્યભિચારવાળું હોવાથી યોગ્ય નથી. અગ્રાહારવાળા જેમ મધ્યદેશમાં ઘણા બ્રાહ્મણો દેખાય છે તેમ શુદ્રો ઘણા દેખાતા નથી, અને તે દેખવા માત્રથી બધે દક્ષિણોત્તર દેશો કે અનાર્ય દેશોમાં પણ આમ હોય એમ માની શકીએ નહિ. વળી ઘણાઓનો નિર્ણય સારો જ હોય અને થોડાનો નિર્ણય સારો ન જ હોય એમ કહી શકાય નહિ, કેમકે જગતમાં ઘણા મનુષ્ય મૂઢો હોય છે અને વિદ્વાન મનુષ્યો થોડા જ હોય છે. કોઈપણ રાગાદિકે રહિત એવો સર્વજ્ઞ પુરુષ છે નહિં કે જેથી ફરક પડે, કેમકે જૈમિનીના મતે સર્વે પુરુષો રાગાદિવાળા જ છે, અર્થાત્ વચનમાત્રથી ધર્મ તથા અદોષપણું માનીએ તો ચંડિકાદિની આગળ બ્રાહ્મણને મારનાર પ્લેચ્છોને પણ ધર્મવાળા અને અદોષવાળા માનવા પડે. એમ નહિ કહેવું કે તેમને પણ વચન એટલે તેમનું શાસ્ત્ર હિંસામાં કારણ નથી, કેમકે સર્વ પ્લેચ્છો દ્વિજઘાતના વાક્યથી બ્રાહ્મણને મારતા નથી. કદાચ કહો કે સ્વેચ્છનું વચન બધે પ્રામાણિક ગણાયું નથી, તો આ વેદનું વચન પણ બધે મનાયું નથી, માટે એ પણ મ્યુચ્છ વચનના સરખું જ છે. કદાચ કહો કે મ્લેચ્છનું વચન સંસ્કૃત નથી તો આ વેદનું વચન પણ સ્વેચ્છાએ સંસ્કૃત માનેલું નથી. કદાચ તે પ્લેચ્છ વચન વેદાંગતરીકે નથી તો દ્વિજવચન વેદાંગ છે એમાં પણ કાંઈ પ્રમાણ નથી. કદાચ કહો કે સ્વેચ્છવચન વેદમાં સંભળાતું નથી તો ઉચ્છિન્નશાખાવાળું તે સ્વેચ્છાનું વચન કેમ નહિં હોય ? વળી વેદના વચનમાત્રથી ધર્મ અને નિર્દોષપણું ભાષા સરખી ભાષાવાળું હોવાથી મનાય નહિ. બીજી પણ કલ્પનાઓ એવી રીતે સાધર્મ વૈધર્મેથી દુષ્ટ જાણવી. તેટલા માટે પંડિતપુરૂષે સર્વત્ર નિર્વિશેષપણે વચનમાત્રને પ્રવૃત્તિનું કારણ માનવું નહિં, પણ વિશિષ્ટપણાવાળું જ વચન પ્રવૃત્તિનું કારણ માનવું. આ વિશિષ્ટતા કઈ ? એ પ્રશ્નના ઉત્તરમાં જે દષ્ટ અને ઈષ્ટથી વિરૂદ્ધ ન હોય, વળી અત્યંત અસંભવિત પણ ન હોય, એવું વિચારીને શુદ્ધબુદ્ધિએ કહેલું વાક્ય-વચન હોય એ વિશિષ્ટતા જાણવી. જેમ અહીં સ્તવના અધિકારમાં ભાવ આપત્તિને નાશ કરવારૂપી ગુણે સહિતપણું હોવાથી દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વીકાય આદિની હિંસા થવા છતાં આત્માને શ્રીજિનેશ્વરોના ગુણોનું સ્મરણ આદિ થવાથી ઉપકાર થાય છે.
(અપૂર્ણ)
Page #371
--------------------------------------------------------------------------
________________
- શનિવારની સંવછરીવાળા પાસેથી ખલાસો ક્યો મેળવવો ? એ
ત્રીજ ચોથ, છ સાતમ, નવમી દશમી, અને બારસ તેરસ, આદિ સર્વતિથિઓ ભેગી રે, હોય જ છે, તો પછી ભીતીયાકાગળમાં પડવો બીજ, ચોથ પાંચમ આદિ જે ભેગાં કરી લખવાં તેથી બીજી તિથિઓનું ભેગાપણું ઓળવાય છે કે નહિ ? પડવો બીજ, ચોથ પાંચમ, સાતમ આઠમ કહો છો, તો આખી આઠમ અને આખી બીજ આદિ ભેગાં ગણવાં, કે જેટલો પડવો વગેરે તેટલો પડવો વગેરે અને બીજા વગેરે બેસે ત્યારથી બીજ આદિ ગણવાં ? જો આખા પડવા આદિને આખી બીજ એ. આદિ ભેગાં ગણવાં કહો, તો કહો કે શું પડવા આદિની સવારે પણ બીજ આદિ છે અને બીજ આદિ બેઠા પછી પડવા આદિ માનો છો ? ઉદયવાળા પડવા આદિ છતાં સવારથી બીજ આદિ માની પૌષધ આદિ કરો તો પછી તે પડવો આદિ ક્યાં રહ્યાં, કે જેથી પડવાનો ક્ષય ન કહેતાં પડવો બીજ આદિ ભેગાં છે એમ કહો છો ? ચોખ્ખી બીજ આદિ પર્વતિથિએ થયેલો નિયમભંગ અને પડવા આદિથી ભેગી બીજ આદિ હોય ત્યારે થયેલો પર્વતિથિના નિયમનો ભંગ એ બેની આલોયણમાં તિથિના ના ભેગાપણાથી શું ફેર પાડશો ? પડવા બીજ આદિ ભેગાં હોય ત્યારે બીજ આદિ બેસી ગયા પછી અને બીજ આદિ બેઠા પહેલાં થયેલા નિયમના ભંગને સરખા નહિ ગણો ? સરખા ગણો તો ભેગાપણું ?
ક્યાં રહ્યું ? ચૌદશ પૂનમ આદિ ભેગાં ગણો તો બન્ને દિવસે પૌષધ કરવાના નિયમવાળાને એક જ જ પૌષધથી સરી જશે? બ્રહ્મચર્યનો અને સચિત્તાદિના ત્યાગનો નિયમ એક જ દિવસ પાળવો કે કેમ ? ખોટી આણ જણાવવા કરતાં પાઠ જોઈએ. ઓળી અને અઠ્ઠાઈના અનુક્રમે નવ અને આઠ દિવસો હોય છે તેમાં ચૌદશ પૂનમ -
એકઠાં માનીને ઓળીના આઠ અને અઠ્ઠાઈના સાત દિવસો માનશો ? ૮ પજુસણની અઠ્ઠાઈમાં કોઈપણ તિથિનો ક્ષય હોય તો બે તિથિ ભેગી આરાધીને સાત કરો
દિવસનાં પજુસણ માનશો કે ?
કાર્તિકી પૂનમનો ક્ષય હોય તો સવારે વિહાર કરીને સાંજે ચૌમાસી કરશો ? ૧૦ કાર્તિકી પૂનમ બે હોય તો ચૌમાસી કરીને ખોખા પૂનમને પૂનમ નહિં માનવાથી યાત્રા
કે વિહાર નહિં કરો ? ૧૧ ચૌમાસીને દિવસે ઉપવાસ કરીને વચલી પૂનમ જેને તમે ખોખા પૂનમ કહો છો તે એક
દિવસે ખાઈને બીજા પૂનમે ઉપવાસ કરનારને છઠ્ઠનું પચ્ચકખાણ આપશો ? પૂનમની રાત્ વૃદ્ધિમાં ચૌમાસીનો છઠ્ઠ કેમ કરશો ?
(જુઓ અનુસંધાન પા. ૨૭૫)
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રવચનપરીક્ષાનો પ્રૌઢમહિમા આ પ્રતિપક્ષિઓની સાથે સભામાં અન્ય તટસ્થોદ્વારા શાસ્ત્રાર્થના સત્યપણાની ચર્ચામાં જીત 8 મેળવનાર વાદગ્રંથ કયો?
પ્રવચનપરીક્ષા આ એ કર્તા સિવાયના શાસનઘોરી મહાનુભાવે પ્રતિપક્ષિઓ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ કરી, છે સાચો ઠરાવવામાં આવેલો વાદ ગ્રંથ કયો?
- પ્રવચનપરીક્ષા કે જ પ્રતિપક્ષવાળાની તરફેણદારી કરનારે જીતને માટે વાજીંત્રોથી વરઘોડો કઢાવ્યો હોય તેવા M વાદગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા , 8 વાદિના વિજયથી શ્રી સંઘે વાજીંત્ર સાથે વરઘોડો કાઢી વધાવેલો ગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા - આ ગ્રંથકારની ગેરહાજરીમાં પણ વાદિઓની સાથે સભામાં શાસ્ત્રાર્થમાં જય . 8 પામનારો વિવાદગ્રંથ કયો ?
પ્રવચનપરીક્ષા ! - તા.ક.- ઉપર જણાવેલી હકીકત અક્ષરશઃ જાણવાની ઈચ્છાવાળાઓએ વિજ્યપ્રશસ્તિ-* કાવ્ય જોવા પ્રયત્ન કર્યો.
પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ અને જુઠી પ્રરૂપણા ગર્ભષ્ટમપદમાં અષ્ટમનો અર્થ આઠણું નહિ પણ આઠ પૂરાં. ગર્ભાષ્ટમ એટલે જન્માષ્ટમ જ લેવું. પુરાણ અને શ્રાદ્ધને માટે તેમાં તે પલ્લવિનંતિ એવું વિધાન છે તે વિધાન ન ગણવું. સર્વથા રાગદ્વેષ રહિત (વીતરાગ) પણ લબ્ધિ ફોરવે. લબ્ધિ ફોરવાય તેનું પ્રયોજન શ્રેષ્ઠ હોય તો પછી તે લબ્ધિનું ફોરવવું પણ પડિક્કમવા યોગ્ય નહિં. લબ્ધિનું ફોરવું અપવાદપદ ગણવું. (અપવાદપદ પ્રમાદવાળું જ માનવું) .
ગુરૂતત્ત્વવિનિશ્ચયનો અર્થ જુઠો ર્યો છે. ૮ આવશ્યકવૃત્તિનો અર્થ જુઠો કર્યો છે. A ૯ વિશેષાવશ્યકનો અર્થ જુઠો ર્યો છે. ૪ ૧૦ તીર્થકર ભગવાનો અનાદિકાલ (નિગોદ અવસ્થા)થી પણ પરોપકારપણાના ગુણવાળા ! પર જ હોય છે.
૧૧ જિનેશ્વર મહારાજનું પહેલું સમ્યકત્વ તે જ વરબોધિ કહેવાય. ૮૧૨ સોરઠને શ્રી વીરમહારાજની વખત સાધુના વિહારને અભાવે અનાર્ય કહ્યો છતાં શ્રીક
શત્રુજ્યક્ષેત્રને અનાર્ય કહ્યું નથી.
ટે
Page #373
--------------------------------------------------------------------------
________________
Goooooooooooo
०
પંચમ વર્ષ ચૈત્ર સુદિ ૧૫
36000
卐
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
અંક ૧૩
८८3:
: १८39
એપ્રીલ
૭
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
OOOOOOOOOOOO Ooooooooooooooooo
Page #374
--------------------------------------------------------------------------
________________
व्याकरण
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि ३-८-०
२-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-० पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं )११-०-० बन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
१-०-० कल्पकौमुदी
२-०-० - अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहद्वृत्तिः
षडावश्यकसूत्राणि ०-८-० ४-०-०
२-८-० बारसासूत्रं सचित्रं
उत्पादादिसिद्धिः १२-०-०
०-१०-०
तत्त्वार्थकर्तुसमीक्षा ऋषिभाषितानि
सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
| भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमांविशेषणवती-वीशवींशी
भवभावना (उत्तरार्ध) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
| प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० | प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. . पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ”પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #375
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
F શ્રી સિદ્ધચક્ર F (પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધ ર્ ॥
વર્ષ પ
વિક્રમ સં. ૧૯૯૩
ચૈત્ર સૂદિ ૧૫
વીર સં. ૨૪૬૩ રવિવાર
અંક ૧૩
સન ૧૯૩૭ એપ્રિલ ૨૫
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः 'सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - ण्यर्च्यन्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
“આગમોદ્ધારક.”
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ભગવાન કષભદેવજીની ત્યાગપણે પણ ભગવતી સૂત્રના વચનને વિચારનારો મનુષ્ય સર્વ પરોપકારમાં હેતુતા
સાધુ મહાત્માના વર્ગને ધર્મદેવ તરીકે ગણેલો જોઈ દ્રવ્યનંદીના પ્રસંગમાં, દ્રવ્યપૂજાના અધિકાર
આચાર્ય ઉપાધ્યાય કે સાધુને અંગે આચાર્યદેવ ત્રિલોકનાથ તીર્થકરનું પરહિતરતપણે વિચારતાં
ઉપાધ્યાયદેવ કે ગુરૂદેવ વિગેરે શબ્દો વપરાતા
સાંભળી ચમકશે નહિ. પણ ખરેખર તે શબ્દોની ભગવાન ઋષભદેવજીનું જેમ પરોપકારીપણું
વાસ્તવિકતા સમજશે. સાધુ મહાત્માને જ્યારે આગળ વર્ણવ્યવસ્થાદિને અંગે વિચાર્યું અને
ધર્મદેવ તરીકે ગણાય તો પછી ત્રિલોકનાથ તીર્થંકર બ્રાહ્મણવર્ણ અંગે વિચારવાનું છે, તેમાં ભગવાન ભગવાનને દેવાધિદેવ તરીકે ગણવામાં આવે તો શ્રી ઋષભદેવજીનો દીક્ષા અધિકાર વિચારતાં સમ્યગૃષ્ટિ મહાપુરૂષોને તો તેથી ઘણો જ અપૂર્વ નિરૂદ્યમી જીવોને ભગવાન ઋષભદેવજીના આનંદ ઉપજે. વળી એક વાત ધ્યાનમાં રાખવાની દૃષ્ટાન્તથી સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું કે મોક્ષથી છે કે પંચમહાવ્રતધારી મહાત્મા માત્ર ભિક્ષાવૃત્તિ જે જીવો જો નિકટ હોય છે તો ભવિતવ્યતા છે કે જે મોક્ષના સાધનભૂત જે સમ્યગ્દર્શનાદિ છે. ભવ્યતાનો એકાન્ત આધાર ન લેતાં કર્મ બલ, વીર્ય તેના કારણ તરીકે ગણાયેલા એવા શરીરને ધારણ વિગેરેની ઉપયોગિતાને સ્વીકારે એ વાત જણાવાઈ. કરવા માટે છે, તે ભિક્ષાવૃત્તિ પણ દાતારના ધર્મકાય ધર્મદેવપણું અને ભિક્ષાવૃત્તિથી
તે ઉપકારને માટે જ કરે છે અને તેથી ભગવાન
હરિભદ્રસૂરિજી ગૃહિદોપારાય એમ કહી પરોપકાર '
ભિક્ષાવૃત્તિનું પ્રયોજન શરીરના ઉપકારની સાથે સામાન્ય રીતે સાધુ થનાર દરેક મહાત્મા
ગૃહસ્થોના ઉપકારને જણાવે છે, આ વાક્યમાં પરોપકારલીન હોય છે અને તેથી જ તે
વિશેષ એ ધ્યાનમાં રાખવાનું છે કે દેહના ઉપકાર સાધુમહાત્માની કાયાને ધર્મકાય તરીકે ગણવામાં કરતાં ગૃહસ્થના ઉપકારને મુખ્ય પદવી આપવામાં આવે છે. તો પછી ત્રિલોકનાથ તીર્થકર ઋષભદેવજી આવી છે. કેમકે જો એમ ન હોત તો સરખા મહાપુરૂષો ધર્મમય જ કાયાવાળા હોય તેમાં તેહપૃદયુપાય એમ લખત. પણ તેમ નહીં લખતાં આશ્ચર્ય શું? વળી એ વાત ધ્યાનમાં રાખવાની છે જે ગૃહિદોપIRય એમ લખ્યું છે. તે સ્પષ્ટપણે કે પંચમહાવ્રતધારી સમસ્ત સાધવર્ગ જણાવે છે કે સાધુમહાત્માને ભિક્ષાવૃત્તિમાં શ્રીભગવતીસૂત્રના વચન પ્રમાણે ધર્મદેવ તરીકે દેહઉપકારનું સત્વ જો કે રહેલું છે તો પણ તે મુખ્ય ગણાય છે. ચક્રવર્તી જેમ નરદેવ કહેવાય છે. તેવી નથી, પરંતુ ખરૂં મુખ્ય સત્વ તો ગૃહસ્થના ઉપકારનું જ રીતે સાધુ મહાત્માઓ પણ ધર્મદેવ તરીકે જ જ છે, આજ કારણથી કવચિત કથામાં જે સંભળાય ગણાય છે. કેટલાક ભદ્રિકજીવો ગુરૂમહારાજને છે કે, ભાવનાની ધારણાએ ચઢેલા દાતારે ઘી દેવા લગાડાતો દેવ શબ્દ સાંભળીને ચમકે છે. પણ શ્રી માંડ્યું, તેમાં ઘી ઢોળાવવા માંડ્યું, તો પણ
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ મહાત્માઓએ દાનનો નિષેધ ક્યું નહિ. વળી પણ એ રેવતીશ્રાવિકા તરીકે હતા. આ સર્વ હકીકત કેટલેક સ્થાને શય્યાતરના પિંડનો સર્વશાસનમાં વિચારનાર સુજ્ઞપુરૂષ સહેજે સમજી શકશે કે સર્વસાધુઓને માટે નિષેધ છતાં પણ ગીતાર્થ સાધુમહાત્માની ભક્તિ કરનારા અને સાધુમહાત્માને આચાર્યોને તે શય્યાતરનો ભાવ સાચવવાની વિધિ દાન દેવાવાળા જીવો કેટલા બધા અધિકાધિક જણાવવામાં આવી, કેટલીક અપેક્ષાએ દાન દેનાર લાભને મેળવતા હશે-અને એવા જ લાભની મહાપુરૂષની એટલી બધી ઉત્તમતા હોય છે અને યોગ્યતા દાતારમાં સમજીને દાતારના ઉપયોગ માટે ઉત્તમતા ગણાય છે કે તે જે ઉત્તમતાને અંગે સર્વ પંચમહાવ્રત ધારી સાધુગણ ભિક્ષાવૃત્તિ કરે મહાવ્રતો લેવાવાલા સાધુમહાત્માને અંગે મહાવ્રતો તેમાં આશ્ચર્ય નથી, અને તે રીતિએ ત્રિલોકનાથ લેતી વખતે જે અતિશયો ન થાય તે વસુધારા આદિ તીર્થકર ઋષભદેવજી ભગવાન પણ દીક્ષાના પાંચ દિવ્ય પ્રગટ થવા રૂપ અતિશયો તે દાન દેનારા અંગીકાર પછી દાતારોના ઉપકારને માટે ભિક્ષાવૃત્તિ મહાપુરૂષને અંગે કરાય છે. જો કે સાધુમહાત્માને કરે તેમાં તો કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી ? દેવાની ભિક્ષાવૃત્તિ તે દ્રવ્ય સાધન છે. તો પણ કોઈક ભિક્ષાવૃત્તિ અને દિગંમ્બરો કોઈક વખતે પાત્રવિશેષની અને દાતારવિશેષની
વાચકવૃન્દ ધ્યાન રાખવાની જરૂર છે કે સાધુ અપેક્ષાએ તે દ્રવ્યસ્તવની મહત્તા હોઈને તેને અંગે
મહાત્માઓમાં કેટલાક મહાત્માઓ ફક્ત એક જ પાંચ દિવ્ય પ્રગટ થાય છે. એટલું જ નહિ પણ
ઘરના અભિગ્રહવાળા હોય છે અને તેવા શીતકાળની અાધારણ ઠંડીને લીધે પતા એવા
મહા - નો એક જ ધર: " ) : - ટલું જ કોઈ ન મ = જીને દેખીને કાઈ દ્રિવ જીવે મહાત્માની કેડી દુર કરવાને માટે
પટ- રૂ કરવું એ ઉપર લવ એ તું જ નથી અને સળગાવ્યો હોય, તો ત્યાં પણ શાસ્ત્રકાર મહારાજ
તપી જ રીતે ખુદ તીર્થંકર ભગવાન મિલાવૃત્તિ માટે એમ કહે છે કે સાધુએ પોતાને અગ્નિએ તાપવું
ફરે છે. પણ તેમ ફરતાં જે કોઈ એક ઘેરથી કંઈપણ વિગેરે નથી કલ્પતું, છતાં પણ તે અગ્નિ
અલ્પએવી કલપ્ય વસ્તુ મળી જાય છે તો તેટલાથી સળગાવનાર ભક્તજીવને તો અનુકંપાનો ગુણ અને
જ તેઓ પારણું કરી લે છે, જૈનશાસ્ત્રને શ્રવણ પુણ્યની રાશિનો બંધ થયો છે, એમ સ્પષ્ટ જણાવવું,
કરનારો વર્ગ સહેજે સમજી શકે છે કે ચંદનબાલાને અને વળી તે અગ્નિ સળગાવવાથી તે સાધુની ભક્તિ
ધનાવહ શેઠે આપેલા માત્ર થોડા જ બાકળા હતા, કરી છે એમ પણ જણાવવું. શાસ્ત્રોમાં સાંભળીએ
' તેટલા માત્રથી જ શ્રવણ ભગવાન મહાવીર છીએ કે શ્રી ભગવાન મહાવીર મહારાજા જ્યારે
મહારાજે કંઈક ન્યૂન છમાસિક તપનું પારણું ક્યું. કેવળી અવસ્થામાં હતા અને અપ્રતિહત અનંત
વલી સંગમદેવના ઉપસર્ગ વખતે વત્સપાલી ડોશીએ વીર્યને ધારણ કરતા હતા તે વખતે પણ થયેલા
વગર મહોત્સવે રાંધેલી ખીર જે પ્રમાણમાં કેટલી તેમના રોગને નિવારણ કરવા માટે કલ્પસૂત્ર
હોય તે શ્રોતાએ સહેજે સમજી શકે તેમ છે તેટલી વિગેરેમાં શ્રાવિકાગણમાં અગ્રપદને ધારણ કરવાવાળી
જ ખીર માત્રથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે એવી રેવતીજીએ ખુદ ભગવાન મહાવીર મહારાજ
છમાસી જેવા તપનું પારણું ક્યું. આ વસ્તુ સમજીને માટે જ પાક તૈયાર ર્યો હતો-આ રેવતીશ્રાવિકા
જેઓ ભિક્ષાવૃત્તિની સ્થિતિ ન સમજે તેઓને શાસન એકલી શ્રાવિકામાં જ અાપદ ધરનારી હતી એટલું
સમજાયું નથી એમ કહેવું ખોટું નથી. જ નહિ, પણ ભવિષ્યમાં તીર્થકર થવાવાળો જીવ
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ દિગમ્બર સાધુઓનો ભિક્ષાવૃત્તિમાં અનુકરણ ચીજ ઘડાને ઘડા પ્રમાણમાં ઠાલવવામાં આવે તો માટેનો ખોટો ઢોંગ
પણ તેમાં શિખા જ વધે, પરન્તુ એકબિંદુ સરખું દિગમ્બરસાધુઓ કે જેઓ જીનેશ્વરનું પણ નીચે પડે નહિ, એવી લબ્ધિવાળા જીનેશ્વર અનુકરણ કરવાનું જણાવે છે તેઓએ વિચારવું મહારાજા વિગેરે પાત્રને ન ધારણ કરે તે દેખીને જોઈએ કે શું કોઈપણ તીર્થકર મહારાજે તેમના માટે કે માનીને જેઓ તેવી લબ્ધિ વગરના હોય છતાં કરેલા આહારને વાપર્યો છે ? કહેવું પડે છે કે શ્રી પણ અસંજમની બેદરકારી રાખી પાત્ર ન રાખે દિગમ્બર સાધુઓને તેનો ઉત્તર નકારમાં જ આપવો
તેઓની પૂર્વે દિગમ્બરોને અંગે જણાવેલી દશા થાય પડશે. તો પછી તે દિગમ્બર સાધુઓ પોતાને નિમિત્તે
કિર તેમાં આશ્ચર્ય નથી. તીર્થકર મહારાજાઓને જે કરેલા કે કરાવેલા આહારને ગ્રહણ કરી કેવી રીતે
. છદ્મસ્થપણામાં પણ અત્તરાયનો ક્ષયોપશમ હોય
છે અને તેથી સંપૂર્ણ આહાર વિગેરે એક જ જગા પોતાનામાં સાધુપણું માને છે ? વળી તીર્થકરના
પર મળે છે અને તે નિર્દોષ હોય તેવો ક્ષયોપશમ અનુકરણના નામે લોકોને ભરમાવનારા દિગમ્બરો
સામાન્ય સાધુને દરેકને હોય એવું જો દિગમ્બરો લોકોનાં ઘરમાં ભિક્ષાવૃત્તિ માટે કેવી રીતે પેસી જાય
માને તો ખરેખર મોટી ભૂલ જ કરે છે. છે? શું કોઈપણ તીર્થકર. ભિક્ષાવૃત્તિ માટે દાતારના
સાધુ માત્રને અંગે એષણાસમિતિ એનું નામ ઘરમાં ગયેલા છે? વળી દિગમ્બરો કોળિયે કોળિયે
છે કે દાતાર ન જાણે તેવી રીતે ભિક્ષાવૃત્તિ કરવા ગૃહસ્થો પાસેથી ભોજન લે છે તેવી રીતે કોઈપણ જવું અને ઉજછવૃત્તિ એટલે પશ્ચાતકર્મ વિગેરે ન તીર્થકરે એકએક કોળીઓ ગૃહસ્થો પાસેથી લીધો થાય એવી રીતે થોડું થોડું લેવું. આવી રીતની છે! દિગમ્બરો એક્કે કોળીએ ગૃહસ્થો પાસે પાણીથી એષણાસમિતિ દિગમ્બરોને સ્વપ્ન પણ ન સંભવે. હાથ ધોવરાવે છે. તો કોઈપણ તીર્થકરે પારણું કરતાં કેમકે તેઓ તો તેઓ પાત્ર વિગેરે નહિ રાખતા એવી રીતે ગૃહસ્થોને ત્યાં ગૃહસ્થોના પાણીએ હાથ હોવાથી અને એક જ ઘેરે સમગ્ર ભોજન કરે છે ધોવડાવ્યા હોય એમ શાસ્ત્રમાંથી દેખાડશે ? તેથી સ્પષ્ટપણે સમજાય તેમ છે. દિગમ્બર કોઈપણ તીર્થકરે ઘરમાં પારણું ક્યું હોય. કોળીએ સાધુઓને માટે ભિક્ષાવૃત્તિ માધુકરીવૃત્તિ-ગોચરી એ કોળીએ હાથ ધોયા હોય. ગૃહસ્થોએ પોતાના વિગેરે શબ્દો દેશવટો જ પામેલા છે. એ દિગમ્બર પાણીએ કોળીએ કોળીએ હાથ ધોવરાવ્યા હોય તે સાધુઓ માટેનો મેમાન-પરોણા જેવા જ શબ્દો વાત પણ શાસ્ત્રમાં નથી. તો પછી ગૃહસ્થો હાથ વાપરી શકાય. કેમકે તેઓ એક જ ઘેરે સમગ્ર ધોયેલું પાણી પરઠવે તે તો તીર્થકરોના સંબંધમાં
ભોજન લે છે. ત્રિલોકનાથ તીર્થકર ભગવાન હોય જ શાનું? જ્યારે આવી રીતે છે તો પછી
શ્રીઋષભદેવજીનું પારણું ઇશુના રસથી વગર પાત્રે
થયેલું છે એમ આગળ જણાવાશે તેથી આટલું દિગમ્બર સાધુઓ પોતાની અસંજમની પ્રવૃત્તિને
વિવેચન કરવાની જરૂર પડી. તીર્થકરનું અનુકરણ છે એમ જણાવી જે બચાવ કરે છે તે તીર્થંકર મહારાજની કેવી આશાતના કરે છે
પ્રકૃતમાં તો માત્ર ભગવાન ઋષભદેવજી
સર્વદા પરોપકારમાં પ્રવર્તેલા હોવા સાથે સાધુપણું તે વાચકગણો સહેજે સમજી શકશે ?
ગ્રહણ ક્યું પછી પણ કેવી રીતે દાતારો ઉપર વાચકોએ ધ્યાન રાખવું કે સર્વ તીર્થકર
ઉપકારો કરે છે તે જણાવવા પૂરતો છે. ભગવાનને મહારાજાઓને એવી લબ્ધિ દીક્ષાગ્રહણ કરે ત્યારથી વરસ સુધી ભિક્ષા કેમ ન મળી. તે વિગેરે અધિકાર હોય જ છે કે તેમના હાથમાં રસ જેવી પાતળી આગળ જોઈશું.
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ • • • • • • • • • • • • • • • •
સમાલોચના કર
૧ અતિમત્તામુનિજીને ભગવાને નાવડીની તો નોકારશીએ પણ શુદ્ધિ આપે તે શું
રમત પેટે ઇર્યાવહિ પડિક્કમવાની કહી એ અન્ય સ્થાને લેવાય ? ખોટું છે. પણ આચારથી મુનિજીએ જ ૫ પરંપરા અને લેખથી આજ્ઞાનુસારી તિથિ ઇરિયાવહી કરવા માંડી છે.
જાળવી શકે છે ત્યાં ભેગાની અશક્તિની અતિમત્તાજી ઈરિવહીયાના અર્થને પણ તે અનિયંત્રિતેતરપણાનાં કૂટ આલંબનો છે.
વખતે નહોતા જાણતા એ કથન ખોટું છે. ૬ શક્તિવાળાથી સંવચ્છરીમાં પણ પાંચમ ન ૩ અતિમત્તાજીના અધિકારનો ઉપસંહાર આખો સચવાય એ વાત સમજનાર પાંચમને ભેળવે
અયોગ્ય છે. (જૈન પ્રવચન) શું ? મુખ્યવૃત્તિની વાત ન સમજે તે જ શ્રીહરિપ્રશ્નમાં પંચમીના તપનો ઉત્તર મેળવવા માગે. કારણની વાત ક્ષયમાં પૂનમથી જુદો હોવાથી તે પાંચમ પહેલાના મેળવનાર પાંચમ ચોથના ક્ષયે સંવચ્છરીએ પર્વ વિનાની લેવાય એ ચોખું છે.
શું ખાવાનું કહે છે ? ૨ ચૌદશ પૂનમ વગેરેના જુદા તપો ઉડાડવા ૭ પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ બોલે અને વર્તે
અને પાંચમને પ્રસંગે જુદો શક્તિ છતાં ન તે જે વિધિની વાત કરે તે હાસ્ય જ છે. કરવા માનવું અને સર્વ ઠેકાણે એવું કલ્પિત ૮ ચૌદશના ક્ષયે તેરસનું નામ લે તે મૂર્ખ એમ અને વિરોધવાળું વિશેષણ લગાડવું કોને જ્યારે શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે તો પછી ચોથ શોભે ?
ક્ષયે ત્રીજ અગર પાંચમ ક્ષયે ચોથ અને રોહિણી અને પંચમીની તિથિઓ ઉદયવાળી પહેલી તિથિને બોલે તે કેવો ગણાય ? મળતી હોય તો પણ કારણે તેની આરાધના ૯ પંચમીના તપવાળાને અનુપયોગે પણ અટ્ટમ ભળતી એટલે વગર ઉદયવાળીમાં કરાવાય પહેલો થયો તો પાંચમે એકાસણું કરવું સારું એમ માનનાર એકાંતઉદયના આગ્રહવાળો એ વચન માનનારો ઉડાવે ? નહિ રહે. નક્ષત્રનિમિત્તના સંયોગને અંગે ૧૦ મોક્ષ જેવા મુખ્યપદાર્થને માનનારો છતાં પણ બને તિથિઓને કેમ ભેળવાય છે ? ક્ષય
ક્રિયમાણ કૃતને પણ ન માને તે કેવો ? વૃદ્ધિ એ કારણ નથી એમ તો ન જ કહેવાય.
યોગ અને ચર્ચાનો શબ્દ આરાધનામાં જોડનારે ૪ સામાન્ય પર્વતિથિ માત્રને અંગે જે ક્ષ
પ્રથમની તિથિને ઔદયિકી નથી માની તે કેમ પૂર્વા નું વિધાન છે છતાં મોટી નાની
ન વિચાર્યું ? તથા અતિરત્ત શબ્દ વિચારવો. પર્વતિથિ માનનાર ક્યાં જાય છે તે સમજાય
બીજના ક્ષયે બારસને પહોંચાય નહિ તે વાતને તેમ છે. શું પૂનમે ચોમાસીની વખતે પક્ષ્મી
પૂનમ ક્ષયે તેરસની ક્ષયની પરંપરા આદિ ઉડાવશે ? ચેત્રી આસોની ચૌદશનો ક્ષય
ઉઠાવનાર કેમ વળગે? મહાપાધ્યાયજીએ માનશે અને આઠ દિવસની ઓળી અને સાત
તેરસનું નામ લેવાનું ના કહી સ્પષ્ટપણે પૂર્વ દિવસની અઠ્ઠાઈ કરશે ? શક્તિને અભાવે
અપર્વનો ક્ષય જણાવેલો છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩00
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
૧૨ કર્મમાસમાં ભાગાદિ પ્રમાણે પણ ક્ષય તો અષ્ટમવરિ રિસાઈ માની અષ્ટમને વર્જવું
હોય, પણ વૃદ્ધિ ન હોય અને જો તેમ ન છે તે માર્ગણ ક્યું ? એકલો અંત પૂરણમાં હોય તો યુગમાં બે માસ ન વધે. અને ન હોય તેથી સંતરા અને રામાણિ નિયમિત જ રહે. કર્મમાસમાં તિથિની વૃદ્ધિ સરખા વિશેષણો પૂરણાર્થ સાથે હોય છે. તો લૌકિકટીપ્પણાં માન્યા પછી જૈનશાસ્ત્રોમાં જધન્ય સ્થાને આદિ જ હોય. છે. કર્મમાસની ચર્ચામાં સૂર્યમાસની ગોઠવણ ૩ દીક્ષાશબ્દનો અધ્યાહાર થાય પણ પર્યાયની
શાથી થાય છે એ સમજવું હેલું છે. વચમાં ન હોય. ૧૩ સંવચ્છરીમાં પણ દેવસી કરનાર આનો ૪ ત્રઃ પક્ષાઃ એવાં ચોખા પદો છતાં બે કહે સમાવવાની વાત કેમ કરે ? સંવચ્છરીમાં
તેની બુદ્ધિ કેમ ઘટી ? રાતદિવસ અને માસપક્ષ બોલાય છે, ત્રણ ૫ મતમતાંતર દર્શનનું કાર્ય પ્રકરણકારો ન કરે ચોમાસી બોલાતી નથી. પૂર્વધરોએ પકખીને
અને સામાન્ય ઉંચો નીચો કાલ દેખાડે. દિવસેચોમાસીઆચરીતે પરંપરાને માનનારને
પંચમનો અર્થ આખું પાંચમું (બારે માસ) જ માન્યા ગણાય. આનો સમાવવાની વાત
આવે તેથી જ અપૂર્ણ વિશેષણ હોય, પૂર્ણ કરનારા રાયદેવસી પકખી ચોમાસીને
જ અર્થ હોય તો મારૂંવષ્ય: કહેવું પડે. સંવચ્છરીમાં સમાવી દે તો નવાઈ નહિં.
અથવા તેષ કહેવું પડે. ૧૪ બાર તિથિ કે કલ્યાણકમાં ઓછા થતા નથી,
૭ નીના કૌંસમાં કરી દઈ તેને શુદ્ધિ પણ ભેળવામાં ઓછી થાય છે, અને ઓછી
કહેનારની સફેદ શુદ્ધિ જ ગણાય. કે અધિકની અડચણ નથી, તો ક્ષયે પૂર્વા
( ૮ ,
૮-૨૦-૧ થી ર૬ થવામાં ગોટાળો કહેનાર ના વિધાનની જરૂર નથી એમ ગણવું.
સત્યને સમજે. નિશાળ દવાખાના કચેરી ૧૫ પરંપરા અને શાસ્ત્રથી વિરૂધ્ધ ચાલનારા તો
વગેરેમાં આઠમું બેસે ત્યારે આઠ લખાય છે. થયા હવે આજ્ઞાનો ઢોંગ શરૂ થયો. બે આરાધનાની પરંપરા અને આજ્ઞા તો સ્પષ્ટ
૯ અલાક્ષણિકપણું તો મકારનું જગા જગા પર છે. ઉડાવવાની આજ્ઞા બોલવા કરતાં લેખથી
આવે છે અને અષ્ટમનો અર્થ આઠ પૂરાં જ જણાવવી. ૧૬ પૌષધ આદિને અંગે તિથિચર્ચા તત્ત્વતમાં
ગણવાં એવો અર્થ આઠ વર્ષોમાં પણ નથી
શોધી શક્યા. છે. (વીર.) ૧ ચતુર્થ ષષ્ઠઆદિનો અર્થ ચાર છ આદિ થતા ૧૦ શ્રીમાન્ પુણ્યવિજ્યજીએ ત્રણે પક્ષને માટે તો પછી વાર્થ મ યાવત્ કહેવું પડત જ
માત્ર થી એમ લખ્યું છે, માટે આઠ પછી
ન લખવું, એમ સ્પષ્ટ કહેલું છે. કાયદો અતીત અને આરંભને સમજે નહિં, સત્તરમું
અઢાર ન કહેતાં પૂરાં એમ કહે છે, ગામમાં ગયા પછી અને સોલમેં બેઠા પછીના અર્થ
પેઠો, ગામમાં છે, ગામથી નીકળ્યો, એ ન સમજે. પાંચ લાલન અને દશ તાડન પછી
વાક્યો ધ્યાનમાં રાખનાર અષ્ટમના આરંભ સોલમાનો આરંભ ન દેખે અને સોલ પૂરાં
વર્તમાન અને અતીતને હેજે સમજશે. દેખે તેની બલિહારીવર્જવામાં અષ્ટમ આખું ૧૧ મતાંતરો જણાવવામાં મધ્યનું મત ગતાર્થ ન જાય. નવમદ મેમુ લખે એ આદિ દશા માટે, ગણાય તે સમજણવાળો તો સમજે
નહિં.
Page #381
--------------------------------------------------------------------------
________________
કહેવું ?
છે.
જ
૩૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ ૧૨ અષ્ટમનો આઠ પૂર્ણ અને આઠમું એવા બે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય માનો એટલે
અર્થ કરનાર કલ્પનાકુશલ કેવો ? તે વળી અમાવાસ્યા ક્ષયે તો આપોઆપ આવે, એક જ પંક્તિમાં પ્રકરણમાં કરે તેને શું ભેળસેળપંથીને તો તેરસ કે ભૂલથી પડવો
એ બને નકામા છે. ૧૩ માર્ગણોદ્ધારના લેખકે જુઠા અર્થો ક્ય છે ૯ જુઠું જાણ્યા પછી પણ સત્યપણ પોકારવું એ
તેની જ આ સૂચના અને ભવિષ્યનો ઇશારો શાસનની અને પ્રવચનમાં તો ન જ હોય. છે. તે લેખકે જ આના અને પહેલાના ઉત્તરો ૧૦ પંચાંગોને લીધે લખવાનો ખુલાસો છતાં પોલ આપવા. (માર્ગણ)
ખુલ્લી પડવાથી સજ્જનતાને તિલાંજલિ ૧ અપવાદમાં આમર્શ નથી વર્જાયો એ સ્પષ્ટ અપાય છે. (વીર !) કેમ ન સમજાય ?
તા.ક. ક્ષયના પ્રસંગે પૂર્વ તિથિના ઉદય અને કથીરના શાસનની છાયામાં કોણ કમભાગ્ય સમાપ્તિ બન્નેની અને વૃદ્ધિમાં પૂર્વના ઉદયની
પાય ? જિનશાસનમાં તો આશ્રિત થનાર કચુંબર કરનારા શું જોઈને ઉદયની હઠ પકડે છે. ભાગ્યશાળી જ હોય.
ક્ષય વૃધ્ધિ સિવાયમાં ઉદય લેવાય છે જ. ક્ષયે પૂર્વનો ઉદય અને વૃદ્ધિએ ઉત્તર ઉદય ૧ પલ્લીવાલલોકો હજારો વર્ષથી શ્વેતાંબર જૈન અનુક્રમે અછતો લેવો અને છતાં છોડવો,
છે. એને માટે ભાવનગરથી બહાર પડેલ તો ઉદયની ત્યાં અનિયમિતતા થઈ જ.
લેખમાલાના ૧૩૯૭નો લેખ ૬૫ મો અને ખરતરની ચર્ચામાં અર્થની અનુકૂળતાએ
૧૫૧૦ નો લેખ ૨૬૧મો જોવો. વળી એ પ્રા કહ્યું તે વિપરીતપણે લઈને મૂલ
પલ્લીવાલોની શ્વેતાંબરતાને લીધેતો શ્વેતાંબરમાં વર્યાનો અર્થ ન માને અથવા
આખો પલ્લીવાલ નામે ગચ્છ થયો છે. જુઓ તત્ત્વતરંગિણીકાર તેરસનું નામ લેવાનું જ ના
૧૫૦૭ની ૨૨૧મો લેખ. વળી આત્માનન્દ કહે છે તે ન માને, તેની દશા જ્ઞાની જાણે
સભાવાળા લેખસંગ્રહમાં પણ ૧૩પ૬નો પૌષધાદિમાં તિથિ ભેળી હોય નહિં, ફક્ત
૫૭મો તથા ૧૩૦૦નો પ૪૫ નંબરનો પલ્લી પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરેલી હોવાથી
અનપલ્લીજ્ઞાતીયનો સ્પષ્ટ છે.વળી ૧ ૬૮૧નો ચૌદશને દિવસે પૂનમ છે માટે તેનું પણ
૪૧૯ નંબરનો લેખ પલ્લીવાલગચ્છનો આરાધન જણાવે છે. તયો એમ દ્વિવચન
ચોખો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તો નથી જ.
પલ્લીવાલજ્ઞાતીય શ્વેતાંબર સંપ્રદાયની છે. તે પરંપરા ચાલી છે તે જુઠી છે એમ કહેનારા
પલ્લીવાલોને દિગબર ઠરાવવાની ચેષ્ટા કેવલ શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવનારા જ છે.
અધમાધમ છે. માટે દિગબરીયો આત્યકાલ ૬ શાસ્ત્રાનુસારી સ્વર્ગસ્થ હોય કે હયાત હોય
સુધી શ્વેતાંબરનાં તવાદિ શાસ્ત્રો તેની અશાતના ભવભીરૂ કરે જ નહિં. પણ
શ્રીકેશરીયાજી આદિ તીર્થો અને નેક પુબડ આગ્રહી મનુષ્યો જુઠા બચાવ કરે.
આદિ જ્ઞાતીયોને પોતાના ઠરાવવા તનતોડ ૭. કર્મમાસે ક્ષય છે પણ વૃધ્ધિ નથી એ સશાસ્ત્ર
ખોટી મહેનત કરી છે છતાં હજુ તેઓ પોતાની અને વિચારપૂર્વક જ લખ્યું છે, પણ
તે અધમવૃત્તિ છોડે તો સારું છે. કર્મમાસમાં જૈનશાસ્ત્ર તિથિની વૃધ્ધિ માને ? મૂલાચાર નામના દિગ બરનો ગ્રંથ છે એ કથન જુઠું છે જ.
આવશ્યકનિયુક્તિ ભાષ્ય અને પન્નાઓની
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૦૨
૩
૪
૫
શ્રી સિદ્ધચક્ર
ગાથાઓ ઉઠાવી બનાવાયો છે. શ્રીસ્થાનાંગસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું હોત તો સ્પષ્ટ માલમ પડત કે વાચનાદિ ચાર પ્રકારના સ્વાધ્યાય માટે પ્રથમાદિ સંધ્યાઓ અયોગ્ય ગણી છે, અને તે અસ્વાધ્યાયમાં શ્રુતની અભક્તિઆદિ દોષો છે. ધ્યાનનો વ્યાઘાત વર્જવા અસજઝાય છે. એ કથન કોઈ પ્રકારે માન્ય કરે તેમ નથી. તો બીજી પૌરૂષી ધ્યાનનો વખત છે. પણ અસજ્ઝાય નથી. શ્વેતાંબરો · નથી અર્હદુભગવંતોને વાણીરહિત માનતા અને નથી તો સંધ્યાકાલે જિનેશ્વરનો સભાબંધીએ ઉપદેશ માનતા,વ્યવહારના પાઠથી તથા પયંતિ એવું કહીને વાચનાદિ સ્વાધ્યાય જ ધીમેથી કરવા કહે છે. શ્રીતત્વાર્થસૂત્રમાં જ વર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા આદિ કારણો દેખાડનાર જિન નામ કર્મમાં દર્શન હેતુ નથી એમ કહી શકે ? રાગ જોડવા હોય તો સસંયમની માફક જ કહેવાની જરૂર છે. અપ્રમત્તમાં જિન કર્મબંધ છે કે ? ત્રણ નરક અને દેવલોકમાં જિન નામકર્મનો બંધ છે કે નહિં ? સ્વભાવની અભિવ્યક્તિને અંગે ભવ્યત્વ નથી પણ ભવ્યત્વને અંગે અભિવ્યક્તિ છે. ભવ્યત્વ એ અનાદિપારિણામિક ભાવ છે. વળી નિગોદમાં જ રહે છે એવા પણ ઘણા ભવ્યો છે, બધા ભવ્યો અલ્પજ્ઞ નથી, સદોષ નથી, રાગી નથી.
આખરે દિગંબરે માન્યું કે દક્ષિણના વસવાટ પછી દિગંબર મત થયો અને તેઓ
૬
તા. ૨૫-૪-૧૯૩૭
માલવામાંથી જુદા પડ્યા. માધુકરીવૃત્તિ સર્વત્યાગીની છે તે દિગંબરોને પાત્રાદિ છોડવાથી છોડવી પડી, અને એષણાસમિતિને જલાંજલી આપી એક જ ઘરમાં ખાવું શરૂ કરવું પડ્યું. દુષ્કાલને લીધે વસ્ત્રપ્રાય રાખવા માંડ્યા એ કથન તો કાલજા વગરનો માને, અને કહે. શ્રીભદ્રબાહુસ્વામી સુધી જિનકલ્પ હતો એમ કોઈ જૈનઆગમ કહેતો નથી. શ્રીજંબુસ્વામીજીના મોક્ષ પછી જિનકલ્પનો વ્યુચ્છેદ કહે છે. તત્ત્વાર્થકાર મહારાજા જ વેદ અને લિંગની ભજના જણાવે છે, અને ટીકાકારો પણ કલ્પલિંગની ભજના જણાવે છે માટે શ્વેતાંબરોએ નથી તો નવી સરલતા કરી અથવા નથી તો તેમ કરવાનું પ્રયોજન. પરંતુ દિગંબરોને નાગાપણાનો આગ્રહ થવાથી અન્યલિંગાદિના મોક્ષને ઉઠાવીને ઉત્થાપક થવું પડ્યું છે. જૈનઆગમમાં પૂરગડુએ ખાધુ એમ કહ્યું જ નથી. સ્થાનકવાસી તો તમારી પેઠે ચોપડા ચોરની માફક આગમો નથી માનતા એમ નથી. અમોલખઋષિએ લખેલો અર્થ જુઠો છે. સંપ્રદાય મોહથી તેમ લખ્યું હોય તો તે જાણે. તમારા સાધુઓ કુવા આદિથી પાણી લાવતાં અને અન્નાદિ લાવતાં અને બનાવતાં જોડે રહે છે કે જેથી અનુચ્છિષ્ટ જ છે એ નિશ્ચય થાય.
સુ. મિલ્ટનલાલજીના પત્રમાં માત્ર પુસ્તક મોકલ્યાના વાત છે. તેનો કહેલો ભાવાર્થ માત્ર લેખકની કુટિલતા જ સુચવે છે. (દિગં. જૈનદ.)
મુંબઈના ગ્રાહકોને
તાકીદની સૂચના
આથી જણાવવાનું કે હજું કેટલાંક ગ્રાહકોના લવાજમ બાકી છે તેઓને વિનંતિ છે કે આ પત્ર વાંચેથી બે દિવસમાં લવાજમ તુરત ભરી જવું. જો તેમ કરવા ઢીલ થશે તો મુંબઈ ખાતે પણ વી. પી. થી લવાજમ વસુલ કરવા પડશે જેથી નાહકનું નવ આના જેટલું વધુ ખર્ચ ભરવું પડશે. એ જ...
તંત્રી.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
એ શ્રી પ્રવચન પરીક્ષાની - અદ્વિતીય મહત્તા
જૈનશાસ્ત્રોમાં સૂત્રોના ચાર વિભાગો શાસ્ત્રોના જ્ઞાનની રક્ષા માટે તો સાધુમહાત્માઓને દ્રવ્યાનુયોગઆદિરૂપે કરવામાં આવેલા છે. પરંતુ તે ચોમાસામાં પણ વિહાર કરવાની શાસ્ત્રો આજ્ઞા આપે ચારે અનુયોગોમાં દ્રવ્યાનુયોગને મોક્ષમાર્ગના છે. કહેવું જોઈએ કે શાસ્ત્રકારમહારાજાઓએ મૂલરૂપે મહત્તા મળી શકે છે, કારણ કે નિર્યુક્તિકાર યથાસ્થિત પદાર્થની શ્રદ્ધા લોકોને થાય અથવા ભગવાન જણાવે છે કે રવિણ તંતપાસોદી અર્થાત્ થયેલી હોય તેની દૃઢતા કે વૃદ્ધિ થાય તેની ઘણી મોક્ષ પ્રાપ્તિના મૂલમાર્ગરૂપ સમ્યકત્વની નિર્મલતા મોટી જરૂરીયાત જોઈ છે. વળી જૈનજનતા એ વાત દ્રવ્યાનુયોગથી થાય છે. વળી એ બીના પણ જૈનોની
પણ સારી રીતે જાણે છે કે જૈનશાસ્ત્રોમાં જ્ઞાની અને ધારણા બહાર નથી કે ક્રિયાના વિષયમાં
વ્રતવાળા તેઓ જ મનાયા છે અને મનાય છે કે અનેકપ્રકારની સામાચારી હોય પણ તેથી મોક્ષની
જેઓ સમ્યગ્રદર્શનને ધારણ કરનાર હોય. તત્ત્વાર્થ પ્રાપ્તિને બાધ ન આવે, અને તેથી જ ચૂર્ણિકાર
ભાષ્યકાર મહારાજ પણ ઉત્તરામેતુ નિયતઃ મહારાજા સરખા તથા ખુદ મૂલસૂત્રકારો પણ
પૂર્વત્નામ: એમ કહીને પણ એ જ સૂચવે છે કે સામાચારીના ભેદો માને છે. એટલે ક્રિયાની નિયમિતતા ન કરી શકાય. તેમ જ સમ્યગૂજ્ઞાનને
મોક્ષમાર્ગને અંગે પહેલો લાભ સમ્યગદર્શનનો થવો અંગે બારમા ગુણઠાણા સુધી ચાર જ્ઞાનવાળા જાય
જ જોઈયે, વળી એ પણ સમજવા જેવું છે કે તેમ માત્ર અષ્ટપ્રવચન માતાના જ્ઞાનવાળા પણ
અલ્પારંભ પરિગ્રહવાળો થઈને યાવત્ અગીયારમી જાય. અર્થાત્ ક્રિયા અને જ્ઞાનની અનિયમિતતા
પ્રતિમા સુધી પહોંચીને પાંચમા ગુણઠાણાવાળો મોક્ષમાર્ગમાં ધારવી, નહિં હોય તો ન ચાલે પણ શ્રાવક શ્રમણભૂત એટલે સાધુ સમાન ગણાય છે અનિયમિતતા ચાલે પણ શ્રદ્ધાની અનિયમિતતા તેની ગતિ પણ એકલા સમ્યગુદર્શનને ધારણ મોક્ષમાર્ગમાં ચાલી શકે જ નહિ અને આજ કારણથી કરનારાઓના સરખી જ છે. એટલે બન્નેની વયમલ્લ રૂપિ એમ કહી શ્રદ્ધાની ન્યૂનતાને અશ્રુતદેવલોક સુધીની જ ગતિ થાય છે. આ શાસનમાં સ્થાન નથી એમ શાસ્ત્રકારોએ નક્કી કરેલું હકીકત દેશવિરતિની કિસ્મત ઓછી આંકવા માટે છે અને તેથી જ સંધ્યાયં સમજું એમ નિશ્ચિત થયેલું નથી. કેમકે દેશવિરતિથી થયેલી આરાધના તેના છે, આ કારણથી તો દ્રવ્યાનુયોગનાગ્રંથોને કાર્યભૂત શ્રમણધર્મને આ ભવ કે ભવાંતરે જરૂર શાસનપ્રભાવક શાસ્ત્રો તરીકે માન્યા છે, અને તેવા લાવશે, તેટલું એકલું સમ્યકત્વ નહિં લાવી શકે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ પણ સમ્યકત્વની મહત્તા કેટલી બધી છે. એ અન્યમતવાળાઓએ નિરૂપણ કરેલ પદાર્થોની જણાવવા પૂરતું જ આ કથન છે. સજ્જનો સુજ્ઞ અસત્યતા જણાવવી જરૂરી ગણાય, તેમ વ્યવહારથી હોય તે તાત્પર્ય સમજે, પણ કેટલાક પરવચનીઓ સમ્યકત્વવાળા ગણાતા અથવા કહેવડાવનારાના ભાવાર્થ ન સમજે તેને માટે આ ખુલાસો કરવો પણ અસત્યપદાર્થોની કદાચિત્ શ્રદ્ધા થાય તો તે જરૂરી છે. તાત્પર્ય એ છે કે દેશવિરતિની ઉત્કૃષ્ટતા પણ સમ્યકત્વને અંગે પાલવતું નથી અને આજ છતાં જે ગતિ થાય એ ગતિ એકલું સમ્યકત્વ મેળવી કારણથી જેમ સૂત્રકારઆદિ મહારાજાઓએ શકે છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીજીએ એકઘોડોના નાસ્તિકાદિ અને અજ્ઞાનવાદિઓના પદાર્થોનું જીવને સમ્યકત્વ થવાથી પોતાનો રાત્રિની વખતનો અસત્યપણું જણાવ્યું છે, તેવી જ રીતે ભગવાન સાઠ યોજન જેટલો લાંબો વિહાર પણ સફલતાવાળો. જિનેશ્વર મહારાજના શાસનને માનીએ છીએ એમ વર્ણવ્યો હતો. ભગવાન મહાવીર મહારાજે શ્રધ્ધાની કહેનારાઓના પણ અસત્યનું અસત્યપણું સાબીત ખાતર કંડકોલિકના ઘરે ઠામડાં સુકાતાં હતાં ત્યાં કરીને ભવ્યોને સાચી શ્રદ્ધાવાળા કરવાની ઓછી જઈ ઉપદેશ કર્યો હતો. ભગવાન પાર્શ્વનાથજી જરૂર નથી જોઈ. અને તેથી જ શ્રીસુયગડાંગજીવ મહારાજે સાચી શ્રદ્ધાને અંગે જ કમઠતાપસની સાથે વગેરેમાં અજ્ઞાનવાદિઓના ખંડનની માફક વાદ ર્યો હતો. આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ શ્રીભગવતી વગેરે શાસ્ત્રોમાં જમાલિ આદિનો વાદ સમજાશે કે ભગવાન તીર્થકરોએ અને તેમના અસત્ય દર્શાવવામાં પ્રયત્ન થયો છે. જેમ દર્શનને શાસનના ધુરંધર આચાર્યોએ શ્રદ્ધાની ઉત્પત્તિ અને માનનાર તરીકે ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર એકલા રક્ષા માટે અનહદ પ્રયત્નો કર્યા છે. આ સ્થાને ગોશાલા અને જમાલિનું જ ખંડન શાસ્ત્રકારોએ એકવાત ઉપર ધ્યાન ખેંચવાની જરૂર છે કે કરેલું છે એમ જ નથી પણ શ્રીઠાણાંગસૂત્ર, કંડકોલિકને ભગવાન મહાવીર મહારાજે સમજાવ્યો
આવશ્યકનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અને તે કેવલ ગોશાલાના નિયતિવાદ એટલે ભવિતવ્યતાના
વિશેષાવશ્યકભાષ્ય આદિ અનેક સ્થાને જમાલિઆદિ એકાંતને દૂર કરવા માટે જ હતું. યાદ રાખવું કે નિcવો કે જેઓની માન્યતા દ્રવ્યથકી સમ્યકત્વવાળી ગોશાલાની માન્યતા ભગવાન શ્રી ઋષભદેવાદિક શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મને માનવાની હોય છે તેઓનું ત્રેવીસ તીર્થકરોને માનવાની તો હતી જ, ગોશાલો વિસ્તારથી અનેક હેતુ યુક્તિયોથી ખંડન કરાયેલું પોતે ચોવીસમો તીર્થકર બનવા માંગતો હતો. એટલે છે. કેટલાકનું કહેવું એવું થાય છે કે નિન્ટવ આદિ આ ઉપરથી સમજી શકાય તેમ છે કે ભગવાન વિરોધિયોનું ખંડન શાસ્ત્રકારોએ કરાય. પણ અરિહંતને દેવ માને શુદ્ધ સાધુને ગુરૂ માને કે
બને ? કોઈપણ જૈનનામધારીનો અસહકાર ન કરાય, આવું ભગવાન જિનેશ્વર મહારાજે કહેલા તત્ત્વને ધર્મ કઇલ
૨ કહેવાવાળા જો પોતાની અશક્તિને અંગે અસહકાર માને એટલે સમ્યકત્વવાળો થયો અને તેની સાથે ન કરવાની વાત કરે તો એ જુદી વાત છે, પણ વાદવિવાદ ન હોય અથવા તેઓની મંતવ્યતાનું
જો અસહકાર કરવા લાયક નથી એમ કહેતા હોય ખંડન ન હોય, એમ નથી અને જો એમ હોય તો
તો ભગવાન દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શાસન પછી ગોશાલાના મતના ખંડનનો પ્રસંગ જ ન હોય,
ધુરંધરોને ગોષ્ઠામાહિલ આદિનો સકલસંઘ સમક્ષ વળી જમાલિ પણ દેવ ગુરૂ ધર્મને તો માનતો હતો.
બારે પ્રકારનો કેવો નિયમિત અસહકાર કરવો પડ્યો છતાં તેને શાસ્ત્રકારોએ સાચી શ્રધ્ધાવાળો ગણ્યો
છે તે આવશ્યક આદિ શાસ્ત્રો સ્પષ્ટપણે જણાવે છે.
ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે જૈનધર્મને આ બધું કહેવાની મતલબ એ છે કે જેમાં માનનારાઓના હાથમાં રાજ્યસત્તા નહોતી ત્યારે
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ માત્ર અસહકાર જ કરાયો, પણ જે વખત પણ શ્રદ્ધાહી થઈને. બીજાને શ્રદ્ધાહીન રાજ્યસત્તામાં જૈનધર્મનો પ્રવેશ થયો ત્યારે આચાર્ય કરાવનારાઓના શાસનસેવકો તો પોતાના અને ભગવાન શ્રીદેવસૂરિજીની વખતે દિગંબરોને શાસનના બચાવ માટે અસહકારક આદિમાં પ્રવર્તે મહારાજા સિદ્ધરાજ જયસિહ સોલંકીયે ગુજરાતથી એ કોઈપણ પ્રકારે અયોગ્ય છે એમ તો સુજ્ઞ મનુષ્ય બહાર કાઢયા, અને આ વાત ગુજરાતમાં કહી શકશે જ નહિં. સુજ્ઞ મનુષ્યને સમજવું ઘણું દિગંબરોની વસ્તિ નહિ અથવા નહિં જેવી હોવાથી જ હેલું છે કે વિચાર અને માન્યતાના અને માત્ર વર્તમાનમાં બહારથી આવેલી ભેટવાળાઓને દગલબાજ રાજ્યદ્રોહીની માફક અલ્પસંખ્યા હોવાથી હેજે સમજાય તેમ છે. વળી સપુરૂષોથી છેટા કરી નાંખવા જ જોઈએ. જો યુવકો રાજષિ શ્રીકુમારપાલ મહારાજે પૂનમની પબ્દી સાચા અંત:કરણવાળા અને પ્રામાણિકમતભેદવાળા માનનારાઓને પાટણથી બહાર કાઢયા હતા. જેથી હોય તો તેઓએ પોતે જ પોતાના વિચારો અને છરી રીતે આવનાર ને સાઢપનમીયા થવં પયં ત માન્યતા જુદી હોય તો ખસી જવું જ જોઈએ. આપણે શ્રદ્ધાહીન પોતે બની બીજાની શ્રદ્ધા ફેરવનારાઓનો
જોઈ શકીએ છીએ કે પ્રામાણિક એવા રાજ્યના અસહકાર અને બહિષ્કાર જ મહાપુરૂષોએ ર્યો
અધિકારિઓ પોતાના અભિપ્રાયથી વિરૂદ્ધ જ્યારે છે એમ નથી, પણ ઈદ્રમહારાજે સજા કરી જેમ
રાજ્ય અમલ હોય છે ત્યારે હોદાનાં રાજીનામાં અયોગ્ય રીતે ભગવાનને ઉપસર્ગ કરનાર સંગમને સ્વયં રજુ કરી દે છે અને સંસ્થાના ઉદેશો પોતાને નિર્વાસનની અને અન્ય દેવોએ યષ્ટિમષ્ટિ આદિથી કબુલ નથી હોતા તો સંસ્થામાંથી પણ રાજીનામાં તર્જના કરી. હરિકેશિને ઉપદ્રવ કરનાર છાત્રોને આપી નીકળી જાય છે. કેટલાકોનું કહેવું એમ થાય તિદુક્ય લોહી વમતા ક્ય. વિષ્ણુકુમાર મહર્ષિ કે
ર છે કે ગચ્છવિભાગનો કાલ જે તેરમી સદીનો જેઓ ચંપા(ભાગલપુર)પાસેના મંદાર (બંદર)
માનવામાં આવે છે તેની પહેલાના કાલમાં નિન્ટવ પર્વત ઉપર ચોમાસું હતા, તેમણે હસ્તિનાપુર આવી
તરીકે જાહેર કરવાનું બન્યું હોય અથવા આગમના
પુસ્તકારોહના પૂર્વકાલીન ઉત્થાપકો નિવો નમુચિને શિખામણ આપી છતાં તે ન માની ઉપઘાતનો મારગ આદર્યો તેથી પ્રાણાંત સજા કરી.
ગણાયા હોય, તેથી જ સાત નિહોની ગણતરી
થઈ છે, માટે પુસ્તકારોહ પછી કે ગચ્છભેદની વિન્ડવોને અંગે પણ સુદર્શનાની સાડી કુંભારે
સદીથી કોઈને નિન્દવ કહેવો વ્યાજબી નથી. આવું બાળી. માણિભદ્રયક્ષે બેઈદ્રિયોના ઉપયોગવાળાને
કહેનારાઓએ સમજવું જોઈએ કે પુસ્તકારોહ કે આરક્ષકશ્રાવકોએ સમુચ્છેદવાદીને ભક્તશ્રાવકોએ
ગચ્છભેદ પછીથી કદાચ કોઈને નિહવ તરીકે સમુચ્છેદવાદીને શિક્ષાને જોરે સાચામાર્ગમાં આપ્યા
જાહેર કરવામાં ન આવે, પણ જેઓ એક પણ છે. આ બધી હકીકત તપાસનારા સ્પષ્ટપણે સમજી
પદાર્થનો ઉત્થાપક બને તે શું ઉત્થાપકપણાના શકશે કે માર્ગથી વિરૂદ્ધ એવી પ્રરૂપણાઓ કરીને દોષમાંથી બચી જશે ? વળી આચાર્યમહારાજલોકોને ભમાવનાર જો ભોગી કે ત્યાગી કોઈપણ શ્રીમલયગિરિજી સોલા એ વાક્યમાં સાતની હોય તો તે અસહકાર બહિષ્કાર અને શિક્ષાને લાયક સંખ્યાને ઉપલક્ષણ તરીકે ગણી ઉપધાનના જ છે. જો કે જગતમાં ગુન્હેગારો જેમ સજાના ઓળવનારને સ્પષ્ટપણે નિહ્રવાહ તરીકે જણાવે છે. કડકપણા સામે અણગમો દર્શાવે છે અને સત્તાને (જુઓ પત્ર ૪૦૧) જો કે આચાર્યમહારાજ શ્રાપ આપે છે, તેમ વર્તમાનના શ્રદ્ધાહીનો અને હીરસૂરિજી વગેરે સાત સિવાયને નિહૃવહન કહેવો શાસનવિડંબકો અસહકાર બહિષ્કાર અને શિક્ષાને એમ ફરમાવે છે, પણ તે માત્ર પરસ્પર ક્લેશને ઉડાવવા અને ઉઠાવવા ભગીરથ પ્રયત્નો કરે છે,
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ નિવારવા માટે જ છે, અને તેથી નિવ કહેવો તે દ્રવ્યસમ્યકત્વથી શોભિત છતાં પણ નહિં એમ જણાવે છે, પણ તેથી કંઈ નિcવ થનારનું અસત્યપદાર્થની શ્રદ્ધાવાળો રહે, માટે જ સાચી શ્રદ્ધા નિત્વવપણું મટી જતું નથી. એમ જો માનવામાં દુર્લભ છે વળી પોતાની અજ્ઞાનતાને લીધે કોઈ ન આવે તો શું તે ઉપધાન અપલાપ કરનાર આદિને પદાર્થ શાસ્ત્રથી વિરૂધ્ધ હોય છતાં પણ સાચો મનાઈ માટે અશનાદિ અકથ્ય ગણવા કોઈ તૈયાર છે ? જાય ત્યારે પણ સાચી શ્રદ્ધા દુર્લભ છે, માટે ચાર કેમકે પાસત્યાદિના શય્યાતરો અને આધાકર્મ અંગોમાં સમ્યકત્વને સ્થાન ન આપતાં શ્રદ્ધાને સ્થાન વર્જવાનું છે. અવ્યક્ત તરીકે નિન્દવોને ગણેલા આપવામાં આવ્યું છે એમ કહેવાય. જો કે કેટલાક હોવાથી તેના નિમિત્તે કરેલું વર્જવાનું નથી. વળી ટીકાકારો ગુરૂની પરંપરાથી આવેલા અસદ્ધાવને શ્રીહરિભદ્રસુરિજી અને બીજા પણ પ્રવચન વેદિયો માનવામાં કે અજ્ઞાનથી શાસ્ત્રથી વિરૂધ્ધ એવા સાત સિવાયના દિગંબરોને તો નિcવથી પણ વધારે પદાર્થોની શ્રદ્ધા થાય તેમાં સમ્યગ્ગદષ્ટિપણું રહે એમ ગણી તેનો અધિકાર નિન્દવમાં લે છે અને તેને કહે છે, પણ તેને માટે શ્રી શાન્તિસૂરિજી મહારાજ સર્વવિસંવાદી નિcવ તરીકે માને છે અને તેથી જ ફરમાવે છે કે જો ગુરૂના વચનથી પણ અસદુભાવને તેને માટે કરેલા અશનાદિની ભજના પણ નથી માનવામાં સમ્યત્ત્વની ક્ષતિ ન હોત તો જમાલિના રાખતા. આ બધી નિહવોની વિચારણાને મગજમાં શિષ્ય અને શિષ્યાઓને જમાલિને છોડી ભગવાન લેનારો મનુષ્ય હેજે સમજી શકશે કે નહિંતો મદ
મહાવીર મહારાજ પાસે આવવું પડત જ નહિં. તેવો વગેરેને માનવારૂપ દ્રવ્યસમ્યક્ત કરતાં પણ
આમ છતાં પણ એમ તો કહી શકાય કે આચાર્ય પદાર્થની યથાસ્થિત શ્રદ્ધા થવી એ ઘણી મુશ્કેલ છે
ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી પંચવસ્તુમાં શ્રુતધર્મથી પણ ઘણી જરૂરી છે. ખરતર ગચ્છીયજિનલાભ જે
દ્રવ્યસમ્યકત્વ થવાનું જણાવી તેના સ્વરૂપમાં શ્રી હિરસૂરિજીથી પછી થયેલ છે તેઓ
ભગવાન્ અરિહંતમહારાજે કહેલા જીવાદિ તત્ત્વો
કબુલ કરે તે દ્રવ્યસમ્યકત્વ ગણાય અને યથાસ્થિત આત્મપ્રબોધગ્રંથમાં ઢુંઢીયાને નિન્યવ સિદ્ધ કરે છે.
તે જીવાદિ પદાર્થોની શ્રદ્ધા થાય તેને ભાવસમ્યકત્વ આ કારણથી ભગવાન્ ઉત્તરાધ્યયન સૂત્રકાર
કહેવાય.અને આ ભાવ સમ્યકત્વ પૂર્વે જણાવેલા વગેરે ચાર મનુષ્યાદિ અંગેની દુર્લભતા જણાવતાં
દ્રવ્યસમ્યકત્ય કરતાં અનંતગુણશુદ્ધિવાળું છે એમ માસ સુ સદ્ધી એમ કહી શ્રદ્ધાની દુર્લભતા
જણાવે છે. એટલે ગુરૂપરંપરાથી કે અજ્ઞાનથી જણાવે છે. અર્થાત્ સમ્યકત્વના પરિણામ કરતાં
અસદ્ભાવ પદાર્થોની શ્રદ્ધા રાખનારને શ્રદ્ધાની પ્રાપ્તિ દુર્લભ છે, એમ સ્પષ્ટ કરે છે.
દ્રવ્યસમ્યકત્વવાળા ગણીયે અને યથાસ્થિતપણે ઉત્તરાધ્યયન નિર્યુક્તિકાર મહારાજ પણ સમ્પટ્ટિી
પદાર્થોને માનનારા ભાવ સમ્યકત્વવાળા છે એમ जीवो उवइटुं पवयणं तु सद्हइ । सदूहइ असब्भावं
માનીયે તો જમાલિના શિષ્યોને ભાવસમ્યકત્વ માટે ગામો મુનિ વII સમ્યગ્દષ્ટિ જીવ
ભગવાન પાસે આવવું પડે અને ભગવાન વાયુભૂતિ જૈનશાસનના સદભૂત પદાર્થોનો જે ઉપદેશ થાય
કે ગૌતમસ્વામી સરખાને પણ યથાર્થ પદાર્થને ન તેની તો જરૂર શ્રદ્ધા કરે, પણ ગુરૂપરંપરાએ કોઈ
માનવાનું થયાં છતાં પણ સર્વજ્ઞવચનની પ્રતીતિ પદાર્થ વિપરીત રીતે ચાલ્યો આવતો હોય અને તે
હોવાથી સમ્યકત્વવાળા માનવામાં પણ અડચણ પ્રવચનથી વિરૂધ્ધ છે એમ ન માલમ પડતાં તે આવે નહિં. આ કારણથી શ્રીઉત્તરાધ્યયનસૂત્રકાર સુત્રાનુસારિ છે એમ મનાયો હોય તો તેવી વખતે વગેરે મહાપુરૂષોએ ચાર અંગોની દુર્લભતા
Page #387
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
३०७
જણાવતાં સમ્મે એમ કહેવા કરતાં ભાવસમ્યક્ત્વની દુર્લભતા જણાવી સન્તા એમ જણાવ્યું છે એમ ચોક્કસ મનાય.
આ ઉપર જણાવેલનો પરમાર્થ એટલો જ છે કે જેમ અન્યમતના અસદ્ભૂત પદાર્થની શ્રદ્ધા સમ્યક્ત્વને નુકશાન કરનાર છે તેવી જ રીતે સ્વમતના અપદાર્થની શ્રદ્ધા થાય કે યથાસ્થિત શ્રદ્ધા ન થાય અથવા વિપરીત પદાર્થની શ્રદ્ધા થાય તો તેથી પણ યથાસ્થિત પદાર્થની શ્રદ્ધારૂપ ભાવસમ્યક્ત્વને તો બાધ થાય જ છે અને આ જ કારણ તપાસતાં માલમ પડશે કે જમાલિ વગેરેના વાદોનો શાસ્ત્રકારોને જે વિરોધ કરવો પડ્યો છે તે યોગ્ય જ છે એમ માલમ પડશે.
કેટલાકો વળી કહે છે કે જ્યાં તત્ત્વભેદ હોય ત્યાં જ વિરૂદ્ધતા ગણવી, પણ ક્રિયા તો એવી ચીજ છે કે તેના ભેદથી સમ્યક્ત્વનો કે મોક્ષમાર્ગનો ભેદ પડતો નથી. અર્થાત્ ક્રિયાના ભેદની વિરૂદ્ધતાના ખંડનમાં કે પોતાની ક્રિયાના મંડનમાં ઉતરવું વ્યાજબી નથી. આવું કહેનારાઓ જો કે પરસ્પરની વિરૂદ્ધતાવાળી લાગણીને શાંત કરવાનો ઉદ્દેશ જણાવે છે. જો કે વિરૂદ્ધતાની લાગણી શાંત થાય એ કોઈને અનિષ્ટ નથી, પરન્તુ સત્યના રક્ષણ પૂર્વક જો વિરૂદ્ધતાની લાગણી શાંત થાય તો જ તે ઇષ્ટ છે. બાકીના સત્યના ભોગે જો શાંતિ ઇચ્છવા લાયક ગણીયે તો શ્વાસના દરદથી હેરાન થનારને શ્વાસથી રહિત કરી દેવા જેવું જ થાય. વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જમાલિ વિગેરે નિન્દવો કાંઈ જીવાદિ પદાર્થને નહિં માનનારા તો નહોતા જ. વળી ગોષ્ઠામાહિલ નામના નિન્દ્વવને તો એક સામાયિકસૂત્રમાં મર્યાદા દેખાડનાર નાવગ્નીવ શબ્દ ન બોલવા માટે જ નિન્દ્વવ ઠરાવવામાં આવેલો છે. અને સર્વજ્ઞ ભગવાન સીમંધરસ્વામીજીએ તે
તા. ૨૫-૪-૧૯૩૭
ગોષ્ઠામાહિલને સાતમો નિહવ છે એમ સ્પષ્ટ જણાવ્યું પણ છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધાર્મિક ક્રિયા જો મોક્ષને સાધનારી છે અને સમ્યવર્ણનજ્ઞાનચારિત્રાળિ મોક્ષમાî: એ વિગેરે વાક્યોથી જો ચારિત્ર એ મોક્ષનું સાધન છે, એટલું જ નહિં. પરન્તુ ચારિત્ર વિનાનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ મોક્ષનો માર્ગ બનવાને લાયક નથી, તો પછી મોક્ષના મુખ્ય સાધનભૂત જે ચારિત્ર તેના વિપર્યાસમાં કે અશ્રદ્ધાનમાં વિરોધ ન હોવો જોઈએ એ કહેવું સાચા જૈનને તો શોભે જ નહિં. વળી તે કહેનારાઓએ વિચાર કરવાની જરૂર છે કે બંધના કારણો અધિકરણિકી આદિ ક્રિયાઓ છે તથા સંવર અને નિર્જરા જે મોક્ષનાં સાધનો છે તેનાથી વિપરીતતા એ મોક્ષમાર્ગનો વિરોધ ન ગણાય એવું કોણ કહી શકે ? વળી જેઓ શાસ્ત્રના વાક્યોને જાણે તથા માને છે તેઓને તો સવ્વયં સમ્મત્ત એ પદ માન્ય હોવાથી કોઈપણ પદાર્થની કે ક્રિયાની વિરૂદ્ધતા ચલાવી લેવાની રહે જ નહિં. વળી જો ક્રિયાના ભેદદ્વારા સમ્યકત્વને કોઈ પણ પ્રકારે બાધ ન આવતો હોત તો ભગવાન ગણધર મહારાજા સામાચારીના અને માર્ગના ભેદથી કાંક્ષામોહનીયનો ઉદય અને વિપાક જણાવી તે રાખવો નહિ એમ જણાવત જ નહિં. આ સ્થળે જરૂર એવી શંકા થશે · કે જ્યારે એમ છે તો પછી પરંપરાગત સામાચારીના ભેદને ચૂર્ણિકાર મહારાજા વગેરે કેમ પ્રમાણિક ગણે છે. આ શંકાના સમાધાનમાં સમજવાનું કે પરંપરાગત સમાચારીના ભેદો તપ અને વન્દનઆદિકની અપેક્ષાના છે અને તે પણ અન્યસામાચારી ભેદોના ખંડન વગરના છે. અર્થાત્ કષાયથી પ્રવર્તાવેલા સામાચારીના કે ક્રિયાના ભેદો હોય અને પાછા તે આગ્રહથી થાપવામાં આવે અને સન્માર્ગની અને શાસ્ત્રાધારે થતી ક્રિયાનું ખંડન
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
३०८
કરવામાં આવે તો જરૂર તે મતોનું નિન્ડવોના મતના ખંડનની માફક ખંડન કરવું એ જ પૂર્વધરોની માફક સર્વશાસનાનુરાગિયોને યોગ્ય છે. એટલું તો ચોક્કસ સમજવું કે વિરૂદ્ધપદાર્થનું ખંડન કરતાં, પણ વિરોધિ ઉપરની ભાવઅનુકંપા ખસવી જોઈએ જ નહિં. અર્થાત્ સ્વમતનું મંડન અને અસત્યનું ખંડન એ બન્ને માર્ગપ્રતિપાદનની દૃષ્ટિએ થવું જોઈએ, અને તેમ કરવું એ દરેક મુમુક્ષુનું કર્તવ્ય જ છે.
જો કે સરાગદશાની હયાતી સુધી ઉન્માર્ગે જવાવાળા ઉપર વસ્તુતાએ તેને દૂષણથી બચાવવારૂપ ભાવદયા હોવા છતાં પ્રાયે ઉન્માર્ગે ચઢેલાઓ ઉન્મત્તતાને પામે એ સ્વભાવિક જેવું છે અને તેથી ઉન્માર્ગના ઉન્મત્તોને શાસ્ત્રના નેત્રોનું દાન કરી તે ઉન્મત્તતા ટાળી શકાય, પણ તે ઉન્માર્ગનું ગમન અત્યંત ઉન્મત્તતાવાળું થયેલું હોય છે ત્યારે તેને શાસ્ત્ર ચક્ષુ કાર્ય કરનાર થતી નથી. એકલી શાસ્રચક્ષુ કાર્ય કરનાર નથી થતી એટલું જ નહિં પણ વાંદરાના હાથમાં આવેલા ચાટલાનો જેમ તે વાંદરો સદુપયોગ તો ન કરે પણ તે આરિસાનો જ નાશ કરનાર થાય છે, તેવી રીતે બિચારા કેટલાંક ભારે કર્મી જીવો શાસ્રરૂપી ચક્ષુ જે શાસ્ત્રાનુસારી પરમકૃપાલુમહાત્માઓએ આપેલ હોય તેનો સદુપયોગ તો કરે નહિ, અને તે શાસ્ત્રચક્ષુના સદુપયોગથી પોતાના મિથ્યાત્વના અંધપણાને ખસેડવાની વાત તો દૂર રહી, પણ તે ઉન્માર્ગી કદાગ્રહી બનીને શાસ્ત્રરૂપી ચક્ષુને જ દૂષિત કરવા યાવત્ તેનો નાશ કરવા તૈયાર થાય છે ત્યારે શાસ્ત્રની પરમ ઉપયોગિતા અને મહત્તાના અવલંબને રહેનાર મહાત્માને પણ કષાયદશા આવવાનો વખત થાય છે. આટલા જ માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રકાર महारा४ अणासवा थूलवया कुसीला मिउपि चंउं પતિજ્ઞીમા અર્થાત્ શિષ્યો એટલે ઉપદેશના પાત્રો
તા. ૨૫-૪-૧૯૩૭
પ્રથમ તો અનાશ્રવ એટલે શાસ્ત્ર અને આજ્ઞાના વચનને અંગીકાર કરનાર બને છે અને પછી જ્યારે મંતવ્યની વિરૂધ્ધ શાસ્ત્રપાઠોની હાજરી દેખાડવામાં આવે કે શાસ્ત્રીય એવું ગુરૂ મહારાજ યા ઉપદેશકનું વચન અંગીકાર કરવાનો સત્યને અંગે પ્રસંગ આવે ત્યારે વાંદરા અને આરિસાના દૃષ્ટાન્તે તે બિચારો ઉન્માર્ગગામી જીવ ગુરૂ અને શાસ્ત્ર બન્નેનાં દૂષણો જ બોલવા રૂપ સ્થૂલવ એટલે અસંબધ્ધપ્રલાપ કરવાવાળો થાય છે. આવી હદ થવાથી
શાસકગુરૂમહારાજને તેવા અધમોની વધારે અધમ દશા ન થાય માટે ઉપેક્ષા કરવી પડે છે અને સમુદ્રથી નીકળેલાં માછલાંઓની માફક તે ગુરૂ, ઉપદેશ અને શાસ્ત્રમાર્ગથી દૂર થયેલાઓ સદાચાર અને સાધુપણાની શ્રેણિથી સરકી જઈ સત્તા એટલે ઉત્તમપુરૂષોના પંથથી પતિતપણામાં આવી જાય છે. વળી અત્યંત ભારે કર્મી તો શાસ્ત્રકાર મહારાજાઓ યુદ્ધોવધારૂં નમિયા એમ કહી જે આચાર્ય ઉપાધ્યાય અને ગુરૂ આદિના ઉપઘાતક બનવાનું વારંવાર નિષેધ કરે છે તેના પ્રસંગોમાં તે બિચારો આવી પડે છે અને પરિણામે મિંડપિ ચંડ પરંતિ સીમા એટલે ભવમાં બોધિ તારવાને માટે સજ્જ થયેલા
અને ભાવદયાથી ભરેલા એવા ગુરૂમહારાજને તે શિષ્ય પ્રચંડક્રોધનો અવકાશ આપવાનો પ્રસંગ લાવનારા થાય છે. આ ઉપરથી સ્હેજે સમજાશે કે ભગવાન જિનેશ્વર મહારાજા કે શાસ્ત્રકાર મહારાજાઓ ક્રોધ કરવાનું વિધાન કરતા નથી અને કરે પણ નહિ. તે મહાપુરૂષો તો ગુણપ્રાપ્તિનું જ વિધાન કરે. પણ ક્રોધ કે તેના કાર્યરૂપ દંડનું વિધાન કરતા નથી. એટલું જ નહિં, પણ શ્રી ભગવતીજી આદિ સૂત્રોમાં શ્રી સંઘઆદિના કારણે પણ વૈક્રિય કરનારા મહાત્માને આલોચનાદિ સિવાય આરાધક થવાની પણ મનાઈ કરે છે. એ કારણથી સાધુ સમુદાયના રક્ષણ માટે સિંહને મારનાર આખા સાધુસમૂહ આદિ છએ ખંડના શ્રમણસંઘને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ “બચાવનાર શ્રીવિષ્ણકમાર અને યાવત્ સાધ્વીજીના શાસ્ત્રકારો પ્રાયશ્ચિત્ત કહે છે અને અશુદ્ધ સંયમને બચાવનાર શ્રીકાલકાચાર્ય મહારાજ વગેરે આહારપાણીથી બાલવૃદ્ધગ્લાનનું વૈયાવચ્ચ કરનારને પણ આલોચણ લઈને શુદ્ધ થયેલા છે. જૈનના પણ પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત કહે છે. જો કે સકલસમુદાયમાં એ વાત પણ પ્રસિદ્ધ જ છે કે સામાન્ય આલોચન તો દરેક ગોચરીમાં હોય જ જંઘાચારણ અને વિદ્યાચારણ સરખા છે. કેટલાક બિચારાઓ અપવાદપદને નામે મુનિ મહારાજાઓ દ્વીપાંતરે જઈ ચૈત્યવદન કરી શાસનપ્રત્યનીકો ઉપર થતા ક્રોધનો બચાવ કરી લઈ આવે છે તેમણે પણ આલોચનાની જરૂર તેથી આપેલી શિક્ષાને આલોયણા લાયક નહિં એમ શાસ્ત્રકારોએ આરાધના માટે જણાવી છે. પરન્તુ જણાવે છે. પણ તેઓએ સમજવું જોઈએ કે પ્રવૃત્તિને ભિક્ષાચર્યા જેવા તપને અંગે અને પારિષ્ઠાપનિકા અપવાદ છે કે પરિણતિને અપવાદ છે. ખુદ વિધિથી સમિતિ જેવા સંયમને અંગે પણ જ્યારે અને આજ્ઞાપુરસ્સર કરવામાં આવતા આહારવિહાર આલોચનાની જરૂર રહે તો પછી લબ્ધિ ફોરવવા નિદ્રા નદીનું ઉતરવું વગેરેમાં પણ જ્યારે આલોચના આદિને અંગે આલોચનાની જરૂર રહે તેમાં નવાઈ કાયોત્સર્ગાદિ પ્રાયશ્ચિત્તો શાસ્ત્રકારો સ્પષ્ટશબ્દોમાં શી? જેમ ભિક્ષાચર્યા અને પરિષ્ઠાનિકા આદિ જણાવે છે તો પછી લબ્ધિ આદિના કોઈપણ કાર્યમાં આલોચનાવાળાં રહે તેથી તે ભિક્ષાચર્યા આદિ આલોચનાદિ ન હોય એવી કલ્પના જ અસ્થાને છે. સર્વથા છોડવા લાયક થતાં નથી, પણ અતિશય કોઈપણ સ્થાને રાગદ્વેષ કરવો ક્રોધ કરવો હિંસા લાભનું કારણ હોવાથી આદરવા લાયક રહે છે, કરવી એમ વિધાનરૂપ ન હોય. જો એમ માનવામાં તેવી રીતે સરાગદશામાં રહેલા સમ્યકત્વાદિકને આવે તો ક્રોધ અને હિંસાદિની અધિકતાએ અધિક અંગે રાગાદિકની પ્રાપ્તિ થાય છે છતાં તે નિર્જરા માનવી પડે. વળી અપવાદપદ કરેલી સમ્યકત્વઆદિ આત્માના ઉદ્ધારનો હેતુ હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ ન થવા દે અને બચાવ કરે. પણ આદરવા લાયક જ છે. આ ઉપરથી સ્પષ્ટપણે આલોયણ આદિથી બચાવે નહિ. વળી નિર્જરાની સમજી શકાશે કે જેમ વર્યાચારની સફલતા માટે સાથે સંબંધ ઉત્સર્ગનો છે,અપવાદનો નિર્જરાની ભિક્ષાચર્યાદિ દ્વારા વૈયાવચ્ચ કરવી જ જોઈએ. અને સાથે સંબંધ નથી. તેમજ અપવાદપદો પરિહારને છતીશક્તિએ બાલપ્લાનની વૈયાવચ્ચ ન કરે તો લાયક તો માનવાં જ પડે. અપવાદ એટલે જ આલોચણ આવે, અને ભિક્ષાચર્યાદિમાં ફરે તો પણ કારણિક વિધિ, અપવાદનું સાધ્ધ ઉત્સર્ગ માર્ગનું આલોવવું પડે, તો પણ જેમ વૈયાવચ્ચના લાભને રક્ષણ હોય છે. અપવાદની વૃદ્ધિ ઉત્સર્ગની માફક માટે આલોવવું પડે તેવું પણ ભિક્ષાભ્રમણ ઈષ્ટ છે, કર્તવ્યદશામાં નહિં આવે. પચ્ચકખાણમાં તેવી રીતે શાસનના વિરોધિઓને સમજાવવા અને અનાભોગાદિ અપવાદો છે છતાં અનાભોગસેવાનું શાસનના રક્ષણને માટે કદાચ લબ્ધિ આદિનો પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. લબ્ધિ ફુરણા પ્રમાદ છે, પ્રયોગ કરવો જ પડે. અર્થાત્ તે કરવામાં આલોયણ અપવાદને પ્રમાદ જ હોય એમ નથી, કાઉસ્સગમાં આવે અને મહાશક્તિ છતાં તે ન નિવારે તો પણ શ્વાસ લેવો તો પણ અપવાદ છે, પણ પ્રમત્તતા નથી. બાલગ્લાનાદિનું વૈયાવચ્ચ ન ક્યની આલોયણ લબ્ધિ ફોરવવી એ અપવાદ છે. તેમાં પ્રમત્તપણું આવે જ. યાદ રાખવું કે બાલગ્લાનાદિનું વૈયાવચ્ચ નથી આવતું એમ નથી અને તેથી આલોચનાદિ કરતાં અશુદ્ધ આહારપાણી લાવીને પણ સાધુએ કરવાની જરૂર નથી એમ શાસ્ત્રપાઠથી જો સાબીત વૈયાવચ્ચ કરવાનું છે તે વેયાવચ્ચ ન કરે તો પણ થાય તો તે સહેજે માની શકાય. પણ ભગવતીજીમાં
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ સ્થાન સ્થાનપર (સંપાદિ) કાર્યસર પણ લબ્ધિ શાસ્ત્રકારોએ પણ કહ્યું નથી. પરંતુ નિડવો અને ફોરવનારને માયી કહીને આલોચનપ્રતિક્રમણની શાસનપ્રત્યનીકોને માટે તો શાસ્ત્રકારોએ સ્થાન જરૂર જણાવે છે. આમ છતાં શાસનભક્તિવાળાઓને સ્થાન પર દુર્લભબોધિ થવાનું નિયમિત જણાવ્યું છે. એવા પ્રસંગો ઉપસ્થિત થાય છે અને તેથી પજાસણના વ્યાખ્યાનો સાંભળનારાઓને પણ તિન્દુક્યક્ષની માફક શાસનના વૈયાવચ્ચને માટે માલમ છે કે ભગવાન મહાવીર મહારાજાના જીવે લબ્ધિનું વીર્ય ફોરવવું પડે તેમ કાર્ય કરવાની જરૂર મરીચિના ભવમાં એક કલ્પિત વેષમાં અંશે ધર્મ રહે છે. શાસનપ્રત્યનીકોને જ્યારે લબ્ધિધારી પુરુષો છે એમ બોલાવની ભૂલ કરી તેના પરિણામે આલોચનને લાયક પણ કાર્ય કરીને ઠેકાણે લાવવા કોડાકોડી સાગરોપમ સુધી સંસારનું પરિભ્રમણ કે શિક્ષિત કરવા તૈયાર રહે છે તો પછી લબ્ધિ કરાવનાર કર્મ બાંધ્યું. શાસનમાં સૂત્રાર્થના વિનાના પણ શાસનભક્તો શાસનના પ્રત્યેનીકોને પ્રત્યેનીકોનેજ બહુલકર્મ ગણ્યા છે એટલું જ નહિં. ઠેકાણે લાવવા કે શિક્ષિત કરવા પોતાની બુદ્ધિ
પરંતુતે સૂત્રાર્થના પ્રત્યેનીકોનું વચન માનનારા વકતૃશક્તિ અને કવિ શક્તિનો ઉપયોગ કરે તેમાં
કપિલ સરખાને પણ બહુલકર્ણીજ માન્યા છે. આશ્ચર્ય શું ? ભગવાન મહાવીર મહારાજાનો
વાંચકોએ સમજવું જરૂરી છે કે અન્યતીર્થીઓના ગોશાલાએ કરેલો તિરસ્કાર એમ મહાનુભાવ
નેતાઓને બાદ કરીએ તો મધ્યમ વર્ગ ધર્મની સુનક્ષત્ર અને સર્વાનુભૂતિથી સહન ન થયો. વળી
પ્રભાવના થાય તેમાં આનંદ અને અનુમોદનારા તિન્દુષ્પક્ષથી શ્રીહરિકેશિજીને થયેલો પરાભવ
હોય છે, જ્યારે સૂત્રાર્થથી પ્રત્યેનીક બનેલા સ્વતીર્થ સહન ન થયો, તેમ શાસનના સાચા ભક્તોથી
તરીકે ગણાવતા લોકો ધર્મની જાહોજલાલી થાય શાસનપ્રત્યનીકો શાસન ઉપર ખોટા આક્ષેપો કરે અને સત્યને અસત્ય ઠરાવી અસત્યને સત્ય ઠરાવવા
ત્યારે પણ અત્યંત ઇર્ષાળું અને નિંદ્રાખોર બને છે.
અને આ સ્થિતિથી તેઓ સત્યધર્મના દ્રષી થાય અને માગે તે સહન થઈ શકે જ નહિ. વાચકોએ આ
ગણાય તે સ્વાભાવિક છે અને તે દ્વેષના પરિણામે વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સૂત્રકારોએ અન્યતીર્થિઓને સમ્યકત્વ વિનાના ગણ્યા છે ભવમાં
સ્વાભાવિક રીતે તેઓને સાચા ધર્મની પ્રાપ્તિ થવી ભટકનારા ગણ્યા છે. પણ કુલ ગણ સંઘ સૂત્ર અર્થ
ભવાંતરે પણ દુર્લભ થાય એમાં આશ્ચર્ય શું? મરીચિ કે તદુભયને આશ્રીને પ્રત્યેનીક તરીકે તે તો
સરખાને જ્યારે સાચા ધર્મ ઉપર પ્રીતિ હતી, અરૂચિ કેવલનિતવ આદિને જ ગણેલા છે, શ્રીનન્દીસુત્ર
નહોતી, અને કપિલને સાચા માર્ગનું પ્રથમ ભાન અને શ્રીસમવાયાંગ વગેરેમાં દ્વાદશાંગીની વિરાધનાથી કરાવવામાં આવ્યું પણ હતું. સાચાધર્મ તરફ વાળવા અનન્નો સંસાર ભટકવાની વાતમાં દૃષ્ટાન્ન તરીકે પ્રયત્નો થયાં હતા, છતાં એક વેષના અંગે બોલાયેલો મરીચિં અને ગોખામાહિલ આદિ જ લેવાયા છે. શબ્દ ધર્મપ્રકૃતિની દુર્લભતા કરનાર થાય, તો પછી વળી અન્યલિંગે તો કેટલાકની સિદ્ધિ થાય એમ પણ જેઓ સાચા ધર્મના વિરોધી બની સાચા ધર્મમાં શાસ્ત્રકારોએ માન્યું છે, પરન્તુ કોઈ પણ શાસ્ત્રકારે પ્રર્વતનારાઓની નિન્દા કરે, તેઓને કોડ કોડ તો કોઈપણ નિદ્ભવ કે ગણઆદિના પ્રત્યેનીકોનો મોક્ષ શું ? પણ અસંખ્ય સાગરોપમે સંસારનો અંત થવાનું જણાવ્યું જ નથી. વળી અન્યતીર્થીઓને લાવનાર ધર્મ મળે નહિં તેવું કહેવામાં અયુક્ત શું? દુર્લભબોધિપણું જ હોય એમ કહી શકાય નહિં અને
અપૂર્ણ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) આ જિનભવનનું કરાવવું આદિમાં ગયું છે તેથી વિરૂદ્ધ નથી. સર્વક્ષેત્રોમાં હંમેશાં તીર્થકરો ન હોવાથી જીવોને ભાવઆપત્તિથી તારવાવાળું નક્કી સાધન શ્રીજિનેશ્વરભગવાનનું મંદિર જ છે. તેમાં તેમના બિંબની પ્રતિષ્ઠા, વિભાગથી સાધુનું રહેવું, દેશના અને ધ્યાન વિગેરે થાય તેમાં એક એક વસ્તુ ભવ્યોને ભાવઆપત્તિ જે જન્મ જરા મરણ અને તેના કારણ ભૂત જે કર્મો તેથી તારવાના ગુણોવાળી છે, અને તેથી પૃથ્વી આદિકની હિંસા તે પૃથ્વી આદિને પીડા કરવાવાળી છતાં પણ ભવ્યોને સમ્યગદર્શનાદિકગુણનું સાધન બનવાથી યોગ્ય છે, અને તે મંદિર અને પ્રતિમા વગેરેનું ગુણસાધનપણું તો પ્રત્યક્ષ દેખાય છે. આરંભવાળા જીવને આ પૂજા પ્રાયે બીજા કુટુંબ કામિની અને કંચનની ધારણાથી થતા અસદારંભની નિવૃત્તિ કરાવનારી છે, અને તેથી પૌદગલિક આશંસાઓ રહિતપણાથી એવી સ્થાવરની એ પીડા પણ મોક્ષફળ દેનારી છે. માટે પીડાથી અધર્મ જ છે એમ વૈદ્યના દૃષ્ટાંતે બીજા ગુણો થવાથી કહી શકાય જ નહી, નહિંતર વૈદ્યને પણ અધર્મ જ માનવો પડે. વેદમાં કહેલી આલોકના ફલ માટે અને ત્રસજીવોની થતી હિંસા સમ્યફ આપત્તિને ટાળવાના ગુણવાળી નથી, સમ્યગ્દર્શનઆદિની અપેક્ષાએ દૃષ્ટગુણવાળી નથી, તેમજ તેમાં દેવલોક અને સમૃદ્ધિ આદિની ઇચ્છા હોવાથી ઇતરહિંસાની નિવૃત્તિરૂપ પણ નથી. વળી એમ નહિં કહેવું કે મોક્ષરૂપ ફલની ધારણાપૂર્વકની આ પ્રવૃત્તિ હોવાથી આ પૃથ્વી આદિની હિંસા પણ મોક્ષ સાધનારી થાય નહિં, કારણ કે મોક્ષ ફળવાળું જ વચન સારું કહેવાય, બાકીનું વચન અર્થશાસ્ત્ર આદિના વચન જેવું જાણવું. અગ્નિ મને આ પાપથી છોડાવો, એવી શ્રુતિ પણ વેદની હિંસાને પાપમય જણાવે છે, તેમજ સંધે તાસિ એ સ્મૃતિ પણ તે જ કહે છે. આ શ્રુતિ અને સ્મૃતિ અન્યાર્થવાળી છે એમ પણ અનિશ્ચયપણું હોવાથી કહી શકાય નહિ. જિનભવનવિધિમાં એવું પાપનું વચન છે નહિ. વળી મરનારા જીવોનું સુખ પણ તેમાં ઇચ્છયું નથી. વધ કરના સુખ પણ જે વિપાકે દારૂણ છે તે ઇચ્છયું નથી, માટે પૂર્વપક્ષનું કથન અનર્થક છે. ઉપસંહાર કરતાં કહે છે કે દૃષ્ટ અને ઈષ્ટથી વિરૂદ્ધ એવું જે વચન હોય તેનાથી જે પ્રવર્તનારા હોય તેઓનો શુભભાવ ગણાતો હોય તો પણ તે સ્વેચ્છાદિના શુભવ જેવો જાણવો, જોકે જીવોમાં એકેંદ્રિયઆદિપણાનો ભેદ પાપના અલ્પબહુપણાનું કારણ ઇચ્છેલો છે, તો પણ શુદ્રબ્રિજઆદિની રીતિએ તે અલ્પબદુત્વ જાણવું. જેમ તેઓના માનવા પ્રમાણે હજારશૂદ્રોની હત્યાથી એક બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે અહીં ગુણદોષચિંતાએ પૃથ્યાદિ અને ત્રસાદિમાં અલ્પબહુ જાણવું.” પૂજાદિમાં જ્યણાથી પ્રવર્તવાવાળાને દ્રવ્યથી પણ હિંસા ઘણીજ અલ્પ થાય છે અને સર્વકાર્યમાં જ વણા એજ ધર્મનો સાર છે એમ જરૂર ગણવુંજ.જોઇએ. ધર્મને ઉત્પન્ન કરવાવાળી જયણા છે, ધર્મને પાળવાવાળી જયણા છે, ધર્મવૃદ્ધિ કરવા વાળી પણ જયણા છે, પરમાર્થથી જયણા જ એકાંતસુખને દેનારી છે. જયણાથી વર્તવાવાળો જીવ શ્રદ્ધા, બોધ અને આચરણદ્વારાએ સખ્યત્વ જ્ઞાન અને ચારિત્ર - આરાધક કહેલો છે. અને બને છે. વળી આ ભગવાન જિનેશ્વરની જે પૂજા તે તેમાં થતી પૃથ્વી આદિ વિરાધના છે તેના જે દોષો છે તેનાથી અધિક દોષને નક્કી નિવારવાવાળી છે, તેથી તે પૂજા બુદ્ધિમાનોએ નિવૃત્તિપ્રધાન જાણવી જોઈએ. જિનભવનમાં પૃથ્વી આદિથી પ્રવૃત્તિ છે તેમાં જયણા કે રીતે છે એ સવાલના જવાબમાં
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ . • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જણાવે છે કે પરિણત જળ અને કાષ્ઠશુદ્ધિઆદિ રૂપ પ્રાસુક ગ્રહણથી જયણા સમજવી, અને ઘણા પૈસાનું ખર્ચ થાય છે તે પણ સ્થાને થાય છે અને તે નિર્મલભાવ અને યોગ્ય ઉપયોગથી સર્વ ધર્મનું કારણ છે. આજ કારણથી અંશે આરંભ આદિ દોષવાળું છતાં પણ સર્વજીવોની પીડા હરણ કરનાર અને આર્ત અવસ્થા વારનાર હોવાથી બહુદોષને નિવારનાર શ્રી આદિનાથ ભગવાને શિલ્પાદિનું વિધાન કરેલું છે તે પણ નિર્દોષ જાણવું. સર્વોત્તમ પુણ્ય સહિત તે ભગવાન સમ્યકત્વ મળ્યું ત્યારથી સર્વથા અન્ય જીવોના હિતમાં લીન, વિશુદ્ધ જોગવાળા અને મહાસત્વવાળા હતા. પ્રજાને બહુ ગુણ કરનાર જાણીને તેઓએ તે શિલ્પ આદિ દેખાડ્યું છે તો યથોચિતપણે પ્રજાનું રક્ષણ કરનાર એવાં ભગવાનને દોષ કેમ થાય? શિલ્પાદિદર્શનમાં ભગવાનનું મુખ્ય ધ્યેય લોકોને બહુ દોષથી બચાવવાનો હતો. સર્પાદિથી રક્ષણ કરવા માટે ખાડાવિગેરેથી ખેંચતાં કાંટાદિ લાગવા રૂપ દોષો થાય તો પણ ખેંચનારનો આશય પવિત્ર જ છે. એવી રીતે નિવૃત્તિપ્રધાન હોવાથી આ જિનભવનાદિની હિંસા તે તત્ત્વથી અહિંસાજ છે. વળી, જયણાવાળાને વિધિ જ પૂજાદિક કરતાં થતી જે હિંસા તે તત્વથી અહિંસા જ છે.
અહીં બીજી વાત પણ જણાવે છે :सिअ १२७१, तअ १२७२, उव १२७३, इ. १२७४, अहि १२७५, तो १२७६, तह १२७७,
એમ કહેવામાં આવે કે પૂજ્ય એવા શ્રીતીર્થકરો કૃતકૃત્ય થઈ ગયેલ હોવાથી તેઓને ભક્તોએ કરેલ પૂજાથી કોઈપણ જાતનો ઉપકાર નથી, તેમજ તેને ઉપકાર તો માનીયે તો અકૃતકૃત્યપણું સંપાદન થાય, અને તેથી આશાતના થાય છે, વળી અધિકહિંસાની નિવૃત્તિથી ગુણાંતર થવાનો નિયમ નથી, માટે પૂજામાં થી હિંસા તે સદોષ જાણવી. એના ઉત્તરમાં જાણવાનું કે ચિંતામણિ અગ્નિ અને ચંદનાદિને સેવન કરનાર તરફથી કોઈપણ ઉપકાર નહિં છતાં પણ તે ચિંતામણી આદિની વિધિથી સેવા કરનારો તેનાથી જ ળ પામે છે. એ વાત જગતમાં પણ પ્રસિદ્ધ જ છે. અને એવી જ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી પણ ફળ થાય તેમાં કોઈપણ જાતને વિરોધ નથી, અને ઘાતિકર્મનો ક્ષય કરી વીતરાગ સર્વજ્ઞ થયેલા હોવાથી જ કૃતકૃત્યપણાને લીધે જ તેમને પૂજ્ય માનેલા છે, તેથી તેમને પૂજવામાં આશાતના છે નહિ.. વળી વિષયકષાય આદિ સહિત એવાં અને અનુબંધવાળાં અધિકરણોથી પૂજા દિમાં પ્રવર્તતાં નિવૃત્તિ થવાથી અધિનિવૃત્તિ પણ ગુણ છે, અને ભગવાનના દર્શનાર્ષી શુભયોગથી શુદ્ધ એવું જે સમગદર્શન તેના શુદ્ધિાદિ ગુણાંતર પણ થાય છે, અને તેંટા માર્ગે પૂજા સંબંધી હિંસા ગુણકારિણીજ છે એમ માનવું જોઈએ, પૂર્વ કા પ્રશ્નાર્ણ જયણાથી પ્રવૃત્તિ થાય માટે હિંસા સભ્ય છે. સામાનાજના વચનથી આ બધું સંભવી શકે છે. નિશ્ચય કરીને કહેલા આગમર્થી અને નહિ. નિવાËા ગુરૂસાદાયથી પૂર્વોક્ત સર્વ સંભવિત જાણવું. વેચનનો વિશ્વાસ કરે છે.
अ १२७४, १२७९, तव्या १२८०, अहिस्सा १२८१, वाणा १२८२, ण या १२८३, नो १२८४, ताणिह १२४५, कसा १२८६, इंदबा १२८.७, एवं नो १२८८, पणा कमाइः १२८९, तत्तो १२९०, णेवं १२९१, अब एस्सर. नमो भाषा पसa, वेल्पा १२९४, पाहि १२९.५, सा एवं १२९८, तह केएः १२९७, ता तस्स १२९८, जाह एस. तात्तोति १२००
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ વેદનું વચન ન સંભવે તેવું છે, કેમકે તે વેદવચન પુરુષે નહિ કહેલું એવું માનવામાં આવ્યું છે. આ નહિ કહેલું હોવા છતાં વચન હોય એ વસ્તુ અત્યંત વિરૂદ્ધ છે. કેમકે વચન માનવું અને વળી તે અપૌરૂષય એટલે પુરૂષના કહ્યા વિનાનું માનવું એ યુક્ત નથી. કારણ કે બોલાય તે વચન કહેવાય, અને વક્તા ન હોય તો તે વચન બને જ નહિ. તેટલા માટે વચનને અપૌરૂષય માનવાથી વચનનો જ અસંભવ થઈ જાય. વળી જગતમાં પણ પુરુષના વ્યાપાર વગરનું વચન કોઈ જગ્યાએ સંભળાતું નથી, અને કદાચ વકતા ન દેખીયે અને દેવતાદિકનાં વચનો સંભળાય તોપણ અદેશ્ય કર્તાથી જ તે થયેલાં છે એવી ધારણા થાય, કર્તાપણાની શંકા તો જાય જ નહિ. અદશ્યકર્તાવાળું બીજું વચન સંભળાતું નથી તો તે અદશ્યકર્તાવાળા વચનમાં શંકા કેમ થાય એમ ન કહેવું, કેમકે કોઈ કોઈ વખત દેવતાઈ વચનો અદેશ્યપણે સંભળાય છે અને અપરૂષય વૈદિકવચનો તો કોઈ દિવસ અને કોઈ પણ ક્ષેત્રે સંભળાતાં જ નથી. લૌકિકવચનો પણ સર્વ તેમને તેમ કહેવાયેલા છે. તો પછી વેદમાં ક્યો ફરક છે કે જેથી તેમાં અપૌરૂષયપણાનો આગ્રહ રાખવો વળી જો તે વેદનાં વચનોને અપૌરૂષય માનીયે તો તો ન્યાયપૂર્વક વેદ વાક્યથી કોઈપણ વસ્તુમાં નિશ્ચય થઈ શકે નહિ, કેમકે તે અપૌરૂષય હોવાથી તેનો અર્થ કરવામાં અતીન્દ્રિયશક્તિ જોઈએ, અને તે અતિન્દ્રિય શક્તિ તો પુરૂષમાત્રથી જાણી શકાય જ નહિ, અને અતિશયવાળો અતીન્દ્રિયદર્શી પુરૂષ જે સર્વજ્ઞ તેને તો તમે માન્યો જ નથી. કદાચ કહો કે લૌકિકવચનો કરતાં વેદવચનમાં પૌરૂષય અને અપૌરૂષયપણાનું જુદાપણું છે. તો પછી તેવી જ રીતે સ્વર્ગ અને ઉર્વશી વિગેરે શબ્દોના અર્થનું પણ લૌકિકઅર્થોથી જુદાપણું હોવું જ જોઈએ. વળી તે વેદવચન દીવાની માફક સ્વભાવથી પોતાના અર્થને કહી શકે જ નહિ. કારણ કે જો તેમ વેદના શબ્દો જ પોતાના અર્થને કહેતા હોય તો સંકેતનો ભેદ ન થાય અને ખોટા અર્થનો પ્રકાશ થાય જ નહિ દીવો ઇંદીવર (રત્ન)માં અછતી રક્તતા પ્રગટ કરે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું દેખાડે છે, તો તેટલા માત્રથી દેખવા કે દેખાડવા માત્રથી નિશ્ચય થાય નહિ. વળી એવા સંકેતથી અર્થ કરે એવા પ્રકારનું વચન ન હોવાથી આગમના પ્રયોગ માટે કરેલો ગુરૂ સંપ્રદાય પણ ન્યાયથી વેદવચનમાં ઘટે નહિ, અને વેદનું વચન કોઈ દિવસ કોઈને પણ કોઈ વસ્તુમાં મારાથી નિશ્ચય થયો છે એવું કહેતું નથી, તેથી વૈદિકને તત્વ તરીકે માનવો તે મોહ છે. તે વેદવચનના ઉપદેશકથી શિષ્યોને જ્ઞાન થાય તે પણ મોહ છે, તેમજ તેના અર્થનો પ્રયોગ કરવો તે પણ મોહ છે. પ્રયોગ ન નિવારવો તે પણ નક્કી મોહ જ છે. એટલે રૂપની વિશિષ્ટતાને સ્થાપન કરવામાં સર્વ જાલંધોની પરંપરાની માફક પરંપરાએ ગુરૂસંપ્રદાય પણ તેમાં પ્રમાણભૂત નથી. અપૌરૂષયવાદી એમ કહે કે તમે પણ સર્વ સર્વજ્ઞોને આગમથી જ થયેલા માનો છો તો પહેલાંનો આગમ અપૌરૂષય માનવો જોઈશે, અથવા તો આગમ વગર કોઈ હેલા સર્વજ્ઞ થયા એમ માનવું જોઈશે. તેના ઉત્તરમાં કહે છે કે બીજ તથા અંકુર, અને જીવ તથા કર્મના સંબંધની પેઠે સર્વજ્ઞ અને આગમ બંને અનાદિ છે, તેથી આ પહેલો અને આ પછી એમ કહી શકાય નહિ, અથવા તો વચનરૂપ આગમ સિવાય પણ મરૂદેવી વિગેરે મોક્ષ ગયેલાં હોવાથી વચનરૂપ આગમથી જ સર્વજ્ઞ થાય છે એવો નિયમ નથી, અને શબ્દ આગમ તો વક્તાને
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
આધીન જ છે, જે માટે વેદવચનમાં અપૌરૂષયપણા આદિ બધું ન્યાયથી અસંભવિત જ છે, તેથી અને સાચા વચનથી સિદ્ધ થનારી જે હિંસાદિક અને તેથી થનારા દોષઆદિની વસ્તુ તે વેદથી કેમ સિદ્ધ થાય? જેમ અર7માં (ઘટઘટ ઘટ્ટાદિ)માં પત્થરપણાની સરખાવટ હોવાથી મસ્તકનું શૂલ શમાવવા વિગેરે રત્નના ગુણો તે ઘરઘરઘટ્ટાદિકમાં હોય નહિ, તેવી રીતે સામાન્યવચનમાં પણ સર્વજ્ઞવચનથી સાબીત થતા હિંસાદિકથી ઘટદોષાદિક પદાર્થો જાણવાનું હોય જ નહિ, અને એટલા માટે પંડિતોએ ચાસપંચાસ-ન્યાયથી વચન છે અને અપૌરૂષય છે એવી વસ્તુ કહેવા લારાએ ન્યાયને એબ લગાડવી નહિ. વળી વેદમાં સામાન્યથી પહેલાં તો જીની હિંસા ન કરવી એમ કહ્યું, અને ફરી ત્યાં જ વેદમાં સ્વર્ગને માટે હિંસા કરવાનું કહ્યું, તો વેદના વાક્યોના પ્રમાણપણાથી સ્વર્ગ ઋદ્ધિ આદિ ફળસિદ્ધિ હોય તો પણ દોષ તો નક્કી જ છે, કેમકે હિંસાના સામાન્યદોષનું નિવારણ સ્વર્ગાદિથી થતું નથી. જેવી રીતે આયુર્વેદમાં ડામ દેવાનો નિષેધ કરીને રોગના ક્ષય માટે વિધિથી તે ડામ દેવાનો કહ્યો, છતાં તે વિશેષ વચનથી ડામ દેતાં, ડામથી થનાર દુઃખ થવા રૂપી દોષ તો રોગ મટવા છતાં પણ જરૂર થાય જ છે. હવે દ્રવ્યભાવસ્તવને અંગે કહે છે.
कय १३०१, अप्प १३०२, दव्व १३०३, जं १३०४, जो १३०५, आरंभ १३०६, एत्तो १३०७, संतं १३०८, अस्सी १३०९, इत्थं १३१०, इअ १३११, एसेह १३१२, एवं १३१३,
યથોચિત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નક્કી મહેમાંહે ભળેલા જ સમજવા. તેમાં દ્રવ્યસ્તવ સહકારી વિશેષથી અલ્યવીર્યવાળા શ્રાવકને કલ્યાણ કરનારો હોય છે, અને બહુવીર્યવાળા સાધુને બાહ્ય દ્રવ્યસ્તવના ત્યાગથી ભાવસ્તવ શ્રેષ્ઠ છે, એ તત્ત્વ સમજવું, જે પુરૂષ અલ્પતર વીર્ય હોવાથી દ્રવ્યસ્તવને પણ કરી શકતો નથી તે શુદ્ધ એવા ભાવ સ્તવને કરશે એમ કહેવું તે અસંભવિત જ છે, કેમકે ભાવસ્તવ નક્કી અત્યંત ઉત્કૃષ્ટવીર્યની અપેક્ષા રાખે છે, અને સો પલ જેટલો ભાર નહિં ઉપાડનારો પર્વતને ઉપાડી શકે નહિં. એ ચોખું જ છે બાહ્ય એવા ધનના ત્યાગદ્વારાએ જે તુચ્છવૃત્તિવાળો મનુષ્ય થોડો કાલ પણ આત્માને વશ કરતો નથી તે મનુષ્ય થાવજીવને માટે સર્વનો ત્યાગ કેમ કરી શકે? આરંભનો ત્યાગ કરીને ત્યાગી થયેલો સાધુ જ્ઞાનાદિકગુણોમાં વધતો હોવાથી દ્રવ્યસ્તવ નહિ કરે તે પણ દોષને માટે નથી. આ જ કારણથી શાસ્ત્રોમાં દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારના ધર્મોમાં દાનાદિકનો અનુક્રમ રાખ્યો છે, અને તે અનુક્રમ વગર ધર્મપણું ઘટે પણ નહિં. જગતમાં સહેજે મળવાવાળું, આત્માથી ભિન, અને નાશધર્મવાળું એવું ધન પણ જે મનુષ્ય તુછતાથી પાત્રમાં ન આપે તે રાંકડો અતિદુર્ધર એવા ચારિત્રના આચારને શું ધારણ કરશે ? અને આચારરહિત મનુષ્ય શુદ્ધતપને માટે લાયક થતો જ નથી, જે શક્તિ પ્રમાણે તપ ન તે કરે ગળીયા બળદ જેવો મનુષ્ય આખા સંસારની વિરકતાદિ ભાવનાના સમુદાયમાં તન્મય કેમ થાય ? માટે દ્રવ્યસ્તવ એ દાનધર્મરૂપ છે એમ જાણવું, અને શુદ્ધ એવા શીલાદિકધર્મો ભાવસ્તવરૂપ સમજવા. ઉપસંહાર કરતાં કહે છે કે એવી રીતે આગમ અને યુક્તિથી તે તે સૂત્રને આશ્રીને બુધ્ધિમાનોએ દ્રવ્યસ્તવઆદિનું સ્વરૂપ પોતાની બુદ્ધિએ વિચારવું. એવી રીતે મેં તમોને આ સ્તવપરિજ્ઞા
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ સંક્ષેપથી જણાવી. આનો વિસ્તારથી ભાવાર્થ સૂત્રો દ્વારા જાણવો. પ્રવચનના હિતને વિષે ઉદ્યમવાળો આચાર્ય શિષ્યની સંપદા દેખીને સવપરિજ્ઞા જેવા બીજા પણ જ્ઞાનપરિજ્ઞા વિગેરેની વ્યાખ્યા કહે છે.
इअ १३१४, सुत्तत्थे १३१५, संगहु १३१६, गीअत्था १३१७, एअ १३१८, विद्धा १३१९, कालो, १३२०, एव १३२१, कालो १३२२, लोगम्मि १३२३, गुरु १३२२४. तम्हा १३२५, दिवस्या १३२६.
સંક્ષેપ કરીને અનુયોગની અનુજ્ઞાનો વિધિ એવી રીતે જણાવ્યો. પૂર્વે જણાવેલ અનુયોગની અનુજ્ઞા પ્રમાણે બીજી જે ગણાનુજ્ઞા છે તે અનુયોગની અનુજ્ઞાવાળા આચાર્યને જ કેરાય કોઈખ વખતે અચાનક ગણાચાર્ય કાલ કરી જાય અને અનુયોગ અનુજ્ઞાવાલા આચાર્ય ન થાપ્યા હોય તો ગણાનુજ્ઞા બીજાને પણ કરાય ગણાનુજ્ઞાને યોગ્ય આચાર્યનું લક્ષણ કહે છે. સૂત્ર અને અર્થમાં નિપુણ હોય, ધર્મમાં પ્રીતિવાળો અને દઢ હોય, ગચ્છને વર્તાવવાના ઉપાયોમાં કુશળ હોય, ઉત્તમ જાતિ, અને ઉત્તમકુળવાળો હોય, ગંભીર આશયવાળો હોવા સાથે ઉપકરણાદિની અપેક્ષાએ લબ્ધિવાળો હોય, ઉપદેશ વિગેરેથી શિષ્યાદિના સંગ્રહ અને વસ્ત્રાદિકથી ગણને ઉપગ્રહ કરનારો હોય, ક્રિયાઓના અભ્યાસવાળો શાસનનો રાગી હોય, સ્વભાવથી પરોપકારી હોય, એવાને જિનેશ્વરોએ ગણનો સ્વામી કહેલો છે. તેવી જ રીતે યોગ્ય આગમવાળી, સંપૂર્ણ કિયાવાળી, ઉત્તમકુળવાળી, ઉત્સર્ગ અને અપવાદને જાણનારી, ગંભીર, દીર્ઘપર્યાયવાળી અને વૃદ્ધ અવસ્થાવાળી જે સાધ્વી હોય તે જ પ્રવર્તિની હોય છે. પૂર્વે કહેલા ગુણોથી રહિતમાં જે ગણિપદ કે પ્રવર્તિની પદ આપે ને વળી જે અંગીકાર પણ કરે તે માનનો ઇચ્છક ગણાઈને આજ્ઞાખંડન આદિક દોષોને પામે છે. કેમકે ગૌતમસ્વામિ વિગેરે મહાપુરૂષોએ ધારણ કરેલા એવા અદ્વિતીય ગણધર શબ્દને જાણતો થકો પણ જે અપાત્રમાં સ્થાપે તે મૂઢજ કહેવાય. કાલોચિતગુણવગરનો જે આચાર્ય પદવી લે તે તથા દીધેલી પદવીને ક્ષુદ્રભાવવાળો છતાં સ્વશક્તિએ પાલન કરે નહિ તે પણ મૂઢ જાણવો. એવી જ રીતે આર્યચંદના વિગેરેએ ધારણ કરેલો જે પ્રવર્તિની શબ્દ તેને અપાત્રમાં જાણતો થકો જે સ્થાપન કરે ને ધારણ કરે તે પણ વિરાધક છે. કાલોચિત ગુણ રહીત એવી જે સાધ્વી પ્રવર્તિનીપદ લે તે તેમ જ લીધેલું પ્રવર્તિનીપદ સ્વશક્તિ મુજબ વિશુદ્ધ ભાવવાળી છતાં સમ્યક્ ન પાલન કરે તે પણ મહાપાપિણી સમજવી. જે માટે અયોગ્ય સ્થાપન કરતાં જ્યાં આચાર્ય એવા અજ્ઞાની છે ત્યાં શિષ્યો પણ એવા અજ્ઞાની જ હશે એમ લોકોમાં શાસનની નિંદા થાય. અને બીજા તે શાસનના શ્રોતાઓના સાચા ગુણોમાં પણ અનાદર થાય અને મોટાઓના ગુણોની અવજ્ઞા થવાથી ઘણો કર્મ બંધ થાય, અને અન્ય જીવોને એવી રીતે કર્મબંધ થવાથી અયોગ્ય એવા લેનારને પણ અનર્થ થાય, અને તેથી આપનારને પણ આજ્ઞાવરાધકપણાથી ડુબવાનું થાય, તેટલા માટે તીર્થંકરની આજ્ઞાને આરાધતો ગુણવાળાને ગીતાર્થ એવા સાધુઓને તથા સાધ્વીને ગણિ કે પ્રવર્તિનીપદ આપે. યોગ્ય દીક્ષાના પર્યાય અને વયવાળ, ધીર, પિંડેષણાદિને જાણનારો બૃહત્કલ્પસૂત્રની પીઠિકાને જાણનાર અને સામાન્યથી અનુવર્તક નામન ગુણવાળો એવા આચાર્ય સ્વલબ્ધિવાળો કહેવાય છે “હવે આચાર્યના વિહારની વિધિ જણાવે છે :
Page #396
--------------------------------------------------------------------------
________________
• • •
• • • • • •
• • • • • •
• • • • •
• • • •
• • • • • •
• •
૩૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ સો વિરૂર૭, ગાયો ૨૩૨૮, 30 રૂર૧, ૩૩ ૨૩૩૦, હેવ રૂરૂ, સ્વલબ્ધિમાન્ આચાર્ય ગુરુની સાથે કે ગુરુએ દીધેલા યોગ્ય પરિવાર સાથે વિચરે, પરિવાર ન હોય તો પણ સમાપ્તકલ્પની વિધિથી જ વિચરે. સમાપ્ત અને અસમાપ્ત તથા જાત અને અજાત કલ્પો સમજાવે છે. જાત અને અજાત એવો બે પ્રકારનો વિહાર હોય છે, અને તે એકેક સમાસ અને અસમાત એવા ભેદે બે પ્રકારે હોય છે. ગીતાર્થનો વિહાર તે જાતકલ્પ કહેવાય અને ગીતાર્થની નિશ્રા સિવાય સ્વતંત્રપણે અગીતાર્થનો વિહાર તે અજાતકલ્પ કહેવાય. ઋતુબદ્ધમાં પાંચ અને વર્ષાઋતુમાં સાતસાધુનો સાથે વિહાર હોય તે સમાપ્તકલ્પનામનો વિહાર કહેવાય, અને તે તે ઋતુમાં તે તે સંખ્યાથી ઓછા સાધુઓનો વિહાર તે અસમાપ્તકલ્પ કહેવાય. અસમાપ્ત અને અજાત કલ્પવાળાને સામાન્યપણે ક્ષેત્રનું કે તેમાંથી મળતા સચિત્ત અચિત્ત કે મિશ્રદ્રવ્યનું સ્વામિત્વ હોતું નથી, પણ જાતકલ્પ અને સમાપ્તકલ્પ હોય તો જ તે ક્ષેત્રાદિનું સ્વામિત્વ હોય છે. જુદા જુદા કુલના અગીતાર્થ અને ગીતાર્થ બંને ભેગા મળી જે વિહાર કરે તો તેમનું તેઓએ કરેલ વ્યવસ્થા પ્રમાણે સ્વામિત્વ હોય છે. હવે સાધ્વીને માટે કહે છે.
વટ્ટ રૂરૂર, રેફ રૂરૂરૂ, તું ૩૨૪, ના રૂરૂષ સાધ્વી પણ બાકીની સાધ્વીઓ કરતાં ગુણગણે કરીને અધિક હોય, ચિરદીક્ષિત હોય અને શ્રુતિઆદિથી પરિણમેલી હોય તે જ સ્વલબ્ધિને એટલે ક્ષેત્રાદિને મેળવવા કે તેના સ્વામિત્વને યોગ્ય કહેવાય. આ સ્થાને કેટલાકો કહે છે કે જે માટે સાધ્વીઓને વૃષભાદિસાધુથી જ તપાસેલું પ્રાયે વસ્ત્રાદિ હોય છે, તેમજ સાધ્વીઓ સ્વભાવે તુચ્છ હોય છે માટે તેને સ્વલબ્ધિ- હોવી જોઈએ નહિં, પણ સાધ્વીયોને વસ્ત્રાદિક માટે સાધુ નિશ્રા છતાં પોતાની ચેલીઓને અંગે ભિક્ષાદિકમાં તો તેને સ્વલબ્ધિ હોય છે. વળી વૃદ્ધઅવસ્થાને અંગે આચરેલું પણ છે. તથા યોગ્યપાત્રમાં તુચ્છતા નથી પણ હોતી. સાધ્વીઓને માટે જાત અને સમાપ્તકલ્પનો વિચાર તો પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પણ દોષો અધિક જાણવા, અને સાધ્વીઓને ઉપધિ સૂત્રાનુસારે અધિક જાણવો હવે ગણની અનુજ્ઞા કરવાનો વિધિ કહે છેઃ
एत्था १३३६, इच्छा १३३७, चइ १३३८, सीसो १३३९, आह १३४०, संदिसह १३४१, वंदितु १३४२, वंदित्तु १३४३, सीसम्मि १३४४, सेसं १३४५, दिन्ति १३४६, उत्तम १३४७, धण्णाण १३४८, संधा १३४९, अण्णाण १३५०, ता १३५१, मो एइ १३५२, ता १३५३, तुब्भे १३५४, णय १३५५, इहरा १३५६, ता १३५७, णाणस्स १३५८, एवम् १३५७, भणइ १३६०, इण्हिं १३६१, उद्वितु १३६२, अह १३६३, अणु १३६४, अणु १३६५,
શિષ્યને ડાબે પડખે રાખીને પ્રાચીન આચાર્ય તેની સાથે દેવ વાંદે. પછી શિખ્ય આચાર્ય મહારાજને વંદન કરીને કહે કે ફચ્છાવર લિ આદિની આજ્ઞા આપો, પછી આચાર્ય ફેચ્છામો એમ કહીને અનુજ્ઞા માટે શિષ્યની સાથે કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં લોગસ્સ ચિંતવે. નમસ્કારે પારે, અને પછી લોગસ્સ પ્રગટ કહીને નમસ્કારપૂર્વક અનુજ્ઞાનંદીને કહે, ભાવિતઆત્મા શિષ્ય પણ તે નન્દીસૂત્રને
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
ઉપયોગપૂર્વક સાંભળે. એ પછી વંદન કરીને રૂછાવારેT૦ ગષ્ટ દિશા આદિની આજ્ઞા કરો. એમ કહે. પછી શિષ્ય વાંદીને સંવિદ લિં મામો ? એટલે હુકમ કરો શું કહું? એમ કહે, ત્યારે ગુરુ વંતિ પર્વય એટલે “વજન કરીને નિવેદન કરએમ બોલે. પછી શિષ્ય વંદન કરીને નિવેદન કરે. એમ ગુરૂને નિવેદન કરીને પછી શિષ્યવંદન કરીને તુષ્મ પવેદ્ય, સંવિદ સહૂિ પમિ ‘આપને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા કરો કે જેથી સાધુઓને નિવેદન કરૂં” એમ કહે. ત્યારે ગુરુ પવેલું એટલે નિવેદન કરએમ કહે. પછી શિષ્ય વંદન કરીને નમસ્કાર બોલતો ગુરુની પ્રદક્ષિણા કરે અને તે આચાર્ય મહારાજ ભગવાનના ચરણકમલમાં વાસક્ષેપ નાંખીને પછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખતા ગુરુમુહિં વૈજ્ઞાદિ એટલે “ઘણા ગુણોથી વૃદ્ધિ પામો” એમ કહે. એવી રીતે ત્રણવાર પ્રદક્ષિણા વિગેરે કર્યા પછી ગુરુ પોતાની નિષદ્યા ઉપર બેસે. બાકીનું વિધાન સામાયિક આરોપણમાં જેમ કહ્યું છે તેમ જાણવું, પણ અહીં કાયોત્સર્ગ દિશાદિઅનુજ્ઞા માટેનો જાણવો. પછી નવીન આચાર્ય પ્રાચીન આચાર્યની પાસે. પોતાના આસને બેસે પછી શિષ્યાદિ તે બને આચાર્યને વંદન કરે, અને જે મૂળ આચાર્ય હોય તે નવીન આચાર્ય અને સમગ્ર ગચ્છને એવી રીતે શિખામણ દે કે જે શિખામણ સાંભળવાથી બીજો જીવ પ્રતિબોધ પામે, ગણધરની શિખામણ કહે.
લોકોત્તર એવા તીર્થકર મહારાજાઓએ કહેલું, ઉત્તમ ફળને આપનારૂં, અને જગતમાં ઉત્તમપુરૂષ ધારેલું એવું આ ઉત્તમપદ-ગણાચાર્યપદ તને પ્રાપ્ત થયું છે. ભાગ્યશાળીઓને જ આ પદ અપાય છે, અને ભાગ્યશાળીઓ જ એને બરોબર રીતે પાળે છે એ પદને પાળીને તે ભાગ્યશાળીઓ દુઃખનો પાર પામે છે. દુઃખીજીવોના રક્ષણમાં સમર્થ એવા ઉત્કૃષ્ટજ્ઞાનાદિકને પામીને સંસારના ભ્રમણથી ડરેલા જીવોનું જેઓ રક્ષણ કરે તેઓ જ ભાગ્યશાળી કહેવાય. જો કે અજ્ઞાનરૂપી વ્યાધિથી ઘેરાયેલા રોગીઓ પોતાના સેગનું સ્વરૂપ અને ભય નહિ સમજી શકવાથી ઔષધ કરાવવા તૈયાર ન થાય તો પણ તાત્વિક પરમાર્થ કરનાર વૈદ્યો તેવાના પણ રોમને નાશ કરે છે, તો તું લોકોત્તરમાર્ગનો વૈદ્ય છે, અને તારા શરણે આવેલા આ ભવદુઃખથી પીડાયેલા એવા જીવો છે, માટે તેઓને તારે પ્રયત્નથી છોડાવવા જોઈએ. પ્રમાદરહિત, પરોપકાર્મ હંમેશાં ઉદ્યમવાળો. ઐહિકની પિપાસા વગરનો અને સેક્ષના સુખમાં જ સાધ્ય ર-નાર. જે મહાનુભાવ હોય છે તે જ તે અજ્ઞાનને ભવરોગથી મુકાવે છે. જો કે તું તેવો જ છે, તો પણ શાસ્ત્રની મર્યાદાને લીધે તેને માત્ર શિખામણરૂપે આટલું કહ્યું છે. તારી અવસ્થા પ્રમાણે તારે હંમેશા પ્રવર્તવું જોઈએ. હવે ગચ્છની શિખામણ કેવી હોય તે કહે છે.
સંસાર અટવીરૂપી મહાળહનમાં સિદ્ધિનગરીના સાર્થવાહ જેવા આ આચાર્યને તીવ્ર પ્રયત્નથી આરાધનામાં રહેવું. ક્ષણવાર પણ છોડવો નહિ, તેમજ જ્ઞાનના સમુદ્ર એવા આ પુરૂષનું વચન લોપવું નહિ, કેમકે એમ કરવાથી જ તમારો કરેલો સંસારત્યાગ સફળ થશે. અન્યથા તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય, અને તેમ થાય તો તમારા આ લોક અને પરલોક બંને નિષ્ફળ થાય, તેટલા માટે કોઈક વખત
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
એ તમારો તિરસ્કાર કરે, તો પણ કુલવધૂની માફક એમના ચરણકમળને છોડશો નહિ. ગુરુકુલવાસમાં રહેવાથી રહેનારો જ્ઞાન મેળવે છે, સમ્યગ્દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે, માટે ભાગ્યશાળીઓ યાવજ્જીવ પણ ગુરુકુલવાસને છોડતા નથી. સાધુઓની માફક જ આચાર્યો સાધ્વીઓને શિખામણ દે અને આર્યચંદના, મૃગાવતી વિગેરેના પરમગુણો કહે. સ્વલબ્ધિવાળાને જણાવે કે પહેલાં તમારે વસ્ત્રાદિની લબ્ધિ ગુરુએ પારખેલી અને તે એકાંતનિર્દોષ જ હતી, પણ હમણાં વસ્ત્રાદિકને અંગે તે લબ્ધિ શાસ્ત્રાદિકને આધીન થઈ છે, માટે એ ઘણા ગુણવાળી થાય તેમ કરજે, એટલે કે સૂત્રને અનુસારે જ પ્રવર્તજે, એવી રીતે શિખામણ થયા પછી નવો આચાર્ય પરિવાર સહિત મૂળ આચાર્યની ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન કરે. પછી પવેણુ કરે અને સમવસરણને અંગે જેવી જેની આચરણા હોય તે પ્રમાણે કરે, પછી નવો આચાર્ય મધ્યસ્થપણે શાસ્રરીતિએ ગણનું પાલન કરે અને પ્રયત્નથી બીજાઓને પોતાના સરખા ગુણવાન બનાવે ॥ અનુયોગ અને ગણની અનુજ્ઞા એવી રીતે સંક્ષેપથી વર્ણન કરી અને હવે સંલેખનાના મૂળ દ્વારો કહું છું, કારણ કે અનુયોગ અને ગણની અનુજ્ઞા કર્યા પછી વિધિપૂર્વક તે અનુજ્ઞાનું પાલન યાવત્ ચરમકાળ આવે ત્યાં સુધી રૂડી રીતે કરે
इति अनुज्ञावस्तु समाप्तं
એવી રીતે ચોથી અનુજ્ઞા નામની વસ્તુ કહી ! હવે પાંચમી સંલેખના નામની વસ્તુ કહે છે.
संलेहणा १३६६, ओहेण १३६७, परि १३६८, एसो १३६९, भणिऊण १३७०, अव्वो १३७१, सो १३७२, अणु १३७३, किं १३७४, पारद्ध १३७५, जिण १३७६ सय ९३७७, गणि १३७८, गण -१३७९, पिच्छामु १३८०, णय १३८१, उव १३८२, जाए १३८३, आणा १३८४, उत्र १३८५, परि १३८६, इंदिअ १३८७, इंदिअ १३८८, जेण १३८९, इअ १३९०, इक्विक्वं १३९१, अप्पा १३९२, तव १३९३,
i";
ઇસ ૧૩૧૪, પઢમાં ૨૨૧૧, આસુ ૧૨૧૬, ૫૫૦૬ ૨૨૨૧૭, અદ ૨૦૧૮, ૩સ્સામાં ૨૩૧૨, ત્તો ૨૪૦૦, મેહાફ ૪૦૬, ૫ત્ત ૨૪૦૨, ૫ો ૧૯૦૩, રૂથ ૧૪૦૪, ૫૫ત્ત ૨૪૦૬, ′ ૪૦૬, પાયું ૧૪૦૭, સહ ૨૪૦૮, ધિરૂ ૨૪૦૧, પ∞ા ૨૪૨૦, નિદ્ ૨૪૨૨, તદ્ન ૧૪, ૨૪oરૂ. .
જિનેશ્વરોએ આ સંલેખનાના અધિકારમાં વિચિત્ર તપસ્યા કરવાની કહી છે. કારણ કે તપ કરવાથી દેહ અને કષાયવિગેરે જરૂર પાતળા થાય છે. સામાન્યરીતે બધી તપસ્યા એવી છે તો પણ ચરમકાળમાં તપસ્યા વિશિષ્ટપ્રકારે લેવી વિધિપૂર્વક આચાર્યાદિપદ-પાલન કરીને જિનકલ્પ વગે૨ે અદ્યતવિહાર કે ભક્તપરિજ્ઞા અનશનઆદિ અભ્યુદ્યતમરણ કરવું એ જ સાધુઓને ઉચિત છે. જે માટે આ અભ્યુદ્યત વિહાર પણ ગચ્છ આદિ નિશ્રા વોસિરાવવા આદિ કારણોથી સંલેખનાની સરખો છે તે માટે સંલેખનાનાદ્વારમાં તેનું એટલે એઅભ્યુદ્યુતવિહારનું કથન વ્યાજબી છે. માટે સંક્ષેપથી અભ્યુદ્યુતવિહાર કહીને પછી હારને અનુસારે જ સંલેખનાના વિધાનપૂર્વક અભ્યુદ્યત મરણ કહેવાશે.
(અપૂર્ણ)
Des
--
4.
“
Page #399
--------------------------------------------------------------------------
________________
સાધુઓનું સંઘમાં સ્થાન. જૈનજનતામાં શ્રીસંઘ શબ્દ એટલો બધો પ્રસિદ્ધ છે કે તે શબ્દને નહિ જાણનાર સૂર્યને છે, નહિં જાણનાર જેવો ગણાય, પરન્તુ તેથી સંઘશબ્દના અર્થને સમજવામાં ઘણા લોકો અણસમજ • ધરાવે છે, શ્રીસંઘને ભગવાન જિનેશ્વર મહારાજાઓ નમસ્કાર કરે છે, એ વાત આ સકલજૈનસમૂહમાં પ્રસિદ્ધ છે. પણ સુજ્ઞોએ સમજવું જોઈએ કે ભગવાન જિનેશ્વર મહારાજા
નમો સંપરસ એવું કોઈ દિવસ બોલતા જ નથી, ભગવાન્ તો દરેક સમવસરણમાં બીરાજતાં * ધર્મદેશનાની આદિમાં નો તિસ્થ એમ કહે છે, એટલે તેઓ તીર્થને નમસ્કાર કરે છે
અને તીર્થ શબ્દનો અર્થ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે અને બીજે નંબરે શ્રીચતુર્વિધ ૪. સંઘ છે, તેમાં પ્રથમ ગણધર મહારાજા તો સ્વતંત્ર તીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ ' સ્વયં તીર્થના અર્થ તરીકે નથી, પરન્તુ તીર્થ શબ્દનો સીધો અર્થ પ્રવચન છે અને પ્રવચનનો
અર્થ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ ૪ સંઘને આધારે છે માટે અધેય જે દ્વાદશાંગી, તેના નમસ્કારથી આધાર જે શ્રીચતુર્વિધ સંઘ ૪ 'તે નમસ્કાર કરવા લાયક ગણાયો છે. રત્ન ધારણ કરનાર સોનું કે હરકોઈ ધાતુ હોય છે છે ત્યાં રત્નની કિંમત થાઓ જ છે. તેમજદ્વાદશાંગીના મહિમાને લીધે શ્રીસંઘનો મહિમા થાય છે, જ છે, અને દ્વાદશાંગીના મુખ્ય અધિકારી યુવાનસંબંહિઝ માર્દિ એવી શ્રી ઉપાસકદશાંગ : 'આદિના વચનથી સાધુઓ જ છે માટે શ્રીસંઘમાં સાધુઓ જ અગ્રપદે છે ને સાધુ ભગવંતો ' હોય ત્યારે જ શ્રીસંઘ કહેવાય.
(અનુસંધાન ટાઈટલ પાન ૪ થી ચાલુ) ધ્યાન રાખવું જરૂરી છે કે પર્વતિથિના નિયમવાળાને પર્વતિથિનો ક્ષય કર્યો પણ પાલવે જ તેમ નથી, તેવી જ રીતે પર્વતિથિની વૃદ્ધિ માને અને પર્વતિથિની નામે લીધેલા નિયમો : ન સાચવે એ પણ પાલવે તેમ નથી. માટે પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય,
અને પર્વતિથિની વૃદ્ધિએ તેનાથી પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરે જ છુટકો છે. આ Sતા. ક- આ હકીકત સમજનારને માલમ પડશે કે રવિવારની સંવછરી કરનારા કોઈપણ
પ્રકારે કદાગ્રહી છે જ નહિ. તેઓ તો પરંપરા અને શાસ્ત્ર એ બન્નેના આધારે ચાલનારા , છે. શાસ્ત્ર અને પરંપરા એ બન્નેને ઉઠાવીને જેઓને કલ્પિત કરવું છે, તેઓને જ કદાગ્રહ કરવાની જરૂર રહે છે. શાસ્ત્ર અને પરંપરાને કોઈપણ ખોટા ઠરાવ્યા સિવાય ? તેની વિરૂદ્ધ વાંખા મારવા અને વર્તન કરવું તે મુમુક્ષુ જીવોને કોઈપણ પ્રકારે શોભે ? તેમ નથી.
Page #400
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહની પીછાણ કરો આજકાલ સંવચ્છરીની તિથિ બાબતની ચાલતી ચર્ચામાં જેમ સાધારણ રીતે બનવું શક્ય પ છે તેમજ બન્યું છે. સાધારણ ચર્ચાઓમાં સામાપક્ષને કદાગ્રહી કહીને પુરાવાની ગેરહાજરીમાં તે - સંતોષ મનાય છે, તેમ આ વખતે પણ શનિવારની સંવછરી જેઓએ કરી છે, અને બુધવારની ન કરવા માગે છે, તેઓ રવિવારની સંવચ્છરી જેઓએ કરી છે તથા ગુરૂવારની સંવર્ચ્યુરી કરવાની
માન્યતા ધરાવે છે તેઓને કદાગ્રહી વગેરે નામથી નવાજવા માંડ્યા છે, માટે સુશોને વિચારસરણી : | સૂઝાડવા આ લખાણની જરૂર છે. - ૧ કંઈ વર્ષોથી બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો !
ક્ષયકરાય છે. કોઈયે તે અપર્વતિથિનો ક્ષય નવો શરૂ કરેલ નથી. બુધવાર કરવા - માગનારાઓએ પણ પહેલાં બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય ટીપ્પણામાં લખ્યો - છે, અને એ પ્રમાણે ક્રિયા પણ કરેલી જ છે. બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિ થતાં તેનાથી પહેલાંની પડવા આદિ અપર્વતિથિની વૃદ્ધિ કંઈ કાલથી થાય છે. બુધવારવાળાઓએ પણ લખી અને કરી છે. ચૌદશ પુનમ કે ચૌદશ અમાવાસ્યા જેવી બે સાથે આવતી પર્વતિથિનો ક્ષય હોય અથવા વૃદ્ધિ હોય તો ચૌદશનો ક્ષય કે વૃદ્ધિ કોઈએ અત્યાર સુધી લખી નથી, તેમ કરી પણ નથી. તેવે વખતે માત્ર તેરસની જ વૃદ્ધિ કે ક્ષય કરાય છે, અને બુધવાર વાળાઓએ પણ તેમ જ લખ્યું છે અને કર્યું છે. જેમ ચૌમાસીને માટે ચૌદશ એ સ્વાભાવિક તિથિ નહોતી, પણ શ્રીકાલકાચાર્ય મહારાજના અંગે પૂનમથી ખસેડીને ચૌદશે ચૌમાસી પ્રવર્તે છે છતાં ચૌમાસી ચૌદશના ક્ષયને પ્રસંગે તેરસે ચૌમાસી કરવી પડે છે તેમ ભાદરવા સુદ ચોથનો ક્ષય હોય તો શાસ્ત્રાનુસારિજીવોને ત્રિીજે સંવર્ચ્યુરી કરવી જ પડે. ચૌમાસીની પૂનમના ક્ષયે જેમ ચૌમાસીની ચૌદશનો ક્ષય ન કરતાં તેની પણ પહેલાની છે તેરસનો ક્ષય કરી તેરસે ચૌદશ, અને ચૌદશે જ પૂનમ કરાય છે, તેમ ભાદરવા સુદ પાંચમને ક્ષયે ચોથનો દિવસ સંવચ્છરીની નિયમિતવાળો હોવાથી તે ચોથનો ક્ષય ન ન થાય પણ ત્રીજનો ક્ષય કરવો પડે. પૂનમ કે અમાવાસ્યાની વૃધ્ધિ હોય છે, ત્યારે તેરસની વૃધ્ધિ કંઈ કાલથી થાય છે. શનિવારવાળાઓએ પણ તેવામાં તેરસની વૃદ્ધિ લખેલી છે અને કરેલી છે, તે પ્રમાણે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી જ જોઈએ એ ચોખ્ખું જ છે. આ
(જુઓ ટાઈટલ પાન ૩ જુ)
WMMMMMMMMMMM
Page #401
--------------------------------------------------------------------------
________________
ooooooooooooo
000000000ooo
oo
शय
પંચમ વર્ષ थैत्र वही ०))
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
: १८३७
भे
6
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વિર સંવત્ ૨૪૬૩
Page #402
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि
३-८-०
पाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० | आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-०
ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० ( पंचवस्तुकः स्टीकः ३-०-०
| तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः २-८-० पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं)११-०-० बन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
१-०-० कल्पकौमुदी
२-०-० अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहवृत्तिः
०-८-० षडावश्यकसूत्राणि
४-०-० बारसासूत्रं सचित्रं
१२-०-० उत्पादादिसिद्धिः
२-८-० ऋषिभाषितानि
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
प्रेसमांविशेषणवती-वीशवींशी
| भगवतीवृत्ति (अभयदेवीया) विशेषावश्यकगाथाक्रमादि
भवभावना (उत्तरार्ध) प्रेसमां०-५-०
प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #403
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
- શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધ% શ .. વર્ષ ૫
અંક ૧૪ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ર૪૬૩
સન ૧૯૩૭ ચૈત્ર વદ ૦)) સોમવાર
મે ૧૦ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૧૫
આગમોદ્ધારક.”ll
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીને અંગે ભગવાન જિનેશ્વર મહારાજાઓની દ્રવ્યપૂજાને પ્રસંગે પરહિતમાં રતપણાનો ગુણ યાદ કરવાનો હોવાથી ભગવાન ઋષભદેવજી મહારાજનું ચારિત્ર વિચારતાં તેમનાથી થએલી વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે તેમના કેવલજ્ઞાનની ઉત્પત્તિનો વિચાર જરૂરી હોવાથી અને કોઈપણ તીર્થંકર મહારાજને ગૃહિલિંગે અન્યલિંગે કે કુલિંગે કેવળજ્ઞાન થયું નથી થાય નહીં ને થશે પણ નહીં એ નિયમ હોવાથી ભગવાન ઋષભદેવજીની દીક્ષાનો અધિકાર વિચારતાં ભવિતવ્યતા કે ભવ્યતાને ભરોસે ભૂલા ન પડે તે માટે ઉદ્યમની સિધ્ધિ જણાવીને તેમની દીક્ષાનો અધિકાર જણાવ્યો.
‘લોચ વિધાન’
ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન અને દરેક મહાનુભાવ મહાત્માઓ જ્યારે જ્યારે દીક્ષિત થાય
છે ત્યારે ત્યારે પંચમુષ્ઠિક લોચ કરે છે. યાદ રાખવું જરૂરી છે કે દરેક દીક્ષિત થનારો પુરૂષ દીક્ષાના પ્રસંગે મુણ્ડિત થઈ સ્નાન કરે જ છે. આ દીક્ષા વખતે કરાતું સ્નાન દરેક દીક્ષિતના જીવનનું છેલ્લું
સ્નાન હોય છે. કેમકે તેમણે દીક્ષિત થવાને લીધે સર્વ સંસારી સંબંધો છોડી દેવાના હોય છે. દીક્ષિત થયા પછી સંસારી અવસ્થાના કોઈપણ સંબંધી કે આય તેવા સગા સંબંધી મરણ પામે તો પણ તેને
તા. ૧૦-૫-૧૯૩૭
અંગે ત્યાગી થયેલાને સ્નાન હોતું જ નથી. માટે ત્યાગી થતી વખતે કરાતું સ્નાન તે છેલ્લું સ્નાન જ હોય છે અને તે છેલ્લું સ્નાન આવશ્યક ગણવામાં આવે છે. ત્રિલોકનાથ તીર્થંકરની પૂજા કરવાને માટે સ્નાન ક્યું હોય અને પૂજા અર્ચઆદિ ઘણી જ સુન્દર રીતે કરીને આવ્યો હોય તેવો મનુષ્ય પણ દીક્ષા લેતી વખતે ફરીથી સ્નાન કરે છે. એટલું જ નહીં. પણ તે સ્નાનને અંગે અચિત્તજલનો વપરાશ રહેતો નથી, એવા કલ્પને ઉદ્દેશીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કે જેઓ મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશળાના સ્વર્ગ ગમન પછી સર્વથા સ્નાનને વર્ષેલું હતું અને પોતાના નિમિત્તે કરેલો આહાર પણ વર્જેલો છતાં બે વરસ સુધી તેવી રીતે ગૃહસ્થપણે રહીને પણ દીક્ષા લેતી વખતે સચિત્ત જલથી સ્નાન ક્યું. જેવી રીતે દીક્ષા લેતી વખતે થતું સ્નાન તે છેલ્લું સ્નાન છે તેવી જ રીતે દીક્ષા લેતી વખતે
થતું
મુણ્ડન તે પણ મુખ્યતાએ છેલ્લું મુણ્ડન છે.
આવી સ્થિતિમિાં ભગવાન ઋષભદેવજી મહારાજ જે વખતે દીક્ષા લેતી વખતે પંચમુષ્ઠિ લોચ કરે છે તે વખતે ભગવાન ઋષભદેવજીના સુવર્ણરંગી
શરીરના ખભા ઉપર શ્યામવાળનો જથ્થો દેખીને ઇંદ્રમહારાજની રૂચિ તે છેલ્લીમુષ્ઠિનો લોચ નહીં કરવા ઉપર થઈ અને તે ઉપરથી ભગવાન ઋષભદેવજીને ઇંદ્રમહારાજે તે છેલ્લી મુષ્ઠિનો લોચ નહીં કરવા માટે વિનંતી કરી.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ આચાર અને ભક્તોની વિનંતી કરાય તે પ્રમાણિપૂર્વકનો જ હોય, એટલે પંચમી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજ
મુષ્ઠિના લોચની નિષેધની વિનંતિ જ સાધુઓના પૂર્વભવથી થાવગર્ભથી ત્રણ જ્ઞાનવાળા છે. એટલે પંચમુષ્ઠિક લોચને નિયમિત કરે તેમાં નવાઈ નથી. અપ્રતિપતિત અને વિશુદ્ધ એવા મતિ શ્રત અને
મુખ્ય વિચાર તો એ જ છે કે આચારની અધિકતા અવધિ એ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે. તેમજ
ગણવી કે ભક્તિની વિનતિની અધિકતા ગણવી ? શાસ્ત્રોમાં જેમ નવપુર્વથી ચૌદપર્વના ધારણ વાચકવૃન્દને સારી રીતે યાદ હશે કેશ્રમણ ભગવાન કરવાવાળા સામાન્ય સાધુઓને પણ આગમ વિહારી મહાવીર મહારાજાને આખા છઘર્થીકાળમાં ઘોર ગણી તેને માટે વચનનો પ્રતિબંધ ગણવામાં આવતો ઉપસર્ગો થવાના હતા અને તે વાત ઇન્દ્રની ધ્યાનમાં નથી અર્થાત તેઓ જેમ જ્ઞાનથી લાભ દેખે તેમજ બરાબર ઉતરી હતી, અને તેથી જ શ્રમણ ભગવાન કરે છે અને તેવી જ અપેક્ષાએ શાસ્ત્રકારો
મહાવીર મહારાજને ઇન્દ્ર મહારાજે વિનંતિ કરી પાસાપ્ત નત્યિ એમ કહી અતીન્દ્રિયોને માટે
કે ઉપસર્ગ નિવારણારૂપી વૈયાવચ્ચ માટે હું તમારી સ્પષ્ટપણે આગમના વચનને અવલંબનનો નિષેધ
સેવામાં બાર વર્ષ સુધી રહ્યું. પછી શ્રમણ ભગવાન જણાવી સ્વતંત્ર જ્ઞાનનું જ અવલંબન રાખવાનું સર્વ મહાવીર મહારાજે આ ઈન્દ્રમહારાજની વિનંતીનો ક્રિયામાં જણાવે છે. તો પછી ભગવાન સ્વીકાર ન કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું શ્રીષભદેવજી ગર્ભથી અતીન્દ્રિય જ્ઞાનવાળા
ગથી સીરિય માનવાળા કે અરિહંત ભગવંતો કોઈની મદદથી કેવલજ્ઞાન હોવાના લીધે ઈન્દ્ર મહારાજની વિનંતિને ધ્યાનમાં ઉપજાવે નહિં અને તેથી જ અર્થપત્તિથી જણાવ્યું લઈ અનેક પ્રકારે લાભ દેખીને શાસ્ત્રમાં પ્રસિદ્ધ કે તમારે વૈયાવચ્ચમાં રહેવાની જરૂર નથી, આવી એવા પંચમુખ્રિલોચને ન આચરતાં ચારમુષ્ઠિથી
રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ભક્તની લોચ કરે તેમાં કોઈપણ પ્રકારનો સવાલ રહેતો જ ભક્તિનો સ્વીકાર ન ર્યો તો પછી ભગવાન નથી. વળી તીર્થકર મહારાજનું વર્તન શાસ્ત્રની ઋષભદેવજી મહારાજે ઇન્દ્રની આ વિનંતિનો ઉત્પત્તિની પહેલાનું જ છે અર્થાત તે વખતે તીર્થની સ્વીકાર કરી પંચમુષ્ઠિક લોચરૂપી આચારનો ભેદ સ્થાપના પણ થઈ ન હતી, અને શાસ્ત્રો રચાયાં કેમ ક્યો ? આવો વિચાર કરતા પહેલાં ભગવાન પણ ન હતાં, અને આ જ કારણથી કેટલેક સ્થાને ઋષભદેવજીના જ્ઞાનના ઉત્કૃષ્ટપણામાં ભરોસો માતા મરૂદેવીને અતીર્થસિદ્ધ તરીકે ગણવામાં આવે રાખનાર મનુષ્ય તો અચકાયા વિના રહે જ નહિં, છે, તો શાસ્ત્રની ઉત્પત્તિ વગર શાસ્ત્રસંબંધી પ્રતિબંધ છતાં બીજી બાજુ વિચાર કરીએ તો ભક્તોની ન હોય તે સ્વાભાવિક છે, છતાં ધ્યાન રાખવાની વિજ્ઞપ્તિને માન આપીને તેના ભાવનો ઉલ્લાસ કરવા જરૂર છે કે ભગવાન ઋષભદેવજીની સાથે દીક્ષા શય્યાતરપિંડના નિષેધના પ્રસંગમાં શાસ્ત્રકારો શું શું લેનારા ચાર હજાર સાધુઓએ તો પંચમષ્ઠિક જ કહે છે તે ઓછું વિચારવા જેવું નથી. લોચ ર્યા છે. કારણ કે ઈન્દ્રમહારાજે ભગવાન શ્રીકાલકાચાર્ય અને જેનશાસન ઋષભદેવજીને પાંચમી મુષ્ઠિનો લોચ બંધ ભક્તની ભક્તિના પ્રભાવને વિચારવાવાળો રાખવાની વિનંતિ કરી તે ઉપરથી તેઓ સમજી શકે મનુષ્ય કાલકાચાર્યમહારાજનું દૃષ્ટાન્ત ધ્યાનમાં કે દીક્ષા લેતી વખતે સાધુઓએ પંચમુષ્ઠિક લોચ લીધા વિના રહેશે નહિં. કાલકાચાર્ય મહારાજે તેમજ કરવો જોઈએ. સામાન્ય પણ નિયમ છે કે પ્રતિષેધ તેમને અનુસરીને રહેનારા આખા વીરભગવાનના
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ શાસનને ફક્ત સાતવાહન રાજાની વિનંતિ ઉપરથી ૪ની સંવચ્છરી માફક પરમ્પરાગત તિથિના ભાદ્ર સુદ ૫ ની સંવત્સરી પલટાવીને ભાદરવા સુદ સંબંધવાળો આચારભેદ નથી. આ ઉપરથી એમ ૪ની સંવચ્છરી પ્રવર્તાવી છે. આવા સંવચ્છરી જેવા સમજવાની પણ કોઈએ ભૂલ ન કરવી કે ભક્તોની પર્વના પલટાને જે આખું શાસન માન આપે છે ભક્તિ આગળ આચારને સ્થાન જ નથી. કેમકે તેની અસલ જડ ભક્તની વિનંતિ સિવાય બીજું ભગવાન ઋષભદેવજી મહારાજ અને કંઈ જ નથી. પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કાલકાચાર્યજીએ સંપૂર્ણ વિધિથી અને જ્ઞાનથી કાલભાચાર્ય મહારાજ એવા પ્રભાવિક પુરુષ હતા વિચારીને સર્વથા નિર્દોષપણું દેખીને દોષની ઉત્પત્તિ કે જેથી તેઓએ ભક્તની વિનંતિનું આપેલું બહુમાન વગરની જ ભક્તિનો સ્વીકાર કરેલો છે. સામાન્ય તે વખતના સકલશાસનને માનનારાઓએ અને પ્રસંગથી આ ઉપર જણાવેલા લોચ સંબંધી પ્રસંગનો પછીના પણ શાસનને માનનારા સર્વજનોએ તે, વિચાર કરી ગતાંકમાં જણાવેલા વાર્ષિક તપના પરાવર્તનને કબુલ જ કરેલું છે.અંચળગચ્છવાળાઓ કારણભૂત ભિક્ષા નહીં મળવાનું અત્તરાયનો વિચાર પણ કાલકાચાર્યની આચરણાને પોતાના શતપદી કરીએ. નામના ગ્રન્થમાં પ્રમાણિકપણે જણાવે છે, અને તેથી કાર્યની શ્રેયસ્કરતા અને વિજ્ઞાની પરમપરા જ તે ચોમાસીના ઓગણપચાસ દહાડા સંવર્ચ્યુરી આચાર્ય મહારાજશ્રી જીનભદ્રગણિ પહેલાં ગણાવે છે. તેથી જ તેઓ અસલથી જ ક્ષમાશ્રમણજી વિગેરે મહાપુરૂષો દરેક કાર્યનું કાલકાચાર્ય મહારાજે પલટાવીને પ્રવર્તાવેલી જ શ્રેયસ્કરપણું જણાવતાં તેમાં બહુ અત્તરાયોનો સંવચ્છરી જે ભાદરવા સુદ-૪ તેને માનવાવાળા સમવ જણાવે છે, અર્થાત્ તેઓશ્રીના કહેવા હતા. પણ પાછળથી પાશચન્દ્ર જેણે સોળમી સદીમાં પ્રમાણે જે જે શ્રેયસ્કર કાર્ય હોય તે બધાં નવો મત કાઢ્યો અને ચોથની સંવચ્છરીનું ઉત્થાપન બહુવિનવાળાં જ હોય છે અર્થાત્ બહુવિદન કર્યું, એટલે કેટલાકના લખવા પ્રમાણે કાલકાચાર્ય સહિતપણાને તેઓ સાધ્ય તરીકે રાખી શ્રેયસ્કરપણાને મહારાજ પછી સત્તર સદી પછી અને કેટલાકના
હેતુ તરીકે રાખે છે અને તેથી જ તેઓ જણાવે છે લખવા પ્રમાણે અગીયાર સદી પછી આ પાશચન્દ્ર
કે મોક્ષમાર્ગ જેવી અદ્વિતીયસિદ્ધિને માટે કરાતાં ચોથની સંવચ્છરી પલટાવી પાંચમનું તૂત ઉભું કર્યું,
શાસ્ત્રો શ્રેયસ્કર જ હોય અને તેથી તેમાં ઘણાં કેટલાકના કહેવા પ્રમાણે તો તે સોની જાતનો હતો
વિનોનો સંભવ માનવો જ જોઈએ, અને તે અને તેથી શાસ્ત્રના પૂર્વધરોનાં અને પૂર્વાચાર્યોનાં
વિદનોના સર્વથા નાશને માટે દરેક મોક્ષાથી જીવોએ, વચનોને ચોરે અને ઉત્થાપે તેમાં નવાઈ હતી જ
દરેક શાસ્ત્રોના મંગલાચરણ કરવાં જ જોઈએ. નહી. આ વાતને અત્રે વધારે ચર્ચવાની જરૂર નથી.
જ્યારે શ્રીજીનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિગેરે પરન્તુ માત્ર ભક્તની વિનંતીથી આચારમાં કેવો
મહાપુરૂષોનું આવું વક્તવ્ય છે ત્યારે કલિકાલ સર્વજ્ઞ પલટો થાય છે અને તે પલટો પરમ્પરાગત મુનીવરો
ભગવાન હેમચન્દ્રસૂરિજીના ગુરૂભાઈ કેવી રીતે માન્ય કરે છે એટલે પૂરતા પ્રસંગો ઉપર
શ્રી પ્રદ્યુમ્નાચાર્યજીના શિષ્ય શ્રીચંદ્રસેનાચાર્યનું એવું જ આ હકીકત કહેવામાં આવી છે. યાદ રાખવું
મન્તવ્ય છે કે શ્રેયરત્વ પદને હેતુ તરીકે ન લઈ જરૂરી છે કે સ્થૂલીભદ્રમહારાજનું વેશ્યાને ત્યાં રહેવું
વઘુવિરત્વ પદને હેતુ તરીકે લેવું, અને બહુ અને ભગવાન ઋષભદેવજીનું ચારમુષ્ઠિક લોચનું
વિદનત્વને સાધ્ય તરીકે ન રાખતાં શ્રેયસ્કરત્વને જ કરવું વિગેરે વ્યક્તિગત જ માત્ર આચારભેદ છે,
સાધ્યતરીકે રાખવું, તેઓ જણાવે છે કે જો પરન્ત કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવેલી ભાદરવા સુદ
શ્રેયસ્કરત્વ એ હેતુ તરીકે ન હોય તો “શ્રેયસ
Page #407
--------------------------------------------------------------------------
________________
તાએ
૩૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ વિવિઝાનિ' એ શ્લોકમાં ઉત્તરાર્ધમાં મણિ નહીં. પરનું આ કથન સુત્ર નિર્વત્તિ ભાષ્ય ચર્ણિ પ્રવૃત્તાનાં, પિ યાત્તિ વિનાય:' એમ કહી કે ટીકા આદિ એકકેમાં ન હોવાથી તેમજ ભગવાન શ્રેયસ્વાભાવ અને વિનાભાવની જણાવેલી વ્યાપ્તિ ઋષભદેવજીના ચરિત્રમાં પણ તે હકીકત ન હોવાથી કોઈપણ પ્રકારે સંગત થશે નહીં, જો કે એ ઉત્તરાર્ધ અન્તઃકરણથી દયાના દુમનપણાએ ઉપજાવી સામાન્ય ઉપષ્ટત્મક તરીકે છે કે વ્યતિરેક વ્યાપ્તિ કાઢેલી સમજવી. કારણ કે સર્વવિરતિ સિવાયનો જણાવવા તરીકે છે. તે વાત તો જુદી જ રહે છે. દયાલુ માણસ જો ઘાતકીપણાથી બચાવવા માટે આ બે પ્રકારમાંથી કોઈપણ પ્રકારે લઈએ તો પણ આવો ઉપાય કરતાં પાપ બાંધે તો પછી એમ તો માનવું જ પડે કે જેમ આત્માના અનુકંપાઆદિની પ્રવૃત્તિને સ્થાન જ રહે નહી. માટે જ્ઞાનાદિકગુણો આવરણરૂપી વિનોથી હણાયેલા છે. પૂર્વે જણાવેલી કથાને માનવી એ શાસ્ત્ર અને યુક્તિને પણ મિથ્યાત્વ અવિરતી કષાય વિગેરે જે આત્માના અનુસારવાળાઓ માટે કોઈપણ પ્રકારે યોગ્ય નથી, અવગુણો છે તેને આવરણ કરનારું કોઈ છે જ નહીં, પૂર્વે જણાવેલી કથાનું કથન તો કલ્પિત માટે કલ્યાણકારી ચીજોની ચારે બાજું વિદનોનાં કલ્પનાવેલીના ફળ સિવાય બીજું કંઈ નથી, જેવી વંટોળીઆં હોય એ સ્વાભાવિક છે. અને તેથી દરેક રીતે કેટલાક શાસ્ત્રથી અજ્ઞાત જીવો મ કલ્યાણકારી કામ કરનારે વિપ્નના વંટોળીયાઓને પહેલા ભવમાં રત્નકંબળનું દાન ક્યું હતું એમ શમાવવા દરેક પળે કટિબદ્ધ રહેવાની જરૂર છે, જણાવવા જીભ ચલાવે છે. પણ મરૂદેવા ભગવતી આ બધું વિચારવાની જરૂર એટલી છે કે ભગવાન અનાદિ વનસ્પતિમાંથી આવેલાં હોઈ રત્નકંબળના શ્રી ઋષભદેવજી મહારાજે કોઈ પણ કારણથી દાનનો તેમને માટે સંભવ જ રહેતો નથી. આટલી કોઈપણ ભવે લાભના અન્તરાયનું કર્મ બાંધેલું હતું. વાત તો સાચી જ છે કે ભગવાન ઋષભદેવજી તેના જ પ્રતાપથી ભગવાન ઋષભદેવજીને બાર મહારાજના જીવે કોઈપણ ભવમાં કોઈપણ મહીના સુધી ભિક્ષા માટે ફરવા છતાં પણ ભિક્ષા કારણથી લાભાન્તરાય કર્મ તો બાંધેલું જ હતું કે મળી નહીં.
જે કર્મના ઉદયથી ભગવાન ઋષભદેવજી મહારાજ ભગવાન ગઢષભદેવજી પ્રત્યે દયાના સરખા મહાપુરુષને બારમાસ સુધી ભિક્ષા માટે દુશ્મનોની કપોલકલ્પિત કથા.
ફરવા છતાં પણ ભિક્ષા મળી નહીં. ધ્યાન રાખવા જો કે કેટલાકો આ જગા પર એમ જણાવે જેવું એ છે કે ભગવાન ઋષભદેવજી મહારાજ ૮૩ છે કે ભગવાન ઋષભદેવજી મહારાજ પહેલા લાખ પૂર્વ જેટલા લાંબા વખત સુધી ગૃહસ્થપણામાં ભવમાં મુસાફર તરીકે કોઈક માર્ગે જતા હતા. તે રહ્યા પણ ત્યાં આ કર્મને ઉદય આવવાનો વખત વખતે તે માર્ગની પાસેના કોઈક ક્ષેત્રમાં કોઈક ન આવ્યો. પરતું જાણે અત્તરાયે જ એમ વિચાર્યું ખેડૂતનો બળદ ખળામાં ફરતો ફરતો દાણા ખાતો હોય કે હવે તો આ મહાત્મા મારો સર્વથા ક્ષય જતો હતો, અને તેથી તેને ખેડૂત ઘાતકી રીતે મારતો કરવા કટિબદ્ધ થયેલા છે માટે મારું જોર અજમાવવું હતો, આ દૃશ્ય જોઈ ભગવાન ઋષભદેવજી એમ ધારી સર્વવિરતિ લેવાની સાથે જ તે ઉદય મહારાજના જીવે તે ખેડૂતને બળદને શીકી બાંધવા આવ્યું, ભગવાન ઋષભદેવજી મહારાજના આ જણાવ્યું કે જેથી બળદ અનાજને ખાઈ શકે નહીં વૃત્તાન્ત ઉપરથી ધર્મીષ્ટજીવોએ બરોબર ખ્યાલ અને ખેડૂત બળદને ઘાતકી રીતે મારે નહી. આવી કરવો જોઈએ કે ધર્મનું આચરતાં આદિમાં મધ્યમાં રીતે બળદના મોઢે શીકી બંધાવવાથી ભગવાન કે અન્યમાં કોઈપણ જગાએ વિન આવે તો પણ ઋષભદેવજીના જીવને અન્તરાય કર્મ બંધાયું અને તે વિજ્ઞથી એક અંશે પણ હતોત્સાહ ન થવું. પણ તે અત્તરાયના ઉદયથી બારમાસ સુધી ભિક્ષા મળી સર્વથા કર્મના ક્ષય માટે જ કટિબદ્ધ થવું.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭
સમાલોચના
૧ અન્યરાજર્ષિના સવાલ વખતે અભયકુમારની ૩ બોલાયું બહુ, પણ બેકારી માટે બે પાંચ દીક્ષા નથી ઘણી પછી છે.
લાખની લોન પણ કહેવાતી કોન્ફરન્સે ઉભી ૨ = ના વાક્યમાં કહેવાય અને સમજાય કરી નહિં. તેમ નથી એવું કથન ઠીક નથી.
(મુંબઈ-સ્ટેડીંગ) ૩ સંપાદક અને નોકરમનુષ્યના માથે નંખાય ૪ શાસ્ત્રોને અભરાઈએ મહેલવાવાળા શાસનથી છે તે માયામૃષા ન હોય તો સારું.
દૂર થયા છે, તે જો શાસ્ત્રોને માન્ય કરે તો ૪ “મરી જાય તારા' એ કથન નથી શાસ્ત્રીય શાસનમાં વગર પ્રતિબંધ આવી શકે. (જૈન) અને નથી તો પ્રકરણાનુકૂલ.
પૂનમ આદિ બે પર્વમાં ઉત્તરના ક્ષયે ૫ ભૃગુપુરોહિતને પુત્રની હકીકત કહેનાર દેવી પૂર્વતરના ક્ષયની પરંપરા છે અને
નથી, પણ દેવ છે, તે પણ દેવરૂપે નહિં, શ્રીહરિપ્રશ્નમાં તેરસ ચૌદશ એમ દ્વિવચન પણ શ્રમણરૂપે છે.
કહે છે, જુની પ્રતોના લેખો પણ છે, અને તા. ક. જૈનપ્રવચનપત્રને પરવચન ધારી એવી જ વિરોધ વગરની પરંપરા છે. ઉદયનો ટીકા સિવાયનું ન વાંચતાં અન્ય જણાવેલાની આ સિદ્ધાંત ક્ષo થી બાધિત છે. સમાલોચના છે, માટે બીજું કેમ નથી લખાતું એ ભગવાન પાર્શ્વનાથજીનાં ત્રણ કલ્યાણકો તે પ્રશ્ન ન રહે. વર્ષોની ટીકા કરનારે અંક પેજ લખવાં. | દિવસથી આરાધાય તેમાં પૂર્વતર જવું પડે. ટીકાકારે કલ્પિત અર્થ લખવાં પહેલાં સર્વ સંબંધસર પણ સર્વ કલ્યાણકો દિવસ પ્રતિબદ્ધ નથી,
(જૈનપ્રવચન) પણ તપ પ્રતિબદ્ધ છે માટે અમાસથી ચોથે ૧ કહેવાતી કોન્ફરન્સના કહેવાતા નેતાઓ પહોંચનારનો કુતર્ક છે. પર્વની આરાધના
ઐક્યની બુમો મારવા લાગ્યા તે સાચી જો એમ ન ઉડાવવી તે સારું છે અનેક કલ્યાણકો હશે તો જુનેરના મૃત્યુઘંટના ઠરાવો પહેલે સાથે થાય છે. બીજ આદિ પર્વોને સાથે કરાય નંબરે ફેરવશે.
કેમ ? બેન્ક કાઢવાના હિમાયતીઓ શરૂઆતથી ૩ છત્રીશ પલની વાત ઉદયના જ જધન્યને ચોથા ભાગ જેટલી અનામત ઘરથી કરે, અને માટે છે. માનવાના નિયમ માટે નથી. નજીવા વ્યાજે ચાલખાતાં સારી રકમનાં નહિંતર વૃધ્ધિમાં વધારેનું શું થાય? પડાવે અને અન્ય વિધવા, ગરીબ, તથા
(વીર !) ધર્માદારકમનું વ્યાજ સારૂં આપવાની ૧ મધ્યસ્થતાની છાયા પણ ન આવી ગોઠવણ કરે તો લોકને તે આશીર્વાદરૂપ શકે ત્યાં તે ન લખાય. અન્ય નીવડે. નહિંતર તો વિધવા વગેરેનાં નાણાંનો ગચ્છોની સંવચ્છરી આવી મળે તેનું પરિણામે નાશ જ થાય.
(જુઓ. પાનું ૩૨૬)
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૨૫
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્નકાર: ચતુર્વિધ સંઘ.
NOરિ BIOMENOL
શાસ્ત્રકાર કહે છે. માત્ર મુહૂર્ણાદિકમાં તે તેરસ ગણાય એ વિશેષ કારણ છે.
પહેલાની
પ્રશ્ન ૯૦૩- પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય કરાય છે. તે શા આધારે ?
તા. ૧૦-૫-૧૯૩૭
સમાધાન-પ્રથમ તો યે પૂર્વા તિથિ: વ્હાર્યાં એ વાક્યમાં પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિને જ પર્વતિથિ કરવાનું કહ્યું. તેથી આપોઆપ ક્ષય આવે છે. વળી તત્ત્વતરંગિણીકાર ચોક્ખા શબ્દોમાં જણાવે છે કે ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસે ચૌદશ કરવી અને તે દિવસ તેરસ છે એમ કહેવું જ નહિં. વળી તેરસનો તે દિવસે વ્યપદેશ કરે તેને મૂર્ખ ગણ્યો છે. બીજું તેરસ ચૌદશ ભેગાં ગણીયે તો તિથિનો ભોગ શરૂ થાય ત્યારથી તિથિના નિયમો પાળવાના રહે. આખો દિવસ પાળવાના રહે નહિ. અને તિથિ બેસવા પહેલાં ખાધેલા સચિત્ત આદિની આલોયણ આપવી કે લેવી પડે નહિ. કેમકે તેરસ આદિની બાધા હતી જ નહિ. સૂર્યોદયના પહેલા ભાગથી તે દિને ચૌદશ માનવામાં આવે તો જ આખો દિવસ નિયમ વગેરેનો સંબંધ રહે. અને જો એમ માનીયે તો ચોખ્ખું થયું કે તેરસનો ક્ષય કરવો. વળી તેરસ ચૌદશ ભેગાં હોય કે ચૌદશ ઉદયવાળી હોય તેમાં થયેલી નિયમવિરાધનાનું પ્રાયશ્ચિત સરખું નહિં અપાય. સરખું અપાય તો તેરસ ક્યાં રહી ? પ્રાયશ્ચિત્ત આદિમાં ચૌદશ જ છે એમ ચોખ્ખું
સમાધાનકાર:
કલાત્ર પારંગત અાગમોધ્ધારક_
પ્રશ્ન-૯૦૪ ભગવાન શ્રીમહાવીર મહારાજે પ્રિયમિત્રના ભવમાં કોની પાસે સાધુપણું લીધું ? અને ત્યાં દીક્ષા પર્યાય કેટલો હતો ?
સમાધાન-ભગવાન મહાવીર મહારાજે પ્રિયમિત્રના ભવમાં પાટલાચાર્ય પાસે સાધુપણું લીધેલું છેએમ પ્રદ્યુમ્નસૂરિજી પ્રવજ્યાકુલકની ટીકામાં જણાવે છે. કેટલીક જગા પર તે આચાર્યનું નામ પ્રોષ્ઠિલાચાર્ય પણ જણાવાય છે અને તેમનો દીક્ષા પર્યાય પાંચ કોડવર્ષનો પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે. કેટલીક જગા પર ક્રોડવર્ષનો છે.
પ્રશ્ન-૯૦૫ ભગવાન મહાવીર મહારાજે શ્રીનન્દનના ભવમાં અઢાર પાપસ્થાનક વર્જતાં છઠ્ઠું પાપસ્થાનક રાત્રિભોજન ગણીને વોસરાવ્યું છે અને રિતઅતિને નથી ગણી તેનું કેમ ?
સમાધાન-કષાયો અને રાગદ્વેષમાં રતિઅચિંત આવી ગઈ એમ ગણીને અરિતરિત ન લીધાં હોય અને રાત્રિ-ભોજનની ભયંકરતાથી તે હિંસાને વર્જવામાં આવી જાય છતાં જુદું લીધું હોય તો અસંભવિત નથી.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭
પ્રશ્ન-૯૦૬ શ્રીઆર્યરક્ષિતસૂરિજી શ્રીવજસ્વામી સમાધાનઃ-આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી પાસે ઉજ્જયિની ભણવા ગયા ત્યારે શ્રીનંદીસૂત્રની ટીકામાં નાર્નિવં પદનો અર્થ શ્રીભદ્રગુપ્તસૂરિજીને જે નિર્ધામના કરવી તે નાવું એવો કહે છે તેથી તે એક હોય તો ઉજ્જયિનીમાં જ બીજે ?
ના કહી શકાય નહિં. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં તો સમાધાન-શ્રીભદ્રગુપ્તસૂરિજીને કરાવેલી નિર્ધામના આર્યનાગિલ આચાર્યથી નાગિલશાખા એમ ઉજ્જયિનીમાં નથી, પણ બીજે છે. નિર્ધામણા જણાવેલ છે. અર્થાત્ કલ્પસૂત્રમાં નાગિલ એવું નામ કરાવ્યા પછી ઉજ્જયિની આવ્યા છે અને રાત્રે નથી આપ્યું અને ચંદ્રનિવૃતિ કુલોઆદિની વ્યાખ્યા ઉજ્જયિનીથી બહાર રહ્યા છે. ઉજ્જયિનીમાં પણ પણ નથી એમ જ ચંદ્ર નિવૃતિ નાગેન્દ્ર અને વિદ્યાધર જુદે ઉપાશ્રયે ઉતરીને આવ્યા છે.
આ ચારે સાથે હતા. પ્રશ્ન-૯૦૭ શ્રીકલ્પસૂત્રમાં સ્થવિરાવલીમાં
પ્રશ્ન-૯૦૯ અભવ્યજીવોને આભોગિક મિથ્યાત્વ કોટિકગણ અને વજી શાખાનો અધિકાર આવે છે
હોય કે નહિ ? પણ ચંદ્રકુલનો અધિકાર કેમ નથી ?
સમાધાનઃ-મોક્ષને મેળવવાની ઇચ્છા જેને થાય તે સમાધાન-આચાર્ય મહારાજ શ્રી વજસ્વામીના
અત્યયુગલપરાવર્તવાળો હોય છે એમ શ્રીવજસેનસૂરિશિષ્ય આચાર્ય હતા, તેમના
શ્રીહરિભદ્રસૂરિજી મોશ્વગોડવિનત્ય અર્થાત્ બારદુકાલી પડવા પહેલાના શિષ્યોની પરંપરાનો ઉલ્લેખ ત્યાં થયો છે અને તેથી શ્રીચંદ્રસૂરિ
છેલ્લા પુદ્ગદલપરાવર્તન સિવાય બીજા સમતભદ્રસૂરિ વગેરેનાં નામો જે વર્તમાન ગચ્છોની
પુગદલપરાવર્તોમાં જીવને મોક્ષ મેળવવાનો
વિચાર પણ થાય નહિં. તેથી મોક્ષના સાધન તરીકે પરંપરાની પટ્ટાવલીમાં છે તે શ્રીકલ્પસૂત્રમાં નથી. પ્રશ્ન-૯૦૮ નાગેન્દ્રકુલ નાગિલીશાખા એક છે કે
સુદેવાદિની આરાધના અભવ્યને ન હોય. જુદા જુદા છે ?
સંસારકારશે તો તે સુદેવાદિ અને કુદેવાદિ બન્નેને
આરાધે. (અનુસંધાન પાના ૩૨૪ થી ચાલુ) દુઃખ શું ? અને અન્યનાં પર્વોના મળ્યાનો ૧ બુધવારની ગણેશચોથને નામે બુધવારે દાખલો માન્યતાના સ્થાને યોગ્ય ન ગણાય. સંવર્ચ્યુરી કરવા માગનારે ગુરૂવારે ખોખા વૃદ્ધિમાં ઉત્તર અને ઉદયને માનવાનો પાંચમ ન ગણતાં સાચી પાંચમ ગણવી સિદ્ધાંત તેઓ માને છે કે? ઋષિ પંચમીએ જોઈએ. કારણ કે ઋષિપાંચમને લોકો પાંચમ માની છે કે ? (મુંબઈ પુષ્પ)
ગુરૂવારે માનશે. यदि च भिन्ना एवोद्योतना जिनचन्द्राश्च ૨ શુધ્ધમાર્ગને બીજા કદાચ માને તો તે અશુદ્ધ सूरयः परस्परं तदा नैते प्रयो ग्रन्था થઈ જાય એ માન્યતા તો જગતના વિસ્તૃ તિ અષ્ટમેવ આ પંક્તિ જો અસહકારવાળાને શોભે. ઘણી ચૌદશે અને પ્રવચનસારોદ્ધારની પ્રસ્તાવનામાં છે તે જોઈ આઠમે તમારી તિથિયોની ભેગી તેઓની હોત તો તે પ્રસ્તાવનામાં ત્રણે એક જ કર્તા પૂનમ વગેરે થાય છે તો તે પબ્દી વગેરેમાં માન્યા છે એમ ગણી લખવું પડત નહિ. તમો પોતાને તેવા અમાર્ગી ગણતા હશો. (શ્રીઉત્તરા નેમિ0)
(મુંબઈ. પુષ્પ.)
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭
• • • • , , , , , (ગતાંકથી ચાલુ)
બીજાઓ હોય તેવા બખાલા કાઢે તો પણ તેઓની આ બધું કહેવાની મતલબ એ છે કે સાચા કિસ્મત કર્યા વિના રહેતા જ નથી. શાસનમિત્રોને સાચા ધર્મથી વિરૂદ્ધ એવા અન્યમતોનું વાદવિવાદનાં ગ્રંથોને કેટલાકો ક્લેશવર્ધક ખંડન કરવાની જેટલી ફરજ છે તેના કરતાં ગણે છે. અને તેમ જણાવી ગ્રન્થકાર મહાત્માની સ્વમતના ગણાતા વિરોધિઓના વિકલ્પોનું ખંડન તેમ જ ગ્રન્થની નિંદાને નામે ગ્રંથની અને કરવાની જરૂર ઓછી નથી. આજ કારણથી વાદવિવાદની નિંદા કરવા તૈયાર થાય છે. તેઓએ ભગવાન નિર્યુક્તિકાર અને ભાષ્યકાર મહારાજાઓને વાદિયોને પ્રભાવકમાં ગણ્યા છે, એ વાત સમજવી નિcવોનાં ખંડનો નિર્યુક્તિ આદિમાં વિસ્તારથી જ જોઈએ. વળી તેઓએ ભગવાનના પરીવારમાં કરવાં પડ્યાં છે. જેવી રીતે શાસ્ત્રોનું પુસ્તકમાં વાદિમુનિઓની સંખ્યા પૃથક્ જણાવવામાં આવી છે આરોહણ થયું ત્યાં સુધીના સુત્રાર્થ પ્રત્યેનીકોની અને વાદવિવાદના શાસ્ત્રોને જ શાસનપ્રભાવક શાસ્ત્ર ખોટી પ્રરૂપણા અને તેના ખોટા વિકલ્પોનું ખંડન ગણીને શાસ્ત્રકારો દર્શનપ્રભાવક શાસ્ત્રો તરીકે ગણે ક્રમસર ભાષ્યાદિકમાં મળે છે તેવી રીતે તે પછીના છે અને એને માટે તો સાધુઓને ચોમાસામાં પણ સુત્રાર્થના પ્રત્યેનીકોનું ખંડન કોઈપણ સ્થાને ક્રમસર વિહાર કરવા વગેરેની આજ્ઞા આપે છે, એ ધ્યાનમાં યથાસ્થિતપણે પર્વપક્ષ ઉત્તરપક્ષ પર્વક થયેલ હોય રાખવા જેવું છે. આ વાતનું ધ્યાન રાખવા સાથે તો તે કેવલ આ પ્રવચન પરીક્ષામાં જ છે. આટલા એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે કોઈક આચાર્ય ઉપરથી આ પ્રવચન પરીક્ષાની શાસનસેવા અને મહારાજે એવા વાદિને ઉત્સાહ ન દીધો તેથી ગચ્છ ઉપયોગિતા સુજ્ઞપુરૂષો હેજે સમજી શકશે. આખો દર્શનશાસ્ત્રથી વિમુખ થયો અને આચાર્યની પાઠકોને એ વાત તો અજાણી નહિ જ હોય કે દેશના દુર્ગતિ થઈ. ભગવાન મહાવીર મહારાજના રક્ષણને માટે લડતા અને યાવત પ્રાણની પણ શાસનમાં પ્રતિપક્ષથી સભાદ્વારાએ અને તે પણ આહુતિ આપનારા યોદ્ધાઓ શત્રુઓના શ્રાપનું કર્તાની હાજરી છતાં અન્યવ્યક્તિદ્વારા જ્ય સ્થાન બને જ છે. અને કેટલાક દેશદ્રોહિયો સ્વદેશી મેળવનાર બીજો કોઈ પણ ગ્રંથ હોય તો આ એક હોય તો તેઓ પણ શરા સરદારોને કર, નાણાંની જ પ્રવચન પરીક્ષા છે. પ્રતિપક્ષથી વિજ્ય મેળવીને ભીડ આદિના નામે વગોવનારા જ થાય છે. એવી ગાજતે વાજતે જો કોઈપણ ગ્રંથ વધાવવામાં આવ્યો રીતે સિદ્ધાંતના પુસ્તકારોહણ પછી અને વર્તમાનમાં હોય તો તે આ પ્રવચનપરીક્ષા જ છે. જીતની વર્તતા એવા દિગંબરો સાથે શાસનપ્રત્યનીકોની સભામાં પ્રતિપક્ષની તરફેણદારી કરનારાના જ સામે અસાધારણપણે શાસ્ત્રાર્થથી અને ગ્રંથોથી યુદ્ધ વાજિંત્રોથી જો કોઈપણ વિવાદમય ગ્રંથનું સન્માન મચાવનાર આ ગ્રંથકાર મહાત્મા ઉપર પણ અનેક થયું હોય તો તે આ પ્રવચનપરીક્ષાનું જ છે. રીતે વપર તરફથી પ્રહાર પડ્યા છે. પણ તે કોઈ મુસલમાની સરદાર (સુબા) તરફથી જો કોઈપણ પ્રકારે પણ આશ્ચર્ય કરતા નથી. પરંતુ કદરદાન વિવાદ ગ્રંથનો મહિમા કરાયા હાયતા_ત આ ભૂપાલો જેમ મહારાજાસિદ્ધરાજે શ્રીત્રિભુવનપાલની પ્રવચનપરીક્ષા જ છે. આ હકીકત કલ્પિત કે જીતને અંગે તેમના ધાના માપ જેવડા મોટા મોતીની અતિશયોક્તિવાળી નથી. પરંતુ યથાર્થ છે. એ માલાઓ કરી કદર કરી હતી, તેમ શાસનની આગળ અપાતા વિજ્યપ્રશસ્તિકાવ્યના પાઠથી અદ્વિતીય ભક્તિવાળાઓ તો આ મહોપાધ્યાય ઉપર બરોબર સમજાશે. પ્રસ્તુત ગ્રંથકાર મહોપાધ્યાય
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ શ્રીધર્મસાગરજી મહારાજ સોલમીના અંતમાં ને વાત ચક્રવર્તીનો સેનાપતિ જેમ શત્રુરાજાઓને સત્તરમી સદીના આદ્ય ભાગમાં થયા એ જણાવવા પહેલાં પોતાને આધીન કરી લે છે, તેમ જે શ્રીઆનંદ માટે તેમના તત્ત્વતરંગિણી, પ્રવચનપરીક્ષા અને વિમલસૂરિજીના ઉપાધ્યાય શ્રીવિદ્યાસાગરજી હતા કલ્પકિરણાવલી આદિના પાઠો બસ છે. આ તે મિથ્યાષ્ટિઓને પહેલાં પોતાને આધીન કરી મહાત્મા શુભનામધેય માવજીવ વિગયોના લેતા હતા. (હીરસૌભાગ્ય ૪ સર્ગ ૧૩૫) આજ ત્યાગવાળા અને સંવિગ્નઆદિ ગુણવાળા શ્રીજીવર્ષિથી વિદ્યાસાગરજી માટે આ ગ્રંથકાર મહોપાધ્યાયજી પ્રતિબોધ પામેલા હતા, જુઓ પ્રવ. પરીક્ષા પત્ર૮ પણ જણાવે છે કે મહારાજ શ્રી વિદ્યાસાગરજી વાવનીવવિચારિત્યા વિના સંવિક્ર- ઉપાધ્યાય પાસે પાશચંદ્ર પોતાનો નવો મત છોડી ગુૌદ્ધિતીયપંડિતશિરોમvi, શ્રી નીવર્ષાવિ દઈ આચાર્ય મહારાજ શ્રી આનંદવિમલસૂરિજીને પ્રબુદ્ધચ એ પ્રવ્રજાપ્રતિપત્તિદેતુ: સૂરિ. આ શરણે આવવાનું નક્કી કર્યું હતું, પણ પાછલથી ગ્રન્થકાર મહોપાધ્યાયને દીક્ષા સુગૃહીતનામધેય જોધપુરના શ્રાવકોના દબાણથી પાશચંદ્રથી તે બન્યું શ્રીઆનન્દવિમલસૂરિજીએ આપેલી છે. આ વાત નહિ. (પ્રવચનપરીક્ષા) જો કે ગ્રંથકાર મહાત્મા પણ તેઓએ આ ઉપરથી જ સ્પષ્ટ કરી છે. ઉપાધ્યાય મહારાજ વિદ્યાસાગરજીના શિષ્ય કે પ્રવચનપરીક્ષાના પ્રથમ વિશ્રામની ત્રીજી ગાથાથી પ્રશિષ્યાદિ નથી. તેઓશ્રી તો શ્રી રાજસાગરસૂરિજીના આ વાત સ્પષ્ટ થાય છે. આ મહાપુરૂષના વિદ્યાગુરૂ શિષ્ય વૃદ્ધિસાગરજી આચાર્યના શિષ્ય હતા.આ પવિત્રાભિધાન શ્રીવિજ્યદાનસૂરિજી હતા. એ વાત હકીકત કલ્પકૌમુદી જે સંવત ૧૭૦૭માં બનેલી પણ જ્ઞાનસંપદ્ધત્વેન પરમપરિપ સૂરિ છે અને મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીના શિષ્ય મૃતિવીર્વન્નાદ એમ શ્રીવિજ્યદાનસૂરિજીની મહોપાધ્યાય લબ્ધિસાગરજીના શિષ્ય મહોપાધ્યાય સ્તુતિ કરનાર ચોથી ગાથાના અવતરણથી સમજાય શાન્તિસાગરે બનાવેલી છે તે ઉપરથી સ્પષ્ટ છે. અત્યારે વર્તતા વિજય શાખામાં સમજાય તેમ છે. એટલે મહોપાધ્યાય ધર્મસાગરજીને આદ્યમાં આદ્યવિજયનામને ધરનારા આ પ્રતિબોધ કરનાર જીવર્ષિ હતા, તેઓના ગુરૂ શ્રી શ્રીવિજયદાનસૂરિજી છે. ત્યારપછી જ દરેક પાટે વૃદ્ધિસાગરજી હતા, તેઓને દીક્ષા-વડી દીક્ષા દેનાર આવનાર આચાર્ય અને તે સમુદાયના સાધુઓ શ્રી આનંદવિમલસૂરિજી હતા અને જ્ઞાનાભ્યાસ વિજયશાખાથી અંકિત થાય છે. મારવાડના કરાવનાર શ્રી વિજ્યદાનસૂરિજી હતા. ગ્રંથકારનો વરકાણાજી પાસેના વીજુઆવિજાપુર-વિજયપુર દીક્ષા કાલ ૧૬૦૬ કરતાં વેહલો ન હોવો જોઈએ ગામને અંગે શાખાનું નામ વિજ્યાંકિત કરવામાં કારણ કે ૧૬૦૬માં શ્રી વિજયદાનસૂરિજીએ આવ્યું એવી કિવદત્તી સંભળાય છે. આચાર્ય જગદગુરૂ આચાર્ય શ્રી હીરસૂરિજીને જ્યારે દક્ષિણમાં મહારાજ શ્રીઆનંદવિમલસૂરિજીના વખતમાં એક દેવગિરિ (દૌલતાબાદ)માં ન્યાય આદિનો અભ્યાસ વિદ્યાસાગરજી ઉપાધ્યાય હતા કે જેઓ કરાવવા મોકલ્યા હતા ત્યારે આ મહોપાધ્યાય પણ અન્ય મિથ્યાષ્ટિઓના સમુદાયોને પોતાની તરફ તેમની સાથે જ હતા. જુઓ હીરસાભાગ્ય સર્ગ ૬ ખેંચીને શ્રીઆનન્દવિમલસૂરિજીના ભક્ત કરતા શ્લોક ૬. હતા, આ હકીકત માટે જુઓ પડતા સદ થર્મસાગરતિના તેવર - विद्यासागरनामवाचकसहायस्याथ दुर्दग्गणान्, wभात्। सहकार इव प्रफुल्लता, नवराजादन सेनानीरिव चक्रिणो रिपुनृपान् प्राक् स्वस्य वश्यान् शाखिना वने ॥४६॥
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૨૯
શ્રી સિદ્ધચક્ર
મહોપાધ્યાયજીએ એ દેવિગિરમાં સમગ્ર શ્રીવિજ્યદાનસૂરિજીએ આપ્યું હોય. મહોપાધ્યાયજીએ કરેલા પ્રસિદ્ધ ગ્રન્થો નીચે છે.
ન્યાયશાસ્ત્રનો અભ્યાસ ર્યો હતો, એ હકીકત પણ તે જ હીરસૌભાગ્યના કથનથી નક્કી થાય છે, તેમાં લખે છે કે
स पपाठ सधर्मसागरोऽखिलनैयायिकवाड्मयं ततः
શ્રીહીરસૌભાગ્યમાં જગદ્ગુરૂનું વર્ણન ન. હોવા છતાં તેમના વર્ણન સાથે શ્રીધર્મસાગરજી મહોપાધ્યાયને સમગ્ર ન્યાયશાસ્ત્રના પારગામી તરીકે જણાવે તે તેમના ન્યાયશાસ્ત્રના અભ્યાસને ઓછું શોભાવનાર નથી. વળી શ્રીહીરસૂરિજીની શોભાને વધારનાર તેઓશ્રી હતા તેથી જ
શ્રીહીરસૌભાગ્યકાર कविना ઘુઘેન સંનિધિમંસ્થિતમાના એમ જણાવે છે, અને ટીકાકાર બુધેન તત્વાર્થં પનાત્ પંડિતેન ચ ગર્થાત્ ધર્મજ્ઞરેન એમ સ્પષ્ટ જણાવે છે, અને દૌલતાબાદના ચોમાસાને અંગે પણ શ્રીધર્મસાગરાળિપ્રમુÊજી મહર્ષિભિઃ એમ જણાવી ગ્રંથકાર મહાત્માની મહત્તા જણાવવા સાથે ૧૬૦૬ પહેલાં ગ્રંથકાર મહારાજને ગણિપદ મળી ગયાની વાત પણ જણાવે છે. આ ઉપરથી એમ ચોક્કસ મનાય કે શ્રીમાની દીક્ષા ૧૫૯૬ કરતાં વ્હેલી હોવી જોઈએ. કારણ કે ભગવતીજીના યોગવહન કરવાથી ગણિપદ અપાય છે અને ભગવતીજીના યોગને માટે શાસ્ત્રમાં ફરમાવેલો દશવર્ષનો પર્યાય તો જરૂરી છે. આ ગણિપદ આચાર્ય મહારાજશ્રીવિજ્યદાનસૂરિજીએ આપેલું હોવું જોઈએ. કારણ કે આ જ મહોપાધ્યાયજી શ્રીતત્ત્વતરંગિણીમાં સ્પષ્ટ જણાવે છે કે વં तवगणगयणे दिणयरसिरिविजयदाणसूरिपया । નહિઝ બાળનેમં અર્થાત્ મહારાજશ્રીઆનંદવિમલસૂરિજી પાસેથી દીક્ષા થઈ, પણ જ્ઞાનાભ્યાસ તો વિજ્યદાનસૂરિ પાસેથી ર્યો છે, અને જ્ઞાનાભ્યાસના અનુક્રમે ગણિપદ પણ
તા. ૧૦-૫-૧૯૩૭
૧ કલ્પકિરણાવલી (૪૮૧૪) ૨ પર્યુષણાદશશતક (સં. ૧૬૨૮) ૩ ઉત્સૂત્રપદોદ્ઘાટનકુલક (સં. ૧૬૧૭) (૭૧૬) ૪ ઇર્યાપથિકીષત્રિંશિકા (૮૦૦) ૫ તત્ત્વતરંગિણી ૬ પ્રવચનપરીક્ષા (૧૭૭૮૨) ૭ જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ (૧૮૩૫૨) ૮ ગુરૂતત્ત્વપ્રદીપિકા (૧૦૦૦) ૯ પટ્ટાવલી (૬૦૬ સં. ૧૬૪૭) આ ગ્રન્થોમાં મળતા સંવત્સરના અંકોને હિસાબે હેલો ગ્રન્થ તત્ત્વતરંગિણી ૧૬૧૫ ના ચૈત્ર માસમાં બનાવેલો ગણાય. બીજે નંબરે ઉતસૂત્રપદોદ્ઘાટનકુલક કે સંવત્ ૧૬૧૭માં રચેલું છે. ત્યારબાદ ત્રીજે નંબરે કલ્પકિરણાવલી
ગણાય. એ ટીકા ૧૬૨૮માં આસો માસે બનાવી છે. ચોથે નંબરે પર્યુષણાદશશતક હોવું જોઈએ. કારણ કે ૧૬૨૮ની રચેલી કિરણાવલીમાં પર્યુષણાદશશતકનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ધારણા કરવામાં જો ભૂલ ન થતી હોય તો એમ કહી શકાય કે પર્યુષણાદશશતક અને પ્રવચનપરીક્ષાની રચના સાથે હોવી જોઈએ. કારણ કે પર્યુષણાદશશતકમાં પ્રવચનપરીક્ષાનો અતિદેશ (૬૦૬ ગાથા પત્ર ૨૬માં). સ્પષ્ટપણે છે, અને પ્રવચનપરીક્ષામાં પણ આંચલિકવિશ્રામમાં પર્યુષણાદશશતકનો અતિદેશ છે. આવી રીતે અન્યોડન્યગ્રન્થોના અન્યોડન્યમાં જે અતિદેશો છે તે સાથે સાથેની રચનાને આભારી હોય. છતાં એટલું તો ચોક્કસ છે કે ૧૬૨૮ પહેલાં પર્યુષણાદશશતકની રચના હોવી જોઈએ. કેમકે
કલ્પકિરણાવલી કે જેની રચના ૧૬૨૮ના આશ્વિન વદિ અમાવાસ્યાએ દ્દીપોત્સવે રાધપુરે એવા લેખથી સ્પષ્ટ છે એ કલ્પકિરણાવલીની ભલામણ પર્યુષણાદશશતકમાં પત્ર ૩૪ ગાથા ૧૦૭માં વિસ્તરતુ મત પવિતળાવતીતોવોદ્ધઃ એમ કહી સ્પષ્ટ રીતે કરી છે. આ પ્રવચનપરીક્ષામાં એક વાત જરૂ૨ વિચારવા જેવી છે કે અગ્યારે વિશ્રામના
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭
•. . . . . . . . . . . ઉપસંહારમાં એક જ ૧૯૨૯ના ચૈત્ર સુદ ૧૦મી ખરતરાચાર્યને હરાવી જે પ્રવચનપરીક્ષાનો વિજ્ય તિથિ આપવામાં આવી છે. ગ્રન્થની સંપૂર્ણતામાં તો ડંકો વગાડ્યો હતો તે વખતે આ મહોપાધ્યાય સંપૂર્ણતાની તારીખ હોય, પણ અગ્યારે વિશ્રામ મહારાજ વિદ્યમાન જ હતા. આ મહોપાધ્યાય એક તારીખના હોય નહિં. પણ એનો ખુલાસો એમ શ્રીમાન્ વિજયસેન આચાર્યથી તો શું? પણ થઈ શકે કે પોતે કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ એવા જગદગુરૂશ્રી હીરસૂરીશ્વરજી મહારાજથી પણ મોટા નામથી આ ગ્રન્થ બનાવ્યો હોય કે જે નામ હતા એ ચોક્કસ છે. કેમકે શ્રી હીરસૂરીશ્વરજીની પર્યુષણાદશશતકમાં પોતે જણાવે છે, અને પછી તે દીક્ષા આચાર્ય મહારાજ શ્રી આનંદવિમલજીના ગ્રંથ જગદ્ગુરૂ શ્રીહીરસૂરીશ્વરજીને બતાવ્યો હોય. સ્વર્ગ ગમન પછી થઈ છે. જો કે ગ્રંથકાર પછી શ્રી હીરસૂરિજી તરફથી પ્રવચનપરીક્ષા નામ મહોપાધ્યાયજીની દીક્ષા આચાર્ય મહારાજ આપવામાં આવ્યું હતું. શાસ્ત્રકાર પણ દરેક વિશ્રામે શ્રીઆનન્દવિમલસૂરીશ્વર પાસે થઈ છે. છતાં આ જગદ્ગુરૂ શ્રી હીરસૂરીજીએ આ ગ્રંથનું પ્રવચનપરીક્ષા પ્રવચનપરીક્ષાની કસોટી જગદ્ગુરૂ શ્રી હીરસૂરિજીના નામ આપ્યું છે એમ સ્પષ્ટપણે જણાવે છે અને સામ્રાજ્યમાં જ શ્રીવિજયસેન સૂરિજી મહારાજને આ ગ્રંથનું તે પ્રવચનપરીક્ષા એવું નામ આપતી પસાર કરવી પડી છે. આ હકીકત શ્રીવિજયપ્રશસ્તિના વખતની તારીખ બધા વિશ્રામોમાં લીધી હોય તો વાચકોથી અજાણી નથી. તેમાં આ પ્રમાણે સ્પષ્ટ તે અસંભવિત નથી.આવી રીતે જગદગુરૂએ આ લેખો છે :ગ્રંથને પાસ કરવાથી જ જગગુરૂના સમયમાં वक्षोजवेदतुसुधांशुमिते एतः पुनरेव पत्तने મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીની હયાતી છતાં પણ ૨૦ સુધ્ધાવસ્કૃતૂસદસ્ક્રશ્મિમ:, AHચ આ પ્રવચનપરીક્ષાનું સમર્થન શ્રી વિજયસેનસૂરિજી शास्त्रस्य हरेरिव श्वमिः । श्रीसागरैर्वाचकधर्मसागरेः, મહારાજને પાટણ અને અમદાવાદમાં જીતીને કરવું सूरेर्विवादः सममौष्ट्रिकैरभृत्॥१०॥ પડ્યું હોય તો તે અસ્વાભાવિક નથી. યાદ રાખવું
(વિજ્યપ્રશસ્તિકાર કહે છે કે, શોભાના જરૂરી છે કે મહોપાધ્યાયજીએ આ પ્રવચનપરીક્ષા પછી ૧૯૩૧ માં શ્રીજંબૂઢીપપ્રજ્ઞપ્તિની ટીકા કે જે
સમુદ્ર અને કુવાદિરૂપ ઘુવડોને અંગે સૂર્યસમાન અત્યારે ઉપલભ્ય જંબૂદીપપ્રશસિની ટીકામાં
એવા શ્રીધર્મસાગરજીએ બનાવેલા શાસ્ત્રસંબંધી મોટામાં મોટી છે અને જુનામાં જુની છે.
(શ્રીવિજ્યસેન સૂરિજીને) સિંહનો કુતરાની સાથે
જેમ ભેટો થાય તેમ આષ્ટ્રિક-ખરતરોની સાથે વાદ જગદ્ગુરૂહીરસૂરીશ્વરજીની તથા શ્રીશાન્તિચંદ્ર
થયો. મહારાજની ટીકાઓ આ સૂત્ર ઉપર છે પણ તે બને ટીકાઓ ઉપાધ્યાય મહારાજની ટીકા પછી થયેલી
पार्षद्यहृद्ये सदसि क्षमेशितुर्वैदत्रियामारमणैછે. વળી ૧૯૪૮ માં તો મહોપાધ્યાયજીએ પટ્ટાવલી નિર્મદાના શ્રીમેરાનીવાર્ય, તત્રાણકરી છે એટલે સ્પષ્ટ કહેવું જ જોઈયે કે વાનપરમૂનાય: ૨૦ | શ્રીવિજયસેનસૂરિ મહારાજે ૧૬૪૨ અને ૧૬૪૩ સભાસદોએ કરીને મનોહર એવી રાજાની માં જે પાટણ અને અમદાવાદમાં ખરતરોએ સભામાં ચૌદ દિવસ સુધી મોટો વાદ થયો, તેમાં પ્રવચનપરીક્ષા ઉપર વાદ ઉઠાવ્યો અને જે વાદમાં જયરૂપી લક્ષ્મીવિકસ્વરવદન કમલનું અદ્વિતીયકાર્પણ રાજસભા અને અન્યતીથય બ્રાહ્મણો સમક્ષ એવો તે આચાર્ય મહારાજનો જય થયો.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ અમદાવાદમાં થયેલા ખરતર સાથેના વાદ પ્રભાવથી ઉજ્જવળ અસાધારણ તેજવાળા શાસ્ત્રોના અને તેના જય સંબંધીનો અધિકાર પણ જ્ઞાનમાં શ્રેષ્ઠ અને સર્વ અન્ય શિષ્યોમાં ઉત્તમ અને વિજ્યપ્રશસ્તિકાર આવી રીતે આપે છે. અત્યંત ઉત્તમ શકિતએ શોભવાવાળા
वत्साभिधस्याथ नृपाधिकारिणः, कल्याण- શ્રીવિજ્યસેનસૂરિજી સાથે ખરતરોએ વિવાદ ર્યો. राजापरनामधारिणः । कक्षा प्रविष्टैः सुमहानहम्मदा- પણ તે વિજ્યસેનસૂરિજી મહારાજે અત્યન્ત વારે વિવાહ સમષ્ટ્રિ: Ad: I°/ I (પાટણ બુદ્ધિશાળી અને તે (પ્રવચનપરીક્ષા) શાસ્ત્રના માં આવી રીતે હારી ગયા પછી ખરતરો કલ્યાણરાજ
પરાજ વિચારોને સમજવામાં ઘણા જ નિપુણ અને સભાને એવું બીજું નામ જેનું હતું તેવા વચ્છરાજ નામનો વિસ્મયપમાડે એવા વચન વિલાસવાળા એવા પંડિત જે રાજયમાં અધિકારિ હતો તેના પક્ષમાં પેશીને ઉંબરા વગેરે સભાસદોએ શોભતી એવી સુબાસાહેબ રહ્યા, અને ત્યાં પણ ખરતરો સાથે અમદાવાદમાં ખાનખાનાની સભામાં તે ખરતર નેતા જે પણ અત્યન્ત મોટો વાદ ર્યો.
કલ્યાણરાજ અને ઔષ્ટ્રિક (ખરતરના માર્ગને
ધારનાર આખા ખરતર સંઘની) ભૂલ-અજ્ઞાનનો ખરતરોએ પાટણમાં હારવાથી “હાર્યો જુગારી બમણું રમે” એ કહેવતની માફક
ચંદ્ર અને તારા સમુદાયની ચારે બાજુના અંધારાનો અમદાવાદમાં કલ્યાણરાજ નામનો અથવા વચ્છરાજ
સૂર્યનાં કિરણો જેમ નાશ કરે છે તેમ નાશ ર્યો. નામનો પોતાનો જે રાજ્યનો અધિકારી શ્રાવક હતો. આવી રીતે બીજી વખત રાજ્યસભામાં આ તેની કુમક લઈને આચાર્ય મહારાજ પ્રવચનપરીક્ષાનો અને પરમાર્થથી કહીએ તો શ્રીવિજ્યસેનસૂરિજી સાથે પાછો વિવાદ ઉભો ર્યો. તપાગચ્છનો ખતરો સાથેના વાદમાં જય થયો તે વિવાદમાં પણ તપાગચ્છની અથવા એટલું જ નહિં. પણ તે વિજ્યનો મહિમા જગજાહેર પ્રવચનપરીક્ષાની જીતમાં કેવું પરિણામ આવ્યું તે કરવાના થયેલા ઉપાયો તે વખતે જે થયા તે પણ માટે વિજ્યપ્રશસ્તિકાર શું કહે છે તે જોવા લાયક વિજ્યપ્રશસ્તિકાર જણાવે છે છે. તેઓ કહે છે કે
श्रीखानखानार्पितवाद्यवादनैर्वाचालतानीतसमस्ततेषामनूचानवितानवज्रिणां, धाम्ना महिम्ना दिग्मुखैः । शास्त्र प्रतिस्थानमनीयताखिलश्राद्धस्तच वचोऽतिशायिना।स्फीतस्फुरद्वाङमयवितिवित्त- दुत्साहमहोत्सवोत्सुकैः॥९॥ શૈ, શિષ્યોત્ત: સત્તમાશાલિમ ૬ . તે વખતના અમદાવાદના સુબાએ આપેલાં શ્રીધનવાનાસિ પ્રબુદ્ધથી વિપ્રોસ્વરામુરદ્યાર્ન- વાજાં વગાડવાથી તેના શબ્દોએ સર્વદિશાનાં મુખો ર્વિરાનના તક્રિયવ્યવિચારવારનવ્ય: વ્યાપી ગયેલાં કરીને તે પ્રવચનપરીક્ષા શાસ્ત્ર તે સમાવિસ્મયરિવારમ: II૭ | વન્યા//નાચે ખરતરોની સાથેના વાદમાં થયેલી બીજી જીતના તથષ્ટ્રિધ્વમૃથી નિર્મૂત્રમદાર વિક્રમ: ઉત્સાહને ધારણ કરનાર એ ઓચ્છવમાં વી તાનિરસ્થ ગામિતો, áાંત હરદ્ધિઃ ઉત્સુકતાવાળા સર્વ શ્રાવકોએ દરેક સ્થાને વધાવી किरण खेरिवं ॥८॥
તેથી હીરસૂરિજી કે જેઓ સાધુસમુદાયના આ ઉપર જણાવેલો બનાવ જગદ્ગુરૂશ્રી માલીક હતા તેમના તે જ મહિમા અને વચનના હીરસૂરીશ્વરજીના સામ્રાજ્યમાં જ બનેલો છે. કેમકે
લીધું.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ જગદ્ગુરૂનો સ્વર્ગવાસ ૧૬પરના ભાદરવા સુદ છે તેના ૩પમેં પૃષ્ઠ બાદશાહના ફરમાનની નકલ ૧૧ થયેલો છે.
આપી છે. તેમાં તેઓ જ જણાવે છે કે આ પ્રમાણેનું જો કે વિજ્યપ્રશસ્તિકારે ખરતર તરફથી પાદશાહ અકબરે જિનચંદ્રની વિનતી ઉપરથી થયેલા વાદીનું સ્પષ્ટ નામ આપ્યું નથી. કારણ કે ફરમાન કાર્યું હતું. તે ફરમાનમાં આ બાબતનો તેઓને માત્ર જગરૂ શ્રીહરસુરિજી અને અધિકાર આ પ્રમાણે છે. શ્રીવિજ્યસેન મહારાજની પ્રશસ્તિ કરવા ઉપર તથા 'और जो कुछ उनके चेले धर्मसागरने મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીની યથાર્થવાદિતાની 'પ્રવચનપરીક્ષા' નામશ્નપુસ્તમેં નક્કીવરફ સાથે તેમણે રચેલ પ્રવચનપરીક્ષાનો પ્રભાવ નિરવી હૈ ઉસક્ષો વનમેં સે દૂર ર ૩, ર જણાવવા ઉપર જ તત્ત્વ હતું. તેમ જ જગદગ. સિન્હોંને અપની પુતોમેં વિરુદ્ધ શ્રીહીરસૂરિજીના વખતમાં અન્યગચ્છોની સાથે છ નવા હૈ તો ઉસે ચેમી દૂર ર સે.” વૈમનસ્ય ન થાય એ મુદો મુખ્ય હતો.
જ આ લેખ વાંચનારને સ્પષ્ટ માલમ પડશે કે વર્તમાનકાલમાં પણ શ્રીતપાગચ્છવાળાઓનો
જિનચંદ્ર અને તે લેખમાં જણાવ્યા પ્રમાણે જિનસિંહે તો મુદો ગચ્છોમાં વૈમનસ્ય ન થાય તેવો જ
પણ પ્રવચનપરીક્ષામાંથી ખરતરોની નિંદા જે ખરી હતો અને છે, છતાં ખરતરગચ્છવાળાઓ
રીતે શાસ્ત્રીય વસ્તુ અને બનેલા બનાવો હતા તેને સિદ્ધાંતસામાચારી અને પર્યુષણાનિર્ણય વગેરે
મિ વગેરે દૂર કરવા માટે પાદશાહને વિનતી કરી હતી. ગ્રન્થ બહાર પાડીને જાલ પાથરે છે. અને
વિનંતીશબ્દથી ખરતરોએ નારાજ થવાનું નથી. તપાગચ્છવાળા તો શું? પણ સામાન્ય સભ્ય મનુષ્ય
કેમકે તે ચોપડીમાં ૨૭૮ પૃષ્ઠમાં આપેલા પણ જે અસત્ય અને અસભ્યભાષા ન વાપરે તેવી
ફરમાનમાં પ્રાર્થનાનો (?) અનુવાદ અને હુકમ શબ્દ ભાષાથી રાજરાજેશ્વરોને પૂજ્ય અને સત્ય પંથે
આશા શબ્દની સાથે ચોખારૂપે છે. (હીરસૂરિના
ફરમાનો ન તો સેવાના ગૌરવને મનાવવાવાળા છે ધર્મમાર્ગના ઉદ્યોતક શ્રીજગશ્ચંદ્રસૂરિજી આદિ
અને નથી તો પ્રાર્થનારૂપ છે. પણ ખરતરોએ પોતાના સરખાને નવાજ્યા છે અને નવાજે છે, તેથી
માટે તેવું કરવા તે રસ્તો કર્યો) અત્યારે તો માત્ર તપાગચ્છવાળા મહાનુભાવોને પણ સત્યના
એટલુંજ જણાવવાનું કે જો આ ફરમાન માને તો આવિર્ભાવ અને પોતાના સમુદાયને બચાવવા
ગણધર સાર્ધશતક સંદેહદોલાવલી અને તપોમતકુટ્ટન માટેના પ્રયત્નો કરવા જ પડે છે. વર્તમાનકાલમાં
વગેરે પોતાના ગ્રંથોમાંથી સુવિહિત આચાર્યો પણ ખરતરોની રીતિ છે કે પોતે તો ખોટું અને
વાદીદેવસૂરિજી અને શ્રી હેમચંદ્રાચાર્ય જેવાની તથા ખરાબ લખવું અને બીજા સાચું લખે ત્યારે બૂમાબૂમ કરી મહેલવી, તેવી રીતી તેમની અસલથી છે. જો
શાસ્ત્રાનુસારિ તપાગચ્છની નિંદાનાં વાક્યો અને
ગ્રંથો ઉપર હડતાલ ફેરવવી પડે અને એ વાત તેઓને પોતાને સુધારો કરવો હોત તો
ખરતરગચ્છીઓને અને જિનચંદ્રને પાળવી નહિં. જગદગુરૂપદધારક શ્રી હીરસૂરીશ્વરજીની વખતે
અને પાલવે પણ નહિં. તેઓને તો પોતાને નિંદા ખરતરના આચાર્ય જિનચંદ્ર તરફથી શ્રીજગદગુરૂ
કરવી હતી અથવા રાખવી હતી અને શ્રીહરસૂરિજીને જગદ્ગુરૂપદ તથા છમાસના
અવિચ્છિન્નતીર્થ. રૂપ તપાગચ્છના પરમભક્ત અમારિપડહાના ફરમાનોને આપનાર બાદશાહ
લખેલી સાચી અને બનેલી હકીકત કહેડાવી નાંખવી અકબરની શિખામણ તે ખરતરોએ માન્ય કરી હોત.
હતી. પણ પાશા ઉંધા પડવાથી એ વાત ત્યાં જ ખરતરગચ્છવાળાઓએ જિનચંદ્રની ચોપડી છપાવી અટકી. અર્થાત ન તો ગણધરસાર્ધશતક વગેરેના
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ લેખો ઉપર હડતાલ ભુંસાઈ અને ન તો પ્રવચન પ્રવચન પરીક્ષા સંબંધી કાંઈ લખતા જ નથી. એટલે પરીક્ષામાંથી ખરતરોને ખટકતી પણ સાચી સુશો હેજે સમજી શકશે કે શ્રી પ્રવચન પરીક્ષા લખાયેલી સાચી છતાં પણ ખરતરોને દુઃખ કરનારી બાબત બાદશાહ પાસે વાદ છેડતાં પાશા ઉંધા હકીકત દૂર થઈ.
વળવાથી એ બાબત સદરહુ સુધીની લખાયેલી સ્પષ્ટ છે કે જિનચંદ્ર લાહોરમાં ૧૬૪૨ અને હકીકતમાં તો મારી ખાધી. જિનચંદ્રના સ્વર્ગ પછી ૧૬૫૧ માં જઈને ચોમાસું રહેલ છે. તેમાં પણ કેમ આ ગોઠવવી પડી એ વિજ્યપ્રશસ્તિના વાચકોને સંભવથી એ વિનંતિ ૧૬૫૧માં પરિચય થયા પછી સમજાવવું પડે તેમ નથી. ખરતરગચ્છીય કુંભચંદ્રના જ બની હોય. આ ઉપરથી વિચારવાની જરૂર છે લેખની પશ્ચિમતા અને અસંબદ્ધતા પાટણ અને કે શ્રીપ્રવચને પરીક્ષા માટે પહેલાં જિનચંદ્ર કે બીજા અમદાવાદની વાતને એકંદર સ્પષ્ટ કરવાથી જણાય કોઈપણ ખરતરગચ્છીયોથી ઘણા પ્રયત્ન કંઈપણ છે અને તેમ કાર્યને કરતાં વિદ્વત્તા સૂચવે છે. બન્યું નથી અને છેવટે તેથી જ પાદશાહને પણ તેનો સંવત્ અંક શ્રી વિજ્યપ્રશસ્તિકારની ૧૬૫૧માં પ્રવચન પરીક્ષા ઉપર કંઈક રાજ્ય દ્વારા પાછળથી મળતો સંવત્સરનો છે, માટે દબાણ લાવવા પ્રયત્ન થયો છે. પણ તેમાં તે કંઈ ખરતરવાળાઓએ જનચંદ્ર ચોપડીમાં પહેલાનો મેળવી શક્યા નહિ, આ હકીકત ઉપર જણાવેલ પાઠ આપવો સારો હતો. વળી તે કુંભચંદ્ર શાસન ફરમાનના વાક્યથી ચોખી જ છે. આ વસ્તુ ધુરન્ધર શ્રી વિજયસેનસૂરિજીને માટે મૂવીત: સમજનારા સજ્જનો નીચેના જિનચંદ્ર ચોપડીનાં ખેત પદ્ઘડિન: એવાં વચનો કહે અને લખાણોની અસત્યતા આપોઆપ સમજી શકશે. ખરતરગચ્છીઓ એ ૨૬૫ પૃષ્ટના લખાણને એ પૃષ્ઠ ૧૨૪ “ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજીને વધાવી લે અને પછી શાંતિની વાતો કરે તે તો સમ્રાટ કે સમક્ષ વિદ્વાન મંડલી મેં ઉપરોક્ત પ્રવચન તપાગચ્છવાળા જો બધા નિર્માલ્ય હોય તો જ બને? પરીક્ષાદિગ્રંથોકી નિસ્સારતા ઓર અસભ્યતા કો વળી મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજ સિદ્ધ ક્રિયા, વિદ્વાનોનૈભી ઉસ્કે અપ્રમાણિત ઔર લાહોરમાં ન હોય અને પંડિતોની સમક્ષ પ્રવચન અમાન્ય પ્રમાણિત ક્રિયા” સજ્જનો દેખી શકશે કે પરીક્ષા ચર્ચાય અથવા જીનચંદ્ર ચર્ચા તે એ બધું ઉપર જણાવેલ અસલ લેખમાં નતો પ્રવચનપરીક્ષા પાછળ ભસવા જેવું જ ગણાય. સિવાય બીજા ગ્રંથની વાત છે. વિદ્રમંડલીનું વળી ખરતરગચ્છીય કુંભચંદ્ર જે પાટણ અને નામનિશાન નથી. અપ્રમાણિત અને અમાન્યની ગંધ
અમદાવાદના જયની વાત લખેલ છે તે વિચારતાં પણ નથી. પણ જે ખરતરોને શાસ્ત્રોમાં પણ પાઠો
અસત્ય જ જણાય છે. કારણ કે જિનચંદ્રના ફેરવવા પાઠાંતર ઉભા કરવા વગેરેની ટેવ પડી હોય
વિહારપર પ્રમાણે ૧૧-૧૮-૧૯-૪૭-૫૭-૬૦ તે પોતાના સ્વતંત્ર લેખમાં કેમ યુદ્ધાતદ્ધા ન લખે?
અને ૧૬૬૮નાં ચોમાસાં પાટણમાં થયેલાં હોવાથી તેમાં સંસ્કૃતની સ્થિતિનો વિચાર એકબાજુ રાખીયે
સાત ચોમાસા પાટણ થયાં છે અને ૪૩-૪૬-૫૪તો પણ પાદશાહની જ વાત લખે છે, વિદ્વાનોનું
પદ-૫૯ અને ૧૬૬૭નાં જિનચંદ્રનાં ચોમાસાં નામ પણ નથી. અને વિચારોને દૂર કરવાનું જ અમદાવાદ માં થયાં છે. પણ કુંભચંદ્રના કથન મુજબ માત્ર છે. વળી જીનચંદ્રના વિહારપત્ર બને સ્થાને પહેલું પાટણ અને પછીનું બીજું જ અમદાવાદ જો ૧૬૧૭ અને ૧૬૪૧ ની વાત લખે છે પણ ૧૬૪૯ જિનચંદ્રનું ચોમાસું હોય તો તે માત્ર ૧૬૪૨ અને અને ૧૬૫૧ ના લેખો કે ચોમાસાની નોંધમાં તેતાલીસનાં જ છે અને તેથી કુંભચંદ્ર જે જિનચંદ્રની
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ જીત બતાવે છે અને શાસન ધુરન્ધર પરીક્ષાને શાસન સુલતાન શ્રીવિજ્યસેન સમક્ષ ખોટી શ્રીવિજ્યસેનસૂરિજીને પાખંડી કહી મૂંગા ઠરાવ્યાનું ઠરાવાઈ હોતતો જિનચંદ્રને કોઈ બળતરાનું કારણ લખે છે તે સર્વથા ખોટું છે અને તપાગચ્છની જયની જ ન રહેત કે જેથી ૧૬૪૯-૫૧ માં લાહોર અકબર જાહેરાતનો માત્ર પ્રતિઘોષ જ છે. તેને અંગે તો પાદશાહને પ્રવચન પરીક્ષા બાબતની વિનંતી કરવી ૧૬૫૯માં કે તે પછી લખાયેલ જિનચંદ્રના પડત. એક વાતએ પણ વિચારવા જેવી છે કે વિહારપત્રની બે નકલોમાંથી એકકેમાં પણ જયની ૧૬૪૨-૪૩ નાં જિનચંદ્રનાં ચોમાસાં અનુક્રમે વાત નથી. એટલું જ નહિં. પણ ચર્ચા સુદ્ધાંની વાત પાટણ અને અમદાવાદ થયાં છે તે ચોખ્ખું જ છે. નથી. એટલે સુજ્ઞોને એમ માનવું જ પડશે કે એ પણ ચોખું જ છે કે તપાગચ્છવાળાઓ તથા શ્રીવિજ્યપ્રશસ્તિમાં પાટણ અને અમદાવાદમાં ખરતરોએ ૪૨-૪૩ના પાટણ અને અમદાવાદના વિદ્વાનમંડળ સમક્ષ પ્રવચન પરીક્ષાને સાચી વિવાદને પ્રવચન પરીક્ષા કે જે સંવત્ ૧૬૨૯ના ઠરાવ્યાની સાચી હકીકત લખાઈ એટલે તેના ચૈત્ર સુદ ૧૦મેં પુષ્યનક્ષત્રે જગદ્ગુરૂ ઉત્તરમાં પોતાના પક્ષને બોલાવવા માટે કુંભચન્દ્રને શ્રી હીરસૂરિશ્વરજી મહારાજે પાસ કરી હતી અને ચંદરવો બાંધવો પડ્યો અને શ્રીવિજ્યસેનસૂરિજીએ જેનું કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ એવું કર્તાનું નામ વિદ્વાનો અને અધિકાર સમક્ષ ખરતરોએ પ્રવચન છતાં એ ગ્રન્થને પ્રવચન પરીક્ષા એવું નામ આપ્યું પરીક્ષાનો વાદ ઉઠાવ્યો હતો તેમાં તે ખરતરોને હતું અને પ્રમાણ ઠરાવી. આજ કારણથી તો પ્રવચન હરાવ્યા એટલે શાસન ધુરંધર સવાઈ હીર પરીક્ષાના અગ્યારે વિશ્રામોમાં એક તિથિ છે અને શ્રીવિજ્યસેનસૂરિજીને પણ પાખંડી કહીને નવાજ્યા. સાથે શાસનાધીશ શ્રીહીરસૂરિજીના રાજ્યની કદાચ આપણે કલ્પના કરીયે કે ૪૨-૪૩માં વાદ સૂચના અને સ્તુતિ છે. તે પ્રવચનપરીક્ષાના સમય થયો હશે અને જિનચંદ્રની જીત થઈ હશે, પણ પછી તેર ચૌદ વર્ષે ખરતરોએ શાસન સુલતાન વિહારપત્રમાં તેવી વાતનો ઉલ્લેખ નહિ થયો હોય. શ્રીવિજ્યસેનસૂરિજી સાથે વાદ ખડો કર્યો. આ પરન્તુ આ કલ્પના ચાલી શકે તેમ નથી. કારણ હકીકત તો હેજે સમજાય તેમ છે કે કે તે વિહારપત્રમાં ૧૬૧૭માં પાટણ અને શ્રીતપાગચ્છવાળા મુરબ્બીઓને તો પ્રવચન પરીક્ષા ૧૬૪૧માં જાલોરની ચોમાસી લખતાં ચર્ચા અને ઉપર વાદ કરવાનો હોય જ નહિં. માટે સ્પષ્ટપણે
જ્ય લખવામાં આવેલા જ છે. એટલે પાટણ અને ખરતરોને પણ કબુલ કરવું પડશે કે એ વાદ અમદાવાદના ચોમાસાના પણ જયને ચીતરી કાઢત ખરતરોએ જ ઉભો કરેલો હતો અને શાસનઘોરી જ. પણ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ૧૬૪૨ તપાગચ્છવાળાઓને તો માત્ર ઉત્તરદાયિત્વ હતું. અને ૧૬૪૩ની પ્રવચન પરીક્ષાની ચર્ચામાં વળી જો પાટણમાં ૧૬૪રના ચોમાસામાં જિનચંદ્ર જિનચંદ્રને કોઈપણ પ્રકારે પંડિતો અને રાજસમક્ષ આચાર્ય ભગવાન શ્રીવિજ્યસેનસૂરિજીને હરાવ્યા વાદ થયો હતો અને તે પૂરેપૂરો તપાગચ્છના જય હોત તો ફેર અમદાવાદમાં ખરતરોને પ્રવચન નીશાનવાળો જ થયો હતો એટલે એમાં જિનચંદ્ર પરીક્ષાનો વાદ ઉભો કરવો પડતો જ નહિ. તેમજ અને તેમના ભક્તોને એક અક્ષર પણ બોલવા જેવો આ પણ ચોખું જ છે કે બન્ને સ્થળે ખરતરના વખત નહિ રહ્યો અને તેથી જ વિહારપત્ર કે જે જિનચંદ્ર જ વાદી તરીકે હતા. એટલે સાફ થઈ આ ચર્ચા પછી સોળ વર્ષ કરતાં વધારે આંતરે ગયું કે પાટણ અને અમદાવાદ બન્ને જગા પર લખાયો તેમાં તે ૪૨-૪૩ની વાતનો ઇસારો સરખો ખરતરના જિનચંદ્રને હાર ખાવી જ પડી છે. પણ થયો નથી. વળી જો ૪૨-૪૩ માં પ્રવચન (અપૂર્ણ)
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) અભ્યદ્યતમરણનાં દ્વારા આ પ્રમાણે છે. અવ્યવચ્છિત્તિનું મન કરે પાંચ તુલના જિનકલ્પાદિવાળાને રાખવાનાં ઉપકરણો અને ઈદ્રિયાદિને જીતવા રૂપી પરિકર્મ તપ, સત્ત્વ, શ્રુત અને એકત્વમાં ઉપસર્ગો સહન કરવા અપવાદથી વડલા નીચે કલ્પનો અંગીકાર એ છ દારોમાં અવ્યવચ્છિત્તિનું મન નામનું દ્વાર કહે છે.
ઉત્તમ અને પ્રશસ્ત ધ્યાનવાળા વૃદ્ધ આચાર્ય મધ્યરાત્રિએ સૂતેલા કે બેઠા છતા હૃદયથી આમ વિચારે કે લાંબોકાળ સાધુપણું પાળ્યું વાચના દીધી, શિષ્યોને તૈયાર કરીને આચાર્યની પરંપરા સંબંધી દેવું ઉતાર્યું, હવે મારે શું કરવું? ઉત્તમગુણવાળા જિનકલ્યાદિ વિહારે વિચરું? કે વિધિપૂર્વક અભ્યતમરણ અંગીકાર કરું ? આ અવસ્થામાં એ બેમાંથી જે લાયક વસ્તુ હોય તે કરવાથી પ્રવ્રજ્યા અખંડ થાય, નહિંતર છેડો ખરાબ આવવાથી પ્રવ્રજ્યા અખંડ થાય નહિં, એ પહેલું દ્વાર કહ્યું. અભ્યદ્યવિહાર અને અભ્યદ્યતમરણનું સ્વરૂપ કહે છે. અભ્યદ્યતવિહાર ત્રણ પ્રકારે છે. ૧ જિનકલ્પ, ૨ શુદ્ધપરિહારિક અને ૩ યથાલંદિક, એવી રીતે અભ્યદ્યતમરણ પણ ૧ પાદપોપગમન ૨ ઈગિની અને ૩ ભક્તપરિજ્ઞા એવી રીતે ત્રણ પ્રકારે છે. શ્રુતના બળે કે તેવાને પૂછીને ઘણું આઉખું બાકી રહેલું જાણીને ઘણા ગુણને મેળવવાની ઇચ્છાવાળા સાધુ અભ્યદ્યવિહારને અંગીકાર કરે. પ્રાયે કરીને અહીં અભ્યતવિહાર જે જિનકલ્પિકાદિના આચરણમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, અને ગણાવચ્છેદક એ પાંચ પુરૂષો અધિકારી હોય છે. તેઓની તુલના આવી રીતે છે. આચાર્ય થોડા કાલ માટે ગચ્છ બીજા જે તે ગચ્છના આચાર્ય હોય તેને ભળાવે અથવા જે સાધુ ઉપાધ્યાય આદિ જે સ્થાનમાં હોય તે તે સ્થાન થોડા કાળ માટે બીજાને આપે, આ આચાર્યાદિ સ્થાનને માટે અભિનવ આચાર્યાદિ ઉચિત છે કે નહિ તે પણ જુએ? કેમકે યોગ્ય જીવોને પણ પ્રાયે નિર્વાહ કરવો મુશ્કેલ પડે છે, અને ઘણા ગુણોને છોડીને થોડા ગુણોને સાધનારૂં કાર્ય કરવાનું પંડિતોને ઈષ્ટ હોતું નથી, અર્થાત્ જિનકલ્પાદિકને આચરવાથી થતી નિર્જરા અનર્ગલ છે, પણ તેના કરતાં ગચ્છનું પાલન ન થાય તો ઘણું જ નુકસાન થાય છે, માટે નવા આચાર્ય ગચ્છનું બરાબર પાલન કરે છે કે કેમ? તે જોવું અને તે જો બરોબર પાલનાર જણાય તો જ જિનકલ્પાદિ લે. કેમકે ડાહ્યા પુરુષો ઉત્તમપદાર્થની સિદ્ધિના પ્રયત્નવાળા જ હોય છે. હવે બીજું ઉપકરણનામનું દ્વાર કહે છે. તે અભ્યઘતવિહારવાળા આચાર્યાદિ પોતાના કલ્પને ઉચિત, શુદ્ધ એષણાવાળું અને માનવાળું એવું જ ઉપકરણ ગ્રહણ કરે, કદાચ તેવું ન મળે તો ઉચિત તો યાવત્ યથાકૃત એટલે જેને લીધા પછી કંઈ પણ સંસ્કાર ન કરવો પડે તેવું ઉપકરણ લે, પણ જ્યારે ઉચિત આદિ ગુણોવાળું ઉપકરણ મળી જાય, ત્યારે વિધિથી યથાકૃતને વોસરાવે. એવી રીતે આજ્ઞા પાલનારાને તે યથાકૃત પણ ઉચિત જેવું જ ગણાય, કેમકે સંવર અને નિર્જરાની પ્રધાનપણાવાળી પરલોકની વિધિમાં સર્વથા આશા જ પ્રમાણ છે, અને તે આશાની આરાધનાથી જ ધર્મ થાય છે. બાહ્યવસ્તુ તો તે ધર્મ થવામાં નિમિત્ત માત્ર છે. આજ્ઞાને આરાધન કરવાના ઉપકારમાં વર્તતું હોય તે જ યથાર્થ ઉપકરણ કહેવાય. નહિંતર ગણાતું ઉપકરણ એ ઉપકરણ ન કહેવાય, પણ તેને અધિકરણ કહેવાય. ત્રીજું પરિકર્મનું દ્વાર કહે છે, ઇંદ્રિયાદિ જિતવાનો
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ અભ્યાસ તે પરિકર્મ કહેવાય. તેથી વિધિપૂર્વક ઇંદ્રિયોની આધીનતાને લીધે આત્માને આ લોક અને પરલોકમાં થતા અપાય વિગેરેનું સમ્યક્ આલોચન કરે. શંકા કરે છે કે સાધુએ પહેલેથી જ ઇંદ્રિય કષાય અને યોગો વશ કરેલા જ હોય છે. અર્થાત્ આ પરિકર્મમાં ઈદ્રિયો આદિને વશ કરવાની વાત નવી નથી. એવી શંકાના ઉત્તરમાં કહે છે કે ઇદ્રયાદિના જયથી જ તે અભ્યદ્યવિહારરૂપ કલ્પની સિદ્ધિ ગણતો સાધુ તે ઇંદ્રિયો આદિને જીતવામાં વિશેષ યત્ન કરે. જો કે ઇંદ્રિયોઆદિને સરખી રીતે જીતવાના છે છતાં ઇન્દ્રિયો અને યોગો પહેલાં પણ સ્થવિરકલ્પમાં સામાન્યથી જીતાયાં છે. પણ કષાયના જયે કરીને જેટલો અહીં અધિકાર છે તેટલો ઈદ્રિય અને યોગના જયે કરીને નથી, કેમકે ઇંદ્રિય અને યોગો કષાયો વિના દુઃખ વધારવાવાળા થતા નથી. ઇદ્રિયો અને યોગનો પણ જય નકામો તો નથી, માટે જણાવે છે કે ઇંદ્રિય અને યોગ સિવાય જે માટે કષાયો પણ થતા નથી તેથી કષાયના જયને માટે ઇંદ્રિય અને યોગનો જય પણ કરવો જ જોઈએ. હવે તપભાવના વિગેરે કહેશે-એવી રીતે અભ્યદ્યતવિહાર કરવા માટે તૈયાર થયેલ મહાત્મા શુદ્ધભાવવાળો છતો પોરસી આદિ નવું તપ, સુધાને જીતવા માટે ત્રણગણું કરે. વેગવાળી નદીને વારંવાર ઉતરીને સીધા ઉતરવાવાળા સિંહનું અહીં દષ્ટાત સમજવું. એકેક તપ ત્યાં સુધી કરવું કે જેથી કદાચિત્ છ મહીનાના ઉપસર્ગ થાય અને આહાર ન મળે અથવા અશુદ્ધ મળે તો પણ ત્યાં સુધીનું તપ કરવાથી યોગને હાનિ ન થાય. અલ્પઆહારવાળા સાધુઓની ઇન્દ્રિયો આહારની અલ્પતાને લીધે વિષયમાં પ્રવર્તતી નથી, તેમજ આહારના ત્યાગની તપસ્યાના અભ્યાસે ગ્લાનિ નહિં પામતાં અશનઆદિમાં આશક્ત પણ થતી નથી. જેને પાંચે ઈદ્રિયો તપભાવનાથી દમાઈને આધીન થાય છે તે જ મહાત્મા ઇંદ્રિયોના યોગોનો આચાર્ય બની સમાધિના કારણોને ઇંદ્રિયો પાસે ઇચ્છા પ્રમાણે કરાવે
આવી રીતે તપમાં તૈયાર થયેલો તે સાધુ પછી સત્ત્વ નામની ભાવના કરે, અને તે સત્વભાવનામાં નિદ્રા અને ભયને જીતવા માટે આ પાંચ રીતે કાયોત્સર્ગરૂપી પ્રતિમાઓ કરે. પ્રથમ પ્રતિમા ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચોકમાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શમશાનમાં કરે. એમ અનુક્રમે પાંચ પ્રતિમા હોય છે. એ પ્રતિમાઓમાં પહેલાં લેવાતી થોડી થોડી નિદ્રાને જીતે. તેમ જ ઉંદરના સ્પર્શથી થતા તથા અકસ્માત્ ઉત્પન્ન થતા નહિં જીતેલા એવા ભયોને જીતે, એ જ અનુક્રમે બાળક, તસ્કર, અને દેવતા આદિકે કરેલા ભયને પણ જીતીને સત્ત્વશાલી નિર્ભય આત્મા સકલભારને વહન કરે. પછી એકાગ્રમનવાળા એ અનાકુલ એવા તે ભગવાન કાલનું માન જાણવા માટે સૂત્રભાવનાને સર્વથા સારી રીતે અભ્યસ્ત કરે તે મહાપુરુષસૂત્રભાવનાથી વાસિત થયેલ હોવાથી સૂત્રના હિસાબથી શ્વાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત, પોરસી, અને રાત્રિ વિગેરે જાણે. આ સૂત્રના ઉપયોગથી જ હંમેશાં તે મહાત્મા અમૂઢલક્ષવાળો હોઈ દૂષણ નહિં લગાડતાં શુદ્ધકૃત્યોને કરે.મેઘાદિના આડંબરની વખતે બંને સંધ્યાના કાલ તેમજ ઉપસર્ગ વખતે પડિલેહણ, ભિક્ષા અને વિહારનો કાલ તેઓ છાયા વગર પણ જાણે, હવે એકત્વભાવના કહે છેઃ - તે મહાપુરુષ તત્વને હૃદયમાં કરતો, પરમ ઉપકાર એવા ગુરઆદિને વિષે દૃષ્ટિ પણ રાગને જીતવા માટે નહિ દેતો, મમત્વભાવ છોડીને એકત્વ ભાવના કરે. આત્મા એકલો જ છે બાકી બધું પણ સચેતન અને અચેતન માત્ર સંયોગથી જ થયેલું છે, અને એક મધ્યસ્થપણાને છોડીને સર્વ પ્રાયે દુઃખનું જ કારણ
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૩૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ છે. એવી રીતે પરમાર્થને સમજનાર મહાપુરૂષ સુખ અને દુઃખમાં સરખો, એવો સાધુ આત્મારામાં થાય છે, અને પછી તે અનુક્રમે ઇષ્ટકાર્યને સિદ્ધ કરે છે. એકત્વભાવનાથી વૈરાગ્ય પામેલો મહાત્મા, કામભોગ, ગણ કે શરીર એ ત્રણે અગર એ ત્રણમાંથી એકમાં પણ આસક્તિવાળો થતો નથી અને શ્રેષ્ઠ યોગસાધનને પામે છે. હવે બલભાવના કહે છેઃ
એવી રીતે એકત્વ ભાવનાવાળો તે મહાત્મા કાયોત્સર્ગમાં બૈર્યતાસ્વરૂપ, શરીર અને મનના બળને વિચારે છે. તે મહાપુરૂષને પ્રાયે કાયોત્સર્ગથી ધૃતિ થાય છે અને ભાવનાબળથી કાયોત્સર્ગ થાય છે.
અભ્યાસથી જેમ ભાર આદિ વહન કરવાનું શરીર આદિમાં બળ આવે છે તેવી રીતે સંઘયણ છતાં પણ અભ્યાસથી જ બળ આવે છે. હમેશાં શુભભાવથી ધૃતિ થાય છે, માટે કાયોત્સર્ગથી શુભભાવની સ્થિરતારૂપી વૃતિ જેમ દરિદ્રને નિધાન આદિ ઈષ્ટના લાભથી વૃતિ થાય તેની પેઠે ઉત્તમોત્તમ છે તે ધૃતિ કરે. ધૃતિ અને બળથી કેડ બાંધનારો, બુદ્ધિશાળી, કર્મના જયને માટે તૈયાર થયેલો કોઈ જગા પર વિખવાદ નહિ કરનારો મહાત્મા અત્યંત ઉપસર્ગોને સહન કરનારો થાય છે. આ તપ આદિની સર્વે ભાવનામાં સામાન્યથી આગળ કહીશું તે વિધિ હોય છે. આ જગ્યા ઉપર કેટલાક ગાથાના “ચ” શબ્દથી વિધ્વંતર પણ માને છે. અભ્યઘતવિહાર માટે તૈયાર થયેલ મહાત્મા પ્રથમ ગચ્છમાં જ જિનકલ્પ જેવો રહ્યો થકો, આહાર ઉપધિ વિગેરેમાં પરિકર્મ કરીને પછી તે કલ્પ અંગીકાર કરે. તે મહાત્મા ત્રીજી પોરસીમાં લેપવગરનું અને સાત એષણાઓમાંની પાંચ એષણામાંથી કોઈ પણ એક એષણાએ જ ભોજન લે, અને બે એષણામાંથી કોઈક પણ એક એષણાએ યથાકૃત ઉપથિ ગ્રહણ કરે. કરપાત્રી કે પાત્રવાળો સચેલક કે અચેલક જેવો પોતે થવાનો હોય તેવી રીતે પરિકર્મ કરે. હવે છેલ્લું કલ્પપ્રતિપત્તિદ્વાર કહે છે.
निम्माओ १४१४, खामेइ १४१५, जं १४१६, दबाई १४१७, दाराणु १४१८, पक्खी १४१९, आभोएउं १४२०, एत्थ १४२१, इच्छा १४२२, आवस्सि १४२३, आवस्सि १४२४, अहवा १४२५..
ગચ્છમાં રહીને સૂત્ર અને અર્થ આદિથી તૈયાર થયેલા મહાત્મા પોતાના ગચ્છાદિકની અનુજ્ઞા અભિનવ આચાર્યઆદિકને કરે અને પછી વિધિપૂર્વક તે નવા આચાર્યાદિકની પ્રશંસા કરે, અને અત્યંત સંવિગ્નતાવાળો તે મહાત્મા બાળવૃદ્ધ સહિત સકલશ્રમણો-સંઘને યથોચિતપણે ખમાવે. પૂર્વકાલમાં વિરૂદ્ધ એવા જે કોઈ હોય તો તેને તો વિશેષ કરીને ખમાવે. તે ખમાવવાની રીતિ બતાવે છે કે શલ્ય અને કષાયરહિત એવો થયો છતાં હું, પહેલાં મેં પ્રમાદથી જે તમારા પ્રત્યે જે કાંઈ સારી રીતે વર્તન ન ક્યું હોય તે સર્વે હું તમને ખમાવું . પછી દ્રવ્યાદિકની અનુકૂળતા હોય ત્યારે દાનાદિક વિભૂતિપૂર્વક જિનેશ્વર આદિ જ્ઞાનીઓની પાસે જ જિનકલ્પ અંગીકાર કરે. અને તેવા જ્ઞાતાઓના અભાવે વડવૃક્ષ નીચે જિનકલ્પ અંગીકાર કરે. તે મહાત્મા ત્રિીજીપીરસીએ ભાવનાપૂર્વક તે દિવસે વિશેષ તપવિધાન કરીને ગચ્છાદિકથી સર્વથા નિરપેક્ષપણે વિહાર કરે. થોડી ઉપધિવાળો તે મહાપુરુષ ગચ્છાશ્રમથી પંખીની માફક નીકળ્યા પછી જ્યાં સુધી દૃષ્ટિવિષય બંધ ન થાય ત્યાં સુધી ગચ્છવાળા સાધુઓ તે જ સ્થાને રહે અને પછી
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ આનંદ પામેલા તે સાધુઓ પાછા આવે. તે જિનકલ્પવાળા મહાત્મા નિર્ચાઘાત હોય તો માસકલ્પને લાયક ક્ષેત્ર જાણીને ત્યાં જઈને વિચરે. એ સંક્ષેપથી વિહાર કહેવાય. આ કલ્પમાં આ મહાત્માને દશ પ્રકારની સામાચારીમાં જે સામાચારી ભજનાએ છે તે ગુરુઉપદેશથી હું કહું છું. પ્રથમ તો દશ પ્રકારની સામાચારી આ પ્રમાણે છે. ઇચ્છાકાર', મિથ્થાકાર, તથાકાર, આવસ્યકી, નૈષેબિકી", આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના‘, નિમંત્રણા, અને ઉપસંપ”. એ દશ પ્રકારની સામાચારીમાં આવશ્યકી, નૈષેધિકી, મિથ્થાકાર, પૃચ્છા અને ગૃહસ્થને અંગે ઉપસંપ એ પાંચ છોડીને બાકીની પાંચ ઇચ્છાકારઆદિ સામાચારીઓ જિનકલ્પીને ગચ્છવાસ ન હોવાથી હોય નહિં. કેટલાક કહે છે કે આવશ્યકી, નૈષેધિકી, અને ગૃહસ્થની ઉપસંપદાને છોડીને બાકીની સાતે સામાચારીઓ જિનકલ્પમાં હોય નહિં, અથવા તો પ્રતિલેખના આદિ નિત્યકર્મરૂપી ચક્રવાલ સામાચારીમાં જે જિનકલ્પક આદિને જે યોગ્ય હોય તે બધી કહેવી. જિનકલ્પ લેનારાને શ્રુત વિગેરેની મર્યાદા તો આવી રીતે છે -
सुअ १४२६, ओवासे १४२७, भिक्खा १४२८, आयार १४२९, पढमि १४३०, दिव्वाई १४३१, आयंको १४३१, अब्भु १४३३, एगो १४३४, उञ्चारे १४३५, अममत्ता १४३६, केच्चिर १४३७, नो १४३८, पास १४३९, ओवासो १४४०, एवं १४४१, सार १४४२, संठवणा १४४३, अण्णं १४४४, पाहुडिआ १४४५, अज्जित्ति १४४६, दीवत्ति १४४७, ओहाणं १४४८, तह १४४९, सुहम १४५०, भिक्खा १४५१, पाणग १४५२, लेवा १४५३, अल्लेवं १४५४, णायंबिल १४५५, पडिमत्ति १४५६, जिण १४५७, मासं १४५८, कह १४५९, अभिग्ग १४६०, जिण १४६१, किं १४६२, सव्व १४६३, अणि १४६४, तीए १४६५, पढम १४६६, उग्गा १४६७, तिहिं १४६८, अह १४६९, किं १४७०, अणि १४७१, चोएड १४७२, चोअग १४७३, एसो १४७४, इअ १४७५, इअ १४७६, इअरे १४७७, एवं १४७८, एगाए १४७९, वीहीए १४८०, एएसिं १४८१, अइ १४८२, एसा १४८३.
શ્રુત, સંઘયણ, ઉપસર્ગ, આતંક, વેદના, કેટલા, ઠંડિલ, વસતિ, કેટલો કાળ, ઠંડિલ", માતરૂં, અવકાશપ, ઘાસ અને પાટીઉ, રક્ષણ, સંસ્થાપન, પ્રાભૃતિક, અગ્નિ, દીપ, નજર રાખવી, કેટલા રહેશે”, ગોચરી", પાણી, લેપાલેપ, અલેપ, આંબેલ", પ્રતિમાજ,માસકલ્પ૭ એવી રીતે જિનકલ્પ સંબંધી ર૭ દ્વારા કહેવામાં આવશે. તેમાં શ્રુતનામના દ્વારમાં નવમાપૂર્વની ત્રીજી જે આચારવસ્તુ તેનું જ્ઞાન જધન્યથી હોય. કેમકે ત્યાં આચારવસ્તુમાં કાલનું નિરૂપણ છે માટે તેનું જ્ઞાન તો અવશ્ય હોવું જોઈએ અને ઉત્કૃષ્ટથી ન્યૂનદશપૂર્વ હોય, પહેલા સંઘયણવાળા અને પૈર્યથી વજની ભીંત જેવા પુરૂષો આ કલ્પને અંગીકાર કરે, પણ એ વજઋષભનારાચ સિવાયના બીજા સંઘયણવાળા કોઈ દિવસ પણ તે કલ્પને અંગીકાર ન કરે. દેવતાઈ આદિ ઉપસર્ગો જિનકલ્પીને હોય અગર ન પણ હોય, અને જો હોય તો નિશ્ચયચિત્તવાળા અને દઢભાવનાવાળા એવા તેઓ તે ઉપસર્ગોને સહન કરે. જવરઆદિ રોગને અંગે પણ હોય અથવા ન પણ હોય, એવી ભજન જાણવી. કદાચ હોય તો નિષ્પતિકર્મ
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ એટલે શરીરના કોઈપણ સંસ્કાર નહિં કરવાવાળા એવા તે મહાત્મા સહન કરે, એ ઔપક્રમિક વેદના કહેવાય. અને લોચાદિકથી થયેલી આભુપગમિકી વેદના કહેવાય, એમ બંને પ્રકારની વેદના તેઓને હોય છે. ગણ ઉપધિ કે શરીર એ ત્રણેમાંએ તેઓને મમત્વ ન હોવાથી ભાવે કરીને સર્વથા નિરપેક્ષ એવા તે જિનકલ્પી ભગવાન વસતિઆદિમાં એકલા જ હોય, ને વસતિમાં એક જિનકલ્પી ભગવાન રહ્યા હોય ત્યાં સાત સુધી જિનકલ્પીઓ રહે, માટે દ્રવ્યથી તે એક અથવા અનેક પણ હોય. અનાલોક અને અસંપાતવાળા સ્થાને જ ઠલ્લો અને માતરૂં પરઠવે, અને તે જ જગા પર જુનાં વસ્ત્રોને નકામાં હોય તો પરઠવે. મમતારહિત, સાધુ માટે જેનું લીપવું વિગેરે નહિં કરેલાં હોય એવા સ્થાનમાં રહેનારા તેઓ હોય છે. ઢાકવું, પૂરવું, સંસ્કાર કરવો વિગેરેથી હીન એવી જિનકલ્પીની વસતિ એટલે જગ્યા હોય છે. સ્થવિરોને પણ પુષ્ટ આલંબન સિવાય એકલું પ્રમાર્જન કરવાનું પરિકર્મ જ હોય છે. તમે કેટલો કાળ અહીં રહેશો' એવું વસતિ માગતી વખતે જો ગૃહસ્થ પૂછે તો જિનકલ્પી ત્યાં રહે જ નહિ. ‘તમારે અહીં ઠંડિલ કરવું નહિ' એવું જ્યાં ગૃહસ્થો કહે તે વસતિ પણ તેઓ લે નહિ. “માતરૂં પણ આ સ્થાને જ કરવું, બીજે ન કરવું એવું જ્યાં નિયમનવાળું વાક્ય કહે તે વસતિ પણ તેઓને યોગ્ય નથી. “તમારે આ સ્થાને જ રહેવું, પણ આ સ્થાને ન રહેવું એવું પણ જ્યાં કહે તે વસતિ પણ એમને કહ્યું નહિ. એવી રીતે તૃણ અને ફલકમાં પણ જો એવો વિકલ્પ હોય તો તે તૃણ અને ફલકાદિવાળી વસતિ પણ એમને કહ્યું નહિ. તે જ વસતિમાં જો બળદ આદિ વસ્તુને આણીને ગૃહસ્થ તે સાધુને રક્ષણ કરવાનું કહે તો તે પણ વસતિ અયોગ્ય. એવી રીતે સંસ્કાર કરવો કે પડતી વસ્તુની ઉપેક્ષા ન કરવી એવું જ્યાં દાતા કહે તે વસતિ પણ અયોગ્ય ગણાય. ચશબ્દથી બીજો પણ હુકમ, દાતા પોતાના હુકમ પ્રમાણે વર્તવા જ્યાં કહે તે પણ વસતિ યોગ્ય નહિં. વળી જ્યાં ઘરદેવતા આદિને બળિઆદિ કરાતો હોય અને તે નાંખેલા બળિનું સાધુએ કરેલ કાઉસગ્નને લીધે સ્થાન આઘુંપાછું કરવામાં આવે, અને શકુન આદિ ગ્રહણ ન થવાથી બલિ દેવામાં અંતરાય થાય તે સ્થાન પણ વર્જ. અગ્નિવાળું મકાન પણ ન લે. કેમકે પ્રમાર્જન કસ્તાં ધૂળ આદિથી અગ્નિકાયનો વ્યાઘાત થાય અને વસતિનું પ્રામાર્જન ન કરે તો અક્રિયા લાગે,અને અંગારાદિ અગ્નિના સ્પર્શમાં પણ વિકલ્પ લેવો. દીવાવાળી વસતિમાં સ્પર્શ તો જરૂર હોય છે અને તેથી જ આ દીવાવાળી વસતિના દ્વારથી દ્વાર જુદું કહ્યું છે. અને બાકીના પ્રમાર્જન આદી તો પહેલાં કરેલા દોષો જાણવા અમારા પણ ઘરનો ઉપયોગ દેનારો તું થઈશ' એવું રહેતી વખતે જ્યાં ગૃહસ્થ કહે તે વસતિ પણ કહ્યું નહિં, “તમે કેટલા જણ અહીં રહેશો ?' એવું મકાન આપતાં ગૃહસ્થ નિયમન કરે તો તે મકાનને પણ તેઓ છોડી દે. કારણ કે જિનકલ્પી સૂક્ષ્મ પણ બીજાની અપ્રીતિ જે માટે છોડે છે તેથી બીજી વસતિ કોઈને પણ અપ્રીતિને કરનારી હોય તે લે નહિ. તેમને ત્રીજી પોરસીમાં જ ગોચરી હોય છે, અને પૂર્વે કહ્યા પ્રમાણે પિષણાઓ અભિગ્રહવાળી હોય છે, અને ભોજન માટે એક જ પિÖષણા હોય છે. તેઓ ભોજન સિવાયના કાળમાં પાણી પણ લેતા નથી, કેમકે શ્રુતના બળે તે સર્વપાણીને શુદ્ધ અશુદ્ધરૂપે જાણે છે. લેપે કરીને રહિત તેમજ લેપવાળા વ્યંજન વિગેરેથી પણ રહિત, તેમજ બીજીવસ્તુએ પણ મિશ્ર નહિ એવું તેઓને ભાત પાણી હોય છે. સ્વભાવે એકલું પણ લેપવાળું
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ ન લે, બીજા આચાર્યો તો આત્માના પરિણામે અલેપ હોવાથી અલપકારી માને છે. વાયુ આદિ ધાતુના દોષથી અત્યંત શોષ અને થંડિલ ભેદ થાય માટે અલપકારી પણ આયંબિલનું લે નહિં. પરંતુ મુખ્યપણે શરીરને અનુકૂળ ચોખા જેવું જ લે. માસાદિ પ્રતિમા અને આદિ શબ્દથી બાકીના અભિગ્રહો તેઓ કરતા નથી. કેમકે વિશેષે કરીને તેઓ અભિગ્રહમાં રહેલા જ છે. - જિનકલ્પ એ પદ એ સમસ્ત દ્વારને લાગુ પડે છે, પણ એમાં આ મર્યાદા કે તે અપવાદરહિત હોય. ક્ષેત્રમાં માસકલ્પ રહે અને ત્યાં જ ભાગ કહ્યું અને આધાકર્મી આદિ વર્જવા માટે દરેકમાં એક એક દિવસ ફરે. જિનકલ્પીઓ માટે કારોની વ્યવસ્થા કહ્યા પછી પ્રસંગને માટે કાંઈક કહે છે.
આવી રીતે ફરતા જિનકલ્પીને આધાકર્મી કેમ હોય એવી શંકાનું સમાધાન સમજાવવા માટે કાંઈક તે અને બીજું પણ પ્રસંગે કહું છું. અભિગ્રહવાળા જિનકલ્પીને દેખીને, કોઈક શ્રાવિકા ભોજન તૈયાર કરે, તે ભોજન ત્રણ દિવસ પૂતિ કહેવાય. તેની વ્યાખ્યા આગળ કહેશે. એક વસતિમાં ઉત્કૃષ્ટ સાત જિનકલ્પીઓ હોય છે. જિનકલ્પના અભિગ્રહવાળા તપસ્યાથી સુકાયેલા અને મહાસત્ત્વવાળા એવા તેમને દેખીને સંવેગવાળી કોઈક શ્રાવિકા એમ બોલે કે હું નિર્ભાગી છું. શું કરું? આ સાધુ તો આ જે ચાલુ ખોરાક છે તે તો લેતા નથી, અને સહજપણે દઈ શકું એવું અમારી પાસે બીજું કંઈ આજ નથી. હું કાલે બરોબર ભોજન તૈયાર કરીને આદરથી દઈશ. આવું સાંભળીને તે નિવારવા માટે ભગવાન કહે કે ભમરાનાં ટોળાં, ગાયોનાં ટોળાં, સાધુઓ, પંખીઓ, અને શરદઋતુના મેઘોનાં સ્થાનો અનિયમિત જ હોય છે. તેમ કહ્યા છતાં તે બાઈએ અજ્ઞાનથી ધારેલું ભોજન તૈયાર કર્યું, જિનકલ્પીએ બીજે દિવસે ઘરની તે લાઈન છોડી દીધા અને અદીન અને અપરિશ્રાંત એવા તે મહાત્મા બીજી વીથિમાં ફર્યા, તે વખતે પેલી બાઈએ કરેલું ભોજન પહેલા દિવસે આધાકર્મી ગણાય. અને પછી ત્રણ દિવસ સુધી તે ઘર જિનકલ્પિયોને પૂતિ ગણાય, તે પૂતિના દિવસોમાં તે ઘરનું બીજું પણ કંઈ લેવું કહ્યું નહિ. ત્રીજો દિવસ ગયા પછી જ તે ઘરનું કાંઈ પણ લેવું કલ્પે. એવી રીતે પકવાન્નને અંગે પણ કોઈ શ્રાવિકા એમ ધારે કે આજ મહર્ષિ નથી આવ્યા, પણ કાલે આવશે એટલે તેમને આપીશ, એવું વિચારે તો તે પકવાનવાળું ઘર બે દિવસ આધાકર્મી ગણવું, અને ત્રીજા વિગેરે દિવસોમાં પૂતિ ગણવું. ત્રણ દિવસો તે ઘરનું કાંઈપણ ન ખપે, છ સાતમે દિવસે જ ખપે. નહિં ક્યનો પહેલો દિવસ અને બાકીના એક બે દિવસો આધાકર્મીના જાણવા, હવે સાતમે દિવસે પહેલી લાઈનમાં ફરી પણ ફરતા દેખીને શ્રાવિકા કહે કે, તે દહાડે આધાકીના કેમ નહિ આવ્યા ? મેં તમારા માટે ખોટો ખર્ચ કર્યો, એમ તે શ્રાવિકા કહે ત્યારે ભગવાન જિનકલ્પી શ્રાવિકાને અનિયમિત વસતિઓ વિગેરે વાક્ય જે પૂર્વે જણાવ્યું છે તે વાક્ય આજ્ઞાને અનુસાર આધાકર્મી છોડનારો શુદ્ધમનવાળો એવો જિનકલ્પી કહે. શંકાકાર કહે છે કે વીથીમાં આવેલા જાણીને બોલ્યા વગર પહેલે જ દિવસે આધાકર્મી આદિક કરે, ત્યાં શું સમજવું, એના ઉત્તરમાં કહે છે કે, જો કોઈ એવી
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ રીતે અહીં આધાકર્મી આદિક કરે તો તે ભગવાન શ્રુતાતિશયવાળા હોવાથી ન જાણે એમ બને નહિ, પણ તેમનો એ કહ્યું છે કે આરંભ વર્જવા માટે પ્રથમના સ્થાને સાતમે દિવસે જ ફરે. વળી એવી રીતે અનિયમિત વૃત્તિવાળા તે મહારાજને દેખીને તેમને માટે કોઈપણ વસ્તુ કરવામાં શ્રાવકનો નિયમ ન રહે, તેમજ નિવારણ કરવાથી પ્રવૃત્તિ પણ થાય નહિ. સ્થવિરો પણ આજ્ઞાને લીધે અને ગુરુ આદિ નિમિતે હંમેશાં પણ દાતા આદિના દોષને નહિ દેખતાં મધ્યસ્થભાવે ફરે. એવી રીતે પ્રાસંગિક કહીને હવે ચાલુ અધિકાર કહે છે કે એવી રીતે તે ફરતા જિનકલ્પીયો એક વસતિમાં કેટલા રહે અને એક વીથિમાં કેટલા ફરે? ઉત્તર દેતાં કહે છે કે માંહોમાંહે ભાષાને વર્જતા, આકસ્મિકયોગે એક વસતિમાં સાત સુધી જિનકલ્પીઓ રહે. એક એક જિનકલ્પી એક વીથિમાં હમેશાં ફરે. કેટલાક ભજના કહે છે, પણ તે યોગ્ય નથી, કેમકે સાત એકઠા થાય છે માટે જ પ્રાયે તેઓની સાત વીથીઓ કહેલી છે. રોજ તેને તે વીથીમાં ફરતાં અપમાન કેમ ન થાય ? એ સવાલના ઉત્તરમાં જણાવે છે તે અસલી શાસનને ગુણ કરનારું એવું આ વર્તન છે એમ સમજવું. જે માટે અતિશય જ્ઞાનવાળા તે જિનકલ્પિઓ છે, તેથી સ્થાનાદિક જે શાસ્ત્રોમાં ચિહ્નો કહેલા છે તેને તથા ચિહનો દ્વારા વીથીના વિભાગોને પરસ્પર જાણે છે. એવી રીતે સંક્ષેપથી જિનકલ્પીની સામાચારી કહી. હવે એમની ક્ષેત્રાદિની સ્થિતિ કહું છું.
खित्ते १४८३, पव्वा १४८४, खित्ते १४८५, जम्म १४८६, उस्स १४८७, णोसप्पि १४८८, पढमे १४८९, मज्झिम १४९०, तित्थे १४९१, अहिअ १४९२, पडिमाओ १४९३, एअस्स १४९४, अप्पुव्वं १४९५
पव्वाही १४९६. वेओ १४९७. उवसम १४९८.ठिअ१४९९. आचेल १५००, लिंगम्मि १५०१, इअरं १५०२, लेसासु १५०३, णच्चंत १५०४, झणमि १५०५, एवं १५०६, गण १५०७, पुव्व १५०८, दव्वाई १५०९, एयंमि १५१०, पव्वा १५११, उवएस १५१२, मुंडा १५१३, गुरु १५१४, आबण्ण १५१५, जम्हा १५१६, कारण १५१७, सव्वत्थ १५१८, णिप्पडि १५१९, अप्प १५२०, तइ १५२१, जंधा १५२२, एसेव १५२३.
ક્ષેત્ર, કાલ, ચારિત્ર, તીર્થ, પર્યાય, આગમ, વેદ, કલ્પ, લિંગ, વેશ્યા, ધ્યાન", ગણત્રી, અભિગ્રહ, પ્રવ્રજ્યા", મુંડન, એ પંદર વારો જિનકલ્પીઓ માટે કહેવામાં આવશે. મનથી લાગેલા દોષોમાં પણ તેઓને ચારગુરુ નામનું પ્રાયશ્ચિત હોય છે. તેમજ કારણે એટલે અપવાદને પ્રસંગે પણ નિષ્પતિકર્મપણું એટલે સંસ્કાર નહિ કરવાપણું હોય છે. ત્રીજીપોરસીમાં જ તેમને ગોચરી અને વિહાર બને હોય છે. ક્ષેત્રધારામાં જન્મ અને વિદ્યમાનતા એમ બે પ્રકારે વિચાર કરવાનો છે. તેમાં જે ક્ષેત્રમાં જન્મ્યાં હોય તે જન્મ અને જ્યાં વિચરતા કલ્પ કરે ત્યાં વિદ્યમાનપણું જાણવું. સર્વે જિનકલ્પીઓનો કર્મભૂમિઓમાં જ જન્મ અને વિદ્યમાનતા જાણવી, પણ સંહરણ થાય તો કર્મભૂમિની માફક અકર્મભૂમિમાં પણ તે જિનકલ્પી હોય. અવસર્પિણીના બે આરામાં જન્મ અને વિદ્યમાનતા તથા ઉત્સર્પિણીમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ વિપરીત લેવું. નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણીના ચોથા જેવા આરામાં શુદ્ધ
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કાળ અને સરખા એવા સઘળા કાળમાં પણ સંહરણથી જ હોય છે. સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં જિનકલ્પ અંગીકર કરે અને પહેલો પામેલો તો કોઈપણ સંયમમાં હોય. અજિતઆદિના શાસનમાં સામાયિક ચારિત્રમાં અને પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીયમાં કલ્પ અંગીકાર કરે છે. અને પાછળથી વિશુદ્ધયોગવાળા બીજા પણ સંયમને પામે છે. જિનકલ્પીઓ તીર્થ સ્થપાયા પછી જ હોય છે, પણ તીર્થનો વિચ્છેદ થયો હોય કે તે ઉત્પન્ન ન થયું હોય ત્યારે જાતિસ્મરણ આદિથી અતીર્થમાં તે જિનકલ્પિયો હોતા નથી. અતીર્થમાં કેવળજ્ઞાન વિગેરે હોય તો જિનકલ્પી કેમ ન હોય? એ શંકાનો ઉત્તર કહે છે કે વીતરાગોએ એમની આ સ્થિતિ જ કહી છે. તે માટે એ કાલ જાણવો. તેમાં કાઈ યુક્તિ લગાડવાની હોતી નથી. ગૃહસ્થપણા અને સાધુપણાના ભેદથી બે પ્રકારનો પર્યાય હોય છે, અને તે એકેક પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે હોય છે, જિનકલ્પીનો ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષ જાણવો અને સાધુપણાનો પર્યાય ૨૦ વર્ષનો જાણવો, અને ઉત્કૃષ્ટથી તો બંને પણ દેશોનકોડપૂર્વ જાણવા. જિનકલ્પી તે જન્મમાં જિનકલ્પ લીધા પછી નવું આગમ ભણે નહિ, કેમકે તે પોતાને યોગ્ય એવા અભ્યાસ સિવાય ઉત્કૃષ્ટયોગના આરાધનથી જ કૃતકૃત્ય છે. પણ એકાગ્ર મનવાળો સંશય આદિના ક્ષય માટે હંમેશાં પહેલાં ભણેલું સમ્યક સંભારે. જિનકલ્પ લેતી વખતે પુરુષવેદ કે નપુંસકવેદ હોય, પણ પહેલાં લેનારો તો પછી સવેદી કે અવેદી પણ હોય. ઉપશમશ્રેણીમાં વેદ શમાવવાથી અવેદી બને. તે જન્મમાં કેવળજ્ઞાનનો જિનકલ્પવાળાને નિષેધ હોવાથી વેદ ખપાવવાથી અવેદી બને નહિં. તેઓ સ્થિત અને અસ્થિત બંને પ્રકારના કલ્પોમાં હોય છે. આજેલક્ય આદિ દશ કલ્પોમાં રહેલા તે સ્થિતકલ્પી કહેવાય અને શય્યાતર આદિ ચાર કલ્પમાં રહ્યા છતાં આજેલક્ય આદિ છમાં અનિયમવાળા હોય તે અસ્થિતકલ્પ. કહેવાય આચેલક્યાદિ દશ કલ્પો બતાવે છે. વસ્ત્રરહિતપણું, કોઈને પણ માટે કરેલ આધાર્મિત્યાગ, શય્યાતર અને રાજાનો પિંડનો ત્યાગ, પર્યાય પ્રમાણે વંદના, મહાવ્રતો, વડીદીક્ષાથી મોટાનાનાપણાનો વ્યવહાર સવાર સાંજ વગેરે વખત નિયમિત પ્રતિક્રમણ માસકલ્પ અને પુર્યષણાકલ્પ એ દશ કલ્પોને પાલનાર તે સ્થિતકલ્પ તરીકે જાણવા. તેમાંથી કેટલાકમાં રહે તે અસ્થિતકલ્પી જાણવા. તેઓની લિંગમાં ભજના એવી રીતે હોય છે કે અંગીકાર કરતી વખત દ્રવ્ય અને ભાવ બને લિંગવાળા હોય, અને જિનકલ્પ લીધા પછી ભાવલિંગે તો જરૂર હોય. દ્રવ્યલિંગ તો કદાચિત્ વસ્ત્રની જીર્ણતા અથવા ચોરી વિગેરેથી કદાચિત્ વસ્ત્રાદિક ન પણ હોય, પણ તેવા દ્રવ્યલિંગ વગર પણ તેમના ભાવની હાનિ થતી નથી. તેની વેશ્યા વિગેરે-ત્રણ શુદ્ધલેશ્યામાં જ તેઓ કલ્પ અંગીકાર કરે.કૃષ્ણ આદિ લેગ્યામાં અંગીકાર કરે નહિ, પણ જિનકલ્પ લીધા પછી તો કથંચિત્ સર્વલેશ્યામાં હોય, છતાં અત્યંત ખરાબ તેમ જ ચિરકાલ સુધી ખરાબ લેશ્યામાં ન હોય, સામાન્ય રીતે ખરાબ લેસ્થામાં થોડો કાળ જ હોય, કેમકે કર્મોની ગતિ વિચિત્ર છે તેથી અશુભ લેશ્યા આવે તો પણ ઉદ્યમ જરૂર ફળ દે છે કે જેથી અશુભ લેશ્યા થયા છતાં પણ ફરી ચારિત્રની શુદ્ધિ થાય છે. વધતા એવા ધર્મધ્યાનથી જ કલ્પ અંગીકાર કરે છે,
Page #427
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાના ૪ થી ચાલુ)
આરાધનાની નિયમિતતા માટે તે પહેલી તિથિનો સૂર્યોદય હિસાબમાં ન ગણ્યો. જો કે ક્ષયને પ્રસંગે પર્વતિથિની સમાપ્તિ પ્રથમતિથિમાં છે અને વૃદ્ધિને પ્રસંગે પર્વતિથિની સમાપ્તિ ઉત્તરતિથિમાં છે. પણ સમાપ્તિ ઉપર જ એમ આધાર રાખવો હોય તો નીવ પૂરો કહ્યં અર્થાત્ જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ વ્રત પચ્ચક્ખાણથી આરાધવી, એમ ન કહેતાં સામાન્યતિથિ એકવડી પર્વતિથિ ક્ષીતિથિ અને વૃદ્ધતિથિ એ બધાને અંગે એક જ તિત્તી નત્ય સમપ્પડ઼ અર્થાત્ સમાપ્ત થાય તે તિથિ, એવું વ્યાપક લક્ષણ કરવાની જરૂર ગણાત. પરંતુ એમ નહિં કરતાં સૂર્યોદય ન હોય તો પણ ઠરાવ્યો અને હતો તો પણ ખસેડ્યો, તે કેવલ આરાધનાની ઉદય કરતાં પણ પ્રબલતા છે એમ માનીને છે અને આરાધનાની નિયમતતા અને પ્રબલતા ગણાશે તો ચૌદશ પૂનમ આદિ ભેગા અથવા ખોખા ચૌદશ આદિ કહેવાનો વખત નહિં આવે.
તા. કે. ધ્યાન રાખવું કે માસપ્રતિબદ્ધ નિયમો નથી હોતા, તેથી મલમાસ મનાય, પણ ક્ષયતિથિ પ્રબદ્ધતો નિયમો હોય છે માટે પર્વતિથિને મતિથિ ન મનાય. પૂર્વતિથિ ન લેવાની ચર્ચામાં દૃષ્ટાન્ત તરીકે કદાચ અભિવર્ધિત ક્ષય ફલ્ગુ આદિની વાત થાય. પણ પર્વતિથિ બેવડી માનીને એક તિથિને જ આરાધી શકાય નહિ. ક્ષયે પૂર્વાની ગોઠવણીની માફક વૃદ્ધિમાં અપર્વની જ ગોઠવણી કરવી પડે અને તેથી જ પૂનમ અમાવાસ્યા કે ભાદરવા સુદ પાંચમ જેવી તિથિના ક્ષય કે વૃદ્ધિને પ્રસંગે તેરસ અને ત્રીજના ક્ષય કે વૃદ્ધિનો પ્રસંગ જ વ્યાજબી ગણાય.
આશ્રવના અંશો
આજ જિનરાજ તુ જ શાસને આવિયો મેળવ્યું જ્ઞાન અજ્ઞાન વારી
આશ્રવો હેતુ છે ભવતણા કારમા શાસને તુ જ કહ્યા તો કટુ નિવારી આ જ ૫૧૫ હોય અધિકરણ એ જાણી જીવેતરો જીવના અડસય વિધી નિવાર્યા
કલ્પના પીડ ને વધ તજો તંતથી કરણ કારણ સહિત અનુમતિ અનાર્યા આ જ ૫૨૫ ક્રોધ માને વળી દંભને લોભથી દાખીયા યોગ ચિત્ત તનુ વાચો
તિગ તિગ ચારને ત્રણ ગુણા સાંધતાં ભેદ સય આઠ એ શુદ્ધ જિન વાચો આ જ ઘણા
ભેદ અકસય કહ્યા એમ જિન આગમે જીવના આશ્રવે સુજન સમજો
રાખજો પગ પગે કર્મ બલ વારવા જાણીને શાસનાનન્દ રમજો આ જ ૫૪૫
નિર્વર્ટ નિક્ષેપને યોગનિરસર્જના આશ્રવે ચાર એ અજીવ ભેદો
સાંભળી મનધરી વારિયે વીર્યથી શાસ્ર ભાખ્યા સદાનન્દવેદે આ જ ાપા
Page #428
--------------------------------------------------------------------------
________________
આરાધના અને ઉદયની તુલના ચાલતી સંવચ્છરીની ચર્ચામાં એક પક્ષ આરાધનાને મુખ્યપદ આપે છે અને પાંચ છ | દશ કે બાર તિથિઓની આરાધનામાં પ્રતિક્રમણ પૌષધ બ્રહ્મચર્ય સચિત્તત્યાગ આદિની નિયમિતતા રહેવી જ જોઈએ એમ માને છે. જો કે તપસ્યાની આરાધના તો શાસ્ત્રનાં વાક્યો અને તેને અનુસરનારી તપાગચ્છની સામાચારી પ્રમાણે છટ્ટ અટ્ટમઆદિનાં પચ્ચખાણ ચોથા ભક્ત છઠાભક્ત આઠમા ભક્ત સુધીના ભક્તો જ્યાં છોડાય તે ચતુર્થ ભક્ત ષષ્ઠભક્ત અટ્ટમભક્ત આદિ કહેવાય એવા શ્રીભગવતીજીની વૃત્તિના શ્રીઅભયદેવસૂરીજીના વચનને અનુસરીને એકીસાથે કરાય છે, પણ પૌષધ દેશાવકાશિક આદિ તો રોજ રોજ ઉચ્ચરવા અને પાળવાના હોય છે. આ જ કારણથી તે પાંચપર્વે આદિમાંથી કોઈપણ પર્વતિથિના ક્ષયની વખતે તે તે ક્ષય પામેલી તિથિથી પહેલાની અપર્વતિથિ કે જેમાં તે અપર્વતિથિમાં સૂર્યોદય હોય છે અને તે અપર્વતિથિની સમાપ્તિ પણ હોય છે છતાં તે અપર્વતિથિનો ક્ષય ગણીને તે અપર્વતિથિના સૂર્યોદયને અપર્વતિથિનો સૂર્યોદય ન ગણતાં તે સૂર્યોદયને પર્વતિથિનો સૂર્યોદય માની તે સૂર્યોદયના આગળથી જ પર્વતિથિ ગણી તેની આરાધના શરૂ કરવામાં આવે છે અને પર્વતિથિના સૂર્યોદયવાળી તિથિમાં જેવી રીતે આરાધના કરવામાં પૌષધ આદિ ક્રિયા થાય છે તેવી જ રીતે તે વખતે પર્વતિથિનો સૂર્યોદય નહિ હોવા છતાં અપર્વના સૂર્યોદયની પહેલેથી ક્ષયના પ્રસંગમાં થાય છે, વળી તિથિના અંગે લીધેલા નિયમની વિરાધના પણ તે અપર્વના સૂર્યોદયથી શરૂ કરાય છે અને કદાચ વિરાધના થઈ હોય તો અપર્વનો સૂર્યોદય છતાં પર્વના સૂર્યોદય જેવું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. આ સઘળી હકીકત વિચારનારો સ્પષ્ટપણે સમજી શકશે કે મળે ત્યાં સુધી ઉદયવાળી પર્વતિથિ લઈ તેની આરાધના કરવી, પણ ઉદયવાળી ન મળે તો અપર્વના સૂર્યોદયમાં પણ પર્વનો સૂર્યોદય માનીને પણ આરાધના કરવી, આ ઉપરથી નક્કી થશે કે ઉદયની અન્વેષણા જરૂરી છે છતાં તેનાં કરતાં પણ આરાધનાની અન્વેષણા જરૂરી છે.
પર્વતિથિના ક્ષયને પ્રસંગે જેમ આરાધનાની નિયમિતતા માટે અપર્વતિથિનો સૂર્યોદય છતાં તે પર્વતિથિનો સૂર્યોદય ગણાયો, તેવી જ રીતે આરાધનાની નિયમિતતા માટે જ પર્વતિથિની વૃદ્ધિ હોય અર્થાત્ બે સૂર્યોદયવાળી તિથિ હોય ત્યારે બે અષાઢ થાય ત્યારે જેમ બીજા અષાઢે જે ચોમાસી થાય એમ શાસ્ત્રવચન અને પરંપરા છે, તેમ બીજી તિથિના સૂર્યોદયને તિથિનો સૂર્યોદય ગણી આરાધાય છે અર્થાત્ પહેલી તિથિમાં સૂર્યોદય છે છતાં
(જુઓ ટાઈટલ પાન ૩ જું)
Page #429
--------------------------------------------------------------------------
________________
OOOOOOOO OOOO.
OOOOOO GOOD DODO DOO OOO OOO
સદ્ધ ચક
પંચમ વર્ષ વૈશાખ સુદિ ૧૫
I
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
શાસ્ત્રોથળે, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीयें भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोझ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिवजबलदलने ।
सिद्धचक्रे सदाऽस्तु
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
અક
૧૫
૧૯૯૩ :
: ૧૯૩૭
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
– મુંબઈ –
વીર સંવત્ ૨૪૬૩
900 900 900 900 900 900 900 0000 OOOO OOOOOOOO 9000 9000 9000
Page #430
--------------------------------------------------------------------------
________________
०
०
०
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि ३-८-० | बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-०
भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः
३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-०
पर्युषणादशशतकं ०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं )११-०-० बन्दारूवृत्तिः
भवभावनावृत्तिः पूर्वार्धं १-४-०
३-८-० पयरणसंदोह
१-०-० कल्पकौमुदी
२-०-० अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-०
०-८-० नवपदप्रकरणबृहवृत्तिः
षडावश्यकसूत्राणि ४-०-०
२-८-० बारसासूत्रं सचित्रं
उत्पादादिसिद्धिः १२-०-०
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० ऋषिभाषितानि
सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमांविशेषणवती-वीशवींशी
भवभावना (उत्तरार्ध) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० | प्रवचनपरीक्षा
प्रेसमां___ -: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १..
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #431
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
F શ્રી સિદ્ધચક્ર F
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધભ્રંશ્ ॥
વર્ષ ૫
વિક્રમ સં. ૧૯૯૩
વૈશાખ સુદિ ૧૫
વીર સં. ૨૪૬૩
મંગળવાર
અંક ૧૫
સન ૧૯૩૭
મે-૨૫
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा -
ण्यर्च्यन्ते सद्द्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
L
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
“આગમોદ્ધારક.”
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
•
,
,
,
,
,
,
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના વ્યતિરિક્ત ભેદમાં વ્યતિરિક્ત લેવાની સાથે તેટલા લાંબા કાળમાં પણ ઉદયમાં દ્રવ્યપૂજાના અંગે ભગવાનના અનુપકૃત અને , નહીં આવેલું કર્મ ઉદયમાં આવ્યું. વળી ભગવાન પરહિતરનપણાના ગુણને વિચારતાં ભગવાન ઋષભદેવજી મહારાજ વિશેષ કરીને ગર્ભાવસ્થાથી ઋષભદેવજી મહારાજના અધિકારમાં વર્ષોની જ ઈન્દ્રિાદિકોને પૂજ્ય હતા અને તેથી ઈન્દ્ર ઉત્પત્તિના સંબંધમાં બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે મહારાજ સરખા ભક્તિમાં હાજર હોય તે વખત ભગવાન્ ઋષભદેવજી મહારાજનું કેવલજ્ઞાન અન્તરાયને ઉદયમાં આવવાનો પ્રસંગ ન આવે તે જણાવવા જે પ્રવ્રજ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વાભાવિક જ છે. તેને અંગે ભગવાને પ્રવ્રજ્યા લીધી, અને તરત જ એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી શું પૂર્વભવે બાંધેલા અંતરાયકર્મનો ઉદય થયો અને બીજાઓની અવગણના કરી કહેવાય ? તે અંતરાયના ઉદયને લીધે ભગવાન ઋષભદેવજી
કેટલાક મહાનુભાવ મુનિવર્યો એવું કરવાને મહારાજ બારમાસ સુધી ભિક્ષાને ન પામ્યા તે
માટે પ્રવૃત્તિ કરે છે કે એક તીર્થકરની અધિક સ્તુતિ અધિકાર સામાન્યથી નાગળ જણાવી ગયા.
કરવાથી બીજા તીર્થકરની અવજ્ઞા થઈ ગણાય. તો ભગવાન બદષભ-વજીનો ગૃહસ્થપણાનો તેવા વચનો સાંભળીને કોઈક ભદ્રિક જીવને અત્રે સમય અને અન્તરાચની સ્થિતિ પણ જરૂર અવજ્ઞાની શંકા થશે, પણ તેઓએ ભગવાન ઋષભદેવજી મહારાજ ત્યાંશીલાખ
વિચારવું જોઈએ કે વંશની સ્થાપના ભગવાન પૂર્વ જેટલો વખત ગૃહસ્થપણામાં રહ્યા. એટલે
ઋષભદેવજીની જ ઈન્દ્ર મહારાજાએ નિર્માણ કરેલી
છે. બાકીના ત્રેવીસ તીર્થકરોના વંશોની સ્થાપના ચોરાશી લાખ ને ચોરાશી લાખ ગુણા કર્યા પછી,
ઈન્દોએ કરેલી નથી. શું આ કહેવાથી બીજા તીર્થકર ફેર ચાંશી લાખ ગુણ કરીએ તેટલા બધા વર્ષો
ભગવાનોની અવજ્ઞા થઈ? એમ જો લઈએ તો સુધી ભગવાન ઋષભદેવજી મહારાજ ગૃહસ્થપણે
ગણધર મહારાજા સમવાયાંગ સૂત્રમાં વર્તમાન રહ્યા, પણ એક બાર મહિના જેટલા કાલે
ચોવીશીના તીર્થકરોમાં ત્રેવીસ તીર્થકરોને પૂર્વભવમાં ભોગવવાનું અન્તરાય કર્મ તે ઠેકાણે કટકે કટકે પણ
ચૌદ પૂર્વને ધારણ કરનારા જણાવે છે અને ભગવાન ભોગવવામાં આવ્યું નહીં અર્થાત્ એમ કહી શકાય
ઋષભદેવજીને જ પહેલા ભવમાં ચૌદપૂર્વને ધારણ કે તે વ્યાંશી લાખ પૂર્વ જેટલો કાલ કોઈપણ જાતની કરનારા જણાવે છે, તે “પૂર્વીપણે ભગવાન આબાધા સિવાય ભગવાન ઋષભદેવજી મહારાજે ઋષભદેવજીને પહેલા ભવમાં જણાવ્યા અને બીજા સુખમય અવસ્થામાં નિર્ગમન કર્યો, પણ પ્રવજ્યા તીર્થકરોને તેમ નહીં જણાવતાં માત્ર અગીયાર
Page #433
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૪૫
અંગના ધારણ કરનારા જણાવ્યા તો શું તેથી ભગવાન ઋષભદેવજીની અધિક સ્તુતિ ન થઈ ? અને બાકીના ત્રેવીશ તીર્થંકરોની ન્યુનતા જણાવવાથી શું તેમની અવજ્ઞા થઈ ?
ભગવાન તીર્થંકરોના આશ્રયી અવધિજ્ઞાન અને તેની મર્યાદા
તા. ૨૫-૫-૧૯૩૭
અગર સૌધર્માદિક દેવલોકથી આવેલા તીર્થંકર ભગવાનનું છદ્મસ્થપણામાં અવધિજ્ઞાન વધારે હોય એમ કહેવાથી શું ત્રીજી નરકથી અગર સામાન્ય પહેલી બીજી ત્રીજીથી આવેલા જીનેશ્વર ભગવાનની અવજ્ઞા કરી એમ કોઈ પણ બુદ્ધિમાન્ પુરૂષ કહી શકે ખરો ? જેમ અવધિજ્ઞાન તીર્થંકર ભગવાનોને છદ્મસ્થપણામાં પહેલા ભવના પ્રમાણ જેટલું હોય છે તેમ શ્રુતજ્ઞાન પણ છદ્મસ્થપણામાં પહેલા ભવના શ્રુતજ્ઞાન જેટલું જ હોય એમ હોવાથી ભગવાન ઋષભદેવજી મહારાજ એકલા જ છદ્મસ્થપણામાં
ચૌદપૂર્વી હતા, પણ બાકીના ત્રેવીશ તીર્થંકરો તો
છદ્મસ્થપણામાં અગ્યાર અંગના જ માત્ર ધારણ કરનારા હતા એમ કહી જે ભગવાન ઋષભદેવજીનું ચૌદપૂર્વીપણું જણાવવું તે શું બીજા તીર્થંકરોની આશાતના રૂપ છે ?
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થંકરો તીર્થકરપણાના ભવમાં ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હોય છે, પણ અવધિજ્ઞાનને અંગે
પ્રમાણ જણાવતાં પહેલા ભવમાં અવધિજ્ઞાનનું જેટલું પ્રમાણ હોય તેટલું જ અવધિજ્ઞાનનું પ્રમાણ તીર્થંકરના ભવમાં પણ કેવલજ્ઞાન પામવા પહેલાંની અવસ્થામાં હોય. એ અપેક્ષાએ ભગવાન ઋષભદેવજી વિગેરે જેઓ અનુત્તર વિમાનથી ચવ્યા છે. તેઓને અનુત્તર વિમાનના દેવતા જેવું સંભિન્ન લોકનાડી અવધિજ્ઞાન હોય, પણ જેઓ મહાવીર ભગવાન આદિની માફક દસમા દેવલોક આદિથી ચ્યવેલા હોય તેઓને ચાર પાંચ નરક સુધીનું જ જ્ઞાન હોય અને તે ન્યૂનજ્ઞાનની વાત કરનારો શું તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારો ગણાય ? અથવા ભગવાન ઋષભદેવજી આદિ જિનેશ્વરોના અવધિજ્ઞાનને અધિક કહેવાથી શું શેષ તીર્થંકરોની અવજ્ઞા ગણી કહેવાય ? એ વાત આગળ વધારીએ તો ત્રીજી નરકથી આવેલો કોઈક જીવ તીર્થંકર હોય
૧ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રે પ્રકારાંતરે કરેલી પ્રથમ ભગવાનની સ્તુતિ શું તે શેષની હેલના રૂપે ગણાય ? વર્તમાન ચોવીશીના તીર્થંકર ભગવાનોમાં ભગવાન ઋષભદેવજીને જ પહેલા રાજા પહેલા સાધુ વિગેરે વિશેષણો લગાડયાં અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરિજી જેમ ‘‘આમિં પૃથ્વીનાથમામિ નિપ્રિતૢ'' કહીને ભગવાન ઋષભદેવજીની પહેલા રાજા અને પહેલા સાધુ તરીકે સ્તુતિ કરે છે અને તે સ્તુતિ બીજા ત્રેવીશ તીર્થંકરોને લાગે તેવી નથી તે ચોક્કસ છે, તો પછી
તો તેનું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ત્રણ જ ગાઉનું હોય શું એમ કહેવામાં તેમ કહેનારે અગર કલિકાલ
સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે બીજા તીર્થંકરોની અવજ્ઞા કરી એમ બોલવાને અક્કલવાળો મનુષ્ય જીભ ચલાવી શકે ખરો ?
એમ માની લઈએ તો બીજા તીર્થંકરો જેઓ દેવલોકથી આવેલા છે તેમના અવધિજ્ઞાનના પ્રમાણ કરતાં તે ત્રીજી નરકથી આવીને થયેલા તીર્થંકરના જીવનું અવધિજ્ઞાન ઘણું જ જુજ હોય એમ કહેવામાં આવે તેથી શું તીર્થંકરોની અવજ્ઞા કરી કહેવાય ? અથવા તે ત્રીજી નરકથી આવેલા તીર્થંકરને તે ભવની અપેક્ષાએ પહેલી બીજી નરકથી આવેલા
વર્તમાન ચોવીશીમાં ભગવાન નેમનાથજી મહારાજને જ બાલબ્રહ્મચારી તરીકે વખાણવામાં આવે તો તેથી બાકીના ત્રેવીશ તીર્થંકરોની અવજ્ઞા થઈ એમ કોઈ માની શકે ખરો ? અને જો એમ
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૪૬
હોય તો મારે અકિનામેળ જેવાં શાસ્ત્રના વાક્યો ભગવાનની નિંદા કરનારાં છે એમ કહેવું પડે ? અને જો એમ કહેવામાં આવે તો શ્રુતકેવલી ભગવંતોએ તીર્થંકરોની અવજ્ઞા કરી છે એમ બોલવાની વાચાલતા કરવી જ પડે કે ?
વર્તમાન ચોવીશીમાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજને જ ‘રિસાવાળીય પાસે નામેળ' એવું સૂત્ર રચીને યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન પાર્શ્વનાથજીનું જ પુરૂષાદાનીય નામનું કર્મ જણાવ્યું અને તેથી ત્રેવીશ જીનેશ્વરો કરતાં ભગવાન પાર્શ્વનાથજીની પુરુષાદાનીયપણે વિશિષ્ટતા જણાવી, તો ભગવાન્ ભદ્રબાહુસ્વામીજી તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા એમ બોલવાને કોઈપણ શ્રદ્ધાળુ જીવ તૈયાર થઈ શકે ખરો ?
ઉપરની સર્વ હકીકત સમજનારો મનુષ્ય સહેજે પણ સમજી શકશે કે કોઈપણ તીર્થંકરની વિશેષ ગુણે કરીને સ્તુતિ કરતાં બીજા તીર્થંકરોની અવજ્ઞા થાય છે એમ કહેનારો શાસ્ત્રની અપેક્ષાએ સમજણના ગર્ભમાં જ આવ્યો નથી. વળી આ વાત તો વિશેષે જૈનજનતામાં પ્રસિદ્ધ જ છે કે ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને જ આસન્ન ઉપકારી ગણ્યા છે, અને તેથી શ્રીપર્યુષણાકલ્પસૂત્રમાં પશ્ચાનુપૂર્વીએ કરીને પણ ભગવાન મહાવીર મહારાજનું ચિરત્ર પહેલાં જણાવ્યું. વળી શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ સરખા મહાપુરૂષોએ પોતાના ગ્રંથોની આદિમાં
વિશેષે કરીને ભગવાન મહાવીર મહારાજને જ નમસ્કાર કરવારૂપી મંગલ કર્યું, તો શું તેઓ બીજા તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા એમ
ગણવા કોઈ સજ્જન તૈયાર થાય ખરો ? આ બધી હકીકત વિચારતાં જો એક તીર્થંકરની સ્તુતિ કરતાં અન્યની અવજ્ઞા થઈ એમ કહેવાય જ નહીં તો પછી ભગવાન ઋષભદેવજીની ઇદ્રમહારાજે વંશસ્થાપના,
તા. ૨૫-૫-૧૯૩૭
અભિષેક, વિવાહ વિગેરે કરી વિશેષ ભક્તિ કરી અને એવી ભક્તિ બીજા તીર્થંકરોની નથી કરી, એમ જણાવી ભગવાન ઋષભદેવજીની અધિકતા કરવામાં આવે તેમાં બીજા તીર્થંકરોની અવજ્ઞાનું સ્થાન છે જ નહીં.
જણાવવામાં આવી છે કે અન્ય તીર્થંકર ભગવાનોની આ હકીકત આ સ્થાને એટલા જ પૂરતી પાસે ઈંદ્ર મહારાજની હાજરી મુખ્યતાએ કલ્યાણકોની વખતે જ થાય છે, જ્યારે ભગવાન ઋષભદેવજી મહારાજની પાસે ઈંદ્ર મહારાજની હાજરીનો નિયમ ગૃહસ્થપણાની અવસ્થામાં પણ નિયમિત ન હતો અને ગૃહસ્થપણાની અવસ્થામાં પણ વારંવાર ઈદ્રોનું તથા દેવતાઓનું આવવું થયેલું હોય અને તેઓને મદદ સતત રહેલી હોય એવા પ્રસંગમાં બાર મહીનાના અન્તરાય કર્મના ઉદયને પોતાનું જોર દેખાડવાનો વખત ન મળે તે સ્વાભાવિક જ છે.
જૈનજનતામાં કર્મના વિષયને જાણનારો વર્ગ સારી પેઠે જાણી શકે છે કે કર્મના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ વસ્તુઓ મુખ્ય ભાગ ભજવે છે, અને તેથી ભગવાન ઋષભદેવજીને ગૃહસ્થપણાની અવસ્થામાં સર્વ ઈષ્ટવસ્તુનો સંયોગ હોવાથી અન્તરાયનો ઉદય ન આવે એ સ્વાભાવિક જ છે. ઈન્દ્ર મહારાજની મદદ સિવાયના વખતમાં પણ ભગવાન ઋષભદેવજીનું બુદ્ધિબળ અને પક્રમ એટલું બધું ગૃહસ્થપણામાં ફોરવાતું હતું કે જેથી તે અન્તરાયને ઉદયમાં આવવાને વખત જ મળે નહીં.
અર્થાત્ ગૃહસ્થપણામાં સ્વોપાર્જિત વસ્તુનો ઉપભોગ
હોવાથી તેમાં તે અન્તરાય કર્મ વચમાં ઉદયે ન આવી શકે, પણ સાધુપણું લીધા પછી બીજાનું દીધેલું જ જ્યાં મેળવવાનું હોય ત્યાં અન્તરાયને ઉદયમાં આવવું તે ઘણું જ સહેલું થઈ પડે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ શું તીર્થકર મહારાજાઓ અવધિજ્ઞાનના વર્તતા હોય તેવો નિયમ નથી. ભગવાન મહાવીર સતત ઉપયોગી હોય છે?
મહારાજે જેમ અડદના બાકળાને અંગે અભિગ્રહ કેટલાક મહાનુભાવો તીર્થકર ભગવાનની કરીને કંઈક ન્યૂન છે માસ સુધી પર્યટન કર્યું હતું, સ્તુતિ કરતાં તેમના જીવનની સ્થિતિને વખાણતાં પણ અવધિજ્ઞાનથી કયે દહાડે કોનાથી અભિગ્રહ તીર્થકરનું (કેવળ) જ્ઞાનજીવન જ હોય છે અને તેથી પૂરો થવાનો છે એમ જોઈને પર્યટન બંધ કર્યું નહોતું. એમ જણાવવા માગે છે કે તીર્થકરો દરેક સમયે તેવી જ રીતે ભગવાન ઋષભદેવજી મહારાજે પણ પોતાને પ્રાપ્ત થયેલા અવધિજ્ઞાનનો ઉપયોગ કરનારા અત્તરાયનો ક્ષયોપશમ ક્યારે થવાનો છે ? ભિક્ષા જ હોય છે. પણ આ તેમનું કથન જૈનશાસને પ્રાપ્તિ ક્યારે અને કોનાથી થવાની છે ? એ વિગેરે સાંભળનારો અને સમજનારો વર્ગ કદાપિ માની હકીકત જાણવા માટે અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો શકે તેમ નથી. જો કે તીર્થકર ભગવાનોને ગર્ભથી જ નહોતો અને તેથી બારે માસ સુધી ભગવાન આરંભીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી ત્રણ જ્ઞાન ઋષભદેવજી મહારાજે ભિક્ષા માટે પર્યટન કર્યું હોય છે એમ માનવામાં જૈનજનતાનો કોઈપણ છે અને અન્ય અન્ય ગૃહોએ ભિક્ષાને માટે ભમ્યા મનુષ્ય આનાકાની કરી શકે તેમ નથી, પણ તેની છે. સિધા અવધિજ્ઞાનથી જાણીને અક્ષય તૃતીયાને સાથે એટલું તો ચોક્કસ છે કે કેવલજ્ઞાન અને દિવસે શ્રેયાંસ કુમારના ઘેર જ આવેલા છે એમ કેવલદર્શનની માફક મતિ-શ્રત અને અવધિ તે સતત બન્યું નથી. આ બધી હકીકત જાણનારો કોઈપણ ઉપયોગવાળી ચીજ નથી, એનો ઉત્કૃષ્ટ ઉપયોગ દિવસ એમ માનવાને તૈયાર નહીં થાય કે ભગવાન કાલાન્તર્મુહૂર્તથી વધારે હોય જ નહી. અર્થાત્
જીનેશ્વરો સતત અવધિજ્ઞાનના ઉપયોગથી જ વતા અન્તર્મુહૂર્તના ઉપયોગ પછી તે જ્ઞાનોનો અનુપયોગ હતા. જો કે ભગવાનનું જ્ઞાનપ્રધાન જીવન કે કાળ હોય જ. વળી ભગવાન મહાવીર મહારાજાના જ્ઞાનમય જીવન માનવામાં કોઈપણ જૈનને અડચણ ચરિત્રને જાણનારાઓ સમજી શકે છે કે દેવાનંદાનો છે જ નહીં, પણ તે જ્ઞાનપ્રધાન કે જ્ઞાનમય જીવનનો શોક, માતા ત્રિશલા અને સિદ્ધાર્થ મહારાજાનો અર્થ અવધિજ્ઞાનના ઉપયોગથી જ ગણવો એમ સ્નેહ, જન્માભિષેકની વખતે ઈન્દ્ર મહારાજનો નથી. પણ સંસારની લાલસા રહિતપણે સમ્યગુદષ્ટિનું સંશય વિગેરે જાણવામાં જ માત્ર અવધિનો ઉપયોગ જીવન લુખાશવાળું હોય તેવી જ રીતે ભગવાનનું થયો છે. અર્થાત્ સર્વકાલ તીર્થકર ભગવાનો *જીવન તત્યાદિકના જ્ઞાનપૂર્વકનું હોઈ સંસારિક કે અવધિના ઉપયોગમાં જ રહેતા હતા અને અવધિના પૌગલિક પદાર્થની આસક્તિ વગરનું હતું એમ ઉપયોગ વગરનું તેમનું જીવન જ નહોતું એવું માનવું એજ સર્વ પ્રકારે ઉચિત છે. માનવાને કોઈપણ જૈન સમજું હશે તો તૈયાર થશે નમિ-વિનમિનું આવવું તેમની સેવા અને નહી. તેવી જ રીતે ભગવાન ઋષભદેવજી મહારાજે પૂજ્યની ભક્તિથી ભક્ત એવા ધરણેન્ડે આપેલું પણ દીક્ષા લીધા પછી બાર માસ સુધી જે ભિક્ષા બાહ્યફલ વિચારવું આ સ્થાને આવશ્યક ગણી તેની માટે ભ્રમણ કર્યું છે. તે જ જણાવી આપે છે કે ' પર વિચાર કરીએ. ભગવાન તીર્થકરો સર્વદા અવધિના ઉપયોગથી જ
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
સમાલોચના -
૧ કૂર્યપુરગચ્છનાજિનેશ્વરને પ્રશ્નોત્તરેકષષ્ટિકાર તે કર્મમાસમાં ન હોય. કેમકે ત્રીસ દિવસનો
ગુરૂ તરીકે ગણે છે અને તે ચૈત્યવાસી જ છે. જ છે. ૨ સાયથોથી શ્રાવકનો સામાન્ય ધર્મનલેવો ૨ સમાપ્તિવાળી તિથિ ગણાય એ ખરતરોની
પણ પ્રતિમાધર્મ લેવો એવી પ્રાચીન વ્યાખ્યા . સામાં યુક્તિ છે. પણ એકાંત શાસ્ત્ર વાક્ય કેમ નથી અપાતી? કાલવ્યત્યયની પ્રાકૃતમાં નથી. નહિંતર તેરસ ઉદય સમાપ્તિવાળી નવાઈ નથી. અધિકાર હોય તે કહેવાય.
છતાં તેને ચૌદશ કહેવાય ? ૩ આજ્ઞા-શાસ્ત્રને ન માનનારને હાડકાંનો ઢગ ૩ બીજી અગ્યારસનો પ્રશ્ન છતાં બીજીને
તો પૂર્વાચાર્યો કહે છે. સામાન્ય કરીને સંઘને મૌથિી કહે છે, તે જ જણાવે છે કે પહેલી વ્યાની ઉપમા તો જિનવલ્લભજ દે. ઉદય વિનાની ગણવી એટલે અપર્વ જ થઈ. વર્તમાનમાં ન હોય તો વ્યુચ્છેદ હોય એમ ૪ વન્યાપિનો ભાવાર્થ જે ઉદય તે જ દિવસે માનનારે અવધિ આદિનો જાતિસ્મરણ સાથે સમાપ્તિ સૂચક ન હોય તે પ્રમાણભૂત નથી. વ્યુચ્છેદ માનવો. (જૈન-કવન્દ્ર) એમ કહીને જણાવવો તે ખોટો છે. સ્વલ્પનો અષ્ટમંગલ એ પૂજાનું ઉપકરણ છે. અર્થ અલ્પ છે. આલેખવામાં મત્સ્યયુગલનો આકાર કરવો ૫ જૈનસૂર્ય પ્રજ્ઞાખ્યાદિ શાસ્ત્રોથી કર્મમાસમાં તે જ મત્સ્યયુગલ યવઆદિની રેખા સમાન તિથિની વૃદ્ધિ છે જ નહિં માટે એ વૃદ્ધિનું ઉત્તમ છે. શ્રદ્ધાહીનતાને લીધે તિર્યંચ પૂજા લખાણ જુઠું છે. કર્મમાસમાં તિથિ વધે તો લાગે.
યુગમાં બે માસ વધેજ નહિ. જિનેશ્વર ભગવાનના નખ કેશો અવસ્થિત ૬ તિથિ ખાધાવામાં ન આવે તેમ કરવું એ રહે એ વાસ્તવિક હોવા સાથે ઈતરજનને અર્થ કલ્પિત અને કદાગ્રહવાળો છે. ન હોવાથી તે અતિશય છે.
પ્રશ્નોત્તરમાં તો તે નથી જ, ઉત્તરમાં ઠીક પડે ઢુંઢીયાઓ પણ ગુરુવંદન માટે નદીનું ઉતરવું એટલે અનુકૂળતાએ કરે એટલું જ છે. માને છે, તો પછી દેશના શ્રવણમાં પુષ્પને દિનનો નિયમ નથી એમ કહે નહિંતર તિથી માટે ચમકવું એ શ્રદ્ધાથી ચસકેલાને જ થાય. ન મુજોન માર્શે એમ લખત. મનુષ્ય લોકના સમુદાયે કરેલી રૂઢિથી પવિત્ર ચૌદશે કલ્પવાચન ચૌદશની વૃદ્ધિ સાથે વસ્તુઓ ન માનવી એ કચરાની અધમતાએ આગળ ક્ષય હોય ત્યારે આવી જ શકે. કમલ ન માનવા જેવું છે. (જૈન ધીરજલાલ) પરંપરા અને શાસ્ત્રને ઉઠાવનારા પણ ક્ષય જૈન શાસ્ત્ર પ્રમાણે તો તિથિ નિયમિત જ સિવાય તો ચૌદશે કલ્પવાચન ન જ લાવી 1. દિવસાંશ હોય છે તેથી વધે જ નહિ. શકે. ચૌદશની વૃદ્ધિનો સવાલ ચૌદશના માત્ર લૌકિટ્ટીપ્પણાને અંગે જ તિથિની વૃદ્ધિ કલ્પવાચનમાં જ સમાવવો પડશે. આગળ છે. સૂર્યમાસની અપેક્ષાએ જે અતિરાત્ર છે અમાવાસ્યાદિની જ વૃદ્ધિ અમાવાસ્યા
છે
જ
-
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭. પ્રતિપદના વાચનમાં લીધી છે માટે :
ચૌદશની જ આરાધનાથી ચૌદશ અને અમાવાસ્યાની વૃદ્ધિ ટીપ્પણાની અપેક્ષાએ
પૂનમની આરાધના ન થાય એવી કરેલી કહી, પણ આગળ બીજી અમાવાસ્યા એમ
જાહેરાત. ન કહેતાં સામાન્ય અમાવાસ્યાનું કલ્પવાચન
તે વદે છે કે ચૌદશ અને પૂનમ એ બેના જણાવ્યું તેથી સ્પષ્ટ થાય છે કે આરાધનામાં
પૌષધ કરવાના નિયમવાળાએ પૂનમનો ક્ષય બે અમાવાસ્યા માની જ નહોતી. બે તિથિ
હોય ત્યારે એકલો ચૌદશનો જ પૌષધ નહિં ભેગી માનનારને તો પછી અને કલ્પધર
પણ બીજે દિવસે પણ પૌષધ કરવો જ એકઠા થવાથી છઠ્ઠ જ ઉડી જાય.
જોઈએ. આ કથનમાં ન તો રહ્યો ઉદયનો તિથિની વૃદ્ધિ જૈનસૂત્રોથી કર્મમાસમાં ન હોય
નિયમ અને ન તો રહ્યો ક્ષયે પૂર્વાનો નિયમ. છતાં તેમ થાય છે એ કથન ખોટું છે.
(પૂનમનો ક્ષય હોય ત્યારે ચૌદશને બીજે સામાન્ય રીતે પહેલી બીજી કહી છે, પણ
દિવસે તો પૂનમનો સૂર્યોદય હોય નહિં અને આરાધનમાં બીજીને જ ઉદયવાળી ગણી છે.
પડવો એ કંઈ પુનમનો દિવસ પણ ગણાય ઔદયિકીનો અર્થ ઉદયવાળી એવો થાય,
નહિં. ખરતરો જેમ ચૌદશના ક્ષયે ઉત્તરમાં ત્યાં ઉદય પ્રમાણભૂત છે એવો અર્થ
જાય છે તેમ આ બુધવારીયાઓને કદાગ્રહથી અને કલ્પિત છે. તેનો ફક્ત અર્થ
ઉત્તરતિથિમાં જ જવું પડ્યું છે. ફરક એટલો ઉદયવાળી એવો થાય અને પહેલાની ઉદય
છે કે ખરતરો પૂનમનો દિવસ પર્વ ગણીને વગરની ગણાયાથી અપર્વ ગણાય. એથી
જાય છે ત્યારે આ બુધવારીયાઓને અપર્વ ખોખું ન ગણાય માટે અર્થ ફેરવી નાંખ્યો
અનુદય લઈ પડવો લેવો છે, તેરસે ચૌદશનો તેથી એ અર્થ જુઠો અને કદાગ્રહથી કર્યો છે
અને ચૌદશે પૂનમનો ભોગ છતાં તે લેવો એમ ચોખું છે. ચૌદશવૃદ્ધિએ ક્ષય આગળ હોય તો ચૌદશે જ કલ્પધર આવે. સામાન્ય
નથી અને શસ્ત્ર તથા પરંપરા ઉઠાવીને નવું રીતે ચૌદશ અને અમાવાસ્યાનો છઠ થાય
કરવામાં આરામ માનવો છે.
અઠ્ઠાઈ અને ઓળીમાં પૂનમના ક્ષયે ચૌદશ છે તેથી ક્ષયવૃદ્ધિએ છઠના દિવસોનો પ્રશ્ન
માત્રની આરાધનાથી ચૌદશ અને પૂનમની છે. ચૌદશે કલ્પધર હોય તો અમાવાસ્યાએ
આરાધના મનાય નહિં એમ માનવું પડયું જ પારણું હોય. ક્ષયની વખત એક દિવસે બે તિથિ આરાધનારને ચૌદશનો કલ્પધર
છે અને તેમ થવાથી કોઈપણ તિથિનો ક્ષય ક્યાંથી ? ખોખું માનનારાઓ અને ભેગી
હોય તો આઠ અને નવ દિવસ અઠ્ઠાઈ અને
ઓળીના માન્ય કરે છે. (એક દિવસે બે માનનારાઓને એ પ્રશ્ન જ ન હોય. અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી કે ઔદયિકી
તિથિને આરાધાય તો પછી આઠ અને નવ અમાવાસ્યા નથી કહી તેથી ટીપ્પણામાં
દિવસનો નિયમ ન રહે એ ચોખું જ છે.) અમાવાસ્યા વધે છતે તે અમાવાસ્યા વધી
કાર્તિકી અષાઢી આદિ પૂનમનાં કાર્યો માની નથી. તિથિ ભેળી માનનારને તો
બુધવારીયાઓને પડવાના ઉદયે અને અમાવાસ્યાના ક્ષયે પણ ચૌદશે અને
પૂનમનો ભોગ પણ ન હોય ત્યારે કરવાં છે. અમાવાસ્યાએ જ કલ્પધર. અમાવાસ્યાને
(પર્વના ક્ષયની કે વૃદ્ધિની ચર્ચાને ન સમજતાં ક્ષયે ચૌદશનું કલ્પધર હોય એ કથન કલ્પિત
દ્વિતીય પર્વની ચર્ચામાં ઉતરતાં તે માર્ગ અને છે. વીરશાસનમાંK.V. લેખકે પૂનમના ક્ષયે
શાસ્ત્ર બંનેથી ચુક્યા છે.)
Page #438
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
.
૩૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ ૪ વસ્તુતાએ ક્ષણે પૂર્વાને તથા પરંપરાને વૃદ્ધિ વખતે ઉદયનો અવકાશ લેવા જાય તે
અનુસરીને પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ અયોગ્ય જ થાય. તેરસની ક્ષય વૃદ્ધિ કરાય છે તે જ યોગ્ય ૮ ચૌદશના ક્ષયે તેરસ છે એમ કહેવું જ નહિં. છે એમ માનવું જ પડશે, અને તેથી રવિવારે જો કે તેરસ તે દિવસે ઉદય અને સંવર્ચ્યુરી કરી અને ગુરૂવારે કરશે. તે જ સમાપ્તિવાળી છે. છતાં ચૌદશ જ છે એમ યોગ્ય થશે.
કહેવું એમ તત્વતરંગિણીકાર ચોકખી રીતે ૫ કલ્યાણકો તો એક દિવસે ઘણાં સાથે હોય છે. અપર્વનો ક્ષય કહે છે છતાં ન માનનારની
આજ્ઞાને નામે ને ચોમાસી તથા કલ્યાણકને દશા જ્ઞાની જાણે પર્વતિથિની વૃદ્ધિમાં બીજા નામે તિથિ ઓછીની વાત તો હવે જુઠી છે , પર્વને જ ઉદયવાળી તિથિ માનીને પહેલાની એ સમજાઈ ગયું અને ભેળસેળની વાત પણ તિથિને ઉદય વગરની માની અપર્વની જ રહી નહિં.
વૃદ્ધિ જણાવે છે. ઉત્સર્ગોપવાદનો વ્યત્યય ન (કથીરશાસન) છતાં કહે તે આરાધક કેમ ? શ્રી તીર્થંકરદેવોનાઆંશિક અનુકરણમાંવિવાદ ૯ નથી એમ હવે વિર (?) શાસન માને છે. એ બોલનાર લોકોત્તરમાર્ગથી ન ખસે તો અન્યમતવાળા મળવાથી અન્યમતના ગણાય સારું. ક્ષય અને વૃદ્ધિમાં અછતાઉદયમાં એ કથનઆંખવાળાથી વિપરીત રહેતાં આંધળા પર્વપણું અને પ્રથમ ઉદયવાળીનું અપર્વપણું થવા જેવું ગણાય એમ એ હવે વદે છે.
માનનાર ઉદયનો એકાંત નહિં જ લે. પહેલા સમ્યકત્વ અને વરબોધિનો ભેદ વૃધ્ધિમાં બેએ ઉદયવાળી છતાં એકને લલિતવિસ્તરા આદિથી સ્પષ્ટ જણાવ્યા છતાં
આરાધનાર ઉદયમાં હોય તેની આરાધના વીર (?) શાસનને માન્ય નથી.
કરવી જ જોઈએ એમ કેમ બોલે ? ૪ વરબોધિ એ પરાર્થોદ્યત થતા નથી, પણ
શાસ્ત્રકાર પૂનમના ક્ષયે ત્રયોદ્રવજુવોઃ જિનનામકર્મના નિકાચન વખતે થાય છે
એમ દ્વિવચનથી સ્પષ્ટપણે પૂનમના ક્ષયે એમ તે માને છે.
તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું કહે એ શબ્દનો ઉદયવાળી તિથિ એવો
છે અને તેવી પરંપરા પણ છે. છઠ્ઠનો અર્થ સ્પષ્ટ છે. પ્રમાણભૂત ઉદયવાળી એવો
અભિગ્રહ પખી ચોમાસામાં હોય અને અર્થ ખોટા આગ્રહનો છે. પહેલી તિથિને
એકજ દિવસે એનું પચ્ચખાણ લઈ બીજે ઉદયવાળી ન માની તેથી પહેલાની જ વૃદ્ધિ
દિવસ પુરૂં કરે. કલ્યાણકો એક દિવસે અનેક ગણાય અને તેથી ફલ્ગ કહેવાનું ન રહે.
હોય. તિથિ તો એક દિવસે એક જ
આરાધાય. પર્વની વૃદ્ધિ કે ક્ષય ટીપ્પણામાં પૂર્વતિથિએ અને ઉત્તરતિથિએ આ
હોય પણ તેની આરાધના તો ઉડે પણ નહિ સપ્તમીવાળા અર્થ ખોટા અને કદાગ્રહના છે.
અને બેવડાય પણ નહિં. ખોટા પ્રશ્નો પક્ષને પૂર્વ અને ઉત્તર એમ પ્રથમાંતપદો છે. વાર્યા અને કાર્યને વિશેષણ માનનારે તિથિ
માથે ન નખાય. (વીર ? શાસન)
પ્રભાવક ચરિત્રમાં શ્રીભદ્રગુપ્તસૂરિની આદિનું કર્મપણું નથી જાણ્યું. જેના અર્થમાં
નિર્ધામણા પછી જ શ્રી આર્યરક્ષિતનું માંખી હસે તેમ છે,
ઉજ્જયિની આવવું જણાવે છે અને ૭ અપવાદસ્થાનને પામેલો મંદસહનની ઉત્સર્ગ
આવશ્યકમાં ૩vi કોઇ એમ છે. કરે તો વિરાધક થાય પર્વ તિથિનો ક્ષય કે
(એક પત્ર)
૧૦
Page #439
--------------------------------------------------------------------------
________________
નથી.
૩૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ (ગતાંકથી ચાલુ)
ફરમાણ. ૭ (જિનચંદ્રપરિશિષ્ટ ક) ખરતરવાળાની અર્થાત્ આ પ્રવચન પરીક્ષા પ્રથમ તો બહાદુરી કેવી છે કે જે ગ્રંથ ૧૬૧૭ માં જલશરણ જગદ્ગુરૂની કસોટીમાં પસાર થઈ અને ૧૬૪૨- થયો એમ પોતે સંવત્ સોલસત્તોતરે) ૭ એમ પૃષ્ઠ ૪૩ માં ખરતરના જિનચંદ્રના વાદિપણાની ૪૩માં જણાવી દીધું છે. તે ગ્રંથને ૧૬૫૧ માં કસોટીમાં પાટણ અને અમદાવાદમાં પસાર થઈ પાદશાહ અને પંડિતો દ્વારા જલશરણ થયાનું જણાવે અને તેની દાઝથી જ પાદશાહદ્વારાએ પણ જિનચંદ્ર છે. એટલે કહો કે જુઠાનાં ઝરણાં વહેવડાવવામાં સાચી પ્રવચનની પરીક્ષાવાળી પ્રવચન પરીક્ષાને પોતાની નિપુણતા જ તેઓએ બતાવી છે. નષ્ટ કરવા પ્રયત્ન કર્યો. તેમાં પણ જિનચંદ્રના પાશા વળી (જિનચંદ્ર પૃષ્ઠ ૪૪માં) શ્રી તો ઉંધા જ વળ્યા. આવી બાબતમાં આપણે કહી ધર્મસાગરજીના નામે જે લેખ અપાય છે તેમાં તે શકીએ કે શાસનસુરની અદેશ્ય પણ અમોઘ
ઉસૂત્રકંદકુંદાલને ન માનવા જણાવે છે પણ પોતાનો સાહાધ્ય શક્તિ છે. વળી આમાં વધારે તો એ કરેલો છેએમ તો એક અંશે પણ જણાવ્યું જ ન વિચારવા જેવું છે કે પ્રવચન પરીક્ષાના કર્તા
વળી આશ્ચર્યની બીના તો એ છે કે મહોપાધ્યાયજીના તપોગચ્છાલંકાર મહોપાધ્યાયશ્રી ધર્મસાગરજી હતા
કરેલા કઈ ગ્રંથો અત્યારે વિદ્યામાન છે અને તેમાં અને એ વાત ખરતરોને માલમ પણ હતી, તો પછી
અરસપરસ સાક્ષીઓ પણ આવે છે. જેમ આજ શાસનાધિપતિ શ્રી વિજયસેનસૂરીશ્વરજી સામે તે
પ્રવચન પરીક્ષામાં પર્યુષણા દશશતક અને પ્રવચન પરીક્ષાનો વાદ ખરતરોએ કેમ ઉભો કર્યો
તત્ત્વતરંગિણી વગેરેની અને તત્ત્વતરંગિણી વગેરેમાં હશે ? વાચકોએ એમ નહિ ધારવું કે તે વખતે તપાગચ્છસંઘમાં અસાધારણ સ્તંભ સમાન
પણ પર્યુષણા દશશતક વગેરેની સાક્ષી છે. વધારે મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીની હયાતી નહિ હોય,
આશ્ચર્યની વાત તો એ છે કે જે તત્ત્વતરંગિણીની અને તેથી ખરતરોના જિનચંદ્ર શાસનાધીશ્વર શ્રી
આ પ્રવચન પરીક્ષામાં સાક્ષી છે એ તત્ત્વતરંગિણીને વિજયસેનસૂરીશ્વરજી સાથે વાદ ઉભો કર્યો હશે, પણ સિંહવિજયજી જલશરણ કર્યાનું જણાવવા કેમકે સં. ૧૬૪૭ સુધીના તો મહોપાધ્યાયજીના તૈયાર થયા છે. પણ ખુદ દર્શન વિજયજીનો લેખ બનાવેલા ગ્રંથો અત્યારે પણ વિદ્યમાન છે. તત્ત્વ એકલા કુમતિ કંદકુંદાલનો ચોખો હોવાથી એટલું જ કે હાર ખાધા પછી ધર્મસાગરજી સાથે સિંહવિજયજીની વાત રહી શકતી નથી. બોલવાની પણ જિનચંદ્રાદિ ખરતરોની તાકાત તત્ત્વતરંગિણીમાં મુખ્યતાએ તિથિની વૃદ્ધિ અને નહોતી, અને ખરતરોએ ધાર્યું હશે કે શાસનાધિપતિ હાનિને અંગે તપાગચ્છની માન્યતાને આગળ રાખી સામે પ્રવચન પરીક્ષાને નામે વાદ ઉઠાવીશું તો તેઓ ખરતરોની તિથિ બાબતની માન્યતાનું ખંડન છે, તો ઉપેક્ષા કરશે. પણ જિનચંદ્રાદિ ખરતરોએ એવી તેમાં જલશરણ થવાનો અવકાશ જ ક્યાં છે? હજી ગણતરી કરવામાં નાહક થાપ ખાધી, અને તેમણે કદી ખરતરોએ માન્યતા ફેરવી નાંખી હોત અને હારનો હારડો પહેરવો પડ્યો. વળી વિચિત્ર વાત તેથી તે તત્ત્વતરંગિણી ગ્રંથની જરૂર ન રહી હોત તો એ છે કે જ્યારે પાદશાહને વિનંતી પ્રવચન તો તો તે તત્ત્વરંગિણી ગ્રંથ નકામો થાત અને તેથી પરીક્ષા માટે કરી હતી અને તેમાં તો સરખો ન્યાય જલશરણ થયો એમ બોલાત. પરંતુ ખરતરોની થવાથી જિનચંદ્રાદિના લાભમાં ન થયું ત્યારે માન્યતા તો તે તત્ત્વતરંગિણી ખંડન થયા પ્રમાણેની વિહારપત્રમાં ખરતરોએ લખી દીધું કે ઋષીમતિ વર્તમાન સુધી પણ ચાલે છે અને કૃત કુમતિકંદકુંદાલગ્રંથ (ઓ)૨૩ શ્રીજી હજુર કીધા શ્રીતપાગચ્છવાળાઓની પણ માન્યતા પણ તે
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ તત્ત્વતરંગિણીમાં જણાવ્યા પ્રમાણેની વર્તમાનકાળમાં ખોટા છે અને ભરત મહારાજા આદિ મહાનુભાવોએ પણ છે. કદાચ દર્શનવિજયજીના કથનનું તાત્પર્ય પૂજા કરી છે માટે ચરિતાનુવાદે ભગવાનની એમ હોય કે અન્ય ગચ્છવાળા એટલે ખરતરોને પ્રતિમાની પૂજા કરાય. અર્થાત્ પ્રભુ પ્રતિમાની ખોટું લાગતું બચાવવાની જરૂર મહારાજ પૂજામાં ધર્મ અને અધર્મ જણાવવા માંડ્યો. જો કે વિજયદાનસૂરિજીને લાગી હોય. કારણ કે આચાર્ય
શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી વગેરે દ્રવ્ય આરંભ મહારાજ શ્રીવિજયદાનસૂરિજીના વખતમાં લોકોના
ગણીને અસંયમ માને છે પણ તેનું કર્મ તત્કાલ જ અનુયાયીઓએ ચારે બાજુ જોરશોરથી ભગવાન
તે પૂજાના ભાવથી નાશ પામવાનું જણાવે છે અને જિનેશ્વરમહારાજની પ્રતિમા ઉઠાવવાનો નવો ધર્મ
વળી તે સિવાયના કર્મનો પણ તેનાથી નાશ જણાવે પ્રસરાવવા માંડ્યો હતો. તેમાં આ
છે, છતાં આ પાશચંદ્ર ઈરિયાવહીયા સુધી પૂજાનું ખરતરાદિગચ્છોવાળા પરમાર્થનો વિચાર ન કરતાં તે શત્રુનો શત્રુ હેજે મિત્ર એ ન્યાયને અનુસરી
પાપ માન્યું. મતલબમાં પાશચંદ્ર જોધપુર આદિ લોકોના મિત્ર ન બની જાય માટે તે
તરફ આવી જાલપાથરી. એવી જ રીતે મેવાડ તરફ ખરતરાદિગચ્છવાળાઓને શાન્ત રાખવા વિષકંટક
વીજાનો મત પણ પ્રચાર પામ્યો તથા ગુજરાત તરફ કાઢવાના ન્યાયે એટલી પીડા વહોરી પણ લીધી હોય કટુક મત પણ તે વખતે ચાલ્યો. આ બધા નવા તો આચાર્ય મહારાજને તથા મહોપાધ્યાયજીને કોઈ ફુટલા મ
ફુટેલા મતોને પહોંચી વળવા કદાચ ખરતરાદિ જુના પણ પ્રકારે કલંક છે જ નહિં. વળી આ બીના પણ
મતોના વિરોધને શમાવવા કુમતકંદકુંદાલની ધ્યાનમાં લેવાની છે કે આચાર્ય મહારાજનો જ્યાં પ્રરૂપણા રોકવાની આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીને પ્રચુરતાએ વિહાર હતો ત્યાં જ પાશચંદ્ર સરખાનો જરૂર જણાઈ હોય તો તે અસંભવિત નથી. પણ નવો મત પણ પાશારૂપે પ્રવર્તેલો હતો. પાશચંદ્ર મર્યાદાપટ્ટકોમાં કે ઉપાધ્યાયજીના લેખમાં પોતાનો મત એ મદાથી ચલાવેલો હતો કે હું કમસિકંદકદાલગ્રંથ મહોપાધ્યાયજીને શાસનરૂપ તપાગચ્છના સમુદાયને પણ પોતાનો કરૂં એમ જણાવેલું નથી. ખરતર આદિ લેખકો તો અને લોંકાવાળાઓને પોતાના મતમાં ખેંચી લઉં. તત્ત્વતરંગિણીની વૃત્તિને કુમતિકંદ કુકાલ તરીકે પાશચંદ્ર લૌકોના સમુદાયને પણ પોતાના પાશામાં ગણાવવા મથે છે. જુઓ (જિનચંદ્ર પૃષ્ઠ ૬૨) પણ લેવા માટે જણાવ્યું કે શ્રી જિનેશ્વર મહારાજની તત્ત્વતરંગિણીનું નામ કુમતિકંદકુંદાલ નથી તેમજ પ્રતિમાને માનવાનું કે તેની પૂજા કરવાનું જણાવેલું સિંહવિજયજી કુમતિકંદકુંદાલ કરતાં તત્ત્વતરંગિણી જ નથી અને શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમાની
ગ્રંથ જુદો જણાવે છે. એટલે તત્ત્વતરંગિણી એ પૂજા કરવામાં પાપ થાય છે અને તે પૂજાના પાપને
કુમતિકંદકુંદાલ નથી એ ચોક્કસ છે. આ ગ્રંથની આલોવવા માટે પૂજા કર્યા પછી ઇરિયાવહી કરવી
બાબતમાં ખરેખર એ વિચારવા જેવું છે કે એના જોઈએ. શાસનને માનનારાઓને પોતાને આધીન
નામનું જ નિયમિતપણું નથી. કેટલેક સ્થાને એને કરવા જણાવ્યું કે ભગવાન જિનેશ્વર મહારાજે તો જેમાં કર્મબંધ અંશે પણ ન હોય એવો એવ સંવર
કુમતિકંદકુંદાલ કહે છે ત્યારે કેટલેક સ્થાને એને નિર્જરામય ધર્મ જણાવેલો છે અને સંવર
ઉસૂત્રકંદકુંદાલ કહે છે. વળી કેટલાક તો સ્પષ્ટપણે સમ્યકત્વના સાધન તરીકે ગૃહસ્થને એ શ્રી
કહે છે કે મહોપાધ્યાયજીની દીક્ષા પણ નહોતી થઈ જિનપ્રતિમાની પૂજા કરવી જોઈએ. ભગવાનની
તે પહેલાના ભંડારમાં તે પ્રત હાજર હતી. એટલે પ્રતિમાને પૂજવામાં અધર્મ જ છે એમ માનનારા
ઉપાધ્યાયજી તેનો કહેલો નહોતો અને તેરવાડાના પત્રમાં પણ તેની પ્રરૂપણા માટેજ નિષેધનો ઉલ્લેખ
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ છે એટલે એમ કહી શકાય કે કદાચ છેલાનો હોય એવી રીતે શાસનસેવાના રસિકો જુદા જુદા અને તેની પ્રરૂપણા કરતા હોય અને તેથી વૈમનસ્ય ક્ષયોપશમવાળા હોઈ જુદા જુદા રૂપે શાસનસેવા વધતુ દેખી નિષેધ કરવો પડ્યો હોય. ગુણ દેખાય કરવાવાળા થાય. એવી ધારણાવાળા તેઓ હતા તો વિરોધ કરવો એ ધ્યેય શ્રી વિજયદાનસૂરીશ્વરજીનું અને એ એટલા ઉપરથી જણાય છે કે તેઓ (પૃષ્ઠ હોય અને જુઠાઓ જમાવટ કરે એવે વખતે મૌન ૨૧૬ ભા. ૨)માં લખે છે કે- સ્થાપિ નીવચ ધારણ કરવું એ કોઈપણ પ્રકારે યોગ્ય નથી એવી कालादिसामग्रीवशात् कर्मणां क्षयोपशमवैचित्र्यं, ધારણા મહોપાધ્યાયજીની હોય. તે વખતના ત્રણે તાત્રે વિવિત્ર સ્વર:, તદ્દનુસારે ૨ શાસનધુરંધરો પહેલી ધારણામાં રહ્યા હશે અને તેથી શાસ્ત્રાવિત્રના, યથા સંપ્રત્યપિ દિપ દરેક પટ્ટમાં બીજાને ઉશ્કેરવા નહિં એજ મતલબ તથવિથો પ્રારે, “ક્ષયોપશમવૈવાત્ મુખ્યતાએ તરી આવે છે. બીજી બાજુ મહોપાધ્યાયજી कुपाक्षिकविकल्पितमार्गतिरस्कारपूर्वकतीर्थव्यवस्थापने સત્યનું સમર્થન અને અસત્યનું ખંડન કરવામાં એક જીવને પણ કાલાદિસામગ્રીને લીધે કર્મના સ્વપરનો વિભાગ ન હોય એમ માનનારા હતા. ક્ષયોપશમની વિચિત્રતા હોય છે અને તેને લીધે જ એટલે અસત્ય હોય તો સર્વત્ર અને સર્વદા ખંડન જુદી જુદી જાતની અભિરૂચિઓ થાય છે. તેમજ કરવા લાયક જ છે. જો એ અસત્યના ખંડનમાં તે અભિરૂચિને અનુસરીને જ અર્થાત્ વિચિત્ર પ્રકારે છતી શક્તિએ પ્રયત્ન ન થાય અને છતી શક્તિવાળા શાસ્ત્રોની રચના થાય છે. જેમ વર્તમાનમાં પણ મારા પુરૂષોની શાસનમાં હાજરીએ જો અસત્ય પક્ષવાળો જેવાને પણ કહ્યા પ્રમાણે તેવી કર્મના ક્ષયોપશમની સત્યનું ખંડન અને અસત્યનું પોષણ કરી જાય અને વિચિત્રતાને લીધે કુપાક્ષિકોએ ઉભા કરેલા માર્ગનું માર્ગાનુસારિયોને માર્ગથી પતિત કરે તેથી ખંડન કરવાપૂર્વક ભગવાન તીર્થંકર મહારાજના ઉન્માર્ગની પુષ્ટિ કરી જાય તો તે બાહ્યદ્રષ્ટિએ તે માર્ગને સિદ્ધ કરવામાં અભિરૂચિ છે. આવી રીતે શક્તિવાળાને એબ લગાડે અને આત્માની દ્રષ્ટિએ તેઓ પોતાનો ક્ષયોપશમ કુમતોના ખંડનપૂર્વક તે અસ્થિરીકરણ અને અવાત્સલ્યપ સમ્યગ્દર્શનના સન્માર્ગનું ખંડન કરવાવાળો છે એમ માનતા હતા મહાદૂષણોમાં આવી પડે. માટે અસત્યનું ખંડન અને અને તેથી જ તેવા ગ્રંથો કરવામાં પોતે પ્રવૃત્તિ કરતા સત્યનું મંડન શક્તિવાળાઓએ તો કરવું જ જોઈએ હતા. ઈતિહાસને જાણનારાઓને માલમ પડે છે કે એવી માન્યતા ધરાવતા હતા. આવી ધારણા છતાં દેશના નિમિત્તે લડનારાઓ દેશની સંતતિને ફાયદો તેઓ માત્ર મારા કર્મક્ષયોપશમને અંગે એ કરનારા બને છે પણ તેઓ શત્રુના આખા સમુદાયને અભિરૂચી મારી છે એમ માની મૂત્રાપાં અકારા બને છે, એટલું જ નહિ, પણ ખુદ દેશના વિવિત્ર તિઃ એ ન્યાયને અનુસરતા હતા. જેમ લોકો કે જેઓ માત્ર વર્તમાન દ્રષ્ટિ રાખનારા હોય સકલજીવને માટે ક્ષયોપશમનો એક પ્રકાર નથી તેમ છે તેવાઓને પણ તે દેશ અને દેશની આબરૂ માટે શાસન પામેલા મહાપુરૂષો અને શાસનના મહારથી લડનારા અકારા લાગે છે, યાવત્ પોતાના કુટુંબીઓ મહાત્માઓમાં પણ થયોપશમની વિચિત્રતા હોય કે જેઓ ખાનપાન અને એશઆરામમાં મશગુલ છે અને તેથી જેમ પ્રભાવકોમાં કાંઈ એક વ્યક્તિ બનેલાઓ હોય છે તેઓને પણ અપ્રિય થઈ જાય સકલ પ્રકારનું પ્રભાવકપણું ધરાવતી હોય એવો છે. જો કે જીવના જોખમે શૂરા સરદારે મેળવેલી નિયમ નથી, પરન્તુ ક્ષયોપશમની વિચિત્રતાએ કોઈ જીતનો મળતો લાભ મેળવવામાં તો કોઈ પાછળ કોઈ મહાત્મા કોઈ કોઈ પ્રકારે પ્રભાવક થાય છે. રહેતો નથી. પણ માત્ર યોદ્ધાની સ્થિતિ અકારી થઈ
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પડે છે. તેવી રીતે આ મહોપાધ્યાયજીએ કરેલું અંકના લખાણથી સ્પષ્ટ માલમ પડે છે. તેમાં જણાવે કુપાક્ષિકોનું ખંડન પણ અન્ય અને સ્વ બન્નેને અકારું છે કે ખરતરોના શ્રાવકો પૂછવા આવ્યા કે શ્રીપૂજ્ય થઈ ગયું હતું. એ વાત દર્શનવિજયજીએ કરેલ ! (શ્રીમાન્ વિજયદાનસૂરિજી મહારાજ તે વખત વિજયતિલકના રાસથી જેમ જણાય છે તેમ ખુદ તીર્થાધિપતિ હતા) શ્રીઅભયદેવસૂરિ મહારાજ ક્યા મહોપાધ્યાયજીએ પોતે પણ ચોથા વિશ્રામમાં ૮૯ ગચ્છના હતા? આવી રીતે ખરતરોના શ્રાવકોએ અને ૯૦ ગાથા લખી તે હકીકત સ્પષ્ટપણે જણાવી પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહારાજ છે. અર્થાત્ મહોપાધ્યાયજીની ધ્યાન બહાર નહોતું શ્રીવિજયદાનસૂરિજી જણાવે છે કે “પ્રઘોષે તો કે હું કુપાક્ષિકોનું ખંડન કરું તેથી સ્વપક્ષવાળાઓ ખરતરગચ્છ કહેવડાવાય છે. આવી રીતે ખરતરોને પણ કેટલાક નારાજ છે. જુઓ તે ગાથાઓ - ખોટું ન લગાડાય તેવો અભિપ્રાય રાખી પ્રઘોષને
एएण कोइ मूढो मच्छरगमिओ हु कोइ આગળ કરવામાં આવ્યો. વાચકવૃંદ હેજે સમજી कायालो। अब्भासवत्तिओ वा नेहंतो तंमि मुहरि । શકે તેમ છે કે મહારાજ વિજયદાનસૂરિજી सिया॥८९॥ एसो न दूसियव्वो न दूसिओ जेण સહસ્ત્રાભિધાનધારક શ્રી મુનિસુંદરસૂરિજી કે જેઓએ पुव्वसूरीहिं। सोवि मुहमुदिओ खलु आणाइभंगाइ । ગુણવંથલીમાં સ્પષ્ટપણે જિનદત્તક્રિયા કોશના વયોÉિ૨૦ |
ઉચ્છેદક તરીકે જિનદત્તને સૂચવી ખરતરોની અર્થાત્ આ ઉપરથી જે કોઈ મુર્ખ ઈર્ષ્યાથી ઉત્પત્તિ જિનદત્તથી થયેલી જણાવી છે તેઓની ભરેલો બહુબોલો અથવા ખરતરોના પરિચયવાળો નજીક પાટ પરંપરાવાળા હોવાથી આચાર્ય મહારાજ અગર તે ખરતર ઉપર રાગ ધરનારો વાચાલતા શ્રીઅભયદેવસૂરિજીની વખતે ન તો ખરતરોની કરે કે એ ખરતરોનું ખંડન કરવું નહિ, કારણ કે હયાતી હતી અને ન તો શ્રીઅભયદેવસૂરિજી ખરતર પૂર્વાચાર્યોએ ખરતરોનું ખંડન કર્યું નથી એમ બોલે જેવા ગચ્છમાં થયા છે એમ નક્કી જાણવા છતાં તેનું મોડું પણ આશાભંગ આદિ શ્રીઅભયદેવસૂરિની બાબતમાં પ્રધોષને આગળ કરે શ્રી મુનિસુંદરસૂરિજીના વચનથી બંધ થઈ જાય છે. તે સ્પષ્ટપણે સમજાવે છે કે આવેલા ખરતરોને આ બધી હકીકત જો વિચારવામાં આવશે તો તેઓ નારાજ ન કરવા એ જ એઓનું ધ્યેય હોય. વળી સ્વગચ્છ પરગચ્છ બનેમાં અમારા કેમ થયા હશે? ભગવાન અભયદેવસૂરિજીના કરેલા અનેકગ્રંથો તેનો ખુલાસો થશે દેશને અંગે મવાલપક્ષ વિદ્યમાન છતાં અને તેમાં પોતાનું ચંદ્રકુલ સ્પષ્ટપણે વિરોધિઓને કંઈ કરી શકતો નથી, તોપણ જણાવ્યા છતાં તેમની બાબતમાં પ્રધાષને આગળ જહાલપક્ષના મનુષ્યોને તો વીણી વીણીને વીખી કરે તે કેવલ ખરતરોને રાજી કરવા માટે જ હોઈ નાખે છે. તેવી રીતે શાસનવિરોધીઓની સામે આંખ શકે. ઉંચી નહિં કરનારા કેટલાક તપાગચ્છ નામવાલાઓ વળી શ્રીઉમાસ્વાતિવાચકજીના ક્ષયે પૂર્વ મહોપાધ્યાયજીને તો વીખી નાંખવામાં ઘણો મોટો વાળા પ્રધોષની માફક અનુપલબ્ધ ગ્રન્થો કેમ ગણાય ભાગ ભજવતા હશે. ખુદ મહોપાધ્યાયજી જેઓને ? વળી કહેવડાવે છે એમ કહેવામાં પણ અહિ પ્રધોષ પોતાના વિદ્યાગુરૂ તથા યુગપ્રધાન તરીકે વર્ણવે છે છે એમ પણ નહિ કહેતાં પ્રધોષે કહેવડાવે છે એમ તેઓ પણ કેવા વિરોધીઓથી ખસે છે તે વાત જે જણાવે છે તે સ્પષ્ટ કરે છે કે મહારાજ આત્માનંદપ્રકાશના પંદરમાં વર્ષના ત્રીજા ચોથા શ્રીખરતરગચ્છવાળાને નાખુશ કરવા માગતા નથી
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭. અને પ્રઘોષે કહેવડાવે છે એમ કહી શ્રીઅભયદેવસૂરિજીને ખરતરગચ્છના ઠરાવવા ખરતરગચ્છવાળાઓને ખુશ કરે છે. આ વાત માગે છે. આ વાત શ્રીવિજયદાનસૂરિજીએ જ એટલેથી અટકતી નથી, પણ ખરતરોને નારાજ નથી સૂચવી છે એમ નથી. પણ શ્રી ઉપદેશસપ્તતિકાર કરવાના અને તેથી ખુશ કરવા માંડેલા આચાર્યશ્રીને શ્રી સોમધર્મજી પણ એક પ્રતિષ્ઠામાપન્નો, : જોઈને ખરતરવાળાઓએ ખટપટનું ખાતર વધારવા રતામિથઃ એ પદ્યાર્ધથી ખરતરગચ્છની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજને વિનંતી રૂપે જણાવ્યું કે આપ શ્રીઅભયદેવસૂરિ મહારાજને ખરતરો એમ લખી આપો. અર્થાત્ પ્રવચન પરીક્ષાકાર ખરતરગચ્છના છે, એમ કહી જમાવે છે, એમ મહાપુરૂષને શાસ્ત્રાર્થ કરતા અટકાવવાનો જબરદસ્ત સ્પષ્ટ જણાવે છે. આ વાત આટલેથી નથી અટકતી, રસ્તો ખંભાતના ખંધા ખરતરોએ લીધો. આચાર્યશ્રી પણ વિશેષ વિચારવા જેવું તો એ છે કે પણ પ્રથમથી ખરતરોની આગળ પ્રઘોષે ખરતર શ્રીવિજયદાનસૂરિજી ખરતરોને ઉત્તર આપતાં કહેવડાવે છે એમ કહેલ હોવાથી તેમ લખી આપવા કહેવડાવે છે એવું કહે છે. અર્થાત્ કહીએ છીએ પણ તૈયાર થયા. જો કે આ કાગળનું વર્ષ છે કે માનીયે છીએ કે છે એવું નહિં કહેતાં કહેવડાવે જિનચંદ્રની ચોપડીમાં અપાયું નથી. પણ ૧૬૧૭નું છે એમ કહે છે. વળી તે કહેવડાવવાના કારણની તે વર્ષ હોવાનો સંભવ હેજે થાય તેમ છે. કેમકે પોકળદતા જણાવતાં સ્પષ્ટ કહે છે કે પ્રોષે કરીને જિનચંદ્રના વિહારપત્રમાં જિનચંદ્રનું ચર્ચાવાળું કહેવડાવે છે. અર્થાત્ શ્રીવિજયદાનસૂરિજીના તે ચોમાસું ૧૬૧૭માં પાટણ થયેલું જણાવવામાં વખત સુધી તો ભગવાન શ્રીઅભયદેવસૂરિ આવ્યું છે. આ સ્થાને વિચક્ષણ પુરૂષો સમજી શકે ખરતરગચ્છીય છે એમ માનવાને એક પણ શાસ્ત્રીય છે કે ખરતરગચ્છીય જિનચંદ્રને ચર્ચામાં કેવી વિષમ પૂરાવો હતો જ નહિં. શ્રી દેવભદ્રસૂરિજીના કહેલ દશા અનુભવવી પડી હશે. કેમકે જો તે જિનચંદ્ર પાર્શ્વનાથચરિત્ર અને શ્રીગુણચંદ્ર મહારાજના શાસ્ત્રાર્થથી શ્રીઅભયદેવસૂરિજી મહારાજને ભગવાન મહાવીર મહારાજના ચરિત્રના પાઠો ખરતરગચ્છના છે એમ સાબીત કરી શકતા હોત સફેદા દઈને અને નવા લખીને બનાવેલી બનાવટ તો ખંભાત સુધી દોડવાની જરૂરત રહેત જ નહિં. તો તે જિનચંદ્રના વખતમાં જ જેસલમેર તરફ તેણે એટલું જ નહિ. પણ મહારાજા વિદાનસૂરિજી બનાવેલી હોવાથી શરણ લેવા કામ લાગે તેવી જ માત્ર જોશથી દૂર રહેવા અને ખરતરોને નાખુશ નહોતી. અને તેથી જિનચંદ્રને આચાર્ય મહારાજ ન કરવા જે ત્રીજો રસ્તો કાઢે છે તે જિનચંદ્રના અભયદેવસૂરિજીને ખરતરગચ્છીય ઠરાવવાનો કોઈ ભક્તને પસંદ પડી જ નહિ. જો કે તે રસ્તામાં રસ્તો જ નહોતો. આ ઉપરથી એ પણ સ્પષ્ટ છે જિનચંદ્રાદિ ખરતરોની મૂર્ખતા અને કદાગ્રહદૃષ્ટિ કે પાટણથી જિનચંદ્ર ખંભાતના ભક્તોને પોતાની જ સૂચવાઈ રહી હતી, કેમકે આચાર્ય મહારાજ હાર થવાની નિરાશાથી વાકેફ કર્યા હશે અને ડૂબતાં શ્રીવિજ્યદાનસૂરિજી પોતે તો શ્રીઅભયદેવસૂરિજી તણખલું પકડે તેમ મહારાજ વિજયદાનસૂરિજી પાસે મહારાજને ખરતરગચ્છના માનતા નથી. પણ જઈને આવો સવાલ કરી લખાવી મોકલવા સૂચવ્યું ખરતરવાળાઓ શ્રી અભયદેવસૂરિજીને હશે. જિનચંદ્ર કેવી જાલ ગુંથી હશે અને તે જાલ ખરતરગચ્છીય છે એમ કહેવડાવે છે એમ સ્પષ્ટ ગુંથવાનું કારણ કેટલી નિરાશા હશે તે હેજે જણાવે છે. એટલે સ્પષ્ટ થાય છે કે ખરતરવાળા સમજાય તેમ છે. શાસ્ત્રોના પાઠોદ્વારા નિર્ણય પોતાની પ્રતિષ્ઠા જમાવવા આચાર્ય મહારાજ કરવાનો શાસ્ત્રમાં વિષય હોય પછી પાટણ રહેલ
Page #444
--------------------------------------------------------------------------
________________
૩પ૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ જિનચંદ્ર પોતાના ખંભાતના શ્રાવકધારા આવું મહારાજના જાણવામાં નહિં આવ્યું હોય, પણ લખાવી લાવવાનો પ્રપંચ કેમ ખેલે છે ? તે ઓછું ખંભાતમાંથી આચાર્ય મહારાજ શ્રીવિજયદાનસૂરિજી વિચારવા જેવું નથી. વળી જિનચંદ્ર ચોપડીના પાસેથી પ્રઘોષે કહેવડાવે છે એવું લખાવી લાવવાની લખાણ પ્રમાણે જે પાટણ અને ખંભાતમાં જિનચંદ્ર ગુંથેલી જાળ તો મહોપાધ્યાયજીના લખાણપત્રો થયાં કહેવાય છે તે પણ કેવી જાલ હશે જાણવામાં આવી ગઈ હતી. એ ખરેખર તે પણ આ ઉપરથી સમજાશે. જિનચંદ્રનું ચોમાસું શાસનદેવની અપૂર્વ અદેશ્ય સહાય જ ગણાય. એ ૧૬૧૭માં ખંભાત નથી એ ચોક્કસ છે. તેનાં જિનચંદ્રની જાળ મહોપાધ્યાય ધર્મસાગરજીને ચોમાસામાં ખંભાતમાં ૧૮-૪૪-૫૫-૬૬-૫૮ માલમ પડવાથી જ તેઓના ભક્તોએ એકદમ એમ પાંચ ચોમાસાં જિનચંદ્રનાં થયેલાં છે. આ ખંભાત આચાર્ય મહારાજ શ્રીવિજયદાનસુરિજી હકીકત વિચારનાર સ્પષ્ટ સમજી શકશે કે તે પાટણ પાસે ખેપીઓ મોકલ્યો. આ ખેપીયો આવવાને લીધે અને ખંભાતનાં મતપત્રકો એક જણસજ છે. એ “શ્રી અભયદેવસૂરિજી મહારાજ પ્રઘોષે ખરતર જિનચંદ્રના લખાણ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે કહેવડાવે છે' એવું પણ જે વિજયદાનસરિજી એ મતપત્રકો વાદીની હાજરી વિનાનાં છે, એટલું શ્રીપૂજયના હુકમથી આચાર્ય શ્રી હીરસૂરિજી લખી જ નહિ પણ તેમાં જણાવેલા નામવાલામાં જે આપતા હતા તે પણ રોકાયું. ખંભાતના પરમ અત્યારે ઉપલબ્ધ અનેક ગ્રંથો છે તેમાં એક્ટમાં શ્રદ્ધાળુ શ્રાદ્ધ ઉદયકરણજી વગેરેના રોકાણથી તેવું ૧૦૮૦માં ખરતરગચ્છ ઉત્પન્ન થયો કે પ્રધાષ કહેવડાવવાની વાત પણ લખી અપાઈ નહિ શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા એવો અને તેથી જિનચંદ્રની બાજી બધી ઉંધી વળી. જો એક પણ લેખ નથી. વધારે આશ્ચર્યની વાત તો એ
છે કે મહોપાધ્યાયજીએ આ પ્રવચન પરીક્ષામાં છે કે તે જિનચંદ્ર પોતાની જાળમાં ફસાવતાં પણ
દિગંબરથી આરંભીને પાશચંદ્ર સુધીના સર્વ શ્રીગુણચંદ્રાચાર્ય કૃત શ્રી મહાવીરચરિત્ર કે
કુપાક્ષિકોનું ખંડન કર્યું છે અને જગદ્ગુરૂ આચાર્યશ્રી શ્રીદેવભદ્રાચાર્યકૃત શ્રી પાર્શ્વનાથચરિત્ર કે જેના પાઠો
હીરસૂરિજીએ આ ગ્રંથનું પ્રવચન પરીક્ષા એવું નામ
આપ્યા છતાં મહોપાધ્યાયજી શ્રીધર્મસાગરજી પોતાના પલટાવેલા હતા તેની સાક્ષી આપી શકેલ
મહારાજે આ ગ્રંથનું કુપાક્ષિક કૌશિક સહસ્ત્રકિરણ નથી. પાર્લ્ડ કૃત ખરતરપટ્ટાવલીવાળા દેશીકાવ્યની
એવું નામ રાખેલું હોવાથી ખુદ મહોપાધ્યાયજીનું પણ સુરવર વર નરદ્ધિ ની જગા પર ઘરર વર નદ્ધ એવું જે કરી નાંખ્યું છે તે પણ પાછળથી મતિની
નામ પણ કુપક્ષ કૌશિક સહસ્ત્રકિરણ એવું પ્રસિદ્ધ
થયેલું હતું અને તેથી જ શ્રીવિજયપ્રશસ્તિકાર શૂન્યતાવાળાએ જ ક્યું છે કારણ કે વરદાન દેવતાને અંગે હોય છે. ખરતર એ વર છે એમ તો કોઈપણ
મહાશય પ્રવચન પરીક્ષાના કર્તા તરીકે
શ્રીધર્મસાગરજીને જણાવવાની જગા પર સમજુ મનુષ્ય કરી શકે નહિ. વળી એ વરદાન પણ
તુષ્પક્ષોનુfમારે એમ કહી શ્રીધર્મસાગરજીની શ્રીવર્ધમાનસૂરિજીને લગતું છે. છતાં તે પુરવાર
કુપક્ષ કૌશિક સહસ્ત્રકિરણ તરીકેની થયેલી પ્રસિદ્ધિ શબ્દની જગા પર જે જુની લિપિનો ૪ હતો તેનો
જણાવે છે. આમ છતાં બીજા દિગંબર વગેરે કરતાં g કરી નાંખ્યો અને વ્ર હતો તેનો ય કરી નાંખ્યો.
આ પ્રવચન પરીક્ષા ઉપર ખરતરોનો વધારે દ્વેષ આ પાર્લ્ડની કૃતિ પણ તે મતપત્રમાં દાખલ થયેલ છે એ ચોકખું છે. અને કઈ વખતે ખરતરોએ આ જ નથી. આ મતનું તર્કટ શ્રી ધર્મસાગરજી ગ્રંથને જમા કરાવવા ઉદ્યમો ર્યા અને તેમાં ન ફાવ્યા
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૫૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ ત્યારે અકબરબાદશાહ પાસે પણ પ્રવચન પરીક્ષાને વિચારનારાઓ મહોપાધ્યાયજી ઉપર ખરતરોને કેમ અપ્રમાણિક ઠરાવવા ભગીરથ પ્રયત્ન ર્યો. જો કે દ્વેષ રહ્યો છે? અને રહે છે તે હેજે સમજી શકશે. તે સર્વપ્રયત્નોમાં ખરતરોને તો ખોખાં જ મળ્યાં. જગમાં ચોરી કરનારો પકડાય છે અને સજા પામે જો કે આ પ્રવચન પરીક્ષાનો ચતુર્થાશ જેટલો ભાગ છે ત્યારે તે તે ચોર પોતાના અપરાધને ન જોતાં ખરતરોની ચર્ચા માટે રોકાયેલો છે તોપણ દિગંબર સજા કરનારાને જ અધમ અને અધમતમ તરીકે અને લુપકોને માટે પણ તેટલો જ લગભગ ભાગ ગણે છે, તેમ આ ખતરો પણ શ્રીઅભયદેવસૂરિજી રોકાયેલો છે, છતાં ખરતરોને આ પ્રવચન પરીક્ષાની મહારાજને ખોટી રીતે ખરતરગચ્છના તે છે એમ ઉપર વધારે અપ્રીતિ અને રોષ વધારે રહે છે એ ઠરાવવા માટે પુસ્તકોમાં કલ્પિત એવા અનેક ખરતરોની કૃતિઓ તેઓએ લખેલી કેટલીક પ્રતોની કદાગ્રહને જ પોષનારા પાઠો અને વિશેષણો ગોઠવે પુષ્મિકાઓ અને યાવત્ જિનચંદ્રની ચોપડી છે અને જ્યારે તે પકડાય છે ત્યારે પોતાના વાંચનારાઓથી અજાણ્યું નથી. પણ તેનું કારણ આ અધમકૃત્યને અધમ નથી ગણતા. એટલું જ નહિ, પ્રવચન પરીક્ષાના વાચકોથી અજાણ્યું રહે તેમ નથી. પણ ચોર જેમ ન્યાયાધીશ ઉપર રોષે ભરાય તેમ કારણ કે મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીએ આ ખતરો તેમના જુઠા અને પ્રપંચ પકડનારા જેસલમેરમાં ખરતરોને જુઠા પાડવા સાથે શાસ્ત્રોમાં શ્રીમહોપાધ્યાય ધર્મસાગરજી સરખા ઉપર દ્વેષ કરે મનગમતાં વાક્યો અને પદો લખવાવાળા સાબીત છે. આવી રીતે અનેક પુસ્તકોમાં આ ખરતરોએ
ર્યા હતા, એ પ્રવચન પરીક્ષાના ચોથા વિશ્રામની પુષ્યિકાથી વિશેષણથી લીટીઓ વચમાં ખોસીને ૪૬-૪૭ અને ૪૮ મી ગાથાઓ ટીકા સાથે ગોટાલા કરેલા છે. એ વાત સત્તરમી સદીના વાંચનારને સ્પષ્ટ માલમ પડે તેમ છે. તેમાં લખે ખરતરોના લખેલા કે લખાવેલા પુસ્તકો જોનારથી છે કે સમ્રતમfuતપાછીયનશેશ્વરસૂતિશ્રાવ- અજાણી નથી. આ હકીકત સ્વાભાવિક છતાં વિશેષ
પ્રતિ#મUવૃિત શ્રીમવિભૂિિરયંત્ર: વિચારવા જેવું તો એ છે કે મહોપાધ્યાય વરતપુરીશ્રીમદેવભૂિિત પ્રશિક્ષણ નિશ્વિત, શ્રીધર્મસાગરજીએ તે શ્રાવકપ્રતિક્રમણની વૃત્તિમાં તૐ નેસનો સ્વાચ્ચેનૈવષ્ણુપતિનેતિ અર્થાત્ તે ખરતર થાય એવું લખનારા ખરતરને પકડ્યો અને ખરતરોમાં એકલા પહેલાના જિનપતિ વગેરે તે ખરતરને મોઢે જ જેસલમેર કે જે શહેરને ખરતરો શ્રીઆનંદસૂરિજી આદિને નામે ખોટી અને કલ્પિત પોતાની રાજધાની જેવું માને છે અને માનતા હતા શાક્ષી આપીને કદાગ્રહ પોષતા હતા એમ નહિ, અને હજી પણ જિનદત્તના કદાગ્રહરૂપ દ્વેષ વૃક્ષના પરંતુ વર્તમાનમાં પણ ખરતરગચ્છવાળાઓ તેવાં ફુલ તરીકે જ્યાં યાત્રાળુ સ્ત્રીઓને જિનેશ્વર જ કાર્યો કરે છે અને હાલમાં જ શ્રીતપગચ્છના ભગવાનની પૂજા આ કદાગ્રહમાં ગયેલા ખરતરો શેખર એવા શ્રીરત્નશેખરસૂરિજીએ કરેલ શ્રાવક કરવા દેતા નથી અને દ્રૌપદી પ્રભાવતી પ્રતિક્રમણની વૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિ એવું હતું સુવર્ણગુલિકાઆદિએ કરેલી ભગવાન શ્રીજિનેશ્વરોની ત્યાં ખરતર ધુરીણ એવું શ્રીઅભયદેવસૂરિજીને પૂજા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છતાં ઢુંઢીયાઓની જેમ પ્રભુ ખરતરગચ્છના ઠરાવી દેવા માટે ખોટું વિશેષણ પ્રતિમા પૂજાના પાઠોનો અપલાપ કરે છે અને લગાડી દીધું અને તે પોતે જ વિશેષણ લગાડ્યું પૂજાનો નિષેધ કરે છે. તેમ આ ખરતરો પણ તે છે એમ જેસલમરમાં પોતાના હોડે જ કબુલ ક્યું બધા પંચાંગની સ્ત્રી પૂજા સંબંધીના પાઠો ઉપર પગ છે. આ ઉપર જણાવેલી હકીકતને બારીકીથી દઈને ભાવિક શ્રાવિકાઓને પૂજા કરતી અટકાવે
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ છે. પણ ત્યાં સંઘના યાત્રિકો ઘણા ઓછા જાય છે. બહુધા મારવાડ અને માળવામાં જ હતો, અને અને યાત્રિકો ઉપાધિગ્રસ્ત હોય છે તથા તે સ્થાને પાછળથી આચાર્ય મહારાજ શ્રીઅભયદેવસૂરિજીનો એ ખખ્ખા પાર્ટીનું જોર હોવાથી તે બિચારા વિહાર બહુધા પાટણ ધોળકા ખંભાત વગેરે જિનદત્તની શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણારૂપી વેલડીનાં ગુજરાતના શહેર અને ગામોમાં થયેલ છે. યાવતુ કડવાં ફલ ચાખીને કચવાતા મને સ્વદેશ સધાવે શ્રીઅભયદેવસૂરિજીનો કાલધર્મ પણ ગુજરાતમાં છે. તેને સ્થાને મહોપાધ્યાયજીને તે ઘાલ ધુસેડ પ્રખ્યાત એવા કપડવણજ શહેરમાં થયો હતો. આ કરનાર ખરતરને પોતાને મોઢ ઘાલ ધુસેડ કરનાર બધી હકીકત વિચારનારો હેજે સમજી શકશે કે તરીકે કબુલ કરાવતાં કેટલી મુશ્કેલી પડી હશે ? શ્રીજિનેશ્વરાચાર્યથી ગુજરાતમાં નિર્મલ અને એમ જેમ સમજુઓની નજર બહાર ન રહી શકે. સુવિહિત એવી સાધુપરંપરા પ્રવર્તે છે. આચાર્ય તેમ જ તે કબુલ કરનારને તે કબુલ કરાવનાર ઉપર શ્રીજિનેશ્વરસૂરિજીને અંગે આવી ઉત્તમોત્તમ અને કેવો માનભંગને નામે વૈષ થયો હશે તે પણ ન શોભાસ્પદ એવી હકીકતને જણાવનાર નિમ્પના સમજાય તેમ નથી. ખરતરોએ કરેલ ઘાલમેલ જ અને સુવિદિયા એ વિશેષણ વાસ્તવિક અને બરોબર માત્ર મહોપાધ્યાયજીએ ઉઘાડી પાડી અને તે હતાં. તેની જગ્યા ઉપર ચિત્રકૂટની ચંડચામુંડાના ખરતરોને પોતાને મોઢે કબુલ કરાવી એટલું જ નહિં. ચંડત્વથી ચિતરાયેલા ચામુંડિકોએ (ખરતરોએ) પણ મૂલ પાઠોને પલટીને કલ્પિત પાઠોને નાંખવાનું
खरयरिया अने खरयरी साहुसंतई जाया अj કાર્ય પણ ખરતરોએ ક્યું છે. એ વાત પણ
ઘસડી માર્યું. આવી રીતે જિનચંદ્રાદિ ખરતરોએ મહોપાધ્યાયજીએ લોકોની સાક્ષીએ તે ખરતરોની લુસડી દીધું એટલું જ નહિ, પણ તેઓએ ધૃષ્ટતા હાજરીમાં સિદ્ધ કરી. વાત એમ બની કે ધારણ કરીને તે પુસ્તક મહોપાધ્યાયજીના આગળ શ્રીગુણચંદ્રસૂરિજી મહારાજે કરેલ શ્રી મહાવીર
શ્રીઅભયદેવસૂરિજીને ખરતરગચ્છના ઠરાવવા ભગવાનના પ્રકૃતચરિત્રમાં નિમ્પના સદસંતરું
માટે જુની પ્રત તરીકે રજુ પણ કરી દીધું. પણ નાયા એવું જે વર્ણન વાસ્તવિક રીતે હતું તે ફેરવી
મહોપાધ્યાયજી મહારાજ કસોટીની માફક નાખ્યું. આ વાત તો સર્વત્ર પ્રસિદ્ધ છે કે આચાર્ય
કૃત્રિમ પીતધાતુને પારખવામાં કુશળ હોવાથી મહારાજ શ્રીજિનેશ્વરસૂરિજીની વખત પાટણમાં
ખરતરોની તે લુચ્ચાઈ અને ધૃષ્ટતાને જાહેર લાવી મુખ્યતાએ અને દેશના ઘણા ખરા ભાગો સર્વથા
શક્યા, કેમકે એકલાં જેસલમેરમાં જ તે પ્રત હતી
તેમ નહિ. નાડલોઈ વગેરે સ્થાનોમાં પણ જની ચૈત્ય વાસિયોનું સામ્રાજ્ય હતું અને તેને લીધે સાધુઓની પરંપરા ગયેલી હતી, તેવા વખતમાં
પ્રતોના ભંડારોમાં તે પ્રતો હતી, અને તેથી તે પુરોહિતની મદદથી અને પાટણના મહારાજાની
નાડલાઈ વગેરેથી તે પ્રતો મંગાવીને જેસલમેરમાં પ્રેરણાથી થયેલી ચૈત્યવાસિયોની અનુકૂલતાથી સારા
લોકોની સમક્ષ નક્કી ક્યું કે આચાર્ય મહારાજ નિર્મળચરિત્રને ધારણ કરનાર અને શાસ્ત્રોક્ત
શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છના થયા નથી અને વિધિને અનુસરનારા સુવિહિત સાધુઓની પરંપરા
આ ખરતરગચ્છવાળાઓએ લુચ્ચાઈ કરીને
જુનીપ્રતોના પાઠો ફેરવી નાંખ્યા છે. આ બનાવનું પાટણના અને ગુજરાતના રહેઠાણથી શ્રીજિનેશ્વરસૂરિથી નિર્મલ અને સુવિહિત થઈ. આ જ
એ પરિણામ આવ્યું કે ખરતરોના ગણાતા
જેસલમેરમાં તે ખરતરોનું બોલવું જ બંધ થઈ ગયું વાત હેજે એટલા ઉપરથી સમજાશે કે ૧૦૮૦
અને આ બનેલી હકીકત મહોપાધ્યાયજી એ પ્રવચન સુધીમાં ખુદ શ્રીજિનેશ્વરજીનો વિહાર તથા આ
પરીક્ષામાં દાખલ કરી. જુઓ પ્રવચન પરીક્ષા પૃષ્ઠ શ્રીઉદ્યોતનસૂરિ અને શ્રી વર્ધમાનસૂરિજીનો વિહાર ૨૮૦ વિશ્રામ ૪ ચોથો ગાથા ૪૮. (અપૂર્ણ).
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પછી તો બીજા પણ ધ્યાનોમાં હોય, તેમાં નિષેધ નથી. આવો તીવ્ર શુકલયોગ છતાં તીવ્રકર્મના પરિણામે આરૌદ્રનો ભાવ થાય, તો પણ તે અલ્પ અને અલ્પકાલ હોવાથી નિરનુબંધ હોય છે. જિનકલ્પીઓની તે કલ્પ લેતી વખતે ઉત્કૃષ્ટ સંખ્યા નવસો સુધી હોય છે, અને જધન્યથી એક વિગેરે પણ હોય છે, અને પહેલાં અંગીકાર કરેલાની ઉચિતક્ષેત્રમાં ઉત્કૃષ્ટી અને જધન્ય બંને સંખ્યા નવહજાર સુધી હોય છે, અર્થાત્ કોઈક કાલ એવો હોય કે ઉચિત એવા ક્ષેત્રમાં નવ હજારથી ઓછા જિનકલ્પીઓ ન જ હોય. થોડા કાલ માટે થતા વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહો તેઓને હોતા નથી, કેમકે તેમનો જાવજીવનો કલ્પ જ અભિગ્રહરૂપ છે. તેમની ગોચરી વિગેરે નિયમિત અને નિરપવાદ જ હોય છે. તે તે આચારોનું પાલન કરવું એ જ એમને માટે વિશુદ્ધિકારણ છે, સંલેખના કરીને આદરેલા છેલ્લા અનશનવાળાની અવસ્થાની પેઠે આજ્ઞાથી પ્રવર્તેલા અને નિરપેક્ષ એવા જિનકલ્પીઓ પોતાનો કલ્પ છે એમ ધારીને દીક્ષા આપે નહિં, પણ કોઈકને નક્કી દીક્ષા લેનારો છે એમ જ્ઞાનથી જાણે તો તેને ઉપદેશ આપે, તે ઉપદેશ ગુણની અપેક્ષાએ દે, પણ દિગાદિ એટલે અમુક આચાર્યાદિ પાસે લે કે લેવી સારી છે એમ કુલ ગણ કે સંઘની દરકાર ર્યા વિના સામાન્ય રીતે પ્રવ્રજ્યા લેવાનો ઉપદેશ આપે. એ પ્રવ્રજ્યાના નિષેધથી મુંડનદ્વાર પણ સમજવું. શંકાકાર કહે છે કે પ્રવ્રજ્યા પછી જરૂર મુંડન હોય છે તો પ્રવ્રજ્યાદ્વાર કહ્યા છતાં મુંડનવાર જુદુ કહેવાની જરૂર શી? ગુરુ ઉત્તર દે છે કે પ્રવ્રુજિતને મુંડિત કરવો જ જોઈએ એવો નિયમ નથી. કેમકે પ્રકૃતિએ અયોગ્ય છતો પ્રવ્રજિત થઈ ગયો હોય તો તેને મુંડવાનો નિષેધ પણ છે. વળી અતિશયજ્ઞાની પ્રવ્રજ્યાથી ભ્રષ્ટ થયેલા આદિની મુંડના કરે પણ ખરા, માટે જુદુ દ્વાર કહ્યું છે. તે જિનકલ્પીઓને મને કરીને સૂક્ષ્મ પણ અતિચાર લાગ્યો હોય તો જધન્યથી વિરકલ્પિ કરતાં ચાર ગણું પ્રાયશ્ચિત્ત હોય છે, કારણ કે આ જિનકલ્પ તપસ્યામાં જેમ જિનકલ્પ ઉપવાસ આદિ કરે તેમ એકાગ્રતા પ્રધાન છે, અને તે એકાગ્રતાના ભંગથી મોટો દોષ લાગે છે. પ્રાયે ઉચિતતપના પર્યવસાનને સાધવાથી શુદ્ધ એવાં પણ જ્ઞાનાદિપાઠ વગેરે આલંબનરૂપી કારણો પણ એને હોતાં નથી. સર્વવિષયમાં નિરપેક્ષ એ મહાત્મા ક્લિષ્ટકર્મના ક્ષય માટે આરંભેલા કલ્પને જ બરોબર સાચવતો રહે છે. નિષ્પતિકર્મ શરીરવાળો તે મહાત્મા આંખમાં લાગેલા ચીપીયા જેવા મેલ આદિને પણ કોઈ દિવસ દૂર કરતો નથી અને પ્રાણાંતિક કષ્ટમાં પણ અપવાદ સેવતો નથી, આ મહાત્મા અપવાદપદના કારણભૂત એવા અલ્પબદુત્વના વિચારથી પ્રવર્તનારા હોતા નથી, અથવા તો અત્યંત શુભભાવવાળા હોવાથી એમનો કલ્પ જ બહુ જ ઉંચી કોટીનો છે. તેઓને ત્રીજીપોરસીમાં ગોચરી અને વિહારનો કાલ હોય છે, બાકીની સાતે પારસીઓમાં તેઓ કાયોત્સર્ગ કરે છે અને નિદ્રા તો પ્રાયે અલ્પ જ હોય છે. કદાચ તેવા કર્મોદયથી જંઘાબળ ક્ષીણ થાય ને તેથી કદાચ ગામાંતરે નહિં વિચરે, તેમ છતાં પણ તેમને દોષ લાગતો નથી, અને તે મહાભાગ્યશાળી તેની તે જ જગા પર પણ કલ્પપ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. આ શ્રીજિનકલ્પીને માટે જણાવેલ ભાવનાદિ પ્રકાર જ શુદ્ધપરિહારિક અને યથાસંદિકના કલ્પો જે આગળ કહેવાશે તેમાં પણ જાણવો, પણ જિનકલ્પી કરતાં યથાલંદિકની સંખ્યા વિષયનો આ ભેદ છે કે નવ સાથે લે, કે એકાદિક પણ લે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૬)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
तव १५२४, पुण्णे १५२५, इत्तरिया १५२६, खित्ते १५२७, पव्वा १५२८, खित्ते १५२९, तुल्ला १५३०, ताणवि १५३१, सटाणे १५३२, ठिअ १५३३, गणओ १५३४, सत्तावीस १५३५, पडि १५३६, एअं १५३७.
પરિહારિકો આયંબિલથી પરિકર્મ કરે એ તપભાવનાનું જુદાપણું છે. જે પરિહારવિશુદ્ધિકો પછીથી વિરકલ્પમાં આવવાના હોય તેઓ ઈત્વરિત્ર કહેવાય છે, અને જેઓ પરિહારકલ્પની સમાપ્તિ પછી જિનકલ્પ લેવાના હોય તેઓ યાવત્કથિક પરિહારવિશુદ્ધિક કહેવાય છે. પરિહારકલ્પ પૂરો થયા પછી જિનકલ્પ લે, અથવા ફરી તે જ કલ્પ લે, કે પાછા ગચ્છમાં આવે, એ ત્રણે પણ વસ્તુ તેમને કહ્યું છે. ઇતરિક પરિહારિકોને વેદના અને આતંકો હોતા નથી, પણ યાવત્કથિકોને તે વેદના આદિની ભજન જાણવી. જિનકલ્પી સાત ભાગકલ્પ છે પણ આ છ ભાગ કલ્યું છે. ગામના છ ભાગ તો જિનકલ્પીની પેઠે જાણવા. શુદ્ધપરિહારિકોની સ્થિતિ માટે ક્ષેત્ર આદિ અને પ્રવ્રાજન આદિ દ્વારા પૂર્વે ૧૪૮૩ અને ૧૪૮૪ ગાથાઓમાં જણાવ્યા મુજબ જાણવાં. પરિહારિકો ભરત અને ઐરવતક્ષેત્રમાં હોય છે. તેઓનું સંહરણ થતું નથી, તેથી જિનકલ્પિની અપેક્ષાએ વિદ્યમાનતાના કાલનો પણ ફરક જાણવો. સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્રના જઘન્ય સંયમસ્થાનકો થોડાં છે, તેનાથી અસંખ્યાત લોક જેટલાં પરિહારિકનાં સ્થાનકો છે. તે પરિહારિકો પહેલાના બે ચારિત્રમાં પણ હોઈ શકે, અને તેનાથી આગળ પણ સામાયિક છેદો પસ્થાપનીયના અસંખ્યાતા સંયમસ્થાનો છે. પરિહારિક કલ્પ લેતાં તો તે પોતાના સંયમસ્થાનમાં જ હોય, અને અતીતનયની અપેક્ષાએ તે પહેલા બીજા ચારિત્રના બીજા સંયમસ્થાનોમાં પણ વ્યવહારથી વર્તતો કહેવાય છે. નક્કી એ પરિહારિક સ્થિતકલ્પમાં જ હોય છે, તેને દ્રવ્ય અને ભાવલિંગ જરૂર હોય છે, અને વેશ્યા તથા ધ્યાનનાં ધારો તો જિનકલ્પી જેવાં જાણવાં. એ પરિહારિકવાળા સાધુઓ જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી સો સમુદાય એટલે નવસે જન આ કલ્પ ગ્રહણ કરે છે, અને પહેલાં કરનારા તો ઉચિત ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અને જઘન્યથી પણ સેંકડો હોય છે. કલ્પ લેનારા મનુષ્ય વ્યક્તિની અપેક્ષાએ જઘન્યથી સત્તાવીસ અને ઉત્કૃષ્ટથી હજાર સુધી હોય. પણ પહેલાંના પરિહારને પામેલા જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય છે. ગણમાં નવ જણ હોવા જોઈએ અને પહેલાના નવમાંથી કોઈકનો અભાવ થાય અને ઓછા હોય અને પૂરા કરવા પડે તો એક વિગેરે પણ લેનારા હોય, તેમજ પૂર્વે લીધેલા પણ પ્રક્ષેપામાં એક અથવા પૃથક તો હોય. એવી રીતે જિનકલ્પથી પરિહરિકોનું જુદાપણું જણાવ્યું, હવે તેમનાથી યથાસંદિકનું જુદાપણું જણાવું છું.
लंडं १५३८, उक्कोस १५३९, जम्हा १५४०, जो १५४१, पडि १५४२, लग्गादि १५४३, तेसिं १५४४, ण १५४५, तीए १५४६, जिण १५४७, थेराणं १५४८, एक्किक्क १५४९, गण १५५०, पडि १५५१, एव्वे १५५२, कय १५५३, पाएण १५५४, केई १५५५, अण्णे १५५६, अव्भु १५५७, एव १५५८, णय १५५९, अञ्चति १५६०, गुरु १५६१, अञ्चंत १५६२, गइ १५६३, तक्काल १५६४, अहवा १५६५, एतो १५६६, एवम् १५६७, सो १५६८, अजाओ १५६९, पडिसिद्ध १५७०, कय १५७१.
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૬ ૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
લંદ એટલે શાસ્ત્રમાં કાળ કહેવાય છે. અને તે લંદનામનો કાલ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. યથાલંબિક કલ્પમાં આવેલા લંદશબ્દની વ્યાખ્યા જણાવે છે. જેટલી વખતે પાણીએ ભીનો હાથ સુકાઈ જાય તે વખત ને જઘન્યનંદ કહેવાય છે. પૂર્વકોટિના કાલને ઉત્કૃષ્ટવંદ કહેવાય છે, તે બેની વચમાં તો અનેકસ્થાનો કાલનાં હોય છે. પણ યથાલંદના આ અધિકારમાં પંચરાત્રિના કાલને ઉત્કૃષ્ટ લંદ કહેવાય છે જે માટે પાંચ રાત્રિ જ તેઓ વીથીમાં ભિક્ષા માટે ફરે તેથી તેઓ યથાલંદ કહેવાય અને તેમનું ઉત્કૃષ્ટ પ્રમાણ પણ પાંચના ગચ્છ તરીકે જ હોય. પૂર્વે જે મર્યાદા જિનકલ્પમાં કહી છે, તે જ મર્યાદા યથાસંદિકોમાં પણ જાણવી, પણ સૂત્ર, ભિક્ષાચર્યા અને માસકલ્પમાં એ બે વચ્ચે ફરક છે. પરિહારિકો ગચ્છ સાથે સંબંધવાળા અને સંબંધ વગરના એમ બે પ્રકારે હોય છે, અને તે પણ ભવિષ્યમાં જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં જવાવાળા હોવાથી બે પ્રકારના હોય છે. તેઓને ગ્રહણ કરવા માંડેલા અર્થમાં થોડો અર્થ બાકી હોવાથી તેઓને ગચ્છનો પ્રતિબંધ હોય છે. શુભ લગ્નાદિ ઉતરી જતાં હોય અને નજીકમાં બીજાં લગ્નાદિ ન હોય તો પ્રથમ યથાલદિક કલ્પ લઈને તેઓ ગચ્છના ક્ષેત્રની બહાર જઈને રહે, અને બાકી રહેલો અર્થ ગ્રહણ કરે, પણ એ અર્થ ગ્રહણમાં વિશેષ એ છે કે આચાર્ય બહાર જઈને તેઓને અર્થ આપે, કારણ કે ગચ્છના ક્ષેત્રમાં આવવાથી વંદન અને અવંદન કરવાથી લોકોમાં નિંદા થાય. જો આચાર્ય જવાને શક્તિમાન ન હોય તો દોઢગાઉએ રહેલી પલ્લી, બે ગાઉએ રહેલું પ્રતિવૃષભગામ અથવા ક્ષેત્રની બહાર કે ક્ષેત્રમાં અન્યવસતિમાં તે યથાસંદિક આવી તે અર્થ લે તે સ્થાને લોકો ન દેખે તેવી રીતે જ સાધુઓ તેને વંદન કરે. અર્થ લે છતાં વંદન ન કરે બાકી રહેલો અર્થ લઈને તેઓ પોતાના કલ્પ પ્રમાણે વિચરે. જિનકલ્પ લેવાવાળા યથાસંદિકો થોડો અર્થ બાકી હોય
ત્યારે અથવા કેટલાકના કહેવા પ્રમાણે યથાલંદિક કાળમાં રોગઆતંક છતાં પણ દવા કરાવે નહિ, આંખનો | મેલ પણ દૂર ન કરવાથી તેઓ નિષ્પતિકર્મ શરીરવાળા હોય છે. સ્થવિરયથાસંદિકોમાં એટલો વિશેષ
કે તે અસમર્થ થાય તો તે સાધુને ગચ્છને આપી પણ દે, અને ગચ્છના સાધુઓ પણ સર્વ પરિકર્મ ફાસુકઅન્નતાદિએ તેઓનું કરે. તે સ્થવિરો એકેક પાત્રાવાળા અને વસ્ત્રવાળા હોય છે, પણ જિનકલ્પમાં જવાવાળા યથાલદિકને વસ્ત્રપાત્ર આદિની ભજના જાણવી. જઘન્યથી તેઓનું પ્રમાણ ત્રણ ગણ અને ઉત્કૃષ્ટથી સેંકડો ગણોનું હોય છે. પુરૂષનું પ્રમાણ પણ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી હજારો ગણું જાણવું. કલ્પમાં ઊનનો પ્રક્ષેપ કરવો હોય તો એકાદિ પણ જઘન્યથી તે કલ્પ લેવાવાળા હોય, અને ઉત્કૃષ્ટથી લેવાવાળા સેંકડો હોય છે. પહેલાના યથાસંદિકોનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી કોટિપૃથકત્વ પ્રમાણ હોય છે. અહીં વિસ્તારરૂપ પ્રસંગે કરીને સર્યું. આ પ્રવચનમાં જિનકલ્પ, પરિહારકલ્પ ને યથાસંદિકકલ્પ લેવો તે જ ઉત્કૃષ્ટો વિહાર છે, અને તે ત્રણે કલ્પો સંલેખના જેવા શુદ્ધ જાણવા. પ્રાયે છેલ્લે કાળે અનવદ્ય એવો આ કલ્પ સત્પુરૂષોને કરવાનો છે. બાકીનો વખત તો આચાર્ય આદિકના કાર્યથી પ્રતિબંધ હોવાથી તે કલ્પ લેવાની ભજના જાણવી. કેટલાક કહે છે કે જિનાદિકલ્પોમાં શુદ્ધ સંજમનો યોગ હોવાથી તેમજ સ્થવિરના વિહાર કરતાં અહિં અત્યંત અપ્રમાદીપણું હોવાથી આ કલ્પો જ સારા છે. વળી કેટલાકો કહે છે કે પરોપકાર નહિ હોવાથી આ જિનકલ્પાદિ કલ્પો સારા નથી. વળી પરાર્થને અભાવે કલ્પાદિ લેવાનો પણ નિષેધ છે, તેથી
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પણ સ્થવિરકલ્પોનું જ મુખ્ય પણું છે. કોઈપણ અભ્યતવિહારની ઇચ્છાવાળો અને આચાર્યગુણવાળો લબ્ધિ સહિત સાધુ ઉપસ્થિત થયેલાને દીક્ષા આપે છે. તેની પ્રવ્રજ્યા ન થાય તો તે કલ્પ પાળવામાં અસમર્થને પણ દીક્ષા આપે. સ્નેહથી થતી દીક્ષામાં અલબ્ધિવાળો પણ અભ્યત નહિ લેતાં ગુરનિશ્રાએ દીક્ષા આપે એવી રીતે સર્વથા સ્થવિરકલ્પ જ મુખ્ય છે એમ આગમથી સિદ્ધ થયું, તેમજ યુક્તિથી પણ
વિકલ્પમાં સ્વ અને પરનો ઉપકાર હોવાથી તે મોટો છે. વળી આ જિનકલ્પો આદિ કલ્પોથી બીજો કોઈ ઉપકાર થતો નથી, વળી આ સ્થવિરકલ્પથી કોઈકને શુભભાવ જોગે ચારિત્ર એ નિર્વાણનું સાધન બને છે અને તેથી બીજાઓને પણ આ સ્થવિરકલ્પ મોક્ષસુખનું કારણ છે. સ્થવિરો બીજાને દેવાતું ચારિત્ર પોતાના આત્મામાં પરિણમાવે છે, ગુરુતર એવો સંજમયોગ પણ ત્યાં સ્થવિરકલ્પમાં જ જાણવો. કેમકે
જ્યાં સ્વ અને પરને સંજમ પળે, અને તે સંયમ સ્થવિરકલ્પમાં જ સમ્યક વૃદ્ધિ પામતો હોય છે. તત્વથી અત્યંત અપ્રમાદ પણ એ જ કહેવાય કે જે શુભભાવથી હંમેશાં બીજાઓને અપ્રમાદપણાની પ્રાપ્તિ કરાવાય. આવા એકાંતના ઉત્તરમાં જણાવે છે કે જો એમ છે તો પછી ગીતાર્થમુનિઓ પણ કાલોચિત અનશન સરખા આ અભ્યદ્યતમરણ નામના ઉદ્યતવિહારને સ્થવિરકલ્પને છોડીને કેમ લે છે ? ચમકાલે અભ્યદ્યાવિહારને ઉચિતનો કલ્પ લેવાથી જ આજ્ઞાની આરાધના થાય છે અને આજ્ઞાની આરાધના એ જ મુખ્ય છે. શક્તિવાળી દશા છતાં તે શક્તિવાળો કલ્પ ન લે તો મળેલ એવા આત્મવીર્યના ક્ષયથી આત્માની હાનિ થાય અથવા તો આજ્ઞાનો ભંગ લાગે, કેમકે અધિકગુણ સાધવાને સમર્થ હોય એવા મનુષ્યોને હીન ગુણવાળાને લાયકનું કાર્ય કરવાથી આજ્ઞાભંગ ગણાય, અને શક્તિ પ્રમાણે હંમેશાં ઉદ્યમ કરવો જ જોઈએ. વળી સૂત્રમાં દશ પૂર્વ સંપૂર્ણ થયા હોય તેને જિનકલ્પાદિનો નિષેધ છે, કેમકે તે મહાનુભાવોને તે જિનકલ્પાદિ સિવાય જ ઘણા ગુણો થાય છે. એવી રીતે બન્ને કલ્પોનું તત્ત્વ જાણીને શક્તિ રહિત પુરૂષોએ અપ્રમત્તપણે સ્વ અને પરના ઉપકારમાં વિશેષ પ્રયત્ન કરવો, અને શુદ્ધ એવો સ્વપરનો પરોપકાર સ્થવિરકલ્પને છોડીને બીજા કલ્પોમાં થતો નથી, અને તે જ સ્વપરનો ઉપકાર ન બનવાના કારણથી અજાત અને અસમાપ્ત એવાનો જે વિહાર, અને અજાત અને સમાપ્ત તેના પણ વિહારનો નિષેધ કરેલો છે. અગીતાર્થનો વિહાર તે અજાત કહેવાય, અને ઋતુબધ્ધમાં પાંચથી ઓછા તથા અહીં વિહાર એટલે સાતથી ઓછા સાધુઓનો વિહાર જે થાય તે વીતરાગોએ અસમાપ્ત વિહાર કહેલો છે. પ્રતિષિદ્ધને વર્જવાવાળા સ્થવિરોનો વિહાર શુદ્ધ જ છે, એમ ન થાય તો આજ્ઞાભંગ થાય અને તે આજ્ઞાભંગથી નક્કી સંસારની વૃદ્ધિ થાય. અહીં વધારે વિસ્તાર કરતા નથી, પણ બુદ્ધિમાનોએ તે તે કલ્પનું પ્રધાનપણું જાણવું. એવી રીતે અભ્યદ્યાવિહારનો અધિકાર પૂરો થયો છે હવે અચુતવિહારની સાથે જે અભ્યદ્યતમરણનો અધિકાર જણાવ્યો હતો તેનું સ્વરૂપ કહે છે :
___अब्भु १५७२, संलेहणा १५७३, चत्तारि १५७४, णाइ १५७५, वासं १५७६, देहम्मि १५७७, विहिणा १५७८, सइ १५७९, ओवक्क १५८०, थेव १५८१, जुगवं १५८२,
ધીર અને નહિ મરવાના સ્વભાવવાળા તીર્થકરોએ અભ્યદ્યતમરણો પાદપોપગમન, ઇંગિની અને ભક્તપરિજ્ઞા એવી રીતે ત્રણ પ્રકારે કહેલાં છે. એ મરણો પ્રાયે સંલેખના-પૂર્વક જ હોય છે, તેથી સંલેખનાને
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પહેલાં કહીશ. પછી સંક્ષેપથી ત્રણ પ્રકારનાં અભ્યદ્યતમરણોને અનુક્રમે કહીશ. સંલેખના કરનાર ચાર વર્ષ સુધી અટ્ટમથી વધારે એવી જે વિકૃષ્ટ તપસ્યા તે કરે પછી ચાર વર્ષ સુધી વિગયરહિત પારણાવાળી અને અટ્ટમથી ઓછી એવી જે અવિકૃષ્ટ તપસ્યા તે કરે પછી બે વર્ષ સુધી એકાંતરે આયંબિલ કરે અને છ મહીના સુધી અમઆદિ જે અત્યંત વિકૃષ્ટ તપ તે ન કરે, અર્થાત્ સામાન્ય તપ કરે, પણ તપસ્યાને પારણે આયંબિલ કરે, ૧Oા પછી બીજા છ મહીના સુધી વિકૃષ્ટ તપસ્યા કરે, અને તે પછી એક વર્ષ સુધી કોટિસહિત (લાગલાગટ) આયંબિલ કરે જેવી રીતે આ ઉત્કૃષ્ટ સંલેખના બતાવી તેવી જ રીતે અનુક્રમે સંઘયણ અને શક્તિનો ઘટાડો હોય તો તેને અનુસાર અર્થી અથવા ચોથી જેટલી પણ સંલેખના કરે, સંલેખના કરવાનું કારણ એ છે કે સંલેખના કર્યા વગર મરણ સમયે એકદમ ધાતુઓ ક્ષીણ થવાથી જીવને છેલ્લા કાળે પ્રાયે આર્તધ્યાન થાય, પણ થોડા થોડા ધાતુને વિધિથી ખપાવતાં ભવરૂપીવૃક્ષના બીજરૂપ એવું જે આર્તધ્યાન છે તે થાય નહિ. વળી આ જગા ઉપર આ જુક્તિ જાણવી. હંમેશાં શુભભાવવાળાને થોડા થોડા નિરોધથી બાધા આવે નહિં, કેમકે મોટા બળે થોડાનો આરંભ કર્યો છે, અને એવી રીતે કરવાથી મહાબળવાળું સપ્રતિકાર ઉપક્રમણ થાય. અને ઉચિત રીતે આજ્ઞા કરવાથી વિશેષ શુભભાવ પણ થાય. વળી બાહ્ય (માંસાદિ) અને અત્યંતર (શુભ પરિણામ)નું થોડું થોડું ઉપક્રમણ જેમ જેમ કરવા લાયક છે તેમ તેમ કરવાથી વખત જતાં તે પરિણામ કબજાના વિષયમાં આવે છે, પણ એકદમ ધાતુને ખપાવતાં ઉપક્રમની તીવ્રતા થવાથી પ્રાયે જીવનને બહુ મોટું સૈન્ય જેમ એકલા સુભટને પાડી નાંખે તેવી રીતે પાડી નાંખે છે. સંલેખના માટે શંકાસમાધાન કહે છે.
आह १५८३, तिविहा १५८४, मण्णइ १५८५, जा खलु १५८६, जा पुण १५८७, पडि १५८८, भरण १५८९, अब्भत्था १५९०, ता १५९१, उचिए १५९२,
આ સંલેખના ઉપક્રમના હેતુથી કરાય છે, માટે આત્મહત્યાનું કારણ ગણાય અને તેથી સમભાવમાં વર્તવાવાળા સાધુઓને આ સંલેખના જ કેમ લાયક હોય? તેમજ શાસ્ત્રનો પણ વિરોધ છે, કેમકે પોતાના, પરના, અને બંનેના અંગે પર્યાયનો નાશ દુઃખોયાદ અને કુલેશરૂપી એ ત્રણ પ્રકારની હિંસા ઘણી જ અનિષ્ટ ફળવાળી થાય એમ અનંતજ્ઞાની તીર્થકરોએ કહેલું છે. એવી રીતે કરેલી શંકાનો ઉત્તર દે છે કે તારું કહેવું સારું છે, પણ હિંસાના લક્ષણના અભાવથી તેમજ શાસ્ત્રોક્ત હોવાથી આ સંલેખના આત્મહત્યાનું કારણ નથી, કેમકે જે હિંસા પ્રમત્ત જોગવાળી હોય, રાગાદિદોષ સહિત હોય, અને આજ્ઞાથી બહાર હોય, તે જ હિંસા વર્જવાની હોય છે, પણ જે પ્રવૃત્તિ એ પ્રમત્તયોગ વિગેરેથી રહિત હોય અને વળી શુભભાવને વધારનારી હોય તો તે તો નક્કી જે શુદ્ધક્રિયાનું લક્ષણ છે તે જ તેમાં ઘટતું હોવાથી શુદ્ધક્રિયા જ કહેવાય. જે જીવ આ જન્મમાં કૃતકૃત્ય થયેલો છતાં માત્ર શુભમરણને માટે જ આ તપને અંગીકાર કરે છે તેને શાસ્ત્રોક્ત શુદ્ધક્રિયા થાય છે. વળી આ સંલેખના સહનશક્તિને પાલનાર હોવાથી મરણના પ્રતિકારભૂત છે, માટે ગુમડાને કાપવાની ક્રિયાની માફક તે મરણ નિમિત્ત નથી, તેમજ આત્માને વિરાધનારૂપ પણ નથી. કેમકે યથાસમય અસાધારણ શુભયોગનો જેમણે અભ્યાસ કર્યો છે, તેઓને જ તીર્થકરોએ આ સંલેખનાનો ઉચિત સમય કહેલો છે. એટલા માટે ચરમગુણને સાધનાર એવા ચરમસમયને
Page #452
--------------------------------------------------------------------------
________________
. . . . . . . . . . . . . .
૩૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
••••• . સમ્યમ્ રીતે આરાધના કરીએ. અને એવી રીતે પ્રવર્તતાં જ શુભભાવની વૃદ્ધિ થાય. શાસ્ત્રમાં પણ જિનેશ્વરોએ ઉચિતકાલે સંલેખના કરવાનું કહ્યું છે, અને તેથી તે વિહિતાનુષ્ઠાન હોવાથી પણ દુષ્ટ નથી. જિનેશ્વર મહારાજાએ કહેલા એવા ધ્યાનયોગે પરિણામની પણ સંલેખના કરે. હવે પોતાના પરિણામની સંલેખના કરવાનું બતાવે છે.
भाव १५९३, भावेइ १५९४, जम्म १५९५, धण्णो १५९६, एअस्स १५९७, चिंतामणी १५९८, इच्छं १५९९, तेसि १६००, नो १६०१, एत्थ १६०२, किं १६०३, तह १६०४, परसा १६०५, परि १६०६, जं पुण १६०७, धम्णंमि १६०८, सो चेव १६०९, जइवि १६१०, जमिह १६११, एसेव १६१२
વાસ્તવિક ભાવનાઓથી પ્રથમ તો સમ્યકત્વના મૂળને વધારે, વળી વિશેષ કરીને તે વખતે સ્વભાવથી સંસાર મહાસમુદ્રનું નિર્ગુણપણું વિચારે. જન્મ, જરા અને મરણરૂપી જલે કરીને ભરેલો દુઃખરૂપી જાનવરોથી સંકીર્ણ, જીવોને દુઃખનું કારણ, અને ભયંકર એવો આ ભવસમુદ્ર અનાદિકાલથી કષ્ટમય છે. મારો આત્મા ભાગ્યશાળી છે કે જેણે અપાર એવા આ ભવસમુદ્રમાં અનંતા ભવે પણ મળવું મુશ્કેલ એવું ધર્મરૂપ પ્રવહણ મેળવ્યું છે. હંમેશાં લાગ લાગટ પ્રયત્નથી પાલન કરાતા એવા ધર્મના પ્રભાવે, જન્માંતરમાં પણ જીવો દુઃખ અને દૌર્ગત્યને પામતા નથી. ધર્મ એ જ અપૂર્વ ચિંતામણી છે, ધર્મ એ જ અપૂર્વ કલ્પવૃક્ષ છે, ધર્મ એ જ પરમ મંત્ર છે, અને આ જગતમાં એ જ ધર્મ પરમઅમૃત રૂપ છે, મહાનુભાવ ગુસઆદિકની વૈયાવચ્ચ ઈચ્છું છું, કે જે મહાનુભાવોના પ્રતાપથી આ ચિંતામણી રત્ન સમાન ધર્મ પ્રાપ્ત થયો છે, ને વળી પળાયો પણ છે. તેઓને નમસ્કાર કરું છું. વળી અંતઃકરણથી વારંવાર તેઓને જ નમસ્કાર કરું છું કે જેઓ બીજાના ઉપકાર તળે દબાયા સિવાય, બીજાના હિતમાં જ તત્પર રહેવાવાળા મહાપુરૂષો, તરવા લાયક એવા જીવોને એ ધર્મરત્ન આપે છે આ ધર્મરત્ન કરતાં આખા જગતમાં પણ ભવ્યજીવોને બીજું કોઈ હિત કરનાર નથી, કેમકે આ ધર્મરત્નથી જ ભવસમુદ્રથી જીવને પાર ઉતરવાનું થાય છે. આ સંસારમાં સર્વત્થાનકો પુગલ સંજોગોથી ભરેલા હોવાથી તેના સેંકડો દુઃખોથી ભરેલાં અને પરિણામે ભયંકર હોવાથી ભયંકર પરંપરાવાળાં, અને સર્વથા પાપરૂપ છે. આવા સંસારમાં આથી વધારે કષ્ટકારી શું કહેવાય કે જે દશ દૃષ્ટાંત દુર્લભ અને અત્યંત દુઃખરૂપ એવા મનુષ્યજન્મમાં આવીને અને વળી ધર્મને પામીને પણ સંસારમાં રતિ થાય છે. (કંચિત્ મનુષ્યપણું પામેલાઓને આ દુઃખફળ એવા સંસાર સમુદ્રમાં જે સુખ લાગે છે તે ખરેખર કષ્ટકારી ગણાય. શાસનના સારભૂત એવા સંવેગને કરવાવાળા, પાપને ત્રિવિધત્રિવિધ નહિં કરવું એ રૂપ અકરણનિયમ વિગેરે જેનું શુદ્ધફળ છે એવા આશ્રવ સંવર આદિ સૂક્ષ્મપદાર્થોને સમ્યક રીતે વિચારે. વળી બીજાને સાવદ્ય યોગનો ત્યાગ કરાવવા પૂર્વક પોતે સંવેગમય થઈને જે સાવધનો ત્યાગ કરે તે અકરણનિયમનો મુખ્ય હેતુ છે. એ હકીકત બરોબર વારંવાર ધ્યાનમાં લે, વળી શુદ્ધ એવું, પૂર્વાપર યોગે સહિત એવું, અને ત્રિકોટિથી શુદ્ધ એવું અનુષ્ઠાન સોનાના ઘડા જેવું હંમેશાં ઈષ્ટફળવાળું જ થાય છે, પણ અશુધ્ધ અનુષ્ઠાન માટીના ઘડા જેવું, જેમ તેમ માત્ર ફળ દે છે, પણ સુફળની પરંપરાને તે અશુદ્ધ અનુષ્ઠાન સાધતું નથી. ધર્મની અંદર અનુપયોગથી થયેલા સૂક્ષ્મ સૂક્ષ્મ પણ અતિચારોને એટલે રાતદિવસની ક્રિયા દ્વારેએ ઓથે પણ છોડે અને પ્રતિપક્ષ ભાવનાથી તે બધા અતિચારોની નિંદા કરે. એમ સતત પ્રવર્તતાં કદાચિત્ ભાવનાથી વીર્યપરિણામ ઉલ્લસે તો શ્રેણી અને
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૬૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
• • • • • • , , , , , કેવલજ્ઞાનને પણ પામે, અને તે કેવલ પામવાથી ફરી મરે નહિં, કદાચિત્ કર્મસંયોગે શ્રેણી ન પામે, તો પણ સંવેગભાવનાવાળો જીવ સદ્ગતિ અને સમ્યકત્વ તો નક્કી જ પામે છે, કેમકે તીવ્ર શુભભાવનાએ ભાવિત એવો જીવ, જન્માંતરે પણ તેવી જ શુભભાવનાવાળો જ હોય છે. વાસિત એવા તલનું તેલ પણ સુગંધી હોય છે, તેમ શુભભાવનાના બળે કરીને બીજા ભવમાં પણ તે જીવનો જે શુભભાવ, તે જ બોધિલાભ રૂપ થાય છે . આવી રીતે ભાવનાની સંલેખના જાણવી. હવે અનશન કરવાનો વિધિ કહે છે.
संलिहि १६१३, उव १६१४, अथ १६१५, सम १६१६, सव्वत्था १६१७, पढमि १६१८, णिव्वा १६१९, सीहाई १६२०, संघयणा १६२१, इंगिणि १६२२-२३, पञ्चक्खइ १६२४, उव्वत्तइ १६२५, भत्त १६२६, वजइ १६२७, कंदप्प १६२८, जो १६२९, कंदप्पे १६३०, कह १६३१, भमुह १६३२, भासइ १६३३, वेस १६३४, सुर १६३५, नाणस्स १६३६, काया १६३७, सव्वे १६३८, जञ्चाइ १६३९, अविसह १६४०, गृहइ १६४१, कोउअ १६४२, विम्हवण १६४३, भूईअ १६४४, पण्हो १६४५, पसिणा १६४६, तिविहं १६४७, एयाणि १६४८, अणु १६४९, णिञ्च १६५०, आहार १६५१, तिविहं १६५२, चंकमणा १६५३, जो १६५४, उम्मग्ग १६५५, नाणाइ १६५६, णाणाइ १६५७, जो पुण १६५८, तह १६५९, जो पुण १६६०, एयाओ १६६१, एयाओ १६६२, - એવી રીતે આત્માની સંલેખના કરીને ગૃહસ્થો પાસેથી જે પાટપાટલા લીધા હોય તે તેમને પાછા આપીને, સમ્યક એવી ભાવશુદ્ધિએ ગુરૂમહારાજ આદિકને ખમાવીને, બાકીના બધા સંબંધીઓને ગુણથી વખાણીને તે અનશનને સમયે વિશેષથી જીવે ધર્મમાં ઉદ્યમ કરવો, કારણ કે જગતમાં સર્વ સંજોગો વિયોગવાળા જ છે, એમ સંપૂર્ણ રીતે આત્માને સમજાવવો, વળી વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને, અને ગુરૂમહારાજ વિગેરેને વાંદીને તેમની પાસે અશનાદિ સર્વ આહારનો ત્યાગ કરીને પછી સમભાવમાં રહેલો મહાત્મા ગુફા વિગેરેમાં જઈને સમ્યક્ પ્રકારે શાસ્ત્રોક્ત રીતિએ પાદપોપગમન નામના અનશનને કરે, સર્વત્ર મમતારહિત, દંડાયતાદિક જેવા સ્થાનથી રહીને વૃક્ષ સમાન નિશ્ચેષ્ટપણે યાવજીવથી મહાત્મા રહે. પહેલા સંઘયણવાળા મહાનુભાવો જ આ પાદપોપગમન નામના અનશનને કરે છે, અને મોક્ષપદનું પરમ કારણ એવો શુભભાવ પણ આ અનશન જ છે. એવી રીતે અહીં ક્રમને અનુસરીને નિર્ચાઘાતિક અનશન કહ્યું, બીજું (સવ્યાઘાતિક) નામનું મરણ સંભવે છે, જે માટે વીતરાગોએ કહ્યું છે કે સિંહાદિના ભયમાં સપડાયેલો સાધુ આઉખું કંઈક પહોંચતું છે એમ જાણીને તે સાધુ ગીતાર્થ હોય તે સ્થિર ચિત્તવાળો પાદપોપગમન નામનું અનશન કરે, પણ સંઘયણની ખામીથી જેઓ એવું અનશન કરવાને સમર્થ ન હોય તેઓ પણ થોડો કાલ સંલેખના કરીને શક્તિ પ્રમાણે વિધિથી સંવેગથી ભાવિત મનવાળો છતાં આત્માને નિઃશલ્ય કરીને શક્તિ પ્રમાણે ઇંગિનીમરણ કે ભક્તપરિજ્ઞા નામનાં બે મરણોમાંથી એકને કરે. તેમાં ઇંગિનીમરણનો વિધિ આ પ્રમાણે :
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ - • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • દીક્ષાના વખતથી ગુરૂમહારાજ પાસે આલોયણ દઈને, સમાધિ અને કાલને અનુસારે કેટલાક કાલની સંલેખના કરીને નક્કી ગુરૂ પાસે ચારે પ્રકારના આહારના પચ્ચખાણ કરે, અને આ ઇગિનીમરણવાળો સાધુ નિયમિત સ્થાનમાં નિયમિત પ્રવૃત્તિ પણ કરે પોતાના શરીરનું ઉદ્વર્તન અને પરિવર્તન કરે, માતરૂ આદિક કરે કે ન પણ કરે, ધૃતિવાળો સાધુ પોતાની ઉપધિનું પડિલેહવું વિગેરે પોતાનું કાર્ય પોતે જ કરે. હવે ભક્તપરિજ્ઞાનો વિધિ કહે છે.
આ અનશનની પહેલાં શિથિલવિહારી હોય તો પણ અંત અવસ્થામાં સંવેગમાં આવેલો સાધુ ભક્તપરિણા નામના અનશનને કરતાં પણ દીક્ષાથી માંડીને અંત સુધીની આલોયણ લે. જીવવીર્યના ઉલ્લાસવાળો મહાત્મા વિશેષ કરીને ત્યારથી સંકિલષ્ટભાવનાઓ સર્વથા વર્ષે અને તેથી આરાધના જરૂર પામે. વર્જવા લાયક અશુભ ભાવનાઓ જે પાંચ છે તે જણાવે છે કે કાંદપિકી, દેવકિલ્બિષીકી આભિયોગિકી, આસુરી અને સંમોહા, એ પાંચ પ્રકારની ભાવનાઓ તે સંકિલષ્ટભાવના કહેલી છે. જે સાધુપણાવાળો છતાં પણ જો કથંચિત્ એ ખરાબ ભાવનામાં વર્તે તો તે સાધુ તેવા પ્રકારના અધમદેવતાઓમાં જાય, પણ ચારિત્રહીન હોય તેને તો દેવગતિનો પણ નિયમ નહિં. તે પાંચ અશુભ ભાવનાઓ હવે અનુક્રમે જણાવે છે. ખડખડ હસવું, હાંસી કરવી, ને ગુરુ આદિની સાથે પણ કઠોર તથા વક્રોક્તિએ બોલવું. કામની કથા કહેવી, કામનો દ્વેષ કરવો, અને કામની પ્રશંસા કરવી તે સર્વ કંદર્પભાવના જાણવી. તે તે ભ્રમર, નેત્ર અને મોઢાએ કરીને તેવી તેવી ચેષ્ટા કરે કે જેથી પેટ દાબીને બીજો હસે, પણ પોતે હસે નહિં, તે કકુચ્યભાવના. શરદઋતુમાં મદોન્મત્ત થયેલા સાંઢની પેઠે જલદી જલદી બોલે અને ગતિ કરે, બધાં કાર્યો જલદી જલદી કરે, અને બેઠો થકો પણ અભિમાનથી ફૂટી જતો હોય તેવો લાગે, તે દ્રવશીલ ગણાય. ભાંડની માફક છલને દેખતો, પોતાને અને પરને વેષ અને વચને કરીને હાંસી ઉપજાવતો જે હોય તે હાસન કહેવાય. ઇંદ્રજાળ વિગેરે, તેમજ કુહેટકમાં પોતે વિસ્મય નહિં પામતો, તેવા કુતુહલીઓને વિસ્મય પમાડે તે વિસ્માપક કહેવાય. એ પાંચ પ્રકારની કંદર્પભાવના જાણવી.
શ્રતાદિજ્ઞાન કેવલીમહારાજ ધર્માચાર્ય, અને સર્વસાધુની નિંદા બોલનારો અને કપટી એવો મનુષ્ય કિલ્બિષિકી ભાવના કરે, તે જ પૃથ્વી આદિ છકાયો, તે જ મહાવ્રતો નિદ્રા આદિ તે જ પ્રમાદી અને તે જ અપ્રમાદો શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવે છે માટે તે શાસ્ત્ર શા કામનું ? અને મોક્ષને માટે પ્રવર્તેલા મહાત્માઓને શુભાશુભફલને જણાવનાર જ્યોતિષ અને સુવર્ણાદિ સિદ્ધિ કરનાર પ્રાભૃતશાસ્ત્રોથી શું કામ છે ? એવું બોલવું તે જ્ઞાનની નિંદા ગણાય. કેવલી ભવ્યઅભવ્ય સર્વને પ્રતિબોધ કેમ કરતા નથી ? પુરૂષ વિશેષ ઉપદેશ આપે છે, પણ અવિશેષપણે ઉપદેશ દેતા નથી, ઘાતિકર્મનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિથી અત્યંત કૃતકૃત્ય જણાયેલા તેઓ ગુરુની પણ ચાકરી કરતા નથી, એવા વિચાર આવવા તે કેવળીનો અવર્ણવાદ કહેવાય.
(અપૂર્ણ)
Page #455
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન ૪ થી ચાલુ) અરિહંત ભગવાનો છે, અરિહંત ભગવાને નિરૂપણ કરેલા મોક્ષમાર્ગને આધારે જ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, માટે સિદ્ધ ભગવાનને અરિહંત મહારાજશ્રી પછી પંચપરમોષ્ઠિમાં દાખલ કરેલા છે. એ અરિહંત અને સિદ્ધ મહારાજ સિવાયના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માઓનો ક્રમ પાછળ અને ક્રમસર આવે તેમાં આશ્ચર્ય નથી. ભગવંત અરિહંત મહારાજે દેખાડેલા મોક્ષમાર્ગ તરીકે આચાર્ય મહારાજા પંચાચાર દેખાડનારા છે. ભગવાન જિનેશ્વરોના કથન સિવાય સ્વતંત્ર રીતે આચાર્યો બોલે નહિં
અને જો કોઈપણ ભગવાન જિનેશ્વર મહારાજાના વચનને અનુસર્યા સિવાય કે વિરૂદ્ધ છેપણે બોલે તો તેને જૈનશાસનને માનનારાઓ અધમ પુરૂષતરીકે જ માને. એમ શંકા
ન કરવી કે આચાર્ય ભગવાનનું કાર્ય તો અર્થ કહેવાનું જ છે અને અહીં આચારના 0 દેશક કેમ કહ્યા ? એવી શંકા નહી કરવાનું કારણ કે આચાર્ય ભગવંતો અર્થ થકી તીર્થકર છે
મહારાજે અને સૂત્ર થકી ગણધર મહારાજે ફરમાવેલ પ્રવચનના અર્થોનું કથન કરે, પણ તે કથનમાં આચાર્ય ભગવંતનું ધ્યેય જ્ઞાનાચારઆદિક પાંચ આચારોની પ્રવૃત્તિનું જ હોય. આ વાતને બરોબર સમજવાથી એ પણ સ્પષ્ટ સમજાશે કે આચાર્ય મહારાજાઓ સામાન્ય રીતે દરેક સૂત્રના ઉદેશ સમુદેશ અને અનુજ્ઞા થયા પછી જ અનુયોગરૂપ અર્થને કેમ આપે છે. તથા પ્રવાને અંગીકાર ર્યા પછી મહાવ્રતોનું ઉપસ્થાપન થયા છતાં પણ આચાર પ્રકલ્પ આદિ માટે કેમ પર્યાયો જોવા પડે છે ? તેનો ખુલાસો સ્પષ્ટ થશે, વળી
બૃહત્કલ્પઆદિ છેદગ્રન્થોને વંચાવવામાં તો શું? પણ સંભળાવવામાં પણ પરિણામકપણું , તે જોવાની કેમ જરૂર પડે છે? કેમકે તે પણ સકારણ છે એમ સમજાશે. કારણ કે આચાર્ય |
મહારાજ અનુયોગ એટલે અર્થની જે વ્યાખ્યા કરે છે તે જ્ઞાનાચારાદિક પંચાચારના ઉદેશથી કરે છે. જો કે શ્રીઉપાધ્યાયજી મહારાજ સૂત્રોની વાચના આપે છે. તે પણ પાત્ર અને પ્રાપ્તને જ આપે છે, અને સૂત્રનું દાન પણ પંચાચારને ઉદેશિને જ હોય છે. પણ અવ્યાખ્યાત એવું સૂત્ર સુતેલા મનુષ્ય જેવું ગણેલું હોવાથી તે સૂત્રમાત્રના દાનથી આચારોનું પ્રકાશન ન માન્યું. આચાર્ય અને ઉપાધ્યાય મહારાજ પ્રવ્રજ્યા અને ઉપસ્થાપના કરે ત્યારે તે દીક્ષિત થયેલાને સહાયકારી વર્ગની જરૂર પડે તો તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તનારા ભવ્યજીવોને સહાય કરનારો સાધુવર્ગ પંચપરમેષ્ઠિમાં છેલ્લે પદે ગણવામાં આવ્યો છે. આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સાધુ મહાત્માઓ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્ગદર્શનાદિનું પાલન કરે તે યોગ્ય જ છે, પણ શ્રીજૈનશાસનમાં સાધુઓની નમનીયતાનું સ્થાન એ મોક્ષમાર્ગની મદદ કરવાથી જ છે એ અવશ્ય ધ્યાન રાખવા જેવું છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
પરમપવિત્ર પરમેષ્ઠિપદોનો અનુક્રમ
જગતમાં ગણિતના હિસાબે સંખ્યા એક સરખી હોય છતાં તેના અનુક્રમ ઉપર જ ગણિતનો આધાર રહે છે. શરૂઆતમાં જેમ બાર અને એકવીશમાં બંન્ને અંક એક સરખા છતાં જો અનુક્રમમાં ફેર પડે છે તો નવનો ફરક પડી જાય છે. યાવત્ સોની અંદરની સંખ્યામાં ઓગણીશ અને એકાણુંની સંખ્યાના આંકડા સરખા છતાં સંખ્યામાં કેવો મોટો ફરક પડે છે ? એ હકીકત કોઈપણ સુજ્ઞની જાણ બહાર નથી. એવી રીતે ૧૯૯ અને ૯૯૧, ૧૯૯૯ અને ૯૧૯૯ વગેરેની સંખ્યામાં પણ અનુક્રમ જાળવવામાં અને નહિ જાળવવામાં કેટલો બધો ફેર પડે છે તે જ સમજી શકાય તેમ છે. આવી રીતે અંકમાં જેમ અનુક્રમની નિયમિતતા છે તેવી રીતે પરમપવિત્ર પંચપરમેષ્ઠિમાં પણ અનુક્રમની નિયમિતતા અનાવશ્યક નથી પણ અત્યંત ઉપયોગી છે. જો કે અનાનુપૂર્વમાં ક્રમની અનિયમિતતા થાય છે. પણ જો ક્રમનું નિયમિતપણું ન હોય તો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી બને જ નહિં અને જો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી ન બને તો પછી અનાનુપૂર્વી હોય જ ક્યાંથી ? ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારમહારાજાઓ જ્યાં પૂર્વાનુપૂર્વી હોય ત્યાં જ પશ્ચાનુપૂર્વી પણ માને છે અને જ્યાં પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી હોય ત્યાં જ અનાનુપૂર્વીની હયાતી માને છે. જ્યાં અનાનુપૂર્વી હોય ત્યાં પૂર્વાનુપૂર્વી અને પદ્માનુપૂર્વી હોવી જોઈએ. અને પૂર્વાનુપૂર્વી તથા પદ્માનુપૂર્વી ન હોય તેને શાસ્ત્રકારો અનાનુપૂર્વી કહેતા નથી પણ અવક્તવ્ય જ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ થયું છે કે પંચપરમેષ્ઠિને અનાનુપૂર્વીથી ગણાય છે, છતાં તેમાં આધારરૂપ તો પૂર્વાનુપૂર્વી જ છે. અને પૂર્વાનુપૂર્વી ત્યાં જ હોય કે જ્યાં અનુક્રમનું નિયતપણું હોય. જૈનજનતામાં પાંચ પરમેષ્ઠિનો ક્રમ જાહેર જ છે. પરન્તુ તે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારનો જે ક્રમ છે તે જેવો મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે તેવો જ આગળ આગલપદોમાં પાછળ પાછળના પદોની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે અરિહંતમહારાજા મોક્ષમાર્ગના ઉત્પાદક છે તેથી મોક્ષના અર્થી જીવોને આદ્યમાં નમસ્કાર કરવા યોગ્ય હોય તેમાં આશ્ચર્ય નથી ઋદ્ધિ સમૃદ્ધિ અને કુટુંબકબીલા જગતમાં દૃષ્ટપદાર્થો છે, પણ પ્રથમ નંબરે તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિને અર્પણ કરનાર દેવ આદિની આરાધના થાય છે, એવી રીતે મોક્ષમાર્ગ અને મોક્ષની ઇષ્ટતા છતાં ભગવાન અરિહંતની આદિમાં આરાધના થાય એ સ્વાભાવિક છે. આ કારણથી સિદ્ધમહારાજ જો કે સર્વગુણે સંપૂર્ણ છે, છતાં તે સિધ્ધોનો જીવ પણ (જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #457
--------------------------------------------------------------------------
________________
.
પંચમ વર્ષ वैशप वही ०))
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्ध, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोझ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
१८८3:
: १८७
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
oo
Page #458
--------------------------------------------------------------------------
________________
१-४-०
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि
३-८-० बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-० पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं )११-०-० बन्दारूवृत्तिः
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
कल्पकौमुदी १-०-०
२-०-० - अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० 4 नवपदप्रकरणबृहवृत्तिः ४-०-०
षडावश्यकसूत्राणि
०-८-०
उत्पादादिसिद्धिः बारसासूत्रं सचित्रं
२-८-० १२-०-०
०-१०-० ऋषिभाषितानि
तत्त्वार्थकर्तुसमीक्षा सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमांविशेषणवती-वीशवींशी
भवभावना (उत्तरार्ध) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #459
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
5 શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધńફ્ ॥
વર્ષ ૫
વિક્રમ સં. ૧૯૯૩ વૈશાખ વિદ ૦))
વીર સં. ૨૪૬૩ મંગળવાર
અંક ૧૬
સન ૧૯૩૭
જુન-૮
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जनमतगगनोद्योतकाः सूत्रपाठे ।
उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा -
ण्यर्च्यन्ते सद्द्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
L
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
“આગમોદ્ધારક.”
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ભગવાન શ્રીઋષભદેવજી મહારાજે જગતમાં વ્યાવહારિકનીતિ પ્રવર્તાવી સોયે પુત્રોની જુદા જુદા દેશનાં રાજ્યો આપી સંવચ્છરી દાન દઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરી એ અધિકાર તીર્થંકર મહારાજાના પરોપકારમાં લીનપણાના અંગે બ્રાહ્મણનામના વર્ણની ઉત્પત્તિને અંગે કેવલજ્ઞાનના સંબંધે પ્રવજ્યાનો અધિકાર વર્ણન કરતાં નિિવનમિનો અધિકાર વિચારવાનો બાકી રાખેલો છે. ભગવાનનું સાંવત્સરિક દાન
તા. ૮-૬-૧૯૩૭
ઉદયથી ભોજન વખત સુધી એટલે પહેલા પહોર સુધી સાંવત્સરિક દાન આપે છે અને તે દાનમાં પ્રતિદિન એક કોડને આઠ લાખ સોનૈયા તેઓ આપે છે અને એવી રીતે પ્રતિદિન દાનદેતાં વર્ષના ત્રણસોને સાઠ દિનના હિસાબે ત્રણ અબજ અને અઠ્ઠાસી ક્રોડ સોનૈયાનું દાન આપવામાં આવે છે. (આ જગા પર ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રોમાં સામાન્યરીતે કર્મમાસ કે જે નિરંશપણે ત્રીસ દિવસનો હોય છે, અને જે કર્મમાસની અપેક્ષાએ વર્ષના બરોબર ત્રણસોને સાઠ દહાડા સંપૂર્ણ થાય છે અને તે જ અપેક્ષાએ પ્રતિદિનના એકક્રોડ ને આઠલાખ સોનૈયાના દાનને ત્રણસો ને સાઠ ગુણા કરવાથી ત્રણ અબજ ને અટ્ટાસી ક્રોડ સોનૈયા થાય
દરેક તીર્થંકર મહારાજાઓ પ્રવ્રજ્યાને ગ્રહણ કરવા પહેલાં એક વર્ષનો વખત હોય ત્યારથી નિયમિત સાંવત્સરિક દાન આપે છે. આ સાંવત્સરિક દાનને શાસ્ત્રકારો મહાદાન જણાવે છે.
શાસ્ત્રકારોએ તે સાંવત્સરિક દાનને મહાદાન કહેલું છે. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર
મહારાજાની તપસ્યા પણ જે સાડીબાર વર્ષે ગણાવેલી છે તે પણ કર્મવર્ષ અથવા કર્મમાસની અપેક્ષાએ જ છે.)
હોવાથી કેટલાકો શંકા કરે છે કે-જો તીર્થંકર ભગવાનોનું તે સાંવત્સરિક દાન મહાદાન હોય તો સંખ્યાવાળું ન હોવું જોઈએ. કેમકે જો સંખ્યાવાળું હોય તો તેનાથી અધિક દાન દેવાવાળા પણ બીજા હોય અને તેથી તે અધિક દાન દેવાવાળાનું દાન તે જ મહાદાન કહેવાય, પણ તીર્થંકર મહારાજાનું નિયમિત સંખ્યાવાળું દાન તે મહાદાન કહેવાય નહીં, અને તીર્થંકરોનું અસંખ્યાતું દાન તો તમોએ માનેલું પણ નથી. કિન્તુ તીર્થંકર મહારાજાના દાનને સંખ્યાવાળું દાન તમોએ માનેલું છે. તમેજ શાસ્ત્રમાં જણાવો છો કે તીર્થંકર મહારાજા હરરોજ સૂર્ય
આવી રીતે જૈન શાસ્ત્રકારોએ જ્યારે ભગવાન તીર્થંકર મહારાજના સાંવત્સરિકદાનને સંખ્યાવાળું માનીને પણ મહાદાન તરીકે માન્યું છે. ત્યારે અન્યલોકોએ પોતાના મતને પ્રવર્તાવવાવાળા મહાપુરૂષોનું દાન અસંખ્યાત એટલે સંખ્યા વગરનું માન્યું છે અને તેથી જ તેઓ પોતાના પ્રભુના દાનને યોગ્યરીતિએ અસંખ્યાત હોવાથી મહાદાન તરીકે કહેવડાવવાનો દાવો કરે છે. આવી શંકાના વચનો
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ સાંભળીને વસ્તુને યથાસ્થિત રીતે નહીં વિચારનારા સમાવેશ થઈ શકે નહિ. તેમજ દાન દેવાવાળો પણ મનુષ્યો જો કે તે અન્ય લોકોના કહેલા ક્રમસર ઋદ્ધિને દેતો હોવાથી અસંખ્યાતવાળું દાન અસંખ્યાતદાનને માનવા તૈયાર થાય અને તેવા દેવાવાળો બની શકે નહિં. લેવાવાળા પણ ગર્ભ જ અસંખ્યાતાદાનને જ મહાદાન ગણી ભગવાન મનુષ્યો બધા મળીને પણ અસંખ્યાતા હોય નહિં તીર્થકર મહારાજના સંખ્યાવાળા દાન મહાદાન તો પછી છ ખંડ જેટલા ક્ષેત્રમાં તો અસંખ્યાતાનો નથી એમ માનવા તૈયાર થાય, પણ તેવી રીતે તૈયાર સમાવેશ થાય જ ક્યાંથી? અને જ્યારે છ ખંડમાં થનારાઓએ વિચારવું જોઈએ કે અસંખ્યાતાનું દાન સર્વ મલીને પણ અસંખ્યાતા મનુષ્યોનો સમાવેશ જ અસંભવિત જ છે..
ન થાય, તો પછી દાન લેવાવાળા અસંખ્યાત હોય અસંખ્યાતની સંખ્યા કેટલી મોટી છે. એ માનવું એ કેવળ શ્રદ્ધગમ્ય સિવાય બીજી રીતે
અહિંયાં સમજવું જોઈએ કે કર્મગ્રંથ અને તો ગમ્ય થાય જ નહિં અને તેવો યુક્તિથી બાહ્ય અનુયોગદ્વાર વિગેરે શાસ્ત્રોમાં જણાવેલા અનવસ્થિત
અને અસંભવિત પદાર્થ માનવો તે અંધશ્રદ્ધાવાળા ૧ શલાકા ર પ્રતિશલાકા ૩ અને મહાશલાકા ૪
સિવાય બીજાને શોભે જ નહિ. નામના ચાર પ્યાલાની રીતિએ અસંખ્યાતનું સ્વરૂપ સંખ્યાવાળું દાન છતાં મહાદાન કેમ ? જાણનારા સુજ્ઞ મનુષ્યો સમજી શકે તેવી સંખ્યામાં વાચકવર્ગને એ શંકા જરૂર થશે કે અસંખ્યાત કે તેમાંથી માત્ર એક જ ઓછો ત્યાં સુધી તો ઋદ્ધિ નહિ હોવાથી, દાતારને અસંખ્યાત કાળનું અસંખ્યાત કહી શકાય જ નહિં તો પછી હોય તેવું દાન નહિ હોવાથી. અસંખ્યાત ઋદ્ધિનું સ્થાને દાતાર ઉખ સંખ્યાનું દાન પણ કોઈ દઈ શકે નહિ અને તે યાચક બનેમાંથી એકકેને નહિં હોવાથી, તેમજ . લઈ પણ શકે નહિ. ચક્રવર્તિની છખંડની રાજઋદ્ધિ
વાચકોની સંખ્યા સંખ્યાતાની જ છે, પણ પણ અસંખ્યાતા ધનતરીકે નથી. તો પછી દાનમાં
અસંખ્યાતની નથી. તેથી અસંખ્યાતાનું દાન ભલે દેવાતી, લેવાતી લક્ષ્મીને અસંખ્યાતું કહી દેવું તે
અસંભવિત થાય, પરન્તુ ભગવાન જીનેશ્વરનું દાન કેવલ અસંખ્યાતાની સ્થિતિને નહિં જાણવાનું જ
થોડી સંખ્યાવાળું અને થોડા ટાઈમનું છે એ ચોક્કસ પરિણામ છે.
છે, તો પછી તેવા દાન મહાદાન કેમ કહી શકાય? ચક્રવર્તી અને દેવતાઓથી પણ અસંખ્યાતા
શું કોઈ મનુષ્ય આખો દિવસ તીર્થકર જેવું દાન દાનનો અસંભવ.
આપે અને એકથી વધારે વર્ષ સુધી અખંડિત પણે ધ્યાનમાં રાખવું કે ચક્રવર્તીના નવે આપે તો તે શું મહાદાન ન થાય ? અને તે જ નિધાનોમાં પણ અસંખ્યાત ઋદ્ધિ નથી. ચક્રવર્તીનાં અપેક્ષાએ તીર્થકરનું અલ્પદાન ન ગણાય ? એક ચૌદ રત્નો પણ અસંખ્યાત ઋદ્ધિ રૂપ નથી. એટલે
' પ્રહોરે એક કોડને આઠ લાખ સૌનેયા આપે છે. અન્યમતોના પ્રવર્તક ચક્રવર્તી પણ હોય તો પણ
તે અપેક્ષાએ કોઈ વધારે આપે તો તે દાનને જ તે અસંખ્યાતનું દાન કરવાવાળો બની શકે નહિં.
મહાદાન કેમ ન ગણવું ? વળી દેવતાઓ અન્ય સ્થાનોએથી સંતરીને જે લાવે તે પણ કાલનું પરિમિતપણું હોવાથી અસંખ્યાત
તે કરતાં વળી એ વધારે વિચારવાનું છે કે ઋદ્ધિને સંહારીને પણ લાવી શકે નહિ. વળી ભગવાન જીનેશ્વર મહારાજાઓને તો માત્ર એક વર્ષ દાનદેનારાના મહેલમાં પણ તે અસંખ્યાત ઋદ્ધિનો સુધી જ દાન દેવાનું છે અને વર્ષ પછી સર્વસાવધનો
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ ત્યાગ કરી પ્રવૃજિત થવાનું છે અને પ્રવૃતિ
ભગવાનના મહાદાનની વખતે સુર અને અવસ્થામાં એ દ્રવ્યનું દાન બનવાનું નથી, એ અસુરો સર્વત્ર ઉઘોષણા કરી યાચકોને ચોક્કસ છે. તો પછી વર્ષ કરતાં અધિક મુદત સુધી ભગવાન તીર્થકરોની પાસે લાવે છે, અને જે અને દરરોજ એક કોડને આઠ લાખ સોનૈયા કરતાં જોઈએ તે માગો તેમ સૂચવવામાં આવે છે, વધારે અગર તેવી જ રીતે આખો દિવસ દાન દેનારો છતાં પણ તે વાચકો પોતાના ભાગ્ય પ્રમાણે કોઈ હોય તો તેના દાન મહાદાન કહેવું જ પડે, જ માગણી કરી શકે છે. તેથી કિમિચ્છકપણાના અને તે અપેક્ષાએ તીર્થકર મહારાજાઓનું દાન તે દાનનું અસંભવિતપણું રહેતું નથી. તેમજ એક અલ્પદાન ગણાય. આવું સુજ્ઞવાચકવૃંદે મનમાં
જ મનુષ્ય બધું માગી લે તો પછી બીજાઓને લાવવું જ નહિં. કારણ કે ભગવાન તીર્થકર તીર્થંકર મહારાજા ઋદ્ધિના અભાવને લીધે મહારાજાઓનું પ્રતિદિન એક પહોર સુધીમાં જે એક
કંઈપણ આપી શકે નહિં એવા કુતર્કને પણ કોડને આઠ લાખ સોનૈયાનું દાન થાય છે, તે દાન
અત્રે સ્થાન રહેતું નથી. એક પહોરની અપેક્ષાએ અને એક ક્રોડ ને આઠ લાખની અપેક્ષાએ જ મહાદાન તરીકે ગણેલું નથી.
ભવ્ય હોય તે જ દાન પામે. તેમજ લાગલાગટ ત્રણસો સાઠ દિવસ લગી તે ૨. જગતના વ્યવહાર પ્રમાણે ઉત્તમ મનુષ્યોથી પ્રમાણે દેવાય છે તેથી પણ ભગવાન તીર્થકરોના
સ્પર્શાવેલી રજ પણ પવિત્ર ગણાય છે અને દાનને મહાદાન તરીકે ગણેલું નથી. ભગવાન
તે રજના સ્પર્શથી પણ અધમમનુષ્યો જીનેશ્વરોના દાનને મહાદાન તરીકે ગણવામાં
પોતાની અધમદશા છોડીને શુદ્ધદશાને પ્રાપ્ત કારણો નીચે પ્રમાણે જાણવાં.
કરે છે અને તે જ હિસાબે દરેક મતવાળાએ તીર્થકર મહારાજનું દાન ઇચ્છા પ્રમાણે મલે.
પોતપોતાના પૂજ્યપુરૂષોના સ્થાનોને પણ
ઉત્તમ ગણી તેની યાત્રા કરવાનું રાખ્યું છે. ૧. ભગવાન તીર્થંકર મહારાજના દાનની વખતે
તે હિસાબે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન કે શહેરના ત્રિક, ફૂગ્વાટક, ચતુષ્ક, ચત્વર, જેઓના પરિણામ અનેક જન્મોથી જગતનું રાજપથ, મહાપથ, વિગેરે દરેક સ્થાનોમાં
હિત કરવાના જ વર્તી રહેલા છે. જગતમાં એવી ઉદ્ઘોષણા કરવામાં આવે છે કે
કોઈનું પણ અહિત કરવું એ તો જેઓને ભગવાન જીનેશ્વરની પાસે આવો અને તમારી
જન્માન્તરથી પણ બંધ થઈ ગયું છે, તેવા જે ઇચ્છા હોય તે માગો, અર્થાત્ આ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કરસ્પર્શથી મહાદાનનો મૂળહેતુ કિમિચ્છકપણું છે. તે બાહ્યદ્રવ્ય કે જે પરિગ્રહરૂપ પાપનું સ્થાન કિમિચ્છકપણાને સમજવાની સાથે સુજ્ઞ છે. છતાં તે સુવર્ણ રજતાદિ બાહ્યદ્રવ્ય એટલું મનુષ્યોએ એ પણ સમજવાનું છે કે જેમ દેવતા બધું પવિત્ર થાય છે કે તે ભગવાન જીનેશ્વર પ્રસન્ન થયા છતાં ભક્ત મનુષ્યને વરદાન મહારાજાઓના હાથથી સ્પર્શીને દેવાયેલું આપી જે જોઈએ તે માગવાનું કહે છે. છતાં
સંવચ્છરદાન ભવ્યજીવ જ મેળવી શકે છે. તે ભક્તજનના મનોરથો પોતાના ભાગ્ય
અર્થાત્ અભવ્યજીવો કે જેઓ કોઈપણ કાળે પ્રમાણે જ થાય છે, અને તેથી તે ભાગ્ય મોક્ષે જવાના નથી, તેમ મોક્ષે જવાને લાયક પ્રમાણેના વચનોથી જ દેવતા પાસે માગણી પણ નથી. તેવા અધમપુરૂષો તો ભગવાન કરે છે. તેવી જ રીતે અહિંપણ શ્રીજીનેશ્વર જીનેશ્વરના દાનને પામતા જ નથી. અર્થાત્
Page #463
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જીનેશ્વર ભગવાનના સંવચ્છરદાનને ગ્રહણ કહેવામાં સુન્નમનુષ્ય તો કોઈ દિવસ આંચકો કરવું તે ખરેખર ભવ્યપણાની છાપ લેવા જેવું ખાય જ નહિ. (ધ્યાન રાખવાની જરૂર છે છે અને તેથી તે મહાદાન કહેવાય તેમાં કે દ્રવ્ય ક્ષેત્રાદિકને પામીને જેમ તે તે આશ્ચર્ય નથી.
દ્રવ્યક્ષેત્રાદિક અશુભ હોય તો તે અશુભ સ્ત્રીઓ સંવચ્છરી દાન ન લે.
દ્રવ્યક્ષેત્રાદિકને લીધે અશાતાવેદનીયનો પ્રચુર
ઉદય થાય છે. તેવી જ રીતે શુભ ૩. ત્રિલોકનાથ તીર્થકર ભગવાને દેવાતું
દ્રવ્યોત્રાદિકનો સંબંધ થતાં તે સંવચ્છરદાન કેવળ પુરૂષોને જ લેવાનું હોય
અશાતા વેદનીયનો ઉદય રોકાઈને છે. કોઈપણ સ્ત્રીવર્ગને તે સંવચ્છરદાન
શાતાવેદનીયનો ઉદય પોતાનું જોર દર્શાવે છે. લેવાનું મન થતું જ નથી અને કોઈપણ સ્ત્રી
તેથી ભગવાન્ તીર્થકર મહારાજના હાથથી તે લેવા જતી જ નથી. (આ વાતને
સ્પર્શીને આવેલું દ્રવ્ય શુભદ્રવ્યરૂપે હોય અને સમજવાથી ભગવાન મહાવીર મહારાજના
તેથી છ માસ સુધી તેનો પ્રભાવ રહે, અને સંવચ્છરી દાનની વખતે દરિદ્રબ્રાહ્મણની સ્ત્રી રોગોત્પત્તિ ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય તે સ્થાને હાજર છતાં સંવચ્છરદાન કેમ ન નથી. ઔષધાદિકની માફક તે સંવચ્છરીવાળા મેળવી શકી અને શા માટે દાન સપૂર્ણ થયા દ્રવ્યથી પહેલાંના છ માસના રોગો નાશ પામે પછી પરદેશથી રખડીને નિર્ધનપણે આવેલા
તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી.) : પોતાના ધણીને દાન વખતે પરદેશ જવા સંબંધી ઓલંભો આપ્યો. તેનો ખુલાસો અહિં
દેવતાઓનું પણ સંવચ્છરી દાન માટે બરોબર થઈ જશે. કેમકે સ્ત્રીઓને તે દાન ચાચકપણું લેવાનો અધિકાર નથી, તેમ તેણીઓને તેવી ૫. જગતમાં એ વાત તો જાણીતી છે કે દેવતાઓ ભાવના પણ થતી નથી.
મનુષ્યોને વરદાન દઈને નવી નવી વસ્તુઓ
અર્પણ કરે છે, પણ દેવતાઓ કોઈની પણ સંવછરી દાનનો રોગનાશ ઉપર પ્રભાવ.
આગળ વાચક તરીકે આવતા નથી, છતાં ૪. જગતમાં અનેક વૈદ્યો અનેક સ્થાને અનેક
ભગવાન જીને શ્વર મહારાજાઓના રોગીઓની દવા કરવાવાળા હોય છે. છતાં સાંવત્સરિકદાનોમાં તો તેવા દેવતાઓ પણ જે વૈદ્યને યશકર્મનો ઉદય હોય છે તેના હાથે
યાચક તરીકે આવીને ઇચ્છા પ્રમાણે દાન દેવાયેલી સામાન્ય દવાથી, પણ બીજાઓએ
લઈ જાય છે. અર્થાત્ કહેવું જોઈએ કે જો ઉંચા પ્રકારના અનેક જાતના ઔષધો આપ્યા
કોઈ પણ દાનને મેળવવા માટે દેવતાઓ છતાં તે બીજાઓના અપયશ કર્મને લીધે જે
તરસતા હોય, તો તે માત્રત્રિલોકનાથ તીર્થકર દરદો નાશ પામેલાં નથી હોતાં, તેવાં દરદોનો
ભગવાનોનું સાંવત્સરિકદાન જ છે. આ પણ નાશ થઈ જાય છે. તેવી રીતે ભગવાન અપેક્ષાએ પણ તીર્થકર ભગવાનના દાનને જીનેશ્વર મહારાજના સંવચ્છરદાનનો પણ
મહાદાન કહેવું એ વ્યાજબી જ ગણાય. એવો અચિંત્ય પ્રભાવ છે કે એ દાન લેનારને
દાન લેવાથી ધર્મપ્રેમી અને તત્વપ્રેક્ષકપણાંની છ મહિના સુધી નવો રોગ થતો નથી અને તે દાન લેવાની વખત પહેલાં છ માસથી
પ્રાપ્તિ. થયેલા રોગોની શાન્તિ થઈ જાય છે. આવી ૬ ઉપર જણાવેલા પાંચ કારણો કરતાં છઠ્ઠું કારણ રીતના અપૂર્વ પ્રભાવવાળા દાન મહાદાન
(જુઓ પા. ૩૭૪)
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ, તા
#માધાનઠાર: મા - - ટ્યકલશાસ્ત્ર પ્રાઈંગત આગમો વ્હાટક,
*
માતા , . / ગનાને મન , , , + મકવાદક
એ છે કે ડખા પડદા પર
*
.
MS) શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
રસોથળ:
પ્રશ્ન ૯૧૦-જે વખતે પૂનમે ચોમાસી થતી હતી પ્રશ્ન ૯૧૧ - મેઘકુમારના જીવે હાથીના છેલ્લા ત્યારે ચૌદશે પખી અને પૂનમે ચોમાસી થતી હતી ભવમાં દાવાનળથી બચવા માટે માંડલાં ત્રણ કર્યા અને હમણાં ત્રણ ચોમાસીએ પખી નથી થતી, કે એક કર્યું ? તેથી પકુખી પડિક્કમણાની સંખ્યા ઘટી તેનું કેમ? સમાધાન - સામાન્ય રીતે કલ્પસુબોધિકા વગેરેમાં સમાધાન- ચૌદશે પકખી અને અષાઢી આદિ એક માંડલું કર્યું અને કહે છે, વર્ષાના આદિ મધ્ય પૂનમે ચોમાસીએ નિયમ હતો, પણ પૂર્વધરોએ
અને અંત્ય ભાગમાં તે એક માંડલાના તૃણવૃક્ષાદિનો
નાશ કરતો હતો એમ કહે છે, પણ મલધારિ આચરણા ચૌદશે ચોમાસીની કરી, તેથી પખી તે
મહારાજ શ્રી હેમચંદ્રજી ભવભાવનામાં ત્રણે માંડલા દિવસે નથી થતી. પખી ચોમાસી ભેગાં ન થાય ત્રણ વખત જુદાં જુદાં જણાવે છે અને સાથે જણાવે તેથી તે પકખી બંધ કરી. આચરણને બહાને છે કે પહેલું અને બીજું માંડલું ભરાઈ ગયેલું દેખીને વર્તમાનમાં શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દઈ પર્વો ત્યાંથી પાછો વળી ત્રીજે માંડલે ગયો. ઉડાવવાની કોઈ વાત કરે તો તે માર્ગ કહેવાય નહિ.
પ્રશ્ન ૯૧૨ - શાસ્ત્રકારો નિરંશ હોવાથી કર્મમાસ શું કાલકાચાર્ય મહારાજે એક દિવસ સવચ્છરીમાં
વ્યવહારમાં લેવાનું કહે છે તો ધાર્મિકપર્વોની સકારણ પાછળ કર્યો તો એ બહાને નિષ્કારણ આરાધના કયા માસની અપેક્ષાએ કરવી ? અલ્પજ્ઞ એક દિવસ વળી પાછળ કરી લે ?
સમાધાન - પાક્ષિક ચૌમાસી અને સંવર્ચ્યુરીમાં કલ્પનાથી આઠ દિવસની ઓળી અને સાત દિવસની
पन्नेरसाहं राइंदियाणं एक्कसयबीसराइंदियाणं अने અઠ્ઠાઈ પણ તે ભેળસેળ તિથિવાળાને માનવી પડશે.
તિથિન્કરાવિયાપ એમ અનુક્રમે બોલાય છે રૂપૈયામાં આનો સમાય તો પછી પખી ચોમાસી તે જો કર્મમાસની અપેક્ષા ન લઈએ તો બોલી શકાય અને સંવર્ચ્યુરી એ દિવસ કેમ કરાય છે ? તથા જ નહિં. કારણ કે નક્ષત્ર ચંદ્ર સૌર કે અભિવર્ધિતમાંથી સંવચ્છરી કરનારને રાઈદેવસી આદિ કરવાની કોઈપણ માસની અપેક્ષા લેતાં બરોબર પંદર, એકસો જરૂર શું નહિ રહે ?
વિસ અને ત્રણસે સાઠ દિવસ પક્ષ વગેરેમાં થાય
Page #465
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
: •
• • • • • • • • • • •
૩૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જનહિ.એટલે પક્ષ વગેરેના રાત્રિદિવસ જે સંખ્યામાં નિયમો શરૂ કરવા અને તે તે તિથિઓ સમાપ્ત થાય બોલાય છે તે કર્મ માસની અપેક્ષાએ જ બોલાય છે. ત્યારે ત્યારે તે શાલ આદિના નિયમો પૂરા કરવા પ્રશ્ન ૯૧૩ - બીજ પાંચમ આઠમ અગ્યારસ આદિ એ વ્યાજબી કેમ ન માનવું ? તિથિઓ ચંદ્રમાસની તિથિઓની અપેક્ષાએ થાય કે સમાધાન - શાસ્ત્રકારોએ પકખી ચૌમાસી અને કર્મમાસની અપેક્ષાએ થાય ?
સંવચ્છરી માટે ઉપવાસ છઠ્ઠ અને અઠ્ઠમની તપસ્યા સમાધાન - શાસ્ત્રકારો ચોક્કા શબ્દોથી તિથિની કરવાની જરૂર જણાવી છે અને તે ઉપવાસ આદિ ઉત્પત્તિ ચંદ્રના ચાર ઉપરથી જ જણાવે છે માટે પચ્ચખાણોમાં સૂરે ૩૪૫TU આદિ પદો રાખેલાં છે, બીજ આદિ તિથિઓ ચંદ્રમાસની અપેક્ષાએ થાય તેથી બીજ આદિ તિથિઓની આરાધના કરનારે છે. પકુખી ચૌમાસી અને સંવચ્છરી જે કર્મમાસની શીલ આદિના નિયમો સૂર્યોદયથી શરૂ કરવા જ અપેક્ષાએ પનરસઆદિ દિવસોવાળા બોલાય છે જોઈએ અને બીજો સૂર્યોદય થાય ત્યાં સુધી પાલવા તેની પણ ચૌદશ આદિ તિથિઓ તો ચંદ્રના ચારની જ જોઈએ. વળી શાસ્ત્રોમાં આઠમ ચૌદશ પૂનમ અપેક્ષાએ જ લેવાય છે અને તેમાં ચંદ્રની અને અમાવાસ્યાને દિવસે સંપૂર્ણ પૌષધ પાળવાનું અપેક્ષાવાળી તિથિઓ પણ પન્નર વગેરે જરૂર હોય જણાવેલ છે અને સંપૂર્ણ પૌષધવ્રત પણ સંપૂર્ણ છે. જૈનજ્યોતિષ પ્રમાણે તિથિનો ક્ષય જો કે દરેક
અહોરાત્રને અંગે છે. રાત્રિભોજનની વિરતિ પણ બાસઠમે દિવસે થાય છે. છતાં તિથિ ત્યાં નાશ
સૂર્યના આથમવા પછી થતી રાત્રિને અંગે જ છે, પામતી નથી. માત્ર જે તિથિ સૂર્યોદયને ફરસતી નથી તેનો ક્ષય થયો એમ જૈનજ્યોતિષ માને છે. એટલે માટે વ્રતપચ્ચકખાણમાં સૂર્યના ઉદય અસ્તનો જ જેમ કર્મ માસમાં પક્ષ આદિના પનર આદિ દિવસો પૂરો સંબંધ છે, એમ માનવું જ જોઈએ. જો કે હોય છે તેમજ પાક્ષિક આદિ પ્રતિક્રમણોની વચ્ચે અહોરાત્રની ઉત્પત્તિ સૂર્યના ઉદય અને અસ્તથી જ તિથિઓ પણ પન્નર વગેરે બરોબર થાય છે. એટલે છે પણ સૂર્ય માસ ૩૦ દિવસનો હોવાથી તેને તિથિ ક્ષય પામે ત્યારે સૂર્યોદય તે તિથિમાં ન હોય, સૌરતિથિ કહેવાય જ નહિ. અર્થાત્ ક્ષમણક આદિનો પણ તિથિનો નાશ તો છે જ નહિં અને એવી જ ઉચ્ચાર કર્મમાસની અપેક્ષાએ તિથિઓની આરાધના રીતે લૌકિકટીપ્પણા પ્રમાણે તિથિ વધે તો પણ તે ચંદ્રમાસની અપેક્ષાએ અને વ્રતનિયમાદિ અહોરાત્રની પડવા બીજ આદિ પન્નર તિથિયોને નામે જ હોય . અપેક્ષાએ કરાય છે. આમ હોવાને લીધે ઋતુમાસ છે. માટે બે સૂર્યોદયને ફરસનારી તિથિ વધી કહેવાય જ્યારે બે થાય ત્યારે એક અવમાત્ર માનીને તેની તે પડવા આદિ પન્નરથી અન્ય કોઈ સોલમી તો આગલી તિથિને ક્ષીણ માનવાની જરૂર થઈ જાય તિથિ હોય જ નહિં. માટે પન્નર આદિ બોલવું તે છે પણ વૃદ્ધિ તો તિથિની હોય જ નહિં, પણ શાસ્ત્રોમાં જ વ્યાજબી છે.
જે અતિરાત્ર કહીને વૃદ્ધિ જણાવે છે તે તિથિની વૃદ્ધિ પ્રશ્ન ૯૧૪ - બીજ આદિ તિથિઓની જ્યારે માટે કે સૂર્ય દિવસની વૃદ્ધિ માટે નથી પણ આરાધના કરવાનું શાસ્ત્રકારો કહે છે ત્યારે તે તે અહોરાત્રની વૃદ્ધિ માટે છે. જો તિથિ લઈએ પછI, બીજ આદિ તિથિઓનો આરંભ જ્યારે જ્યારે થાય વધવી જોઈએ અને સૌર દિવસ લઈએ તો ૬'/ ત્યારે ત્યારે તે તે બીજ આદિ તિથિઓના શીલ આદિ : દિવસ વધે માટે અહોરાત્ર જ છે વધે એમ સમજવું.
Page #466
--------------------------------------------------------------------------
________________
3७४
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ પ્રશ્ન ૯૧૫ - તું બાલક છે અણસમજું છે અને જણાવી મરણની અનિયમિતતાથી સંયમની ધર્મનો અજાણ છે એવા માતાપિતાના કથનના ઉતાવળ અને કુટુંબનું અશરણપણું જણાવી ઉત્તરમાં જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો ચારેગતિથી બચાવનાર સંયમનું શરણપણે જણાવ્યું, તે જાણું છું એમ જે કહેવું તે વ્યાજબી છે ? તેથી મા-બાપે દીક્ષા અપાવી.) આ હકીકત માટે સમાધાન - અતિમુક્તમુનિ માતાપિતાને એમ જુઓ અંતગડસૂત્ર ૨૪ જણાવે છે કે રાગ અને દ્વેષ એ બે આલવાળો હોય અતિમુક્ત વાર માપિતરો પર્વ 40તે બાલ કહેવાય, પણ હું તો રાગદ્વેષને ટાળવા તૈયાર વાસ તાવ તુને પુત્તા ? સંવુ , વિ તુને છું અને તેમાં ખરી સમજણ મરણથી બચવામાં નાસિ ગમે ? તો જ એ અતિમુરે મારે ગણાય અને દુર્ગતિથી આત્માને બચાવવામાં સમાપિથરો પર્વ ૩૦ – પર્વ નું ગમતાવા ? સમજણ ગણાય. તેમાં આયુષ્યના અભાવથી મરણ વેવ ના મિ તે વેવ ન યામિ , વેવ ન થાય છે એ સમજું છું. પણ મારું મરણ ક્યાં કેમ થાપાણિ તે વેવ નાણાપ, તપુ તે ગરૂ મુત્ત માર કેટલે કાલે અને ક્યારે થશે? એ હું જાણતો નથી અમાપિયો પર્વ ao – ન તુવં પુત્તા ! વેવ (અર્થાત અનિયમિતપણે મરણ આવે છે માટે નાસિ નાવ તે વેવ નાસિ ?, તo ગતિમત્તે સમજની સાથે જન્મમરણને ટાળનાર સંયમમાર્ગ મારે મમાપિયો, પર્વ-નાળાપિ મમતાતો! લેવો જોઈએ.) વળી કઈ પ્રકારના કર્મો જીવો બાંધે ના નાણાં પ્રવાસ મરિયલ્વે, ર નામ છે કે જેથી જીવો નારક તિર્યંચ મનુષ્ય અને દેવની अम्मतातो ! काहे वा कहिं वा कहं वा केचिरेण ગતિમાં ભમે છે, તે નથી જાણતો છતાં પણ પોતાના वा?, न जाणामि अम्माताओ ? केहिं कम्माययणेहिं કર્મોથી જીવો ચારે ગતિમાં ભમે છે એમ જાણું છું. નવા એરતિgિ નોનિમણુસહુ ૩વવનંતિ (અર્થાત્ ચારેગતિમાંથી બચવા માટે મારા આત્માને जाणामि णं अम्मातओ ! अहा सतेहिं कम्माणेहिं સંયમમાં જોડી દઉં છું કે જેથી તે કર્મો લાગે જ जीवा नेरइय जाव उववजंति. નહિ. આવી રીતે પોતાનામાં બાલપણાનો અભાવ
(અનુસંધાન પા. ૩૭૪ થી ચાલુ) સુજ્ઞપુરૂષોએ ઘણું જ સમજવા જેવું છે અને તે છઠું. કારણ એ છે કે ભગવાન જીનેશ્વર મહારાજાએ આપેલું સાંવત્સરિકદાન જે જે દેવતા કે મનુષ્યના હાથમાં જાય છે તે દેવતા કે મનુષ્ય તે લીધેલા દાનના પ્રભાવે જ શુદ્ધ ધર્મકાર્યને વિષે ઉદ્યમ કરવાવાળા જ થાય છે. એટલું જ નહિ પણ તે દેવતા અને મનુષ્યો તે સાંવત્સરિકદાનમાં મળેલા દ્રવ્યના પ્રતાપે જ હેય અને ઉપાદેય પદાર્થોને હેય ઉપાદેય પણે યથાસ્થિત રીતિએ જાણવાવાળા થાય છે.
ઉપર જણાવેલી હકીકત ધ્યાનમાં લેનારા સજ્જનો તીર્થંકર મહારાજનું જે સાંવત્સરિકદાન એ મહાદાન કેમ કહેવાય છે તે હેજે સમજી શકશે અને એ સાંવત્સરિકદાનનું મહાદાનપણું સમજવાથી બાહ્ય દ્રવ્યદાન દેવામાં પણ ત્રિલોકનાથ તીર્થકર મહારાજાઓ કેવા પરોપકારને પ્રગટાવનારા થાય છે તે સમજી શકાશે. આવી રીતે સંવચ્છરી દાન દ્વારાએ ભગવાન જીનેશ્વરનું પરોપકાર લીનપણું વિચારી હવે નમિ વિનમિતે અંગે જે પરોપકાર લીનપણું તે ભગવાન ઋષભદેવજી મહારાજને અંગે વિચારવાનું છે તે વિચારીએ.
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭
ગતાંકથી ચાલુ
ખરતરો ગણાય તેમાં આશ્ચર્ય શું? આ વાત તો પુત્યંતરનિપUવો નેત્ર નિદUTો ખરતરોને પણ કબુલ જ છે કેમકે શ્રી વીસ સંગાથા gયય ને વધુ જિનેશ્વરસૂરિજીએ જ ૧૦૮૦ માં જાવાલમાં I૪૮ વ્યાધ્ય-પુસ્તક્ષત્તિનિયાહૂ-ઘરતર- બનાવેલ શ્રી અષ્ટકજીની ટીકા શ્રી જિનચંદ્રસૂરિજીની નિશ્વિતપુતચિહ્મપુસ્તળનારદપુષ્યિ : સંવેગરંગશાલા અભયદેવસૂરિજી મહારાજના અનેક સમાનીતપુતામ્ યો નિયસ્તસ્માન્ પ્રસિવુિં વિવરણો તથા શ્રી જિનેશ્વરસૂરિજી અને શ્રી શિનોfaufત્રિવનાશ નેસનો નિરવ અભયદેવસૂરિજીની પરંપરાવાળા આચાર્યોના ગ્રંથો નનપ્રસિદ્ધનાત તક્ષ િવદુ વ્યક્તિ યથા થી તથા યાવત્ જિનવલ્લભ અને જિનદત્તના ગ્રંથોમાં પણ રતર: ક્ષીપાવર: મારો પ્રસ્તાવોઐ: સ્વરે ખરતરગચ્છ તરીકેનું નામનિશાન જ નથી. वक्तुमप्यशक्ताः संजाताः
ખરતરની ખાંપણને તો જિનપતિ પછી જ પ્રખ્યાતી ખરતરે લખેલા પુસ્તકથી બીજાં જે નાડલાઈ મળી છે. એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે શ્રી આદિથી લવાયેલા પુસ્તકથી જે નિર્ણય થયો અને જિનેશ્વરસૂરિથી ખરતર નીકળ્યા જ નથી. આ બધી જિનમંદિરોમાંના શિલાલેખોના અક્ષરોના સદભાવથી હકીકત માત્ર સત્યતાની ખાતર લખવી પડે છે. બાકી જેસલમેરમાં તે ખરતરોનું ખોટું લખાણ કરવાનું તો જૈની નામ ધરાવનાર કે ભગવાન મહાવીર કરતુત ખુલ્લું થયું અને સેંકડો જનોમાં જાહેર થયું મહારાજના શાસનમાં ગણાતા જીવો કંઈ ઉત્તમ જ અને તેને લીધે ખરતરો એવા થઈ ગયા કે ઉંચે હોય અને અધમ કે અધમાધમ ન હોય તેમ નથી. સ્વરે બોલવાની પણ તેઓમાં તાકાત રહી નહિ. માટે શ્રી જિનેશ્વરજીથી ખરતરો થયા હોય તો પણ ભગવાન મહાવીર મહારાજના શ્રીગુણચંદ્રસૂરિજી જિનવલ્લભ અને જિનદત્તની હલાહલ વિષ જેવી કે જેઓ શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી પ્રરૂપણાનું પાન કરનારો ગચ્છા થાય તો તે આખોએ અભયદેવસૂરિમહારાજના પ્રસન્નચંદ્રના કથનથી પૂર્વજના નામને અજવાલી દિશાએ લઈ જવા કરતાં ચરિત્રને કરનારા છે તેઓ પોતાની પરંપરા અન્ય દિશાએ જ લઈ જાય છે. ખાતરોનો ધંધો જણાવતા સહિત ચંદ્ છન્નમિ એમ જણાવે મોટાના નામે ચરી ખાવાનો હોવાથી જ તો છે. પરંતુ ખરતરપણાનું નામનિશાન પણ જણાવતા ૩પશસતિ કરનારને રેગ્ય: પ્રતિષ્ઠામાપત્રો, નથી. સુજ્ઞપુરુષો હેજે સમજી શકશે કે જો શ્રી કચ્છ: રતરામથ: એમ શ્રી અભયદેવસૂરિજીના જિનેશ્વરસૂરિજીથી ખરતરગચ્છ નીકળ્યો હોત કે વર્ણનમાં લખવું પડ્યું અને મહારાજ તેઓને જો ખતરોનું કલ્પેલું ખડતલના પરાવર્તનમાં વિજયદાનસૂરિજીને પ્રઘોષે કહેવડાવે છે. એમ થયેલું ખરતર બિરૂદ મળ્યું હોત તો શ્રી જણાવવું પડ્યું. ખરતરો પણ ખરતરની ઉત્પત્તિથી ગુણચંદ્રસૂરિજી જરૂર ચાંદ્રકુલની માફક અભયદેવસૂરિજીથી તો માનતાં નથી અને શ્રી ખરતરગચ્છને પણ જણાવત અને જ્યારે શ્રી અભયદેવસૂરિ મહારાજ પોતાને ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિજીની પરંપરાવાળા જ શ્રી તરીકે જણાવતા નથી તો પછી ખરતરગચ્છની ગુણચંદ્રસૂરિજી પોતાને ખરતરની પટ્ટપરંપરામાં કે પ્રતિષ્ઠા શ્રી અભયદેવસૂરિજીથી શી રીતે થઈ તે ગચ્છમાં ન જણાવે તો પછી નિર્માતા અને ગણાય ? પરંતુ ઉપર જણાવ્યું તેમ જિનપતિએ
વિદિયા સહુસંત એ માત્ર ગુણને જણાવનાર જ પોતાના કે પોતાના પૂર્વજોના નામે પણ પ્રતિષ્ઠા વિશેષણ તરીકે રહે અને રિયર કે ઉરિયા લખી મેળવી શકાય તેમ ન રહ્યું તેથી શ્રી અભયદેવસૂરિજીને નાંખનારા ખોટા દસ્તાવેજ બનાવનારા જેવા જ નામે અને શ્રી જિનેશ્વરસૂરિજીના બહાને પ્રતિષ્ઠા
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ મેળવવા માંડી અને એ પ્રતિષ્ઠાની લાલચમાં જ અનુકૂલતાથી વસતિવાસને માટે મળેલી જગ્યાનો ખરતર નામધારી ભવભયને નહિં ધારણ કરનાર અધિકાર છે. તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ટીકામાં શ્રાવક પ્રતિક્રમણવૃત્તિમાં અને શ્રી મહાવીર ઘણુ તેને અનુસરતો જ અધિકાર છે તેને ખરતર ચરિત્રઆદિમાં ખોટાં વિશેષણો ઘુસેડયાં. આ વાત જિનપતિએ ચૈત્યવાસિઓનો વાદવિવાદ અને જીત મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીના હાથમાં આવી કલ્પી લીધાં. ચૈત્યવાસિયોએ સ્વપ્ન પણ નહિં ધાર્યું અને પછી તેઓશ્રીએ તે ખરતરોના સ્થાને સ્થાને હોય કે ભગવાન જિનેશ્વરસૂરિજીને જે અનુકૂલતા હાલહવાલ કર્યા.ખરતરોને તેથી તે મહાપુરુષ સામે રાજાના અનુરોધથી કરી આપીએ છીએ તેને બદલે ધૂલ ઉડાવવાનું થયું. સૂર્ય જેમ ધૂળ ઉછાળનારને આ ખતરો આ લોકોએ હરાવ્યા એવો અર્થ ગણે નહિં તેમ સૂર્યની કિંમત કરનારા પણ તેના ઉઠાવશે. અર્થાત્ આમાંથી ખરતરો થશે અને તેમાં ઉછાળનારને ગણતા નથી. તેવી રીતે આત્મકલ્યાણના અમોને હાર ખાનારા કહી વગોવવા જેટલા ખપી થઈને સાચા માર્ગને ગણનાર જીવો આ હરામખોર પાકશે. વળી રાજા દુર્લભસેને કલ્પનામાં પ્રવચન પરીક્ષા જે વાસ્તવિક રીતે પણ નહિં લીધું હોય કે મારા વડીલો તરફથી કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ છે તેની કિંમત સમજશે ચૈત્યવાસિઓને પાટણમાં બીજા પક્ષવાળાને પેસવા અને તે યોગ્ય જ છે.
ન દેવા એવું જે લખી આપવામાં આવ્યું છે તેનો ખરતરના જિનપતિની કલ્પનાનાં બીજો ક્યાં બચાવ થાય અને પુરોહિતની વિનંતીનો તથા ગુણિ અને તે ચીજોનો વપરાશ કેવી રીતે કર્યો ? તે સત્કારનો લાભ પણ મળે એમ ધારી હું વિચારીએ.
ચૈત્યવાસિઓના પક્ષને અનુરોધ કરીને આ
ગુણિજનોને ચૈત્યવાસિઓએ કહેલે સ્થાને વસાવું છું ૧ અષ્ટકજીની ટીકામાં આપેલો જે
તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકનારા ભદ્રંભદ્રો ૧૦૮૦ સંવત્સરની સંખ્યા ઉપયોગમાં લીધી. (જો
ચૈત્યવાસિઓની જીતના બિરૂદમાં ફેરવશે. સુજ્ઞપુરૂષો કે તે ૧૦૮૦ની વખતે આચાર્ય મહારાજ શ્રી
ખરતરોને પૂછી શકે છે કે શ્રી જિનેશ્વરસૂરિજીની જિનેશ્વરસૂરિજી શ્રી બુદ્ધિસાગરજી આચાર્ય અને
પહેલાં પાટણમાં વસતિવાસિઓનો કયા કારણથી ભગવાન અભયદેવસૂરિજી એ ત્રણે જાવાલમાં છે.)
પ્રવેશ રોકાયો હતો ? વસ્તુસ્થિતિથી જો આચાર્ય મહારાજ શ્રી જિનેશ્વરસૂરિજીએ તે કાલમાં
ચૈત્યવાસિઓના પક્ષને લીધે રોકાયો હતો એમ, જાવાલમાં શ્રી અષ્ટકજીની ટીકા રચી છે શ્રી
હોય તો પછી વિવાદ અને જીતની કલ્પના એ અભયદેવસૂરિજીએ તે સુધારી છે અને મહારાજ
ગામમાં પેસવાના સાંસા અને પટેલને ઘેર પાણીનો બુદ્ધિસાગરજીએ બુદ્ધિસાગર નામનું વ્યાકરણ પણ
ઉખાણો જ સફલતા પામ્યો. કદાચ કહેવામાં આવે ૧૦૮૦ માં જાવાલમાં જ રચેલું છે. વળી એ બીના
કે કોઈક વખત ચૈત્યવાસિઓએ વસતિવાસીને પણ હેજે સમજાય તેવી છે કે જો તે શાલમાં
પાટણમાં હરાવ્યા હોય અને તેથી વસતિવાસિઓને પાટણમાં ચૈત્યવાસીયો સાથે વાદ થયો હોય અને
પાટણ છોડવું પડ્યું હોય તો શું જિનેશ્વરસૂરિજીને જીત મેળવીને વસતિવાસ સ્થાપન કરતાં જીત મળી
પૂર્વજોની પ્રતિજ્ઞાના લોપક માનો છો ? કહો કે હોય તો તે શહેર અને તે જીલ્લો સામાન્ય રીતે
પ્રતિજ્ઞા જાળવવાની ખાતર મલ્લવાદિજીને ભરૂચમાં છોડત જ નહિ.
જ બૌદ્ધો સાથે વાદ કરી મેળવવી પડી. તેમ શ્રી ૨ પ્રભાવકચરિત્રમાં દુર્લભ રાજાને જિનેશ્વરસૂરિજીને બીજે સ્થાને પણ વાદ કરીને જીત પુરોહિતે કરેલી વિનંતીથી તથા ચૈત્યવાસિયોની મેળવવી પડત, વસ્તુસ્થિતિએ ચૈત્યવાસિઓ સાધુના
Page #469
--------------------------------------------------------------------------
________________
શ્રી
આ
૩૭૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ આચારને ન પાળવાવાળા છતાં સાધુના આચારને ૬ કુમારિકાએ પુસ્તક કાઢયું અને તે જ કહેનારા હોવાથી ચૈત્યવાસ અને વસતિવાસનો દશવૈકાલિક હતું તે ઉપરથી વાદ થઈ જીત થઈ વિવાદ થવાનો સંભવ જ નથી. ખરતરના એ બધું શશશંગના ધનુષ્યવાળો આકાશકુસુમનો ગણધરસાર્ધશતકને વાંચનારાઓને માલમ હશે કે શેખરો પહેરીને આ વંધ્યાપુત્ર જાય છે એવી જિનવલ્લભના ગુરૂ કૂર્યપુરગચ્છીય જિનેશ્વરને ત્યાં કલ્પનાની માળા જેવું જ છે. દશ વૈકાલિકમાં અને સોમચંદ્ર (જિનદત્ત)ના ગુરૂ સર્વદેવને ત્યાં સાધુ ચૈત્યવાસનું ખંડન નથી તેમ દરેક સૂત્રમાં મુનિયોની આચારની જ વ્યાખ્યા હતી. વળી શ્રી દ્રોણાચાર્ય અકિંચનતા સિદ્ધ જ છે. કે જે ચૈત્યવાસિઓના આગેવાન હતા. તેમણે કરેલી શ્રી ઓધનિર્યક્તિની ટીકા છે. તેમાં એક ગ્રંથમાં ખોટી રીતે જિનપતિએ ગબગોળા હાંક્યા વસતિવાસનો નિષેધ કે ચૈત્યવાસનું વિધાન નથી. તેથી જ મહોપાધ્યાય ધર્મસાગરજીને આ પ્રવચન શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે પાસત્યાદિકો પ્રરૂપણાઓ તો પરીક્ષામાં ખરતરાનું વિશેષ ખંડન કરવું પડ્યું છે. સાચા જ હોય છે અને એટલા જ માટે યથાછંદોને તા.ક. હજી પણ જો તપાગચ્છવાળાને જુદા પણ પાડ્યા છે. તત્ત્વ એ છે કે ચૈત્યવાસ અને શાંતિમાં રહેવા દેવા હોય તો ગણધરસાર્ધશતક વૃત્તિ વસતિવાસનો વિવાદ જ નહોતો, ક્રિયા ભેદ તો અને દોલાવૃત્તિ જેવાં પુસ્તકોને ખરતરોએ જલશરણ જરૂર હતો. વળી જો આવો વિવાદ થયો હોત તો કરી નાંખવા તો પછી તેના ખોટા લેખો નહિં રહે પાટણમાં જ ચૈત્યવાસી
અને આ પ્રવચન પરીક્ષા જેવાનાં લખાણો મૂલે દ્રોણાચાર્ય પાસેજ સૂત્રની ટીકાઓ શોધાવત નહિં
નાસ્તિ કુત શાખા જેવાં થઈ જશે. જિનચંદ્રની અને તેઓ શોધી આપત પણ નહિં.
ચોપડી સમાલોચના માટે તેના પ્રકાશકે મોકલી છે ૩ આચાર્ય મહારાજ શ્રી તેથી જ આ નિબંધ છપાયેલી પ્રવચન પરીક્ષાને અંગે અભયદેવસૂરિજી વિવરણો કરવામાં મુખ્ય લખાયો છે. પ્રવચનવાળા હોવાથી તેમને પોતાના કરવા માટે
આ પ્રવચન પરીક્ષામાં જણાવેલા દશ વાદની કલ્પના અને જીતની વાતમાં શ્રી
કુપાક્ષિકોમાંથી ફક્ત એક આ ખરતરોના જિનેશ્વરસૂરિજીને ખોટી રીતે સંડોવ્યા.
અધિકારમાં જ તેની ઉત્પત્તિના સંવમાં વિવાદ ૪ પાટણની પરંપરા પ્રમાણે ૧૦૮૦ માં થયેલો છે. બીજા નવેની ઉત્પત્તિના વર્ષની સંખ્યામાં દુર્લભ રાજા ગાદી ઉપર જ નહોતો. કેમકે કોઈ વિવાદ આવેલો નથી અને કોઈએ તે વિવાદ દુર્લભરાજા તો ૧૦૭૭ા વર્ષે મરી ગયો હતો. શું ઉભો કર્યો પણ નથી. ખરતરો પોતાની ઉત્પત્તિ દર્લભરાજા ખરતરની ખાતર ભત થઈને આવ્યો
૧૨૦૪ માં માની લે તો આ વિવાદ આપોઆપ હશે ? જિનપતિની કલ્પનાઓ કહેવાય તો તો કોઈક
શમી જાય. વળી આખી પ્રવચન પરીક્ષામાં જો નવાજ પ્રકારની છે. શ્રી દર્શનસપ્તતિની ટીકા
મતની ઉત્પત્તિના કારણભૂત આચાર્યનો વિવાદ હોય વિગેરેથી દુર્લભ રાજાને ખરતરોએ પકડ્યો.
તો તે કેવલ ખરતરો માટે છે. ખરતરો શ્રી જિનેશ્વર ૫ રાજાના ભંડારની પણ વાદવિવાદ ન મહારાજ આદિને ખરતર હરાવવા ખોટી રીતે ન હોવાથી ખોટી કલ્પના જ છે. તે સમયમાં રાજાઓના પકડે પણ ઉત્તમાઃ સ્વઃ રદ્યાતા: એ ન્યાયને વર્ણનમાં જૈનભંડાર તે રાજાઓ પાસે હતા તેનું ધ્યાનમાં રાખી જિનદત્ત આદિની ખ્યાતિ શ્રી નામનિશાન પણ નથી.
જિનેશ્વરસૂરિજી અને શ્રી અભયદેવસૂરિજીના નામે
Page #470
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ ન રાખતાં જિનદત્તાદિની પોતા તરીકે પ્રસિદ્ધિ રાખે તે વાતનું ખંડન હોય જ ક્યાંથી? આ ગ્રન્થમાં તેમાં શું ખોટું છે ? જિનદત્તે પોતે તો શ્રી ખરતરના વિશ્રામમાં એકલી શ્રી અભયદેવસૂરિજીની જિનેશ્વરસૂરિજીનો વાદ જીત કે બિરૂદ એકકે જ ચર્ચા નથી પણ અધિક ઉસૂત્ર ઊનઉસૂત્રઆદિ ગણધરસાર્ધશતક આદિમાં લીધું નથી અને અનેક પ્રકારની ખરતર મતના અને અન્ય ગચ્છો ખરતરપણું પણ જણાવ્યું નથી. એ બધી લીલા તો આદિના લેખથી કરી છે. આ પ્રવચન પરીક્ષામાં ખરતરોના જિનપતિની છે અને તે જિનપતિની સેંકડો ગ્રંથોની સાક્ષીઓ આપીને વિષયને સ્કુટ લીલાને જિનપ્રભ કે જે પાછળથી તો તપાગચ્છ અને બનાવવા સાથે પ્રાસંગિક ઈતિહાસને પણ બરોબર તપાગચ્છીય આચાર્યની પરમભક્તિમાં આગળ ગોઠવ્યો છે. એ હકીકત સાક્ષી આદિના લીસ્ટથી થયો તેણે પૂર્વ અવસ્થામાં શણગારી દીધો તેથી જ “ જણાશે અને કયા કયા મતની કયા કયા વિશ્રામમાં મહોપાધ્યાયજીને આ પ્રવચન પરીક્ષા દ્વારા અને કઈ રીતિએ ચર્ચા કરી છે તે આ ગ્રંથમાં જિનપતિની લીલા ખુલ્લી કરવી પડી છે. અર્થાત્ છાપેલા મૂલબીજક અને અનુક્રમથી માલમ પડશે. ખરતરો જે કરે છે કે મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી યદ્યપિ આ ગ્રંથની કિંમત વધારે લાગશે પણ આવા પહેલાં કોઈએ પણ અભયદેવસૂરિજી ખરતરોમાં ચર્ચાત્મક ગ્રંથોનો પ્રચાર અલ્પ અને કોઈની મદદ નથી થયા એવું કહ્યું નહોતું તે અક્ષરે અક્ષર સાચું નહિં લેવાને તે આભારી ગણવી. છેવટે સમગ્ર છે. કેમકે જિનપતિ પહેલાં કોઈએ અભયદેવસૂરિજીને ગ્રંથને વાંચી વિચારી યથાસ્થિત તત્ત્વશ્રદ્ધા કરનારા ખરતરગચ્છીય તરીકે જણાવ્યા જ નહોતા તો પછી ભવ્યજનો થાય એવી આશા રાખી વિરમું છું.
આનંદસાગર જામનગર વૈશાખ શુક્લ ૧૫.
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંકથી ચાલુ)
ગુરુમહાત્માઓની જાતીઆદીકે કરીને નિંદા કરે, હાંસી કરે, તેઓની સેવામાં હાજર ન રહે, તેઓને અહિત કરનારો થાય, તેમનાં છિદ્ર જુએ, કથંચિત્ પ્રમાદની સ્ખલના જો ગુરુની થઈ હોય તો લોકોની સમક્ષ બોલે, અને તેમનાથી પ્રતિકૂળ વર્તન કરે, તે ધર્માચાર્યનો અવર્ણવાદ કહેવાય માંહેમાંહે સહન ન કરતાં દેશાંતરે ચાલ્યા જાય છે. મંદમંદ ચાલે છે, ગુરુને અંગે પણ કઠોર પ્રકૃતિવાળા રહે છે, ક્ષણમાત્ર રાગદ્વેષવાળા થાય છે, ગૃહસ્થો તરફ પ્રેમ દર્શાવે છે અને સર્વનો સંગ્રહ કરે છે, એમ બોલવું તે સાધુનો અવર્ણવાદ કહેવાય.
૩૭૯
તા. ૮-૬-૧૯૩૭
પોતાના સ્વભાવને છૂપાવે, બીજાના છતા ગુણો પણ ઢાંકી દે, ચોરની માફક સર્વની શંકા કરતો ગૂઢ આચારવાળો હોય તે માયી કહેવાય. એ પાંચ પ્રકારે કિલ્બિષિકી ભાવના જાણવી. સૌભાગ્યની પ્રાપ્તિ માટે બાલકોને સ્નાન કરાવવું, હોમ કરાવવો, મસ્તક ઉપર હાથ ફેરવવો, રોગ શમાવવા લુણ બાળવું, યોગગર્ભિત ધૂપ કરવો, અનાર્ય આદિ વેષો કરવા, ઝાડ આદિને ચલાવવાં, ઉપદ્રવની શાંતિ માટે થૂત્કાર કરવો કે બંધમંત્રાદિકે બંધન કરવું તે કૌતુકકર્મ ગણાય. રાખ, માટી કે સૂતર વડે કરીને, મકાન, શરીર કે ભાજનઆદિની રક્ષા કરવી, અથવા અભિયોગ આદિ કરવા તે ભૂતિકર્મ કહેવાય. પૂછવું તે પ્રશ્ન અથવા જે પોતે અંગુઠામાં, કરડાયેલામાં, ચાટલામાં, તરવારમાં, પાણીમાં કે ભિંતવિગેરેમાં કલ્પવિશેષથી ક્રોધી કે શાંત થઈને જુએ અને તે દ્વારા ઉત્તર મેળવે તે પ્રશ્ન કહેવાય. સ્વપ્નમાં વિદ્યાએ કહેલું શુભાશુભ નિમિત્ત બીજાને કહે, ઘંટિકાયક્ષે કહેલું સાંભળી ડોમ્બિ બીજાને શુભાશુભ કહે છે તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય. અતીત, વર્તમાન અને અનાગત ભેદે ત્રણ પ્રકારે શુભ અને અશુભનું નિમિત્ત હોય છે. આમાં શુભ અને અશુભપણું અધિકરણ થાય કે ન થાય તેની અપેક્ષાએ સમજવું. અર્થાત્ ફલની અપેક્ષાએ નહિં, માનસન્માનને માટે કૌતુકાદિને કરનારો અભિયોગિક કર્મ બાંધે છે, પણ અહંકાર રહિત શાસન-પ્રભાવના માટે અપવાદપદે તે કૌતુકાદિક કરે તો આરાધક થાય છે, ને તે કૌતુક આદિ કરનારો ઉંચ્ચગોત્ર બાંધે છે. હંમેશા ક્લેશ કરનારો, ક્લેશ કરીને પ્રશ્ચાતાપ નહિં કરનારો, અપરાધી અને નિરપરાધી બંનેને અંગે ખમાવ્યા છતાં પણ પ્રસન્ન નહિં થનારો જે જીવ તે ક્લેશી ગણાય છે. જેના પરિણામ આહાર, ઉપધિ અને શય્યામાં હંમેશાં લાગેલા રહે છે અને તે આહારઆદિકને માટે જ સાકાંક્ષપણે તપ અને ઉપધાન કરે છે તે સંતઋતપ કહીએ. નિમિત્તના ત્રણ ભેદોમાં એકેક નિમિત્ત સુખદુઃખાદિએ છ ભેદે છે. તે અભિમાન અને અભિનિવેશથી કહે તો આસુરીભાવના કહે છે. શક્તિમાન છતાં પણ પૃથ્વીઆદિકાયમાં જવા આવવામાં અત્યંત નિર્દય રહે અને તેમ કરીને પણ જે પશ્ચાતાપ ન કરે તે નિર્દય કહેવાય. દુઃખથી કંપતા બીજાને દેખીને કઠિન ભાવવાળો પોતે કંપે નહિ તેને વીતરાગોએ નિરનુકંપ કહેલો છે. પારમાર્થિકજ્ઞાનાદિમય માર્ગને જે દૂષિત કરનાર અને વિરુદ્ધ એવા માર્ગનો ઉપદેશ કરનાર એવો મનુષ્ય ઉન્માર્ગદેશક પોતાના અને પરના આત્માને અહિતકારી હોય છે. જ્ઞાનાદિ ત્રણ પ્રકારના માર્ગને જે દૂષિત કરે, સ્વભાવે મૂર્ખ છતાં પણ માર્ગ આચારનારાઓને દૂષિત કરે તે માર્ગદૂષક કહેવાય. વળી પંડિતમાની પોતાની તર્કશક્તિથી જ્ઞાનાદિમાર્ગને દૂષિત કરી, ઉન્માર્ગને પામે તે માર્ગવિપ્રતિપન્ન કહેવાય. મતિ વગેરેનો જુદા જુદા શાન અને ચારિત્રના ભેદોમાં મુંઝાય અથવા બીજાઓની ઘણા પ્રકારની ઋદ્ધિ દેખીને મુંઝાય તે પણ મોહભાવના
Page #472
--------------------------------------------------------------------------
________________
३८०
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭
કહેવાય. વળી જે સાચી રીતે કે કપટભાવે બીજાને મુંઝવે અને સમયાંતરે તેને જ મુંઝવીને આધીન
કરી લે તે મોહભાવના.
આ ભાવનાઓને ભાવવાવાળો સાધુ જો સંયમવાળો હોય તો દુષ્ટ દેવોમાં જાય છે અને ત્યાંથી ચ્યવ્યો થકો પણ અનંતા સંસારસમુદ્રમાં રખડે છે - ચારિત્રના વિઘ્નભૂત એવી આ ભાવનાઓને સર્વથા છોડે અને એવી ભાવનાઓને છોડવાથી જ સમ્યક્ચરણને પણ પામે.
आह १६३३, ववहार १६६४, अक्खंड १६६५, जो १६६६, कंदप्पा १६६७, किंतु १६६८, एआण १६६९, कय १६७०.
શંકા કહે છે કે એ કાંદર્ષિકી વગેરે ભાવનાઓ ચારિત્રની વિરુદ્ધ નથી, કેમકે અહીં જ કહેવામાં આવ્યું છે કે જે સંજત હોય અને તેવી ભાવનાઓ કરે તો પણ તેવા અસુર આદિ પ્રકારના દેવતામાં જાય, અને ચારિત્રરહિત હોય તે સાધુઓને તો દેવલોકની ભજના જાણવી ઈત્યાદિ કહ્યું છે. આવી શંકાનો ઉત્તર દે છે કે એ કાંદર્ષિકી આદિ ભાવનામાં વ્યવહારનયથી ચારિત્ર છે, કારણ કે તેવા અશુભ પરિણામ વગરનો પણ કોઈ કંદર્પાદિ ભાવના કરે, પણ નિશ્ચયનયે તો એ ભાવનામાં ચારિત્ર નથી, કારણ કે હંમેશાં ઉચિતપ્રવૃત્તિ હોય તો જ નિશ્ચયનયે અખંડ ગુણઠાણું માનેલું છે. સૂત્રમાં પણ જે માટે કહ્યું છે કે જે માણસ જે પ્રમાણે બોલે તે પ્રમાણે ન કરે તેના કરતાં બીજો મિથ્યાદ્રષ્ટિ કોણ ? કેમકે તે જુઠું બોલનાર અને તે બોલવાથી વિપરીત જુઠું કરનાર બીજાને શંકા કરતો મિથ્યાત્વને વધારે છે, અને શાસનમાં ચારિત્રની અંદર કરવા તો યોગ્ય પણે કંદર્પઆદિનો વાદ સંભળાતો નથી. માટે કંદર્પાદિનું સેવવું પણ ચારિત્રવાદને વિરાધનાર છે, પણ જે માટે ચારિત્રમાં પણ જાતિભેદે અસંખ્યાતા સંયમસ્થાનો કહ્યાં છે તેથી અહીયાં કદાચિત્ ભાવનાવાળા થયેલા હોય તો પણ તે ભાવનાઓ વર્જવી એમ કહેવામાં દોષ નથી, તેટલા માટે એ ભાવનાએ પહેલાં ભાવિત થયા હોય તેઓએ પણ ભાવપૂર્વક પશ્ચાતાપ આદિ કરીને અણશણ વખતે એ ભાવનાઓનો વિશેષે કરીને ત્યાગ કરવો જોઈએ. આ અધિકારમાં વિસ્તારથી સર્યું ! હવે સંક્ષેપથી સર્વનયે કરીને શુદ્ધ એવું ભક્ત પરિશાનામના અનશનનું બાકીનું વિધાન કહું છું. હવે તે જ શેષવિવિધ કહે છે;
वियउण १६७१, उव्वत्तइ १६७२, मेत्ती १६७३, सुह १६७४, इहरा १६७५, तय १६७६, तम्हा ૨૬૭૭, મોષ્ક્રિય ૧૬૭૮, તવ ૨૬૭૧, નં સો ૬૮૦, વિઘ્ન ૧૬૮o, તત્તો ૬૮૨, નો પુળ ૬૮૩, चोएइ, १६८४, गुरुकम्म १६८५, दुक्खं १६८६, अन्ने १६८७, मिच्छ १६८८, एत्थ १६८९, अण्णंपि १६९०, सव्वत्था १६९१, सो १६९२, एसो १६९३, सुक्काए १६९४, जे सेसा १६९५, तेऊ १६९६, एसो
१६९७.
આલોયણ લઈને, સંયમશુદ્ધિ કરીને, તે વખતને ઉચિત એવી સંલેખના કરીને, ત્રિવિધ અગર ચતુર્વિધ આહારનાં પચ્ચક્ખાણ કરે, ઉદવર્તન અને પરિવર્તન પોતાની મેળે કરે, ને કદાચ તે કરવામાં અસમર્થ હોય તો અપ્રતિબદ્ધપણે સમાધિ કરનાર એવું ઉર્તન બીજા સાધુઓ પાસે પણ કરાવે. વળી તીવ્ર પરિણામવાળો પરમસંવેગને પામેલો, શાસ્ત્રદ્વારાએ સત્ત્વ (જીવ) ગુણાધિક (અધિકગુણવાળા) કિલશ્યમાન (ખેદાતા, દુઃખી થતા) - અને અવિનેય (જેને સન્માર્ગે લાવી ન શકાય તેવા)માં જિનેન્દ્રવચનને અનુસરીને અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થભાવના અત્યંત વિચારે. શુભધ્યાનથી ધર્મ થાય
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ છે અને દેહની સમાધિથી જ પ્રાયે શુભધ્યાન થાય છે, માટે ધર્મને પીડા ન થાય તેવી રીતે દેહની સમાધિમાં પ્રયત્ન કરવો, નહિંતર છેવટનું સંઘયણ હોવાથી ધૈર્ય અને ધૃતિથી રહિત એવા દુર્બળમનવાળાને દેહની અસમાધિ હોય તો શુભધ્યાન તો ક્યાંથી હોય ? શુભધ્યાન ન હોય તો નક્કી તેને લેગ્યા પણ અશુભ થાય, અને તેથી પરભવમાં પણ અશુભલેશ્યામાં જ ઉપજે, માટે ગીતાર્થે શાસ્ત્રની આજ્ઞા મુજબ સર્વપ્રયત્નથી અનશનવાળાને શુભધ્યાન મેળવી દેવું. અપ્રતિપાતિત ભાવવાળો તે અનશનવાળો સાધુ પણ દુઃખે મળવાવાળા વિરતિભાવના રક્ષણ માટે તે તે ક્રિયાઓ તે બીજા સાધુઓ દ્વાર પણ કરે, એ અનશનવાળો સાધુ બીજા પાસે ક્રિયા કરાવે તો પણ શાસ્ત્રના વચનોમાં બહુમાનવાળો અને સંસારથી વિરક્ત એવો હોવાથી જિનેશ્વરોએ તે વખત આરાધક કહેલો છે. જે માટે તે સાધુ હંમેશાં પણ ભાવે કરીને પ્રાય સંવિગ્નપાક્ષિક હોય છે. અસંવિગ્નપાક્ષિક તો મરણ વખતે પણ વિરતિરત્નને પામે નહિ. સંવિગ્નપાક્ષિક પણ શિથિલાચારી અપ્લાય આદિના પરિભોગોમાં કાયાથી પ્રમાદને લીધે પ્રવર્યો હોય તો પણ પુરૂષને વિષે રંગાયેલી કુલવતી સ્ત્રીની માફક પૈર્યમાં જ તલ્લીન હોય છે, અને તેથી તે સંવિગ્નપાક્ષિક પણ ધાર્મિક જ મનાય છે. મરણનું નિમિત્ત મળતાં શુભભાવની વૃદ્ધિથી તે ધર્મની તલ્લીનતાને લીધે જ કોઈક ભાગ્યશાળી સંવિગ્નપાક્ષિક વિરતિને પણ પામે છે, પણ જે કિલષ્ટ્રચિત્તવાળો, શાસ્ત્રથી નિરપેક્ષ, સર્વત્ર અનર્થદંડ કરનારો અને તે તે પ્રકારે લિંગને લજવનારો માત્ર સાધુવેષધારી અસંવિગ્નપાક્ષિક હોય તે તો મરણકાળે પણ વિરતિરત્નને પામતો નથી. શંકા કરે છે કે સાધુ છતાં કિલચિત્ત આદિ દોષોવાળો કેમ હોય? ઉત્તરમાં કહે છે કે અત્યંત ભારે કર્મિપણાને લીધે પ્રાયે તેવો હોય, તેમજ તે ઘણા ભાગે દ્રવ્ય શ્રમણ હોય. ભારે કર્મથી પ્રમાદ થાય અને તે પ્રમાદ અત્યંત અધમ છે, કેમકે તે પ્રમાદથી અનેક ચૌદપૂર્વ આત્માઓ પણ અનંતકાયમાં રહે છે. જ્ઞાન મળવું મુશ્કેલ છે, જ્ઞાન મળ્યા પછી પણ ભાવના થવી અને રહેવી મુશ્કેલ છે, અને ભાવિતબુદ્ધિવાળો પણ જીવ વિષયોથી મહામુશ્કેલીથી વૈરાગ્ય પામે છે. કેટલાક તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ વગરના જ દીક્ષિતો પહેલેથી જ હોય છે, તેઓ પછીથી પણ ચારિત્ર પરિણામને પામતા નથી. મિથ્યાદ્રષ્ટિઓ પણ કેટલાક શાસનમાં દ્રવ્યલિંગ ધારણ કરવાવાળા બને છે અને તેથી કિલષ્ટ્રચિત્તઆદિ દોષો તેવા સાધુઓને કેમ ન હોય ? અણશણના અધિકારમાં જે આહાર છોડવાનો કહ્યો છે તે માત્ર ઉપલક્ષણથી જ છે અને તેથી ઉપયોગવાળો સાધુ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવેજ. સંવેગની તીવ્રતાથી મરણકાળે પોતાના આત્માને નિર્મળભાવવાળો જીવ શરીર આદિથી ભિન્નપણે માને અને તે જ આરાધક કહેવાય છે. વળી જે સર્વ મમતાનો ત્યાગ કરનાર, જીવન અને મરણમાં મધ્યસ્થ અને ચારિત્રના પરિણામે સહિત હોય તેને તીર્થંકર-ગણધરોએ આરાધક કહેલો છે.
તે આરાધના કરનારો પ્રથમ શિથિલાચારી છતાં સંવિગ્ન પાક્ષિક હોવાથી તે વખતે પણ થયેલ ચારિત્રના પરિણામથી જ પહેલાં કરેલાં દુષ્કતકર્મોને ખપાવીને, બીજો શુદ્ધજન્મ મેળવે છે અને ફરી પણ તે શુદ્ધજન્મમાં ચારિત્રને લાયક થાય છે. આ આરાધક ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ પ્રકારે છે. તેમનો જે વિશેષ તે વેશ્યાદ્વારાએ સ્પષ્ટ કહું છું. શુક્લલેશ્યામાં ઉત્કૃષ્ટ અંશ પરિણમાવીને જે મરે તે નક્કી ઉત્કૃષ્ટ આરાધક થાય. પછી શુક્લલશ્યાના જધન્ય મધ્યમ અંશો તેમજ પવૅલેશ્યાના અંશોને પરિણમાવીને જે મરે તેને વીતરાગોએ મધ્યમ આરાધક કહેલો છે. તેજલેશ્યાના અંશને પરિણાવીને જે મરે તે આ શાસનમાં જધન્ય આરાધક ગણાય છે. આવી રીતે કહેલો આરાધક સમ્યકત્વ આદિ સહિત
Page #474
--------------------------------------------------------------------------
________________
: : : : : :
૩૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જ જાણવો. એકલી લેશ્યામાત્રથી આરાધક જાણવો નહિ, કેમકે તે વેશ્યા તો અભવ્યદેવતાઓને પણ હોય છે.
आराहगो १६९८, आराहि १६९९, सव्वण्णु १७००, एयाणि १७०१, एयाणि १७०२, एयाणि १७०३, एयाणि १७०४, एयाणि १७०५, जा उण १७०६, एत्थवि १७०७, जम्हा १७०८, सुअ १७०९, सुत्तेण १७१०, तीअ १७११, आगम १७१२, एवं १७१३, इअ १७१४, गाहगगं १७१५. ।
આરાધક જીવ આરાધકપણાથી જ પાપોને ખપાવીને વિશુદ્ધ જન્મવાળો અને ફરી પણ ચારિત્રને લાયક થાય છે. એવી રીતે આરાધના કરીને સાત આઠ ભવની અંદર જ રૈલોક્યના મસ્તક ઉપર રહેલા એવા નક્કી સિદ્ધિપદને પામે છે. વળી તે સિદ્ધ ભગવાન ત્યાં હંમેશાં સર્વજ્ઞ, સર્વદશ, અનુપમ સુખવાળા અને જન્માદિદોષે કરીને રહિતપણે રહે છે. આગમપ્રમાણે આ પાંચ વસ્તુને સમ્યક્ આરાધીને અતીતકાલમાં અનંતા જીવો કલેશનો નાશ કરીને સિદ્ધિપદને પામ્યા. એ પાંચ વસ્તુ આગમ પ્રમાણે સમ્યક્ આરાધીને વર્તમાનમાં પણ સમયક્ષેત્રમાં સંખ્યાતા જીવો સિદ્ધિપદને પામે છે. એ પાંચવસ્તુ આગમ પ્રમાણે સમ્યમ્ આરાધીને ભવિષ્યકાળમાં અનંતા જીવો જરૂર મોક્ષે જશે. એવી જ રીતે સંસારમાં પાંચ વસ્તુને વિરાધીને અનેક જીવો સંસારને વધારવાવાળા થયા છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આવી રીતે પાંચ વસ્તુની આરાધના વિરાધનાનું ફળ જાણીને તેની આરાધના માટે જ હંમેશા પ્રયત્ન કરવો, કેમકે આ સંસાર સમુદ્રથી તરવાનો આ પાંચવસ્તુ વિના બીજો ઉપાય જ નથી, આ પાંચવસ્તુમાં પણ ભવ્યજીવોએ શ્રદ્ધાસંપન્નપણે આગમની પરતંત્રતા તેજ સર્વથા મૂળ સમજવું. જે માટે આ ધર્મમાર્ગમાં છઘસ્થાને આગમ સિવાય બીજી વસ્તુ પ્રમાણભૂત હોતી જ નથી, માટે આગમની અંદર જ પ્રયત્ન કરવો. સિદ્ધાંતમાં નહિં કહેલાં એવાં અનુષ્ઠાનોમાં લીન એવા મનુષ્યો તેવા પ્રકારના ભૃતબાહ્ય એવા અગીતાર્યાદિકને નિર્ણયમાં પ્રામાણિક કરતા હોવાને લીધે રાંકડાઓ જિનેશ્વરોની પ્રામાણિકતાને સમજતા નથી. જે મનુષ્ય પોતાની સરખા પ્રમાદીઓને ઉદાહરણ તરીકે લઈને સૂત્રોક્ત એવા વચનોથી ઘેરાયેલા છતાં પણ સૂત્રોક્ત અનુષ્ઠાનાદિક અંગીકાર ન કરે તે મનુષ્ય પરમાર્થમાર્ગથી બહાર છે અને તેવો મનુષ્ય ધર્મમાં અધિકારી થતો નથી.
વર્તમાનકાલના સાધુઓની ક્રિયાની ન્યૂનતા દેખવાથી ભૂતકાળના બહુશ્રુતોએ પણ વંદન, કાર્યોત્સર્ગ આદિ નહિં કર્યું હોય, અથવા કેવી રીતે કર્યું હશે? એવું કઠિન વ્રત પ્રામાણિક નથી. કારણ કે વર્તમાનમાં પણ કાલદોષથી શુદ્ધક્રિયા કંઈક કંઈક અંશે દેખાય છે, તેટલા માટે અપ્રમત્તોએ સિદ્ધિપદની ઈચ્છાપૂર્વક સર્વ અનુષ્ઠાન આગમની આધીનતાએ જ કરવું જોઈએ. એવી રીતે શક્તિ મુજબ થોડા પણ વંદનાદિ અનુષ્ઠાનને ક્રિયા દ્વારા કરનારાઓએ શ્રદ્ધા અને અનુમોદનાથી બાકીનું અશક્ય એવું પણ ધ્યાનાદિ અનુષ્ઠાન ભાવપ્રવૃત્તિથી કર્યું છે એમ સમજવું. આવી રીતે આ પંચવસ્તુ નામનો પ્રકરણગ્રંથ અગાધ એવા શ્રુતસમુદ્રથી મોક્ષપ્રાપ્તિની ઈચ્છાએ મારા સ્મરણને માટે ઉદ્ધર્યો છે. આ પ્રકરણમાં ગણતરી કરીને શિષ્યના હિતને માટે ૧૭૧૫ ગાથાનું પરિમાણ થાપેલું છે.
इतिश्रीहरिभद्राचार्यकृतपञ्चवस्तुप्रकरणभाषांतरं समाप्तम्
Page #475
--------------------------------------------------------------------------
________________
૩૮૩
શ્રી સિદ્ધચક્ર
BA
ભગવતી સૂત્ર
આગમાંધ્ધારકની અર્માંધ દેશના
2NDISH),
ખંડિત થયેલું પચ્ચક્ખાણ, વગર પિરણામે કરેલું પચ્ચક્ખાણ અને ક્ષયોપશમ વગર કરેલું પચ્ચક્ખાણ પણ સાચા પરિણામને લાવે છે, પરંતુ તેમાંએ એક મુદ્દાની તો આવશ્યકતા જ છે. જો એ મુદ્દો ન સચવાયો હોય તો તેવાં પચ્ચક્ખાણો સાચા પચ્ચક્ખાણને લાવનાર નીવડતા નથી.
વસૂત્ર
“નિનોત્તમિતિ. સદ્નસ્ત્યા, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेत् भावप्रत्याख्यानस्य રળ ।।ર ।।'' અર્થાત્ શ્રીજીનેશ્વર ભગવાને આ નિરૂપણ કરેલું છે માટે તે મારે લેવું જ જોઈએ આટલી જ ધારણાથી જે પચ્ચખ્ખાણ લેવાયેલું હોય તે પચ્ચખ્ખાણ કદાચ ટકી શકે નહિં, પરંતુ તૂટી જાય. લબ્ધીઆદિકની અપેક્ષાએ, વગર પરિણામે યા દ્રવ્યલોભથી લેવાયેલા પચ્ચખ્ખાણમાં પણ તેથી જ એ વાત જરૂરી રાખવામાં આવી છે કે એ પચ્ચક્ખાણો ગુરૂપાસે લીધેલા હોવા જોઈએ. શાસ્ત્રકાર મહારાજાઓએ પચ્ચખ્ખાણ ગુરૂ પાસે લેવાનું ઠરાવ્યું છે ત્યાં શિષ્યે એક અગત્યની શંકા
Yuva
*93 $K800
-: સાધુત્વ અને મૃષાવાદ :
(ગતાંક પા. ૨૮૬ થી ચાલુ)
તા. ૮-૬-૧૯૩૭
ગોઘ્ધારક.
કરી છે. આ શંકા ખાસ મનન કરવા જેવી છે. પરંતુ શંકા સાથે શંકાના સમાધાનનું પણ મનન કરવાની જરૂર છે. શંકા અને શંકાનું સમાધાન તપાસતા પહેલાં શિષ્યનું માનસ પહેલાં સમજવાનું છે.
“આત્માને પચ્ચખ્ખાણ લેવાં છે તો એ વ્રત પચ્ચખ્ખાણના પરિણામે યા વગર પરિણામે લેવાનાં છે ? હવે જો એના પરિણામની હસ્તિ છે તો પછી એમાં ગુરૂનું શું કામ છે ? પચ્ચખ્ખાણ કરવામાં જે પ્રતિજ્ઞા કરવાની છે તેમાં સ્પષ્ટ રીતે એ પ્રતિજ્ઞા કરવાની છે કે મન, વચન અને કાયાથી પચ્ચક્ખાણ કરૂં છું. પચ્ચખ્ખાણની આવી ઉગ્ર પ્રતિજ્ઞા છે, તે છતાં પચ્ચક્ખાણ લેનારાના મનનું ઠેકાણું નથી. જો મનનું ઠેકાણું નથી અને છતાં ગુરૂ પાસે; “મન વચન અને કાયાથી હું પચ્ચખ્ખાણ લઉં છું’’ એવા અર્થની શિષ્યે પ્રતિજ્ઞા કરવી એનું નામ તો ખોટો દસ્તાવેજ કરવો એમજ થાય ! હવે જો આવો ખોટો દસ્તાવેજ જ કરવો છે તો પછી તેમાં ગુરૂદેવને શા માટે વચ્ચે લાવવા જોઈએ ? ખોટો દસ્તાવેજ કરવા અને તે
Page #476
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ પાછો ગુરૂની સાંનિધ્યમાં કરવો એનો અર્થ તો એજ ઉપયોગમાં આવતા નથી, પરંતુ દેખતાના જ થાય છે કે ખોટો દસ્તાવેજ કરી તે ઉપર સાક્ષી તરીકે ઉપયોગમાં આવે છે. આ બધા ઉપરથી સ્પષ્ટ થાય ગુરૂની સહી લેવી ! વળી એનો અર્થ તો એજ છે છે કે દેખતાને અવલંબન મળે તો તેથી દેખતાને કે શિષ્ય ગુન્હો કરવો અને ગુરૂની તે કાર્યમાં અનુમતિ કાંઈ પણ હાની ન થતાં થોડે યા ઘણે અંશે લાભ મેળવવી !! આમ ન કરતાં જો પચ્ચખાણના જ જ થવા પામે છે. એ જ પ્રમાણે જેને પચ્ચખ્ખાણના પરિણામ હોય તો ગુરૂ વિના જ પચ્ચખ્ખાણ લેવાં પરિણામો થયા હોય તેવો આત્મા પણ જો શ્રી એ શક્ય છે અને યોગ્ય પણ છે.” શિષ્ય એવી શંકા ગુરૂદેવ પાસે પચ્ચખ્ખાણ લે, તો તેથી તેને ગેરલાભ કરે છે કે પરિણામ થયા વિના જ જો પચ્ચખ્ખાણ નથી, પરંતુ લાભ જ થાય છે. આપણે એક ક્ષણ લઈએ તો તેમાં દોષ લાગે છે, માટે પચ્ચખાણના. પણ પરિણામને ભરોસે રહેવું એ પાલવી શકે એવું પરિણામવાળો તો શ્રીગુરૂદેવને વચ્ચે રાખ્યા વિના નથી. આપણે તો પરિણામને ભરોસે ન રહેતાં પચ્ચખાણ લેવાનો અધિકારી છે. આ શિષ્યની શંકા હંમેશા ક્રિયા ઉપર જ ધ્યાન આપવાનું છે. અને છે, હવે આ શંકા ઉપર વિચાર કરીએ પ્રસ્તુત શંકાનો જે આત્મા પોતાની ક્રિયા ઉપર મદાર બાંધે છે તે વિચાર કરતી વખતે યાદ રાખવાનું છે કે જ ભવ્યાત્મા આ સંસારમાં કાંઈક કરી શકે છે.
દીવાની જરૂર આંધળાને છે કે દેખતાને? તમે સાપને સાંડસામાં પકડ્યો હોય એ આંધળાને દીવાની જરૂર ભલે ન હોય, પરંતુ તેથી સાપને તમે જો જરાક સાંડશો ઢીલો કરીને છૂટો કોઈ એમ તો નથી જ કહી શકવાનું કે દેખતાને કરો તો તેનું પરિણામ એ આવશે કે તેથી તે સાપ દીવાની જરૂર જ નથી. દેખતા દીવાનો પ્રકાશ પહેલો તો તેના ઉપર દયા કરીને એ સાંડશો ઢીલો મળે તો તેથી દેખતાનું કાંઈ જ અકલ્યાણ થવાનું કરનારનેજ ડંશ આપશે. સાપ રૂપી મોહમાં આપણે જ નથી. પરંતુ ઉલટો તેને લાભ જ થવાનો છે. બધા સપડાયેલા છીએ. હવે જો આપણે એ મોહ દેખતા માણસનો જો કાંઈ પણ દોષ અથવા પ્રમાદ સાપને ઢીલો મૂકી દઈશું તો આપણે જ તે મોહરૂપી થવાનો હશે તો એ દોષ અથવા પ્રમાદ દીવાથી સાપનો ભોગ થઈ પડીશું. ઘેર બેઠાં જો તમોને દૂર જ થવા પામશે. તે જ પ્રમાણે જેને પચ્ચખાણના મોહનો ક્ષયોપશમ થાય તો તેને પકડીને છોડી દેવા પરિણામો જ થયા હશે તે પણ જો શ્રી ગુરૂદેવ પાસે જેવું જ થાય ! અને એ ઢીલો થએલો મોહ રૂપી પચ્ચખ્ખાણ લેશે તો તેથી એને પણ ફાયદો જ થશે, સાપ તમોને જ કકડાવીને બાઝી પડે. સૌથી પહેલાં તેનામાં કાંઈક વૃદ્ધિ જ થશે. પરંતુ તેથી ક્ષય તો આત્મસાક્ષીએ ધર્મતત્ત્વને શેર કરવાનું છે. અર્થાત્ નહિં જ થાય!!
તેને આત્મસાક્ષીએ આત્મામાં પચાવવાનું છે, અને આંખ પ્રકાશિત હોય તો ભલે. પરંતુ તે છતાં તે પછી એ જ તત્ત્વને સર્વ સાક્ષીએ ઘેર કરવાનું આંખને અજવાળું મળે તો તેથી આંખની રોશની છે. પચ્ચખાણને માટે આ બે રીતના બંધનો રાખવા
પંખ ઉલટી વધારે પ્રમાણમાં પ્રકાશિત થાય છે. આંખને ચશમાં મળે તે વખતે તમે પહેલાં એને ઘેરે રસોઈ બનાવવાની તો તેથી આંખની શક્તિ ઘટતી નથી, પરંતુ આંખની સાણસી હોય તે વડે પણ પકડાય તો પકડી લો શક્તિને ઉત્તેજન જ મળે છે. ચશ્મા એ આંખને છો, અને પછી એને મોટા ચીપીયા વડે પકડો છો મદદ કરવાને માટે હોવા છતાં તે આંધળાના !તમે તે વખતે એવો આગ્રહ રાખતા નથી કે સાપને
1
કંઈ ઘા
કે
6યની
એમાં શંદે
પHIo કરાયા
ખ્યા હોય તો
Page #477
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૮૫
ઘરને જ ચીપીયે પકડવો જોઈએ, અને પરાયા ઘરનો મોટો ચીપીયો એના ઉપયોગમાં ન જ લેવો જોઈએ.
એજ પ્રમાણે આત્મસાક્ષીએ ધર્મતત્ત્વ અંગીકાર કરવું એ ઘરના ચીપીયાથી મોહરાજાને પકડવા બરાબર છે. ઘરના ચીપીયા વડે મોહરાજાને પકડવો એનો અર્થ એ નથી કે તેટલાથી જ સંતોષ માનવાનો છે. ઘરના ચીપીયે મોહરાજાને પકડ્યા પછી ગુરૂ પાસે જવારૂપ મોટા ચીપીયા વડે તેને પકડવો જ જોઈએ. આત્મસાક્ષીરૂપ ઘેરને ચીપીયે મોહરાજાને પકડવો અંને પછી તેને ગુરૂ પાસે જવારૂપ મોટા ચીપીયા વડે પકડવો, એમ કરવામાં ખરી રીતે તો લેશમાત્ર પણ અડચણ નથી. પરંતુ ફાયદો જ છે. પચ્ચખ્ખખાણના પરિણામ હોય અને ગુરૂ પાસે જવું એ તો ફાયદાકારક વાત જ છે. પરંતુ પચ્ચખ્ખાણના પરિણામ ન હોય અને છતાં જેને પચ્ચખ્ખાણ લેવાં હોય તેણે પણ ગુરૂની પાસે પચ્ચખ્ખાણ લેવા જવું એ અવશ્ય લાભકારકજ છે.ધારો કે એક માણસને પચ્ચખ્ખાણના પરિણામ થયા નથી અને તેવો આત્મા પણ જો ગુરૂની પાસે પચ્ચખ્ખાણ લેવા જાય તો ગુરુના ઉપદેશથી તેનામાં કાંઈ પણ સ્વરૂપનિરૂપણની જાગૃતિ થાય અને એવી જાગૃતિ થાય તેથી પણ લાભ જ મળે છે. ગુરૂ પાસે પચ્ચખ્ખાણ લેવા એ પચ્ચખ્ખાણના પરિણામવાળાને પણ લાભકારક છે અને પરિણામ વિનાનાને પણ લાભકારક છે.એટલા જ માટે શાસ્ત્રકાર મહારાજાઓએ પચ્ચખ્ખાણ માટે તે ગુરૂ પાસે જ લેવા એવું ફરજીયાત ઠરાવ્યું છે.
હવે અહીં પહેલી વાત તો એ છે કે જેને પચ્ચખ્ખાણના પરિણામ છ્યા છે એવો આત્મા ગુરૂ પાસે જઈને પચ્ચખ્ખાણ લે એથી તેના
તા. ૮-૬-૧૯૩૭
પચ્ચખ્ખાણના પરિણામોમાં વધારો થાય છે અને તેથી પચ્ચખ્ખાણ લેનારાને ફાયદો જ થાય છે, બીજી વાત એ છે કે પચ્ચખ્ખાણના પરિણામો જ ન હોય છતાં તેવો આત્મા ગુરૂદેવ પાસે જાય અને ધર્મોપદેશ સાંભળે એટલે તેના પરિણામમાં વધારો થાય છે અને તેથી પણ પચ્ચખ્ખાણ લેનારાને ફાયદો જ થાય · છે.પરંતુ હવે ત્રીજી એક મહત્ત્વની વાત વિચારવાની છે.ધારો કે એક આત્મા ગુરૂદેવ પાસે પચ્ચખ્ખાણ લેવાને ગયો, ગુરૂદેવે ધર્મોપદેશ આપ્યો, પરંતુ તેછતાં તેને પચ્ચખ્ખાણના પરિણામ ન થયા અને એવા સંયોગોમાં ગુરૂદેવે તે આત્માને પચ્ચખ્ખાણ આપ્યાં, તો એ પચ્ચખ્ખાણ આપનારા ગુરૂદેવને મૃષાવાદનો દોષ લાગ્યો ગણાય કે નહિ ? આ સંજોગોમાં તમે વ્યાવહારિકદૃષ્ટિએ જ જુઓ તો પણ તમો મૃષાવાદનો દોષ કોઈ પણ રીતે ગુરૂદેવને લગાડી શકતા નથી.
તમે એક દસ્તાવેજ કરો એ દસ્તાવેજ હડહડતો ખોટો હોય એમાં જોઈએ તેવા જુઠાણાં, બદમાસી, અને બીજાં કાળાકામો ભર્યા હોય અને તમારો એ દસ્તાવેજ તમે રજીસ્ટ્રેશન ઓફિસમાં લઈ જાઓ તો રજીસ્ટ્રાર સાહેબ તમારો એ દસ્તાવેજ પણ નોંધી આપે છે. રજીસ્ટ્રારે દસ્તાવેજની નોંધ કરી તેનો અર્થ એવો થતો નથી કે દસ્તાવેજના ખોટાપણામાં રજીસ્ટ્રાર પણ સામેલ છે. એ દસ્તાવેજ ખરો છે કે ખોટો છે તે તપાસવાનું અને તે સંબંધમાં નિર્ણય આપવાનું કામ સીવીલ અથવા ક્રિમિનલ કોર્ટનું છે. રજીસ્ટ્રારનું કામ તો માત્ર દસ્તાવેજની નોંધણી જ કરી લેવાનું છે અને તેથી જ એ નોંધણી કરી લેનારા રજીસ્ટ્રાર એ કાર્યને માટે જવાબદાર લેખવામાં આવતા નથી. દસ્તાવેજ રજીસ્ટ્રાર કરાવતી વખતે રજીસ્ટ્રાર સાહેબ તો એટલી જ વાતની તપાસ લે છે કે જે પાર્ટીઓ દસ્તાવેજ લઈને હાજર થઇ છે તે બંને પાર્ટીઓ
Page #478
--------------------------------------------------------------------------
________________
•
• • • •
• • • • • • • • • •
• • • •
• • • • • •
, , , ,
૩૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ દસ્તાવેજના લખાણમાં સહમત છે કે નહિ, અને યોગ્ય છે અને પચ્ચખાણના પરિણામ ન થયા હોય જો બંને પાર્ટીઓ દસ્તાવેજના લખાણમાં સહમત તો પણ ગુરૂદેવ પાસે જ પચ્ચખ્ખાણ લેવા એ યોગ્ય હોય તો રજીસ્ટ્રાર તો કાયદાથી એ ફરજ બજાવવા છે. વળી એ યોગ્ય છે એટલું જ નહિ પરંતુ બન્ને બંધાયેલા છે કે તેમણે એ દસ્તાવેજ નોંધવો જ પ્રકારના આત્માઓ માટે ગુરુદેવો પાસે જ જોઈએ, અર્થાત્, એ ખોટા દસ્તાવેજની નોંધણી માટે પચ્ચખાણ લેવા એ ફરજીયાત છે. પચ્ચખાણના પણ કોઈ રીતે આપણે રજીસ્ટ્રારને જવાબદાર ઠેરવી પરિણામ થયા વગર, ક્ષયોપશમ થયા વગર, લબ્ધિ શકતા નથી.
આદિની અપેક્ષાએ જેઓ પચ્ચખ્ખાણ કરે છે તેના જેમ રજીસ્ટ્રાર પાસે તમે જે દસ્તાવેજ લઈ અંતરમાં માત્ર આટલી વસ્તુ તો હોવી જ જોઈએ જાઓ તે દસ્તાવેજ જો કાયદેસર વિધિ થઈ હોય કે જીનેશ્વર મહારાજાએ આ પચ્ચખ્ખાણ કરવાનાં તો નોંધવાને માટે બંધાયેલા છે. તે જ પ્રમાણે
આ કહ્યાં છે માટે જ હું તેને અનુસરું છું. આવી જૈનશાસનમાં ગુરૂઓ પણ તેવા વ્રતો આપવાને ભાવનાપૂર્વક જેઓ પચ્ચખાણ કરે છે તે ધર્મજ્ઞાનથી બંધાયેલા છે કે જે વ્રતો શાસને પચ્ચખાણ કદાચિત્ તૂટી જાય તો પણ એવા જણાવેલાં છે. કોઈ માણસ આવીને ગુરૂદેવ પાસે
પચ્ચખ્ખાણો પરિણામે ભાવ પચ્ચખ્ખાણનું કારણ એવું વ્રત માગે કે “મને એવું વ્રત આપો કે હું એક બને છે. અજાણ્યો આત્મા, ધર્મના પરિણામ થયા પગ ઉંચો કરીને ભોજન કરવાને ઉભો જ રહી શકે” વિના પણ જો ધર્મારાધન કરે ધર્મ ક્રિયાઓ આદરે તો જૈન આચાર્ય તેવું વ્રત આપવાને બંધાયેલા નથી, તો તે ધર્મ ક્રિયાઓ પણ તેને ફળ તો આપતી જ પરંતુ જે વ્રતો જૈનશાસનને અનકળ છે તેવાં વ્રતોની હોય, એ રીતે થતી ક્રિયાઓ પણ આદરણીય છે તમે માગણી કરો તો કાયદેસર વિધિરૂપ બીજી તે ત્યાગવા જેવી તો નથી જ. શાસ્ત્રીય યોગ્યતા જોયા પછી એ વ્રતો આપવાની અજ્ઞાન માણસ, ધર્મના રહસ્યને જાણતો ન જૈનગુરૂની ફરજ છે. વ્રતો એ સઘળા મોહના હોય તેવો માણસ પણ જે ધર્મક્રિયાઓ આદરે છે વિરોધી દસ્તાવેજો છે. એવા જે દસ્તાવેજો તમે રજુ એ ધર્મક્રિયાને અજ્ઞાન, અવિધિ, અણસમજુ વગેરે કરો છો તે સઘળા દસ્તાવેજોને માટે જૈનાચાર્ય તો નામો આપી તે ક્રિયાઓને છોડાવી દેવાનો પ્રયત્ન એક રજીસ્ટ્રાર સ્વરૂપે જ છે. ગુરૂ કાંઈ શાકભાજી કરવો એ તો સ્પષ્ટ અને ન માફ કરી શકાય એવી લેનારાને બળાત્કાર અપાસરામાં ખેંચી લાવી તેને મૂર્ખાઈ જ છે. નાનો બાળક હીરા મોતીના ઘરેણા પચ્ચખાણ આપતા નથી. જે ગુરૂ પાસે જઈને પહેરે છે એ બાળક હીરાના મોતીની કે ઝવેરાતની પચ્ચખાણની માંગણી કરે છે તેવાને જ ગુરુદેવ તો કિંમત સમજતો નથી. એને તો ઝાંખા હીરા કરતા પચ્ચખ્ખાણ આપે છે. આથી જ પચ્ચખાણના કાચનો ચળકતો કટકો વધારે પ્રિય છે, પરંતુ સજ્જન પરિણામ હોય તે પચ્ચખાણ લો અથવા તો તે માણસ એટલા જ માત્રથી કાંઈ બાળક પાસે હીરા ન હોય અને પચ્ચખ્ખાણ લો તેથી મૃષાવાદનો દોષ . મોતીના ઘરેણાં ફેંકાવી દેતો નથી જ ! પરંતુ તે ગુરૂને અથવા તો જૈનાચાર્યને લાગતો નથી. ઘરેણાઓની બાળકને તે કિંમત સમજાવવા યત્નો
આવી સ્થિતિ હોવાથી જ શાસ્ત્રકારોએ એમ કરે છે, અથવા બાળક કિંમત ન સમજે તો પણ માન્યું છે કે પચ્ચખાણના પરિણામ થયા હોય તો એ દાગીનાનો તેની પાસે સંગ્રહ જ કરાવે છે. એજ પણ ગુરૂદેવ પાસે જ પચ્ચખ્ખાણ લેવા એ પણ પ્રમાણે અજ્ઞાનતા અથવા તો દ્રવ્યલોભથી પણ કોઈ
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ ધાર્મિક ક્રિયાઓ કરતો હોય તો સજ્જને કદાપિ જ પામે છે, અને તેનો એ આનંદ એવો અપૂર્વ પણ તેની પાસેથી તે ધર્મકૃત્યો છોડાવી ન દેતાં તેને હોય છે કે તેવો આનંદ કોઈ મિથ્યાદૃષ્ટિ આત્મા એ કૃત્યોનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને કદાચ સંવર નિર્જરાની ક્રિયા કરે અને તે ક્રિયા કરવાથી ક્રિયાશિથિલ આત્મા એ મહત્ત્વ સમજાવેલું પણ ન એ મિથ્યાષ્ટિને જેટલો આનંદ થાય તેની સમાન સમજી શકે તો એ સમજ્યા વિના પણ એને એ કદાપિ પણ થઈ શકતો નથી. ક્રિયા કરવા દેવી જોઈએ.
સમ્યગ્દષ્ટિ આત્મા સાધુમહારાજાઓને બાળકની પાસે સોનાનો દાગીનો ફેંકાવી દેખીને જે આનંદ પામે છે તેવો આનંદ દેનારો જેમ લુચ્ચો છે તે જ પ્રમાણે અજ્ઞાન મિથ્યાષ્ટિઓને સાધુઓને જોવાથી થવા પામતો ક્રિયાવાળાઓને ક્રિયા છોડી દેવાનો બોધ આપનારા નથી. મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિઓના આનંદમાં પણ લુચ્ચા અને પાંખડી જ છે!આ બધા ઉદાહરણો એવો જે ફેર પડે છે તેનું કારણ તપાસશો તો માલમ ' અને ચર્ચા ઉપરથી એજ વસ્તુ સાબીત થાય છે કે પડશે કે એ પ્રતાપ કિંમત સમજવાનો જ છે. ધર્મની અજ્ઞાનીની દ્રવ્યક્રિયાઓ પણ કોઈ રીતિએ ત્યાગ
કિંમત સમજવી એટલાજ માત્રથી આપણી ફરજ
અને શા કરવાને યોગ્ય તો છે જ નહિ. એક ચીજ તમે તેનું
પુરી થવા પામતી નથી. આપણે અમૃતની કિંમત મૂલ્ય જાણનારાને આપો અને તેનું મૂલ્ય નહિ
સમજીએ છીએ એટલે અમૃતનો તરત જ ઉપયોગ જાણતો હોય તેવાને આપો તો તેથી બંનેના આનંદમાં
કરીએ છીએ, તે જ પ્રમાણે જો આપણે ધર્મની કિંમત જરૂર ફેરફાર થશે. વસ્તુનું મૂલ્ય જાણનારાને વસ્તુ
સમજ્યા હોઈએ તો આપણી પણ ફરજ છે કે એ આપશો તો તેથી તેને અપાર આનંદ થશે, પરંતુ
સમજણનો આપણે સદુપયોગ કરવો જોઈએ, જો વસ્તુનું મૂલ્ય ન જાણનારાને તમે તે જ વસ્તુ આપશો
તમો ધર્મ સમજ્યા છો તો સૌથી પહેલી તો તમારે તેથી તેને આનંદ થવાનો નથી ? લાખ રૂપીયાનો
એ વાત વિચારવાની છે કે તમોએ એ ધર્મ કેટલો હીરાનો હાર ઝવેરીને આપશો તો તેની ખુશીનો
આદર્યો છે અને હજી કેટલો આદરવો બાકી રહ્યો પાર નહિ રહે, પરંતુ એજ હાર તમે ભરવાડને
છે. આ વસ્તુનો જો તમે ગંભીરતાથી વિચાર કરો આપશો તો તેથી માત્ર તે રાજી થશે એટલું જ; એથી વધારે આનંદ તેને થવાનો નથી. એજ રીતે
તો જ તમે ધર્મની કિંમત સમજ્યા તે પ્રમાણ છે. જે આત્મા વસ્તુનું મૂલ્ય સમજ્યા વિના ક્રિયા કરે અહીં બીજું એક ઉદાહરણ લો. એક છોકરો છે તેને જેટલો આનંદ થાય છે તેના કરતાં લાખો છે તે એક ધોરણમાં ભણતો હતો. ભણી રહ્યા પછી ગણો આનંદ સમ્યકત્વવાળાને અને સંવર નિર્જરાને તે પાસ થયો અને પાસ થઈને ઉપલા ધોરણમાં સમજ્યો હોય તેવાને થાય છે. જ્યાં સુધી ગયો. આ ધોરણમાં આ છોકરો દાખલ થાય છે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી અને નિર્જરા સંવરને તેજ દિવસે તેને તેના વર્ગશિક્ષક બસો દાખલા સમજ્યો નથી ત્યાં સુધી તેની ક્રિયા કરતા છતાં ગણવાના આપે છે. આ બાળક વિદ્યાર્થી ઘરે આવીને એ ક્રિયા કરનારાને સાચો આનંદ થવા પામતો જ દાખલા કરવા બેસે છે અને પહેલો જ દાખલો ગણે નથી. જે સમજુ છે અર્થાત્ જે ધર્મના તત્ત્વોને છે. આ વખતે એ છોકરાએ તેની કુલ મહેનતનો સમજ્યો છે તેવો આત્મા પોતાને સમ્યકત્વ ન મળેલું માત્ર '. જેટલોજ ભાગ કર્યો છે અને હજી તો હોય તે છતાં બીજાને ક્રિયા કરતાં દેખીને આનંદ બસોગણી મહેનત બાકી છે આ સંયોગોમાં તમે
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ તેને પૂછો કે ભાઈ, તારી કેટલી મહેનત બાકી છે જેમ પેલો નિશાળે ભણનારો બાળક એમ તો તે જવાબ આપશે કે ભાઈ આટલા ગણી મહેનત ધારે કે મારે એકજ દાખલો થયો હોવાથી લાંબો બાકી છે ! જેને કામ કરવું છે તેને મહેનત બાકી પંથ કાપવાનો છે, તે જ પ્રમાણે પેલા ચાર શ્રાવકો છે તેનો ખ્યાલ છે. જે સમજુ છે. તે પોતાની પણ એમજ સમજતા હતા કે પોતાનું ધર્માચરણ અમુકગણી મહેનત બાકી છે એવું વિચારે છે. પરંતુ એ તો હજી પાશેરામાં પહેલી પૂણીજ છે! અને હજી જો અણસમજુને તમે પૂછો તો તે એવો જ જવાબ તો આપણે ભગીરથ કાર્ય કરવાનું છે, તેમની આપશે કે મેં તો બધું કામ કરી લીધું છે હવે કાંઈ માન્યતા પેલા સમજુ બાળક છોકરા જેવી જ હતી! કરવાનું બાકી જ નથી !! અર્થાત્ જે અજ્ઞાની છે. તેઓ એમજ માનતા હતા કે તેઓ ધર્મારાધનની જેને પોતાની જવાબદારીનો ખ્યાલ નથી, તેવો જ જે કક્ષાએ પહોંચ્યા છે તે તો માત્ર હજી નવ આત્મા મેં બધું કરી નાંખ્યું છે અને હવે મારે કાંઈ ધોરણનો પહેલો જ દહાડો છે. એ પહેલે દહાડે પણ ધર્મકૃત્ય કરવાની જરૂર નથી એવું બોલે છે. બસો દાખલા ગણવાના મળ્યા છે અને એ બસો જ્ઞાની તો એ પ્રમાણે પ્રમાદથી પણ કદી બોલી શકતા
દાખલાઓમાં હજી તો માત્ર અર્બોજ દાખલો થવા જ નથી.
પામ્યો છે, અને હજી તો ભગીરથ કાર્ય કરવાનું ગ્રંથમાં ધર્મી અધર્મીના થોડાઘણાપણાની છે. એ ચાર શ્રાવકો ધર્મારાધનની આટલી કક્ષાએ પરીક્ષામાં ચાર શ્રાવકોની કથા આવે છે. એ ચાર પહોંચેલા હતા છતાં તેમની માન્યતા આ પ્રકારની શ્રાવકો સમ્યકત્વવાળા હતા બારવ્રત કરનારા હતા હતી ત્યારે તમારે તો હજી અગિયાર પગથીયા દરેક તિથિએ પૌષધ કરનારા હતા છતાં તેઓ પોતે ચઢવાના છે! ચોથે પગથીયે તમે ઉભેલા છો અને પોતાને અધર્મ માનતા હતા. કારણ કે તેઓ ધર્મનું ચૌદમે પગથીયે તમારે જવું છે. નિશ્ચયથી ગણો તો મલ્ય અને પોતાની જોખમદારી સમજ્યા હતા. તમે પહેલે યા બીજે પગથીયે ઉભા હશો. હવે આપણી સ્થિતિ તો એ છે કે રવિવારે આપણે કામધંધો
પર આપ કામથી વિચાર કરો કે નિશ્ચયથી પહેલે યા બીજે પગથીયે બંધ કરીએ છીએ, પરંતુ ધર્મની લાગણીથી ધર્મની ઉભા રહેલા તમો કેવી રીતે નિશ્ચિંત રહી શકો ? કિંમત માનીને આપણે આઠમ યા ચૌદશને દિવસે અથવા તો પર્વતિથિએ તેને પર્વતિથિ છે એમ ધારીને
મોક્ષ રૂપી મહેલની નીસરણીના ચૌદ કામધંધો બંધ કરી શકતા નથી ! આપણી આ પગથીયા ચઢવાના બાકી છે. છતાં તેનો વિચાર કર્યા નિર્લજજ દશાને તે શું કહેવું ! તે જ ખરેખર એક વિના જે આત્મા પહેલેજ પગથીયે પથારી પાથરી પ્રશ્ન છે. રવિવાર આવે અને બેંક જ બંધ એટલે સુઈ જાય છે તે છેલ્લે પગથીયે ક્યારે પહોંચી શકે મુંઝાઈને રહેવું પડે છે.પરંતુ આપણી મેળે આપણે ? જે આત્મા એવું બોલે કે ચાલો આપણો તો જન્મ આપણે પોતાનું પણ સાચવી શકતા નથી!હવે પેલા કૃતાર્થ થઈ ગયો. આપણે તો હવે કાંઈ કરવાનું શ્રાવકોની સ્થિતિ જુઓ. એ ચારે શ્રાવકો નિયમિત છે જ નહીં. તો તે આત્માનું કલ્યાણ યે દહાડે રહી પૌષધ આદિ કરતા હતા,નિયમિત સામાયિક થઈ શકવાનું હતું ? આજ વસ્તુ લક્ષમાં રાખીને કરનારા હતા, બાર વ્રતનું બરાબર પાલન કરનારા પેલા ચાર શ્રાવકો ધર્મની સુંદરતા ગતીએ પહોંચેલા હતા, છતાં તેમની મનોદશા કેવી હતી તે વિચારો. હો છતાં પોતાને અધર્મી કહેવડાવતાં હતા!
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ લોકો નકલી ધર્મ લઈને પોતાને ધમ માની કરતો જ નથી. તત્ત્વજ્ઞાનની નિશાળના આપણે બધા બેસે છે પરંતુ સાચો ધર્મ શું છે તે તેઓ સમજતા જ નિશાળીયા છીએ. આપણે આ નિશાળમાં તો નથી. જે વ્યક્તિ સાચો ધર્મ લઈને તે ધર્મને આવ્યા છીએ અને આપણે કરેલા કામની વાહવાહ પ્રવર્તાવતો હોય તે આત્મા પોતાને કદી ધર્મી પણ ખૂબ કરીએ છીએ. પરંતુ હજી ભગીરથ કામ કહેવડાવતો નથી. લોકો તેને ઉત્કૃષ્ટ શ્રાવક તરીકે કરવાનું બાકી છે, તેની આપણને કદી ચિંતા થઈ અથવા તો સાચા ધર્મી તરીકે ઓળખે છે, પરંતુ નથી અથવા આપણે કદી એ ચિંતામાં આખા તે પોતે જ પોતાને માટે ધર્મી હું, હું ધર્મી કહીને જીવનની એક ક્ષણ પણ ગાળી નથી. દાંડી પીટતો ફરતો નથી. ઝવેરીની પાસે સાચો હીરો
એટલું તો ખૂબ જ યાદ રાખજો કે જેઓ હોય છે છતાં ઝવેરી એ હીરાઓને જ હાથમાં લઈને
કેવલ ધર્મ ધર્મ પોકારે છે અને જેઓ પોતાને ધમી *હું હીરાવાળો! * હીરાવાળો ! * એમ કહીને
ગણાવે છે તેઓ તો ઉપર વર્ણવી છે એવી દશામાં ચૌટેને ચકલે ફરવા મંડી જતો નથી. હીરાનો ઘરાક
કદી પણ હોઈ શકે નહિ પણ સાચા ધર્મને તો આવે તો પણ એ ચારે બાજુએ જોઈને ધીમે રહીને
પોતાને હજી કેટલું બાકી રહ્યું છે તે જ વિચારવાનું પેટીમાંથી બહાર કાઢે છે, અને ઘરાકને બતાવીને
હોય છે, અને એ બાકી રહેલું પુરું કરી નાંખવાને પાછો ગુપચુપ એની મેળેજ એ ઝવેરી હીરાને પેટીમાં
માટે જ તેઓ ચિંતાતુર પણ હોય છે. મૂકી દે છે! ત્યારે નાનો બાળક કાચના ટુકડાને
સાધારણબુદ્ધિથી વિચારશો તો પણ એ જ વાત સત્તરવાર મારો હીરો મારો હીરો કહીને લોકોને
તમારે માન્ય રાખવી પડશે કે થયું છે તેની વાહવાહ બતાવે છે, તો પણ એ હીરો એવો નથી કે તેને
કરવાનો કાંઈ અર્થ જ નથી પરંતુ જે નથી થયું તે કોઈ લઈ જાય! જે હીરાને કોઈ લેનારો નથી તે
પુરું કરવા પર કાળજી રાખવી એજ વ્યવહાર છે. હીરો વધારે સો વાર બતાવાય છે, પરંતુ જે હીરો
તમે કોઈને હજાર રૂપીયા ધીર્યા હોય અને તેમાંથી સહજમાં ઉપડી જાય એવો છે તેને પેટીમાંથી બહાર
ત્રણસો રૂપીયા જમા થાય તો તમે એ જમા થયેલાની કાઢતા પણ ઝવેરી કાળજી રાખે છે.
બાકી ખેંચતા નથી, અથવા તો જમા થયેલા રૂપીયા આ દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે જે પાછા ફેરવતા નથી કારણ એ છે કે એ ત્રણસો ચીજ સાચી છે તેને માણસ ઠેકાણે ઠેકાણે બતાવતો કાંઈ તમોને ધર્માદામાં, ઈનામમાં કે બક્ષીસમાં ફરતો નથી. તે જ પ્રમાણે જે ખરો ધર્મી છે તે મળ્યા નથી, એ તો તમે આપેલા તે જ તમોને પાછા માણસ પણ પોતે કદી હું ધર્મી છું , હું ધર્મી છું મળ્યા છે, એટલે એ પાછા મળેલા પૈસાનું તમોને એવી બાંગ મારતો ફરતો નથી. નવા વર્ગમાં કૌતુક લાગતું નથી, પરંતુ જે વસુલ નથી થયા તેની પ્રવેશેલો બાળક જાણે છે કે હજી તો પોતાને ૧૯૯ જ તમે બાકી ખેંચો છો, એની જ તમે ઉધરાણી દાખલા ગણવાના છે અને શાળામાં માત્ર એકજ પણ કરો છો, અને લાગ આવે દાવો કરીને પણ દહાડો ભરાયો હોઈ ૩૬૫ દહાડા ભરવાના બાકી તમારા પૈસા વસુલ લો છો રૂપીયા, પૈસા, દાગીનાની છે, એથી પોતે મેં એક દાખલો કર્યો છે, મેં એક તમોને આટલી કિંમત છે. જો કે ખરી રીતે તો તે દાખલો ર્યો. એવી કદી બડાશ હાંકતો નથી કે પણ એક જાતની માટીના કટકા છે, નથી તમોને પોતાનું કરેલું કાર્ય સંભારતો નથી, એજ પ્રમાણે એક સેકન્ડ પણ વધારે જીવાડવાની સત્તા! નથી ધર્મી જીવ કદી પણ પોતાના ધર્માચરણને આગળ તમોને તાવ આવ્યો હોય તો તે ઉતારી નાંખવાની
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૯૦
સત્તા કે નથી તમારો ભવ સુધારી દેવાની સત્તા!!! તો પણ એ પથરા તમોને પ્યારા છે, અને તેની બાકી પડે તે માટે તમે ઉંચા નીચા થઇ જાઓ છો!!
જો માટીના રણ અંગે બાકીને માટે તમારી આ સ્થિતિ છે તો અહીં ધર્મરૂપી દૈવ દ્રવ્યના સંબંધમાં જે મોટી બાકી પડે છે તેની તમોને કેટલી કિંમત હોવી જોઈએ ? જો એ બાકીની તમોને કિંમત ન હોય તો તેનો અર્થ એટલો જ છે કે તમે ધર્મની કિંમત સમજ્યા જ નથી. તમારે મન તો ધર્મ એ એક ફુરસદની વસ્તુજ છે ! કાળા મહેલમાં રહેનારા શ્રાવકો આજ દૃષ્ટિને લક્ષમાં રાખીને પોતે મેળવેલા સ્થાનને ગાતા ન હતા. પરંતુ પોતાનું આટલું બાકી રહ્યું છે, એવું વિચારીને તે માટેજ ચિંતાશીલ રહેતા હતા. વ્યવહારમાં તમે જે પૈસા વસુલ આવે છે તે ખાતામાં વસુલ લઇ લો છો, જે આવ્યું તે લાભ માનો છો અને પામ્યાને અંગે જન્મ કૃતાર્થ સમજો છો તેજ પ્રમાણે અહીં દેશ, ક્ષેત્ર, સર્વવિરતિ વગેરે પામ્યા હો તે માટે તમારો મનુષ્યભવ સારો ગણો તો તે વાસ્તવીક છે, પરંતુ તેથી તમે ખાતાવહીમાં લાખના લેણામાંથી વીશહજાર આવતાં જે એંસી હજારની બાકી રહે છે તેને તમે ભૂલી શકતા નથી.
લાખ રૂપીયાના લેણામાં વીસ હજાર રૂપીયાની તમારી રકમ વસુલ થાય તેથી તમે ઠેકઠેકાણે વસુલાત થઇ છે એમ કહેતા ફરતા નથી. પરંતુ તે સાથે તમે એ વીસ હજાર ભૂલી પણ જઈ શકતા નથી. તમારા એ વીસ હજાર તમારે તમારા ચોપડામાં જમા તો લેવા જ પડે છે. એ જ પ્રમાણે તમે પણ એમ તો ખુશીથી કહી શકો છો કે જીનેશ્વરદેવની તમોને શ્રદ્ધા થઈ, તમે શ્રીજીનેશ્વરદેવનો ધર્મ પામ્યા, તમે એ પંથે તમારાથી શક્ય એટલી પ્રગતિ કરી, એથી તમારો માનવભવ સફળ થયો છે, પરંતુ તેથી તમે તમારા ખાતાની
તા. ૮-૬-૧૯૩૭
એંસી હજારની બાકી રૂપ જે અનેક બાકી ક્રિયાઓરૂપ ધર્માચરણ કરવાનું છે તે તો કદાપિ પણ ભૂલી શકવાના નથી. તમે આ વાત સારી રીતે સમજશો એટલે પેલા ચાર શ્રાવકો તેમને પોતાને અધર્મી કેમ માનતા હતા તેનો સારી રીતે ખ્યાલ કરી શકશો. એ ચાર શ્રાવકો એ વાત સારી રીતે... જાણતા હતા કે પોતે સમકીતી છે, બાર વ્રતવાળા છે. ધર્મારાધનમાં ચુસ્તપણે અનુસરવાવાળા છે. પરંતુ તે છતાં મોહમાર્ગની નીસરણીએ હજી તેઓ નીચેને જ પગથીયે ઉભા છે અને તેર પગથીયાં બાકી જ છે.
પહેલે પગથીયે તમે ઉભા રહો છો અને તમારે ચૌદમે પગથીયે ચઢવું છે એનો અર્થ એ કે તમે જે ક્યું છે તે માત્ર નામનું જ છે અને હજી તો તમારે ઘણું કરવાનું બાકી છે. આ ઘણું કરવાનું તમે નથી કરી શક્યા તેટલો અધર્મ જ છે અને તમારૂં દેવું હજી એટલું બધું બાકી છે કે જે તમો સાધારણ રીતે કહીએ તો ન ભરી શકો એટલું છે. સિદ્ધ પણામાં જે તત્ત્વ છે તે આપણું લેણું છે, એ આપણી કુલ રકમ છે, હવે એ હિસાબે વિચાર કરો કે તમોએ જે મેળવ્યું છે તે કેટલામો ભાગ છે ? અને તમારી જે વસુલાત બાકી છે તે કેટલામો ભાગ છે ? તમે કેટલું મેળવ્યું છે અને તમારે કેટલું મેળવવું છે ? એ મેળવવાની જે રકમો બાકી છે તેટલા આપણે ધર્મથી છેટા છીએ. પેલા ચાર શ્રાવકોના હૃદયમાં આજ ધારણા ઘર કરીને બેઠી હતી અને તેથી જ તેમણે પોતાને અધર્મી જણાવ્યા હતા. આ ચાર શ્રાવકો બિચારા પોતે ધર્મારાધન કરતા હોવા છતાં પોતે જ પોતાને અધર્મી ગણાવતા હતા, ત્યારે આજે તો દુનિયા જ અધર્મી થઈ ગઈ છે. એવી સુધરેલી ગાળ દેવાની રીત તમે શોધી કાઢી છે. આ તમારૂં કામ કેટલે દરજ્જે વ્યાજબી છે તે તમારે પોતાને જ વિચારવાનું છે.
(અપૂર્ણ)
Page #483
--------------------------------------------------------------------------
________________
બુધવારીયાની છાવણીનાં નોખા રસ્તા - પરંપરા અને શાસ્ત્રને માનનારાઓ જ્યારે રવિવારે સવચ્છરી કરી છે અને આ ગુરૂવારની સંવચ્છરી કરવાના નિર્ણયવાળા છે તેની સામે શનિવારે સંવચ્છરી જેઓએ
પરંપરા અને શાસ્ત્રોના વચનોથી વિરૂદ્ધપણે કરી છે તેઓ અને બુધવારે તેવી જ જ રીતે જેઓ કરવા માંગે છે તેઓની છાવણીના રસ્તા જુદા પડ્યા છે.
૧ કેટલાકો પૂનમના ક્ષયે તેનું તપ ચૌદશે કરી લેવું એટલે ચૌદશ-પૂનમ ! ભેગાં કરવાં એમ કહે છે.
૨ કેટલાકી પૂનમના ક્ષયે તેની તપસ્યા તેરસે કરવી એમ કહી તેરસે પૂનમ A માનવાનું જણાવી ચૌદસ પહેલાં પૂનમ માની લેવા સૂચવે છે.
૩ કેટલાકો પૂનમના ક્ષયે બારતિથિની જગ્યા પર અગ્યારતિથિ માનવાનું કહી અગ્યાર તિથિ શીલ પાળવાની આજ્ઞાને નામે દુવાઈ ફેરવે છે.
૪ કેટલાકો પૂનમના ક્ષયે પુનમનું પૌષધ આદિ કાર્ય તેરસને કે ચૌદશને ન અટકાવતાં પડવે કરવાનું કહે છે. જે દિવસે પૂનમનો ઉદય સમાપ્તિ કે ભોગ એક્ટ નથી.
૫ કેટલાક રૂપૈયામાં આનો સમાવવાના મતના છે. જો તેઓ સંવચ્છરીમાં બધું સમાવી ન દે.
આ બધા બુધવારીયાની છાવણીના રસ્તા વિર (કથીર) શાસનના વાચકોને આ માલમ જ છે.
તા.ક. :- ઉદયવાળી તિથિ ન કરે તો આજ્ઞાભંગ આદિ દોષો બોલનારાઓ ક્ષયમાં વગર ઉદયે અને વૃદ્ધિમાં ઉદયને ખસેડી કેમ આરાધના કરે છે ? સમજો કે ઉદયનો સિદ્ધાંત ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયમાં છે. ચૌદશના ક્ષયે તેરસે તેરસનો જ ઉદય ને સમાપ્તિ છે છતાં તેને ચૌદશ કેમ મનાય છે? બેસતી તિથિ માને તેને આ માટે આશાભંગાદિ દોષો છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક નવીન યુક્તિ
શ્રીતપાગચ્છની પરંપરા અને પૂર્વાચાર્યના ચૌદશના ક્ષયે તેરસનું નામ ન લેતાં ચૌદશ જ ગણવી તથા કહેવી એવો તેમજ પાંચમ કરતાં પૂનમના તપને ૪ માટે જુદો તથા દ્વિવચનવાળો ઉત્તર છે એવા અનેક વચનોથી પૂનમ જેવા બીજા પર્વના ક્ષયે તેનાથી પહેલાના તેરસ જેવા અપર્વનો ક્ષય થાય છે, તેમજ અગ્યારસ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી અગ્યારસ અને અમાવાસ્યાને જ ઔદયિકા , એટલે ઉદયવાળી ગણીને પહેલાની વધેલી તિથિને ઉદયવાળી જ ગણી નથી તેથી પર્વની વૃદ્ધિએ પહેલાની અપર્વતિથિની જ વૃદ્ધિ થાય છે અને તે જ કારણથી પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરાય છે તે પ્રમાણે ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજનો જ ક્ષય કે વૃદ્ધિ કરવાં પડે. આ વાત ઘણી વખત નક્કી થઈ ચૂકી છે, પણ હમણાં એક સુજ્ઞ શ્રદ્ધાલુગૃહસ્થ જણાવેલ છે તે વિચારવા જેવું છે, તે જણાવે છે કે અત્યારે પાંચમ ચાલતી હોય, શ્રી જ કાલકાચાર્ય મહારાજ હાજર હોય, અને શાતવાહન જેવાની જરૂરી વિનંતી હોય તો તે શુક્રવારની પાંચમથી હઠાવીને ગુરૂવારે જ આવે એ ચોકખું છે. અર્થાત્ મUIPયા એ વિશેષણ આપીને ચોથ કહી છે એનો અર્થ પણ પાંચમથી એક તિથિ જ પહેલાં જેમ લેવું તેમ એકજ દિવસ પહેલાં લેવું વ્યાજબી છે. પરંપરા
અને શાસ્ત્રને અનુસરનારાઓને તો ત્રીજની વૃદ્ધિ અને ક્ષય થવાથી એક તિથિ વે અને એક દિવસ જ આગળ થશે. પણ ભેગી કહેનારા તથા ખોખું માનનારાઓને .
ચોથ પાંચમ ભેગી માનવાથી એક તિથિ એ આગળ ન રહે અને પહેલી પાંચમને ખોખું માનવાથી એક દિવસ આગળ પણ નહિ રહે. માટે ગુરૂવારે આ વર્ષે સંવર્ચ્યુરી કરવી એજ યોગ્ય છે. - તા.ક. - સૂર્યના ઉદયવાળી તિથિ માનવી એ બેસતી તિથિ માનવાના ખંડન માટે છે, ક્ષયમાં ઉદય ન હોય છતાં તિથિ મનાય છે, અને વૃદ્ધિમાં પહેલે દિવસે 3 ઉદય હોય છતાં તે નથી મનાતો, યાદ રાખવું કે - કલ્યાણક તિથિ પર્વ છે પણ આ
અનેક કલ્યાણકો સાથે પણ હોય છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
Ooooooooooooo
પંચમ વર્ષ
Aध्य
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्ष लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु અંક ૧૭-૧૮
१८८3:
: १८३७
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
જુન - જુલાઈ વીર સંવત્ ૨૪૬૩
moo ooo ooooooooo ooo ooo WOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
Page #486
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि
तत्त्वतरंगिणी
बृहत्सिद्धप्रभाव्याकरण मध्यसिद्धप्रभाव्याकरण
दशवैकालिकचूर्णि उत्तराध्ययनचूर्ण पंचाशकादिशास्त्राष्टकं
३५०, १५०, १२५ स्तवनानि पंचाशकादिदशअकारादि
ज्योतिष्करंडकः सटीकः पंचवस्तुकः स्टीकः
क्षेत्रलोकप्रकाशः युक्तिप्रबोधः स्वोपज्ञः
विचाररत्नाकरः
बन्दारूवृत्तिः पयरणसंदोह
४-०-०
३-८-०
४-०-०
०-८-०
४-०-०
३-०-०
३-०-०
२ -८-०
१-१२-०
३-०-०
१-४-०
१-०-०
अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-० नवपदप्रकरणबृहद्वृत्तिः बारसासूत्रं सचित्रं
४-०-०
१२-०-०
ऋषिभाषितानि
प्रत्याख्यानप्रकरण सारस्वत, १-८-०
विशेषणवती - वीशवींशी विशेषावश्यकगाथाक्रमादि
ललितविस्तरा
०-५-०
0-80-0
०-८-०
२-८-०
०-८-०
आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा
६-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया पर्युषणादशशतकं
बुद्धिसागरः
६-०-०
सूत्र उत्पादादिसिद्धिः
• तत्त्वार्थकर्तुसमीक्षा सुबोधका
भगवतीवृत्ति (अभयदेवीया ) भवभावना (उत्तरार्धं ) प्रव्रज्याविधानवृत्तिः प्रवचनपरीक्षा
0-80-0
0-3-0
विशेषावश्यकटीका ( भागद्वयं)११-०-०
भवभावनावृत्तिः पूर्वार्धं
कल्पकौमुदी
षोडशकप्रकरणं सटीकं
३-८-०
R-0-0
१-०-०
०-८-०
२-८-०
०-१०-०
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
प्रेसमां
-: प्राप्तिस्थानं :
सुरत - श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत.
पालीताणा - मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી ‘જૈન વિજયાનંદ” પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #487
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
મૈં શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुहग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધભ્રંશ્ ॥
* * * * *
વર્ષ ૨
વિક્રમ સં. ૧૯૯૩
જેઠ
વીર સં. ૨૪૬૩
અંક ૧૭-૧૮
સન ૧૯૩૭
જૂન-જુલાઈ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદ્દેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે ઃ
श्रीसिद्धचक्रस्तुतिः ।
NOCL
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન ૨માધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૫૧૫
अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा - ण्यर्च्यन्ते सद्द्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
“આગમોદ્ધારક.”
Page #488
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ |
ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાને આત્મશ્રેચ માટે ગુણોની આવશ્યકતા દ્રવ્યપૂજા તરીકે ગણવામાં પણ તેઓના અનુપકૃતપણા જૈનશાસનને જાણનારા મનુષ્ય એક વાત અને પરહિતરતપણાને વિચારવાની આવશ્યકતા છે જરૂર ધ્યાનમાં રાખવાની છે, અને તે એ કે એમ આપણે આગળ જોઈ ગયા છીએ, અને તેવી જૈનશાસનમાં આત્મકલ્યાણને માટે જે ગુણોની વિચારણાપૂર્વક કરાતી પૂજાને જ દ્રવ્યપૂજા તરીકે જરૂરીયાત જણાવેલી છે, તે ગુણોની મુખ્ય જડ અને ગણી શકાય છે, તેથી જ દ્રવ્યનંદીના અધિકારમાં પહેલી સીડી હોય તો એ જ છે કે બીજા ઉત્તમ દ્રવ્યપૂજાના સંબંધમાં પરોપકાર નિરતપણું વિચારતાં આત્માઓમાં રહેલા તે તે ગુણોની નિષ્પક્ષપાતપણે બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે ભગવાન ગુણ તરીકે જ અનુમોદના કરવી જોઈએ. વાચકવૃંદે ઋષભદેવજીના કેવળજ્ઞાનના અધિકારની જરૂરી સમજવું જોઈએ કે પોતાના અંગત ગુણોને અગર હોવાને લીધે, ભગવાન ઋષભદેવજીની પ્રવ્રજ્યાનો પોતાના સંબંધીના ગુણોને જે વખાણવામાં આવે, અધિકાર વિચારવો એ આવડ્યુક ગણેલું છે. તે ફળની દિશા તરફ આત્માને તેટલો નહિ લઈ થી જાને ન મળી . હો એ જાય, કેમકે તેમાં મુખ્ય ભાગ સ્વત્વ અને પ્રતિબોધનું કારણ
સ્વસંબંધિત્વનો છે. ધર્મનો અર્થી થયેલો અને
મોક્ષની અભિલાષાવાળો પુરુષ જો પોતાના . ભગવાન જીનેશ્વર મહારાજાઓ જ્યારે પણ
આત્માના કલ્યાણને માટે ગુણની અનુમોદના અને દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે અનેક ભવ્ય જીવો
ગુણનો રાગ કરવા માગતો હોય તો તે મનુષ્ય, ભગવાન જિનેશ્વર મહારાજના સંવચ્છરદાનને
જેના ગુણોની અનુમોદના થાય છે, તેના લીધે પ્રતિબોધ પામે છે, અને અનેક ભવ્યજીવો
સંબંધિત્વનો અંશ પણ તેમાં અંશે પણ પ્રવેશ થવા ભગવાન જિનેશ્વર મહારાજની ત્યાગવૃત્તિને અંગે પણ પ્રતિબોધ પામે છે. ત્રિલોકનાથ તીર્થંકર
ગુણાનુરાગ તે ભક્તિરાગ હોઈ પ્રકારાંતરે મહારાજાઓનું જ્યારે પણ દીક્ષા કલ્યાણક હોય છે
તે પણ સ્નેહરાગ થઈ જાય છે. ત્યારે ઈદ્રઆદિક દેવતાઓ અને લોકાંતિક જાતના દેવતાઓ પણ ધર્મતીર્થની પ્રવૃત્તિને માટે તીર્થંકર
ધ્યાન રાખવું કે જેમાં સ્વત્વ અને મહારાજાઓને વિનંતિ કરતાં તેમની તતિસ્તવનમાં સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય, તેવી રીતે ગુણની લીન થાય છે અને તેથી ઘણા જીવો પ્રતિબોધ પામે જે પ્રશંસા અને તેવા ગુણ ઉપર જે રાગ, તે જ તે યોગ્ય જ છે.
ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ
દેવો નહિ.
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૯૩ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ રાગસ્વરૂપ છતાં પણ તે ભક્તિરાગ જ ગણાય છે, અને ભગવાન ગૌતમસ્વામીના સ્નેહસંબંધને પણ તેનું નામ સ્નેહરાગ કહેવાતો નથી, પરંતુ જે જાણવાવાળો મનુષ્ય સહેલાઈથી સમજી શકે એમ વ્યક્તિ સંપૂર્ણ ગુણવાળી હોય, જેમાં રાગદ્વેષનો એક છે. અંશે ૧
હોય, જે વીતરાગ પરમાત્મા ગુણિપણાના સંબંધને લીધે દેવાદિનું આવવું. સ્વરૂપ હોય, તેવા પરમાત્માની ઉપર પરમાત્માના
આ બધું કહેવાનો મતલબ એટલો જ કે ગુણો જાણીને પરજન આત્મા તરીકે રાગ રાખવા
ભગવાન જિનેશ્વર મહારાજાના દીક્ષા કલ્યાણકના છતાં પણ આ ભવનો સ્વજનપણાનો, કુટુંબીપણાનો
મહોત્સવમાં ઈદ્રમહારાજાદિક દેવતાઓ અને કે સંબંધીપણાનો એક અંશે પણ જો રાગ રહે તો લોકાંતિક જેવા સમ્યગ્દષ્ટિઓ જે હાજરી આપે છે, તેવા ગુણીપુરુષ ઉપર ગુણીપુરુષે કરેલા રાગને પણ સ્તુતિ કરે છે, ધર્મતીર્થ પ્રવર્તાવવાને માટે વિનંતિ શાસ્ત્રકારો સ્નેહરાગ તરીકે ઓળખાવે છે, એટલું કરે છે અને જય જય રાવથી દશે દિશાને ગજાવી જ નહિ, પણ રાગ કરનારની વર્તમાનમાં દ્રષ્ટિ પણ હેલે છે. તેમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના તે તરફ ન હોય, પરંતુ તે સંપૂર્ણ ગુણવાન મનુષ્યના ગુણિપણાનો સંબંધ જ માત્ર કારણ છે, અર્થાત્ તેમાં જીવની સાથે સેવાભાવી ગુણવાન મનુષ્યના જીવનો ભગવાન તરફનો શુદ્ધ ભક્તિરાગ જ તે પર્વભવનો કંઈક સંબંધ હોય અને તેના સંસ્કારને ઈદ્રાદિકદેવતાઓને કારણ તરીકે હોય છે. લીધે જ, અજાણપણે પણ ગુણસહિતપણાના સંબંધ દેવદૂષ્યનો ઉપયોગ શામાં અને તેની મહત્તા ની મહત્તા કે ઉપકારીપણાના ગુણની મહત્તાની સાથે આવી રીતે દીક્ષા કલ્યાણક કરવાને આવેલા કે તે સિવાય જે રાગદૃષ્ટિ થાય તેમાં જો કે ગુણીરાગ ઈદ્રમહારાજા, ભગવાનની દીક્ષાને વખતે તેમના અને ગુણાનુરાગ સાથે જ છે, છતાં શાસ્ત્રકારો તેવે લુંચિત કેશોને ક્ષીર સમુદ્રમાં પધરાવી દે છે અને સ્થાને પણ આંખ મીંચામણા નહિં કરતા ભવાંતરના દરેક તીર્થકરને ખભે ઈદ્ર મહારાજાઓ તે વખતે સંસ્કારને લીધે થયેલા રાગને અંગે સ્નેહરાગ
દેવદૂષ્યને સ્થાપન કરે છે. આ દેવદૂષ્યનો નામનો જ રાગ જણાવે છે. ધ્યાન રાખવું કે ગુણ
ઉપયોગ જિનેશ્વર મહારાજાઓને ઓઢવામાં,
પાથરવામાં, ટાઢ કે શરદી ખાળવામાં કે એના અને ગુણી ઉપર જે રાગ તે સ્વયં પ્રશસ્ત હોઈ
જેવા બીજા કોઈપણ કામમાં હોતો જ નથી. રાગમોહનીય કર્મને સર્વથા નાશ કરનારો હોવાથી
. ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોને ડાબે ખભે જે મોહના ઘરનો છતાં પણ નિર્જરાની સાથે જ સંબંધ
ઈદ્ર મહારાજા દેવદૂષ્યો સ્થાપન કરે છે અને રાખનારો છે, પરંતુ જો કુટુંબીઆદિકના સંબંધને ત્રિલોકનાથ તીર્થકર ભગવાનો તે દેવદૂષ્યોને લીધે ગુણીપુરુષ ઉપર પણ ગુણવાન પુરુષે કરેલો ધારણ કરે છે, તેમાં કેવળ અનાદિકાળના રાગ હોય, તો તે રાગપણ સ્નેહરાગ જ કહેવાય તીર્થકરોનો ધર્મ જ આ દેવદૂષ્યને ધારણ કરવાનો અને તે નિર્જરાની સાથે સંબંધવાળો રહેતો નથી, છે, તે સિવાય બીજો કોઈ પણ હેતુ નથી. પણ મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા જીવોને વજની સાંકળ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોને ખભે દીક્ષા લેતી માફક વિઘ કરનારો જ થાય છે અને આ વાત વખત અનુધર્મપણાને માટે જે દેવદૂષ્ય ઈદ્રો સ્થાપન ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજા
(અનુસંધાન પા. ૩૯૮)
Page #490
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
•
,
,
,
,
,
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ,
માધાનશ્રાસ્ટ: શ્વકથાત્ર ઘાટંગત સાગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
પ્રશ્ન ૯૧૬ - અતિમુક્તમુનિએ દેશના સાંભળીને પ્રશ્ન ૯૧૮ - જાણું છું તે નથી જાણતો વગેરે વૈરાગ્ય મેળવ્યો હતો કે સ્વયં મેળવ્યો હતો ? કહેનાર અતિમુક્તમુનિ કેટલા શ્રતને ધારણ કરનાર સમાધાન - ભગવતીજી તથા અંતગડ એ બે હતા ? તે ઈર્યાવહીનો પણ ખરો અર્થ નહોતા સૂત્રોમાં તેમનો અધિકાર છે. તેમાં શ્રી ભગવતીજીમાં જાણતા એ ખરું? જે અતિમુક્તમુનિનો અધિકાર છે તેમાં માત્ર પાત્રોને સમાધાન - તે અઈમરામુનિજી અગ્યાર અંગને તરાવવાના અધિકાર સિવાયનો ઈર્યાવહી કે ધારણ કરનાર હતા એમ શ્રી અંતગડસુત્રકાર કેવલજ્ઞાનનો અધિકાર નથી, શ્રી અંતગડસૂત્રમાં તો જણાવે છે. ઈર્યાવહીયાનો અર્થ નહોતા જાણતા એ ભગવાન શ્રી ગૌતમસ્વામી સાથે ગામમાંથી આવી શાસ્ત્રથી વિરૂદ્ધ વચન છે. મિટ્ટી ની ઉપર તો અર્થ ભગવાન મહાવીરની દેશના સાંભળીને વૈરાગ્ય જાણતા હોવાથી પશ્ચાતાપ થયો એમ ઉપદેશપ્રસાદ પામ્યા એમ સ્પષ્ટપણે જણાવે છે.
કહે છે. પ્રશ્ન ૯૧૭ - અતિમુક્તમુનિજીને તેમના પ્રશ્ન ૯૧૯ - આર્યરક્ષિત સૂરિજીના પિતાના પ્રસંગ માતપિતાએ દીક્ષા લેતાં રોકવા માટે શું કહ્યું અને પછી ચોલપટ્ટો નિયમિત થયો માત્રકની પ્રવૃત્તિ થઈ અતિમુક્તમુનિજીએ તેનો શો ઉત્તર આપ્યો ? એમ ખરૂં? અને આર્યરક્ષિતસૂરિ મહારાજે કાલ સમાધાન - અતિમુક્તમુનિજીએ ધર્મ સાંભળવાથી કયો ત્યારે તેમના પિતા હયાત હતા ? વૈરાગ્ય થયેલો જણાવી દીક્ષાની આજ્ઞા માગી ત્યારે સમાધાન - માવહ રૂપૂ ગુયત્નેvi-ઋડિપટ્ટામાતપિતાએ જણાવ્યું કે તું બાલક છે. અણસમજુ તુવાદ ગુંદિશાવંમસુત્તાનિ ન પુરૂ, મત્તા, છે અને તું ધર્મને શું જાણે ? ત્યારે તેમણે ઉત્તરમાં વેવસન્નાભૂમિ પૂરૂ, – સાયેાિ મuiતિ-સાદ એમ જણાવ્યું કે હે માતાજી ! હે પિતાજી ! હું જે સાર્થ, તારે મારૂ-વિ ત્થ સાડા ?, વિટું જાણું છું તે જ નથી જાણતો અને જે નથી જાણતો નં હિ બં, વોનપટ્ટો વેવ મવડ, વં તા નો તે જ જાણું છું.
चोल-पटुंगिण्हाविओ
Page #491
--------------------------------------------------------------------------
________________
૩૯૫ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ પ, રૂ૨૦-ના દંવડ્રિમો પવિત્ર સંભવ નથી. પ્રભાવક ચરિત્રમાં માતુલ ભ્રાતા અને गुट्ठामाहिलस्स य तहा तुम्हेहिं वट्टिअव्वं, मवज्या- પિતા એમ કહી ભલામણ કરી એમ કહ્યું છે પણ विधाने पृ. ७ पू. मवृत्त्या वर्तितव्यं मे, बन्धौ मम ।
પિતા શબ્દ પહેલો ન હોવાથી તેથી માત્ર આદર च मातुले। साधुसाध्वीगणेऽन्यस्मिन्।
જણાવી પૂજ્યતાવાળા અન્ય પુરૂષો લીધા ગણાય. ૩ત્તરાધ્યને પા. ૨૭ નE મમ નમનેvidદે પ્રશ્ન -૯૨૦ ભગવાન વજસ્વામીજીએ છ માસની ते भणंति-अच्छह तब्भ कडिपट्टएणं, मत्तएणं चेव उभरमा छम्मासियं छसु जयं मे क्यनथी સન્નીમૂÉિ THડ્ર-માદ સાથે, તાદે મUTE-વિશ દીક્ષાવાળા ગણાયા છે, વળી આવશ્યકની શ્રી साडएणंति जं दट्ठव्वं तं दिलु, चोलपट्टओ चेव मे
હરિભદ્રસૂરિઆદિની ટીકાઓમાં પણ ત્રણ વર્ષની भवउ, एवं ता सो चोलपट्टपि गिहाविओ
ઉંમરે દીક્ષા દીધી એમ લખ્યું છે અને
યુગપ્રધાનમંત્રમાં આઠ વર્ષ ગૃહસ્થપણાનો પર્યાય પા. ૧૭૩ રૂમોડવિ મળતો નહડદું લખ્યો છે તો એ ત્રણેનો મેળ કેમ મળે ? वट्टिओ फग्गुरकिखअस्स गुट्ठामाहिलस्स य तहा
સમાધાન - ભગવાન વજસ્વામીને તેમની માતાએ तुब्भेहिऽवि वट्टिअव्वं।
સાધુને વહોરાવ્યા તે અપેક્ષાએ છ મહિને દીક્ષા માની આ વગેરે પાઠો જોનારને સ્પષ્ટ માલમ પડશે છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ શય્યાતરકુલમાં કે આર્યરક્ષિતસૂરિજીની વખતથી ચોલપટ્ટો નિયમિત વજસ્વામીજીનું પાલન થતું હતું ત્યાં પણ થયો નથી. નગ્ન શબ્દ જે ત્યાં વાપર્યો છે તે મુઝપડોયા ય એ દ્દો એમ પ્રાસુકથી પોષણ ચોલપટ્ટાને લીધે જ છે. નહિ કે સર્વથા વસ્ત્રના જણાવેલ છે. પછી ત્રણ વર્ષની વયે રાજ્યસભા સુધી અભાવને લીધે. વળી માત્રક આપીશું એમ વિધાન
તેમની માતાની તકરાર પહોંચતાં રાજ્યસભામાં નથી કરતા પણ માત્રકથી ઠલ્લે જવાશે એમ કહે
રજોહરણ આપ્યું તેથી દીક્ષિત કર્યા અને શય્યાતરને
ત્યાં ન રાખતાં સાધ્વીના ઉપાશ્રયે તે દીક્ષિત છે. વિરકલ્પના ચૌદ ઉપકરણોમાં અસલથી
વજસ્વામીને રાખ્યા, પછી આઠ વર્ષની વયે માત્રકની હયાતી હતી. એમ કહી શકાય કે જે
વડી દીક્ષા આપી સાધ્વીના ઉપાશ્રયે રહેવું બંધ કર્યું, માત્રકનો ઉપયોગ સંજ્ઞાભૂમિમાં ન થતો હોય તેથી વડી દીક્ષાની અપેક્ષાએ આઠ વર્ષ ગૃહસ્થ અથવા સામાન્ય સાધુ માટે ન થતો હોય તે વખતથી. પર્યાયમાં ગણ્યા. આ સિવાય બીજું પણ સમાધાન સામાન્ય સાધુ માટે પણ થયો હોય અથવા અન્ય બહુશ્રતો કરે તો ના નહિં. દર્શનની સત્તા કે મહત્તાને અંગે શાસનના બચાવ
પ્રશ્ન ૯૨૧ સાધુઓ સાધુ પાસે આલોયણ લે છે કે હેલના નિવારણ માટે ચૌદઉપકરણના માત્રકથી
તેમ સાધ્વીઓ સાધ્વીઓ પાસે આલોયણ કેમ નથી જુદુ માત્રક રાખવાનું કર્યું હોય તેથી શિથિલતાની
લેતી ? આચરણા ન ગણાય અને આચાર્ય મહારાજ પોતાના કાલ વખતે ભાઈ અને મામાની ભલામણ કરે છે સમાધાન - સાધ્વીઓને જેમ દ્રષ્ટિવાદ ન અને પિતાની ભલામણ નથી કરતા તેથી તેમના ભણાવાય તેવી રીતે આર્યરક્ષિતસૂરિજી પછીથી કાલધર્મ વખતે તેઓના પિતાની હયાતી હોવાનો સાધ્વીઓને આચાર પ્રકલ્પ આદિ છેદસૂત્રો
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૯૬
આપવાના નિષધને અંગે સાધ્વીઓને પણ આલોયણ આચાર્યાદિકસાધુઓ પાસે જ હોય છે. પ્રશ્ન ૯૨ ૨-આર્યસિંહગિરિજીના શિષ્યો ગણાવતાં શ્રીવજસ્વામીને આર્યસમિતિ કરતાં પહેલા કેમ કહ્યાં?
સમાધાન - આર્યસમિતિસૂરિજી તો શ્રી વજસ્વામીના અર્પણ પહેલાના દીક્ષિત હોવાથી મોટા જ છે. પણ ધનગિરિજી મહારાજના સાહચર્યથી શ્રી વજસ્વામીજીને બીજે નંબરે લીધા છે. પણ આગળ પરંપરા ચલાવતાં આર્યસમિતિજીની બ્રહ્મટ્ઠીપિકા શાખા પહેલી લઈ પછી વજસ્વામીની શાખા લીધી છે તે ધ્યાન બ્હાર જવા દેવું નહિં. પ્રશ્ન ૯૨૨ - શ્રી વજસ્વામીજીને પુરીના શ્રાવકોએ ચૈત્યપૂજા જ મહાન ધર્મોના અંગો છે માનીને પુષ્પ લાવવા વિનંતી કરી છે ?
સમાધાન - પુરીના શ્રાવકો જિનોક્ત ધર્મના સર્વ અંગોને અંગ તરીકે માનતા હતા. પરંતુ બૌદ્ધોએ પોતાના ધર્મનો રાજા હોવાથી ઈર્ષ્યાને લીધે ફૂલો રોકાવ્યાં હતાં. યાવત્ પર્યુષણસરખા દેવતાના અનુકરણથી પણ મહાપૂજા કરવાના દિવસો છતાં પુષ્પ ન મળવાથી શાસનહેલના ગણી તે હેલના ટાળવા શ્રી વજસ્વામીને વિનંતી કરી અને તેથી કમને પણ શ્રી વજસ્વામીને પુષ્પો લાવવાનું મન થયું અને તેથી જ નિર્યુક્તિકાર અન્ય શાસનની અવહેલના અને શાસનની પ્રભાવનાના મુદ્દા જણાવે છે. પણ પૂજાનો મુદ્દો જણાવતા નથી. આલંબન લે તો પણ તે કૂરગણ્યું છે.
પ્રશ્ન ૯૨૩
શ્રી વજસ્વામીજી સુધી મુનિઓ પ્રાયેવનમાં રહેતા હતા એમ ખરૂં ? સમાધાન-જયંતીનું પ્રથમ શય્યાતરીપણું સુસ્થિતઆચાર્યનું કલ્પકને ત્યાં રહેવું આર્યસુહસ્તિનું યાનશાલામાં રહેવું. બ્રહ્મચર્યની નવવાડો આચારાંગ અને દશવૈકાલિકમાં શબ્દરૂપાદિથી વસતિની
જુન ૧૯૩૭ પ્રતિબદ્ધતા વસતિના અનતિક્રાંતા દિ ભેદો આદિને જાણનારો તેમ ન માને. કથંચિત્ વનવાસની તો ના નહિં.
પ્રશ્ન ૯૨૪ - શ્રી નન્દીસૂત્રને રચનારા કોણ ? શ્રી દેવવાચકજી કે શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજી ? સમાધાન શ્રી નન્દીસૂત્રને ઉદ્ધારનારા શ્રી દેવવાચકજી છે તેમના ગુરૂનું નામ શ્રી દુષ્યગણીજી છે અને તેઓ આર્યમહાગિરીજીની પરંપરામાં છે અને શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજી તો સાંડિલ્યગણીના શિષ્ય છે અને શ્રી આર્યસુહસ્તિસૂરિજીની પરંપરામાં છે. એમ નન્દીસૂત્ર અને કલ્પસૂત્રમાં સ્પષ્ટ છે સર્વસૂત્રોના લેખનદ્વારા ઉદ્ધારક હોવાથી શ્રી દેવર્ધિજીને નન્દીના કર્તા કહે તો જુદી વાત. પ્રશ્ન ૯૨૫ - કેટલેક સ્થાને ચંદ્રકુલ એમ લખાય છે અને કેટલેક સ્થાને ચંદ્રગચ્છ એમ લખાય છે તેનું કારણ શું ?
સમાધાન - એક આચાર્યની સંતતિને કુલ અને સાપેક્ષ કુલોનો સમુદાય ગણ અને ગણનો સમુદાય તે સંઘ કહેવાય, એવું શાસ્ત્રીય વચન વિચારતા જણાશે કે અમુક પરંપરાની અપેક્ષાએ ચંદ્રકુલ હોય અને જ્યારે તેમાંથી બીજા ગચ્છોના ભેદ જુદા નીકળ્યા હોય ત્યારે તે જ ચંદ્રકુલવાળાને જ ચંદ્રગચ્છ (ગણ) લખવાનું થાય. ગચ્છ શબ્દનું મૂલ વડગચ્છ પછીનું જણાય છે.
આર્યરક્ષિતજીની ઉંમર દીક્ષાની
પ્રશ્ન ૯૨૬ - વખતે કેટલી ?
સમાધાન - શ્રી પંચકલ્પચૂર્ણિમા સોળ વર્ષ પછી શૈક્ષનિષ્ફટિકા નામનો દોષ માબાપની રજા ન હોય તો પણ નથી લાગતો એમ જણાવીને શ્રી જણાવે છે તેથી તેમની દીક્ષા વખતે ઉંમર સોળની આર્યરક્ષિતસૂરિજીની દીક્ષા શૈક્ષનિષ્ફટિકાવાળી અંદર જ હોય, અને યુગપ્રધાનગંડિકામાં તેમનો ગૃહસ્થપર્યાય અડચારસ (બાર) વર્ષનો લખેલો જ છે, કેટલીક જગાએ બાવીસ વર્ષનો ગૃહસ્થપર્યાય
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૯૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ જણાવે છે ત્યાં શૈક્ષનિષ્ફટિકા ગણાય નહિં. માત્ર સમાધાન - ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના વખત રાજાદિના ઉત્પાદ્રાજનના ભયથી અન્યત્ર ગયા છે. સુધી તો સર્વત્ર સંવચ્છરી પડિક્કમણું કરીને જ માટે રાજાદિની અપેક્ષાએ ત્યાં તે દોષ લેવાય. પણ સાધુઓ કલ્પસૂત્રની પમીવાચના સાંજે જ કરતા સામાન્ય સોળ પછી જ રજા વગર પણ દીક્ષા થાય હતા. માત્ર શ્રી નિશીથચૂર્ણિકાર કરતા પહેલેથી તેમાં નિષ્ફટિકા નથી એમ ભાષ્ય અને ચૂર્ણિકારો આનન્દપરમાં મલચૈત્યમાં જ દિવસે કલ્પસૂત્ર ચોખ્ખું લખે છે.
વંચાતું હતું, એટલે તે વિચાર પ્રમાણે નથી તો ૯૯૩ પ્રશ્ન ૯૨૭ -શ્રી આર્યરક્ષિતસૂરિજીનો સ્વર્ગવાસ માં આનન્દપુરમાં વાચના થઈ અને તેથી તેને શરૂ વીર સંવત્ ૫૮૪માં માનવો કે ૫૮૭માં માનવો? કરનાર કાલકાચાર્ય મહારાજા પણ નહોતા. સમાધાન - ગોષ્ઠામાહિલનું નિતવપણું વીરસંવત્ પ્રશ્ન ૯૩૧ - તે ઘટાઘટમાં જણાવ્યું છે કે પાંચમની (નિર્વાણ) ૫૮૪ વર્ષે થયું એ આવશ્યકનિર્યુક્તિ સંવચ્છરીનો પલટો આનન્દપુરમાં પુત્રના શોકને ઉત્તરાધ્યયનનિર્યુક્તિ તથા વિશેષાવશ્યક ભાષ્યમાં નિવારવા લોકો આવવાના હતા તેથી થયો અને સ્પષ્ટપણે જણાવેલ છે અને આચાર્ય મહારાજના ધ્રુવસેનરાજાએ અવજ્ઞાપૂર્વક કરાવ્યો તે શું સાચું છે? કાલધર્મ પછી જ તેઓ નિતવ થયા છે. સંભવ છે
સમાધાન - શ્રી નિશીથચૂર્ણિ આદિ પ્રામાણિક કે ચૈત્રીવર્ષની ગણતરીયે ચોમાસામાં આચાર્યશ્રીજીનો કાલધર્મ થયો હોય અને ચોમાસા પછી
શાસ્ત્રોમાં તો સંવછરીની તિથિનું પરાવર્તન
પ્રતિષ્ઠાનપુરમાં થયેલું છે. લોકોના અનુયાયીપણાને ગોષ્ઠામાહિલ નિલંવ થયા હોય.
લીધે ઈન્દ્ર મહોત્સવને લીધે કરાયું છે અને શાતવાહન પ્રશ્ન ૯૨૮ -શ્રી કાલિકાચાર્ય મહારાજ દ્વારાએ
રાજાની વિનંતીથી કરાયેલું છે, માટે ઘટાઘટ ઉજ્જયિનીના ગર્દભિલ્લરાજાનો ઉચ્છેદ થયા પછી
વિચારમાં જે આ પ્રમાણે લખ્યું છે તે શાસ્ત્રથી વિરોધી ઉજ્જયિનીની ગાદીએ કોણ બેઠું ? અને તેનો હોઈને સમ્યગદષ્ટિઓને માનવા લાયક જ નથી તે રાજ્યધર્મ કયો ?
ઘટાઘટમાં આ પ્રમાણે લખેલું છે - સમાધાન - જે શાહિને ત્યાં શ્રી કાલિકાચાર્ય અથવા તો ! ઇવનું મહારાજ રહ્યા હતા તે શાહિ ઉજ્જયિનીની મુખ્ય મારપછાત્તપંણાં શ્રીક્રાનિસર ગાદીયે બેઠો અને જોડે આવેલા બીજા શાહિઓ
वार्षिकं पर्व करणीयमस्ति अतस्ते सूरिवराः માંડલિક તરીકે થયા અને તેઓ જૈનધર્મને જ . રાજ્યધર્મ ગણતા હતા એમ શ્રી માલધારી યુવનિર/નાનપાકૂ ઋથિતું નાના:- પાનના હેમચંદ્રમહારાજ પુષ્પમાલાવૃત્તિમાં જણાવે છે. પંખ્યા વાર્ષિશ્વ પર્વ પ્તિ તરVIDર્થ પારસદેશમાં રાજાને શાહિ તરીકે અને રાજાધિરાજને માન્તવ્ય મત્ર, તવા રાજ્ઞા મતિ - શાહનશાહ તરીકે ગણતા. તેઓનો વંશ હોવાથી સ્વામિના સત્ય નો વિરૂદ્ધા તિ તેઓ શકકુલ અથવા શક તરીકે ગણાયા. વરના પંખ્યાં સ્માપુત્રશનિવારપાર્થ પ્રશ્ન :૨૯ - વિજયઆણસૂરવાળાઓએ ષટ્વ- સર્વો: પ્રજ્ઞા મા મિષ્યતિ તવ શ્રીમતાં પણ ઘટાઇટવિચાર લખ્યો છે તેમાં શ્રીકાલિકાચાર્યે વાર્ષિક પર્વ મહોત્સવાર્થ મી'મને ન સભાસમક્ષ કલ્પસૂત્ર વાંચ્યું એમ જણાવે છે તે કેમ? ભવિષ્યતિ, મત: પકથા વાર્ષિ પર્વ સર્વવ્યા
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૯૮ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ત્તિ થયિત્વ ના સ્વર તિ, અબ તૈઃ (અનુસંધાન પા. ૩૯૨ થી ચાલુ) રિપ સર્વતાથનાવીશ સંમેન્ય કરે છે, તે દેવદુષ્યની કિંમત એક લાખ સોનૈયાની રનીલાતિઃ થતા, તવા સર્વેતાર્થે - હોય છે અને જિનેશ્વર ભગવાનો ધારણ કરે છે. પૂર્ય મહાપ્રભાવશા શ્રીમવીરવચન: આચાર્ય મહારાજ ગુણચંદ્રસૂરિજી ભગવાન તત્રમવતાં વચનં પ્રમાઈ, પરં ષષ્ઠ વાર્ષિ મહાવીર મહારાજાના ચરિત્રમાં જણાવે છે કે શ્રમણ પર્વ ન ના હતઃ ? માથાનત્ય, મત ભગવાન મહાવીર મહારાજની દીક્ષા વખતે ઈદ્ર
વાર્ષિક પર્વ કર્તવ્ય, તિરાના મહારાજાએ સ્થપાયેલું દેવદૂષ્ય ખંડિત થઈ ગયું वचनमुररीकृत्य चतुर्थ्यां संघसमक्षं राजपुरस्सरं .
ન હતું, છતાં પણ તે બે ખંડની યોજના નવા દેવદૂષ્ય वार्षिकं प्रतिक्रमणमपि चतुर्थ्यामेव कृतं।।
જેવી હોવાથી તે દેવદૂષ્યની કિંમત એક લાખ
સોનૈયા આવી હતી, અને ભગવાન મહાવીર વધારે આશ્ચર્યની વાત તો એ છે કે એજ ઘટઘટ મહારાજનું દેવદુષ્ય મહારાજા નંદીવર્ધનજીએ ઘણા વિચારમાં જ સનાદોન રઇUT વગેરે બે ગાથા જ ખુશી થવા પૂર્વક લાખ સોનૈયે લીધું છે. આ આવી છે તેથી ધ્રુવસેનરાજાએ સંવચ્છરીની તિથિ ઉપરથી ઈદ્ર મહારાજાઓ ત્રિલોકનાથ તીર્થકરોને પલટાવકારવી એવું તેનું લખાણ જુઠું ઠરે છે. ખભે દેવદૂષ્યો કેમ સ્થાપે છે અને ત્રિલોકનાથ
તીર્થકરો કેમ ધારણ કરે છે તેનો ખુલાસો થવા સાથે પ્રશ્ન ૯૩૨ - વિંર વતુર્વશી પૌમાસી દેવદષ્યની વ્યવસ્થા કોઈપણ એક પ્રકારની વેત્યમે મથારાધ્યત્વેન સંમતે: તા, પર નિયમિત હોય એમ પણ નથી. ભગવાન વાર્તામાસિનક્ષUTI પ્રઠ્ઠિા નાન્યા રતિ એમ એ ઋષભદેવજી મહારાજના વખતમાં લોકોની હદ ઘટાઘટમાં તત્ત્વતરંગિણીને નામે જણાવ્યું તે સાચું બહારની સમૃદ્ધિએ યુકતતા હોવાને લીધે, તેમના છે ?
દેવદૂષ્યનું ખસવું ન થાય એમ માનીને ગ્રંથકારોએ
થાવત્ શ્રવણત્વકાળમાં ભગવાન ઋષભદેવજીનું સમાધાન - વિંન્ચ થે d સુધીનો પાઠ તો
દેવદૂષ્ય વસ્ત્ર રહ્યું હતું એમ માને છે, જ્યારે કોઈક તત્ત્વતરંગિણીમાં છે. પણ પાંથી આગળનો પાઠ
અપેક્ષાએ સૂત્રકાર મહારાજે કંઈક અધિક વર્ષ સુધી નથી, તે આણસૂરવાળાએ જુઠો લખ્યો છે. જે માત્ર દીક્ષા વીધા પછી અપાયેલા તે દેવદૂષ્ય તત્ત્વતરંગિણીકાર તો બધી પૂનમો માન્ય ગણે છે. વસ્ત્રનું ટકવું માનેલું છે. આ બે હકીકતોમાંથી કોઈ જુઓ ગાથા પમીની ટીકાનો પાઠ.
એક પણ હકીકત સત્ય હોય, તો પણ એ વાત यद्यप्यागमे चतुर्मासिकसंबंधिन्यस्तिस्त्रः
તો સિદ્ધ જ છે કે નમી વિનામીની સેવા વખતે તે
ઈદ્ર દીધેલા દેવદૂષ્યની હયાતિ હોવા છતાં તેનો पौर्णमास्यः अमावास्याश्च पुण्यतिथित्वेन
ઉપયોગ કોઈ પણ પ્રકારે તે નિમિવિનમિની महाकल्या-णतया प्रख्याता आराध्यत्वेनोक्तास्त- યાચનાને અંગે થયેલો નથી. નામીવિનમી કેમ સેવા थापि क्वापि श्रावकाणां केवलं पौषधव्रतमेवाश्रित्य કરવા આવ્યા, કેવી રીતે સેવા કરી અને કેમ ફળ સામાન્ય વૃદિતા દશ્યને તતક્ષચૈવ યુ મેળવ્યું એનો વિચાર કરવો તે સ્થાનસર ગણાય દશ્યતે,
અને આથી તેનો વિચાર કરીશું.
Page #495
--------------------------------------------------------------------------
________________
૩૯૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
અમોધદેશના
આગામોમ્બા
(દેશનાકાર )
નદીસૂત્ર | 7 w<+;
કહે છે
દિd.
/૪ સોદાણ૩.
સાધુત્વ અને મૃષાવાદ
(ગતાંક પા. ૩૮૨ થી ચાલુ) અહીં એક ઉદાહરણ યાદ રાખો. એકદંપતિનું જો કે આ શબ્દો બોલવામાં તો સરળ હતા, પણ જોડલું હતું, ત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા, અર્થમાં ગંભીર હતા, અને તેનો આડકતરો અર્થ ત્યારે પતિનું મોટું નિરાશ થયેલું અને ઉતરી ગયેલું એજ નીકળતો કે હું શું કરવા મરું? તમેજ મરો!” હતું. રાત્રિએ બંનેનો ઝઘડો થયેલો હતો, બંનેના
તમે એમ કહી દો કે “આ જગત અધર્મી મગજમાં રાતનો ઘુમરાટ તો હતો જ, એટલે સ્ત્રીએ
થયું છે' તમારી એ વાણી પણ ઉપરના ઉદાહરણને પણ એ ઘુમરાટમાં જ પ્રશ્ન કર્યો કે આજે તમારું
મળતી જ છે. જગત અધમ થઈ ગયું છે એનો મોઢું ચઢેલું છે ? શું રાતનો ગુસ્સો હજી ઉતર્યો
અર્થ એ કે તમે પોતે ધર્મી થયા છો ! જગત અધર્મી નથી કે ? “ધણી ખીજવાયેલો હતો જ, તેવામાં
બન્યું છે. કળિયુગ આવી પહોંચ્યો છે એ બધાનો આવો અચાનક પ્રશ્ન થયો, એટલે તેણે ગુસ્સામાં
અર્થ એ કે બીજા અધર્મી ઠર્યા એટલે પર્યાયે તમે જ હોય તેમ જવાબ આપી દીધો, તેણે કહ્યું. “મને
ધર્મી ઠર્યા. પણ આવી રીતે તમે ધર્મી થઈ શકતા રાતના સ્વપ્ન આવ્યું, તેમાં એવો દેખાવ નજરે પડ્યો
નથી. તમો ત્યારે જ ધર્મી થઈ શકો છો કે જ્યારે કે જાણે હું તો રાંડ્યો ! પેલી સ્ત્રી આ વાક્યનો
તમે તમારા આત્માને જ તપાસશો, ત્યારેજ મર્મ સમજી ગઈ. તે સુધરેલી અને શીખેલી હતી,
તમારામાં ધર્મની સાચી કિંમત સંબંધી સમજ એટલે પતિનો શબ્દ પોતાની પાસે ન રહેવા દેતાં
આવશે. લાખો માણસોના મોઢાં સામે તમે આરિસો તરતજ પતિદેવને પાછો આપી દીધો. તેણે પણ કહી
ધરશો તેથી તમારું પોતાનું મુખ તમો નિહાળી દીધું કે : “નારે મારા પ્રાણધાર ! તમે શું કરવા
શકવાના નથી. તે જ પ્રમાણે બીજાને અધર્મી કહ્યાથી રાંડો છો, ઇશ્વર કરેને તમારે બદલે હું જ રાંડું?” તમારું કલ્યાણ થવાનું નથી. લાખો લોકોને તમે તેનાં
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ જેણે દર્પણમાં મુખ જોઈને પોતાનું મોઢું સાફ કર્યું છે તેને જ બીજાને મોઢે પડેલા ડાઘા દેખાડવાનો અધિકાર છે. એ જ પ્રમાણે પંચમહાવ્રતધારી સાધુઓ અને છેદસૂત્રના જ્ઞાતાઓ જે છે તેઓ જ પોતાનું મોઢું સાફ કરેલા માનવાના છે. સંસારના સંબંધોરૂપી ડાઘાઓ મોઢાં ઉપર પડેલા હોય છે એ ડાઘાઓ પંચમહાવ્રતધારી સાધુઓ અને આચારપ્રકલ્પરૂપ છેદસૂત્રના જ્ઞાતાઓએ ધોઈ નાંખ્યા છે. આથી જ તેમને બીજાને શાસ્ત્રરૂપ દર્પણ દર્શાવીને તેમના મોઢાના ડાઘા સાફ કરાવવાનો અર્થાત્ ધર્મોપદેશ આપવાનો અધિકાર છે. પોતે જ જે નાક કટ્ટો હોય તે બીજાને કદી દર્પણ બતાવવા જતો નથી ! એજ પ્રમાણે જે પોતે જ આચારપ્રકલ્પને જાણનારો અને પંચમહાવ્રતધારી ન હોય તે જ જો બીજાને ઉપદેશ આપવા જાય તો તેને પણ નાક કટ્ટા જેવો જ સમજવાનો છે. આથી જ એ વાત જરૂરી છે કે બીજાને દર્પણ દર્શાવીને તેના મોઢાના ડાઘા ટાળવા ઇચ્છનારે પોતાના મોઢા ઉપરના ડાઘા દર્પણ જોઈને જરૂર ટાળવા જ જોઈએ. પહેલા તમે સુધરો.
૪૦૦
મોઢાં બતાવશો તો તેઓ પોતાના મોઢાનો ડાઘ દૂર કરશે, પરંતુ તેથી તમારા મોઢાનો ડાઘ કેવી રીતે દૂર થશે ? બીજાઓને આરિસો બતાવતા ફરવાથી તમારા મોઢાના ડાઘા દૂર થવાના નથી, અથવા તમે પોતે સુધરી શકવાના નથી. અર્થાત્ એ તમારે સુધરવું હોય તો પહેલો તે આરિસો તો તમારા પોતાના જ મોઢાની સામે ધરવાની જરૂર છે. અને તેમ ર્યા પછી જ તમોને બીજાના મોઢાં સામે આરિસો ધરવાનો હક પણ મળે છે. જે પોતે પોતાનું મોઢું ચાટલામાં જુએ છે અને તે દ્વારા પોતાના મોઢાના ડાઘા દૂર કરે છે તેને જ બીજાને આરિસો બતાવીને તેના મોઢાના ડાઘા દૂર કરાવવાનો હક છે. બીજાને એવો હક રહેતો જ નથી ! તે જ પ્રમાણે જે પોતે સુધરી ગયો છે તેને જ બીજાને સુધારવાનો પણ હક છે. જે પોતે જ સુધર્યો નથી તે બીજાને કદી પણ સુધારી શકવાનો જ નથી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે : “દરિદ્ર બીજાને ધનવાન કરી શકતો નથી’’ હવે બીજી વાત એ વિચારવાની છે કે આ કેવળી મહારાજાઓએ કહેલો ધર્મ છે, પરંતુ એ ધર્મ કહેવો કોને ? અર્થાત્ ધર્મોપદેશ આપવાનો અધિકાર કોને હોઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર નિશીથમાં પૂરો પાડવામાં આવ્યો છે. તેમાં સાફ સાફ અને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે આચારપ્રકલ્પને જાણનારો હોય અને જે પંચમહાવ્રતધારી હોય તેને જ એ ધર્મ કહેવાનો અધિકાર છે. ખ્યાલમાં રાખજો કે અહીં એક જ વાત નથી કહી, પરંતુ બંને વાત સાથે કહેવામાં આવી છે. તે એ કે જે આચારપ્રકલ્પને જાણનારો પણ હોય અને પાછો પંચમહાવ્રતધારી પણ હોય!! જે છેદસૂત્રથી ભડકે છે તેમણે વિચારવાની જરૂર કે એ છેદસૂત્ર જાણ્યા વિના ઉપદેશ કરવાનો કોઈને અધિકાર જ નથી. આચારપ્રકલ્પ મહાનિશીથ નામના છેદ સૂત્રને જે જાણે છે અને જે પંચમહાવ્રતધારી છે તેને જ ઉપદેશનો અધિકાર છે.
ગમ્મત ખાતર એક બીજું ઉદાહરણ લો. હજામ બધાને દર્પણ બતાવે છે અને તેમના મોઢાં સાફ કરાવે છે અગર કરે છે પરંતુ એ હજામ પણ ઘરમાંથી બહાર નીકળતા પહેલાં અરિસામાં પોતાનું મોઢું જોઈ લે છે અને પછી જ તે બીજાને મોઢે અરિસા ધરે છે ! જે આટલી પણ બુદ્ધિ નથી દર્શાવતા તેઓ હજામના પણ હજામ છે.એ જ પ્રમાણે જેઓ પોતે સુધર્યા નથી, જેમણે પોતાના આચારવિચાર સુધાર્યા નથી. જેમણે પોતે પંચમહાવ્રત ધારણ કરીને અધર્માચારનો ત્યાગ ર્યો નથી. તેઓ પણ જો પાઘડી પહેરીને ધર્મોપદેશ આપવા નીકળી પડે તો તેમને શી ઉપમા આપવી તે તમારે બધાએ પોતે નક્કી કરી લેવાનું છે. આપણે
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૦૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ પોતાનું મોટું જ સ્વચ્છ ન રાખીએ અને બીજાના રૂપે જ તેઓ હાજર હોય ત્યાં તમારી બુદ્ધિ અટકી મોઢાં સુધરાવવા નીકળી પડીએ તો શી આપણી પડે છે. એમ તો તમારી દૃષ્ટિએ અમે પણ બધા દશા થાય ? તેનો ખ્યાલ તમારે બધાએ જાતે જ ગાંડા જ છીએ.! તમે દુકાન પર બેઠા છો, તમારો કરી લેવાનો છે.
ગલ્લો પૈસાથી તર ભરેલો છે, અને તમારે બહાર ગઘેડાને કહેવું શું ?
જવાનું છે. તમે તમારા છોકરાને ગલ્લા પર
બેસાડીને બહાર જાઓ અને તમારો છોકરો નેપોલીયને આખા ફ્રાન્સના તમામ માણસોને
ગલ્લામાંથી પૈસા કાઢી ફેંકી દે તો તમે તેને ગાંડો લડાઈમાં સાથ આપવાને બોલાવ્યા હતા, પરંતુ સૌથી પહેલા તો તરવાર લઈને તે પોતે જ નીકળી
કહો છો ! ત્યારે અમે તો એક મુઠીને બદલે બધા
જ પૈસા પહેલાથી ફેંકી દીધા છે ! તમે પાઘડીને પડ્યો હતો.ઘરમાં બેઠાં બેઠાં જો તેણે ફ્રાન્સવાસીઓને લડવાની હાકલ કરી હોત તો ફાંન્સીસીઓ તો એવા
ભૂષણ સમજો છો. અમે એ લાલશિંગડું પહેલે જ શોખીન છે કે તેઓ ઘરમાંથી બહાર પણ ન નીકળ્યા
ઝપાટે કાઢીને ફેંકી દીધું છે ! બૈરી છોકરાંને ઘરમાં
રાખી પોતે બહાર રઝળતો ફરે એને તમે ગાંડાઈનું હોત ! એજ રીતે શાસ્ત્રકારોએ પણ એ વાત જરૂરી માની છે કે તેમણે અમોને એટલે ધર્મોપદેશકોને
ચિન્હ ગણો છો, ત્યારે અમે પહેલે જ ઝપાટે બૈરી
છોકરાંને તજી દીધા છે. અર્થાત્ તમારું થર્મોમીટર જ પહેલાં તો એ ઉપદેશ અમારા પોતાના જીવનમાં
તમે અમોને મૂકીને અમારું માપ લો તો. તો એક ઉતારવાની ફરજ પાડી છે. એક રજપુત હતો. તેણે એક ગધેડું પાળ્યું હતું. ગધેડાને તે રોજ નવડાવ્યાં
જ જવાબ આવે કે અમે સાવ ગાંડા છીએ. કરે અને તેના ઉપર પોતાના નાના છોકરાને એ ગાંડપણ જરૂરી છે બેસાડીને ફરવા લઈ જાય ! એક દિવસ એવું બન્યું તમારી અપેક્ષાએ અમે ગાંડા છીએ, પરંતુ કેગધેડો જાત પર ગયો અને જ્યારે તે ગધેડાને એ ગાંડપણ એજ મુખની શુદ્ધિ છે, સંસારના નવડાવતો હતો ત્યારે તેણે તેને લાત મારી ! ગધેડાએ ડહાપણ રૂપી ડાઘા જેણે ધોઈ નાંખ્યા છે, અને લાત મારી તે જોઈને પેલા રજપુતનો પિત્તો ખસી તમારી દૃષ્ટિનું ગાંડપણ જેણે મેળવ્યું છે તેઓ જ ગયો ! તેણે ગધેડાને સરસ્વતી સંભળાવવાના મોઢે સાફ કરી ચૂકેલા હોવાથી તેમને જ માત્ર ઉદેશથી જીભ તો ઉપાડી, પણ બોલે શું? જો બીજાના મોઢાના સામે દર્પણ ધરવાનો અધિકાર ગધેડાએ તેને લાત મારી હોત તો તરત તેણે એમ છે. અર્થાત્ એટલું જ જેણે સાધ્યું છે તેને જ આ કહી દીધું હોત કે “એય ગદ્ધા લાત મારે છે ?” શાસને ધર્મોપદેશ આપવાનો અધિકાર આપ્યો છે. પણ ગદ્ધાએ જ ગદ્ધાશાહી કરી તો હવે પછી તેને પોતાનું મોં ચોખું કરવું એટલે જ આચારપ્રકલ્પ વિશેષણો શું આપવા ? બિચારો રજપુત મુંઝાયો! રૂપ છેદસૂત્ર જાણવું અને પંચમહાવ્રતધારી બનવું. પણ “ગદ્ધાસે કામ પડે તો ક્યા કરના ?, ચુપ જે આટલે સુધી પહોંચ્યો છે તેને જ માત્ર ધમપદેશ રહેના!” એ ન્યાયે ચૂપ રહ્યો.
આપવાનો અધિકાર આ શાસને આપ્યો છે. પરંતુ તમારૂં થર્મોમીટર અમોને નકામું છે.
આટલા ઉપરથી એમ સમજવાનું નથી કે આટલે દુનિયામાં જેને અક્કલ ન હોય તેને તમે મૂર્ખ
પહોંચેલા સાધુએ લાંબી પહોળી પલાંઠી વાળી ફાંદ,
ફૂલાવી બેસી રહેવાનું છે ! શ્રીજિનશાસનના કહો છો, ગદ્ધો કહો છો, અથવા હજામ કહો છો
સાધુઓએ વિચારવાની જરૂર છે કે હું છકે અથવા અથવા ગાંડો કહો છો, પરંતુ જ્યાં ખરી સ્થિતિ
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૦૨ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સાતમે પગથીયે ઉભો છું. પરંતુ તેટલા માત્રથી મારો જંપવાળીને બેઠા નથી, તેમણે વરસોના વરસો દહાડો વળવાનો નથી, હજી તો મારે ઘણું સાધવાનું ઉચાટમાં ગાળ્યા છે. ત્યારે આપણે તો જાણે કૃતકૃત્ય બાકી છે ! એ આગળના આઠ-સાતનું ધ્યાન ન થયા હોઈએ તેમ માની લીધું છે! કુકડીને નાની રાખતાં સાધુ પણ પલાંઠી મારીને બેસી જાય એવું સરખી ડેફળી મળી જાય તો તેથી પણ તેને સંતોષ આ શાસને ઠરાવ્યું નથી.
થઈ જાય છે. જો આપણે આટલું મેળવ્યું તેટલામાં બાકી કેટલી છે તે વિચારો
જ ધરાઈ જઈએ તો આપણી દશા પણ એવી કુકડીના સાધુ મહારાજાઓએ પણ એ વાત તો જેવી જ છે. તીર્થકરદેવોને ચાર જ્ઞાન, ઉંચી વિરતિ વિચારવાની જ છે કે બીજાને મૂકાબલે મેં ઠીક ઠીક ઉચ્ચ ચારિત્ર ઇત્યાદિ હતું, જ્યાં સુધી છેવટના સાધ્યું છે, સાધ્યું એ સદ્ભાગ્ય છે. પરંતુ હજી તો આ સ્થાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી તેઓ નિરાંતવાળીને મારે ઘણું સાધવાનું બાકી છે. તો પછી હુ લાંબો બેઠા ન હતા. પરંતુ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાને માટે થઈને પલાંઠી વાળીને કેમ બેસી શકું? ચાર જ્ઞાનના તેઓ સતત મથતા જ રહ્યા હતા. તેઓની આ દશા ધણિ એવા શ્રીમાન્ તીર્થંકરદેવો પણ પલાઠી મારીને એટલા જ માટે હતી કે તેઓ ધ્યેય શું છે તે જાણતા બેસી ગયા નથી. શ્રીમાન્ ઋષભદેવજી અને હતા. આ ઉપરથી સહજ એ વાત આપણા ખ્યાલમાં ભગવાન મહાવીર સ્વામી જેવા પલાંઠીવાળીને ન રાખવાની જરૂર છે કે સમકિતની પ્રાપ્તિ થતી વખતે બેઠા તો પછી આપણે કેમ પલાંઠી વાળીને બેસી આત્માની સિદ્ધદશા કે સાધ્યરૂપ છે તે ધ્યાનમાં શકીએ? આવો વિચાર સાધુઓને પણ કરવાનો જ રાખવાની કેટલી જરૂર છે? છે પણ તે ક્યારે આવે છે જ્યારે તેઓને એ ખ્યાલ
લક્ષ્યને યાદ રાખો આવે કે હજી મારે કેટલું બધું કરવાનું બાકી છે? જો આ બાકીનું કરવાનો તેમને પણ ખ્યાલ ન હોય
આ વાત અહીં મુખ્ય છે. મોક્ષ છોડીને તો બીજો કોઈ પણ ખ્યાલ તેઓ રાખી શકે નહિ.
બીજાની અહીં તો પ્રાર્થના જ કરવાની નથી.આપણામાં નાનો છોકરો પહેલી ચોપડીમાં પહેલે નંબરે પાસ
આજે જે ઓછાપણું છે જે ન્યૂનતા છે તે આપણા થાય અને તે મૂછ પર તાલ દેવાના ખોટા ખોટા ચાળા
હૈયામાં રમી જ રહેવી જોઈએ. એ ન્યૂનતા જો કરી બતાવે તો એનો અર્થ એજ છે કે તે પોતાની આપણામાં ન રમી રહે તો આપણે કદી પણ એ જોખમદારી અથવા તો પોતાને હજી કેટલું ભણવાનું ન્યૂનતાને ભેદી શકવાના નથી, લાખ લેવાના હોય બાકી છે તે સમજ્યો જ નથી, અને તે નથી સમજ્યો અને તેમાં વીસ હજાર જમા થાય અને આપણે તેને જ પરિણામે મુંછો ઊપર તાલ દે છે ! સાધુઓ ઘણા આવ્યા ઘણા આવ્યા એમ કહીને આપણને શ્રાવકોથી એક બે પગથીયે ચઢીયાતા છે, પરંતુ તેથી કૃતાર્થ માનીએ તો તેનો અર્થ તો એટલો જ છે કે તેઓ પણ મુછે તાલ દે અને પલાંઠીવાળીને બેસી આપણે લાખમાં બાકીના લેવાના છે એ વાત જ જાય તો તેનો અર્થ એટલો જ છે કે એ સાધુઓને ભૂલી ગયા છીએ, અથવા લાખ એટલે કેટલા તે પણ આ વાત હજી ખ્યાલમાં જ નથી કે પોતે ક્યાં આપણે જાણતા જ નથી. સિદ્ધિનું લક્ષ્ય હરદમ છે ? અને પોતાને ક્યાં જવાનું છે ?
આપણા ખ્યાલમાં રહેતું જ નથી, અને તેથી જ ત્યાં સુધી નિરાંત કેવી ?
આપણે ચૂકીએ છીએ. એક આંધળો માણસ હોય તીર્થકર ભગવાનો શક્તિમાં કાંઈ કમી ન અને તે ઢેખાઢળીયાવાળી જમીનમાં જઈ પહોંચે, હતી, તેમની શક્તિ અપૂર્વ હતી, છતાં તેઓ નિરાંતે તેવી દશા આપણે પણ જો ધ્યેય ચૂકીએ તો
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૦૩
અનુભવીયે જ છીએ! કોઈ આંધળો માણસ ઢેખાઢળીઆવાળી જમીનમાં જઈ પહોંચે તો તેને સો વાર નીચે પડવું જ પડે, સો વાર નીચે પડવા છતાં પણ તે ઉપર ચઢી શકતો નથી, તે જ પ્રમાણે આપણે પણ જો સિદ્ધદશાને ભૂલી જઈએ તો આપણે પણ સો વાર પડવાની જ દશામાં જ જઈ પહોંચીએ આડે શું આવે છે ?
સામાયિક, પૂજા, પ્રતિક્રમણ ઈત્યાદિમાં પણ આપણને દુનિયાના પથરા આડે આવે છે. એનું કારણ જ એ છે કે આપણી આંખનું ય ઠેકાણું નથી અને એના સાધ્યનું પણ ઠેકાણું નથી. જેની આંખનું જ ઠેકાણું ન હોય તેના સાધ્યનું પણ ઠેકાણું ક્યાંથી જ હોય? ક્રોધ માન માયા લોભ એ બધા પથરાઓ ધર્મારાધનામાં આપણી આડે આવે છે. પરંતુ દીલગીરીની વાત એ છે કે એ મોટા પથરા આંખનું ઠેકાણું ન હોવાથી આપણને સૂઝતા જ નથી! આપણને નથી સૂઝતું એ તો ઠીક! પણ વધારે કમબખ્તીની વાત તો એ છે કે દેખતો-આંખોના ઠેકાણાવાળો આપણને એમ કહે કે ભાઈ! તને વાગ્યું છે તો આપણે તો તે માનવાને પણ તૈયાર જ નથી! જ્યારે લોહી નીકળતું આપણે દેખીએ છીએ ત્યારે જ આપણે એ વાત કબુલ રાખીએ છીએ કે આપણને વાગ્યું છે! એજ પ્રમાણે સાધુ પણ જો પોતે પોતાને કેટલું કરવાનું બાકી છે તેનો ખ્યાલ ન રાખે તો તેનું પરિણામ એ આવે કે તે કર્મના બંધન તરફ જ ઝૂકી જાય! અને તે એવા બંધન તરફ ઝૂકી જાય તો પણ તેની તેને ખબર જ ન પડે. આંખે પડળ આવ્યાં છે!
એવા આત્માઓ પોતે કર્મના બંધનો તરફ ઝૂકી જાય એટલું જ નહીં પરંતુ જો કોઈ બીજો ભાવિક આત્મા તેનો એ દોષ બતાવે તો પણ તે માનવા તૈયાર થાય જ નહિ! અને વળી મગજમાં
જુન ૧૯૩૭ પોતે એવી ખુમારી જ રાખી રહે કે જે જીનકથિત છે તે ભલે ગમે તે હોય, પરંતુ અમે જે કરીએ છીએ તે જ ખરું છે. જેઓ કદાગ્રહી ન થાય તેવાઓ પોતાના અજ્ઞાનથી ભૂલ તો અવશ્ય કરે, પરંતુ જ્યારે બીજાને કોઈ જ્ઞાની તે ભૂલ તેના ધ્યાન પર લાવે અને શાસ્ત્રવચન બતાવે કે જોવે ત્યારે એ ભૂલ તે જરૂર કબુલ જ રાખી લે. રસ્તે ચાલતા જેહને રસ્તો કેવો છે? અને કેટલો લાંબો છે? તેનું જ ભાન ન રહે તો જરૂર પડી જાય! પરંતુ પડી જાય અને તેથી ઘા પડે, ઘામાંથી લોહીની ધારા વહી જાય, એ લોહી કોઈ બતાવે, છતાં પણ તે એમજ કહે કે ના મને તો ઘા થયો જ નથી. તો તો એમજ સમજવાનું છે કે એ અંધદાસજીની અંતર આંખોએ પણ પડળ જ આવ્યાં છે! જેની અંતર આંખે પડળો આવેલાં હોય તે દુર્ભાગી આત્મા જો પડી જાય અને તેનો ઘા થાય, લોહી નીકળે અને તેને કોઈ સુભાગી આત્મા તે ઘા બતાવે અને લોહી નીકળેલું દર્શાવે, તો પણ તેવા આત્મા તે જોઈ શકતા જ નથી. બાકીનો જ વિચાર કર્તવ્ય છે.
એજ પ્રમાણે જેની શાસ્રરૂપી આંખ ફૂટી ગઈ હોય તે જ પોતાની ન્યૂનતા દેખી શકતો નથી. જે પોતાની ન્યૂનતા દેખી શકતો નથી તે ધર્મમાં આગળ વધી શકતો નથી! માટે જ અભયકુમારે એવું કહ્યું છે કે તમે જે ધર્મ માની લીધો છે તે જ ધર્મ કહેવાય છે એવું માની લેશો નહિ. હવે પેલા ચાર શ્રાવકોની દશા તપાસો. એ ચારે શ્રાવકો પોતે કરેલા કાર્યનો હિસાબ ગણતા નથી, પરંતુ કેટલું કામ કરવાનું છે તેનો જ હિસાબ ગણે છે, એજ સ્થિતિ તમામ ધર્મવર્ગની હોવી જ જોઈએ. જે ધર્મ છે તે કદાપિ પણ પોતે કરેલા ધર્મને ખતવતો નથી, પરંતુ પોતે કર્યા પછી કેટલું બાકી રહ્યું છે તે જ ખતવીને તે એ રકમને આંખ આગળ લાવે છે. સર્વજ્ઞ ધર્મ છે. એ વાત સાચી છે, પરંતુ ધર્મ છે તે સર્વજ્ઞ
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૦૪ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ હોવા જ જોઈએ એવું નથી. ધમ ધર્મનું સ્વરૂપ નાલાયક છે. અને ધર્મના ભેદો ન જાણતો હોય એ બનવા જોગ
ધ્યાને પાત્ર કોણ? છે, પરંતુ એવા ધર્મોની ફરજ છે કે તેણે પોતાની
અજાણ્યો આંધળો દયાને પાત્ર છે, પરંતુ તેની ધૂનમાં આવે તે જ ધર્મ છે એમ માની ન લેતાં
પણ એટલી તો ફરજ છે જ કે તેણે બીજા જાણીતા પોતે અજ્ઞાન હોય તો બીજા જ્ઞાનીને ધર્મ પૂછવો
દેખતાને રસ્તો પૂછવો જોઈએ. જો તે દેખતાને રસ્તો જ જોઈએ અને બીજા દ્વારા કહેવાતો ધર્મ અને
ન પૂછે તો તેનું પરિણામ એજ આવે કે તે પોતે ધર્મનું સ્વરૂપ તેણે પ્રમાણભૂત માનવું જ જોઈએ.
તો જરૂર ડૂબે જ ડુબે! પરંતુ પોતાને ભરોસે પોતાની હાંક સુલેમાન ! ગાલ્લી.
. પાછળ ચાલનારાઓને પણ ડુબાડી જ મારે! હવે આંધળો પોતે દેખી શકતો નથી એ આંધળો આંધળો રસ્તો પૂછે ત્યારે દેખતાની શી ફરજ છે જો એવો ઠરાવ કરે કે હું જે રસ્તે જાઉં છું તે તે વિચારો. દેખતાએ આવે વખતે દયાળુપણું રાખવું જ એક સાચો રસ્તો છે અને મારે બીજાને રસ્તો જોઈએ, અને આંધળાને અથડાવા કુટાવા ન દેતાં પૂછવાની જરૂર જ નથી, તો પરીણામ એજ આવે તેને બચાવી લેવો જોઈએ. તથા તેને ખાડા કે તે હૈયાફૂટો જરૂર અફળાઈ જ કરે અને પાર
ટેકરાવાળો રસ્તો ન બતાવતા સીધો જ રસ્તો પડી જાય! આંધળો આંધળો છે માટે તે દયાપાત્ર
બતાવવો જોઈએ. આંધળો દેખતાને રસ્તો પૂછે છે છે, પરંતુ તેણે આંધળાને સૂઝે છે તે જ સાચું છે
કે ભાઈ! મોક્ષપુરીએ પહોંચવાનો રસ્તો કયો? આ એમ ન માની લેતાં દેખતાને પૂછવું જ જોઈએ કે- પ્રશ્નના જ
પ્રશ્નના જવાબમાં દેખતો, આંધળાને જો સારો રસ્તો
ન બતાવે અને જાણી જોઈને ખાડા ટેકરાવાળો રસ્તો ભાઈ, હું આંધળો છું અને દેખી શકતો નથી માટે
જ બતાવે તો એવો દેખતો તે ઘાતકી છે, એમ જ કૃપા કરીને મને સાચો રસ્તો બતાવો! આપણી પણ
કહેવાય. જે શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો છે, જેને દશા એ આંધળાના જેવી જ છે. કારણ કે આપણે
શ્રીજિનશાસનમાં પ્રેમ છે તેવાઓ તો આવા ઘાતકી બધા કેવળજ્ઞાનથી રહિત છીએ. કેવળજ્ઞાન એ
થવાનું સૂર્ય પલટી જાય કે ગમે તે થાય તો પણ આખા જગતને જગતભરની સર્વવસ્તુઓને સર્વકાળને
કદી કબુલ ન જ કરે. માટે જોવા જાણવાની આંખો છે. એ આંખો જ્યાં સુધી આપણને નથી મળી ત્યાં સુધી આપણે આંધળા
સાધુ મહારાજાઓ એ પંચ મહાવ્રતધારી છે.
આંધળાઓ જેવા જીવો ભવસાગરના તૃષ્ણાદિક નેત્ર જ છીએ. માટે દેખનારાને પૂછવું જ જોઈએ એ
રોગમાં સપડાયેલાઓ સમજુ અને સમ્યગૃષ્ટિ આપણી ફરજ છે. જે સ્થળે શ્રીમાન્ જીનેશ્વરદેવોના
એવા સાધુ મહારાજાઓને રસ્તો પૂછે તો સાધુ શાસ્ત્રો ચક્ષુસમાન સ્પષ્ટ દર્શાવી દે છે એ સ્થળે
મહારાજાઓની ફરજ છે કે તેમણે જનતાને પણ જે શાસ્ત્રથી દેખાતો નથી એટલું જ નહીં પરંતુ
સંસારનો કાંટાકાંકરાવાળો રાહ ન બતાવતા જે જાણકારને પૂછતો ય નથી અને પોતાની જ બુદ્ધિ
સર્વવિરતિનો કંટકરહિત માર્ગ જ બતાવવો જોઈએ. પ્રમાણે હાંક સુલેમાન! ગાલ્લી'. કહીને આગળ જે આત્મા માર્ગ ભલ્યાને આવો સીધો રસ્તો નથી ચાલે તે કોઈપણ રીતે ધર્મ સાધી શકતો નથી. એટલું બતાવતો, પરંતુ કાંટાકાંકરાવાળો જ રસ્તો બતાવે જ નહીં પરંતુ તે ધર્મ સાધવાને માટે સ્પષ્ટ રીતે છે અર્થાત સંસારનો માર્ગ દર્શાવે છે, તે આત્માને
Page #501
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
૪૦૫ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આપણે કેવા પ્રકારનો કહેવો જોઈએ વારૂં ? જ નથી, તો પછી તમે શું કરશો? આવે વખતે તમે મધ્યમ માર્ગ કોણ લે?
પ્રદક્ષિણા ફરીને લાંબે રસ્તે જ શહેરમાં જશો. હવે જે આત્મા બંને માર્ગમાં અજાણ્યો હોય તેને
ધારો કે એ લાંબો રસ્તો સહીસલામત ન હોય, માટે એ રસ્તો છે. હવે જે બંનેમાં જાણીતો હોય
કાંટા-કાંકરાવાળો હોય અને જોખમ ભરેલો હોય, તેને માટે કેવો રસ્તો હોઈ શકે તે જુઓ. જે આત્મા
તો એ ટાંકણે તમારા હિતકર્તાની એ ફરજ છે કે શહેરમાં પહોંચવા માગતો હોય પરંતુ ઉત્તમ રસ્તે
તેણે તમોને જોડા પહેરાવીને પણ એ લાંબા રસ્તે પોતાની અશક્તિએ ન ચાલી શકતો હોય તો તેને મોકલવા જોઈએ, પરંતુ એ કોઈ પણ રીતે તમોને મધ્યમ માર્ગે વાળવો એજ સાચો રસ્તો છે. પરંતુ
' અરધે રસ્તે ભટકતા તો છોડી શકે જ નહીં, અને તેને છોડી જ દેવો અને ફાવે ત્યાં ભટકવા દેવો જ તમાન અ રીતિ ભટકતા છોડી દે તે તમારા અથવા તો શહેરને બદલે તેને એકાદ ભયંકર હિતૈષી જ નથી. જંગલનો જ રસ્તો બતાવીને તેને અધમુવ કરી સર્વવિરતિ એટલે ધોરી માર્ગ નાંખવો એ ધર્મ તો નથી જ, પરંતુ એ ધર્મનું ધોળે જગતમાં ફસાયેલો આત્મા સર્વવિરતિને દહાડે ખૂન છે.
ઉત્તમ તો ગણે છે, પરંતુ તેની અશક્તિ હોવાથી અશક્ત આત્માનો માર્ગ
તે એ સર્વવિરતિનો રસ્તો ગ્રહણ કરી શકતો નથી. જગતની જંજાળોમાં ફસાયેલો આત્મા એમ તો તેવા આત્માને છોડી ન દેતાં આપણી ફરજ છે સારી રીતે જાણે છે કે જે સર્વવિરતિનો માર્ગ છે કે તેને આપણે દેશવિરતિને રસ્તે મોક્ષપુરી તરફ એજ માત્ર સારામાં સારો અને કલ્યાણ કરનારો વાળવો જોઈએ. જે આજે દેશવિરતિનો અનુયાયી છે. પરંતુ તેની એ માર્ગે જવાની તાકાત નથી. આવા બન્યો હશે. તે આજે નહિ તો આવતી કાલે આવતી અશક્તને ફેંકી દેવાનું તો શાસ્ત્રમાં કોઈપણ જગાએ કાલે નહીં તો પાંચસાત વર્ષે, છેવટે બે ચાર જન્મો લખ્યું જ નથી. અહીં ધર્મશાસ્ત્રવેત્તાની ફરજ છે કે પછી પણ જરૂર સર્વવિરતિને રસ્તે વળશે. પરંતુ સીધે રસ્તે તે ચાલી શકતો ન હોવાથી તેને તેણે સર્વવિરતિને રસ્તે આજે જ ન ચઢનારાને આપણે બીજે રસ્તે બચાવના સાધન આપીને મોકલવો જ દેશવિરતિનો પણ રસ્તો નહીં બતાવીશું, તો તેની પડે. અહીં એક સાદું ઉદાહરણ વિચારો. તમે બિચારાની દશા શું થશે? તેનો તમે જ વિચાર કરો. પર્વતની આ બાજુ ઉભા છો પર્વતની પેલી બાજુએ જંગલમાં ફંટાતા રસ્તા ઠેઠ ગામમાં પહોંચતા નથી, તળેટીમાં જ મોટું શહેર છે. તમો એ શહેરમાં જવા. પરંતુ ગામની નજીકમાં જ ભેગા થાય છે. ત્યારે માંગો છો, પરંતુ શહેરમાં જવાના બે રસ્તા છે. ધોરી રસ્તો સીધો જ તમોને શહેરમાં લઈ જાય એક તો પર્વત ઉપર ચઢીને તમે શહેરમાં જઈ શકો છે. પરંતુ જેની સીધે રસ્તે જવાની અશક્તિ હોય છો અને બીજી રીતે પર્વતની તળેટીએ ફરીને તેણે તો પેલે વાંકે રસ્તે પણ ચાલતા તો થવું જ પ્રદક્ષિણા કરીને જઈ શકો છો. પર્વતની ઉપર ચઢીને જોઈએ. સર્વવિરતિ એ મોક્ષપુરીમાં પહોંચવાનો જવું એ રસ્તો બહુ ટૂંકો છે. બહું ટૂંકો છે એટલું સીધો રસ્તો છે. એ રસ્તો એવો છે કે તમોને ઠેઠ જ નહિ, પરંતુ કાંટા કાંકરા વિનાનો એ રસ્તો છે દરવાજામાં લઈ જાય છે. સાધુપણું એ મોક્ષમંદિરે અને એ રસ્તે સહેલાઈથી તમે પેલા શહેરમાં જઈ પહોંચવાનો સીધો રસ્તો છે, પરંતુ જે એ સીધે રસ્તે શકો છો, પરંતુ તમારામાં પર્વત ચઢવાની શક્તિ ન જાય તેનું શું? એ સીધો રસ્તો સીધો છે પણ
સહેલો તો નથી જ! એ રસ્તે જંગી પથરાઓ
Page #502
--------------------------------------------------------------------------
________________
४०६ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ચઢવાના છે ખડકો વટાવવાના છે અને શીખરો આપી શકે માટે તેને ધીમે ધીમે એ રસ્તા ઉપર પસાર કરવાના છે.
લાવવાનો છે. પણ અહીં બીજી વાત ખાસ યાદ હા, એ માર્ગ કઠણ છે
રાખવાની છે. જો તે વાત યાદ ન રાખશો તો બધો સર્વવિરતિનો રસ્તો કઠણ અને તે રસ્તે
અર્થનો અનર્થ જ થઈ જશે ! તે વાત એ છે કે
જેનામાં મેટ્રિક પાસ થવાની જ લાયકાત છે તેને જવાની દરેક જણમાં શક્તિ ન હોય એ સમજી શકાય એમ છે. તેથી તો જીનેશ્વરદેવોનું આ
પણ ફરજીયાત રીતે બાળપોથી ભણવી જ પડે છે, પરમપ્રતાપી શાસન ફરમાવે છે કે એવાઓને રસ્તે
એવુ આ શાસન કદાપિ પણ કહેતું જ નથી. જેનામાં છોડી ન દેતાં તેમને દેશવિરતિના સહેલે રસ્તે
લાયકાત હોય તે આત્માને દેશવિરતિના કાંટાળે વાળવા જોઈએ. સર્વવિરતિનો રસ્તો સીધો છે, પરંતુ
* માર્ગે જવાની જરૂર જ નથી. તે તો સર્વવિરિતિના તે પત્થરાઓથી ભરપુર છે. એ રસ્તે ડુંગરો ચઢવાના
સીધે રસ્તે જરૂર દોડી શકે છે. હવે જેનામાં છે, શીખરો-વટાવવાના છે, ખાડા ટેકરા કુદવાના
સર્વવિરતિનો સીધો રસ્તો લેવાની તાકાત નથી અને
તે છતાં જે મોક્ષમાર્ગનો અભિલાષી છે તેણે છે, તેથી એ રસ્તે જે ન ચઢી શકે, જેને એ રસ્તે ચઢતાં હાંફ લાગી જાય, તેવાઓને માટે સર્વવિરતિને
સર્વવિરતિને બદલે દેશવિરતિનો માર્ગ લીધો, છતાં બદલે દેશવિરતિનો રસ્તો છે અને તે કેવળ વ્યાજબી
એ વાંકે રસ્તે પણ તે રોજ ન ચાલી શકે, તો જ છે. નિશાળમાં બાળકને દાખલ કરાવવો એ તેને
જ તેને માટે જીનેશ્વર ભગવાનનું આ મહાપ્રતાપી અને પરીક્ષા અપાવવા માટે જ દાખલ કરાવવાનો છે,
પરમશાંતિદાયક શાસન શું ફરમાવે છે તે જોઇએ. પરંતુ નાનો બાળક એકદમ મેટ્રિકની પરીક્ષા ન
(અપૂર્ણ)
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૦૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સંવછરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત
મુંબઈથી શ્રી પ્રેમસૂરિજીએ ગુરૂવારની સંવચ્છરીની ચર્ચા શેઠ નગીનભાઈ દ્વારા શરૂ કરી હતી, તેમાં બન્ને શાસ્ત્રાર્થ કરનારે મધ્યસ્થાને મળવાનું હતું, તેમજ ગુરૂવારપક્ષે કોઈનું પ્રતિનિધિપણું સ્વીકારવાનું હતું નહિ અને કરાર એવો હતો કે નગરશેઠ વગેરે પંચો અને સિરપંચો નીમે, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ મનસ્વિ કરાર લખ્યો, અને ગુરૂવારપક્ષને તે બતાવ્યા સિવાય તથા જુદી ખાનગી કબુલાત આપીને તારથી ના કહ્યા છતાં સહીયો લઈ જામનગરથી વિહાર કરાવી પછી ગુરૂવારવાળાને જામવણથલીમાં આપી. તેમજ જામનગરમાં થયેલ શરત મુજબ તૈયાર થયેલા વણથલીના મુસદા ઉપર સહીયો લાવવા ના પાડવાથી પાછા જામનગર ગુરૂવાર પક્ષવાળા આવ્યા. તે વખત થયેલ તાર વ્યવહાર નીચે મુજબ છે.
પુને કરેલ તાર રામચંદ્રસૂરિ, વેતાલપેઠ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક મન્દિર ૨૯-૫-૩૭ ના મુંબઈ સમાચારના “જૈનચર્ચા”ના મથાળા નીચે સંવચ્છરીની તકરારના નિર્ણય માટે પુનાથી તમારો વિહાર જાહેર કરે છે. તમારી ખંભાત પહોંચવાની તારીખ જણાવો, જેથી હું ટાઈમસર ત્યાં આવીશ. હું જામનગર પાછો ફરું છું, કારણ કે જીવાભાઈએ શાસ્ત્રાર્થ કરનાર માણસોનાં નામો આપવાની અને ચેરમેન તરીકે અમદાવાદના નગરશેઠની સાથે એક બાજુના ચાર અને બીજી બાજુના ચાર મેમ્બરોની કમિટીથી નિમાયેલ પંડિતો અને સરપંચના નિર્ણયની કબુલાતના મુસદા પર સહીઓ લાવવાની ના પાડી હતી.
આનન્દ સાગર ૩૦-૫-૩૭ અલીયાબાડા આચાર્ય આનન્દ સાગરસૂરિજી
અલીયાબાડા તા. ૩૧-૫-૩૭ પુનાકેમ્પ રામચંદ્રસૂરીશ્વરજી તમોને જણાવવાને મને ફરમાવે છે કે તમારા તારો મળ્યા, ૨૯-૫-૩૭ ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચેનો લેખ ફરીથી વાંચ્યો, આખા લેખમાં તમારા તાર મુજબ કોઈપણ જાતનું ડેકલેરેશન જડ્યું નહિ (અર્થાત્ વાંચ્યું નહિ.) તે મજકુર આર્ટીકલ સાથે મારે કાંઈ સંબંધ નથી, છતાં પણ તે આર્ટીકલનો છેલ્લો પેરેગ્રાફ જો તમો બેઉને શક્ય હોય તો હું ખુશીથી પસંદ કરું છું (કબુલ કરું )
મહેરબાની કરીને તે છેલ્લો ફેરો ફરીથી વાંચો અને જો તમે અને વિજયનેમિસૂરિજી, તેના સ્ટેટમેંટ પ્રમાણે જાહેર કરો તો હું યોગ્ય સ્થળે આવવાને તૈયાર છું. વધારામાં મારી સમજ પ્રમાણે જો હું ખરો હોઉં તો જીવાભાઈ વિગેરેએ તમારી સલાહ મુજબ, મારા ગુરૂદેવની, મારી, મુનિ સિદ્ધિસૂરીશ્વરજીની, મુનિકલ્યાણવિજયજીની અને લબ્ધિસૂરીશ્વરજીની સહીઓ કરાર પર મેળવી લીધી) અને તમારી પાસે
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૦૮ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આવ્યા, પણ તમો અને વિજયનેમિસૂરિજીએ તે કરાર પર સહી કરવાની ના પાડી, તેથી જીવાભાઈને તે પોતાના પ્રયત્નો છોડી દેવાની ફરજ (જરૂર) પડી હતી, હું આટલું (અહિં સુધી) જાણું છું.
કેશવલાલ માણેકલાલ
પુના આચાર્યશ્રી રામચંદ્રસૂરિ
તાર મળ્યો, રાજકોટ, ખંભાત, વડોદરા કે સુરતમાંથી સંવચ્છરીના નિર્ણય માટે સ્થાન પસંદ કરી વિહાર કરી તાર કરો. હું આવું, તમારું અને મારુ વાદી પ્રતિવાદીપણું નક્કી છે. મારા પહેલા તાર મુજબ નવ સદ્ગૃહસ્થોના નીમેલ પંડિત અને સરપંચ રહેશે ફરીથી જણાવું છું કે જીવાભાઈની સાથે આવેલ સહીવાળો કાગળ જીવાભાઈ, નગીનભાઈ, પોપટભાઈ અને ગિરધરભાઈની સાથે નક્કી થયેલ કરારથી ઉલટો જ હતો.
તા. ૧-૬-૩૭ અલીયાબાડા આનન્દ સાગર આનન્દસાગરસૂરીશ્વરજી
અલીયાબાડા તા. ર૬-૩૭ રામચંદ્રસૂરિજી તમને જણાવવા માટે મને ફરમાવે છે - તાર મળ્યો, મારા તારનો જવાબ નહીં જણાવવાથી (દેખાવાથી) દિલગીર છું. જીવાભાઈએ આણેલો મુસદો શરતોથી જુદો હતો કે નહિ તે તમારે જીવાભાઈની સમક્ષ સાબીત કરવાનું છે. મુંબઈ સમાચાર જૈનચર્ચાના લેખ ઉપર તમે મને તાર કર્યો જે હું ખુશીથી સ્વીકારું છું. તમે તેનો જવાબવાળી શક્યા નથી. હજી પણ જો તમે અને વિજયનેમિસૂરિજી તે પ્રમાણે જાહેર કરો તો હું સુરત આવવાને મારું બનતું સઘળું કરીશ, મહેરબાની કરીને મને બેઉની સહીઓ સાથે જણાવો.
પુના કેમ્પ ૨-૬-૩૭ કેશવલાલ માણેકલાલ રામચંદ્રસૂરિ, વેતાલપેઠ જૈનમૂર્તિપૂજકમન્દિર પુનાસીટી,
જીવાભાઈ, નગીનભાઈ, ગીરધરભાઈ, પોપટભાઈ, સમક્ષ નક્કી થયેલ કરારથી અમોને વિહાર કરાવ્યા પછી અહિંના કરારની માગણીથી મુંબઈથી આવેલ કાગળ ઉલટો અને ખાનગી શરતવાળો હોઈ, અન્યાયી હતો એમ વણથલીમાં ઘણા માણસો વચ્ચે પુરવાર કરવામાં આવ્યું હતું, અને મૂલ કરાર ઉપર સહી લાવવાને કોઈપણ તૈયાર ન હતું. એ સત્ય જીવાભાઈને મોકલો તો હજીપણ ઘણાની હાજરીમાં સાબીત કરી શકાય એમ છે. બે તારથી તમને વિહાર કરવા સૂચવ્યા છતાં ઉત્તર નથી. શનિવારના લેખના ઓઠા તળે ખોટાં બહાનાં લઈ તમારી જોખમદારીમાંથી છટકી જઈ તમે પુનાથી વિહાર કર્યો
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૦૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
નથી. જુઠા થયેલ વળગી એકપક્ષ (૧૫ દિવસ) વિહાર કરી ગુમાવી દેવામાં આવ્યું છે તેથી તમો મારી સાથે સંવચ્છરીનો શાસ્ત્રાર્થ કરવા બીલ્કુલ તૈયાર નથી એમ સ્પષ્ટ થાય છે.
આનન્દ સાગર જામનગર. તા. ૩-૬-૩૭
સાગરાનન્દસૂરિજી જામનગર
રામચંદ્રસૂરીશ્વરજી નીચે પ્રમાણે તમોને જણાવવા મને ફરમાવે છે. તમારો ૩જી જૂનનો તાર મળ્યો, એ અત્યંત દિલગીરી ભરેલું છે. કે તમે જાણી જોઈને મારા તારના તાત્પર્યને અડતા નથી અને નકામી અને અસત્ય બિના ચર્ચો છો જે સ્પષ્ટ રીતે સાબીત કરે છે કે તમે ફક્ત સંવચ્છરીના સમાધાનના બહાના (ડોળ) નીચે શાસ્રાર્થનો જુઠો દેખાવ કરવાની મનોવૃત્તિ ધરાવો છો.
પુના કેમ્પ ૪-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
આચાર્ય રામચંદ્રસૂરિ પુનાસીટિ
તાર મળ્યો, જુઠા કરારને વળગ્યા, શાસ્ત્રાર્થથી ખસ્યા, પુનાથી ખસ્યા નહિ અને જીવાભાઈને મોકલ્યા નહિ. આ બધું તમને જ શોભે.
જામનગર તા. ૫-૬-૩૭ આનન્દસાગર
આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી જામનગર
રામચંદ્રસૂરિજી તમને જણાવવા મને ફરમાવે છે કે તમારો છેલ્લો તાર જોઈ મને ખેદ થયો છે (?) કે તમારા પોતાના હાથે તમારા જેવાની મશ્કરી કરાવવા સિવાય બીજું કંઈ નથી.
પુના ૫-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
શ્રી રામચંદ્રસૂરિજી પુના સીટી
મશ્કરી હતી જ નહિ, માત્ર સત્ય હકીકત જ જણાવી હતી.
જામનગર આનન્દ સાગર તા. ૮-૬-૩૭
આચાર્ય શ્રી આનન્દ સાગરસૂરિજી જામનગર
વિજય રામચંદ્રસૂરિજી તમને જણાવવા મને નીચે પ્રમાણે ફરમાવે છે.
તાર મળ્યો. સંવચ્છરી ચર્ચા ફક્ત તમારે અને મારા વચ્ચે નથી, પણ બધા સાધુ સમુદાયને લાગુ પડે છે અને તો પણ રવિવાર પક્ષના કોઈના પણ પ્રતિનિધિપણા સિવાય જાણે એના પ્રતિનિધિ હો એ પ્રમાણે તમે તાર કરો છો તેથી તમારી જાતને હાસ્યજનક બનાવો છો આ વસ્તુ તમો ન સમજી શકતા હો તેનું કારણ તમે કોઈના હથિયાર બન્યા હો એ પણ હોય.
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૧૦ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ . • • • • • • • •
કરાર તમારી અને વિજયનેમિસૂરિજીની સલાહ પ્રમાણે શુદ્ધ આશયથી ઘડાયો હતો કે જેના ઉપર પણ વયોવૃદ્ધ આચાર્યદેવ વિજય સિદ્ધિસૂરીશ્વરજીએ સહી કરી, પણ તમે બંને જણાએ તેનો અનાદર કર્યો અને એવો કરાર આગળ ધર્યો કે જે ત્રાહિત પાર્ટીથી પણ સ્વીકારી શકાય નહિ અને તેથી શાંત વાતાવરણના નાશના કારણ તમો બન્યા, ત્યારબાદ ૨૯-૫-૩૭ મુંબઈ સમાચારની જૈનચર્ચામાં જણાવેલ શરતો કબુલ કર્યા વગર કે જેની સાથે મારે કંઈપણ સંબંધ નહોતો, તેમાં દર્શાવેલી શરતો સ્વીકાર કર્યા વિના તમે ૩૧-૫-૩૭ મીએ ખોટી રીતે તાર કર્યો, જવાબમાં મેં તમારા બેઉની સહીથી જાહેર કરવાનું ધ્યાન ખેંચ્યું તમે તેને ગળી ગયા, અને કોઈપણ સંબંધ વગરની વાતને જણાવી. જવાબમાં મેં ફરીથી બેઉને સહી માટે તથા અસત્ય બોલવાનું છોડી દેવાનું ધ્યાન ખેંચ્યું, જેથી તમે તમારા ત્રીજા તારમાં જુઠી અને ખેદજનક બિનાઓ જણાવી. પછી મેં બીજા (તે પછીના) તારમાં જુઠાણા સામે ચેતવણી આપી, અને તમે વધારાના ખોટા આક્ષેપોથી જવાબ આપ્યો, જવાબમાં તમારે પોતાને હાથે મશ્કરી નહિ કરવાની મને ફરજ પડી, તો પણ તમારા છેલ્લા તારમાં તે બિનાઓને ના કહેવાની હિંમત કરી, અને તમારું પોતાનું સાચું છે, આ વાત ભાર મૂકીને કહી. ખરેખર એ દયાજનક છે. તમે જૈન ચર્ચામાં જણાવેલ હકીકતથી વિરુદ્ધ બિનાઓનો તાર કર્યો, બેઉની સહીઓ સંબંધી જણાવવાનું લક્ષ્ય નહિં આપ્યું. તા. ૩૧મી તારીખથી તાર શરૂ કરીને અને ૩જી તારીખે ૧૫ દિવસ ગુમાવ્યાનો આક્ષેપ કરો છો. બંને જાહેર કરવામાં નિષ્ફળ જાવ છો, અને પુનાથી નહિ ખસવાનો, શાસ્ત્રાર્થથી ખસવાનો આરોપ મુકો છો. આવા કારમાં જુઠાણાં તમારાથી જ સેવી શકાય?
જો તમારી આખી રવિવારની પાર્ટીના ખરેખર પ્રતિનિધિ તરીકે થવાનો દેખાવ ખરેખર સાચો જ હોય, ને જો તમે તમારા અને તમારી પાર્ટીઓના અભિપ્રાય (મત) સત્ય સાબીત કરવા શાસ્ત્રાર્થ માટે તૈયાર રહો, તો ખોટી તારબાજી કરીને પૈસાનો નિરર્થક વ્યય કરવાનું છોડી દો, અને નીચેની સૂચનાઓ ગ્રહણ કરો. તમને અને વિજયને મસૂરીજીને શનિવારની પાર્ટીના પ્રતિનિધિ મુની શ્રી કલ્યાણવિજયજી જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે સાચુ સમજીને વર્તો (સાચા દીલથી અમલ કરો)
કેશવલાલ માણેકલાલ પુના તા. ૧૦-૬-૩૭
રામચંદ્રસૂરિજી,
પુના
અન્ય કોઈની પણ દરકાર કર્યા વિના હું વર્ષોથી પરંપરા અને શાસ્ત્રને આધારે પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિની માફક ભાદરવા સુદિ. ૫ ની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનાર અને કરનારો છું, અને શાસ્ત્રાર્થથી સાબીત કરવા તમને મધ્યસ્થલ સુરત આવવાનું અને મુનિકલ્યાણવિજયજીને તમે પ્રતિનિધિ નીમો છો તેમને મધ્યસ્થળ ચોટીલે આવવાના અનેક વખત પ્રયત્નો કર્યા છતાં પૂનેથી તમે ન ખસ્યા, અને અમદાવાદથી મુનિકલ્યાણવિજયજી ન ખસ્યા, એ અયોગ્ય છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૧૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સમુદાયનું પ્રતિનિધિપણું હોય તો જ શાસ્ત્રાર્થ કરાય એ શાસ્ત્રીય નથી તેમજ વ્યાવહારિક પણ નથી. માટે ખોટું બહાનું શું કામ કાઢો છો? શું તમારા વડા ગુરૂઓએ બધા મદિરમાર્ગીઓનું પ્રતિનિધિપણું મેળવ્યા પછી જ સ્થાનકવાસી આદિની સાથે શાસ્ત્રાર્થ કર્યા હતા ? સ્થાનકવાસી વિગેરેથી પણ ઉતરતો દરજ્જો ન લો.
હું બીજાને આવવાની કે શાસ્ત્રાર્થ કરવાની મના કરતો નથી, તમો જીવાભાઈના જુઠા અને કલ્પિત લખાણને વળગ્યા છો, ને બન્ને પક્ષ વચ્ચે નક્કી થયેલ કરારને નાકબુલ કરો છો તે અન્યાય જ છે, અને મુનિકલ્યાણવિજયજી નક્કી થયેલ કમીટીના નામો ફેરવવાનું અને બધાનું પ્રતિનિધિપણું લઈને આવવાનું વિગેરે વાંધા કાઢે છે તે અન્યાય જ છે. તમો અને તમારા પ્રતિનિધિ બનેમાંથી કોઈએ શાસ્ત્રાર્થ માટે વિહાર કર્યો નથી, યોગ્ય પ્રતિનિધિત્વ, નામો ફેરવવાં આદિ પ્રપંચો રમી વખત ગુમાવ્યો, અને માત્ર ડોળજ કર્યો, જુઠા પકડવાળા તમોને એમજ કરવું પડે, પણ શાસનપ્રેમીઓ હવે તમારો પ્રપંચ સમજ્યા છે અને નિઃશંકપણે ગુરૂવારની જ સંવચ્છરી સાચી માનશે અને કરશે એ ચોક્કસ થાય છે.
શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા છતાં તમારામાંથી કોઈ આવતું નથી, ને અસંભવિતસંમતિ લેવાની વાતો કરો છે. એ તમારી નબળાઈ જ છે પ્રતિનિધિપણું લીધા વિના પહેલેથી જ હું શાસ્ત્રાર્થ માટે તૈયાર હતો અને રહીશ.
એક અંશે પણ તમારામાં સચ્ચાઈ હોત તો આવાં બહાનાં નહિ કાઢતાં મધ્યસ્થાને આવ્યા હોત જામનગરથી વિહાર કર્યાને સોળ દિવસ થયા હતા તે ખરૂં જ છે.
જામનગર તા. ૧૨-૬-૩૭
આનન્દ સાગર
આચાર્ય સાગરાનન્દસૂરિજી
આચાર્ય શ્રી વિજય રામચંદ્ર સૂરિજીની આજ્ઞાથી જવાબ કાગળથી મોકલ્યો છે. પુના તા. ૧૫-૬-૩૭
કેશવલાલ માણેકલાલ રામચંદ્રસૂરિ શ્વેતાંબર જૈન મંદિર
પુના સિટિ તાર મળ્યો. તમારી ટપાલ અનામત રહેશે, જે મૌખિક શાસ્ત્રાર્થથી અપ્રામાણિકપણે ખસનાર અને વળી પોતાનું કામ બીજાને ભળાવનારની સાથે પત્રવ્યવહાર તમારા અસત્ય અને અવળાસવળા અર્થને કાબુમાં રાખવાનું નક્કી કરાયેલી કમીટિથી નીમાયેલ પંચ મારફત થશે, નહિ તો કોઈ પણ નિષ્પક્ષ નિર્ણય કરનાર મનુષ્યને સિદ્ધચક્રનું વાંચન મોટે ભાગે બસ છે. મેં પણ તેવી જ રીતે વીરશાસન અને જૈનપ્રવચન વાંચ્યાં છે.
જામનગર તા. ૧૬-૬-૩૬
આનન્દ સાગર
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૧૨ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ મુનિરાજશ્રી કલ્યાણવિજયજી તરફનો તાર-૧
અમદાવાદ, તા. ૫મી જૂન ૧ આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી ' c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર (નકલ) ૨ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વન્દન સાથે જણાવવાનું કે મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા પ્રતાપસીંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરીના ખુલાસાઓ એવી ગેરસમજ ઉત્પન્ન કરનારાઓ છે કે હું સંવત્સરી સંબંધી ચર્ચા કરવાને અગર તેમાં ભાગ લેવાને તૈયાર હતો નહી, પરંતુ તે વાત સત્યથી વેગળી છે. હું તો હજુ પણ આખા શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે પણ ચર્ચા કરવાને તૈયાર છું.
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની પાસે સંઘવી નગીનદાસ કરમચંદ, જીવતલાલ પરતાપસી અને ગિરધરલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોએ આવીને જામનગરમાં તમારી તથા શ્રી વિજયનેમી સૂરીશ્વરજીની સાથે થયેલી વાતચીત જણાવી તથા અમો દ્રાફટ ઉપર સહી કરી આપીએ તો તમો અને શ્રી વિજયનેમી સૂરીજી ચર્ચા કરી નિષ્ઠપક્ષ શાસ્ત્રીય નિર્ણય ઉપર આવવા તૈયાર છો તેમ જણાવ્યું. અમે તો આ બાબતથી અત્યંત ખુશી થયા કારણ કે તેથી સમાજને ઘણો જ લાભ થાય. પૂજ્ય ગુરૂદેવે કહેલું કે કલ્યાણ વિજય જોગમાં છે એથી જ ખંભાત મોકલી શકાય તેમ નથી. જો ચર્ચાસ્થળ અમદાવાદ રાખો તો અમારા પ્રતિનિધિ તરીકે તે જરૂર ચર્ચા કરશે અને જો તમે અમદાવાદ નક્કી ન કરી શકો ને ચર્ચા ખંભાત કરવાની રાખો તો પણ અમને જે નિર્ણય આવે તે કબુલ છે. આમ સ્પષ્ટ કહીને જ સહી અમો બન્નેએ કરી હતી, આમ છતાં સાચી વાતને તે બંને ખુલાસાઓમાં છુપાવી દેવાઈ છે, તે અનિચ્છનીય છે. હજુ પણ હું મારા પૂજ્ય ગુરૂદેવની આજ્ઞાથી તમને જણાવું છું કે આપ રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને જલ્દી અમદાવાદ પધારો. હું આખાય શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છું. એ યાદ રાખશો કે તમારી અને મારી વચ્ચેની આ ચર્ચાનું જે પરિણામ આવશે તે શનિવાર અને રવિવાર બન્નેય સંવત્સરી પક્ષના સરવેને બંધનકારક જ ગણાશે. અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાનું કારણ માત્ર એજ છે કે હજુ હું જોગમાં છું અને માત્ર તે જ કારણે અમદાવાદ છોડી શકું તેમ નથી.
અન્યથા બીજા સ્થળે આવવાને પણ હું તૈયાર થાત, આથી મારી વિજ્ઞપ્તિ છે કે અમદાવાદને ચર્ચાસ્થળ તરીકે કબુલ કરવાની આપ આનાકાની કરશો નહિ.
કલ્યાણવિજય આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીજીનો પ્રત્યુત્તર નં. - ૧
જામનગર તા. ૫ જૂન મુનિરાજ કલ્યાણવિજયજી દોશીવાડા પોલ વિદ્યાશાળા અમદાવાદ તાર મળ્યો. અનુવંદન શાસ્ત્રાર્થ માટે તમારી તૈયારી છે એ જાણી ઘણો ખુશી થયો છું. શેઠ જીવતલાલે ૧૭મી મેએ લખ્યું હતું કે તમે
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૧૩ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ લબ્ધિસૂરિ અને જંબુવિજયજી ખંભાતમાં હાજર રહેશો. તમે યોગમાં છો એ તેમને ખબર હોવા છતાં આમ લખ્યું હોય તેમ જણાય છે. વળી શાસ્ત્રાર્થ ખંભાતમાં થશે એમ કાગલ (ડ્રાફટ)માં સ્પષ્ટ જણાવ્યું હતું અને તેના ઉપર તમારી સહી હતી. યોગક્રિયા તો રસ્તામાં પણ થઈ શકે તેમ છે. અત્યારે રામચંદ્રસૂરિ શાસ્ત્રાર્થ વિષે વાતો કરી રહ્યા છે. મેં તેમને સુરત આવવાનું આમંત્રણ આપ્યું છે તેઓ જો સુરત આવે તો તમે પણ સુરત આવો, જો તે સુરત ન આવે તો તમે ચોટીલા આવજો. શાસ્ત્રાર્થ કરવા ઈચ્છનારે સામાપક્ષને પોતાને સ્થળે બોલાવવો તે ઈષ્ટ નથી. અમદાવાદના નગરશેઠના પ્રમુખપણા નીચે ચાર બુધવારવાળા અને ચાર ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક કમીટિ બનાવવામાં આવશે. જે બે પંચો અને એક સરપંચની નિમણૂંક કરશે. શાસ્ત્રો અને રૂઢી પ્રમાણે સંવચ્છરી ગુરૂવારની છે. જે હું સિદ્ધ કરી આપવા તૈયાર છું. ક્યારે ઉપડો છો તેનો સત્વર જવાબ આપશો.
આનન્દસાગર.
તાર ૨ અમદાવાદ તા. ૭મી જુન આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. તમારા તરફથી પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી દ્વારા પ્રગટ થયેલા ખુલાસાઓમાં તમે ચર્ચા કરવાને સંપૂર્ણ તૈયાર છો તેવું ધ્વનિત કરાવો છો અને બીજી તરફ ચર્ચા કરવાનું તમને ખુલ્લું અને સ્પષ્ટ આલ્વાન કરાય છે ત્યારે ખોટાં બહાનાં શોધીને છટકી જવાનો પ્રયત્ન કરો છો. એમ તમારા જવાબથી સ્પષ્ટ જણાય છે. તે ઘણું જ દુઃખદ છે. શાસ્ત્રાર્થને માટે જે પુરા તૈયાર હોય અને જૈન સમાજમાં સત્યના પ્રવર્તન દ્વારા શાંતિ સ્થપાય એવી જેની અભિલાષા હોય તે કદી પણ આવો ઉડાઉ જવાબ આપવાનું પસંદ કરે નહિં.
હું કબુલ રાખું છું કે - શાસ્ત્રાર્થને માટે જે તૈયાર હોય તેણે પોતાની જગ્યાએ બીજાને બોલાવવા એ વ્યાજબી અને યોગ્ય નથી. પણ તેની સામે મારે જણાવવું જોઈએ કે જે શાસ્ત્રાર્થ માટે તૈયાર હોય તેણે અશક્ય સંજોગો જોવા જોઈએ તે વ્યાજબી અને ખરૂં નથી.
મેં તમને વિનતિથી જણાવ્યું હતું કે-હું યોગમાં છું, એજ એક કારણથી મારે તમને અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાની ફરજ પડી છે, નહિં તો બીજા સ્થળે હું જરૂર આવત.
તમો લખો છો કે-યોગની ક્રિયા વિહારમાં થઈ શકે છે. પણ તે મારે માટે અશક્ય છે. કારણ કે -
વૃદ્ધાવસ્થાને અંગે મારા ગુરુદેવ અને બીજા દરદોને અંગે મારા બીજા વડીલો મારી સાથે વિહારમાં આવી શકે તેમ નથી અને આવી સ્થિતિમાં જો હું અમદાવાદ છોડું તો વિહારમાં યોગ થઈ શકે નહિં. એ તો શાસ્ત્રને જાણનાર સહેજમાં સમજી શકે તેમ છે. તમારા સિદ્ધચક્રના લેખો મેં જોયા છે અને તે છતાંય મને બરાબર એમ લાગ્યું છે કે તમે ગયા વર્ષની રવિવારી અને આ વર્ષની ગુરૂવારી સંવત્સરી
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૧૪ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ શાસ્ત્ર મુજબ વ્યાજબી છે એમ પુરવાર કરવાને સાચી રીતિએ શક્તિમાન નીવડ્યા નથી. આમ છતાં તમે દર્શાવો છો કે તમે ગુરૂવારી સંવચ્છરી શાસ્ત્રથી વ્યાજબી પુરવાર કરવા તૈયાર છો તો એજ જણાવવાનું કે એટલા માટે પણ આપે શાસ્ત્રાર્થનો આ અવસર સ્થળના નામે નહીં ગુમાવવો જોઈએ.
તમે એક તરફ સુરત જવાની અને બીજી તરફ અમદાવાદ નહીં આવવાની વાતો કરો છો, એ વિચિત્ર દેખાય છે. સુરત જવા તમો નીકળો તોય વરસાદ વિગેરેના કારણે પહોંચી શકો નહીં તેથી શાસ્ત્રાર્થની વાત આપો આપ રઝળી જાય અને તમો જાણો છો કે મારાથી અમદાવાદ છોડી શકાય તેમ નથી. તે છતાંય અમદાવાદની ના પાડી ચોટીલાની આજુબાજુ આવવાની આપ માગણી કરો છો આ બધાનો અર્થ એજ થઈ શકે કે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગતા નથી.
હજું પણ હું જણાવું છું કે જો તમને તમારી માન્યતામાં સાચો વિશ્વાસ હોય અને શાસ્ત્રાર્થ કરવાની તૈયારી દેખાવની નહિ, પણ વાસ્તવિક હોય, તેમજ જૈન સમાજનાં સત્યના પ્રવર્તન દ્વારા શાન્તિ સ્થાપવાની ઈચ્છા હોય તો મહેરબાની કરીને મારા અનિવાર્ય સંયોગો ધ્યાનમાં લઈ અમદાવાદની ના પાડવાનું હજુંય માંડીવાળો અને રવિવારે સંવત્સરી પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને બનતી ત્વરાએ અમદાવાદ પધારો.
ચોમાસુ નજદીક આવે છે, વરસાદ દેખાવ દઈ ચૂક્યો છે, અને વિલંબ કરવાથી શાસ્ત્રાર્થ અશક્ય બનશે, માટે હવે નકામી વાતો કરીને સમય ન ગુમાવવાની હું ભલામણ કરું છું.
તમે જણાવો છો તેમ તમે જો સુરત જતા હો તો તમે અમદાવાદ આવો એવો મારો આગ્રહ જ નથી, પણ તમારું સુરત જવાનું આવી રીતિએ પડતું મૂકાય તો ઉપર જણાવ્યા મુજબ અમદાવાદ પધારવાની મારી વિનંતિ છે.
જીવાભાઈ શેઠે તા. ૧૭મીના પત્રમાં તમે જણાવો છો તેવી વાત લખી હોય તો પણ તે અમને રૂબરૂ મળ્યા પહેલાં જ લખેલી છે. સંઘવી નગીનદાસ કરમચંદ, ગીરધરલાલ છોટાલાલ અને જીવતલાલ પ્રતાપશી વિગેરે ગૃહસ્થો અમને તા. ૨૧મીએ મળ્યા હતા, એટલે હું યોગમાં છું તેવી ખબર તેમને તા. ૧૭મીએ ન હોય તે શક્ય છે.
એગ્રીમેન્ટ ઉપર અમોએ સહીઓ કરતાં પહેલાં જે શબ્દો નગીનદાસ વિગેરેને કહેલા તે મેં ગયા તારમાં જણાવ્યા છે તેથી તમારું તે વિષેનું બહાનું પણ વ્યાજબી નથી.
તમને જણાવો છો તેવી કમીટિની વાત પણ નગીનભાઈ, ગીરધરભાઈ કે જીવાભાઈએ એ ત્રણેમાંથી કોઈએ અમને સહી કરાવવા આવ્યા ત્યારે કરી જ નહોતી.
બંને પક્ષે સરખા મતાધિકારવાળી અને શાસ્ત્રાર્થ કરનાર બંને પ્રતિનિધિઓની સંમતિથી નીમાયેલી કમીટીના સાથે મળીને બંને પ્રતિનિધિઓ પંચો તથા સરપંચ નીમે તે જ ન્યાયી ગણાય.
શાસ્ત્રાર્થ કરવાને માટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી જામનગરથી જામવંથલી સુધી વિહાર કરીને આવ્યા એવી વાતો વર્તમાનપત્રોમાં પ્રગટ કરાવો છો અને બીજી તરફ મેં તમને તારા કર્યો તેવો શાસ્ત્રાર્થના
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૧૫
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ તાર મેં તેમને પણ કર્યો હતો. તે છતાં તેમના તરફથી તમે કે તે પોતે જવાબ આપતા નથી. પ્રતિનિધિત્વની વાતને પણ તમે અડતા નથી, તેનો પણ તમારે ખુલાસો કરવો જોઈએ.
છેલ્લે ફરીથી પણ હું એજ વિનંતિ કરૂં છું કે સમાજના ભલા ખાતર રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી જલ્દી અમદાવાદ શાસ્ત્રાર્થ કરવા પધારો અને નાહક સમય ન ગુમાવો.
કલ્યાણવિજય
તાર ૨ જો જામનગર તા. ૮મી જૂન મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાલા, અમદાવાદ.
તાર મળ્યો. અનુવંદણા. સંવત્સરીસંબંધમાં મતભેદ હોવાનું જાહેર હોવા છતાં અને એક બાજુ તમે શનિવારની સંવત્સરીના પુરવાર કરનાર હોવા છતાં પુરતી સગવડ વિના યોગમાં દાખલ થયેલા હોવાથી શાસ્ત્રાર્થની ચેલેન્ઝ આપવામાં વ્યાજબી અને સાચા નથી. યોગની ક્રિયા કરાવનાર અને મદદગારને સાથે લઈને મધ્યસ્થળ જે ચોટીલા છે, તેને માટે એકદમ વિહાર કરી તાર કરો. સંઘના પસંદ કરાયેલા નવ ગૃહસ્થોની કમીટિ, પંડિત અને સરપંચ કોઈની પણ સંમતિ લીધા વગર નીમશે. તમારા વિહારનો તાર આવેથી માંદા અને બાલસાધુ સાથે પણ હું ચોટીલા આવીશ. સામી પાર્ટી પોતાના સ્થળે બોલાવી શકે નહીં, અને બીજે જઈ શકે પણ નહીં, તેથી મેં મુશ્કેલીઓ હોવા છતાં સુરત જવાનો નિર્ણય કર્યો હતો. જો તમો ચોટીલા આવો તો માંદા અને બાલસાધુઓને મુશ્કેલીઓ હોવા છતાં હું ચોટીલા પણ આવીશ, તેથી કોઈપણ સંજોગોમાં તમે ચોટીલા તરફ વિહાર કરી તાર કરો, વધારે નહીં જાણનાર પણ જો માત્ર તત્વતરંગિણી અને હીરપ્રશ્ન વાંચેલા હોય તો જ્યારે ચૌદશની ક્ષયતિથિ હોય ત્યારે તેરસને તેરસ તિથિ કહે નહીં અને જ્યારે બે પર્વતિથિ હોય ત્યારે ઉદયિક તિથિ એક બીજીને જ કહે, તે સ્વપ્ને પણ બુધવારની સંવત્સરી સાચી તરીકે સ્વીકારી શકે નહિં. શાસ્ત્રાર્થને માટે ૧૬ દિવસ સુધી જાહેર રીતે વિહાર કર્યા પછી, જામનગર મારા પાછા ફર્યા પછી અમદાવાદ આવવાને માટે ચેલેન્જી કરે અને ચોમાસુ નજીક હોવાની વાત કરે તેને ચેલેન્જી આપવાનું શોભતું નથી. જો તમે વિહાર કરવાનો ઇરાદો રાખતા ના-હોતો પુનાવાળાની માફક શાસ્ત્રાર્થ કરવાનો દંભ કરશો નહીં.
રવિવારની સંવત્સરી કરનાર સમુદાય ઘણો મોટો હોવાનું જાણીને, જ્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે બધાની અનુમતિથી અમદાવાદ આવવાની મને (કલ્પિત શરતથી) ચેલેન્ઝ કરવામાં આવે છે. ડહાપણ ભરેલું નથી ?
જો તમારે સ્હેજપણ શાસ્ત્રાર્થ કરવાની ધારણા હોત, તો તમોએ તમારા ગુરુદેવની આજ્ઞા સાથે કોઈપણ મદદગાર અને યોગની ક્રિયા કરાવનાર મેળવી લીધો હોત. સાધુને માટે ડોળીની પણ રાહ જોયા વગર મુંબઈથી સાધુઓની સંમતિના નામે જીવાભાઈનો તાર મળવાથી મારે વિહાર કરવાની ફરજ પડી હતી અને સદરહુ માંદા સાધુને ઘણું સહન કરવું પડ્યું હતું. ચેલેન્ઝ આપનારે પોતાની મુદલે સગવડ
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૧૬
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
તરફ જોવું જોઈએ નહિં, જ્યારે તમે ચેલેન્જી આપી છે ત્યારે એકદમ ગમે તે ભોગે ચોટીલા જરૂર આવો. કોઈપણ જાતનું બહાનું ચાલશે નહીં એ નક્કી છે.
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી
C/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
આનન્દ સાગર
તાર ૩ અમદાવાદ તા. ૯મી જુન
વંદના તાર મળ્યો. મારા બંને તારોમાં જણાવેલા અગત્યના મુદ્દાઓનો આપ જવાબ આપી શકતા નથી. આચાર્ય શ્રી વિજય નેમિસૂરિજીને ચર્ચા માટે તૈયાર કરી શકતા નથી. રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી અને અમદાવાદ આવવાની મારી વિનંતિ નહીં સ્વીકારતા તદ્દન નકામા અગર ખોટા
મુદ્દાઓ ઉભા કરો છો એ સાફ પુરવાર કરે છે કે તમે શાસ્ત્રાર્થ કરવાને તૈયાર નથી. સાચી બિના આમ હોવા છતાં અમારે શીરે પોતાના બચાવ ખાતર નાહક દંભનો આરોપ મુકવાનું આપ સાહસ કરો છો, ત્યારે કહેવું પડે છે કે-આપના જેવાને તે કોઈ રીતિએ છાજતું નથી.
તમે પ્રતાપશી મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી મારફત શનિવાર સંવત્સરી પક્ષ સામે શાસ્રાર્થની ચેલેન્જી તા. ૧લી અને તા. ૨જીમાં જાહેર કરી તેમાં અમદાવાદની વાત જ નથી પણ ચોટીલાની વાત છે અને તેમાં એવી ગેરસમજ ઉત્પન્ન કરવી કે - ‘હું શાસ્ત્રાર્થ કરવાને કે તેમાં ભાગ લેવાને તૈયાર નથી.’ આ ઉપરથી મારા ગુરૂદેવની આજ્ઞા મુજબ શિનવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેં પ્રાપ્ત કર્યું અને તમારી ચેલેંઝ તા. ૫મીએ ઝીલી. આથી સ્પષ્ટ છે કે વાદી તમો છો અને તેથી તમારા જણાવ્યા મુજબ-તમારે તમારી પોતાની સગવડ જોવી ન જોઈએ અને કોઈપણ કારણને ભોગે તમારે અમદાવાદ આવવું જ જોઈએ.
પાંચમી જુને સુરત જવાની તૈયારી હોવાનો આપ દેખાવ કરો છો, અને આઠમી જુને અમદાવાદ સુધી આવવા જેટલી પણ નબળાઈ બતાવો છો તે સાચી વાતને સ્હેજમાં ખુલ્લી પાડનાર છે. ચેલેન્જી કરનારે ચેલેન્ઝ ઝીલાઈ ગયા પછી બહાનાં કાઢવાં તે ચાલી શકે નહીં.
આમ છતાં આપના તારમાંથી જણાઈ આવે છે કે આપ કોઈ રીતે અમદાવાદ આવવા તૈયાર નથી એટલા ખાતર હું સુચવું છું કે શ્રી સંઘમાં સંપ સ્થાપવાની જો તમારી અંતર ઈચ્છા હોય તો અત્રે બીરાજતા આચાર્ય શ્રી પદ્મસૂરિજી તથા બે દિવસમાં અત્રે પધારનાર આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિજી કે જે બન્ને આચાર્યો શ્રી નેમિસૂરિજીના વિદ્વાન શિષ્યો છે તેમાંના કોઈને પણ રવિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે અને તેમ ન બને તો તમો બંને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને આચાર્ય શ્રી નેમિસૂરિજી આપનું પ્રતિનિધિત્વ આપી શાસ્ત્રાર્થ કરવાની આજ્ઞા ફરમાવો, અને મને જણાવો.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૧૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ કમીટિ માટેના અમારે જણાવવાના ચાર નામો આ રહ્યાં. સર કીકાભાઈ પ્રેમચંદ નાઈટ, શેઠ જમનાદાસ મોરારજી, જે.પી. શેઠ જીવતલાલ પ્રતાપશી અને શેઠ બકુભાઈ મણીલાલ તમે પણ તમારા ચાર નામો જણાવશો અને તે આઠ ગૃહસ્થોની કમીટિ પ્રમુખ, પંડિતો અને સરપંચ ચૂંટી કાઢશે. તત્ત્વતરંગિણી અને હીરપ્રશ્નોની વાતો શાસ્ત્રાર્થ વખતે શોભે. વરસ્યા વગરનું ગાજવું નકામું છે.
કલ્યાણવિજય.
તાર ૩ જામનગર તા. ૧૦-૬-૩૭ | મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ, તાર મળ્યો. અનુવંદના. પ્રતાપસીંહ અને પાનાચંદના લેખોમાં શાસ્ત્રાર્થ કરનાર બંને પક્ષો માટે ચોટીલા મધ્ય સ્થળ તરીકે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં સંવત્સરી શાસ્ત્રાર્થ માટે તમો ચોટીલા આવવા તુરત જ કેમ નીકળતા નથી? ફરજની રૂએ બંધાયેલ હોવા છતાં તમારે શાસ્ત્રાર્થ માટે ચોટીલા આવવું નથી ત્યારે તમે “વરસ્યા વિનાનું ગાજવું” એમ કયા ઈરાદાથી તારમાં જણાવ્યું ? ચોટીલા માટે વિહાર કરવાનો તાર કરો, હું પણ વિહાર કરીશ, તમારા પક્ષ તરફથી ચુંટાઈ ગયેલા નગીનભાઈ અને માયાભાઈનાં નામો બદલવાનું શું કારણ છે? કીકાભાઈ અને જમનાદાસને ચૂંટવામાં કાંઈ વાંધો ન હતો, જો કે તેઓને આવી બાબતમાં કાંઈ રસ નથી.
સત્ય વસ્તુ એ છે કે શાસ્ત્રાર્થ ફક્ત મારા અને તમારા વચ્ચે જ થવાનો છે. વરસાદ પહેલાં ચોટીલા પહોંચો, નહીંતર તમો તેનું બહાનું કાઢશો. જો તમે ચોટીલા આવવા નિષ્ફળ નિવડશો તો એ ચોક્કસ છે કે તમે મને છેતરવા માગતા હતા. અગાઉ નિર્ણય થઈ ચૂક્યા મૂજબ તમે નગરશેઠને પ્રમુખ તરીકે સ્વીકારતા નથી. એ તદન ગેરવ્યાજબી છે. કોઈને બીજાને શાસ્ત્રાર્થ કરવા સોંપવાનું કહેવું, એ મુર્ખાઈભર્યું નથી ?
સિદ્ધચક્રનું વાંચન શાસ્ત્રાર્થમાંથી ખસી જવાના હેતુથી આપવામાં આવ્યું હતું? મધ્યસ્થળે આવવું નહીં કમીટિનાં પસંદ કરેલાં નામો ફેરવવાં, બધાના પ્રતિનિધિપણાની વાત કરવી, બીજા શખ્સોને શાસ્ત્રાર્થ સુપ્રત કરવાનું કહેવું આ બધી તમારી દંભી ચાલબાજી છે.
આનન્દ સાંગર
તાર ૪, અમદાવાદ તા. ૧૧મી જુન
આચાર્યશ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. પ્રતાપશી અને પાનાચંદ તમારા જ માણસો છે. ચોટીલા સ્થળની વાત તમારી કલ્પિત છે અને તેને તટસ્થતાના વાંધા ચઢાવવા, એ તમારી ચાલબાજી છે. શાસ્ત્રાર્થના નિયમો મુજબ
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આહ્વાન સ્વીકારનારા તરીકે હું ચોટીલા આવવા બંધાયેલો નથી. અમે છેલ્લી વખતે જ કમીટિનાં નામો સૂચવ્યાં છે. સભ્યો અગાઉ પસંદ થઈ ચૂક્યા છે, એમ કહેવું એ જુઠાણું છે. રવિવાર પક્ષનાં ચાર નામો જણાવો. આ આઠે ગૃહસ્થો પ્રમુખ, પંચો અને સરપંચની પસંદગી કરશે. આમાં તમારી ડખલ ચાલશે જ નહીં. તમારા રવિવાર પક્ષમાં મતભેદ છે અને તેથી તમને પ્રતિનિધિત્વ મળતું નથી, રવિવાર પક્ષને મોટી બહુમતીમાં કહેવો એ જૈન સમાજને છેતરવાનું કૃત્ય નથી ? તમે અને આચાર્ય વિજયનેમિસૂરિજી શાસ્ત્રાર્થ માટે તૈયાર નથી અને આચાર્ય વિજય નેમિસૂરિજીના વિદ્વાન શિષ્યોને પ્રતિનિધિત્વ સોંપતા નથી. કારણ કે તમારા બે વચ્ચે વિચારોનો મતભેદ રહેલો છે. શનિવાર પક્ષની એકપણ ન્યાયી અને શાંતિની અભિલાષવાળી માગણી તમે કબુલ રાખતા નથી. આચાર્ય નેમિસૂરિજીનું મૌન અને શાસ્ત્રાર્થમાંથી નીકળી જવાની તમારી રમત પુરવાર કરે છે કે શાસ્ત્રાર્થ માટેનો જામવંથલીનો વિહાર એ કેવળ દંભ જ હતો. શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે હું, શાસ્ત્રાર્થ માટે અમદાવાદ આવવા તમે આહ્વાનકાર તરીકે બંધાયેલા હોઈ આમંત્રણ કરું છું. કોઈ સંજોગોમાં તમો નિષ્ફળ નિવડો તો અમદાવાદમાં શાસ્ત્રાર્થ કરવા માટે કોઈપણ આચાર્યશ્રીને નીમો અને કમિટીના ચાર સભ્યોનાં નામો જણાવો. હું આપને વિનંતિ કરું છું કે હવે ગમે તે સંજોગો હેઠળ શાસ્ત્રાર્થ માટે તૈયાર થવાનું જ આપને શોભે.
કલ્યાણ વિજય
૪૧૮
તાર ૪, જામનગર તા. ૧૨-૬-૩૭
મુનિશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ.
જો કે શાસ્ત્રાર્થ માટે જામનગર અને અમદાવાદ વચ્ચે ચોટીલા લગભગ એક મધ્ય સ્થળ છે અને તે તટસ્થ સ્થળ છે. કારણ કે હું ત્યાં કદી ગયો નથી. છતાં તેને લાગતું વળગતું સ્થળ માનીને ત્યાં ન આવવું એ તો પાકો વિચાર કર્યા વિના કરેલા યોગનું પરીણામ છે. જામવંથલી મુકામે બંને પક્ષોની હાજરીમાં નામો નક્કી કરવામાં આવ્યાં છે. જો આઠ સભ્યોમાં મતભેદ પડે અને તેથી પ્રમુખ, પંચ અને સરપંચ નીમાય નહીં - શાસ્ત્રાર્થ કર્યા વિના છટકી જવાના આ તમારાં ખોટા બહાના છે, ત્યારે પ્રામાણિકતા તો બંને પક્ષોએ નિર્ણીત કરેલા નામોનો સ્વીકાર કરવામાં છે. જ્યારે તમો મતભેદોનું જાણો છો, ત્યારે બધાના પ્રતિનિધિત્વને વળગી રહેવું એ મુર્ખાઈ છે. એ બહાનું કાઢીને ભાદરવા સુદી પંચમીની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિમાં માનનાર અને તે મુજબ વર્તન કરનાર મારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં ઢીલ કરવી એ તદન નીચતા છે. હવે તમે તેને સત્ય માનીને ઢીલ કરો છો. તમે માત્ર દંભ કરો છો અને શાસ્ત્રાર્થ માટે વિહાર કરતા નથી. જો કે મધ્યસ્થ સ્થળે આવવું એ ન્યાય યુક્ત અને વ્યાજબી હતું, તો પણ તમે વિહાર કર્યો નહિં અને પ્રતિનિધિત્વ માટેની ખોટી માગણી કરી, કમીટિમાં ફેરફારો કર્યા તમારો એ દંભ ખુલ્લો પડી ગયો છે.
આનન્દ સાગર.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૧૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
•
• • •
•
• • • • •
• • •
• • •
•
તાર. ૫ તા. ૧૪-૬-૩૭ અમદાવાદ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી. C/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
મળ્યો. અમારા લખાણના જાણી બુજીને આડા અવળા જવાબો આપો છો એ શાસ્ત્રાર્થના કરેલા આડંબરમાંથી છટકી જવાની તમારી ચાલબાજી છે. જામવંથલીમાં અમો કે શનિવાર પક્ષના કોઈ આચાર્ય હતા જ નહિં તેમ તેમની સંમતિ લેવાઈ પણ નથી, છતાં બંને પક્ષો તરફથી નામો નક્કી થયાનું વારંવાર તમો જણાવો છો તે ખોટું અને ગળે પડનારું છે. સમાન પ્રતિનિધિત્વ ધરાવતા આઠ ગૃહસ્થોની કમિટિ પ્રમુખ-પંચો અને સરપંચ નીમી નહિ શકે, એમ તમારું કહેવું, એ ગૃહસ્થોની પ્રામાણિકતા અને ન્યાયપ્રીયતા ઉપર ત્રાપ મારનારું છે. શાસ્ત્રાર્થની ચેલેન્જ જાહેર કરતાં રવિવારના પક્ષના પ્રતિનિધિ હોવા જેવો ડોળ કર્યો. શનિવાર પક્ષને સુરત અને ચોટીલા બોલાવતાં એ ડોળ કાયમ રાખ્યો. હવે જ્યારે અમોએ રવિવાર પક્ષના મતભેદોની યાદી આપી અને જ્યારે ઉઘાડા પડ્યા, ત્યારે ઉશ્કેરાઈ ગયા છો અને ઉઘાડા પાડનાર અમોને ગાળો આપો છો. તે ગાળો તમને જ મુબારક હો. આચાર્ય નેમિસૂરિજી તમારી સાથે છે. રવિવાર પક્ષના નામે ફલાઓ છો છતાં તમારું મંતવ્ય તેઓને કબુલ કરાવ્યા પહેલાં શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને આપી તમારો મત કબુલ કરાવવાનો પ્રયત્ન કરો છો, એ તમારી દયાજનક સ્થિતિ દેખાડે છે. ચેલેન્જ આપનાર તરીકે અમદાવાદમાં આવવા તમે બંધાયેલા છો, છતાં મારે જો જોગ ક્રિયા ન ચાલતી હોત, તો તમારા હઠાગ્રહને આધીન થઈને હું ચોટીલા જરૂર આવ્યો હોત. ચેલેન્ઝના નિયમ મુજબ તમે કે નેમિસૂરિજી રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને અમદાવાદ આવ્યા નથી. અત્રે બિરાજમાન આચાર્યોને શાસ્ત્રાર્થની આજ્ઞા કરી નથી. તમે અને નેમિસૂરિજી બંને અંગત શાસ્ત્રાર્થ કરવા અત્રે આવવા તૈયાર નથી, આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રવિવાર પક્ષ શાસ્ત્રાર્થ કરવા સદંતર નિષ્ફળ નીવડ્યો છે. તમો એકલા જ તમારી જાત પુરતા શાસ્ત્રાર્થ કરવા તૈયાર હોવાનું જણાવો છો તો અમદાવાદ આવો. અત્રે આવવા ન માગતા હો તો તમારી માન્યતાઓ જુઠી કરાવવા હું લિખિત શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. શાસ્ત્રાર્થ સમાન દરજ્જુ થશે. એમાં કયી રીતે પસંદ કરો છો ? લિખિત શાસ્ત્રાર્થ માટે તૈયાર હોવાની જો તમારી કબુલાત મળે તો તેની શરતો જણાવીશ. બીન જરૂરી વાતો કરી લંબાણ ન કરો.
કલ્યાણ વિજય
તા. ૧૫-૬-૩૭, જામનગર, મુનિરાજ શ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ. વિહાર કર્યો નહિં, નીમાઈ ગયેલ કમીટિ માની નહિ, પ્રતિનિધિપણાનાં બહાનાં કાર્યો અને હવે તો બુધવારના પક્ષકાર જીવાભાઈ, નગીનભાઈ હાજર છતાં, તમારી અને બુધવારના આચાર્યની
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૨૦ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ગેરહાજરીને નામે તે બેને અપ્રમાણિક માની તે કરાર જ નથી માનતા, તેથી તમારો મૌખિક શાસ્ત્રાર્થ કરવાનો દેખાવ જ હતો. સાચો નિર્ણય મૌખિક શાસ્ત્રાર્થથી જ થાય છતાં નક્કી થયેલ કમીટિના નીમેલ પંચદ્વારા-નહિ કે તમો લખો તે શરતો નક્કી થઈ. લિખિતની માગણી થાય તો સંઘની શાન્તિ માટે મારી તરફથી હું તૈયાર છું.
આનન્દ સાગર
તા. ૧૬-૬-૩૭ અમદાવાદ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ - જામનગર.
મળ્યો. પ્રતાપસીંહ દ્વારા તા. ૧-૬-૩૭ શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને તમોએ આપી, તે લખાણમાં કમીટિનો શબ્દ સરખોએ નથી. રવિવારવાળાએ કમીટિ અને તે દ્વારા પંચો અને સરપંચ ચુંટવાની વાત તમોએ પાછળથી શરૂ કરેલી ચાલબાજી છે. તમો વારંવાર જણાવો છો તેવી કમીટિ શનિવાર પક્ષે કબુલ પણ રાખી નથી. તમારા માણસ પાનાચંદ પણ તા. ૨ જી અને પાંચમી જુનના ખુલાસામાં પણ એજ વાત કહે છે. જીવાભાઈ અને નગીનભાઈ જામનગર પોપટલાલ ધારશીભાઈના ઉજમણા પ્રસંગે આવ્યા હતા, તેઓ શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે વર્યા જ નથી. સમાજમાં શાંતિ થાય અને સૌ કોઈ એકજ દિવસે સંવત્સરી કરે તેવા શુભ આશયથી જ તેમણે સંવત્સરીના ઝઘડાની પટાવટના પ્રયત્નમાં લાભ લીધો હતો. જીવાભાઈએ નવની કમીટિની વાતવાળા, તમારા પાછળથી તૈયાર કરેલ, એ મનસ્વી ખરડા ઉપર શનિવાર પક્ષની સહીઓ લાવવાની સાફ ના પાડી હતી, એ વાત સત્ય તમારા તા. ૨૧પ-૩૭ ના પુનાના તારમાં પણ જણાવી છે. આ બધા દીવા જેવા આધારો તમારી મનસ્વી કમીટિ અમારા માથે ઠોકી બેસાડવાના અપ્રમાણિક પ્રયત્નો ખુલ્લા પાડે છે. હવે એ ખુલ્લું થયું છે કે તમારી માન્યતા સાબીત કરવાના શાસ્ત્રીય પુરાવા તમારી પાસે નથી એથી જ આવી ગંદી રમત રમી શાસ્ત્રાર્થની વાતને તમોએ તોડી પાડી છે. લિખિત શાસ્ત્રાર્થની યોજનાને પણ અત્યાર સુધી જેમ રૂબરૂ ભેગા થઈ શાસ્ત્રાર્થ કરવાની બીજી યોજનાઓને તોડી પાડી તેમ તોડી ન પાડો. શુદ્ધ હૃદયથી જો લિખિત શાસ્ત્રાર્થ પણ કરવા તૈયાર હો તો તેની તૈયારી પણ દેખાડો એટલે શરતો જણાવું. વતંડાવાદ કે ચાલબાજીથી જગતની આંખમાં ધૂળ નહીં નાખી શકો એ નોંધી લ્યો.
કલ્યાણ વિજય. મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
જામનગર તા. ૧૭-૬-૩૭ દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ.
તમે લખેલી ખોટી અને અનિચ્છવા જોગ બાબતો બાજુએ રાખતાં હું તમને ખબર આપું છું કે પ્રેમસૂરિજીએ જીવાભાઈના એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૨૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરિએ પણ એ જ એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરિ પણ એજ એગ્રીમેન્ટને ખરો કહે છે. એ બિના સાબીત કરે છે કે જીવાભાઈ અને નગીનભાઈ તમારા માણસો છે. આખરી બાબતને તમે કબુલ રાખતા નથી અને ખરી કમીટિને તમે માનતા નથી અને તે ઉપરથી તમે મોઢેથી કે લિખિત શાસ્ત્રાર્થ કરવાની લાયકાત ગુમાવી છે અને એ રીતે તમે શાસ્ત્રાર્થ કરવા અશક્ત છો એ ચોખી બિના ખુલ્લી પડી ગઈ છે. નક્કી થયેલ કમીટિ કબુલ રાખી, મારા આગલા તારની શરતો પ્રમાણે તમે વરતવા કબુલ હો તો હું લિખિત શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છું.
આનન્દ સાગર.
તા. ૧૯-૬-૩૭ જામનગર. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ, જામનગર.
અમારી સખત તૈયારી જોઈને (શાસ્ત્રાર્થની) તમે હરકોઈ પ્રકારે બીકથી ગભરાવ છો, તમે બહાર પડી ગયા છો, એટલે તમારી તૂત જેવી કમીટિને આગળ ધરો છો. જે તમે કહો છો કે જીવાભાઈ અને નગીનભાઈએ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો તે મુસદા ઉપર અમે જરા પણ સંકોચાયા વગર સહી કરી, પણ તમે તે ડ્રાફ સ્વીકાર્યો નહિં ને નવો તૈયાર કર્યો. જે ડ્રાફ જીવાભાઈ અને નગીનભાઈએ સ્વીકારવાની ના પાડી અને તમે અને તમારા સાગરીતોએ હા પાડી (તમે કબુલ્યો) તમે જબરજસ્તીથી કબુલ કરાવવા પ્રયત્ન કરો છો આ એક જાતની શાસ્ત્રાર્થમાંથી કોઈપણ બહાને ખસવાની (છટકવાની) યુક્તિ છે. એમ મનાય છે.
આ પ્રમાણે તાર વ્યવહાર પાછળ સમાજના પૈસા વ્યર્થ જાય છે. હવે પછીના જવાબો ટપાલ મારફતે (અપાશે) અને સંઘની શાન્તિના ઓઠા નીચે શાસ્ત્રાર્થની તૈયારી માટે દેખાવ કરો છો, જે ખાલી વાસણ અવાજ ઘણો કરે એવું છે, છતાં પણ આવી નકામી વાત (અપ્રસ્તુત) છોડી દઈને શાસ્ત્રાર્થની સાચી તૈયારી વખત ગુમાવ્યા વગર દેખાડો. . ચાર નામ તરત જાહેર કરો એ જ સુંદર અને યોગ્ય વસ્તુ છે.
કલ્યાણ વિજય.
તા. ૧૯-૬-૩૭, જામનગર. મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ. વિહાર ન કરવાનું અને પ્રતિનિધિ બનાવવાનાં બહાનાની માફક નવી કમીટિનું બહાનું ન લો.
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૨ ૨
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ જીવાભાઈ જાહેર કર્યું છે કે એકરાર અમારો સ્વયં લખેલો હતો, તેમજ તે ખાનગી રીતે લખેલો હતો, એ તેમણે સાચા કરાર ઉપર ફરી સહિઓ લેવામાં શરમ લાગવાની જણાવી છે. માટે સત્ય કરારને ન માનવામાં તમારા પક્ષનું જુઠાપણું જ કારણ છે. સત્ય કમીટિ માનો તો હું તૈયાર જ છું, નહિંતર તમે શાન્ત રહો.
આનન્દ સાગર. (ઉપસંહાર) આ ઉપરથી વાંચકો જોઈ શકશે કે બુધવારવાળાઓ વિહાર કરી મધ્યસ્થાને ન આવ્યા, તેથી અને ખોટી રીતે અને બની શકે પણ નહિ એવી પ્રતિનિધિપણાની આડ લઈને શાસ્ત્રાર્થ કરવાથી ખસી ગયા છે. માટે હવે સત્ય અને શાસનના પ્રેમિઓએ તો પૂનમ અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષયેવૃદ્ધિ કરીને ગુરૂવારને જ સંવર્ચ્યુરી કરવી જોઈએ. પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એ શ્રી તત્ત્વતરંગિણી અને શ્રી હરિપ્રશ્ન આદિથી નક્કી જ છે. જૈનોમાં આરાધનામાં પર્વતિથિ નથી તો ભેલી મનાઈ અને નથી તો બેવડી મનાઈ એ ચોક્કસ છે.
હંમેશના રિવાજ મુજબ બુધવારીયાએ પોતાની પીછે હઠ ઢાંકવા માટે જુઠું લખી છાપાં કાળાં કર્યા છે. પણ સત્ય અને શાસનપ્રેમી જનતા તેથી ભરમાશે નહિ. ભવિષ્યમાં દંભ કરનારાઓ ચાલુ ચર્ચા ન છપાવવી જોઈએ છતાં પૂર્ણ સત્યને ઢાંકી ન દે એટલા માટે આ તાર વ્યવહાર છપાયો છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૨૩
- શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમાન્ સાગરાનન્દસૂરીશ્વરજી
મહારાજ તરફથી સર્વધર્મપરિષદમાં મોકલાવેલો લેખ
સર્વમાન્ય ધર્મ
ध्यायामि ज्योतिरहँ गतनिधनमलं ज्ञानसच्छर्मयुक्तं, मायामुक्तं प्रकृत्या विरहितमनद्यं कर्मदोषैर्विहीनम्।
शास्त्रोद्यं सर्वधर्मप्रचयमनुगतं विश्वजन्तूद्धरं यत्,
भव्यानां मोक्षमार्गप्रणयनरूचिरं शक्रवृन्दोपसेव्यम्॥१॥ સજ્જનો!આપ લોકોએ સર્વધર્મના રહસ્યને ઉત્કૃષ્ટ ફલ છે. આ વાત દરેક આસ્તિકોએ સ્વીકારેલી સાંભળવા માટેની જે પ્રણાલિકા શરૂ કરી છે. તે છે. જો કે નિઃશ્રેયસ અર્થાત્ મોક્ષ મુખ્ય અને ધ્યેય હિંદુસ્તાનની પ્રજાને માટે મોટા સૌભાગ્યને ફલ છે, પરંતુ ધર્મથી અભ્યદયની પ્રાપ્તિ પહેલાં થાય સૂચવનારી છે. જે કંઈ આ વિષયમાં હું કહીશ તે છે. આથી નિઃશ્રેયસ શબ્દને આગળ ન રાખતાં સર્વધર્મોની અનુકૂળતાનો ખ્યાલ રાખીને કહીશ. અભ્યદયશબ્દને આગળ રાખવામાં આવ્યો છે. આથી આ લેખમાં જૈનધર્મ સંબંધી પારિભાષિક અને રૂઢપદાર્થોનો સમાવેશ ન થાય તો તેની ત્રુટી
મોક્ષનો રસ્તો - દરેક આસ્તિક ધર્મ ગણશો નહિં.
શાસ્ત્રકારોએ મોક્ષને જ ઉત્કૃષ્ટ ફલ માન્યું છે. તો
ધર્મ એક એવી ચીજ હોવી જોઈએ કે જે જલ્દી સર્વધર્મનું ધ્યેય - હિંદુસ્તાનની પ્રજામાં
(અલ્પ સમયે) અથવા લાંબા સમયે પણ મોક્ષને પ્રાપ્ત ધર્મના વિષયમાં જો કે સેંકડો મતમતાંતરો છે, તો
કરાવવાવાળી હોય, અર્થાત્ ધર્મનું આચરણ તે પણ દરેક ધર્મના રસ્તા જુદા જુદા હોવા છતાં દરેક ધર્મવાળાઓનું ધ્યેય તો મોક્ષની પ્રાપ્તિ જ છે. આ
કરવાવાળાને એજ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે કારણથીજ ધર્મશાસ્ત્રકારોએ “ચતોડગ્યુઃ
- અથવા ભવાંતરમાં જ (બીજા જન્મમાં જ) મોક્ષની શ્રેયસદ્ધિઃ સવ:” અર્થાત્ જેનાથી સ્વર્ગાદિસુખ
પ્રાપ્તિ કરાવે, અને એવો જ ધર્મ મોક્ષનું સાધન બની અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય તેને ધર્મ માન્યો શકે. જો કે મોક્ષના સ્વરૂપમાં મતમતાંતરોની સંખ્યા છે. અભ્યદય એ ધર્મનું અનન્તર ફલ છે અને ઓછી નથી, તો પણ સત્ય મોક્ષનો રસ્તો મળવાથી નિઃશ્રેયસ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થવી તે સર્વ-ધર્મના સત્યમોક્ષ પણ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. (મળી હિસાબથી ધર્મનું પરંપર ફલ છે. જેમ અનાજને જાય છે) આજ કારણથી ઘણા હિન્દુધર્મના વાવવામાં ઘાસ વગેરેની પ્રાપ્તિ અનન્તર ફલ છે. અને શાસ્ત્રકારોએ મોક્ષનું સ્વરૂપ પ્રથમ ન જણાવતાં ધાન્યની પ્રાપ્તિ જ પરમ્પર ફલ છે. મોક્ષ જ ધર્મનું મોક્ષના કારણભૂત એવા ધર્મનું જ સ્થાન સ્થાન પર
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૨૪ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સ્પષ્ટીકરણ કર્યું છે. જેમ જૈનશાસ્ત્રકાર ભગવાન રાખવાથી હિંસાદિ કરવાનું બંધ થઈ જાય તો ઉમાસ્વાતિવાચકજીએ તત્વાર્થસૂત્રની શરૂઆતમાં જ જગતમાં સબલ વ્યક્તિ દુર્બલ વ્યક્તિને સતાવવાનો “સયન-જ્ઞાન-ચરિત્રાળ મોક્ષમા:” એવું પ્રયત્ન ન કરે, અસત્ય ન બોલતાં સત્ય જ સૂત્ર બનાવીને સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને બોલવાવાવાળી હોવાથી પ્રામાણિક બને, કોઈની સદ્વર્તનરૂપ મોક્ષનો રસ્તો બતલાવ્યો છે. આ કોઈપણ વસ્તુ વગર હક્ક લેવાની ઇચ્છા ન કરે, સૂત્રથી નથી તો મોક્ષનું સ્વરૂપ બતલાવ્યું, તેમ નથી શરીરની રક્ષા સારી રીતે કરે, સંગ્રહશીલ ન બનતાં તો મોક્ષની ઉત્કૃષ્ટતા બતલાવી, એટલુંજ નહિં, પણ પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો વ્યય દુઃખીજનોના ઉદ્ધાર મોક્ષનું જે પરમધ્યેય તેનું પણ દિગ્દર્શન કર્યું નથી. કરવામાં કરે તથા ક્રોધાદિકવિકારોને આધીન ન
દુનિયામાં આપણે જોઈ શકીએ છીએ કે બનતાં નિર્વિચાર દશા અથવા દુર્વિચારદશામાં નગરના રસ્તા ઉપર ચાલવાવાળી વ્યક્તિ એ (અવસ્થામાં) ન રહે. આવો ધર્મ શાસ્ત્રકારોનો નગરના સાચા સ્વરૂપથી અજ્ઞાત હો. અથવા અભિપ્રાય છે. તથા એનાથી આ ભવ સંબંધી (અવળી) ઉલટી રીતે જાણતી હોય, તો પણ તે કોઇપણ આપત્તિને તે ન પામે, એટલુંજ નહિં, પણ સાચાનગરને પામે છે જ.
પોતાનું કુટુમ્બ અને આખી દુનિયાને પણ તે તેવીજ રીતે મોક્ષનો જે રસ્તો છે. તે ઉપર
હિંસાદિને નહિ કરવાવાળી વ્યક્તિ, આવી રીતે ચાલવાવાળી વ્યક્તિ મોક્ષને સર્વરીતિએ જાણે
ઉત્કૃષ્ટ સુખરૂપ કરી શકે આ લક્ષ્યાર્થથી અથવા ન પણ જાણે, તો પણ તે નિશ્ચ મોક્ષને પામે
શાસ્ત્રકારોએ સ્વર્ગ મોક્ષના કારણના નામથી ધર્મ છે. આ વાતને અહિં પ્રસ્તુત લેખમાં લક્ષ્ય રાખી
બતલાવ્યો છે. આવું આ બંધુ કથન જે વ્યક્તિ મોક્ષના સ્વરૂપમાં જે મતમતાંતરો છે તે સંબંધી
પુનર્જન્મ અથવા બીજા ભવને માનવાવાળો હોય
3 જરાપણ વિવેચન કરવામાં નહિ આવે.
તેના જ મુખમાં શોભા આપી શકે, પરંતુ જે વ્યક્તિ
પોતાને હિન્દુ જાતિમાં દાખલ કરવાની ઇચ્છા શું સ્વર્ગ અને મોક્ષ ધર્મનું લક્ષ્યાર્થ નથી?
રાખતો હોય તે તો સ્વર્ગ મોક્ષને વાચ્યાર્થ અને કેટલાક સાક્ષરગણો, આસ્તિકશાસ્ત્રોમાં
લક્ષ્યાર્થ એમ બન્ને રીતિએ માનવામાં અચકાશે ધર્મના ફલરૂપે કહેલા એવા સ્વર્ગ તથા મોક્ષને ફક્ત
નહિ. હિન્દુજાતિની માન્યતા એવી છે કે આત્માને વાચ્યાર્થમાં લઈ જાય છે, અને સંસાર સંબંધી આ
એક ભવથી બીજે ભવ, બીજે ભવથી ત્રીજે ભવ, ભવના સુખોની સિદ્ધિને જ ધર્મના લક્ષ્યાર્થમાં લે છે. અર્થાત્ હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીગમન,
એવી રીતે ઘુમવાવાળો માને જ “હિન્દ” ધાતુ પરિગ્રહ, ગુસ્સો (ક્રોધ), અભિમાન, પ્રપંચ અને
ધુમવાના અર્થમાં છે અને ધુમવાવાળો આ આત્મા લોભને છોડવાથી શાસ્ત્રકારોએ જે સ્વર્ગ અને હોવાથી શાસ્ત્રકારોએ આત્માને હિન્દુ માન્યો છે અને મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. તે ફક્ત વાચ્યાર્થ એટલે આવી રીતે હિન્દુ આત્માને માનવાવાળાઓને જ શબ્દોનાજ અર્થ છે. એમ માને છે. એટલે છેવટે હિન્દુ ગણવામાં આવ્યા છે. ધ્યાન રાખવાની જરૂર નથી કોઈ સ્વર્ગ જેવી વસ્તુ કે નથી કોઈ મોક્ષ જેવી છે કે જે પત્થના નાયકે એકજ પુર્નજન્મ માનીને વતું, પરંતુ સ્વર્ગ અને મોક્ષ શબ્દ આગળ વારંવાર પુનર્જન્મરૂપ ભવાન્તર નથી માન્યો તે
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૨૫ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ લોકોએ જ હિન્દુજાતિને કાફરશબ્દથી પોકારી છે, આનન્દને ભોગવે છે, તેવી જ રીતે સર્વ અદષ્ટ પ્રસ્તુત લેખમાં સર્વ ધર્મનો વિચાર હોવાથી તેનો એટલે કર્મથી રહિત થઈ સ્વસ્વરૂપમાં રહેલો આત્મા વિશેષ વિચાર ન કરતાં વાસ્તવિક રીતિથી સ્વર્ગ પણ નિર્વચનીય આનન્દનો અનુભવ કરે એમાં કંઈ મોક્ષને દેવાવાળો ધર્મ જ છે. આ વાત હિન્દુ જાતિને પણ આશ્ચર્ય છે જ નહિં. અને તેવી જ દશાને દરેક રીતિએ માન્ય છે. એવું સમજીને ધર્મના શાસ્ત્રકારોએ મોક્ષ માન્યો છે. આથી મોક્ષનો વિષયમાં કંઈક કહેવામાં આવશે.
અસમ્ભવ માનવો એ શાસ્ત્રાનુસાર તથા દરેક હિન્દુશાસ્ત્ર આ વિષયમાં એકમતને યુક્તિવાળા લોકોને માટે જરાપણ યોગ્ય નથી. ધારણ કરે છે કે ધર્મનું પરીણામ સ્વર્ગ અને મોક્ષ ધર્મનું સ્વરૂપ - ઉપર બતાવેલો ધર્મ સ્વર્ગ છે. અર્થાત્ કોઈ પણ હિન્દુ સ્વર્ગ અને મોક્ષને અને મોક્ષનું કારણ છે આ વાત દરેક આસ્તિક લોકો અસત્પદાર્થ માનતો નથી કે જેથી સ્વર્ગ અને મોક્ષને મંજુર કરે છે, પરતું ધર્મ કોને કહેવો એમાં જ ફક્ત વાગ્યામાં રાખીને આલોક સંબંધી ફલને મોટો વિવાદ છે. કેટલાક ભદ્રિક આત્માઓ તો લક્ષ્યાર્થીની રીતિથી ગણી લે. સામાન્ય શાસ્ત્રીય ધર્મના જુદા જુદા રસ્તાઓ સાંભળીને જ ધર્મના નિયમ પણ આપલોકોના ખ્યાલમાં છે કે વાચ્યાર્થનો તે તે ભેદોના નામથી ધર્મથી જુદા જ થઇ જાય બાધ હોવાથી વાચ્યાર્થને છોડીને એનાથી ભિન્ન જ છે, પરન્તુ તે આત્માઓએ વિચારવું જોઇએ કે - લક્ષ્યાર્થ લેવો. અહિંયા તો સ્વર્ગ અને મોક્ષ આ ચાંદી, સોનું, હીરા, માણેક, મોતી, પન્ના વગેરે બન્ને પદાર્થો અનુમાન અને શાસ્ત્રથી સિદ્ધ છે. આથી દુનિયાભરની જે જે કિંમતી ચીજો ગણાય છે તે અહિંયાં કોઈપણ પ્રકારે વાચ્યાર્થનો બાધ આવી શકે દરેક પરીક્ષાની જરૂર (દરકાર) રાખે છે. કારણ તેમ નથી. આવા યથાસ્થિત સ્વર્ગ અને મોક્ષનું કે પરીક્ષા કર્યા વગર કોઈપણ વ્યક્તિ આ ચીજોને કારણ ધર્મજ થઈ શકે છે. ધર્મ વિના જો સ્વર્ગ ખરીદ કરી શકતો નથી. તો પછી ધર્મ જેવી ચીજ અને મોક્ષ થતું હોય તો આ દુનિયામાં વનસ્પતિ જે આ જીંદગીને સુખવાળી બનાવે અને સાથે સાથે આદિ એકેન્દ્રિય વગેરે જીવોનું નીચજાતિમાં રહેવું આવતી જીન્દગીની મનોહરતા બનાવવા સાથે અને ભટકવું થાત જ નહિ. જેમ થોડી સંખ્યાવાળા શાશ્વતજ્ઞાન અને આનન્દમય એવા અવ્યાબાધપદને આદમીયો પુણ્યનું કાર્ય કરવા અને પુણ્યની ધારણા આપવાવાળી હોવાથી અને
આપવાવાળી હોવાથી અનન્ત મૂલ્યવાળી છે, તે રાખવાવાળા હોય છે તેવીજ રીતે જગતમાં ધન, પરિશ્રમ અને પરીક્ષા કર્યા વિના કેવી રીતે સાચા ધાન્ય, કુટુમ્બ, શરીર આદિ દરેક પ્રકારના રૂપથી જાણી શકીએ અને પામી શકીએ ? આનન્દને પામવાવાળા લોક પણ થોડા જ હોય છે.
પણ થોડા જ હોય છે. સુજ્ઞમહાશયોએ આ વાત ઉપર વિચાર કરવાની આ નિયમથી સમજી શકાશે કે ધર્મ અને પુણ્યનું જરૂર છે કે જગતમાં જે ચીજથી જે ચીજ મલી ફલજ સમૃદ્ધિ અને આનંદ છે. તથા મનુષ્ય જન્મમાં
જાય છે તે ચીજથી તે ચીજ ઓછી કિંમતવાળીજ જે કંઈ વધારે ધર્મ અને પુણ્ય કરાય એના ફલરૂપ હોય છે. એવી રીતે ખાન-પાન-શરીર-ઇન્દ્રિયોઆનન્દ અને સમૃદ્ધિ ભોગવવાનું સ્થાન સ્વર્ગ જ
વાણી-વિચાર-કુટુમ્બ-ધન-ધાન્ય વગેરે દરેક ચીજો થાય એમ જરૂર હેતુ સમજવાળાને માનવું જ પડે.
ધર્મ એટલે પુણ્યથી જ મળે છે. આથી સ્પષ્ટ કહેવું છેવટે જેમ શાન્ત આદમી પ્રસન્નતાથી દુનિયાના
જ જોઈએ કે ધર્મ એ અનન્ત મૂલ્યવાળી ચીજ છે બાહ્ય પદાર્થોનો સંયોગ ન પામવાથી પણ અસીમ અને એટલા માટે જ એની પરીક્ષા અવશ્ય થવી
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૨૬ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ જ જોઈએ. ધ્યાન રાખવાની જરૂર છે કે તરકારી પદાર્થોને અક્કલવાળો આદમી અનુમાનથી જાણી લેવામાં ગડબડ થાય તો અડધા આનાનું નુકસાન શકે છે, એવી જ રીતે ધર્મની પરીક્ષા પણ થાય, કપડાં ખરીદવામાં અક્કલનો ઉપયોગ ન અક્કલવાળો આદમી અક્કલથી કરી શકે છે. કરવામાં આવે તો બે ચાર આનાનું નુકસાન થાય.
વ્યાપક ધર્મની સ્થિતિ - જગતમાં દરેક ચાંદીના ઘરેણામાં ચપળતા ન રહે બે ચાર રૂપિયાનું
અક્કલવાળા આદમીઓને આ વાતનો તો પુરો સોનાના ઘરેણામાં સાવચેતી ન રહે પચીસ પચાસ
નિશ્ચય જ છે કે કોઇને પણ સતાવવું, જુઠ બોલવું, રૂપીયાનું, હીરામોતી ખરીદવામાં હુશીયારી ન રાખે
કોઇની ચીજ ઉઠાવી લેવી, સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ તો હજાર બે હજારનું નુકશાન થાય. પરન્ત પરીક્ષા
રાખવી અને દરેક રીતિએ સંગ્રહશીલ બનવું. આ કરાયા વિનાના ધર્મને લેવામાં પરીક્ષા કર્યા વિના
દરેક કાર્યો ખરાબ માનવામાં આવેલાં છે. એટલે પ્રવર્તે તો આ જીંદગી અને આવતી જીંદગીની બરબાદી થવાની સાથે સંસારચક્રમાં જીવનું ભટકવું
આ સતાવવા વિગેરે કાર્યોને રોકવાથી જ ધર્મ છે,
આ વાતમાં કોઈ પણ આદમી વાંધો નહિ ઉઠાવી જ થાય છે. આથી ધર્મની ખાસ પરીક્ષા કરવાની
શકે. પરન્તુ સમજદાર મનુષ્ય આચરણની જેટલી જરૂર છે. પરીક્ષા કરીને જ ગ્રહણ કરેલો ધર્મ ઘણું
કિંમત કરે છે તેનાથી વધારે કિંમત સારા વિચારની કરીનો સાચો હોય છે.
કરે છે. આથી મહર્ષિઓ ફરમાવે છે કે દરેક ધર્મની પરીક્ષા - દુનિયામાં જે પદાર્થને ધાર્મિકપુરૂષોએ ઈચ્છવું જોઈએ કે પોતાના આપણે જોઈએ છીએ. તેની પરીક્ષા આપણે જલ્દી આચરણને સુધારવાની સાથે વિચારોને પણ ઉન્નત કરી શકીએ છીએ, કારણ કે દુનિયાના બનાવવાની કોશીશ કરવી જોઈએ. સામાન્ય રીતે બાહ્યપદાર્થોની પરીક્ષા એમના સ્પર્શ, રસ, વર્ણ, દરેક મનુષ્ય ઉંચા વિચારની જ ઇચ્છા કરે છે, પરન્તુ ગંધ, સ્થાન, આકૃતિ વિગેરથી થઈ શકે છે, પરંતુ કેટલાક મનુષ્યોને તો ઉન્નત વિચાર કોને કહેવો તેનો આ ધર્મ એવી ચીજ છે કે જેની પરીક્ષા સ્પર્શાદિથી પણ ખ્યાલ હોતો નથી, તેમ કેટલાક લોકોને ખ્યાલ ક્યારે પણ થઈ શક્તિ નથી. આથી જ ધર્મના હોવા છતાં પણ ઉન્નત વિચારનું પરિશીલન કરવામાં વિષયમાં ઘણા મતમતાંતરો પણ છે અને પરીક્ષા જ મંદતા રહે છે, કિન્તુ આ વાતનો નિશ્ચય છે કરવી પણ મુશ્કેલ છે. સ્પર્શાદિથી જે વસ્તુની પરીક્ષા કે જે આદમીને ઉન્નત વિચારનો ખ્યાલ હશે તે જ થઈ જાય છે એમાં વિવાદનું સ્થાન રહેતું નથી. જેમ ઉન્નત વિચારનું પરિશીલન કરી શકશે આથી ધર્મનું મૃદુ અને કર્કશ સ્પર્શ, મીઠો અને તીખો રસ, સુગંધ સ્વાભાવિક સ્વરૂપ જે વિચારનું ઔન્નત્ય છે તેના અને દુર્ગધ, સુરૂપ અને કુરૂપ વગેરેમાં કોઈ પણ પર વિચાર કરવાની જરૂર છે. પ્રકારે કોઈનો પણ વિવાદ થતો જ નથી, કિન્તુ ધર્મ
વિચાર ઓન્નત્યના ભેદો એવી ચીજ છે કે જે વ્યવહારના વિષયવાળી નથી,
મનુષ્યને ધર્મમાં પ્રવૃતિ કરવાની સાથે તેમ સ્પર્ધાદિથી પરીક્ષા કરવા લાયક પણ નથી,
વિચારવું ઉન્નતપણુ જરૂરી છે. આ વાત દરેક આટલું હોવા છતાં પણ ધર્મની પરીક્ષા કોઇપણ
દર્શનવાળાઓને મંજુર કરવી જ પડશે. કોઇપણ પ્રકારે નથી જ થઈ શકતી એવું છે જ નહિં. જેમ
દર્શનવાળાએ એમ નથી કહ્યું કે વિચારની આત્મા, બુદ્ધિ વગેરે પદાર્થો વ્યવહાર અને
અધમતાની સાથે ધર્મનું અનુષ્ઠાન ધર્મરૂપમાં સ્પર્શદિનો વિષય નથી તો પણ એ આત્મા વગેરે
ગણવામાં આવે, હાયતો કોઈને દાન આપો,
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૨૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સવર્તન રાખો, ઘણા પ્રકારની તપસ્યા કરીને પહોંચાડવાવાળા થવું એ મારું સ્વાભાવિક કર્તવ્ય દુઃખને ઉઠાવો, અથવા તો સંસારની માયાથી દૂર છે. એવો વિચાર કરીને આ મૈત્રીભાવના સિદ્ધાંતથી થવાનું મન કરી, પરંતુ જ્યાં સુધી વિચારનું જ જૈનશાસ્ત્ર ધર્મને ફરમાવે છે. આથી જૈનધર્મની ઉન્નતપણું ન થાય ત્યાં સુધી એ દાનાનાદિકને વિદ્યમાનતામાં કોઇ જૈનરાજાએ અથવા સમાજે કોઈપણ દર્શનવાળો ધર્મ તરીકે માની શકતો નથી, કોઈ બીજા ધર્મનાં મન્દિર-ધર્મસ્થાન અથવા તો આ વાત પણ વિચારવાની જરૂર છે કે જેમ ગુરૂસ્થાનને ઉઠાવવા માટે નથી તો કર્યો ઉદ્યમ કે દાનાદિકની પ્રવૃતિ કરવા છતાં પણ વિચારનું નથી તો ઉઠાવી દીધાં કે લીધાં. જો કે આ ઉન્નતપણું ન હોય તો પછી જેમ સાચો ધર્મ થઈ મૈત્રીભાવનાને સંસારની મોજમાં રાચેલો આદમી શકતો નથી, તેવી જ રીતે વિચારનું ઉન્નતપણું હોવા નિર્બળતા અને કાયરતાના નામથી પોકારે છે. પણ છતાં નિશ્ચયથી દાનાદિકની પ્રવૃતિ ન પણ હો, તો સજ્જનગણ તો સ્વયં સમજી શકે છે કે જગતમાં પણ વિચારના ઉન્નતપણાને ધારણ કરવાવાળો એવો એક પણ સગુણ નથી કે જેને દૂર્જનોએ દૂષિત નિશ્ચયથી જ ધર્મવાળો હોય છે. જો એમ ન ન કર્યો હોય, આ વાતને વિચારીને જનસમુદાયની માનવામાં આવે તો એકપણ વખતે આદમી નિર્ધન ખોટી બહેકાવટથી કોઈપણ સજ્જનગણ માફી થઇ ગયો તો એ જન્મમાં અથવા બીજા જન્મમાં દેવાની બુદ્ધિ મંદ નહિં કરે અને આ મૈત્રીગુણને એને દાનાદિ ધર્મ કરવાનો સમ્ભવ જ નહિં રહે, ક્યારે પણ દૂર નહિં કરે. આ મૈત્રીભાવનાવાળો આમ માનવાથી પરિણામ એ આવે કે નિર્ધનને જ ધર્મ વિશ્વધર્મ થઈ શકે છે. જે ધર્મમાં વેર અને દાનાદિ કોઈદિનપણ ન હોવાથી સ્વતઃધર્મ નહિ વિરોધરૂપ અગ્નિ પ્રગટ કરવાનો આદેશ હોય તે થાય, અને ધનવાનને ધનનો દુરૂપયોગ તથા ધર્મ કદી પણ વિશ્વધર્મ થવાને માટે લાયક બની અનુપયોગ વધારે હોવાથી ધર્મનો સંભવ ઘણો જ શકતો નથી. ઓછો થશે. આથી ધીમે ધીમે ધર્મનો અભાવ જ
(૨) જેવી રીતે દરેક પ્રાણીઓની હિતની થઈ જશે. આ વાતોનો વિચાર કરવાથી સજ્જનગણ
ગણ ઈચ્છા કરવાની ધર્મનિષ્ઠ પ્રાણિને માટે જરૂર છે હેજે સમજી શકશે કે ધમની અસલાજડ વિચારનું તેવી જ રીતે (પોતાથી) વધારે ગુણવાન આદમીને ઉન્નતપણુંજ છે. આ વિચાર ઉન્નતપણાને ચાર
તરફ વધારેને વધારે સત્કાર સન્માન કરવાની ઈચ્છા ભાગમાં આપણે વહેંચી શકીશું -
વધારે દેદીપ્યમાન થવી જોઈએ. જે આદમી (૧) દુનિયાભરના દરેક પ્રાણીઓ સ્કાય તો ગુણવાનને જાણી શકતો નથી અને ગુણવાનનો સ્થાવર હોય અથવા તો ચલ હોય, સમજદાર હોય આદર સત્કાર સન્માન કરવા માટે હંમેશાં અથવા તો સમજવગરના હોય, સ્વદેશી હોય અથવા અભિરૂચિવાળો નથી હોતો, તે આદમી કદીપણ તો વિદેશી હોય, મિત્ર હોય અથવા તો શત્રુ હોય, ધર્મનિષ્ઠ નથી બની શકતો. અનાદિકાલથી હિંસક હોય અથવા તો દયાળુ હોય, હાય તેવા અજ્ઞાનથી ભરેલા આત્માને નવા નવા ગુણોની પ્રાપ્તિ હોય, પરંતુ કોઈપણ પ્રાણી ઉપર વૈરવિરોધની કરવાનો એકજ રસ્તો છે અને તે એ છે કે ગુણવાન ભાવના ન હોય અર્થાત્ “અપરાધની માફી લેવી મહાત્માની એટલે પુરૂષોના સન્માનની તરફ અને દેવી’ આ સિદ્ધાંતને આગળ ધરીને “તું હંમેશાં નમતો રહે, કોઈપણ વ્યક્તિ ગુણ તથા તેવું સર્વેy' અર્થાત્ દરેક જીવોને ફાયદો ગુણવાનનું સન્માન કર્યા વિના કોઇ દિવસ પણ
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૨૮ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ગુણવાન બની શકતો નથી અને તેથીજ ઉન્નતપણાનો ત્રીજો ભેદ છે. શાસ્ત્રકારોએ સંતની સ્તુતિનો મોટો જ પ્રભાવ
(૪) જગતમાં કેટલાક પ્રાણીઓ એવા હોય બતાવ્યો છે. આવી જે પ્રમોદ ભાવના તે વિચાર
છે કે જેના હિતને માટે પ્રયત્ન કરો દુઃખ દૂર કરવા ઉન્નતપણાનો બીજો ભેદ છે.
માટે તૈયાર થાઓ, તોપણ તે પ્રાણીઓના કર્મનો (૩) જેવી રીતે અપરાધની માફી લેવાદેવાની ઉદય વિચિત્ર હોવાથી અને તેને લીધે જ તેની સાથે સર્વ જીવોના હિતનું વિચારવું તથા સત્પરૂષોની
મનોવૃત્તિ ખરાબ હોવાથી તેઓનું હિત ન થયા, સેવાને માટે હંમેશાં ભાવનાયુક્ત રહેવું કહ્યું છે, આટલું જ નહિ, પણ તે પોતાની મેળે જ અથવા તેવી જ રીતે શારીરિક અથવા તો આત્મિક
તો કોઈ પણ હેતુથી દુઃખના કારણમાં જ મસ્ત થઈ તકલીફથી હેરાન થવાવાળો કોઈપણ પ્રાણી હોય,
જાય એવા, પ્રસંગમાં કોઇપણ પ્રકારે તે હિત એ બધાની તકલીફ દૂર કરવાનો જે વિચાર થાય
કરવાવાળા આદમીએ તે પ્રાણી પર દ્વેષ નહિ કરવો, તે આ વિચાર ઉન્નતપણાનો ત્રીજો ભેદ છે. ખ્યાલ
કિન્તુ કર્મ તથા તેનાં ફલોનો વિચાર કરીને રાખવાની જરૂર છે કે જે પ્રાણીએ પાપ બાંધ્યું છે
ઉદાસીનવૃત્તિમાં રહેવું, આ વિચાર ઉન્નતપણાનો તે દુઃખને પામે છે, પરંતુ દુઃખ પામવાવાળી
ચોથો ભેદ છે. વ્યક્તિનું દુઃખ દૂર કરવાથી દુઃખ દૂર કરવાવાળાને ઘણો જ લાભ છે. જૈનશાસ્ત્રના હિસાબથી પાપનું ઉપસંહાર-આ ચાર પ્રકારથી વિચારના ફળ એકલું દુઃખ ભોગવવાથીજ ભોગવાઈ જાય છે ઉન્નતપણાને ધારણ કરવાવાળી વ્યક્તિ ધર્મનિષ્ઠ એમ નથી, પણ જેમ કેળાના અજીર્ણમાં ઇલાયચી અથવા તો ધર્મપરાયણ બની શકે છે. આથી દરેક અને કેરીના અજીર્ણમાં સૂંઠ આપવાથી વિકાર દૂર પ્રાણીએ દાનાદિધર્મ પરાયણતા ગ્રહણ કરવાની થઈ જાય છે, પણ તે કેળુ અગર કેરીની વસ્તુ ઉડી સાથે આ વિચાર ઉન્નતપણાને ધારણ કરવું જ જતી નથી, તેવી જ રીતે બાંધેલા પાપનો રસ ત્રુટી જોઇએ. જાય અને ઓછો થઈ જાય, એથી તે દુઃખી પ્રાણીનું
આપ સજ્જગણોનો વધારે વખત નહિં લેતાં દુઃખ ઓછું થઈ જાય છે. દવા આપવાથી જેમ
મારા કથનને સમાપ્ત કરતાં એટલું જ કહીશ કે બિમારનું દુઃખ મટી જાય છે તેવી જ રીતે દયાળુમહાશયોના પ્રયત્નથી દુઃખીપ્રાણીયોનું દુઃખ
સચ્ચિદાનન્દ આત્માને શોધવા માટે તૈયાર પણ દૂર થઈ જાય છે. આથી દુઃખીપ્રાણીયોના
થવાવાળા સજ્જનોને ઉપર જણાવેલા માર્ગમાં દુઃખને દૂર કરવાનો જે વિચાર થાય તે વિચાર
આવવું જ જોઈએ.
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૨૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
સમાલોચના :
૩
બુધવારપક્ષ તરફથી આચાર્ય રામચંદ્રસૂરિજી ઉઠાવ્યો હોત અને નક્કી થયેલ કમીટિને આદિના શ્રાવક તરફથી મુંબઈથી સંવચ્છરીના માની હોત તો અત્યારસુધી સંવચ્છરીના વાર સંબંધીનો શાસ્ત્રાર્થ કરવા વિહાર વારનો નિર્ણય થઈ ગયો હોત. કરવાનો તાર આવ્યો કે તે જ દિવસે પણ લિખિત શાસ્ત્રાર્થની બાબતમાં પણ શ્રી ગુરૂવારની સંવચ્છરી કરનાર આચાર્ય , કલ્યાણવિજયજી છૂપી રમત રમે છે. શાસ્ત્રાર્થ માટે ખંભાત જવા વિહાર કર્યો છે વાદી પ્રતિવાદીના પરાવા બારોબાર શાસ્ત્રીઓ એ જગજાહેર છે, છતાં પુના અને આદિ પાસે મોકલે છે. બધી રીતે પરસ્પર અમદાવાદથી એક ડગલું પણ નહિં ખસનારા જાણ કરાય, શંકા સમાધાન કરાય, સાચા કયા મુખે પોતે શાસ્ત્રાર્થથી નથી ખસ્યા એમ જુઠાપણાની પરીક્ષા થાય પછી જ જણાવે છે.
ન્યાયાધીશની માફક શાસ્ત્રીઓ નિર્ણય આપે તાર, પત્ર અને પેપરોથી સાબીત થયું છે કે
તે વ્યાજબી ગણાય તે રીતે તો તેમણે કબુલ તા. ૧૭-૬-૩૯થી પહેલાં અને પછી પણ
કરી જ નથી. પુનાવાલા સાધુઓને ખંભાત શાસ્ત્રાર્થ કરવા ૬ વાદીમાંના આચાર્ય કે વૃદ્ધ પ્રતિવાદી ચૂંટે આવવું જ નહોતું.
અને પ્રતિવાદિના આચાર્યાદિ વાદી ચૂંટે એ
ન્યાય કયો ? શેઠ નગીનભાઈના શ્રી લબ્ધિસૂરિજી ઉપરના તાજા પત્રથી પણ નક્કી થાય છે કે
ત્રીજનો ક્ષય માનનારા બીજા સમુદાયમાં કે બુધવારવાળા તરફથી આચાર્ય
નથી તે બહાને પર્વતિથિને ખોખું લબ્ધિસૂરિજી, ઉપાધ્યાય જંબુવિજયજી કે
માનનારાઓને કેમ ખસેડાય છે ? મુનિરાજ કલ્યાણવિજયજી એ ત્રણેને હાજર ૮ શાસ્ત્રોમાં અને જગતમાં પણ એકેક પ્રતિવાદી રહેવાનું જે તા. ૧૭મીના પત્રમાં તેઓએ
સામે વાદમાં ન ઉતરાય એમ કહેનાર કેટલો જણાવ્યું હતું કે કલ્પિત હતું અને કોઈએ
સમજદાર ગણાય? ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવા કબૂલ કર્યું ૯ શ્રી કલ્યાણવિજયજી જે રૂપે પર્વતિથિને નહોતું અને તેથી ત્રણમાંથી કોઈ નહિ આવે ખોખું ઠરાવે તે રૂપે ફેર કોઈ વાદને કરી ક્ષુલ્લક આવે કોઈ ન આવે, એવી શરતે
શકે નહિં અને ત્રીજની વૃદ્ધિનો વાદ પણ જામનગરથી ગુરૂવારવાળા સાધુઓને આ
કોઈ ફેર ન કરી શકે. એ ન્યાયની વાત છે. શેઠ નગીનભાઈ ઉનાળામાં ખંભાત સુધી
છતાં કેમ નથી સૂઝતી ? તગડાવવા માગતા હતા, અને પુના અને ૧૦
ત્રીજની વૃદ્ધિ માનનારાઓ બીજા ન હોવાથી અમદાવાદવાળાને ત્યાંને ત્યાં રાખવા હતા.
આચાર્યદેવના પક્ષમાં કોઈ દાખલ થવાનું મુનિરાજ કલ્યાણવિજયજી જો મધ્યસ્થાને
નહિ રહે અને પછી બોલવાનું પણ નહિ રહે, આવ્યા હોત, પ્રતિનિધિપણાનો બુટ્ટો ન
પણ પર્વ તરીકે ખોખાપાંચમવાળા વચમાં ન
૪
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૩) શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આવે કે પછી પણ ન બોલે એ શ્રી પર્વવાળી તિથિનો ક્ષયે તે બંને પર્વ કલ્યાણવિજયજીએ નક્કી કરેલું જ હશે. તિથિઓથી પહેલાની તેરસનો ક્ષય કરવો. વાદી પ્રતિવાદી પરસ્પરના લેખને જાણી અને (એકલી ચોમાસીવાળી પૂનમો કે દીવાલી તેનું ખંડન કરે તે રીત છે. છતાં તે સિવાય જેવી અમાવાસ્યાઓને આ નિયમ લાગુ ન પ્રતિનિધિ માત્ર એકેક પક્ષે લખેલ મુક્તિ કરવો પણ) અને ભૂલ થઈ જાય તો પડવાનો પેકેટ શાસ્ત્રીને આપે અને તેથી નિર્ણય થાય ક્ષય કરવો, એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે અને તેની કબુલાત આપવી. આમ કહેનારો અને બારે માસની પૂનમો અને અમાવાસ્યાઓ શાસ્ત્ર અને જગતના પણ વાદપ્રતિવાદના સરખી જાણવી. શ્રી વિજયદેવસૂરિજીના સિદ્ધાંતથી અજાણ છે.
ગચ્છની પ્રાચીન પ્રતમાં આ ગાથાઓ છે. ૧૨ પરંપરાથી પૂનમઅમાવાસ્યાની વૃદ્ધિએ આ ઉપરથી નવા અને શાસ્ત્રથી વિરોધિ
તેરસની વૃદ્ધિ થાય છે છતાં તેને કલ્પિત કે મતવાળાને માર્ગે આવવું જરૂરી છે. શ્રી ચાલીસ વર્ષનો રવૈયો કહી અવળે માર્ગે જાય આવશ્યક વૃજ્યાદિના નિર્નામક પટ્ટો અને શ્રી અને દોરે તેને માટે ૧૮૧૫ નો સીધો પાઠ હીરપ્રશ્ન જેવામાં છુટક પત્રની ગાથાઓને બસ છે.
તેમજ કેટલીક અજ્ઞાત કર્ણિકટીકા અવરિયોનું ૧૩ શ્રી ઋષભદેવજી કેશરીમલજીના નામે તત્ત્વ સમજનાર નામ નહિં હોવાથી
પ્રસિદ્ધિથી તેના છપાવનાર વગેરેની શ્રી અપ્રમાણ ન જ કરી શકે. વળી જેઓ પૂનમ
દેવસૂરિજી ગચ્છસિદ્ધિ સાહજિક જ છે. અમાવાસ્યાના ક્ષયે તેરસના ક્ષય અને તેની ૧૪ ચૌદશના ક્ષયે તેરશનો ક્ષય કહેવો
વૃદ્ધિએ તેની વૃદ્ધિની પરંપરાને ઉથલાવવા પર્વતિથિની લૌકિકટીપ્પણાથી થતી વૃદ્ધિમાં કે જુઠી ઠેરવવા માગે તેને માટે તો તે વગર માત્ર બીજી જ ઔદયિક ગણાય અને
નામની જૂની પ્રતો પણ વજઘાત છે. અસુરો પૂનમના ક્ષયે તેરસ ચૌદશના દ્વિવચનના પણ વજાઘાતથી ડરે છે. શાસ્ત્ર અને ઉત્તરને ન માનનારા તથા ક્ષયવૃદ્ધિમાં
પરંપરાને ઉઠાવી દેવાની ધૂનમાં સાચું ન બાધિત થયેલા સીધા ઉદયપક્ષનો વિરોધ માનવું અને સાચું ગળે જાય નહિ એમ ધારી ગણનારા તો શાસ્ત્રની પાઠશાળાથી દૂર છે. સાચાને જુઠું ભળી માનવું અને કહેવું એ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર જ
આસન્ન ભવ્યને તો ન જ હોય. આરાધક ગણાય.
૧૬ તિથિહાનિવૃદ્ધિ વિચારમાં ૮મા પૃષ્ઠ ૯૧ આ (પાલીતાણા ધર્મશાળા)
પ્રશ્ન વિચારને વાંચનારો. વા વગેરે લખાણ ૧૫ बीयाइपंचपव्विक्खयंमि पुव्वस्स तिहि खओ
ગ્રન્થની સમાપ્તિના સંવત્ વગેરે પછી અને होइ।पुन्निमखए य तेरसि अमावस्साएविहए
સમાપ્તિને સૂચવનારી લીટીઓ પછી છે અને मेव॥१॥ वीसरणाए पडवा एवं भणियं च
છેવટે “તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે जिणवरिदेणं। कत्तियआईबारसपुण्णिमऽ
કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા માવાસ તુ ય ર ા આવી રીતે બીજ
છે' એવું ચોખું નીચોડરૂપ છતાં શાનું આદિના ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય
ભાષાંતર છે એમ પૂછનારો સમજણના કરવો અને પૂનમ અમાવાસ્યા જેવી સાથે
ઘરથી બહાર જાય છે ?
(મું. સં. જૈન)
Page #527
--------------------------------------------------------------------------
________________
૩
૪૩૧
૪
૧
શ્રી સિદ્ધચક્ર
ર ધર્મનું ખરૂં મૂલ જો હોય તો મનુષ્યના પરિણામ છે અને તે પરિણામ જ્યારે સાચામાર્ગને અનુસરનારા થાય ત્યારે તે મનુષ્ય માનેલા ખોટા દેવને અને તેની મૂર્તિને ન માને, પોતાના માલિકીના મકાનમાંથી તેને ખસેડે અને સાચા માનેલ દેવને પધરાવે, તેને યોગ્ય વિધિ કહે અને તેણે કરેલા શાસ્ત્રોનો સંગ્રહ કરે એમાં નવાઈ શી ? કોઈપણ ધર્મવાળો યાવત્ દિગંબરો પણ તેને અન્યાય કહી શકે નહિં. કદાચ કહેવા જાય તો તેઓને દિગંબર બનાવનાર આચાર્યાદિને . અન્યાયાચરણવાળાનો ખિતાબ મળે. શ્વેતાંબરના મૂળ આગમમાં ભોજરાજાની હકીકત છે એ કહેનારો જુઠું બોલનારાઓમાં પણ જાલીમ છે.
પલ્લીવાલ જાતિ શ્વેતાંબર છે એની જાણ માટે જ્યારે સેંકડો વર્ષોના શિલાલેખો વિગેરે જાહેર થયા છે, ત્યારે દિગંબરભાઈઓ તરફથી તેઓના દિગંબરપણા માટે કેમ હજી સુધી એક પણ પુરાવો બહાર આવતો નથી? વર્તમાનયુગમાં અમુકે દિગંબરકોમની સેવા બજાવી છે એ કાંઈ પુરાવો નથી. એનો અર્થ તો શ્વેતાંબરો તરફથી એવો થાય કે દિગંબરોના સહવાસથી વાસનાના થયેલા પલટાનો એ પ્રભાવ છે માટે એમના સહવાસમાં આવશો તો પરિણામે તેઓ તમોને ચક્ષુ આદિથી હીન એવા દેવને અને સંયમ ઉપકરણથી દૂર એવા અક્ષયનાગા સાધુને તથા દ્વેષના પોષણ સાથે અન્યાયના આચરણ કરવા રૂપ ધર્મને શીખવશે માટે સાવચેત રહેજો.
અંત્યપૂર્વધર શ્રુતનો ઉદ્ધાર કરે તે અપેક્ષાએ શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજીએ પુસ્તકારોહ કરતી વખતે ભગવાનના વચનોને સ્પષ્ટ કરવા માટે ગાથા અને દષ્ટાન્તાદિ આપેલાં છે. તેમાં આગમનું ગણધરકૃતપણું મૂલ
૫
૭
૧
૩
૨
જુન ૧૯૩૭ સ્વરૂપે જ પ્રસિદ્ધ હોવાથી જતું નથી. જિનેશ્વર ભગવાનના વચનને સમજાવતા દ્રષ્ટાન્ત સાક્ષી પૂરણને અન્ય અન્યરૂપે આપીએ તો પણ મૂલવાણી જિનેશ્વર ભગવાનની હોવાથી તે વાણી જિનેશ્વરની જ મૂલરૂપ છે. તેમ સ્પષ્ટપણે સમજાય તેમ છે. સુંસુમાના દ્રષ્ટાંતમાં આહારની આસક્તિને છોડવાનો ઉપનય છે. અનાચારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા, આપતાં કે છ કાયના વધથી બનેલા મંદિરમાં દર્શન કરતાં તેમના મુનિઓને દિગંબરોએ શું અનાચાર અને આરંભને અનુમોદનાર માન્યા છે ? જો નહિં તો પછી ચર્મપંચકનો અપવાદ પદે થતો ઉપયોગ કેમ દુષ્યો ? લોકનો આહાર કેમ માનો છો ? (જૈન દર્શન) તત્વતરંગિણીના અનુવાદકે અને વિવેચક પોતાનું નામ અનેક મહિનાઓથી સપ્તાહિક પેપરમાં અનુવાદ અને વિવેચન આપવામાં આવે છે છતાં જાહેર કર્યું નથી, તે જો જાહેર થયું હોત તો તેમાં જે જુઠાની ઝડીયો ઠેકાણે ઠેકાણે વરસી છે તેનો જો તે અનુવાદદિ કરનાર માર્ગની અપેક્ષાવાળો લાગે તો વિચાર કરી શકાય.
જેઓ સાચામાર્ગના ખપી હોય અને શ્રી જીનેશ્વર મહારાજના કથનને માનવા માગતા હોય તેઓને તો આ અનુવાદક અને વિવેચકના આજ્ઞા આદિનાં વચનો કેવલ કલ્પિત તથા શાસ્ત્ર અને પરંપરાને લોપવાવાળાં અને વિરોધિ છે માટે તે માનવા યોગ્ય નથી.
જો તે અનુવાદક અને વિવેચક વ્યવસ્થાપૂર્વક પોતાનું મૃષાવાદિપણું કબુલવા સાથે તે સુધારવા તૈયાર હોય તો તે તેનું જુઠાણું જાહે૨ ક૨વા બીજો કોઈ શાસનપ્રેમી નહિં નીકળે તો તે તત્ત્વતરંગિણીના અનુવાદકે
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૩૨ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ શબ્દાર્થો ખોટા કર્યા છે, જાણી જોઈને જ આઠમજ કહેવાય છે એ વાત ઉભય માન્ય કદાગ્રહથી જ વાક્યોના અર્થો અને છતાં ન લેવી તેનું કારણ આરાધકદશાની અતિદેશોના ખોટા અર્થો કર્યા છે, તથા શુન્યતા ન હોય તો સારું ? પ્રકરણથી પણ વિરુદ્ધ અર્થો કદાગ્રહથી કર્યા ૬ પોતે જગતની નિન્દા કરે છે તો વસ્તુનું સ્વરૂપ છે તે જાહેર જણાવાશે.
અને પોતે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ નવો શાસ્ત્ર જ્યારે ક્ષીણપર્વતિથિને પૂર્વ પ્રબલપર્વ
ખોખાપંથ અને ભેળસેળપંથ કાઢી શાસન તિથિમાં સમાવી દેવાનું કહે છે અને વૃદ્ધિ
ડહોળી નાંખે એને અંગે શાસનવાળા હોય ત્યારે પહેલી તિથિને અપર્વ ગણવાનું
હિતશિક્ષા માટે જે કાંઈ બોલે તે ધોબીપણું કહે છે. આ અંકનું લખાણ શાસ્ત્રના ખોટા
છે એમ કહેનારા દુર્ભવ્યની કોટીમાં જાય સિક્કાવાળું અને કદાગ્રહવાળું જ છે.
નહિ તો કલ્યાણ ગણવું. શાસ્ત્રકારો તપસ્યાના ઉદેશવાળી
(વીર (?) શાસન) કલ્યાણકતિથિપણ ઉત્તરદિનની તપસ્યાને
પ્રવચનપરીક્ષાની મહત્તાના લેખમાં જ સ્પષ્ટ ગણવાથી જ કરવા કહે છે અને પાક્ષિક અને
કરવામાં આવ્યું છે કે એ લેખનો એવી રીતે પૂર્ણિમાના અનુષ્ઠાનો ભેગાં કરનારને
જન્મ જ જિનચંદ્રની ચોપડી કે જે તમારા અનુષ્ઠાનનો લોપક અને મૃષાવાદી કહે છે.
પક્ષની સમાલોચના માટે મોકલી હતી તેથી વળી પ્રબલ અને અપ્રબલ પર્વની કલ્પના પણ સમાવવાના કદાગ્રહથી જ છે, વળી
છે. સાચા શાસનને અનુસરનારા તપાગચ્છની વધેલી તિથિમાં પહેલી તિથિ તે તિથિના
તમે ખોટી રીતે અને પેટ ભરીને નિંદા કરો સૂર્યોદયવાળી જ નથી ગણાતી, છતાં
અને તે તપાગચ્છવાળા સહન કરે અને સાચી કદાગ્રહથી ખોખું આઠમ વગેરે કહે છે. શ્રી
વસ્તુ પણ ન કહે. એ કેમ બને ? વિજયદેવસૂરિગચ્છની સામાચારીના જુનાં
શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રત કેવલી હોવાથી પાનાં જાહેર થઈને પૂનમની વૃદ્ધિએ તેરસ
પ્રરૂપણામાં કેવલી છે માટે તેઓને જ વધારાય એમ નક્કી થયા છતાં ખોખામાં
કલિકાલસર્વજ્ઞ તરીકે કહેવા તે તે જ ખખડે તેના વચનનો ભરોસો તો જૈન અણસમજુઓજ સારૂં ગણે. વેષધારી પણ રાખે નહિં.
- ભાદરવા સુદ ચોથ કે પાંચમે વાંચવા માટે ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરસ બોલાય શ્રી કલ્પસૂત્રની રચના નથી થઈ, પણ જ નહિ કિન્તુ આરાધકો તો ચૌદશ જ કહે અવસ્થાનરૂપ પર્યુષણ વખતે પાંચ રાત્રિએ છે. આવો, અને તે તેરસને તેરસ છે એમ . શ્રુતકેવલિ મહારાજે ઉદ્ધરીને તૈયાર કરેલું તે કહેનારો મૂર્ખ શિરોમણિ છે એમ સ્પષ્ટ થયા પહેલાં કહેવાતું હતું અને હવે વંચાય છે. છતાં જેઓ ભેળસેળવાદી થાય તેને ૪ ભગવાન મહાવીર મહારાજા જેવા અને કદાગ્રહના કુવામાં જ કહોવાવાનું હોય અને થાવત્ શ્રી દુર્બલિકાપુષ્પમિત્ર કે શ્રી તેથી જ “હાલમાં જેઓ ન પડે' આવું શાસ્ત્ર કૃષ્ણાચાર્ય જેવા શાસનના નેતા ન હોવાથી અને પરંપરાથી વિરૂદ્ધ લોકોને ઉંધાપાટા તેમજ મણિનાગ જેવા શાસનના ભક્તો ન બંધાવવા લખે. ખરતરને માત્ર ઉદયની હોવાથી જ ખરતરોથી આટલી બધી અપેક્ષાએ કહેલું જે વાક્ય છે તેથી કદાગ્રહ સ્વછંદતાવાળી અને સૂત્રવિરોધી હલચાલો પોષવો અને ૪થે પૃષ્ઠ આરાધનામાં ચાલી રહી છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૩૩ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ૧ શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી અયોગ કે અન્યયોગ વ્યવચ્છેદરૂપ નથી.કેમકે
અભયદેવસૂરિજીનો વચનના વિરુદ્ધ અયોગવ્યવચ્છેદરૂપે લેતાં અનુદયથી ક્ષય જિનવલ્લભે કરેલી છકલ્યાણકની પ્રરૂપણા પામેલીપર્વતિથિ આરાધનારને આજ્ઞાભંગાદિ ખતરો કબુલ કરે છે કે સમગ્ર સંઘનો દોષો લાગે. વળી અન્યયોગવ્યવચ્છેદરૂપે વિરોધ છતાં જિનવલ્લભે ચ્યવન પછી બીજે લઈને ઉદયવાળી પ્રમાણ જ ગણવી. એમ લે નંબરે આવે તે ગર્ભાપહાર નામનું નહિ કે તો બેવડી તિથિમાં પહેલી ઉદયવાળી છતાં ગર્ભસંક્રમનામનું છઠું કલ્યાણક જાહેર કર્યું
ખોખું માનીને આરાધન નહિ કરે તેમાં હતું. ધ્યાન રાખવું કે પાંચમું નિર્વાણ
આજ્ઞાભંગઆદિ દોષો લાગશે. માટે કહેવું કલ્યાણક ગણાય છે, તો શું છઠ્ઠું ગર્ભાપહાર
જોઈએ કે એ વચન માત્ર અસંભવનો માનતાં તે મોક્ષ પછી માનશે ?
વ્યવચ્છેદ કરતાં તિથિના પ્રારંભથી તિથિ સ્ત્રીને જીનપૂજાનો નિષેધ કરી જિનદત્તે માનનાર કે પ્રતિક્રમણ વખતે તિથિ ખડતલગચ્છ કાઢયો.
માનનારનો વિરાધક ભાવ જણાવે છે. એટલે ૩ જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટપણે બીજે અષાઢ
એક પર્વ કે બે પર્વના ક્ષય અને વૃદ્ધિ પ્રસંગે ચોમાસી માની પહેલો મહિનો મલમાસ
જેઓ ઉદયના વાક્યને વળગે છે, તે બિચારા તરીકે માન્યા છતાં ખરતરોએ પજુસણ માટે
વાક્યનો અર્થ કે તેનું ફલ સમજતા જ નથી
અને પોતે શાસ્ત્ર અને પરંપરાથી ખસી જાય મલમાસ પસંદ કર્યો. મલમાસને માનવાને લીધે પર્વની વૃદ્ધિ
છે તેમજ ભોળા જીવોને ખસેડી દે છે. યાદ માનીને અનૌદયિક તરીકે ગણાયેલી પહેલી
રાખવા જેવું છે કે શ્રી હીરસૂરિજી મહારાજ તિથિએ જ પર્વ માનવાની ફરજ પડી તે
ત્રયોદશી ચતુર્થો: એમ પૂનમના ક્ષયની વ્હોરી લીધી. આરાધ્ય તિથિ ઉભયતઃ
વખત દ્વિવચન વાપરીને જ્યારે બે પર્વને ભેગાં અપર્વને ફરશે. માટે જ અપર્વની વૃદ્ધિ થાય.
કરવાનું ન રાખતાં પર્વોની જુદીજુદી શાસન અને શાસ્ત્રને અનુસરનારા એવા
આરાધના કરવાનું જણાવી દે છે, ત્યાં શ્રી શ્રીતપાગચ્છની ખરતરો નિંદા કરે તે પણ
ધર્મસાગરજી મહારાજ બે પર્વને ભેગાં
કરવાનું જણાવેજ નહિ અને જણાવ્યું પણ ઈન્દ્ર મહારાજ જેવા ગુણસંપન્નના પક્ષકારની ગેરહાજરીને જ આભારી છે.
નથી. પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરી ચૌદશે
પૂનમ કરવી થાય છે તે જ ત્યાં જણાવે છે, ખરતરોનું ચાલ્યું છે ત્યાં તો અસલથી તપાગચ્છને થઈ શકે તેટલું સર્વપ્રકારે
તથા કલ્યાણકની આરાધના તપથી થતી
હોવાથી ઉત્તરદિનને લઈને તપ પૂરવાનું નુકશાન કર્યું છે કરે છે માટે સાચાઓએ .
જણાવ્યું છે માટે પર્વતિથિ ભેળસેળ કરવી કે ડરવાનું જ નથી એ ચોક્કસ છે.
ખોખ તિથિ માનવી એ શાસ્ત્ર અને પરંપરા (ખરતર સમિતિ, મુંબઈ)
અનુસરનારાઓને શોભે જ નહિ. ભેગી તિથિ અને ખોખા તિથિ માનનારાઓ
શ્રી આત્મારામજી મહારાજ શ્રી જો ઉદયવાળી તિથિ માનવી એ શાસ્ત્ર વાક્યને
સિદ્ધગિરિજીની સ્તવના નહોતા કરતા એમ બરોબર સમજે તો બિચારાને શાસ્ત્ર અને
કોઈએ કહ્યું જ નથી. તેઓ ભગવાન પરંપરા ઉઠાવીને પર્વોપર્વને ભેગાં ન માનવાં
મહાવીર મહારાજની વખત શ્રી પડે, બે પર્વ ભેગાં ન માનવાં પડે અને
સિધ્ધગિરિજીવાળા આખા સોરઠને અનાર્ય પર્વતિથિને બેવડી માનીને ખોખું પણ ન માનવું
ગણતા ન્હોતા એ વાત તો આર્યાનાર્યની ચર્ચા પડે. ઉદયવાળી તિથિ પ્રમાણ છે એ વાક્ય ન દેખનારો જ માને. (ડભોઈ. જંબુ.)
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૩૪ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ૧ આનન્દસૂરિન ગચ્છવાળાએ જે ઘટાઘરતિથિ પહેરે એ વાક્યનો અર્થ આમદો ઉઘાડા
વિચાર લખ્યો છે અને જેને લીધે ખોખું અને માથાવાળો છે એમ શબ્દાર્થથી નથી થતો પણ ભેળસેળ તિથિ માનવાનો મુનિ શ્રી તે ભાવાર્થરૂપે છે, પણ તે ન માનનારો કલ્યાણવિજયજી અને રામસૂરિ વગેરેએ વર્ષમાં જન ગણાય, તેવી રીતે ક્ષયે પૂર્વ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ મત ચલાવ્યો તિથિ: વાર્થી એ વાક્યનો સીધો અર્થ એજ છે. તે આનન્દસૂરિના મતની વિચારણા થાય કે જ્યારે પર્વતિથિ ઉદય વિનાની કરતાં શ્રીવિજયદેવસૂરિજીની તિથિ સંબંધી હોવાથી ક્ષયવાળી હોય ત્યારે જો કે પહેલાની માન્યતા જે અત્યાર સુધી સર્વ તિથિ જે પડવા આદિ છે તેમાં બીજ આદિ તપગચ્છવાળાએ પાળી છે તે પૂનમ તિથિઓ ભોગવટાથી તો રહેલી જ છે અને અમાવાસ્યાની ક્ષય અને વૃદ્ધિએ તેરસની જ તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ ક્ષય અને વૃદ્ધિ થાય એવી રીતિવાળી છે અને માનવા માટે તો વિધાન કરવાની જરૂર જ તે ઘણી પહેલેથી છે. કારણ કે આનન્દસૂરિના નથી એટલે પડવા આદિમાં બીજ આદિ મતપત્રકમાં તે પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરવા એવું કહેનારા તો વિધિ અપ્રાપ્તમાં હોય અને ચૌદશે પૂનમ કરવામાં આવે છે તેનું એટલું પણ નહિં સમજનારા ગણાય, તેથી ખંડન છે. તેમાં જણાવે છે કે તૈયાર પાક સ્પષ્ટ થાય છે કે પડવા આદિનો જે ઉદય उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते श्री તે બીજ આદિનો ઉદય ગણવો, અને તેથી વિજયદેવસૂરિના ગ૭વાળા શ્રી તે તિથિને બીજ આદિ તરીકે જ ધર્મિષ્ટોએ હીરસૂરિજીના પ્રશ્નોત્તરમાં પંચમીના ક્ષય ગણવી અને તેને પડવા આદિ તરીકે કરતા જુદો અને ત્રયોદ્રશવતુર્વરો એવો ગણનારો મૂર્ખ છે એમ તત્વતરંગિણીકાર દ્વિવચનવાળો જે ઉત્તર છે તેથી તેરસે ચૌદશ સ્પષ્ટપણે જણાવે છે, એવી જ રીતે તિથિની અને ચૌદશે પૂનમ કરતાં તેરસે ચૌદશ કરે વૃદ્ધિ હોય ત્યારે તેઓ એવો અર્થ કરે છે છે તે વિજયદેવસૂરિવાળાને વૈયાકરણપાશ કે ઉત્તરની એટલે બીજી બીજ આદિને તિથિ કરીને નિંદે છે. પણ એ ઉપરથી જ સ્પષ્ટ કરવી. આવો જેઓ અર્થ કરવા માગે છે થાય છે કે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરી તેઓએ પણ સમજવું જોઈએ કે બંને દિવસે તેરસે ચૌદશ કરવાનો રીવાજ ઘણો જ સૂર્યોદય તે તિથિનો હોવાથી બીજીતિથિમાં પહેલાનો છે. વળી એક વસ્તુ તો એ તિથિપણું સ્વભાવે જ હતું, તેઓના મતે તો વિચારવા જેવી છે કે આણસૂરવાળાના વાક્ય જ નિરર્થક છે, પણ જ્યારે બે દિવસનું જણાવવા પ્રમાણે ચતુર્દશીશબ્દથી ક્યડ ટીપ્પણાથી પર્વતિથિપણું હોવા છતાં લાવીને ચર્તુદશીયતે એવો પ્રયોગ વાપરીને પૂર્વતિથિના ઉદયને અપ્રમાણ ઠરાવીને ખુદ તેરસે જ ચૌદશ બનાવતા હતા એમ ઉત્તરતિથિના ઉદયને પ્રમાણ ઠરાવવા દ્વારા સ્પષ્ટ કરે છે. ધ્યાનમાં રાખવું કે આધારમાં નિયમ કરી દે તો જ વાક્યનો અર્થ વાસ્તવિક ક્યડ પ્રત્યય લેવાતો નથી. એટલે જ્યારે થાય. પણ એ હિસાબે પર્વતિથિના ક્ષયે તેરસે જ ચૌદશ થતી હોય તો તેરસનો ક્ષય પૂર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ આપો આપ થાય. આમદાની પાઘડી મામદો તેનાથી પહેલાના અપર્વની જ વૃદ્ધિ થાય એ પહેરે એટલે આમદો ઉઘાડા માથાવાળો થાય ભાવાર્થ ચોકખો છતાં ન માને તેવો મનુષ્ય જ. આ સ્થળે આમદાની પાઘડી મામદો વર્ણની પણ બહાર જ ગણાય.
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૩૫ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ૨ નંદસૂરિવાળા પણ પૂનમે અમાવાસ્યાની ૧ મહાનુભાવ ! કેટલાક અજ્ઞાનથી કેટલાક
વૃદ્ધિ થતાં બે પડવા માનવાનું કહે છે. પણ પોતાના સમુદાયના આગેવાનના કથન કે આ નવીનોની માફક પર્વતિથિને બેવડી દબાણથી સાધુ-સાધ્વીઓને પણ શાસ્ત્ર અને માનવી અને ખોખાપર્વ માનવું એમ તો તેમણે પરંપરાથી વિરુદ્ધ એવી બુધવારી સંવર્ચ્યુરી
કે અત્યાર સુધી કોઈએ કહ્યું કે કર્યું નથી. કરવી પડશે તો પછી જુદા જુદા ક્ષેત્રના ૩ શ્રી વિજયદેવસૂરિજીના સમુદાય તરફથી એ
શ્રાવકશ્રાવિકાઓને પોતાના ક્ષેત્રમાં લખાણ હોવાને લીધે વિશિષ્ટ નામ તે બુધવારીયા પક્ષના જ સાધુસાધ્વીઓનો યોગ તિથિપત્રમાં ન હોય.
હોય અને તેને આધીન થવાથી માન્યતા શબ્દસર ભાષાન્તર મુખ્યતા હોવાથી ગુરૂવારની સંવચ્છરીની સાચી છતાં બુધવારી અર્થાત્ ઇતર વિવેચને નહિં હોવાથી સંવચ્છરી કરવી પડે તેમાં શું કહેવું ? તે ભાષાન્તરકારે નામની જરૂર નહિં ગણી હોય. બધાનો ખરેખર ભાર તો તે લોકોને માથે શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોનાં માત્ર નામ લખી
જ છે કે જેઓ શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવે દઈ વિરોધ ન જણાવાય. ખરી રીતે તો
છે અને પોતે અવળે રસ્તે જઈ બીજાઓને ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયને માટે તે ઉદયનો
અવળે રસ્તે બળાત્કારે દોરે છે. ધ્યાન રાખવા નિયમ છે તે સુજ્ઞો તો સમજે.
જેવું છે કે અન્ય લિંગ અને કુલિંગનો (પાલીતાણા. ધર્મશાળા)
આદ્યપ્રવર્તક કોઈ દિવસ મોક્ષ પામ્યો નથી, પ્રવચનમાં સંપાદકને નામે આવેલ લેખ જો
પણ અન્ય લિંગ અને કુલિંગે રહેલા તો તમારા આચાર્યનો હોય તો તેમાં કંઈકને
ઘણાએ મોક્ષ પામ્યા છે. (પાલીતાણા-મેડી) કંઈક વિરોધ છે એ શરૂમાં જણાવી છેવટે
સાચી દ્રષ્ટિએ જોનારો મનુષ્ય તો શ્રી વળી વિશિષ્ટપાઠની અપેક્ષા જણાવી નકામો
તત્ત્વતરંગિણીમાં ચૌદશના ક્ષયે તેનાથી ભાંગડો વાટ્યો તેના કરતાં શાસ્ત્રના
પહેલાની તેરસના ક્ષયની માફક પર્વતિથિના
ક્ષયે તેથી પહેલાની અપર્વ તિથિનો ક્ષય સ્પષ્ટપાઠ અને સાચા અર્થથી વિરોધ દેખાડવા જરૂરી હતા અને છે કે જેથી શ્રી
ચોખો માની જ લે. સિદ્ધચક્રનો લેખક પોતાની ભૂલ હોય તો
પૂનમ અને પાક્ષિકનું અનુષ્ઠાન એકઠું ન થાય
એ તત્ત્વતરંગિણીમાં કહેલી હકીકતને સમજે અને તૂરંત સુધારી શકે.
જાણનારો બે પર્વને ભેગાં કરવાનું કહેજ નહિં. પરવચનના વક્તાના અસત્ય અને સૂત્રાદિથી
ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધિમાં ઉત્તરતિથિને વિરુદ્ધ લખાણો તો “પ્રત પ્રવ'' આદિના
માનનારો ઉદયના સિદ્ધાંતને તિથિની અનેકલેખોથી શ્રી સિદ્ધચક્ર પુરવાર કરી
પ્રામાણિકતા સાથે જોડે, પણ અન્ય યોગ કે દીધેલા જ છે.
અયોગના વ્યવચ્છેદમાં જોડેજ નહિ. તમે પણ જો માર્ગના ખપી હો, અને
તત્ત્વતરંગિણીના અનુવાદક અને વિવેચકે કલ્યાણની ચાહનાવાળા હો તો હવે પુનાથી
શ્લોકની ગણતરીને હિસાબે અડધો ગ્રંથ તો અથવા અમદાવાદથી સવાલ પત્રક લઈને
અનુવાદ અને વિવેચન વિના છોડી જ દીધો ખૂલાસો મેળવાવવા અહિં પ્રતિનિધિ તરીકે
છે અને પોતે તે છોડી દીધાનું કબુલ કરે મોકલાવવા પ્રયત્ન કરો. એઓ પ્રતિનિધિના
છે, એટલે પૂરો નહિં કરે એ શ્રી સિદ્ધચક્રનું અને યાવત્ કોઈપણ ક્ષુલ્લક જેવો પણ
ભવિષ્ય સાચું જ થયું. આવશે એ પક્ષના છે. ગુરૂવારવાળા એવા ૫ અનુવાદક અને વિવેચકનું નામ આ વખત પક્ષના નથી. (પુના. કેશવલાલ)
ચોમાસું બેઠા પછી કોઈપણ સાધુ રૂબરૂ
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૩૬ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ જવાબ લઈ ન શકે ત્યારે આવ્યું છે છતાં સૂર્ય માસની અપેક્ષાની વૃદ્ધિ કર્મમાસમાં ન ભવિષ્યની વાત આગળ ઉપર અષ્ટમના નંખાય. તેથી જ બીજો માસ યુગમાં વધારવો અવળા લખાણની માફક રાખીને વર્તમાનને પડે છે. જૈનજ્યોતિષ શાસ્ત્રથી કર્મમાસમાં ઉચિત ઉપાય શાસનપ્રેમિઓ યોજશે.
તિથિનો ક્ષય જ છે. માત્ર લૌકિકટીપ્પણાં
(વીર-તત્ત્વ) પછીના શાસ્ત્રકારોએ માન્યા તેથી પ્રાયે એમ इअ कम्मविवागोऽयं लिहिओ લખાય. શાસ્ત્ર પ્રમાણે '',, માનજ તિથિનું देविंदसूरीहिं ॥६१॥ कर्मविपाको॥ इअ હોય તેથી વધેજ નહિં. કર્મ માસની વાતમાં सुहुमत्थविचारो लिहिओ देविंदसूरीहिं ॥८६॥ સૂર્ય કહીને ફરાય છે. ચંદ્ર સાડીઓ - षडशीतौ॥ देविंदसूरिलिहि अं सयगमिणं ગણત્રીસ દિવસ સાથે સરખા કરવા કર્મના સાયસરકૃ. ૨૦૦ | શત
ત્રીસના સાડીઓગણત્રીસ કર્યા તે કર્મની આવી રીતે રચ્યાને માટે પણ લિખિત શબ્દ હાનિ છે. તેરમી સદીથી વપરાય છે, છતાં ઈતિહાસવેત્તા ૩ મહા વદ ૦)) અમાવાસ્યાના ક્ષયે મહા વદ બુધવારીયા થાય ત્યારે તેને હૃદયમાં પડેલો આવે. ૧૩નો ક્ષય કરાય. તેરસે ચૌદસ અને ચૌદસે ૨ રાધનપુરવાળા ૫. લાભવિજયજીની હોવી અમાવાસ્યા મનાશે અને ચૌદસને દિવસેને
જોઈએ એ અનુમાન કરવું તે અજ્ઞાનપણું કલ્યાણક આરાધાશે. તિથિઓ એક દિવસે છતાં કલંકની પ્રત લાવનારની કસોટી નહિં બંને ન હોય, પણ કલ્યાણકો તો સાથે પણ થતાં તેનું નામ છુપાવાય એ બુધવારીયાના હોય અને ઘણા પણ હોય છે. કારસ્તાનખાનામાં કલ્યાણનામ મુબારક રહે. ૪ સંવત્સરે પદ્ મવમાત્ર એવો ચોખ્ખો જુદી અને એકઠી પ્રતોના ભેદથી અસત્ય પાઠ માને છતાં કર્મ માસમાં તિથિ ક્ષય નહિં અને જાળીપણાને બોલનાર તો બોબડો હોય એમ કહે તેને શું કહેવું ? તો જ શાસન અને જગતને હિત કરે. ૫ કર્મ માસની અપેક્ષાએ પડવા આદિની કલ્યાણના કણીયાના પણ કાંક્ષી હોય તો તિથિમાં બીજ આદિ તિથિનું ભળવું છે તેમ આગ્રહ છોડી દઈ પૂનમની વૃદ્ધીએ તેરસની સૂર્યની અપેક્ષાએ જો તિથિઓ વધતી હોય વૃધ્ધીની માફક મળેલી ત્રીજની વૃધ્ધીના તો તે જણાવવી. પુરાવાને જાળી કહેવાની, કુટિલતા ન કરતાં મહેન્દ્ર પંચાંગને માન્યાની વાત અસત્ય અને સાચા માર્ગે આવી બુધવારીયાપણામાંથી અસ્થાને છે. પૂનમના ક્ષયે તેરસનો શાસ્ત્ર નીકળી જવું તે જ શ્રેષ્ઠ છે.
અને પરંપરાથી ક્ષય સિદ્ધ છે માટે ભાદરવા | (વીર-મુંબઈ શ્રીમાન) સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો द्वयोरप्याराधकत्वं अम न पतi तस्यां ક્ષય યોગ્ય છે. પર્વતિથિની વૃદ્ધિ ન હોય તો
પિ લખ્યું છે તે જ ચૌદશની પછી પૂનમ સંવચ્છરીની ચોથ કેમ વધારાય? કહે છે. ભેગી તિથિ કરવામાં તો એક
(મુંબઈ સમાચાર) અનુષ્ઠાનનો તત્ત્વતરંગિણીમાં લોપ માન્યો ૧ આ કોણ ? નો ઉત્તર રામ કહેશે. આવા છે. (વીર.તત્વ)
લેખોથી શું ? શ્રી હરિભદ્રસૂરિજી વગેરે કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધો દિવસ ચોવીસમાં શ્રીવીરને પરમોપકારી અને વધે તેમ શાસ્ત્રકાર કહે છે. પણ કર્મમાસમાં આસજ્ઞોપકારી કહે છે તે આશાતના નથી જ. ન વધે એ વસ્તુ ન સમજે તે ચાલબાજી માને.
(વીર (?) શા.)
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૩૭
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
સાગર સમાધાન પ્રશ્ન ૩૩૩ - ઘટાઇટવિચારમાં જણાવે છે કે યા નથી, અને તેથી તે આનંદસૂરિવાળા ચૌમાસી પૂના ક્ષીત્તે તવા તત્ત, ત્રયોદશાં ચિત્તે, પૂનમના ક્ષયે તેરસનો ક્ષય માને છે અને તે तदनंतरं चतुर्दश्यास्तपः क्रियते, यत्तश्वातुर्मासिकं સિવાયની નવ પૂનમોનો ક્ષય હોય ત્યારે પડવાનો चतुर्दश्या वर्तमानत्वात् (मानं) पूर्णिमादिनस्तु ક્ષય માને છે, છતાં આ ઉપરથી પણ એટલું તો क्षयं प्राप्तः अत: त्रयोदश्यां पूर्णिमायास्तपः पूर्यते, ચોક્કસ છે કે નવા મતવાળાની માફક ચૌદશ અને તો વિનિમ સંભોદો નૈવ ક્ષાર્થ અર્થાત પુનમના પૂનમને ભેગાં માનીને ભેળસેળપંથી તો નથી તો ક્ષયે તેનો તપ તેરસે કરવો અને પછી બીજે દિવસે દેવસૂરવાળા અને નથી તો આણસૂરવાળા. કેમકે ચૌદશનો તપ કરવો. કેમકે ચૌમાસી ચૌદશમાં છે પૂનમના ક્ષયે દેવસૂરવાળા બારે માસ તેરસનો ક્ષય અને પૂનમનો દિન તો ક્ષય પામેલો છે, માટે તેરસે કરે છે અને આણસૂરિવાળા ત્રણ ચોમાસીની વખતે પૂનમનો તપ પૂરો કરવો. તપની ફેરફારીમાં મુંઝાવું તેરસનો અને નવ વખત પડવાનો ક્ષય માને છે. નહિં. આવું આનન્દસૂરિવાળાનું કથન છે તે કેમ જો કે તપ તો અતિક્રાન્ત અને ગતકાલે પણ બની ન માનવું ?
શકે છે, પણ તેવા તપની વખત તે તિથિની માન્યતા
કરવી તે તો અપ્રયોજન અને અયોગ્ય જ કહેવાય. સમાધાન - પ્રથમ તો પૂનમના ક્ષયે તેનો તપ તેરસે
વળી આશ્ચર્યની વાત તો એ છે કે ચૌદશના ક્ષયે કરવાનો હોત તો શ્રી હીરસૂરિજી ક્ષીણપૂનમના
તેરસનો ક્ષય કરી ચૌમાસી કે પકખી તેરસે થાય તપને માટે કયો શ્ય” એમ સ્પષ્ટપણે કહી દેત,
પણ પૂનમના ક્ષયે પખી ચૌમાસી તેરસે ન થાય પણ ત્રયોદશીવતુર્વઃ એમ દ્વિવચનથી ન કહેત.
તેવું કથન વ્યાજબી ગણાવવા માગે છે. ક્ષયના માટે ઉપર જણાવેલ આનન્દસૂરિનું વચન શ્રી
પ્રસંગમાં સામાન્યથી તિથિનો ભોગ લેવો, તેરસે હીરસૂરિજીના કથનથી વિરૂદ્ધ છે. વળી વ્યવહારથી
ચૌદશનો અને ચૌદશે પૂનમનો ભોગ છે, પણ તેરસે પણ તેરસે પૂનમ કરવી અને તે પૂનમથી બીજે દિવસે
તો ક્ષીણ પૂનમનો ઉદય સમાપ્તિ કે ભોગ એકકે ચૌદશ કરવી એમ કહેવું એ અઘટિત જ છે. એ
નથી તો પછી તેરસે કયા કારણથી પૂનમ માનવી બધા કરતાં શ્રી હીરસૂરિજી જ્યારે બારે માસની
અને પૂનમનું તપ યોગ્ય ગણાય છે? . પૂનમો છë તિદીન મામિ એવા શ્રાધ્ધકૃત્યના વચનથી આરાધવા લાયક ગણે છે ત્યારે આ પ્રશ્ન ૩૩૪ - જ્યારે ટીપ્પણામાં પૂનમની વૃદ્ધિ આનન્દસૂરિવાળા ત્રણ ચૌમાસીની જ પૂનમો હોય ત્યારે સ્પષ્ટ શનિવારે તેરસ રવિવારે ચૌદશ આરાધવા લાયક છે એમ જણાવે છે અને તેથી અને સોમ તથા મંગળવારે પૂનમ હોય અને તે વખતે ચૌમાસી ચૌદશ છે એ વિગેરે બોલે છે. તે સર્વથા શનિવારે તેરસ કરવા સાથે રવિવારે પણ તેરસ ખોટું જ છે આસ્થાને એક વાત આનન્દસૂરિવાળાની કરાય અને સોમવારે ચૌદશ કરી મંગળવારે પૂનમ ધંગધડા વગરની છે તે ધ્યાનમાં રાખવી. એ વાત કરાય છે. તેમાં રવિવારે ચૌદશનો ઉદય હતો છતાં એ છે કે આનન્દસૂરિવાળા ત્રણ પૂનમો જે તે દિવસે ચૌદશના માની અને સોમવારે વગર ઉદયે ચૌમાસીની છે તે જ આરાધવા લાયક માને છે. ચૌદશ માની એ સર્વ ઉદયના સિદ્ધાંતનો અનાદર પણ બારેમાસની પૂનમો આરાધવા લાયક માનતા કરનાર અને ઉદય સમાપ્તિ કે ભોગ પણ ન હોય
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૩૮ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ તેવી તિથિઓ તે તે દિવસે માનવાથી મિથ્યાવાદ અને તેથી જ જો પૂર્વાનો અર્થ એજ કરવો પડે બોલનાર ન કહેવાય ?
કે સૂર્યોદય વિનાની તિથિ હોય ત્યારે તેનાથી પૂર્વની
- ઉદયવાળી તિથિને પ્રમાણ માનવી એટલે ઉદયવાળી સમાધાન - તે તિથિ પ્રમાણ કરવી કે જેમાં સૂર્યનો
એકમ આદિને ઉદયવાળી બીજ આદિ માનવી અને ઉદય હોય એ વાતને કોઈપણ નથી માનતું એમ
એજ હિસાબે વૃદ્ધ વાર્યા તથોત્તરનો અર્થ એજ છે જ નહિ, પરંતુ આ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે ઉદયવાળી તિથિને પ્રમાણ કરવી એવા
કરવો પડે કે તિથિની વૃધ્ધિ હોય ત્યારે ઉત્તર એટલે
બીજી તિથિને જ ઉદયવાળી ગણીને પર્વતિથિપણે વિધાનની જ જરૂર શી ? કહેવું જોઈશે કે તિથિના
માનવી એટલે જેમ ક્ષયમાં પડવા આદિનો ઉદય પ્રારંભની અપેક્ષાએ ભોગવટાની અપેક્ષાએ
બીજ આદિના ઉદયપણે લેવો તેવી જ રીતે બીજી પ્રતિક્રમણ વખતે હોવાની અપેક્ષાએ સમાપ્તિની
બીજ આદિનો સૂર્યોદય જ બીજ આદિપણે માનવો. અપેક્ષાએ તિથિનું આરાધન કરવામાં આવે તો
એટલે પહેલી બીજનો સૂર્યોદય એ બીજનો સૂર્યોદય ઉપવાસ છઠ અટ્ટમ આદિ ન બને. કેમકે તે ઉપવાસ
જ નહિં, પણ તેને પડવાનો સૂર્યોદય માનવો અને આદિ તો બે સૂર્યોદયના આંતરાની સાથે સંબંધ
આજ કારણથી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજી રાખનારા છે. વળી દેશાવગાશિક પૌષધ અને
બીજી અગ્યારસ વગેરેને જ ઔદયિકીતિથિ ગણે અતિથિસંવિભાગ જેવાં વ્રતો કે જે તિથિઓને દિવસે
છે અને પહેલી બીજ વગેરેને અનૌદયિક ગણીને અવશ્ય કરવાનાં હોય છે અને તે પણ અહોરાત્ર
સ્પષ્ટપણે પડવા આદિપણે જણાવે છે. આ સર્વ કે દિવસ અગર રાત્રિથી પ્રતિબદ્ધ હોય છે. માટે તિથિનો પ્રારંભ ભોગ કે સમાપ્તિ થાય ત્યારે હોય
હકીકત વિચારનારને સ્પષ્ટપણે માલમ પડશે કે તો પણ તિથિને અતિથિના અહોરાત્રની સાથે સંબંધ
માત્ર આરાધનાને અંગે જ ઉદયવાળી પ્રમાણ, કરી દેવી જ જોઈએ અને તેમ તિથિને અહોરાત્રની
પૂર્વોદય પ્રમાણ અને ઉત્તરોદય પ્રમાણ આ વ્યવસ્થા
કરવામાં આવી છે અને તેથી શાસ્ત્રકારો સ્પષ્ટ કહે સાથે સંબધ્ધ કરવાને માટે જ જે તિથિમાં સૂર્યોદયનો
છે કે ઉદય ન હોય તો પણ એટલે પર્વતિથિનો સંબંધ થાય તે તિથિને પ્રમાણ ગણવી એટલે
ક્ષય હોય તો પણ ઉડાવવી નહિં. અછતો પારકો સૂર્યોદયને ફરસવાવાળી તિથિ છે એમ ગણવી અને
ઉદય પણ આરાધના માટે લેવો અને છતો પણ સૂર્યોદયને નહિં ફરસાવવાળી તિથિ ભલે થોડી હોય
ઉદય આરાધના બેવડાઈ ન જાય માટે ન ગણવો. કે ઘણી હોય તો પણ તેની હયાતી ન ગણવી, પણ
આ વસ્તુ જો બરોબર મગજમાં ઉતરશે તો સ્પષ્ટ ક્ષય પામેલી ગણવી. ઉપર જણાવેલી હકીકત
થશે કે શનિવારે અને રવિવારે તેરસ માનીને સમજનારો સ્પષ્ટપણે સમજી શકે કે અહિં
સોમવારે ચૌદશ તથા મંગળવારે પૂનમ માનવી તેજ તિથિપણાના વિધાન નથી પણ તિથિની ગણતરીનું
વ્યાજબી છે, વળી પૂનમ અમાવાસ્યાના ક્ષયની અને પ્રામાણિકતા એટલે આરાધનામાં
વખતે તો તેરસે ચૌદશનો અને ચૌદશે પૂનમ ઉપયોગિપણાનું વિધાન છે અને તે જ વાત
અમાવાસ્યાનો ભોગ હોવાથી જેમાં એકપર્વની શાસ્ત્રકારો પH શબ્દ વાપરીને સ્પષ્ટ કરે છે.
આરાધનાની રક્ષા માટે કરાય છે તેમ બે પર્વની અહિં તિથિનું વિધાન નથી, પણ તિથિની
આરાધનાની રક્ષા માટે બે ઉદય પારકા લેવા પડે પ્રામાણિકતા એટલે આરાધનાની ઉપયોગિતાનું
અને ભોગ માત્રની અપેક્ષા જ રખાય એમાં આશ્ચર્ય વિધાન છે. પણ તે ઉદયયુક્તતાને ઉદેશીને કહે છે
Page #535
--------------------------------------------------------------------------
________________
શનિવારવાળા ખુલાશો કરશે કે ? આજ દિન સુધી ગયે વર્ષે શનિવારની સંવચ્છરી કરનારા તથા આ વર્ષે બુધવારની સંવર્ચ્યુરી કરવા માગનારાઓ પર્વતિથિઓની આરાધના કરવાના પ્રસંગમાં જણાવે છે કે જેમ તિથિઓની હાનિ થાય એ શાસ્ત્રોક્ત છે તેમ તિથિઓની વૃદ્ધિ પણ જિનશાસ્ત્રો મુજબની જ છે. આ બાબતમાં બીજાઓ જણાવે છે કે આસો વદ બીજ આદિ ત્રીશતિથિઓની જેમ જ્યોતિષ્કરંડક સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં હાનિ જણાવી છે તેવી રીતે કયા કયા માસની કઈ કઈ તિથિઓની વૃદ્ધિ જૈનશાસ્ત્રોમાં જણાવી છે તે હજી
સુધી કોઈથી પણ શાસ્ત્રના પાઠથી કેમ જણાવાયું નથી ? તો તે પોતાની સત્યતા આ ખાતર તેઓએ જાહેર કરવું જરૂરી છે. વળી શ્રી ઉત્તરાધ્યયનજી આદિ શાસ્ત્રોમાં - એકેક અવમાત્ર જણાવી જેમ છ મહિના ચૌદ દિવસના જણાવ્યા છે તેમ પક્ષના
સોલ દિવસો ક્યા કયા મહિનાના કયા કયા પક્ષના કયા શાસ્ત્રમાં જણાવ્યા છે તે પણ જાહેર કરવું.
તા.ક. બીજો પક્ષ તો માને છે કે દરેક એકસઠ દિવસ પછી એક તિથિ જે ભાદરવા (આસો) વદ બીજ આદિની ક્ષણ રાત્રિ થાય તેથી તિથિની હાનિ તો કર્મમાસમાં આવે, પણ સૂર્યમાસ જે ૩૦ દિવસનો હોય છે તેથી વર્ષે વધતા છ દિવસને હિસાબે એક માસ યુગને અંતે વધે છે. છ છ વધે તો પછી તેની જરૂર શી? માસનાં બાર નામોની માફક તિથિનાં પંદર નામો છે અને પન્નર રાવિયા વગેરેથી હાનિ લેવી પડે. ૨૧ થી મેળવવા હાનિ કરાય અને ૩૦ મેળવવા વૃદ્ધિ કરાય તો અવમાત્ર રહેજ નહિ. હાનિનો તો એક મહિનો યુગમાં પણ વધે, પણ
વૃદ્ધિ ભેળવાય તો બીજો માસ યુગમાં વધારવાથી વધારે ગોટાળો થાય. એ સ્ટેજ A સમજાય તેમ છે વળી દરેક વખતે ૬૧મે દિને હાનિ હોય અને જો બાસઠમે વૃદ્ધિ થાય તો હાનિ જ ક્યાં રહેશે ?
(ટાઈટલ પાન ૪ થાનું અનુસંધાન) બુધવારીયા પણ આની બાધા આપે કે ખેંચ કરે તો તે ઉન્માર્ગ જ ગણાય.
બુધવારીઆ મધ્યસ્થળે આવ્યા નહિં, પ્રતિનિધિપણાની નવી શરત ઉભી કરી. શાસ્ત્રાર્થ કરનારનું નામ ન આપ્યું નક્કી કમીટી ન માની પોતાની ખાનગી શરતવાળો કરાર મનાવવા માંડ્યો. સાચા ઉપર સહી ન લાવ્યા લિખિત પણ કમીટી દ્વારા ચર્ચા ન કરી પરસ્પર દેખાડીને ખંડન કે સમાધાન લીધા વિના ન્યાય માન્યો તેથી મૌખિક અને શાસ્ત્રીય બંને પ્રકારના શાસ્ત્રાર્થ હમણાં અટક્યાં છે માટે આ ખુલાસા જરૂર કરવા.
Page #536
--------------------------------------------------------------------------
________________
૧
- બુધવારની સંવચ્છરીવાળાઓ ખુલાશો કરશે કે ?
આપણા સમાજમાં કઇ વર્ષોથી જોધપુરી પંચાંગ મનાય છે એમ ખરું કે ? ૨ જોધપુરી પંચાંગમાં આ વર્ષે ભાદરવા સુદ પાંચમ બે છે એમ ખરું કે ?
જોધપુરી પંચાંગમાં ઘણી વખત પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિ આવી છે કે? અને તે વખતે જૈનસમાજે અને તમે તેરસની વૃદ્ધિ કરી છે કે ? પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ જો તેરસની વૃદ્ધિ કરાય તો તે હિસાબે ભાદરવા સુદ : પાંચમની વૃદ્ધિએ બે ત્રીજ કરવી તે જ યોગ્ય છે કે? પૂનમની વૃદ્ધિએ ચૌદશ બે નથી થતી તો બે ચોથ ન થાય એમ ખરું કે ? પૂનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય કરાય છે કે ? અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો પડે કે ? ભાદરવા સુદ પાંચમના ૪ ક્ષયે પાંચમ કે ચોથનો પણ પર્વ હોવાથી ક્ષય ન થાય કે ? ચૌદશનો ક્ષય હોય ત્યારે આરાધનામાં તેરસને દિવસે તેરસ છે એમ કહેવું પણ નહિં, પણ ચૌદશ જ છે એમ કહેવું, એવું તત્વતરંગિણીની ટીકામાં ચોખું કહ્યું છે કે? આ ઉપરથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરાય
એ વ્યાજબી છે કે ? ( ૭ ધે પૂર્વ માં પણ પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિને જ પર્વતિથિ કરવાનું
કહે છે કે? અને જ્યારે તે અપર્વતિથિને પર્વતિથિ કરાય તો પછી અપર્વતિથિનો ક્ષય થયો કે ? એ શ્લોકાર્ધમાં પૂર્વ કે ઉત્તરસ્યો નથીને શ્રી હીરપ્રશ્નમાં પર્વતિથિની વૃદ્ધિ હોય તો બીજીને જ ઉદયવાળી ગણીને ઔદયિકી એમ લખ્યું છે કે? પહેલાની તિથિનો અંત બીજી તિથિના સૂર્યોદયથી ગણાય છે
કે? એ પ્રમાણે પહેલી બીજ વગેરેને ખોખાબીજ આદિ કહેવાનું જ ન રહે કે ? ૯ પૂનમના ક્ષયે તેનો તપ કરવાનું તેરસે નહિં કહેતાં તેરસ ચૌદશે કરવો એમ કહી
તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું શ્રી હીરસૂરિજી જણાવે છે કે ? અને એકલી તેરસની ભૂલે એકવચનથી પડવો તપસ્યામાં લેવો એમ કહે છે કે ?ચૌદશ પૂનમને ભેળાં કરવાનું હોય તો ચૌદશે કરવો એમ કહી ચૌદશે ભૂલે તો પડવે કરવો એમ
કહેવું પડત કે ? - તા.ક.બુધવારની સંવચ્છરી કરનારા પાસે આટલા ખુલાસા જરૂર મેળવવા. કદાચ
કોઈક વડીલોને આજ્ઞાને આગળ કરે તો તેઓને વડીલ પાસેથી ખુલાસો ] મંગાવી આપવા વિનંતી કરવી. આના ખુલાસા આપ્યા સિવાય જ
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #537
--------------------------------------------------------------------------
________________
|Oooooooooooo
|Oooooooooooo oooooooooo
પંચમ વર્ષ અષાઢ સુદી ૧૫
SECE
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
१८८3:
: १८३७
જુલાઈ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
Ooo ooo OOO oooooo ooo ooo wooooooooooooooooooooooooooo
Page #538
--------------------------------------------------------------------------
________________
०-३-०
३-०-०
१-०-०
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि . ३-८-० बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-० पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः
१-१२-० बुद्धिसागरः विचाररत्नाकरः
विशेषावश्यकटीका (भागद्वयं )११-०-०
भवभावनावृत्तिः पर्वार्ध बन्दारूवृत्तिः १-४-०
३-८-० पयरणसंदोह
२-०-०
कल्पकौमुदी अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहवृत्तिः
०-८-० षडावश्यकसूत्राणि ४-०-० उत्पादादिसिद्धिः
२-८-० बारसासूत्रं सचित्रं
१२-०-०
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० ऋषिभाषितानि
सुबोधिका
प्रेसमांप्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
भगवतीवृत्ति ( अभयदेवीया) प्रेसमांविशेषणवती-वीशवींशी
भवभावना (उत्तरार्ध) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
| प्रव्रज्याविधानवृत्तिः
प्रेसमांललितविस्तरा
०-१०-० | प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #539
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
* શ્રી સિદ્ધચક્ર *
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધર III વર્ષ ૫
અંક ૧૯ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ અષાઢ સુદ ૧૫
શુક્રવાર
જુલાઈ - ૨૩ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ || .
કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૧૫
આગમોદ્વારક.ll
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીને અંગે વ્યતિરિકતપૂજામાં તીર્થકરનો માતા મરૂદેવાને અંગે અકામ નિર્જરાનો પરોપકારનિરતપણાનો ગુણ વિચારતાં ભગવાન પ્રભાવ ઋષભદેવજીનો અધિકાર વિચારતા બ્રાહ્મણ વર્ણની
માતા મરૂદેવા જો કે ભગવાન ઋષભદેવજીની ઉત્પત્તિને અંગે ભગવાન ઋષભદેવજીની દીક્ષાનો
જનેતા છે અને તે અત્યંત ઉત્તમ પ્રકૃતિના છે છતાં અધિકાર વિચારતા નમિવિનમિની સેવા અને તેના
પણ તેમને અંગે તેવા જ્ઞાન કે તેવા સમ્યકત્વનો ફલનો વિચાર કરવાનો છે. ભગવાન ઋષભદેવજી
સંભવ જ નથી કારણ કે આવશ્યક ચૂર્ણિકાર વગેરે મહારાજ વીસ લાખ પૂર્વ સુધીની ઉંમર સામાન્ય
મહાપુરૂષો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે માતા ગૃહસ્થપણામાં પુરી કરી અને ત્રેસઠ લાખ પૂર્વ જેટલો વખત રાજ્યની વ્યવસ્થા કરવામાં અને મરૂદેવીને કોઈ પણ કાળે કોઈ પણ વખતે ત્રસપણું પ્રજાને રક્ષિત કરીને પોષવામાં રાખ્યો. તે ત્રેસઠ પણ મલે એવું હતું નહીં, એટલું જ નહિ પરંતુ લાખ પૂર્વ જેટલા વખત સુધી રાજ્યનો વિસ્તાર તેઓ પૃથ્વી કાયિકાદિપણે પણ ઉપજેલાં નથી, ફક્ત કરતાં ભગવાન ઋષભદેવજીનો રાજ્ય વિસ્તાર અનાદિ વનસ્પતિપણામાં જ માતા મરૂદેવાનો જીવ એટલો બધો અધિક થયો હતો કે જે રાજ્યવિસ્તારને અનાદિથી પરાવર્તન કરતો રહ્યો હતો અને તે પાળવા માટે વહેંચતાં અને પુત્રોને સોપતાં સો અનાદિ વનસ્પતિપણામાંથી અકામ નિર્જરારૂપી વિભાગ કરવાની જરૂર પડી. તે વખતના સર્વ પુણ્યના પ્રબલ પ્રભાવે માતા મરૂદેવાપણાની મનુષ્યોમાં ભગવાન ઋષભદેવજી મહારાજ જીંદગીને મેળવી શક્યા. આ સ્થાને એક વાત વાચક સંબિનલોકનાડી સુધીના નિર્મલ અવધિજ્ઞાનને વંદે જરૂર વિચારવી જોઈએ કે યદ્યપિ અકામ ધારણ કરનારા હોવાથી અપૂર્વ અને અદ્વિતીય નિર્જરા હીરાની કિંમત કોલસાએ કરાય તેના જેવી જ્ઞાનને ધારણ કરનારા હતા જો કે ભરત મહારાજા છે છતાં કોલસાના સમુદાયના સતત વેપારથી અને બાહુબલજી તથા બ્રાહ્મણી અને સુંદરી એ પણ શ્રીમન્ન નથી જ થવાતું એમ એકાંતે કહી શકાતું અનુત્તર વિમાનથી ચ્યવને જ અવતરેલાં છે, પરંતુ નથી. તેવી જ રીતે આ અકામ નિર્જરાપણ આત્માને તે ચારમાંથી એક પણ જીવ અવધિજ્ઞાન સહિત
કેટલો બધો ફાયદો પહોંચાડે છે એ હકીકત આ અવતરેલો નથી, એટલું જ નહિં પણ વાસ્તવિક રીતે
મરૂદેવા માતાના વૃત્તાન્ત ઉપરથી બરોબર સમજવા સમ્યકત્વ સહિત પણ તેઓમાંથી એકે જીવ
જેવી છે. શાસ્ત્રકાર મહારાજાઓ પણ અકામ અવતરેલો નહોતો.
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ નિર્જરાથી દેવપણા સુધીની પ્રાપ્તિ જણાવે છે તો પછી નાંખવી પડે છે અને તે જ સ્થિતિ તોડતી વખતે અકામ નિર્જરાથી જુગલીઆપણું મળે તેમાં આશ્ચર્ય તે યથાપ્રવૃત્ત કરણવાળાને કોઈપણ જાતનું કર્મ જ શું ?
તોડવાનો ઉપયોગ કે તેની અભિલાષા હોતી નથી. સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ પણ અકામ
તે યથાપ્રવૃત્તિકરણવાળા જીવને નથી તે
જીવાદિકતત્ત્વોનું જ્ઞાન અને શ્રદ્ધા અને નથી તો નિર્જરા છે.
આશ્રવ સંવરાદિક તત્ત્વોનો અવબોધ આવી દશામાં ખ્યાલમાં રાખવું કે કેવલ પૌગલિક સુખો જે અગણોસિત્તેરથી કંઈક અધિક સાગરોપમની અને સારા ભવાંતરોને અંગે જ સાહેબી મેળવી સ્થિતિ જે તે વખતે તોડવામાં આવે છે તે કેવળ દેવાનું કામ અકામ નિર્જરાનું છે, એટલું જ નહિં
અકામનિર્જરાનો જ પ્રભાવ છે. પણ અવ્યાબાધ પદની પ્રાપ્તિના કારણ ભૂત પાંચ મહાવ્રતરૂપી કે બાર વ્રતરૂપી ધર્મના મૂલ તરીકે
સમ્યકત્વ પ્રાપ્તિનાં કારણો સાથે છ ઉપમાને જે પામેલું છે તેવું મૂલ, દ્વાર, પ્રતિષ્ઠા,
અકામનિર્જરાનો સમન્વય આધાર, ભાજન અને નિધિ આ છ ઉપમાઓ જેને
આ સ્થાને જરૂર શંકા થશે કે ઉપર જણાવેલા લાગુ કરી શકાય છે અને જે સમ્યગુદર્શન ચારિત્ર
હિસાબે તો દરેક સમ્યકત્વ પામનારો જીવ કરતાં પણ એક અપેક્ષાએ મોક્ષની સાથે નિકટ અકામનિર્જરાને પ્રતાપે જ સમ્યગદર્શનને પામે છે. સંબંધ રાખે છે તે સમ્યકત્વને પ્રાપ્ત કરાવનાર અકામ જો કે અનુકંપા બાલતપ વિનય-વિભંગ વિગેરે અનેક નિર્જરા બને છે અને તેથી જ નિયુક્તિકાર મહારાજ કારણો શાસ્ત્રકારોએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે “અનુકંપામળન’ એમ કહી અનુકંપાની માફક
જણાવેલા છે, છતાં તે અનુકંપાદિક સર્વ કારણો અકામ નિર્જરાને પણ સમ્યક્ત સામાયીકના કારણ
અકામનિર્જરાધારાએ થતા યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે તરીકે સ્પષ્ટપણે જણાવે છે.
સમ્યકત્વને પમાડનારા બની શકે છે. આ ઉપરથી
એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આપ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષચનો હેતુ અકામ
વામનર- વિગેરે જણાવેલાં કારણો સર્વથા ર્નિજરા છે.
પરસ્પર ભિન્નરૂપે માની શકાય તેમ નથી કેમકે જો વળી જે કોઈપણ સમ્યકત્વની ઉત્પત્તિના એમ માનવા જઈએ તો અનુકંપાદ્વારાએ થતા વિષયને સમજનારો હશે તે સારી પેઠે સમજી શકશે સમ્યકત્વમાં યથાપ્રવૃત્તિકરણની અકામનિર્જરાને કે કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે સિત્તેર સમ્યકત્વના કારણ તરીકે માની શકાય જ નહિ. કોડાકોડી સાગરોપમની હોય છે. તેમાંથી એવી જ રીતે દાન અને વિનય એ બે કારણો જે અંતઃકોટાકોટિ સિવાયની સર્વ સ્થિતિનો ક્ષય અકામ સમ્યકત્વને ઉત્પન્ન કરનારાં ભિન્નપણે જણાવ્યાં છે નિર્જરાને પ્રતાપે જ થાય છે.
તેમાં વિનય વગરનું દાન માનવું પડશે અને વિનય વાચકવૃંદ શું તમે એ નથી સાંભળ્યું છે . અને દાનથી સર્વત્ર સમ્યકત્વ પામ્યા પહેલાં સમ્યત્ત્વની પ્રાપ્તિ થવા પહેલાં આદ્યકરણ કોઈપણ સકામનિર્જરા થાય પણ અકામનિર્જરા ન જ થાય થતું હોય તો તે માત્ર યથાપ્રવૃત્તિકરણ જ છે અને એમ સ્પષ્ટપણે માનવું પડે એટલું જ નહિ પણ તે યથાપ્રવૃત્તિકરણની વખતે કંઈક અધિક નિયુક્તિકાર મહારાજે વિર્ભાગજ્ઞાનને પણ સમ્યકત્વના ઓગણસીત્તેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ તોડી કારણ તરીકે જણાવેલું છે તો તેવા વિભંગજ્ઞાનવાળાને
Page #542
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૪૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ પણ અકામનિર્જરાથી ભિનરૂપે સકામનિર્જરા પણ ખ્યાલ નથી જ કે મારો પોતાનો જ ભેદ થાય માનવી સાચી વસ્તુ ન સમજાતાં તે ઉલટો જ તર્ક છે અને તેમાંથી જ ઘણા થોડા ભાગનું સુખ અને કરે છે એ એવો તર્ક કરે છે કે જો મારું લોહી જ મળે છે. કુતરાને લોહી પર મોહ છે તે જ પ્રમાણે મીઠું લાગતું હોય તો મારું લોહી તો સદૈવ મારા આ આત્માને પણ પૌગલિક સુખો ઉપર મોહ છે શરીરમાં છે જ તો પછી આખો દહાડો જ મારી અને તેથી જ તેના આત્માનો ભેદ થઈને તેને જીભ મને મીઠી જ લાગવી જોઈએ, પરંતુ આખી લેશમાત્ર સુખ મળે છે. એ લેશમાત્ર સુખ પણ એવું જીંદગી ચોવીસે કલાક મારી જીભ મીઠી થયા જ તો નથી જ કે તે બારેમાસ ચાલુ જ રહે. એ સુખ કરતી નથી અને આ લોહી ચાહું છું તે જ મીઠું લાગે પણ ક્ષણિક છે અને તે સુખ ક્ષણમાત્રમાં ફેરવાઈ છે એ પરથી સાફ થાય છે કે આ લોહી આવે છે જવાના સ્વભાવવાળું છે આટલું છતાં પણ જ્યાં તે મારા શરીરમાંનું નથી પરંત પેલા હાડકાન છે. સુધી જીંદગી ફરતી નથી અને આત્માને નવી જીંદગી
મળતી નથી ત્યાં સુધી એ વાત તેના ખ્યાલમાં પણ કુતરાના જેવી દશા.
આવતી જ નથી ! આ જીવમાં જ્યાં સુધી કુતરાના જેવી જ આ આત્મા પણ શંકા કર્યા
મિથ્યાદ્રષ્ટિત્વનો વાસ છે અને એ મિથ્યાદ્રષ્ટિપણું જ કરે છે. આત્મા પણ જ્યાં સુધી મિથ્યાદ્રષ્ટિપણામાં
ટળે નહીં ત્યાં સુધી પૌલિકવસ્તુઓથી થતું સુખ હોય ત્યાં સુધી તે એવી શંકા કર્યા જ કરે છે કે
એ સાચું સુખ નથી એ વાતનો તેને ખ્યાલ જ આવતો જો આત્માનો સ્વભાવ જ સુખ મેળવવાનો છે તો
નથી અને તે મિથ્યાદ્રષ્ટીજીવ એમજ માનતો રહે આત્માનો એ સુખ સ્વભાવ પ્રકટ કેમ થવા પામતો
છે કે પૌગલિક પદાર્થોના સંયોગથી થતા સુખો નથી. ઠીક હાડકાના ઘર્ષણથી કુતરાનું તાળવું ભેદાય એજ સાચા સખો હોઈ તેમાં મારો હિસ્સો છે. સુખ છે અને તે દ્વારા લોહીની ધારા વહી જાય છે પરંતુ
- સંબંધીનો જીવનો એ ભેદ ક્યારે અને કેવી રીતે
જો તે એ વખતે કુતરાને એ વાતની ખબર પડતી નથી.
ભાંગે છે તે હવે જોઈએ. કે આ મારું તાળવું ભેદાયું છે અને તેમાંથી જ લોહી નીકળે છે ! એને તો એ વાતની ખબર ત્યારે જ સુખ નહિ પણ સુખાભાસા પડે છે કે જ્યારે એનું તાળવું ભેદાઈને તેમાંથી જે આત્માને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે લોહી નીકળે તે એની જીભ પર જ આવે છે ! ત્યારે જ તે સમજે છે કે પૌગલિક વસ્તુઓના કુતરો લોહીને સમજે છે પરંતુ તે વાત સમજતો સંયોગથી જે સુખ મળે છે તે સાચું સુખ નથી પરંતુ નથી કે આ હાડકાથી લોહી નીકળે છે. હાડકું એ માત્ર સુખાભાસ જ છે ! આત્મા એકેન્દ્રીય દશામાં જડ પદાર્થ છે. તેનો તમે ચુરો કરી નાંખો, તેનો હો. બે ઈન્દ્રીયવાળી દશામાં હો, ત્રણ ઈન્દ્રીયોવાળી ભુકો કરી નાંખો, તેને ગમે તેમ અફાળો, પછાડો, દશામાં હો, ચાર ઈન્દ્રીયોવાળી દશામાં હો, કે પાંચ ઝીકો તો પણ તેમાંથી લોહીરૂપી સુખનો છાંટો એ ઈન્દ્રીયોવાળી દશામાં હો, યાવત્ મનુષ્યોમાં ધર્મ બહાર આવતો નથી જડ પદાર્થમાં સુખ છે જ નહિ આવતો નથી અર્થાત્ ધર્મ આવવો એ ઘણી મુશ્કેલ એ વાત પેલો કુતરો સમજતો નથી હૈયાટા કુતરાને
વાત છે તે સરળ વાત નથી ! ખાખરાના ઝાડ પર એ વાતનો ખ્યાલ નથી, કે આ તો મારું જ જાય
રહેતી ખીસકોલી તે સાકરના સ્વાદને કદી સમજતી છે અને દસ ટીપા જાય છે ત્યારે તેમાંથી માત્ર
નથી એટલું જ નહિ પરંતુ તે આંબાના ઝાડ ઉપર ત્રણચાર ટીપા જ પાછા આવે છે ! જ્યાં સુધી
જાય તો પણ તેને કેરી ખાવાની ઈચ્છા થતી નથી મિથ્યાત્વ છે કતરાની દશાને પામેલા આ જીવને અને તે તમે ખીસકોલીની કમનસીબી કહેશો કે બીજું
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ કાંઈ કહેશો? ખીસકોલી એક જ ઝાડ પર ઠરીઠામ આ માનવભવરૂપી આમ્રવૃક્ષ ઉપર આવી ચઢયો બેસતી નથી, વલવલાટ કરવાનો અને એક ઝાડ છે. હવે એ આમ્રવૃક્ષ ઉપર આવી ચઢેલો જીવ પણ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારવાનો એનો જો આત્મ સુખનો અનુભવ ન લે તો તેને પણ સ્વાભાવ જ પડી ગયેલો છે અને તેથી તે એક ઝાડ કમભાગી જ લેખવો કે બીજું કાંઈ ? માનવભવમાં છોડીને બીજો ઝાડ પર અને બીજું ઝાડ છોડીને સર્વજ્ઞશાસનરૂપ આંબો આપણને મળ્યો છે એ ત્રીજા ઝાડ પર ઠેકડા માર્યા જ કરે છે. આમ ઝાડો
કેવળ આપણી ભવિતવ્યતાનો જ પ્રતાપ છે બીજું ઉપર ઠેકડા મારતા મારતા તે કોઈ ભવિતવ્યતાને
કાંઈ જ નથી ! હવે ભવિતવ્યતાને યોગે જે મળી યોગે જ આંબાના ઝાડ ઉપર આવી ગઈ છે.
ગયું છે તેનો જો આપણે સદુપયોગ ન કરી લઈએ આંબાના ઝાડ ઉપર આવી ગયેલી ખીસકોલી આંબાને મોટું પણ ન લગાડે અને ઝપાટાબંધ નીચે
તો આપણા જેવો મુર્ણો બીજો કોણ? પહેલે ભવે ઉતરી પડીને ખાખરાના ઝાડ તરફ જ દોડી જાય
આત્માએ એમ ધાર્યું ન હતું કે મને સર્વજ્ઞ શાસન તો તેને ખીસકોલીનું કમનસીબ જ કહેવું પડે છે.
મળો ! મને જૈન કૂળ મળો, અથવા મને ભગવાન
મહાવીરનું શરણ મળો. છતાં ભવિતવ્યતાને યોગે માત્ર ભવિતવ્યતાથી
જ આપણે આંબે ચઢી આવ્યા છીએ ભવિતવ્યતાને ખીસકોલીનો સ્વભાવ રખડવાનો જ છે અને
જોરેજ આપણી સ્થિતિ સુધરી છે અને આપણે રખડતાં રખડતાં તે જેમ ભવિતવ્યતાને જ યોગે
ભાગ્ય યોગે જ આ દશા પામ્યા છીએ હવે આપણે આંબા ઉપર જઈ ચઢે છે તે જ પ્રમાણે આત્માનો
એનો શો ઉપયોગ કરવો તે વિચારવાનું છે.
, પણ સ્વભાવ રખડવાનો છે અને તે રખડતો રખડતો
ટાઈટલ પાના ત્રીજાથી ચાલુ ૧૨ સોસાયટીએ જામનગર આચાર્ય કે શ્રાદ્ધ વર્યને ધર્મ ને તાર કે કાગળ નહીં મોકલેલ છતાં સાધ્વી પાસે તે મોકલ્યાની જે જાહેરાત બહાર મૂકાવી છે તે ખરેખર ભવિષ્યની સાચી જાહેરાતોને પણ ધોકો પહોંચાડ્યા સિવાય રહેવાની નથી આ વસ્તુ સોસાયટી જાણી બુઝીને જ કરાવે તો પછી સોસાયટીની કિંમત શી?
૧૩ સોસાયટીએ એક જાહેર સંસ્થા છે અને ધર્મને નામે સમુદાયના નાણાં એકઠાં કર્યાં છે અને કરે છે પણ બબ્બે જુગો થવા આવ્યાં છતાં એક પણ વખતનો હિસાબ જાહેર થયો નથી તેથી સુજ્ઞ મનુષ્ય સહેજે માની શકે કે તે સોસાયટીના કાર્યકર્તાઓ ધર્મના નામે એકઠા કરેલા નાણાંને. ઉચાપત કરનારા હોય અગર તો તેનો અનીચ્છનીય ઉપયોગ કે દુરૂપયોગ કરનારા હોય આ વાતને જુઠી પાડવાનો એકજ રસ્તો સોસાયટી પાસે છે અને તે એકે તેઓ દરેક સોસાયટીઓ પોતપોતાના હિસાબે છપાવીને પોતપોતાના મેમ્બરોને પહોંચાડવા જોઈએ આમ થશે તો જેઓ સોસાયટી તરફ તિરસ્કાર ધરાવતા થયા છે અને અપાતી નાણાંની મદદ બંધ કરાવતા થયા છે તેઓ તે રસ્તાથી પાછા હઠવા લલચાશે.
ઉપસંહાર ઉપરનો લેખ લખવાની મતલબ એટલી છે કે ખંભાતની સોસાયટી પોતાની ભૂલ દેખી પ્રાયશ્ચિત કરે અને મુંબઈ વિગેરેની સોસાયટીઓ જો તેમ ન કરે તો તેનો બોયકોટ કરે અને જો તેમાંનું કંઈપણ ન બને તો સોસાયટી સાધ્ય વિનાની થઈ ગઈ છે એમ જાહેર જનતા માનશે અને સાચા શાસન પ્રેમીઓ તેની સહાનુભૂતિથી સદાને માટે દૂર રહેશે.
અસ્તુ.
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
અમાઘદેશના
આગમણા
(દેશનાકાર)
વસ
'ભવતો
-.
દસ
સt
11, 918મી
+ 1,
+ +
- PDF
/સામોદાષ્ટક..
- ઘર્મનું મૂલ્ય :ધર્મનું મૂલ્ય બધા સ્થાનોમાં સમાન છે કે આત્મા વિષયોથી જ હણાય છેપૌદ્ગલિક સુખ એ સાચું સુખ નથી પરંતુ સુખાભાસ છે કે દુનિયાની દગલબાજીનું અદ્ભુત દૃષ્ટાંત ક આંબાનો સ્વાદ ખાખરાની ખીસકોલી ન સમજી શકે ભગવાનનું વર્તન અનુકરણીય છે ક મોક્ષ એજ એક મહત્ત્વની વસ્તુ છે. બીજું સઘળું મિથ્યા છે કે સર્વવિરતિનો ઘોરી માર્ગ; તે રસ્તે ન ચાલી શકાય તો દેશવિરતિ ધર્મ પાળવાનો છે. માત્ર અહંભાવનો જ ખ્યાલ.
સૂક્ષ્મનિગોદ આદિમાં માત્ર જીવને પોતાના શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકારને અહંભાવનો ખ્યાલ હોય છે “હું છું” એટલું તે જાણે માટે ધર્મોપદેશ આપતા ફરમાવી ગયા છે કે આ છે પરંતુ હું તે કોણ એ વાત એ જીવ જાણતો હોતો જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે નથી. અથવા હું એ શું પદાર્થ છું, મારી શું સ્થિતિ છે. એ જીવ આ સંસાર સાગરમાં રખડે છે એ છે, મારે ક્યાં જવાનું છે, એ વાત તેના ખ્યાલમાં તેની રખડપટ્ટીના આરંભથી તેનામાં ધર્મ હોતી નથી. એકેન્દ્રિયની અથવા સૂક્ષ્મ નિગોદની સમજવાની પણ તાકાત ન હતી કારણ કે આ જીવ દશાને પસાર કરીને જીવ બે ઈન્દ્રિયોવાળી દશામાં અનાદિ કાળથી સૂક્ષ્મનિગોદપણામાં રખડ્યા કરતો આવે છે. ત્યાંથી તે ત્રણ ઈન્દ્રિયોવાળી દશામાં આવે હતો. તે એકેન્દ્રિયમાં વસ્યો હતો અને ત્યાં ધર્મ છે ત્યાંથી ચાર ઈન્દ્રિયોવાળી દશામાં આવે છે ધર્મના સ્વરૂપ કે ધર્મના લાભાલાભ સમજવાની તત્પશ્ચાત્ તે પંચેન્દ્રિયની દશામાં પ્રવેશ કરીને તેની તાકાત ન હતી. એકેન્દ્રિયાવસ્થામાં અને મનુષ્ય ભવને ધારણ કરે છે.
Page #545
--------------------------------------------------------------------------
________________
-
.
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૪૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ત્રણ વસ્તુની જરૂર.
*****
છે ! આ હિણભાગી પ્રાણી એમ જાણતો નથી કે એ મનુષ્ય ભવની ધારણા થાય ત્યાં સુધીને
એ લોહી પોતાના જ શરીરનું છે અને તે ધક્કો માટે તેને માત્ર એટલી જ સમજણ હોય છે કે મારે મારીને પોતે જ કાઢેલું છે ! આત્માનો સ્વભાવ ત્રણ વસ્તુઓની જરૂર છે. હું છું અર્થાત મારું
આત્મીયસુખો ભોગવવાનો જ છે તે આત્મીયસુખોનો અસ્તિત્વ છે મને સુખ જ મળવું જોઈએ અને મારું
રસિયો છે તેથી જ તેના એ સ્વભાવને લીધે એ દુઃખ ટળવું જોઈએ. દરેક જીવો પછી તે નાના હોય
સુખોની ગેરહાજરીમાં એજ આત્મા પૌગલિક કે મોટા હોય પરંતુ સધળા આટલી જ વસ્તુ સુખ ભોગવે છે અને
સુખો ભોગવે છે અને તેથી રાજી થાય છે ! હાડકા સમજેલા હોય છે, એથી વધારે વસ્તુ તેમના
ચાટતી વખતે કુતરાને એવો ખ્યાલ હોતો નથી કે સમજવામાં હોતી નથી? જે જીવ એટલું પણ
આ તો મારૂં જ લોહી ચાહું છું અને ખુશી થાઉં સમજ્યો હોય કે હું છું. મને સુખ જ મળવું જોઈએ છે અને આ હાડકામાંથી તો લોહી નીકળતું જ નથી અને મને દુઃખ ન મળવું જોઈએ એવો કોઈ પણ ! તે તો એમજ સમજે છે કે આ હાડકું લોહીથી જીવ જગતમાં નથી જગતમાં જે જીવ છે પછી તે ભરેલું છે અને જેમ જેમ હું ચાટતો જાઉ . તેમ જીવ ગમે તે દશામાં હોય તો પણ તે આટલી વસ્તુ
તેમ એ હાડકામાંથીજ લોહી નીકળ્યા કરે છે ! તો જરૂર જાણે છે અને જાણે છે જ! દરેક જીવ સાચુ સુખ જાણતો નથી. આ ત્રણ વસ્તુ સમજે છે તે સુખ માગે છે અને
કુતરાની માફક આ જીવને પણ સાચા સુખનો દુઃખ માંગતો નથી છતાં એ દુર્ભાગી જીવ એ વાત ખ્યાલ જ નથી. આ જીવ એમજ સમજી રહ્યો છે તે કદી સમજતો નથી કે આ જે સુખ હું ઈચ્છુ કે બાહ્ય ઉપચારોથી જે સુખ મળે છે તે જ માત્ર છું તે સુખ મારા ઘરનું કે પારકાનું છે? દરેક જીવ સાચું સુખ છે અને એ સાચા સુખનો આનંદ પણ સુખ માંગી રહ્યો છે પરંતુ તે બહારનું સુખ માગી અલૌકીક છે. કુતરો હાડકા ચાટવાની આ પ્રવૃત્તિ રહ્યો છે. બહારના સુખથી તે રાજી થાય છે અને કોઈ દિવસ બે દિવસ ચલાવીને બંધ કરતો નથી બહારના સુખમાં જ તે રાચે છે પરંતુ પોતાના જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તેની એ પ્રવૃત્તિ આત્મામાં જે સુખ છે તે જ સાચું સુખ છે એ વાત
ચાલુ અને ચાલુ જ હોય છે અર્થાત્ તેની આખી તે કદી સમજતો નથી !
જીંદગી જાય છે ત્યાં સુધી તે એ વાત સમજતો પોતાનું જ લોહી ચાટતા કુતરા. નથી કે આ લોહી મારા શરીરમાનું જ છે કે
મારા આત્મામાં જ સુખ છે અને મારા હાડકામાંનું છે ! કુતરાની જીંદગી પલટે ત્યારે જ આત્મામાં જે સુખ છે તે જ સાચું સુખ છે એ વાત
એ વાત જાણવામાં આવે છે કે પેલા હાડકામાં તો આ સંસારનો કોઈ પણ જીવ સમજ્યો નથી અને
લોહી હતું જ નહિ અને ત્યાં જ લોહી છે એમ તેથી જ તેને હાથે કરીને દુર્દશા માંગી લીધી છે. જાણીને કુતરાએ જે બધી પ્રવૃત્તિ કરી હતી તે સઘળી તમે જોશો તો માલમ પડશે કે કુતરો મીટ મારકેટ
મિથ્યાજ હતી. આ જીવની પણ એજ દશા છે. જ્યાં પાસે રખડે છે ત્યાં પડેલા હાડકાં તે ચાટે છે. ચાટતા
સુધી આ જીવ મિથ્યાત્વરૂપી કૂતરાપણામાં છે ત્યાં ચાટતા એ હાડકું જ તેના તાળવામાં વાગે છે.
સુધી તો તેને પણ એ વાતની તો ખબર જ પડતી તાળવામાંથી લોહી નીકળે છે એ લોહી હાડકાં પર
નથી કે હું જે સુખો ભોગવું છું તે બધા પગલિક પડે છે અને તે લોહી ચાટીને જ કુતરો રાજી થાય
છે. એ આખાના સુખ નથી અને તેથી જ એ સાચા
Page #546
--------------------------------------------------------------------------
________________
લગાવ
૪૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ સુખો પણ નથી પરંતુ આત્માનું જે પોતાનું સુખ પ્રાપ્તિ થઈ શકે છે તેથી નિયુક્તિકાર ભગવંત છે તે જ સાચું સુખ છે.
અકામનિર્જરામાં મહાવ્રત રાખાના ઉદાહરણને આત્માને વિષયો હણે છે.
આગળ કરેલું છે અર્થાત્ કર્મક્ષયની ઈચ્છા વગર હાડકામાં લોહી જ નથી એ વાતની કુતરાને
દુનિયાના તીવ્રમાં તીવ્ર ગણતા દુઃખોને ભોગવવાથી ત્યારે જ ખબર પડે છે કે જ્યારે એનો અવતાર પલટે
નિર્જરા થઈને જે સમ્યક્તની પ્રાપ્તિ થવાનો વખત છે, એનો અવતાર જ્યારે પલટે છે ત્યારે જ એ જાણે આવ તનજનિયુક્તિકાર ભગવત અકામાં નજરારૂપ છે કે આ હાડકું તો મને લોહી આપનારું નહોતું પરંત કારણ તરીકે ગણાવેલી છે યથાપ્રવૃત્તિકરણમાં જો મારું તાળવું ભેદનારું હતું, અને મેં જે લોહી ચાલ્યું
કે અકામનિર્જરા થાય છે છતાં તેમાં તીવ્રમાં તીવ્ર હતું તે પણ એ હાડકામાંનું લોહી ન હતું. મારું જ દુઃખ વેદનનો નિયમ નથી. લોહી હતું અને મારું જ લોહી મેં ચાહ્યું હતું!જ્યાં કેવલમાનસિક પરિણામની સહાયથી જ ઘણાં સુધી આત્મામાં મિથ્યાષ્ટિપણું હોય છે ત્યાં સુધી કર્મો તોડી પણ શકાય છે. માટે નિર્યુક્તિકાર મહારાજે વિષયો આત્માને વીંધનારા છે. તે આત્મા પર સીધો
તીવ્રમાં તીવ્ર દુઃખ ભોગવવાથી થતી વગર ઈચ્છાની પ્રહાર કરનારા છે અને આત્માની અધોગતિ કરનારા
નિર્જરાને અહીં અકામનિર્જરા તરીકે ગણાવીને છે એની ખબર જ પડતી નથી અને આત્મા જે
સમ્યત્ત્વના કારણ તરીકે જણાવી છે પણ એ ઉપરથી પૌગલિક સુખ ભોગવે છે એ તેનું પોતાનું નથી એનો
તીવ્રમાં તીવ્ર દુઃખ ભોગવવા રૂપી અકામનિર્જરાના પણ તેને ખ્યાલ આવતો જ નથી! કુતરો હાડકા પરનું લોહી ચાટે છે એ લોહી મીઠું છે એવું તેને લાગે છે
કારણ સિવાય બીજા બધા અનુકંપાદિક કારણોમાં પરંતુ તેથી તેને પડે અર્થાત્ જીવ-કર્મ-સંવર-નિર્જરા
સકામનિર્જરા થાય છે. એમ માનવા તૈયાર થવું એ આશ્રવ-બંધ અને મોક્ષની શ્રદ્ધા જે વિભંગજ્ઞાનમાં
ખરેખર અકામનિર્જરાનો પ્રસ્તુત અધિકાર બરોબર અંશે પણ હોય નહિ તેવા વિભંગજ્ઞાનમાં સકામ નહિ સમજ્યારે અંગ જ બને. નિર્જરાને માનવાને તૈયાર થવું પડે અને તેવી રીતે અનામનિર્જરા કરતાં સકામનિર્જરાની કિંમત જીવ અને કર્મના જ્ઞાન સિવાય અને જીનેશ્વર ઉત્તમોત્તમ છે. ભગવાને કહેલાં કર્મોના ક્ષયના ઉપાયોને કર્મોના
આ બધા અધિકારમાં તત્ત્વ એટલું જ છે ક્ષયને માટે જોડવામાં ન આવે તો પણ તેને સકામનિર્જરા છે એમ માનવું પડે અને તેવું માનવું
કે અકામનિર્જરા કે જે જ્ઞાનવગરના જીવો માત્ર દુઃખ તે શાસ્ત્રથી સંગત થઈ શકે નહિ. માટે સમ્યકત્વની
વેદવાથી મેળવે છે તે અકામનિર્જરાનો પ્રભાવ પ્રાપ્તિમાં બીજા અનેક કારણો હોય તો પણ
એટલો બધો જબરજસ્ત છે કે જેને લીધે અકામનિર્જરારૂપી કારણ તો સર્વ કારણોમાં જોડવા
જાગલીયાપણું મેળવી શકાય છે. દેવપણામાં ઉપજી જેવું જ છે.
શકાય છે અને સમ્યક્ત રત્ન જેવા મોક્ષના અપૂર્વ
સાધન રૂપ સમ્યક્તને પણ મેળવી શકાય છે. આ કર્મક્ષયની ઈચ્છા વગર ભોગવાતું તીવ્ર દુખ
બધું કહેવાનું એ મતલબ નથી કે ધર્મનું તત્ત્વ તે કામ નિર્જરાને આભારી છે.
જાણનારાઓએ જીવાદિનું સ્વરૂપ અને કર્માદિનું એટલી વાત ખરી કે અનુકંપાદિકનો અભાવ સમપણું જાણી તેને તોડવા માટે ભગવાન જીનેશ્વર છતાં કેવલ મહાદુઃખ ભોગવવા દ્વારાએ શીયાલ મહારાજાએ જણાવેલી ક્રિયા અને તપસ્યા તેવા આદિકની પેઠે અકામનિર્જરાથી પણ સખ્યત્ત્વની પ્રકારના આદરને લાયક નથી. હીરાનો વ્યાપાર
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ હંમેશાં ઉત્તમ છે. કોઈકે મનુષ્ય કોલસાના-રીતિનીતિ જે ક્ષેત્રમાં પ્રવર્તે તે જ ક્ષેત્રો આર્યો વ્યાપારથી લક્ષાધિપતિ થઈ ગયો હોય પણ તેથી કહેવાય અને જેમાં તે ત્રિલોકનાથ તીર્થંકરની કોટ્યાધિપતિપણું મેળવી આપનાર હીરાનો વ્યાપાર રીતિનીતિ ન પ્રવર્તે તે ક્ષેત્રને આર્ય કહેવાય જ નહી. કોઈપણ દિવસ વ્યર્થ ગણાતો નથી તેવી રીતે આવી રીતે આર્યાનાર્યનું લક્ષણ કઈ રીતે કેટલી અકામનિર્જરાનો જબરજસ્ત પ્રભાવ જાગલીયાપણું અપેક્ષાએ સાચું ઠરે અગર જુઠું ઠરે તે વિચારવાનું દેવપણું અને સમ્યક્તની પ્રાપ્તિ રૂપે આગળ બાજુ પર રાખીને એટલું તો ચોક્કસ કહી શકીશું જણાવવામાં આવેલો છે પણ તેથી સમ્યક્ત પામ્યા કે ભગવાન ઋષભદેવજી મહારાજની રીતિનીતિની પછી કર્મનું ભયંકરપણું સમજ્યા પછી, સંસારની આર્ય ક્ષેત્ર તરીકે ગણાતા સાડાપચીસ દેશોમાં તો પીડાને પીછાન્યા પછી, વિષયની વિષમતાને બધે પ્રવૃત્તિ હતી જ અને તેથી સર્વઆર્યક્ષેત્રના તેઓ વિચાર્યા પછી, બાહ્ય સંયોગની દૂરન્તતાને દીલમાં અધિપતિ હોય, આર્યઅનાર્યના રાજ્યોની બેંચણી લાવ્યા પછી થતી એવી જે અકામનિર્જરા તેની પોતાના પુત્રોમાં કરી હોય તેમાં આશ્ચર્ય નથી પણ કિંમત તો સર્વ ક્ષેત્રે અને સર્વકાલે ઉત્તમમાં ઉત્તમ પુત્રોને વહેંચતાં નમિ વિનમિ જે પૌત્ર તેનો ભાગ છે એમાં કોઈપણ સુજ્ઞથી મતભેદ ઉભો થઈ શકે કેવો કેમ રહી ગયો તેને માટે વિચાર કરીશું. તેમ નથી.
આંબો અને ખાખરો. સ્વ સમયમાં ભગવાન રાષભદેવજીનું ખીસકોલી આંબો શું અને ખાખરો શું તેમાંથી આધિપત્ય અને સેવ્યપણું
એકે ચીજને જાણતી નથી. જો તે બેમાંથી એક પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે મરૂદેવા માતા ચીજને જાણતી હોત તો તે આંબાને સ્વીકાર કરી અકામનિર્જરાથી અનાદિ વનસ્પતિમાંથી નીકળીને દેત! અથવા ખાખરાનો ત્યાગ કરી દેતું પરંતુ તે જુગલીયાપણામાં આવેલાં હોવાથી ભવાંતરથી તેવા ખાખરાનેય નથી સમજતી અને આંબાને ય નથી જ્ઞાનને તેઓ ધારણ કરનારાં જ નહોતાં તો પછી સમજતી અને આજ કારણથી આ ખીસકોલી જે સર્વાર્થ સિદ્ધથી ચ્યવતા તીર્થકર મહારાજના જેવા પ્રકારે ખાખરાના ઝાડ ઉપર ચઢ ઉતર કરતી હતી સંબિનલોકનાડિના અવધિજ્ઞાનને ધારણ કરનારા તે જ પ્રકારે તે આંબાના ઝાડ ઉપર પણ ચઢઉત્તર હોય જ ક્યાંથી? આ બધુ વિચારનાર સુજ્ઞ મનુષ્ય કરવા જ મંડી જાય છે અને આંબાનો મીઠો સ્વાદ હેજે સમજી શકે તે કાલના સર્વ ક્ષેત્રના સર્વ મનુષ્યો તે લઈ શકતી નથી! ખીસકોલીની માફક જ આ કરતાં ભગવાન ઋષભદેવજી મહારાજા જ આત્મા પણ એકેંદ્રિયાવસ્થાથી માંડીને દોડાદોડી જ્ઞાનાદિક ગુણોએ કરીને ઉત્કૃષ્ટ હતા અને તે વાત કર્યા કરે છે. તે વિષય સુખોમાં આળોટતો ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરવાવાળા મહાત્માના દુર્ગધદાયક પદાર્થોને સહન કરતો અથડાતો કુટાતો આધિપત્યને સર્વ દેશનો સેવક વર્ગ બનીને કબુલ માર ખાતો જુદા જુદા સ્થાને રખડયા જ કરે છે. કરે તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી અને એ હિસાબે એ જીવ ભવિતવ્યતાને યોગે જ આંબા રૂપ જૈન ભગવાન ઋષભદેવજી મહારાજ સર્વઆર્ય ક્ષેત્રના શાસનને આશ્રયે આવી પહોંચ્યો છે. હવે હજુ પણ તો હેજે માલીક થાય તેમાં નવાઈ જેવું જ નથી. તે જીવ કાંઈ સમજે જ નહિ અને દોડા દોડ - કેટલાક આચાર્યો તો આર્યઅનાર્યનું લક્ષણ જણાવતાં રખડપટ્ટી કર્યો જ જાય તો તેનો અર્થ એટલો જ પણ એટલું બધું કહી દે છે કે અવસર્પિણીના કે તે ખાખરો અને આમ્ર વૃક્ષને સમજવા જ નથી આદ્યમાં થયેલા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની અર્થાત્ તેને મન આમ્ર વૃક્ષ અને ખાખરાનું વૃક્ષ
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ બંને સરખાં જ છે જીવને ખાખરા રૂપ અન્ય ભવોમાં છો તે તપાસો અને પછી કહો કે તમારામાં અને અને જૈન શાસનના કાય રૂપ આમ્ર વૃક્ષમાં તફાવત તેમનામાં શો તફાવત છે? જો તેના જીવનમાં અને માલમ પડ્યો છે એમ ક્યારે કહી શકાય કે જ્યારે તમારા જીવનમાં તફાવત જ નથી તો એનો અર્થ તે એ આમ્ર વૃક્ષના આંબાને બાઝી પડે ત્યારે! એટલો જ છે કે ખાખરાની ખીસકોલી સાકરનો તમે પણ બળદ છો.
સ્વાદ સમજી જ નથી અને તેની દોડાદોડી તો હજા
ચાલુ જ રહેલી છે. ખાખરાની ખીસકોલીની આ જીવ અનાદિકાળથી ભવપરંપરામાં
દોડાદોડ ત્યાં સુધી જ ચાલુ રહેલી હોય છે કે જ્યાં રખડયા જ કરે છે એ ભવ પરંપરામાં રખડતાં રખડતાં તે આમ્રવૃક્ષરૂપ જૈનશાસનને આશ્રયે આવી
સુધી તે આંબાને ઓળખતી નથી. એજ પ્રમાણે પહોંચ્યો છે. હવે અહીંની પણ પ્રવૃત્તિ પહેલાના જેવી
આપણે પણ તત્ત્વ ન સમજીએ ત્યાં સુધી આપણી
દોડાદોડી પણ ચાલુ જ રહેવાની! આપણે જ હોય તો એ જીવની કમબખ્તી જ કે બીજું કાંઈ? એકેન્દ્રિયથી આ આત્માની દોડાદોડી કાયમ છે તે
જૈનશાસનને પામીએ અને જૈનશાસનનું સ્વરૂપ ન પછી ઘોડો, ગાય વગેરેની દશા આવી ત્યાં પણ
સમજીએ, શુદ્ધદેવાદિને ન સમજીએ અને આપણા
મગજને આધારે જ ચાલીએ તો પછી આપણે આ આત્મારામભાઈ તો એવાને એવા જ રહ્યા!
આંબાને સમજવાજ નથી પામ્યા. એજ તેનો અર્થ ખાધું, પીધું માલીકનું કામ કીધું, અને જન્મ પૂરો
છે. આપણા મગજને આધારે જ ચાલવાનું હોય, કયો. બળદ કુતરામાં ગયા ત્યાં પણ દશા એની
તો આપણે કઈ જીંદગીમાં આપણા મગજને આધારે એજ કાયમ રહી, હવે આ માનવ ભવ આવ્યો.
નથી ચાલ્યા તે તપાસો. બધા જ ભવોમાં આપણે માનવભવમાં જૈનશાસન પામ્યા. અહીં પણ ખાવું
આપણા મગજને આધારે તો ચાલ્યા જ હતા! આંબા પીવું અને કટુંબના બળદીયા બનીને ભાર વહન
ઉપર ચઢેલી તે જ ખીસકોલી ભાગ્યશાળી છે કે કરવો, એની એજ વાત રાખીએ તો તેનો અર્થ એજ છે કે આપણને આંબો મળ્યો છે, પરંતુ તેને ય
જે કેરીને આધારે જ ચાલે છે, જે ખીસકોલી પોતાના
વિચારને કેરી ઉપર જોડે અને તેને અનુલક્ષીને ઓળખ્યો નથી અને તેથી જ આપણી પૂર્વવત
દોડાદોડ કરે તેનો જ જન્મ ખીસકોલીને સફળ દોડાદોડી કાયમ જ છે. તમે જેને ત્યાં જન્મો છો
માનવાનો છે. બીજાનો નહિ એજ પ્રમાણે આપણે તે પરિવારનું જ વૈતરું કરો છો. એ પરિવારને માટે
સમ્યક્ત પામ્યા હોઈએ, કર્મનો ક્ષયોપશમ અને જ તમારા દેહ બળ બુદ્ધિ બધું ખપાવી નાખો છો.
ઉપશમ થઈને આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રકટ જે કમાઓ છો તે પરિવારને માટે કમાઓ છો અને
થાય તે વિચાર સિવાય આપણો બીજો વિચાર જ મૃત્યુનો ઘંટ વાગે કે ચાલતા થાઓ છો. તો હવે
હોઈ શકે નહિ, આપણે કોણ? આપણે છઘસ્થ વિચાર કરો કે પોતાના ધણિને માટે રળનારો
છીએ આપણે કાંઈ સર્વજ્ઞ નથી અને આપણે સર્વજ્ઞ બળદીયો અને તમારા પરિવારને માટે રળનારા તમે
નથી એનો જ પર્યાય એ છે કે આપણી બુદ્ધિમાં એ બેમાં તફાવત શો રહ્યો?
ડગલે ને પગલે ભેદ હોવાનો જ. તમે પણ એવા જ છો.
વ્યાખ્યાના ચાર પ્રકાર દુનિયામાં ગાય,બળદ, બકરી, ભેંસ, ઘોડા,
આજ કારણથી વિસ્તાર પૂર્વકની નયની ગધેડા વગેરેના જીવન કેવી રીતે પૂરાં થાય છે તે
વ્યાખ્યા બંધ કરી દેવામાં આવી છે ! વ્યાખ્યાના તપાસો. પછી તમે તમારું જીવન કેવી રીતે વિતાવો
ચાર પ્રકાર છે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય!
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ એ ચાર વ્યાખ્યાઓ પૈકી ઉપક્રમ, નિક્ષેપ અને માલમ પડશે કે દરેક દુકાન લઈ બેઠેલો વેપારી અનુગમથી વ્યાખ્યા કાયમ રાખી છે અને નયની એમજ કહે છે કે મારો માલ સારો છે. મારા જેટલો વ્યાખ્યા બંધ કરી દીધી છે ! નયના માર્ગો કેટલા બીજાનો કોઈનો માલ સારો નથી. બીજી દુકાને છે એ વાત તપાસી જોશો તો માલમ પડશે કે જાઓ તો તે દુકાનદાર પણ તમોને એમજ કહેશે દુનિયામાં જેટલા વચનો બોલાય છે તેટલા નયના “જાઓ શેઠ ! મારા જેવો ચોખો ચાંદી સમાન માર્ગો છે. નયના રસ્તા આ પ્રમાણે અસંખ્ય હોવાથી માલ આ બજારમાં બીજો કોઈ રાખતો જ નથી! જો તે પ્રમાણે વ્યાખ્યા કરવા બેસીએ તો શ્રોતાઓ તેમાં ભૂલે ચુકે જો મારા બાજાવાળાને ત્યાં ગયા તેમાંથી કાંઈ ગ્રહણ જ ન કરી શકે ! અને ક્યાંના તો તો ભેરવી જ મારશે ! એ બધો સેકન્ડહેન્ડમાલ
ક્યાં જઈ પડે ! એટલા જ માટે વિસ્તારપૂર્વકની રાખે છે અને પછી તેને સાફસુફ કરીને નવો કહીને નય વ્યાખ્યાને જવા દેવામાં આવી છે અને તેને
વેચે છે. એ જ પ્રમાણે જૈનશાસ્ત્રોમાં શ્રદ્ધા ઓછી સ્થાને સ્વીકારવામાં આવ્યો છે. સઘળા નયોની
હોય છે તે લોકો શાસ્ત્રને ગપાટો કહે છે અને તેમ વક્તવ્યતા જોશો તો તે ભિન્ન ભિન્ન પ્રકારની છે,
કહી લોકોને ભરમાવીને ફસાવે છે. પરંતુ સર્વનયોથી એક વાત તો સિદ્ધ જ છે કે જે ચારિત્રમાં અને જ્ઞાનમાં રહેલો છે તે સાધ છે. સર્વ એ ગપાષ્ટક નથી. નયની વ્યાખ્યા જ કરવા બેસે તો તે એવી મુશ્કેલી શાસ્ત્રોમાં ઓછી શ્રદ્ધા ધરાવનારો શાસ્ત્રોને ઉભી કરે છે કે તેથી આપણો શ્રોતૃવર્ગ સાચો પદાર્થ “ગપ્પાષ્ટક” કહીને તમોને ભરમાવે છે આટલું ગ્રહણ કરી શકે નહી અને બુદ્ધિ ચક્કરે જ ચઢી છતાં જો તમે એની જાળમાં નથી સપડાતા તો તે જાય છે.
તમારા ઉપર બુદ્ધિભેદરૂપી ભૂરકી નાંખે છે અને ચોકખી ચાંદી જેવો માલ.
એવી એવી વાતો કહીને તમારા મનમાં સંદેહ પેદા
કરે છે કે તમે કાંઇ નિશ્ચય પર આવી શકો જ આપણે બધા છવસ્થા છીએ આપણી બુદ્ધિ
નહી ! પોતાની દુકાનનો જુઠો માલ વેચવા માટે તુચ્છ છે અને ગુંચવાઈ જાય એવી છે. તેથી જ
વેપારીઓ સામાની દુકાનને શ્રાપ આપવા જેવી સર્વ નયની વ્યાખ્યા બંધ કરવી પડી છે અને અન્યથા
સ્થિતિ પેદા કરે છે અને તેના સારા માલની પેટ વ્યાખ્યાઓ કરવામાં આવી છે. હવે એ બાબતમાં
ભરીને નિંદા કરે છે. આવી ઠગવિદ્યાથી ભોળા શાસ્ત્રકાર મહારાજાઓ શું કહે છે તે જુઓ.
અથવા મૂર્ખ ધરાકો છેતરાય છે, પરંતુ શાણા ધરાકો ખસકોલી કોઈ ભવિતવ્યતાને યોગે આંબાના ઝાડ
તેથી છેતરાતા નથી. તે તો જાણે છે કે વેપારીઓનું ઉપર આવી ચઢી તે વખતે તેણે એવો જ વિચાર
આ સઘળું અકાંડતાંડવ વેપારી ઈર્ષાને લીધે જ છે કરવો જોઈતો હતો કે કેરી કઈ બાજુએ છે ?
અને તેથી જ ડાહ્યા વેપારીઓ વેપારીઓની સલાહ ખીસકોલીની માફક કોઈ ભવિતવ્યતાને યોગે જ
પર જ આધાર ન રાખતાં પોતે જાતે જ માલ જુએ આપણો આત્મા આ માનવભવમાં આવી ગયો છે.
છે. માલના સારાસારપણાની ખાત્રી કરે છે, અને આ સમયે જો આ આત્મા ખીસકોલીની માફક જ
પછી જ તે માલ ખરીદે છે. જો આવી રીતે કમનસીબ ન હોય તો તે બીજી ખટપટોમાં પડે જ
સારાસારપણાની ખાત્રી ન કરી લે અને જે આવે નહિ અને માત્ર આત્મકલ્યાણને પંથે જ ચાલતો )
- તે પકડી લે તો તેની દશા પેલા સોનીના થાય! દુનિયાના વ્યવહારમાં તમે જોશો તો તમોને
વાણિયાભાઈબંધ જેવી જ થાય!
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ સોની અને વાણીયો.
રાખીને પેલા વાણીયાને કહેવા લાગ્યો કે ભાઈ ! એક સોની હતો. આ સોનીને વાણીયાની આ જગત એવું છે કે પારકાને લડાવી મારવામાં ભાઈબંધી હતી. વાણીયો વેપારીકળામાં કશળ હતો જ મઝા માને છે ! વિવાહની ચોરી જોવા માટે તેણે ઘાણાજીરાનો વેપાર કરીને મહામુસીબતે આમંત્રણ આપવા છતાં પણ મહામુશીબતે માણસો બિચારાએ હજાર ભેગા કર્યા. હવે તેને વિચાર થયો ભેગા થાય છે ! ત્યારે જો કોઇ બે જણા રસ્તા કે મેં હજાર ભેગા તો કર્યા, પણ મૂકવા કયાં ?
પર નીકળીને ગાળાગાળી કરતા લડવા માંડે તો પણ જો હજાર ઘરમાં જ દાટે છે તો માબાપને ખબર તેડ હજારો માણસ તે જોવાને માટે ભેગા થઈ જાય! પડે અને માબાપને ખબર પડે એટલે એ હજારે સોનીએ વાણીયાને ઉપદેશ આપવા માંડયો. જો હજાર કાઢીને લઈ લે.બાપા કહેશે લાવ હરામખોર!
ભાઈ ! આ જગતમાં પ્રીતિ વધારવી હોય અને જુદા પૈસા શા માટે રાખે છે ? મારી ભેગા જ
પ્રીતિ ઘટવા ન દેવી હોય તો ત્રણ વાત ભૂલે ચુકે રાખતાં શું કુતરા કરડે છે? વાણીયાભાઈએ વિચાર
પણ કરવી નહિ. પહેલી વાત તો એ કે હોંસાતોષી કયો કે જરૂર આ પૈસા ઘરમાં તો ન જ દાટવા!
ના કરવી. જો હોંસાતોસી કરીએ તો પ્રીતિ નાશ ત્યારે તેને બીજો વિચાર સૂઝયો કે પૈસા ઘરમાં ન
પામે છે. માટે તેમ ન કરતાં હોંસાતોષીજ છોડી દાટતાં વ્યાજે મૂકવા ! પણ તરત તેને એ વાત યાદ
દેવી. હોંસાતોષીના પ્રસંગો સજ્જનોમાં બનતા નથી આવી કે વ્યાજમાં મુદલનું મોત છે ! વ્યાજે તેવા પ્રસંગો મૂર્ખઓમાં બને છે પરંતુ સજ્જનોમાં મૂકવા જાય અને જેને ત્યાં મૂક્યા હોય તેજ નાદારી
લેવડદેવડનો વ્યવહાર ચાલે છે અને એ લે અથવા ન આપે તો મુદલ પણ સાથે લાંબા જ લેવડદેવડનો વ્યવહાર જ છેવટે શાંતિભંગમાં થઈ જાય ! માટે વ્યાજે તો મુકવા જ નહિ !
પરિણમે છે, માટે જો સજ્જનોએ પોતાની
મિત્રાચારી ટકાવી રાખવી હોય તો તેમણે પરસ્પરની હવે તેને ત્રીજો વિચાર સૂઝયો. એ વાણીયાને
લેવડદેવડનો ત્યાગ કરવો જોઈએ. પરસ્પરની પ્રીતિ એક સોની સાથે મિત્રાચારી હતી. એવી જીવજાન
રાખવા માટે ત્રીજ એ કારણ છે કે કોઇની સ્ત્રીને મિત્રાચારી કે વાત ન પૂછો. વાણીયાભાઈએ પેલા
પરોક્ષપણે મળવું નહિં. સોનીને કહ્યું કે ભાઈ મેં વેપાર રોજગાર ખેડી માંડમાંડ હજાર રૂપીયા ભેગા કર્યા છે, તે ઘરમાં
મદદ કોની કહેવી ? દાટું તોય ભય છે, વ્યાજે રાખું તોય ભય છે, પણ સોનીનો આ ઉપદેશ સાંભળી વાણીયાએ ભય નથી એનો દાગીનો બનાવી શરીરે પહેરી કહ્યું, “ભાઈ ! તારો આ ઉપદેશ તો મારા ખ્યાલમાં રાખવામાં ! શરીરે પહેરેલા દાગીનાને ચોરો મારી આવતો નથી. શું સજ્જનોએ લેવડદેવડ રૂપ જાણ બહાર લઈ શકવાના નથી ! તે ડૂલ થવાનો એકબીજાને મદદ જ ન કરવી ? સોનીએ કહ્યું;” નથી અથવા માબાપ શરીરે પહેરેલો દાગીનો લઈ ભાઈ!મદદ તો જરૂર કરવી. લાગણીથી મદદ કરવી. લેવાના નથી. માટે મને આ હજાર રૂપીયાનો એક પરંતુ એ મદદ તરીકે જ મદદ કરવી, પાછા લેવાની સરસ દાગીનો જ બનાવી આપ !
આશાએ તો મદદ ન જ કરવી જોઈએ. કારણ કે સોનીભાઈને દિવાળી.
એવી મદદ પરિણામે ઝેરરૂપ નિવડે છે. માણસ ગરજ
વખતે જેનાથી સ્વાર્થ સાધવાનો હોય તેનો ગુલામ સોનીભાઈએ જાણ્યું કે હવે દીવાળી આવી
બની તેના પગ પણ દબાવે છે. પરંતુ ગરજ પત્યા છે. એટલે સોનીભાઈ સતો થયો અને ઠાવકું મોં
પછી તે તેનું મોઢું જોવાને માટે પણ તૈયાર હોતો
Page #551
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૫૧
નથી. તમે સામે મળી જાઓ અને તમારી દૃષ્ટિ ન હોય તો તે તમારી નજર તળેથી છટકી જવાનો પણ પ્રયત્ન કરે છે, કેમકે સામે મળશે તો ઉઘરાણી કરશે. અલબત્ત સામાનું દુઃખ સમજીને તેના દુઃખમાં ભાગ લઇને તમારે મદદ કરવી એના જેવું બીજું એકે કાર્ય નથી. પરંતુ તમારી એવી દૃષ્ટિ ન હોય અને તમે પૈસા પાછા લેવાની શરતે જ જો સામાને મદદ કરો તો તમારી એ મદદ પરિણામ એવું લાવે છે કે બન્ને મિત્રોમાં કલેશ જ ઉભો થવા પામે. ત્રીજી નીતિશાસ્ત્રની આજ્ઞા.
મિત્રોની મિત્રતા ટકાવી રાખવી હોય તો નીતિશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે વેપારી વેપારીઓ એક બીજાને ઘેરે જાય અને જો ઘરધણી ન મળે તો તેમણે ઘરધણીની ગેરહાજરીમાં તેની સ્ત્રીની સામે પણ ન જોવું જોઈએ. આવી રીતનું ઔદાર્ય હોય તો જ મિત્રતા ચીરંજીવી થાય છે. નહિ તો થાય નહિ. આપણી બંનેની ગાઢમિત્રતા લોકોની આંખમાં ખૂંચે છે, અને તેઓ આપણી મિત્રતા તૂટી જાય અને આપણે ખૂબ લડીયે એમ ઈચ્છે છે, પરંતુ હું તો આપણી મિત્રતા ટકાવી રાખવા માંગું છું, અને તેથીજ હું તારા આ કામમાં વચ્ચે પડવા માંગતો નથી. સોનીના આવા બગભગતીયા વચનો સાંભળી આપણા વાણીયા ડાહ્યા થયા. તેણે કહ્યું, “દોસ્ત! તારી વાત તો સોએ સો ટકા સાચી છે, પરંતુ તું કહે છે એવું અભણ અજ્ઞાનીઓમાં અને કાચાકાનવાળામાં જ બને હું કાંઇ એવો કાચાકાનવાળો નથી કે તારો બીજાને મોઢે દોષ સાંભળી તારી સાથે હું લડી પડીશ ! માટે ગમેતેમ કરીને તારે મારું આટલું કામ તો જરૂ૨ કરવું જ પડશે ! પેલો વાણીયો જેમ જેમ આગ્રહ કરે તેમ તેમ પેલા સોનીભાઈ તો ઉંચા ઉંચા થાય અને આઘેના આઘે બેસે ! સોનીભાઈ ના ની ના કહેતો જાય તેમ વાણીયો વધારે અને વધારે ખેંચતોજ જાય !
તા. ૨૩-૭-૧૯૩૭
હંઅ ! સાપ પકડાયો.
આખરે સોનીભાઈની ખાતરી થઈ કે હવે બરાબર સાપ પકડાયો છે. ભાઈને મારા પર પૂરો વિશ્વાસ બેઠો છે અને તેના મનમાં મારા કાર્ય વિષે શંકા આવવાની નથી. હવે સોનીભાઈ પીંગળ્યા જેવા થઈ તેણે કહ્યું, “જો ભાઈ આ કામમાં પડવાની મારી તો જરાય ઇચ્છા નથી, પરંતુ તું ઘણુંજ ખેંચે છે ત્યારે નિરૂપાય છું ! એક તરફ દુનિયા છે, પણ બીજી તરફ તારો સ્નેહ છે” કાલે સોનું લાવીને ઘેર આપી જજે. સોનીભાઈએ હા પાડી એટલે વાણીયાજી તો રાજી રાજી થઈ ગયા. બીજે દિવસે
વહેલા વહેલા બજારે ગયા, સોનું આપ્યું અને સોનીભાઈને આપી દીધું. સોનીએ તો પહેલેજ દહાડેથી ઠગવિદ્યા ચલાવવા માંડી. તેણે સોનાની મોહનમાળા તૈયાર કરવા માંડી, તે જ સાથે પીત્તળની મોહનમાળા તૈયાર કરવા માંડી. બંનેના ઘાટ સરખા, આકાર સરખા અને રૂપ રંગ સરખા! એવો સરસ માલ બનાવ્યો કે કોઇને બંને મોહનમાળા સાથે મૂકી હોય, તો સાચી કઇ છે અને જુઠી કઇ છે તેની ખબર જ ન પડે ! મોહનમાળા તૈયાર થઇ રહી એટલે સોનીએ વાણીયાને સંદેશો કહેવડાવ્યો કે તમારો માલ તૈયાર છે માટે આવીને લઇ જાઓ.
તારો અવિશ્વાસ નથી.
વાણીયો આવ્યો. મોહનમાળા તો એવી સરસ હતી કે જોતાં વાર જ વાણીયા ભાઈ તો ખૂશ ખૂશ થઈ ગયા. સોનીએ વાણીયાને મોહનમાળા આપીને કહ્યું કે, જાઓ હવે તમારો આ માલ ચાર ચોકસીઓને બતાવી આવો અને તેના સાચા જુઠાની પરીક્ષા કરાવી આવો. વાણીયો કહે, અરે દોસ્ત ! મને કાંઇ તારી અણપતી જ છે? હું તને સારી રીતે ઓળખું છું. પછી વાંધો શું છે. મારો તારા પર વિશ્વાસ છે. સોની કહે, ના ! એવું હોય તો આપણે માલ આપવો નથી. સોનાના પૈસા
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ગણીને લઈ જાઓ. છેવટે વાણીયો તૈયાર થયો અને મોહનમાળા ધોતો ગયો એમ કરતાં તેણી સીફતથી તેણે મોહનમાળા લીધી. વાણીયો જરાક દૂર ગયો પેલા તપેલીના પેટામાં સાચી મોહનમાળા સેરવી હશે એટલે સોનીએ તેને પાછો બોલાવ્યો ! વાણીયો દીધી અને ખોટી કાઢી લીધી. પીત્તળની મોહનમાળા કહે છે “ભાઈ ! શું કહે છે?” સોની કહે, જો પણ રાસાયનીક પાણીમાં ધોવાઈ ગઈ એટલે જે હોં કોઇને મારું નામ ન દેતો કે આ મોહનમાળા ચકચકવા લાગી. સોનીએ મોહનમાળા સાફ કરી ફલાણા સોનીએ તૈયાર કરી છે. નામ દીધા વિના લુંછીને વાણીયાને આપી. જ પરીક્ષા કરાવી આવજે. વાણીયાએ તો
દગાબાજ દુનિયા મોહનમાળા લઈ ચાલવા માંડ્યું. દરમિયાન પેલા સોનીભાઈએ ઘાટ ગોઠવ્યો. એક તપેલી લીધી. આ
સોની મહારાજ કહેઃ દોસ્ત ! દુનિયા કેવી તપેલીમાં બે તળીયાં હતાં તળીયાની વચ્ચે જગા
દગાબાજ છે તે હવે જો ! જો તું આજ મોહનમાળા હતી. એ જગામાં પેલી પીત્તળની ખોટી મોહનમાળા
આખા ગામમાં ફેરવી આવ્યો છે પણ ત્યાં તેને કોઈએ ઢકેલી દીધી અને તપેલું ખીંટીએ ટાંકી મૂક્યું.
દોષ નથી બતાવ્યો. હવે આ મોહનમાળા લે અને
મારું નામ દઈને બધે બતાવ ! એટલે તને ખબર આખી બજાર ફર્યો.
પડશે કે આપણી મિત્રતા તોડાવવા જગતના લોકો વાણીયાભાઈ મોહનમાળા લઈને આખી કેટલા મથે છે તે ! સોની ભાઈના વચનોનેજ બજાર ફરી વળ્યો પણ એ સાચી મોહનમાળાને દેવવાણી સમજ તો પેલો વાણિયો મોહનમાળા ખોટી કોણ કહે ? સઘળા રાજી રાજી થઈ ગયા લઈને ગયો. એક દુકાને બતાવી. દુકાનદારે પૂછયું, અને મોહનમાળાના ભારે વખાણ કરવા લાગ્યા. ભાઈ! આ કોણે ઘડી આપી છે ? જવાબ મળ્યો વાણીયાભાઈ તો મોહનમાળા લઈને રાજી થતો થતો “રંગીલ સોનીએ !” દુકાનદાર કહે, ભાઈ ! તમે સોનીને ત્યાં પાછો આવ્યો. તેણે કહ્યું, “દોસ્ત ! જીવતા સંતાનને હાથે ચઢ્યા છો ! હો ! તમારી તું કારીગર તો ખરો હો? તારી બનાવટની અને મોહનમાળા પિત્તળની છે ! વાણિયો કહે, “હવે તારામાલની એકે એક જણ પ્રસંશા કરે છે !ખરેખર બેસો બેસો શેઠ! મને સોની સાથે લડાવી મારવાનો તને મારે ધન્યવાદ આપવો જોઈએ ! સોની કહે, ધંધો લઈ બેઠા છો કે!મોહનમાળા તો નરી સોનાની “હવે ધન્યવાદ તો ઠીક છે પણ પેલું ખીંટી પરનું છે સોનાની સમજ્યા ! પારેખ સમજી ગયો કે આ તપેલું છે અને તેમાં નળમાંથી પાણી ભરી લાવ બિચારાનો દાડો ઉઠ્યો છે ! તે મુંગો રહ્યો. અને તને મોહનમાળા ધોઈને સાફ કરી આપું ! વાણીયો મોહન માળા લઈને ઘેર વિદાય થયો ! વાણીયાભાઈ તો ખુશ ખુશ થયેલા એટલે તેણે હવે રોજ પિત્તળની માળા ગળામાં પહેરે છે અને પોતાને હાથે જ પેલી તપેલી ઉતારી આપી અંદર રાજી થાય છે ! કોઈ વખતે ભોગજોગે કોઈ તેને પાણી ભરી આપ્યું અને તપેલી સોની મહાજનને કહે છે કે ભાઈ! આ મોહનમાળા તો જરા શક સ્વાધીન કરી દીધી. સોની કહે એમાં તારા હાથે પડતી લાગે છે. તો કહે બસ ! બસ ! મારી સોની જ પેલી પડીકીની દવા નાંખ. સોનીએ બતાવી તે ભાઈ સાથેની દોસ્તી તોડાવી નાંખવા માંગે છે કે? પડીકીમાંથી વાણીયાએ દવા નાંખી ! દવા પડતાની એ સોનારણનો દીકરો જરાય જુઠો નથી સમજ્યા! વાર પાણી કાળા રંગનું બની ગયું. સોની કહે હવે ફરી આવી વાત બોલશો ને તો ઓટલા પરથી મારીસ એમાં તારી મોહનમાળા નાંખી દે. વાણીયાજીએ ધક્કો ને ઉતારીશ નીચે ! હું કાંઈ કાચાકાનનો નથી મોહનમાળા નાંખી દીધી એટલે સોની આગળ સમજ્યા ! બિચારો વાણીયો ! તેણે જીંદગી સુધી ઘસ્યો. ખુલ્લે દીલે અને ઉઘાડે હાથે તે તપેલાં પાસે પીત્તળને સોનું જાણીને તે મોહનમાળા સાચવી, તેને જઈને બેઠો અને તપેલીમાં હાથ નાંખી ધીમે ધીમે જાળવી અને તેજ પહેરતો રહ્યો!!! (અપૂર્ણ)
Page #553
--------------------------------------------------------------------------
________________
૪૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
પ્રશ્નફાર: ચતુર્વિધ સંઘ,
#માધાનછાઈ: કલાત્ર વારંગત આગમોધ્ધારક. શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ.
=
પ્રશ્ન ૯૩પ-ઘટાઘટ વિચારમાં વિં ચ વતુર્વશી- થાનક્ષUIનાં મધ્યે આવી રીતે દરેક મહિનાની પૂમાણી રે મથી રાધત્વે સંમતે ત:, અજવાળી અને અંધારી આઠમ ચૌદશ અને પૂનમ ચાતુર્માસનક્ષUT પ્રહ્મા: ના. આવી રીતે અમાવાસ્યારૂપી છ તિથિઓ આરાધવા લાયક લખીને ચોમાસીની પૂનમો જ આરાધવા યોગ્ય જણાવી જ છે, માટે બીજી પૂનમો આરાધવા લાયક જણાવે છે તે શું સાચું છે ?
નથી એવું આનંદસૂરિવાળાનું કથન ખોટું છે. સમાધાન - આનન્દસરિગચ્છવાળાઓ ચૌમાસી સૂયગડાંગજીમાં લેપશ્રાવકના અધિકારની વ્યાખ્યામાં સિવાયની પૂનમો માનવાની ના કહે છે અને ત્રણ ચોમાસીની પૂનમો જે ગણી છે તે પાંચમને ચૌમાસી તો વર્તમાનમાં ચૌદશે થાય છે એટલે સંવછરી જેમ મુખ્યતાએ કહે તે રૂપે સમજવી. તેઓને એકપણ પુનમ આરાધવાની રહેશે નહિ. વળી તે ચરિતાનુવાદરૂપ છે વિધિવાદરૂપે નથી, ખરી સ્થિતિએ જેમ પંચમી સ્વયંતિથિ છતાં તેમજ ભગવતીજી આદિમાં સામાન્યરીતે જ બધી સંવચ્છરી તરીકે આરાધાતી હતી અને સંવર્ચ્યુરી પૂનમ અને અમાવાસ્યા સ્પષ્ટપણે તિથિરૂપે લીધાં પલટી ગઈ છતાં તે પંચમીનું પર્વપણું ન ગયું. તેવી જ છે. માટે ત્રણ સિવાય બીજી પૂનમો ન માનવી રીતે ચૌમાસી પલટી ગઈ છતાં પૂનમનું સ્વયં પર્વ એ ખોટું છે. પણું હતું તે ગયું નહિ, અને તેથી જ શ્રી પ્રશ્ન ૯૩૬ - ઘટાઘટ વિચારમાં આનન્દસૂરિવાળા શ્રાદ્ધદિનકૃત્યમાં છદં તિદીન મમિ, 1 તિરી લખે છે કે - ય ર માદ્રપસિતવતુર્થી ક્ષીયતે તદ્દા મન વારે એમ સ્પષ્ટપણે કહ્યું છે, અર્થાત્ બધી તત્ત: પૂર્વથા તૃતીયાનક્ષUTયાં પૂર્યસ્ત, યદ્દા પંચમી પૂનમો આરાધવા લાયક જ જણાવે છે, વળી તેની ક્ષીય તા તત્તપ: પૂર્વથ તિથૌ પૂર્વતૈ, યહુti ४ मा ५५ मासाभ्यन्तर इति गम्यते, षण्णां हीरप्रश्रे-यदा पंचमी क्षीयते तदा तत्तपः पर्वस्यां तिथीनां सितेतराष्टमी चतुर्दशीपूर्णिमाऽमावा- तिथौ क्रियते, यदा पूर्णिमा क्षीयते तदा त्रयोदशी
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
चतुर्दश्योः क्रियते, त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपीति,
त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात् छठ्ठी सहिया न अट्ठमी तेरससहियं न पक्खियं होइ । पडिवइसहियं कयाइवि इय भणियं નિળવરિવે િર્ । પ્રતિપપિપૂર્ણિમાયાસ્તર: પૂર્વત, તૈયારળપાશે: યાતાયાં પ્રયોડ્યાં ચતુર્વશીયતે, તવસત્, યત યિવયેવ ચતુર્વંશી આરાધ્યતે વાત્ અર્થાત્ ભાદરવા સુદ પાંચમના ક્ષયે તેનું તપ ચોથે કરવા જણાવે છે અને પૂનમનું
ઘાલી દીધી છે તે જ્યોતિષ્મદંડકની ટીકા સાથે જોવાથી માલમ પડશે. આવી ગાથાને દેવસૂરવાળા માને જ નહિ. વળી આ ઉપરથી જ સાબીત થાય છે કે દેવસૂરવાળા પૂનમના ક્ષયે તેરસનો ક્ષય ગણીને તેરસે ચૌદશ કરતા હતા એ ચોકખું થાય છે અને ચૌદશે પૂનમ કરતા હતા એ પણ ચોકખું થાય છે અને ચૌદશે પૂનમ કરતા હતા એ પણ ચોકખું જ થાય છે. ધ્યાન રાખવા જેવું છે કે પૂનમનો તપ તેની પૂર્વ તિથિ ચૌદશમાં કરી લેવો એમ હીરસૂરિજીનું વચન નથી. પૂનમનો ક્ષય છતાં તેરસે તે ક્ષયની વાત ન જાણી અથવા ભૂલી ગયો તો પછી ચૌદશે તો પૂનમ કરી શકે નહિ કેમકે ચૌદશ ઉડી જાય. વળી ચૌદશ પૂનમ ભેગી કરવાની હોત તો તેરસની ભૂલે પડવે તપ કરવાનું કહેત જ નહિં, પણ ચૌદશે કહેત અને પૂનમનો ક્ષય છતાં તેરસે ચૌદશ ન કરીએ એટલે ચૌદશે પૂનમ ન થાય એ ચોકખું જ છે. તેથી ચૌદશે ચૌદશ કરીને પડવાને ગયેલું છે. સામુદાયિક લખાણ હોવાથી એક કર્તાનું દિવસે જ પૂનમનું તપ કરવું પડે. આવું ચોકખું
તપ પડવે કરવા જણાવે છે તે કેમ મનાય ? સમાધાન - શ્રી વિજયદેવસૂરિગચ્છવાળા સ્પષ્ટપણે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું લખે છે અને તે પ્રમાણે અત્યાર સુધી પણ દેવસૂરગચ્છવાળા સંવેગી અને યતિ બન્ને કરતા આવ્યા છે અને તે પ્રમાણે દેવસૂરગચ્છવાળાની માન્યતા જણાવનાર તિથિપત્રક પણ ૧૮૯૫નું લખેલું હતું તે છપાઈ
તેરસના ક્ષયનું વાક્ય છતાં ભૂલને લીધે અને અપિ શબ્દથી કહેલું પકડી બેસે તેને શું કહેવું ? તે જાણવાનું જ્ઞાની સિવાય બીજાનું કામ નથી.
નામ ન હોય એ સ્વાભાવિક છે. વળી જુના પાના છે અને પરંપરા તે પ્રમાણે ચાલુ છે તો પછી તેને વર્તમાન સાધુઓ દેવસૂરગચ્છવાળા થઈને ઉઠાવશે તેનું શું થશે તે જ્ઞાની જાણે. વળી શ્રી હીરપ્રશ્નમાં સામાન્ય રીતે પંચમીના તપની વાત છે તેને એ આણસૂરવાળાઓ ભાદરવા સુદ પાંચમને લગાડે છે તે કોઈ પણ પ્રકારે સમ્યગ્ કહેવાય નહિં, કેમકે જો ભાદરવા સુદ પાંચમનો પ્રશ્ન હોત તો પૂનમની માફક ત્રીજ ચોથ બેનેજ લખત. આણસૂરવાળાએ આપેલી છઠ્ઠી ગાથા પૂનમીયાની કલ્પેલી છે. શાસ્ત્રમાં પૂનમને કોઈ પક્ષી કહેતું નથી, પૂનમીયાએ આવી તો ઘણી ગાથાઓ જ્યોતિષ્કરેંડકમાં
ખુલાસો
ગતાંક પાને ૪૩૦ મેં ૧૮૧૫ છે ત્યાં ૧૮૯૫ સંવચ્છરી ચર્ચામાં બીજા વતીનું લખાણ પણ આવે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
સાત ક્ષેત્રો અને ઉધાપન
સંસારભરમાં જે કોઇ મત પ્રવર્તે છે તે મતમાં પ્રવર્ત્તવનારા લોકો જરૂર પોતાના મતના પોષણને માટે રાતદિવસ તૈયાર રહે છે અને તેને ઉદેશીને દરેક આસ્તિકમતવાળાઓ કે લૌકિક આશાઓથી પ્રવર્તેલા મતોને માનનારાઓ પોતપોતાના મતના અધિષ્ઠાયકો અને સંચાલકોના મહિમા માટે તેઓની સાક્ષાત્ પ્રભાવના કરવા અનેક પ્રકારે દ્રવ્યનો વ્યય કરે છે; એટલું જ નહિં, પણ તે મતનાં પ્રવર્તકો હયાત હોય ત્યારે અને તે મતના પ્રવર્ત્તકો હયાત ન પણ હોય ત્યારે પણ તે તે મતને માનનારા લોકો તે તે મતના પ્રવર્તકોની પ્રતિષ્ઠા વધારવા માટે તે મતના પ્રવર્તકોની મૂર્તિઓ કરે છે અને તે મૂર્તિઓની ઘણા આડંબર સાથે પ્રતિષ્ઠાઓ કરી પોતપોતાની શક્તિપ્રમાણે ભવ્યમન્દિરો બનાવી તેવામાં તે મૂર્તિયો પધરાવે છે. જૈનેતરવર્ગમાં જ્યારે પૂર્વોક્તરીતિએ માત્ર પ્રવર્તકોના મહિમાને માટે જ મૂર્તિઓ અને મન્દિરો થાય છે, ત્યારે શાશ્વતપદને દેવાવાળા એવા જીનેશ્વર મહારાજના શાસનમાં ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિઓ અને મન્દિરો બનાવવામાં આવે છે, પણ તે જૈનશાસનને અનુસરનારાઓ જે મૂર્તિ અને મન્દિરો બનાવે છે તેનો હેતુ ઘણો જ ઉંચો અને પવિત્ર હોય છે. સજ્જન મનુષ્યો સ્હેજે સમજી શકે તેમ છે કે અન્યમતોના હિસાબે તે તે મતના પ્રવર્ત્તકો પ્રથમથી જ ઈશ્વર સ્વરૂપ હોય છે અને તેથી જ તે મતને પ્રવર્તાવનારા પોતાનો મત પ્રવર્તાવવા માટે અવતાર લે છે અને એ અવતારની મૂર્તિઓ બનાવવામાં આવે છે એટલે સ્પષ્ટ થયું કે નિર્મલતા છોડીને લીધેલા
મલિનપણાવાળો આ આદર્શ છે. વળી આસ્તિકપણાને ધારણ કરનારા દરેક મતવાળાઓને એટલું તો ચોક્કસ એક મતે માનવામાં આવેલું હોય છે કે કંચન કામિની કુટુમ્બ વિગેરે વસ્તુઓ આત્માને ફસાવનારી છે અને તેના ત્યાગમાં જ આત્માના સાધનનું બીજ રહેલું છે, કેમકે જો તે કંચનકામિની આદિના ત્યાગદ્વારાએ આવેશ, અભિમાન, પ્રપંચ અને લોભને છોડવામાં આવે તો જ આત્માનું શ્રેય કરવાનું બીજ પ્રાપ્ત થઇ શકે. આવી સ્થિતિ હોવાથી જે જે મતના પ્રવર્તકોના પ્રતિબિમ્બો સંયમને, ત્યાગને, શાંતિને, ક્ષમાને યાવત્ વીતરાગતાને સૂચવનારા ન હોય તે પ્રતિબિંબો કોઇ દિવસ પણ મોક્ષને માટે કે ધર્મને માટે આદર્શ તરીકે ગણાય જ નહિં.
જગતમાં નાટક કરનારાઓ અનેક વેષ લે છે પણ તેમાં સાચો વેષ લેનારો નાટકીયો નાટકની અવસ્થા સુધી તો બરોબર લીધેલા વેષને ભજવે છે. જમાનામાં પણ આ વાત સાંભળીએ છીએ કે · હરિશ્ચંદ્ર મહારાજાના વેષને ધારણ કરનારા નાટકીયાએ મહારાણાને પણ તે અવસ્થામાં સલામ ભરી નહીં. વળી સાધુનો વેષ કાઢનાર બહુરૂપીએ દશ હજાર જેવી મોટી રકમને પણ હાથ સરખોએ અડકાડયો નહીં, તો પછી આ અન્યમતના દેવો જો પોતાને દેવ તરીકે કહેવડાવવા માંગે છે તો પછી તેઓએ દેવાતાઓની સાચી છાયા તો રાખવી જોઇતી હતી. આ બધું વિચારીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે -
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
આ ચાર બાહ્ય વસ્તુઓ આપણી મુદ્રારૂપ છે, અર્થાત્ કેવલજ્ઞાનાદિક આત્મીયગુણો અને અન્તરાયક્ષયાદિક
स्थिरे च ।
મૈં શિક્ષિતેયં પરતીર્થનાથૈનિનેન્દ્રમુદ્રાઽપિ આત્મીયગુણોનાં કારણો તો આત્મામાં જ રહેલા તવાન્યતાસ્તામ્ ર્ ॥ હોય છે અને તેનું અનુકરણ કોઇ ન કરી શકે એ સ્વાભાવિક છે, છતાં આ આપની મુદ્રા જે છે તે તો બાહ્યવસ્તુ છે, છતાં આપની આવી નિર્મલ અને આદર્શરૂપ મુદ્રાને પણ પરમતના
(અયોગ્યવ્યવચ્છેદ્વાત્રિંશિકા)
હે જીનેશ્વર ભગવાન ! આ તમારી મુદ્રા
છે
આ
૧ તમારું શરીર પર્યંકાસને પ્રતિષ્ઠિત છે અર્થાત્ નથી તો પ્રહાર કરવાને તૈયાર થયેલા મનુષ્યની માફક વિષમાસનવાળું, તેમ નથી તો કામચેષ્ટામાં આસકત થયેલા મનુષ્યની માફક વિવિધ અધમચેષ્ટાને દેખાડનારું, પણ માત્ર તમારું શરીર પર્યંકાસને જ રહેલું છે ૨ વળી તમારું શરીર કોઇપણ પ્રકારના ક્રોધઅભિમાન આદિ વિકારોથી
અધિષ્ઠાતાઓએ ગ્રહણ કરી નથી, તો પછી આપના અત્યંતર એવા કેવલજ્ઞાનાદિક ગુણો અને અન્તરાયાદિદોષોનો અભાવ જે ખુદ દેવત્વનો સદ્ભાવ જણાવનાર અને કુદેવત્વનો અભાવ જણાવનાર છે તેને તો તેઓ બિચારા ધારણ કરેજ ક્યાંથી ? આ બધી હકીક્ત ઉપરથી વાચકવર્ગ જોઈ શકશે કે અન્યમતવાળાઓ અને જૈનમતવાળાઓ
રહિત હોવાને લીધે સર્વથા શિથિલ છે. અર્થાત્
ક્રોધથી ધમધમેલા અને માનથી માતા થયેલા મનુષ્યોના મસ્તક અને ભુજાદિક અંગો જેમ સ્તબ્ધ હોય છે તેવી રીતે તમારા શરીરમાં અંશે પણ સ્તબ્ધતા નથી ૩ ક્રોધ માન માયા કે લોભમાં વહન
બન્ને પણ ઇશ્વર અવતાર અને તેની મૂર્તિ એ ત્રણે વસ્તુને માને છે, પણ અન્યમતના હિસાબે નિર્મલ અવસ્થામાં રહેલો ઇશ્વર તે મલિનઅવસ્થામાં આવી અવતાર ધારણ કરે છે અને તે મલિન અવસ્થાની
કરી રહેલા જીવોની દૃષ્ટિ જ્યારે લાલવિગેરે અનેક મૂર્તિઓ તે તે દેવના ભક્તોને પૂજ્ય તરીકે ગણાય
પ્રકારના રંગોને ધારણ કરી અને વિકારોને દર્શાવતી ફાટેલી અવસ્થામાં રહે છે ત્યારે આપની દૃષ્ટિ ધ્યાનદશામાં મગ્ન એવા મહાપુરૂષોની દૃષ્ટિની માફક માત્ર નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હોય તેવી રીતે આપની પવિત્ર દૃષ્ટિ છે ૪ સંસારમાં ક્ષણમાત્ર ક્રોધવાળા થનારા, ક્ષણ માત્રમાં ક્ષમાવાળા થનારા, ક્ષણમાત્રમાં વૈભવાદિ ઉપર રાગ ધરવાવાળા અને ક્ષણ માત્રમાં સમગ્ર જગત ઉપર વૈરાગ્ય ધારણ કરનારા જીવોની દૃષ્ટિ ક્ષણે ક્ષણે નવી નવી સ્થિતિને ધારણ કરી ચંચળતાને પામે છે. જ્યારે આપણી દૃષ્ટિ કેવલ નાસિકાના
છે. જ્યારે જૈનમતના હિસાબે ચાહે તો સામાન્ય આત્મા હો, ચાહે કેવલી મહારાજનો આત્મા હો, ચાહે ગણધર મહારાજનો આત્મા હો, ચાહે તીર્થંકર મહારાજનો આત્મા હો, પણ તે સર્વ આત્માઓ અનાદિકાળથી મલિન અવસ્થામાં હતા અને વીતરાગપણાને પામેલા આત્માને અવતાર હોતો જ નથી, તેથી તે ત્રિલોકના તીર્થંકર વિગેરેનો અવતાર પણ ઘાતિ અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોથી મલિનપણાની સાથે થયેલો હતો, પણ તેવા મલિન અવતારમાંથી તે મહાપુરૂષોએ આત્માને સર્વથા નિર્મલ કરવારૂપ ઈશ્વરપણું મેળવ્યું અને તેથી તે મહાપુરૂષોની મૂર્તિઓ પણ તે નિર્મળ અવસ્થાને
અગ્રભાગ ઉપર ગઇ છે; એટલું જ નહીં, પણ તેવી
ને તેવી રીતે સર્વ અવસ્થામાં નાસિકાના અગ્રભાગ ઉપર નિયમિતપણે રહેવા સાથે સ્થિરપણે રહે છે.
ધારણ કરવાવાળી બનાવવામાં આવી, એટલે અન્યમતના હિસાબે તેઓના પરમેશ્વરની મૂર્તિઓ મલિનદશામાં મ્હાલવાવાળી હોઇ મલિનદશાના
वपुश्च पर्यंकशयं श्रथं च दशौ च, नासानियते
Page #557
--------------------------------------------------------------------------
________________
૪૫૭
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૩-૭-૧૯૩૭ મનોરથોને ધરવાવાળાને માટે જ પૂજ્ય હોઈ શકે વાત ઉપકારી તરીકે જણાવવામાં આવે છે તે વાત અને જૈનમતના હિસાબે ભગવાન જીનેશ્વરની મૂર્તિ પણ પ્રાચીનકાળમાં ચાહે તેમ અંધશ્રદ્ધાથી લોકોએ સમગ્રકષાય રહિતપણાને લઈને વીતરાગતાને માની લીધેલી હોય, પણ વર્તમાનકાલમાં વિજ્ઞાનના ધારણ કરવાવાળી છે. ભગવાનની અવસ્થા તે પ્રચારને લીધે શિક્ષિત થયેલો વર્ગ પૃથ્વી-અબરખઅત્યંત નિર્મલ સ્વરૂપને ધારણ કરવાવાળી પત્થર-કોયલા આદિકની અમુક વર્ષને આંતરે સ્વયં સ્પષ્ટપણે જણાય તેવી રીતે મૂર્તિમાં પણ અવસ્થા ઉત્પત્તિ દેખીને કોઈપણ પ્રકારે પૃથ્વીને બનાવનાર ધારણ કરવામાં આવી એટલે જેઓને શાશ્વત સુખમય તરીકે પરમેશ્વરની મહત્તાને ગાવાને તૈયાર થઈ એવા મહોદય સ્વરૂપ મોક્ષપદને મેળવવું હોય શકેજ નહી. વળી હવાને જાણનારો અને તે હવા તેઓને આ સર્વથા નિર્મલ એવા ઈશ્વર અવતારની દ્વારા એજ પાણીની ઉત્પત્તિને હવાની કૃત્રિમ અને આદર્શરૂપ મૂર્તિની જ સેવા કરવાની અને તેનાં જ નવી ઉત્પત્તિને અનુભવનારો મનુષ્ય હવા અને દર્શન કરવાની જરૂર ગણાય વળી એ વાત પણ પાણી પરમેશ્વરે આપ્યાં છે એમ કહેવાને માટે ધ્યાનમાં રાખવાની છે કે અન્યમતવાળા પોતાના કોઈપણ દિવસ અંધશ્રદ્ધા વિના તૈયાર થઇ શકેજ દેવોનું જે દર્શન, ભજન પૂજનદ્વારાએ આરાધન કરે
નહિ. વનસ્પતિની ઉત્પત્તિ ખેતર, વરસાદ અને છે તે માત્ર પોતાને પોતાના પરમેશ્વરે જન્મ આપ્યો,
મનુષ્ય પ્રયત્નથી થતી દેખનારો મનુષ્ય તે ઋદ્ધિ આપી, પૃથ્વી, પાણી, હવા, અગ્નિ, વનસ્પતિ
વનસ્પતિદ્વારાએ ભગવાનના ઉપકારને માનનારો વગેરે બાહ્યસુખનાં અને જીવનનાં સાધનો આપ્યાં,
થાય એ વાત પણ સંભવી શકે જ નહિ. તે બધુ ઉપકાર તરીકે ગણીને તેના જ બદલામાં તેઓ પોતાના પરમેશ્વરનું પૂજન આદિ કરે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય લોકોએ માનેલો તત્વદૃષ્ટિએ વિચારીએ તો ધર્મીષ્ઠ મનુષ્ય તો ગર્ભ, ઇશ્વરનો ઉપકાર જાઠો અને આરોપિત છે, છતાં જન્મ જરા અને મરણની અવસ્થાને દુઃખરૂપ જ પણ તે પૃથ્વી આદિક દવાના ઉપકાર દ્વારાએ ગણે છે. તો પછી શું આવા દુઃખોને દેનાર તરીકે નોકરચાકર જેમ રાજામહારાજાનું આરાધન કરે તેમ ભગવાનને ઉપકારી માને છે ? વળી ઋધ્ધિ-સમૃદ્ધિ ભક્તદ્વારાએ થતું ભગવાનનું આરાધન કોઇપણ વિગેરે સંસારના સર્વ જીવોને મળેલાં હોતાં નથી, પ્રકારે આત્માના અંશને પણ સ્પર્શી શકે નહિં. કિન્તુ આંગળીના ટેરવે ગણી શકાય તેવા ઓછી અન્યમતના દેવ તેના અવતાર અને ઉપકારને માટે સંખ્યાવાળા લોકોજ કોઇક કોઇક સ્થાને સંપૂર્ણ ઉપર પ્રમાણે જ્યારે સ્થિતિ છે, ત્યારે ત્રિકાલાબાધિત ઋદ્ધિ-સમૃદ્ધિવાળા હોય છે અને તેથી એમ ચોક્કસ જૈનશાસનથી મનાયેલા ભગવાન જીનેશ્વર માનવું પડશે કે તે ઋદ્ધિ-સમૃદ્ધિ વિગેરેનું મળવું મહારાજના અંગે અવતાર-દેવત્વ અને ઉપકારની પોતાના પુણ્યના હિસાબે જ છે, છતાં પરમાનંદપદની કંઈક જુદી જ સ્થિતિ છે તે હવે વિચારીએ. પ્રાપ્તિમાં પરાયણ થયેલા પ્રાણીઓ તો ઋદ્ધિ-સિદ્ધિ- રત્નત્રયી આરાધવાના ઉદ્દેશો સમૃદ્ધિ-સત્તા-વૈભવ-ઠકુરાઈ યાવત્ સાહેબીને કર્મ
શ્રીજીનેશ્વર મહારાજના શાસનમાં દેવ ગુરૂ રાજાના મોહસુભટની એક દુષ્કાષ્ય જ્વાલા તરીકે ગણે છે. તો શું તેવી જ્વાલામાં ફસાવનાર આત્મા
અને ધર્મની આરાધનાના ઉદેશો જુદા જુદા હોય એક અંશે પણ વૈરાગ્યવાસિત આત્માને ઉપકારી
વી છે, અને તેથી તેના આરાધનાના પ્રકાર પણ જુદાજ થયો ગણાય ખરો ? પૃથ્વી વિગેરે આપવાની જે હોય છે. ભગવાન જીનેશ્વર મહારાજને આરાધનાનો
Page #558
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ઉદેશ જુદો હોવાથી જ નીચે પ્રમાણે દેવને અંગે જીનેશ્વરની હયાતિ સાથે જૈનધર્મની જૈનોનું મંતવ્ય રહે છે.
અનાદિની હયાતિ सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः। એવી રીતે જિન તરીકે ઓળખાવવામાં
યથાસ્થિતાથ વાલી ૪, વોન વ્યક્તિ તરીકેનો કોઇનો પણ સંબંધ નથી અને માત્ર પરમેશ્વર: આશા
ગુણ તરીકેનો સંબંધ છે. તેથી જો તે રાગદ્વેષને
જીતવાના ગુણે કરીને જિન તરીકે ગણાતા પુરૂષની. અર્થાત્ જૈનો પોતાના પરમેશ્વરને માનતાં
જો અનાદિ હયાતિ ન માનીએ તો એમ સ્પષ્ટ માનવું વ્યક્તિ તરીકે પરમેશ્વરની માન્યતા રાખતા નથી પડે કે અત્યારસુધીનો સર્વકાલ ગુલામી કરવાવાળા અને તેથી જ જૈનશાસન અગર જૈનધર્મ, જૈનદર્શન,
આત્માઓથી જ ભરેલો હતો. કોઇપણ આત્મા જૈનમત એવા શબ્દો રાખવામાં આવ્યા છે, પણ અનાદિથી અત્યાર સુધીમાં આત્મીયગુણોના રિષભદર્શન, અજીતદર્શન, યાવત્ વીરદર્શન કે વિકાસને કરવા પૂર્વક કર્મની કઠોરતાને કુટવાવાળો વીરમત એવા શબ્દો રાખવામાં આવ્યા નથી. થયોજ નથી. આવી માન્યતા કરવી પડે. જો કે આવી વ્યક્તિના નામથી નહિં મનાતો જેનધર્મ માન્યતામાં પણ પરમાર્થથી કર્મના કઠોર કર્તવ્યોના જૈનધર્મ સિવાય સર્વ આર્ય અનાર્ય ધર્મો માત્ર
નાશને માન્ય સિવાય બીજો રસ્તો તો નથી જ કેમકે વ્યક્તિના નામે જ માનવામાં આવેલા છે. જેમકે
2 અનાદિના કોઇપણ કાળમાં તેવા રાગદ્વેષને વિષ્ણુના નામે વૈષ્ણવધર્મ, શિવના નામે શૈવધર્મ,
જીતવાવાળા પુરૂષની હયાતી હતી જ નહિ, એવું
સિદ્ધ કરવા માટે વાસ્તવિકરીતે અનાદિના ક્રાઇષ્ટના નામે ક્રશ્ચન, જેમ આ પ્રાચીન ગણાતા
જ્ઞાનવાળાની જરૂર પડે અને એવો જે અનાદિના અન્યદર્શનના ધર્મો વ્યક્તિથી જ પ્રચલિત થયેલા
જ્ઞાનવાળો હોય તે જિન અને સર્વજ્ઞ સિવાય બીજો છે અને બારીકદૃષ્ટિથી વિચારીએ તો તે વ્યક્તિથી બની શકે નહિ. એટલે કહેવું જોઇએ કે શ્રદ્ધાદ્વારાએ પ્રચલિત થયેલા હોવાને લીધે તે તે ધર્મને તે તે જિન તીર્થકર કે અરિહંતને અનાદિથી પરંપરાએ વ્યક્તિનો જન્મ પછી જ માનવાનો વખત રહે, અને હયાતિવાળા માનવા જોઇએ અને અનાદિની તેથી કોઈપણ અન્યદર્શનવાળો પોતાના દર્શનને કે પરંપરાનો નિષેધ પ્રામાણિકપણે કરવો હોય, તો પણ પોતાના મતને અનાદિની હયાતીવાળો માની શકે અનાદિના નિષેધને જાણનારા માનવા જ જોઈએ, જ નહિ. પણ જૈનદર્શનના હિસાબે આ અને તેથી જીનેશ્વર આદિ જેવી સર્વગુણસંપન્ન અવસર્પિણીના અંગે કે અતીત કે અનાગત એવી વ્યક્તિઓની પરંપરા માનવી જ પડે. ઉત્સર્પિણીના અંગે થતા ચોવીસ ચોવીસ જધન્યાદિભેદે થતું ધર્મનું આરાધન. તીર્થકરોમાં કોઈપણ જીનનામની તીર્થંકરનામની કે વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની અહનામની વ્યક્તિ થયેલી જ નથી. અર્થાત્ જીન છે કે ધર્મનું આરાધન અનાદિથી ન થતું હોય અને તીર્થકર કે અહત્ જેવાં નામો કેવલ ગુણ અને ક્રિયાને ધર્મને મધ્યપણે આરાધન કરનાર જો અનાદિકાલથી જ સુચવનારાં છે અને તેથી કોઇપણ કાલે કોઈપણ હોય એમ ન માનીએ તો ભગવાન જીનેશ્વરદેવોને જીવ રાગદ્વેષ વિગેરે ધાતિકર્મને જીતવાવાળો થાય જીનેશ્વરપદને મેળવવાને લાયકની સ્થિતિ આવવાનો તો તેને જિન કહી શકાય.
વખત જ ન થાય.
Page #559
--------------------------------------------------------------------------
________________
૪૫૯
શ્રી સિદ્ધચક્ર
કારણ કે ઉત્કૃષ્ટગુણોની આરાધના જેમ નિર્બીજ અંકુરા ન હોય, તેની માફક જધન્ય અને મધ્યગુણોને આરાધવારૂપી બીજ સિવાય બની શકે જ નહિ. અને તે જધન્ય તથા મધ્યમ આરાધના કરનાર સ્વંય સર્વથા સંપૂર્ણ આત્મબલવાળો ન હોય. તેથી તેને અન્ય ઉત્કૃષ્ટ મધ્યમ કે જધન્યરૂપે ધર્મને આરાધના કરનારના આલંબનની અવશ્ય જરૂર રહે, એટલે કહેવું જોઇએ કે સર્વોત્કૃષ્ટ આરાધન
કરવામાં તત્પર એવા જીવોની પરંપરા અનાદિની છે તેમ મધ્યમ અને જધન્ય આરાધનાવાળાની પરંપરા પણ અનાદિની રહે. આ બધી વસ્તુ વિચારતાં જીનેશ્વર ભગવાન જે ઉત્કૃષ્ટ આરાધનાના ફલરૂપ છે તથા આચાર્યાદિ ગુરૂમહારાજ કે જેઓ ત્રિવિધ આરાધનાના માર્ગમાં પ્રવર્તેલા છે અને આત્માની નિર્મળતાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતો મોક્ષમાર્ગ જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સભ્યશ્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ છે જે એવો અને હિંસા, જાઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહાદિ પાપોથી નિવર્તવારૂપ તે પણ અનાદિનો છે.
ધર્માધર્મ અનાદિ હોવાથી પુણ્યપાપ પણ અનાદિના છે.
વાચકવૃંદે આ વસ્તુ બારીકાઇથી સમજવાની છે કે પુણ્ય કે પાપ કે ધર્મ કે અધર્મ વસ્તુરૂપે કોઇના બનાવેલા નથી, કેમકે પુણ્ય કે પાપ ધર્મ કે અધર્મરૂપી વસ્તુ જો નવી બનેલી હોય તો તે પુણ્યપાપ આદિ બનવાની પહેલાં હિંસા આદિક નહિં કરનારને પણ પાપ લાગી જતું હતું અને અધર્મ થઇ જતો હતો એમ માનવું પડે અને સાથે સાથે હિંસાદિ કરનારને પણ પાપ અને અધર્મ લાગતો જ નહોતો એમ માનવું પડે, વળી એવી જ રીતની માન્યતા કોઇપણ સમજુ કોઇપણ કાળે યુક્તિને સમજનારો હોય તો ધરાવી શકે નહિ, અને જ્યારે આવી રીતે વસ્તુસ્થિતિ છે તો યુક્તિને સમજનારાઓએ એ માનવું જ જોઇશે કે હિંસાદિના પરિહારમાં અનાદિથી જ ધર્મપણું રહેલું છે અને
તા. ૨૩-૭-૧૯૩૭
હિંસાદિકના આચરણમાં અનાદિથી અધર્મપણું રહેલું જ છે, અને આવી રીતે પુણ્ય પાપ ધર્મ અધર્મને અનાદિ માનવાથી દેવ અને ગુરૂ નામના બે તત્વો પણ અનાદિના માનવા જ પડે. જીનેશ્વરો વસ્તુના બનાવનારા નથી હોતા, પણ બતાવનારા હોય છે.
આ જગા પર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દીપક અગર સૂર્ય જેવી પ્રકાશક વસ્તુ દૃશ્ય એવા પદાર્થને બતાવનાર હોય છે, પણ બનાવનાર હોતી નથી, તેવી જ રીતે જૈનશાસનના હિસાબ પ્રમાણે પુણ્ય પાપ ધર્મ કે અધર્મ જેવી અનાદિકાળથી સ્વભાવે સિદ્ધ વસ્તુ ભગવાન જીનેશ્વરો બનાવનારા નથી, પણ બતાવનારા છે. યાદ રાખવું કે અહિં ધર્મને બનાવનારા નથી પણ બતાવનારા છે એમ જે કહેવાય છે તે હિંસાદિક વગેરેના ત્યાગરૂપ આચરણમાં ધર્મપણાનો સ્વભાવ તેઓ અવિધમાન હોય તો પણ ઉત્પન્ન કરતા હોય અને તેથી બનાવનાર બનતા હોય તેમ બનતું નથી. પણ હિંસાદિકના પરિહારનું આચરણ કરવું તે રૂપ જે ધર્મ તેને તો તે સંપૂર્ણપણે બનાવનારા એટલે ધર્મના આચરણને સંપૂર્ણપણે કરનારા છે. તેથી પોતાના આત્મામાં ધર્મને બનાવનારા છે એમ માનવામાં અડચણ નથી, પણ તે હિંસાદિના પરિહારના આચરણમાં ધર્મનો સ્વભાવ ન હોય અને તેને બનાવી દેવો એવા રૂપે ધર્મને બનાવનારા ભગવાન જીનેશ્વરો હોય તેમ નથી જ. ધર્મને બતાવનારા જે બને છે તે પણ ધર્મનું સ્વરૂપ કે જે કેવલ અતીન્દ્રિયદર્શીઓથી ગમ્ય હોય છે. કારણ કે તે ધર્મ પુદ્ગલના વિકાર કે પુદ્ગલસ્વરૂપે નથી, કિન્તુ તે કેવલ આત્માની પરિણતિરૂપ અને તે પરિણતિની શુદ્ધતાને અંગે આવતા કર્મના રોકાણરૂપ સંવર અને આવેલા કર્મના નાશરૂપ જે છે તે નિર્જરા સ્વરૂપ હોવને લીધે પરમકૈવલ્યને ધારણ કરનારા મહાત્માઓથી જ તે જાણી શકાય છે. આ બધી હકીક્ત વિચારતાં સુજ્ઞપુરૂષોને જરૂર એ વાત કબુલ
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૬૦
કરવી પડશે કે જગતના તારક અને ઉદ્ધારક મહાપુરુષને સર્વપદાર્થોનું જ્ઞાન હોવું એ પહેલ નંબરે જરૂરી છે, એ તેથી જ જૈનદર્શનવાળાએ અરિહંત ભગવાનને પરમેશ્વર માનતાં પહેલે નંબરે સર્વજ્ઞપણાના ગુણને આગળ કર્યો છે. ઇશ્વરમાં સુખાદિના કર્તુત્વની માન્યતાનો
નિરાસ
જીવોના
આગળ આપણે જોઈ ગયા છીએ કે અન્યમતવાળાઓની પોતાના દેવને માટે જેમ ભૌતિકપદાર્થો દેવાથી કે ભૌતિકપદાર્થના ઉત્પન્ન કરવાથી અગર સદ્ગતિ દુર્ગતિ દેવાથી પરમેશ્વરની ઉપકારિતા મનાયેલી છે તેમ શ્રીજીનેશ્વર મહારાજના શાસનમાં પરમેશ્વરનું પરોકારિપણું માનવાને અંગે ભૌતિક પદાર્થનું દાન કે ઉત્પત્તિ અગર સદ્ગતિ દુર્ગતિનું દેવુંએ કોઇપણ પ્રકારે પરમેશ્વરના ઉપકાર તરીકે માનવામાં આવતું નથી એ સર્વ ચીજોનું મળવું અને ઉત્પન્ન થવું તે તે કર્મને આધીન જ માનવામાં આવે છે કેટલાક તર્કવાદિઓ તરફથી શંકા કરવામાં આવે છે કે કર્મ એ જડ પદાર્થ છે અને તેથી તેને આત્માને વળગવાનું પણ ભાન ન હોય, સુખ દેવું કે દુઃખ દેવું તેનું પણ ભાન ન હોય, માટે તે કર્મ ભૌતિકપદાર્થની પ્રાપ્તિનું કારણ કે સુખ દુઃખની પ્રાપ્તિનું કારણ બની શકે નહિં, અને તેથી સર્વશક્તિમાન પરમેશ્વરને જગતને સુખ દુઃખના કરનારા કે સુખ દુઃખનાં સાધનો ઉત્પન્ન કરનારા માનવા તે જરૂરી છે. પુદ્ગલોની શક્તિ અને સ્વભાવ
આવા તર્કના સમાધાનમાં સમજવાનું કે જે લોકો પુદ્ગલના સ્વભાવને અને પુદ્ગલની શક્તિને સ્વપ્ને પણ સમજનારા ન હોય તેવા જ લોકો આવા તર્ક કરી શકે. કેમકે સમજદાર મનુષ્યો તો સારી પેઠે સમજી શકે છે કે દરેક જાતના પુદ્ગલો પોતપોતાની શક્તિ અને પોતપોતાના સ્વભાવને ધારણ કરનારા હોય છે. સામાન્યરીતે શ્વાસ, વચન,
તા. ૨૩-૭-૧૯૩૭
મન, કાયા વિગેરેનાં પુદ્ગલો કેવા કેવાં ભિન્ન સ્વભાવવાળા અને કેવી કેવી ભિન્ન શક્તિવાળાં છે તે વાત વર્તમાન જમાનામાં વધારે સમજાવવી પડે તેમ નથી. વળી ક્ષણે ક્ષણે કેવી કેવી રીતે હવાદ્વારાએ પુદ્ગલનું શરીરમાં પ્રવેશ થાય છે અને તે પુદ્ગલો ટુંકી લાંબી મુદ્દત સુધી કેવી રીતે અસર કરે છે અને તે બધી સારી અગર નરસી અસરમાં મનુષ્યનું મન હોય કે ન હોય તો પણ તે પુદ્ગલો તેના નિયમ પ્રમાણે સારી કે નરસી અસર કર્યાંજ જાય છે માટે સુજ્ઞપુરષોને એ માનવું ઘણું સહેલું છે કે ચેતનનો સહકાર હોય અગર ચેતનનો સહકાર ન હોય; એટલુંજ નહિ, પણ ચેતનની ધારણા હાય જેવી વિરૂદ્ધ હોય તો પણ તે તે જાતના જુદાં જુદાં પુદ્ગલોમાં કંઈપણ કરવાનું સામર્થ્ય નથી અગર . પુદ્ગલની કંઇપણ ક્રિયા બની શકતી નથી એમ કહેવું અગર માનવું એ એક અંશે પણ અક્કલવાળા મનુષ્યને શોભતું નથી. વાચકવર્ગ વસ્તુના સામર્થ્ય
વિચારને માટે નીચેની વિગત ઉપર ધ્યાન રાખવાની
જરૂર છે.
(૧) શું સાકર જેવા પદાર્થની કદાચ ચેતન મીઠાશ લેવાનો વિચાર નહિ રાખતાં કટુકતાનો સ્વાદ લેવાનો વિચાર કરે તો શું તે કડવી થાય ?
(૨) કરીયાતુ, વિગેરે સ્વભાવે કરીને કડવા પદાર્થો જે જે જગતમાં છે તે મીઠાપણાની બુદ્ધિથી કોઇ મનુષ્ય ખાવા માગે તો શું તેમાંથી મીઠાશને તે ચાખી શકે ખરો ?
(૩)મરચાંની તીખાશ છે એ સ્વભાવિક પણે સિદ્ધ જ છે છતાં તે મરચાં મને બળતરા ન કરો એવું ધારી લે તો તેટલા માત્રથી શું મરચાં ખાતાં બળતરા ન કરે ? અગર શું તે મરચાં ઠંડકની બુદ્ધિથી ઠંડક કરશે ?
(૪) વિષને ભક્ષણ કરનાર મનુષ્ય એને મારનાર તરીકે ન ધારે અગર મૂર્ખતાથી તેને જીવાડનાર તરીકે ધારે તો શું તેટલા માત્રથી વિષ
Page #561
--------------------------------------------------------------------------
________________
૪૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ મારનાર નહિ થાય, અને જીવાડનાર થાય એમ પદાર્થોને તે તે વખત ગ્રહણ કરે છે. હવે જો બને ખરું ? કહેવું પડશે કે ચેતનની સ્કાય જેવી પરમેશ્વરને તેમાં કર્તા તરીકે માનીએ તો ઇચ્છા હોય તો પણ તેની દરકાર કર્યા વિના જગતના વિષવિગેરેમાં મારણાદિ સ્વભાવ માનવાનો વખત પુગલો પોત પોતાના સ્વભાવ અને શક્તિ પ્રમાણે જ રહે નહિ; એટલું જ નહિ, પણ મરણ મારણ હરહંમેશ વર્યા જ જાય છે. અટેલે પુગલમાં આદિની ઇચ્છાએ વિષાદિને લેવાનું ન રહે, પરંતુ સામર્થ્ય નથી એમ કોઈપણ પ્રકારે બુદ્ધિમાનોથી કહી
પરમેશ્વરની જ્યારે મરજી હોય ત્યારે તે તે પદાર્થ શકાય જ નહિ.
તે તે કાર્ય કરનારો થાય એમ માનવું પડે, અને આત્માની સાથે કર્મનો સંબંધ અને તેની તેમ માનવાથી ઈશ્વરની મરજી આપણે ન જાણીએ કાળાંતરે થતી અસર
ત્યાં સુધી કોઈપણ સારા કે નરસા બનાવને માટે જેવી રીતે મનુષ્યની શારીરિક પ્રકતિના સારે કે નરસા પદાર્થ ગ્રહણ કરવા તે મૂર્ખતા સિવાય પ્રમાણમાં પુગલોનો પ્રવેશ તેના શરીરમાં થાય છે બીજાં કશું ગણાય જ નહિ કદાચ કહેવામાં આવે અને તે પુગલોનો પરિણામ તે શરીરવાળા જીવને કે ઇશ્વરની મરજી સાકર વિગેરેમાં મીઠાશ વિગેરે વેઠવો જ પડે છે તેવી રીતે આત્માને પણ જે જે રાખવાની જ છે તે સાકરના પદાર્થનો સ્વભાવ જે ક્ષણે જે જે રૂપે પ્રવર્તવાનું થાય તે તે ક્ષણે તે તે મીઠાશનો હતો તેમાં ઇશ્વરે મીઠાશ રાખવાનો રૂપથી અમુક એવા સૂમપુદ્ગલો કે જેને કર્મ વિચાર કર્યો, વિષનો જે મારણ સ્વભાવ હતો તેમાં કહેવામાં આવે છે તે વળગે જ છે અને જગતમાં ઈશ્વરે મારણ સ્વભાવ રાખવાનો વિચાર કર્યો વિગેરે સારાં અગર ખોટાં ગ્રહણ કરાયેલાં પદગલો કલ્પના બાલચાલને પણ પુરી રીતે શોભે તેમ નથી કાળાંતરે પણ આત્માને અસર કરનારાં થાય છે તેવી તેમ કહેવું પડે. રીતે કર્મપુદગલો પણ પોતાની પરિકપકવ દશા થાય ઇશ્વર શિક્ષા દેવા લાયક છે ? ત્યારે આપોઆપ જજુદી જુદી અસર કરનારા થાય છે. પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે શરદી કે ગરમીની
જગતમાં અણસમજુ મનુષ્યની ક્રિયા
શિક્ષાને પાત્ર બનતી જ નથી, તો પછી આ જગતના અસરથી કંઇક પ્રાણીઓના પ્રાણોનો નાશ થાય છે
જીવો ઈશ્વરની અપેક્ષાએ અણસમજુ કરતાં પણ અને કંઇ નવી નવી ઔષધિઓથી અનેક પ્રકારના રોગોની શાન્તિ થતી પણ સ્થાને સ્થાને દેખીએ
વિશેષ, અણસમજા છે તેથી તેની ક્રિયા સજાને પાત્ર છીએ, તો પછી શુભ અને અશુભ પુદ્ગલોનું ગ્રહણ .
કેમ બને? જગતમાં એ નિયમ છે કે અજ્ઞાનમનુષ્ય
કરેલા ગુન્હાની માફી દેવાય છે. તો પછી જે થવું અને તેને આધારે તે ગ્રહણ કરનારને તેના
કે પરમેશ્વરને પરમ દયાળુ તરીકે કહેવામાં આવે છે. ફલોનું ભોગવવું થાય તેમાં આશ્ચર્ય શું ? શું કોઈ દહાડો પરમેશ્વરે સાકરમાં કડવાશ દેખાડી ?
તે પરમેશ્વર આ જગતના અજ્ઞાની જીવોને પાપની
માફી ન કરે તે કોઇપણ પ્રકારે તેમના દયાળુપણાને કરીયાતામાં મીઠાશ દેખાડી? મરચામાં મોળાપણું
છાજતું નથી. જગતમાં ગુન્હાની હદ ધ્યાનમાં દેખાડયું? ધીમાં ગરમી દેખાડી ? વિષમાં જીવનનું
રાખીને શિક્ષાની સ્થિતિ નક્કી કરાય છે, તો પછી સાધનપણું બતાવ્યું? જો આ માંહેલું કંઇપણ બનતું
પરમેશ્વર જેવો જગતનો દયાળુ સંસારી જીવોના નથી અને વિષાદિક પદાર્થોના તેના સ્વભાવ પ્રમાણે નિયમિત કાર્ય થયાં કરે છે અને તેથી જગતના જીવો
ક્ષણિક જીવનમાં થયેલા પાપોનો નરક જેવો ભયંકર પણ જે જે કાર્યની ઈચ્છા હોય છે તે તે કાર્ય કરનારા
બદલો આપે એ શ્રદ્ધાળુની તો કલ્પનામાં એ આવી
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૬૨
શકે તેવું નથી. જગતમાં એ પણ નિયમ છે કે જે જે દેશની પ્રજા જેવી જેવી રીતે સમજે તેવી તેવી રીતે તે તે દેશની પ્રજામાં કાયદાની જાહેરાત સત્તાધીશોએ સંપૂર્ણ રીતે કરવી જ જોઇએ. કોઇપણ સ્થાને યોગ્ય રીતિએ કાયદાની જાહેરાત કર્યા સિવાય ગુન્હો ઠરાવાતો જ નથી. તો પછી જે પરમેશ્વર કાયદાને પોતાના તરફથી દરકે સ્થાને જાહેર કરે નહિ અને જાણમાં આણે નહિ અને પાપ
અગર દુષ્ટકર્મ થયું છે એમ જણાવીને દુર્ગતિરૂપે સજા કરે એ હકીક્ત સમજી મનુષ્યના હૈયામાં તો ઉતરી શકે તેમજ નથી.
ઉપકારદ્વારાએ જ અપકાર ઢાંકવાની સજ્જનોની રીતિ.
વળી જગતમાં સામાન્ય રીતે પણ જે સજ્જન મનુષ્યો હોય છે તેઓ અન્યનો જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એવો કોઇપણ પ્રકારનો અપરાધ હોય તો પણ તેની માફી આપવામાં જ ઉત્તમતા માને છે. સામાન્ય રીતે શઠપ્રત્યે શાઠય કરવુ તે સજ્જનોનો માર્ગ નથી, પણ સજ્જનોના હિસાબે તો ઉપકારદ્વારાએ જ અપકારને ઢાંકવાનો હોય છે, તો પછી સજ્જનને પણ આરાધવા લાયક અને સજ્જનની પરમ કોટિએ પહોંચેલો પરમેશ્વર બાળ જુવાન કે વૃદ્ધ રોગી કે નિરોગી સુખી કે દુઃખી કોઇપણ જીવના અપરાધની નોંધો કરે અર્થાત્ કોઇપણ અંશે માફીનો રસ્તો જ ન લે અને ક્રમસર અપરાધ પ્રમાણે દંડ આપ્યા જ જાય, એટલું જ નહિ પણ અપરાધના દંડોની ક્રૂરતા કરે જગતના સામાન્ય રીતે ધાતકીમાં ધાતકી મનુષ્યથી નહિ થઇ શકે તેવી બધી જાતની ક્રૂરતા જગતમાં પરમેશ્વર વર્તાવે છે. એવુ માનવા જાય તેવાઓની બુદ્ધિ ન્હેર નથી મારી ગઇ એમ કહેતાં પણ શરમ લાગે એવું છે !
તા. ૨૩-૭-૧૯૩૭
ગુન્હાના ફલને આપનાર ઇશ્વર છે એવી માન્યતામાં થતી આપત્તિ
અજ્ઞાન અને અવાચકપણામાં મનુષ્ય અને ઢોરઢાંખરને પણ ગર્ભ અવસ્થામાં કેવલ દુર્ગન્ધિસ્થાનમાં અજવાળાનું નામ પણ જ્યાં નથી; તેવા સ્થાનમાં અંગોપાંગનું પ્રસારવાનું જેમાં લેશમાત્ર ન બને, મહિનાના મહિના સુધી ગોન્ધી રાખનાર પરમેશ્વર છે એમ માનીએ, તો પછી ખરેખર બુદ્ધિશાળીઓને એમ કહેવું પડે કે એવા
પરમેશ્વરની વાતથી પણ ત્રાસ ત્રાસ થઇ જાય છે. આશ્ચર્યની વાત છે કે જગતના જીવોનો કંઇપણ અપરાધ કર્યો હોય તેને અંગે જગતના જીવો દંડ લે અર્થાત નુકશાન કરે એ જુદી વાત છે પણ જગતના જીવોએ પરમેશ્વરના કયા ગુન્હા કર્યા છે કે જેથી પરમેશ્વર આખા જગતને દંડ દેવા તૈયાર થાય છે. કદાચ કહેવામાં આવે કે જેમ રાજા પ્રજાના પરસ્પર
પણ
થતા ગુન્હાઓનો દંડ ગુન્હેગારોને આપે છે, પ્રજાને કાયદો હાથમાં લેવા દેતો નથી, તેવી રીતે પરમેશ્વર પણ જગતના જીવોમાં પરસ્પર કરાતા અપરાધોનો દંડ પોતે જ દે છે, પણ જગતના જીવોના હાથમાં કાયદો લેવા દેતો નથી, આવું જો કહેવામાં આવે તો કોઇપણ પ્રકારે તે ન્યાયસંગત નથી. કેમકે જો એ ગુન્હાની સજાઓ કરવી તે પરમેશ્વરનું કાર્ય છે એવું ગણાતું હોય તો પછી કોઇપણ રાજાને કોઇપણ ધર્મની અપેક્ષાએ સંન્યસ્ત થવાનું હોત જ નહિ, અને રાજાઓને સંન્યસ્ત થવામાં અંશે પણ કલ્યાણ છે એમ માનવામાં આવે તો પછી તે ઇશ્વરની પણ સજા કરવાની ક્રિયા તે અધમ ગણાવવી જોઇએ, અને તે ક્રિયા બંધ કરવી જોઈએ અને એ બંધ કરવું તે જ શ્રેયસ્કર ગણાવવું જોઇએ. વળી જગતમાં જે કંઇ હિંસા કરીને દુઃખ ઉપજાવે અર્થાત્ કોઈ પ્રાણી ઉપર ભયંકરમાં ભયંકર ધાતકીપણું કરે તો તે ધાતકીપણું વેઠનારા આત્માના પાપનું ફલ છે એમ માનવામાં બે મત થઇ શકે તેમ નહિ. (અપૂર્ણ)
Page #563
--------------------------------------------------------------------------
________________
૪૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
તે સમાલોચના
જ
ભાદરવા સુદ પાંચમના ક્ષયે ચોથનો ક્ષય ૬ જો પૂનમના યે તેરસ અને ચૌદશે પૌષધ પ્રાપ્ત થાય પણ તે સંવછરીનો દિવસ અને તપ કરવા પડે તો ચૌદશની હોવાથી તેનાથી પહેલાની ત્રીજનો ક્ષય કરવો આરાધનાથી ચૌદશ પૂનમ બંનેની આરાધના જોઈએ એ વાતને ન સમજે તે જ પાંચમને થઈ ગઈ એ ક્યાં રહે? એ ચોકખું ન સમજે ત્રીજ કરવા માગે છે એમ બોલે.
તેને શું કહેવું? ક્ષીણ તિથિની આરાધના |
(વર-જૈન) ભેગી માનનાર અને ખોખા માનનારને જ્ઞાનપંચમીના તપવાળાને ચોથાપાંચમનો અઠ્ઠાઈઓ જુદી જુદી તિથિએ ન બેસાડવી અને ત્રીજ ચોથ અને પાંચમનો આઠમ પડે એ પણ ચોકખું જ છે. મનાય છે કંઈ કરવાનું શાસ્ત્રીય વચન છે માટે પૂનમના ક્ષયે અને કહેવાય છે કંઈ ? તેરસના ક્ષયની માફક ભાદરવા સુદ ૭ પુનમે નવમો દિવસ આવે એવી રીતે ઓળી પાંચમના ક્ષયે તે પાંચમ પર્વનો અને તેનાથી આરાધાય છે માટે તમારે આગળપાછળ પહેલી જે સંવચ્છરીની ચોથ તેનો પણ ક્ષય ઓળીનું બેસવું થાય પણ ભેળી આરાધના ન થાય માટે ત્રીજનો જ કરવો એ યોગ્ય માનનાર અને ખોખું માનનારને તો ન થાય જ છે.
એ પણ ચોકખું જ છે ચોથ સુધી આઠ દિવસ ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં ઉદયની વાત લેનારો
બરાબર માનનારા ચૌદશ સુધી બરોબર છે મુખ્યત્ર : કરવાવાળા જેવો જ ગણાય.
માને પૂનમની વૃદ્ધિ અને હાનિ છતાં અઠ્ઠાઈ શ્રીદીપવિજયજી કવિએ ૧૬૭૧માં પૂનમની
અને ઓળી નહિ ફેરવે અને તેથી શાસ્ત્ર અને વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ શ્રી દેવસૂરિવાળા કરતા
પરંપરાના વિરાધક બનશે. હતા એમ સ્પષ્ટ જણાવેલ હોવાથી તે
શ્રી હીરસૂરિજીએ તો પૂનમની આરાધના તિથિપત્રક માન્ય થાય છે.
ચૌદશમાં સમાવી જ નથી. એ હવે ૧૮૯૫ના લેખથી ચાલી આવતો રીવાજ ન ઉસ્થાપકોને ભાન આવ્યું. માને અને ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ * ,
૯ કલ્યાણકોના નામે તિથિ ક્ષયનો હાયડો બીન ત્રીજની વૃદ્ધિ ન કરે તે શાસ્ત્ર અને પરંપરાને
જરૂરી હતો એમ માન્યું તો કલ્યાણ સાચું ઉત્થાપક કેમ ન કહેવાય ?
જણાયા અને માન્યા છતાં જીભ અને કલમ આજની માફક જુના વખતમાં ખોટું બોલી
સીધો રસ્તો ન લે એ નવું આશ્ચર્ય છે ? શાસ્ત્ર અને પરંપરાનો ઉઠાવનારાઓથી મતો
(વીર-કેવી.) નીકળ્યા છે એ સમજાય અને કલ્યાણના
૧૦ પુના અને અમદાવાદથી બુધવાર પક્ષવાળા માર્ગે જવાય તો કલ્યાણ અન્ય પ્રસંગનો અધિકાર ડહોળવો તે તમને જ મુબારક હો.
ખંભાત આવવા તૈયાર ન હોવાથી
- પ્રતિનિધિપણાની હઠ મૌખિક શાસ્ત્રાર્થ અને (વીર. શ્રી કલ્યાણવિજયજી)
9
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ કમીટી ન માનવાથી લિખિત શાસ્ત્રાર્થ , આ પ્રમાણે પડાવશ્યકસૂત્રોમાં ચૈત્યવંદન
બુધવારીયાઓએ ન કર્યો એ ચોકખું જ છે. માટે જ આ મુદ્રા જણાવી છે તો મી. હીરાલાલે ૧૧ એકલી સંવચ્છરી બાબત ચર્ચા નથી માટે તેના નિષેધનો પાઠ આપવો. ચોમાસુ ઉતરે પણ રીતસર મધ્યસ્થળે
પંચાશક ટીકામાં પા. ૨૯/૧ પ્રતિનિધિનો ઢોંગ કર્યા સિવાય કમીટિ માનીને આવશે તો પણ કલ્યાણ છે.
ननु चतुर्विंशतिस्तवादेरेवपाठो योगमुद्रया શ્રી દેવસૂરવાળાના તિથિ પત્રકની મતલબ
विधेयो न तु शक्रस्तवस्य, तंहि समाकुञ्चितवामजानु । જ એ હતી કે જેઓ પૂનમની વૃદ્ધિ કે ક્ષયે
भूमिविन्यस्तदक्षिणजानु र्ललाटपट्टघटितकरતેરસની વૃદ્ધિ કે ક્ષય થાય છે, ચાલીસ વર્ષનો
कुड्मलः पठतीति जीवाभिगमादिष्वभिधीयत इति? રવૈયો નથી પણ સેંકડો વર્ષની પરંપરા છે.
सत्यम्, केवलं नानन्तरोक्तविशेषणयुक्त एव तं વૃદ્ધિ અને ક્ષયમાં તો બુધવારીયાઓ પણ
पठतीति नियमोऽस्ति, पर्यङ्कासनस्थः शिरोधिनिછતા ઉદયને ખસેડે છે અને અછતા ઉદયને
वेशितकरकोरकस्तं पठतीत्यस्याऽपि ज्ञाताधर्मલે છે. ભેળસેળ કે ખોખાવાદી ન થવું હોય
___ कथासु दर्शनात्। तथा हरिभद्राचार्येणाऽपि તેને તો પૂનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય
चैत्यवन्दनवृत्तौ-"क्षितिनिहितजानुकरतलो વૃદ્ધિ માનવી પડે અને તે જ હિસાબે ભાદરવા
भुवनगुरौ विनिवेशितन-यनमानसः प्रणिपातदण्डकं સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ
पठति" इत्यस्य विध्यन्तर-स्याभिघानात्। ततोऽस्य માનવી જ પડે- સાચું સમજે તે તો ગુરૂવારની
पाठे विविधविधिदर्शनात् सर्वेषां च तेषां જ સંવચ્છરી કરે બુધવારીયા પુના કે
प्रमाणग्रन्थोक्तत्वेन विनयविशेषभूत-त्वेन च અમદાવાદથી નીકળવા તૈયાર નહોતા એ હવે
निषेधुमशक्यत्वाद्योगमुद्रयाऽपि शक्रस्तव-पाठो न
विरूध्यते. विचित्रत्वान्मुनिमत्तानाम्। न चैतानि છૂપું નથી પુરાવા ન માનવા અને ગપ્પ હાંકવી
परस्परमति विरूद्धानि, सर्वैरपि विनयस्य એ બુધવારવાળાઓને શોભે.
(મુંબઈ-ગોરધન)
સર્શિતત્વારિત્તિ
પડાવશ્યક સૂત્ર પા. ૬ (કહી નીચે પ્રાણે ચૈત્યવંદન ડાબો ઢીંચણ ઉભો કરી કહે. તે આ પ્રમાણે)
આ પ્રમાણે શ્રી પંચાલકજીમાં શકસ્તવ માટે બંને પ્રકાર હોવાથી ભૂલ કહેનારે ભૂલ સુધારવી જોઈએ. (જૈ. સ. હીરાલાલ)
*
*
Page #565
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાના ૪ થી ચાલુ)
૪ ઓટલે બેઠેલ સાધ્વી ઉપર માંડવા જેવું બાંધવાનો પ્રયત્ન સોસાયટીએ શું કર્યો? ૫ સાધ્વીને આવી હઠ નહીં પકડવા અને શાસનની હેલનાના બચાવને માટે અન્ય સ્થાને જવા આ સોસાયટીના કયા કયા મેમ્બરોએ પ્રયત્ન કર્યો ? અને કર્યો હોય તો તે કેમ હેન્ડબીલમાં સૂચવવામાં આવ્યો નથી.
૬ આવી રીતે જ્યારે સોસાયટી તરફથી હેન્ડબીલ નીકળ્યું છે ત્યારે સ્પષ્ટપણે માની શકાય કે જાહેર પેપરોમાં ખબર પત્રી તરીકે તે બાબતના શાસનની હેલના કરનારા આવતા લેખો તે તો એના જ હોય અને જો તેમ હોય તો ખરેખર સોસાયટીને ઓછું શરમાવવા જેવું નથી. વળી સાધ્વીજીને અનશનના નામે ખોટી બૂમ ઉડાવીને હદ બહારનો જુલમ છે કારણ કે ખબર પ્રમાણે હજુ તો સાધ્વી આહાર પાણી વાપરે છે પણ કદાચ જો તે સાધ્વી જાહેર આવેલા સમાચારોથી શરમાઈને કે કોઈપણ કારણથી અનશન કરી નાખે તો તે અકાળે સાધ્વી હત્યાનું પાપ ખરેખર સોસાયટીને માથે જ ચઢે. આ બાબતમાં સોસાયટીથી ના પડાય જ નહીં.
૭
८ જે સોસાયટી એક પુરૂષ વ્યક્તિને માટે અમદાવાદ, પાટણ અને મુંબઈમાં કોર્ટની હાજરીમાંથી તનતોડ ઉદ્યમ શાસનની હીલના બચાવવાને માટે કરતી હતી તે સોસાયટી આજે શાસનથી ♦ કેવી હાથ ધોઈ બેઠી છે કે સાધ્વીની પાસે નવાબ સાહેબ પાસે ફરિયાદ કરાવવા તૈયાર થઈ સાધ્વીને કોર્ટમાં લઈ જાય છે.
૯ મુંબઈના સોસાયટીના સુકાનીઓના તારથી સંવચ્છરી કરવાના વારના નિર્ણય માટે આચાર્ય મહારાજાઓનો જામનગરથી વિહાર થયો હતો છતાં ખંભાતની સોસાયટીવાળાઓએ સાધ્વીના પ્રસંગને અંગે એ વિહાર થયો છે એમ જન્મભુમિ વિગેરેમાં જણાવી શાન્તિની ચાહનાવાળા આચાર્યોને વગોવી બીજા ગામોના સંઘોમાં ઉશ્કેરણી થાય તેવું લખી હદ બહારના જુલમ કર્યો છે. (આશા છે કે મુંબઈના સોસાયટીના સુકાનીઓ વિહાર અને તેના અટકાવની યથાસ્થિત હકીકત ખંભાતની સોસાયટીને જણાવે અને જુઠા લખાણો કરવામાં ઝુકી પડેલી તે સોસાયટીને બચાવશે અગર તેની સાથેનો અસહકાર અને અસંમતપણું જાહેર કરશે.)
૧૦ ખંભાતની સોસાયટીના પક્ષકારોએ સંવચ્છરીના વારના ભેદને અંગે એટલું બધું ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે કે સાંભળવા પ્રમાણે તપસ્યાવાળા વિહાર કરીને આવેલા અને માત્ર દર્શન કરીને જવું છે એવું જાહેર કરનાર સાધુઓને આહાર પાણી કરવા જેટલો વખત પણ જૈનશાળામાં અવકાશ દેવાની ઉદારતા નહીં બતાવતાં વિચિત્ર સંકુચિત વૃત્તિ જણાવી છે. (ઈચ્છીએ છીએ કે આ વાત સાચી દેખાતી છતાં જુઠી ઠરે કેમકે તેમ ઠરવાથી જ ગામે ગામ નવી હોળી સળગતી અટકે તેમ છે.)
૧૧ ખંભાતના શેઠ કસ્તુરભાઈ અમરચંદ એક શાસન સેવા કરનાર કુટુંબના છે પણ તેઓની વૃદ્ધાવસ્થાને લીધે વધેલી ભદ્રિકતાનો ખોટી રીતે લાભ ખંભાત કે અમદાવાદના અધમ વૃત્તિવાળા મનુષ્યો લે છે તે શાસન દેવ અટકાવે તો સારું શેઠજી વધારે ન સમજે તો એટલું તો જરૂર સમજે કે શાસન અને ધર્મમાં પડેલા ભેદો પોતાના ઘરમાં વાસ કરી ન દે તો સારૂં.
(જુઓ પાનુ ૪૪૩)
Page #566
--------------------------------------------------------------------------
________________
યંગમેન્સ જૈન સોસાયટીના વિસર્જન કે અસહકારની
આવશ્યકતા
જૈન જનતા સારી રીતે જાણે છે કે જૈન સોસાયટીની સ્થાપના અને વૃદ્ધિ કોઈપણ ગચ્છમત કે સંઘડાના પક્ષકાર સિવાય કેવલ શાસનની સેવા કરવાની ધારણાથી કરવામાં આવી હતી અને સોસાયટી દરેક વખતે શાસનની ધગશની બૂમો મારતી હતી અને તે જ ધગશના રાગને લીધે શાસનના અનુરાગીઓ તેને પોષણ અને સહકાર આપતા હતા પણ એ સોસાયટીના સુકાનીઓએ અનેક કાર્યો કેવલ એક સંઘાડાના નહીં પણ એક વ્યક્તિના જ પક્ષપાતને અનુસરીને કર્યાં અને તે કારણથી શાસનના અનુરાગી અનેક મહાશયોને સોસાયટીમાં શાસનની ધગશ ઘણી જ ઓછી છે, અલબત્ત તેઓને શાસનની ધગશ નથી પણ માત્ર વ્યક્તિના દ્રષ્ટિ રાગની જ ધગશ છે, એમ ચોકખે ચોકખું જ્યન્તિ સંમેલનનો પ્રસંગ વડોદરા પ્રકરણ, ઇડરસંમેલન, ભોયણી કમીટિ જામનગરની દેશિવરતિનો પ્રસંગ અને રવિવારની સંવચ્છરીના પ્રસંગથી ચોકખે ચોકખું દ્રષ્ટિરાગીપણું સાબીત થઈ ગયેલું હતું છતાં તે બધા પ્રસંગોમાં પક્ષના પોષણને અંગે શાસનને ધક્કો પહોંચવા જેવું તેવું ન હોવાથી સાચા શાસન પ્રેમીઓએ તે જોયા કર્યું તો તે જુદી વાત છે પણ વર્તમાનમાં ખંભાતનો જે પ્રસંગ ઉભો થયો છે તેમાં ખંભાતની સોસાયટીના મંત્રીઓએ ખંભાતની સોસાયટીના મંત્રીઓના નામે જ એક હેન્ડબીલ બહાર પાડ્યું છે અને તે જ હેન્ડબીલમાં મુંબઈ, અમદાવાદ, પાટણ વિગેરે શહેરોની સોસાયટીઓને પોતાની સાથે સંડોવી છે તે ઉપરથી જો તે મુંબઈ વિગેરે શહેરોની સોસાયટી અથવા તેના સભ્યોને એક અંશે પણ શાસનની લાગણી હોય તો તેઓને માટે બીજો રસ્તો છે કહો તો પોતાની હુંફથી થતા આવા અનર્થોને રોકવા માટે સોસાયટી સંસ્થાનું વિસર્જન કરે અથવા તો ખંભાતની સોસાયટીની તે હૂંફને જાહેર રીતે તોડી નાખી પોતાનું શોધન કરે આ બેમાંથી એક પણ રસ્તો જો મુંબઈ વિગેરે શહેરોની સોસાયટી નહીં લે તો આ શાસનની હેલનાનું કલંક એકલી ખંભાતની સોસાયટીને માથે નહીં રહેતાં સર્વ સોસાયટીઓના માથે આવશે અને સાચા શાસન પ્રેમી મનુષ્યો એમ માનશે તો તે સાચું ગણાશે કે મુંબઈ વિગેરે શહેરોની સોસાયટીઓ જ દોરી સંચાર કરીને જ ખંભાતની સોસાયટી પાસે આ કાર્ય કરાવે છે, ખંભાતની સોસાયટીવાળાઓ જો શાસનની કંઈપણ કિંમત જાણતા હો તો તેઓ પહેલી તકે પોતાનું હેન્ડબીલ વ્યક્તિગત છે એમ જાહેર કરવું જોઈએ, ખંભાતની સોસાયટીવાળાઓએ નીચેની બિનાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.
૧ ખંભાતની સોસાયટી શું ચાર પાંચ માસ માટે એક નાનું મકાન ભાડે રાખીને સાધ્વીને રહેવાની સગવડ કરી શકે તેટલી સ્થિતિ નથી ધરાવતી ?
૨ કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં રહેતી પાંત્રીસ સાધ્વીઓની બીજે સગવડ થઈ શકી. તો આ એક જ સાધ્વીની સગવડ નહીં થવાનું કારણ તટસ્થપણે તપાસ્યું ?
૩
સાધ્વીને ઓટલે બેસતી અટકાવવા માટે શું સોસાયટીનું સામર્થ્ય નહોતું ? (જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #567
--------------------------------------------------------------------------
________________
Goooooooooooo moo ooo ooo
0
(
च
પંચમ વર્ષ અષાઢ - શ્રાવણ
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
सिद्धचक्रः अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्याः ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने
सिद्धचक्रे सदाऽस्तु
ध
८८3:
: १८३७
ઓગષ્ટ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- मुंबई -
વીર સંવત્ ૨૪૬૩
oooooooooooooooooooooooooo
Page #568
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि
३-८-० | बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० मध्यसिद्धप्रभाव्याकरण ०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-०
पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः
२-८-० पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः
१-१२-० बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं)११-०-० बन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
१-०-० कल्पकौमुदी
२-०-० अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीक १-०-० नवपदप्रकरणबृहवृत्तिः
षडावश्यकसूत्राणि
०-८-० ४-०-० बारसासूत्रं सचित्रं १२-०-०
उत्पादादिसिद्धिः
२-८-०
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० ऋषिभाषितानि
सुबोधिका
प्रेसमां1 प्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-० Y विशेषणवती-वीशवींशी
भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमां
भवभावना (उत्तरार्ध) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि ०-५-०
प्रव्रज्याविधानवृत्तिः
प्रेसमांललितविस्तरा
०-१०-० प्रवचनपरीक्षा
प्रेसमां___-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १.
ધી “જૈન વિજયાનંદ”પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #569
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
- શ્રી સિદ્ધચક્ર *
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्चा मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધવÉ III વર્ષ ૫
અંક ૨૦-૨૧ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ શ્રાવણ
ઓગષ્ટ
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्द्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ ॥
કોશ મથે જિનપતી છે વિમલ જ્ઞાન માલિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક.ml
Page #570
--------------------------------------------------------------------------
________________
૪૬૬
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
સૂત્ર અને પંચાંગીથી એ વાત તો સિદ્ધ જ ભગવાન્ શ્રી ઋષભદેવજીએ પોતાના જે સો પુત્રો થયેલી છે કે આ અવસર્પિણીમાં પહેલવહેલો હતા તેઓને સો દેશનું રાજ્ય આપ્યું એ રાજ્યાભિષેક જો કોઈનો પણ થયો હોય તો તે મલવિભાગની અપેક્ષાએ વ્યાજબી હતું. સામાન્ય ઋષભદેવજી મહારાજનો જ થયેલો છે. કારણ કે રીતે જગતની રીતિએ પણ પુત્રની સંખ્યાએ જ હકાર-મકાર અને ધિક્કારની રાજનીતિ તેમના પિતાની ઋધ્ધિનો ભાગ પડે છે, પણ પુત્રના પહેલેથી જ ચાલતી હતી, છતાં દૈહિકદંડની સજા પુત્રાદિની અપેક્ષાએ ઋદ્ધિનો પણ વિભાગ પડતો કોઈપણ જાગલીયાના વખતમાં ચાલી નથી તેવી નથી. તો પછી રાજ્યનો વિભાગ તો તેવી રીતે હોય જ રીતે કેદ અને દેશથી બહાર કાઢવાની સજા પણ જ શાનો? જો કે સામાન્ય રીતિએ તો રાજ્યનો કોઈપણ વિમલવાહનાદિ યુગલીયાના વખતમાં વિભાગ જ ન હોય, કેમકે રાજ્યની રીતિ પ્રમાણે ચાલી નથી, પણ કાલના પડતાપણાને લીધે યુવરાજ તરીકે મોટા કુંવરને જ રાજ્યગાદીનો જુગલીયાઓમાં પણ તે હાકાર આદિકનીતિનો અધિકાર હોય છે અને મોટા કુંવર સિવાયના પ્રભાવ પડ્યો નહિં અને તે જ કારણથી મર્યાદાને બાકીના કુમારોને નિર્વાહ પૂરતી જાગીર જ અપાય ઓળંગનારાઓના દમનને માટે જ પ્રજાના પોકારથી છે, પણ આ વિભાગ રાજ્યના કટકા નહિ થવાની ભગવાન ઋષભદેવજીને રાજ્યસન ઉપર બેસવાની દ્રષ્ટિએ નિયમિત કરવામાં આવેલો જણાય છે. નાભિમહારાજા તરફથી ફરજ પડી. તે ફરજને અંગે કારણ કે એમ જો ન માનીએ તો ચક્રવર્તીના યુવરાજ ઈદ્ર મહારાજે પણ આવીને થતા રાજ્યારોહણમાં સિવાયના પુત્રોનું ભાગ્ય માંડલિકરાજા જે માત્ર રાજ્યાભિષેકનો રંગ પૂર્યો. અનુક્રમે ભગવાનને દેશનો જ માલીક હોય છે તેના કુમાર કરતા ઓછું રાજ્યોની વ્યવસ્થા કરવાની જરૂર પડી અને તેથી જ ગણાય. એટલે એમ કહેવું જ જોઈએ કે હસ્તિવિગેરેનો સંગ્રહ કર્યો અને બંદીખાનાવિગેરેની ચક્રવર્તીને ઘેર જન્મ્યા તે કરતાં તે બીજા કુમારોના પણ વ્યવસ્થા કરવી પડી. આવી રીતે વ્યવસ્થા કરતાં જીવો બીજા માંડલિક રાજાને ઘેર કુમાર તરીકે અનુક્રમે સો દેશોની વ્યવસ્થા ભગવાન શ્રી જન્મ્યા હોત તો સારું ગણાત. એટલે ચક્રવર્તી ખરી અષભદેવજીના હસ્તક થવાથી તે સો રાજ્ય રીતે એકજ કમારનો પિતા હોય તો તે યોગ્ય ગણાય. સ્થપાયાં, તે રાજ્યો ઉપર ભગવાન્ શ્રી પણ આવી સ્થિતિ ઋધ્ધિ પ્રધાનતાવાળી રાજ્યની ઋષભદેવજી મહારાજે દીક્ષા લેતી વખતે પોતાના સ્થિતિ રહેવી જોઈએ તે અપેક્ષાએ જ કરવામાં સો પુત્રોનો અધિકાર સ્થાપન કર્યો અને તેથી જ આવી છે એમ કહેવું ખોટું નથી. પરંતુ રક્ષા અને સૂત્રકાર વિગેરે કહે છે કે - “પુત્તમયે જ્ઞાસણ પાલનના પ્રધાનપણાની દ્રષ્ટિએ એક યુવરાજને મક્ષિત્તિ ઈત્યાદિક વાક્યોથી એ વાત સ્પષ્ટ રાજ્ય સોંપી દેવાની યુક્તિ તે ઘણી સારી રીતિ
ગણાય નહિ. રક્ષા અને પોષણની નીતિની અપેક્ષાએ સો ભાગે રાજ્યની વહેંચણી કેમ ? તો ઉત્તરવંશે પણ જેમ અધિકારનાં નિયમ ન રહે,
આ સ્થાને એટલું જ વિચારવાનું છે કે તેમાં મોટા કુંવરને રાજ્ય મલે તેવો પણ નિયમ ન
કરેલી છે.
Page #571
--------------------------------------------------------------------------
________________
૪૬૭
રહે, પરંતુ જેવી રીતે રક્ષા અને પાલન થઈ શકે તેવો જ નિયમ રહે, રક્ષા અને પાલનની સ્થિતિએરાજ્યની વ્યવસ્થા કરવામાં યોગ્ય કુમાર નાનો હોય તો પણ તેને રાજ્યગાદીનું સમર્પણ થઈ શકે અને રાજ્યની સ્થિતિ જો વિભાગથી રક્ષા અને પાલનને લાયક છે એમ લાગે તો નિવૃત્તદશાને પામતા અગર ઉત્તરાધિકારને કરવાને ઈચ્છનારા રાજાની પવિત્ર ભાવનાથી અખંડ રાજ્યનો અભિષેક અગર વિભક્ત રાજ્યના અભિષેકો મોટા કુમારને અગર કોઈ પણ એક કુમારને અગર જુદા જુદા કુમારને કરી શકે - આ સાચી વસ્તુ સ્થિતિ વિચારતાં ભગવાન ઋષભદેવજીને પોતાના તાબાના સો રાજ્યોની રાજગાદી સો પુત્રોને આપવી યોગ્ય લાગી હતી અને તેથી સોએ દેશોના રાજ્યોમાં સોએ પુત્રોનો અભિષેક કર્યો હતો ? પુત્ર તરીકે મનાયેલા નમિ વિનમિનો ભાગ
કેમ નહીં ?
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
પોષ્યા હતા તેઓ કોઈ તેવા પ્રયોજ્તસર ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યની પણ હદ બહાર છેવટે કંઈ નહિં તો રાજ્યકારભાર જ્યાં ચાલતો હતો તે હદની બહાર તેઓ ભગવાનના હુકમથી ગયેલા હતા અને તેથી તેઓને આ રાજ્યની વહેંચણીની વાત કે મહારાજના સંવચ્છરીદાનની વાત તેઓના કાને સુધાં આવી નહીં. પરંતુ ભગવાન ઋષભદેવજી સો પુત્રોને રાજ્યનો અભિષેક કરીને સંવચ્છરીદાન દઈને પ્રવ્રુજિત થયા ત્યારપછી તે નમિ અને વિનમિ ભગવાને આદેશેલા કાર્યને કરીને દેશમાં આવ્યા ત્યારે રાજ્યની રાજ્યના વિભાગની સંવચ્છરીદાનની અને ભગવાનની પ્રવ્રજ્યાની ખબર પડી. શ્રી ભરત મહારાજની નમિવિનમિ પ્રત્યે કેવી ઉદારતા ?
આવી રીતે ભગવાનના હુકમથી કાર્ય કરવા ગયેલા અને કાર્ય કરીને આવેલા એવા નમિવિનમિને ભગવાને પુત્ર તરીકે રાખ્યા છે એ વાતની ભરતમહારાજને સંપૂર્ણ રીતે માહિતગારી હતી અને તેથી જ ભરત મહારાજે પોતાની લાયકાતને અનુસરીને પોતાને મળેલા અયોધ્યાના રાજ્યમાંથી ભાગ આપવા કહ્યું. માટે આ સ્થાને ભરત મહારાજની લાયકાત અને નિર્લોભતા કેટલી હશે તે ખરેખર વિચારવા જેવું છે. જો ભરત મહારાજને નમિવિનમિએ ભગવાને આપેલા હુકમનું પાલન કર્યું છે તેને અંગે સરખા ભાઈ તરીકે ન ગણે તેમજ ભગવાને પુત્ર તરીકે રાખ્યા અને પાળ્યા છે તે ધ્યાનમાં ન લે, તો પોતાના રાજ્યમાંથી કુમારભુક્તિ જેટલો ભાગ પણ આપવા તૈયાર ન થાય. છતાં ભરત મહારાજા પોતાની ઉત્તમતાને અંગે તે મિવિનમિને પોતાને મળેલા રાજ્યમાંથી પણ રાજ્યનો ભાગ આપવા તૈયાર થયા છે, છતાં મિ અને વિનમિ કુટુંબ આદિની સ્થિતિ ધ્યાનમાં લઈ ભવિષ્યમાં કોઈપણ મનુષ્ય કોઈપણ જાતનું અપમાનકારક વચન બોલી દે એવા કે બીજું કંઈપણ કરે એવા વિચારથી તે ભરત મહારાજા પાસેથી રાજ્યનો ભાગ લેવાની ના પાડી.
એમ છતાં પણ જગતમાં જેમ ઔરસપુત્ર પિતાનો ભાગ લેવાને માટે હક્કદાર છે તેવી રીતે દત્તકપુત્ર પણ હક્કદાર છે એ સ્થિતિએ ભગવાન શ્રી ઋષભદેવજીએ જેવી રીતે ભરત-બાહુબલજી વિગેરેને પોતાના પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા, પોષ્યા હતા તેવી જ રીતે નમિ અને વિનમિ કે જેઓ ભગવાન્ શ્રી ઋષભદેવજીના સાક્ષાત પુત્રો નહોતા, પણ પુત્રના પુત્ર હતા. સીધી રીતિએ નમિ અને વિનમિ ભગવાન ઋષભદેવજીની પાસેથી રાજ્યનો ભાગ કે દેશનો હક્ક કંઈ પણ મેળવવાને હક્કદાર નહોતા, છતાં તે નિિવનમિને ભગવાન ઋષભદેવજીએ પુત્ર તરીકે સ્થાપેલા હોવાથી રાજ્યનો ભાગ કે દેશ લેવાની માગણી કરવાને હક્કદાર હતા, પરંતુ જે વખતે ભગવાન શ્રી ઋષભદેવજીએ સો પુત્રોને સો દેશની રાજ્યગાદીઓ સમર્પણ કરી અને સંવચ્છરીદાનનો અસ્ખલિતપણે પ્રવાહ એક વર્ષ સુધી લાગલાગટ રીતે વહેવડાવ્યો તે સર્વ વખતે તે નમિ અને વિનમિ જેઓને ભગવાન શ્રી ઋષભદેવજીએ પુત્ર તરીકે રાખ્યા અને પાળ્યા
Page #572
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ ભરતની ઉદારતાનો લાભ નહિં લેતાં નમિ તરીકે સ્તુતિ કરે છે. વિચક્ષણ પુરૂષો સમજી શકશે વિનમિનું પિતાતુલ્ય દાદા પાસે ગમન અને કે જેમ મુખનું યથાવત્ પ્રતિબિંબ જ આદર્શમાં હોય તેની શુશ્રુષાર
છે એથી સાક્ષાત્ મુખ અને પ્રતિબિંબિત થયેલા ભગવાન ઋષભદેવજીએ પોતાને પુત્ર તરીકે આદર્શના મુખમાં અંશે પણ દેખાવમાં ફરક હોતો રાખેલા છે માટે ભાઈ પાસેથી ભાઈના ભાગમાંથી નથી અને તેથી વાસ્તવિક રીતિએ ભગવાન ભાગ લેવા કરતાં પિતા તરીકે માનેલા દાદા ઋષભદેવજી જ ત્રિમૂર્તિરૂપ ગણાય. કેમકે તે ત્રણ ઋષભદેવજી પાસેથી ભાગ લેવો એમ નિશ્ચય કરી મૂર્તિઓ એક સરખી જ હોય. રૂપ-રંગ વિગેરેમાં ભગવાન ઋષભદેવજીની પાસે તે નમિ અને વિનમિ કોઈપણ જાતના ફરકવાળી તે હોતી નથી. જો કે બન્ને સરખી સલાહ કરીને આવ્યા. જો કે ભગવાન જગતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ ઋષભદેવજીએ સર્વ રાજ્ય ઋદ્ધિનો ત્યાગ કર્યો છે ત્રિમૂર્તિરૂપ ગણાય છે, પણ તે ત્રણેનું ત્રિમૂર્તિરૂપ અને સર્વ સાવદ્ય ત્યાગરૂપ પ્રવ્રજ્યા અંગીકાર કરી કહેવા કરતાં એ ત્રણેને ત્રિશરીરી કહેવા એ વધારે છે એ હકીકત તે નમિ અને વિનમિની ધ્યાનમાં યોગ્ય ગણાય, કેમકે એ ત્રણેના આકારો વિગેરે પૂરેપૂરી હતી છતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન કોઈપણ પ્રકારે મળતા નથી, પરંતુ ભગવાન હેમચંદ્રસૂરિજી એ અધિકારમાં જણાવે છે કે ગતિ ઋષભદેવજીનું મૂળ શરીર અને સેવામાં ઉભેલા નાસ્તીતિ +1 વિસ્તા, વાર્તા વૈવ સેવ અર્થાત્ નમિ વિનમિની તરવારમાં પડેલા પ્રતિબિંબમાં
સ્વામિ પાસે કંઈ પણ દેવાની વસ્તુ છે કે નહિ એવો કોઈપણ જાતના રૂપરંગ વર્તન કે આકારમાં ભેદ સેવકોને વિચાર કરવાનો હોય નહિ. પણ સેવકે ન હતો. વળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણ મૂર્તિ તો સેવા કરવાની જ હોય. એમ ધારીને જ હોયની? નથી પણ ખુદ એ ત્રણે ચૈતન્યસ્વરૂપ છે અને તે તેમ દીક્ષિત થયેલા ભગવાન ઋષભદેવજીની ત્રણેમાં એક પણ મૂર્તિરૂપ નથી, જ્યારે અહિં સેવામાં તે નમિ અને વિનમિ તૈયાર થયા. ભગવાન ભગવાન ઋષભદેવજીના અધિકારમાં નમિનિમિના ઋષભદેવજીની અપૂર્વરીતે સેવા કરતા હતા તેઓ ખગોમાં થયેલા પ્રતિબિંબો જે બે છે તે તો ખુદ ભગવાન ઋષભદેવજીનું જ્યાં જ્યાં જવું થાય ત્યાં મૂર્તિરૂપે જ છે અને બંને બાજુ મૂર્તિરૂપ હોવાથી ત્યાં પૃથ્વીનું પ્રમાર્જન કરે, તે કાઉસગ્ગ ધ્યાને રહે મધ્ય બીરાજેલા ભગવાન્ ઋષભદેવજી સાક્ષાત્ ત્યાં ચારે બાજુ જલનો છંટકાવ કરે અને ફૂલની વિદ્યમાન હતા છતાં પણ તેમને કાઉસ્સગને લીધે વૃષ્ટિ ચારે બાજુ કરી ભગવાનની સેવામાં ઉભા આકાર માત્રની અપેક્ષાએ મૂત્તિરૂપે ગણી ત્રિમૂર્તિ રહેતા હતા. ભગવાનની પાસે ઉભા રહેતી વખત તરીકે ગણવામાં આવે તો તે યુક્તિયુક્ત હોવા સાથે તે નમિ અને વિનમિના હાથમાં ચલકતી તરવારો શ્રધ્ધય ઠરે છે. માટે ભગવાન ઋષભદેવજીની હતી. તે તરવારોમાં ભગવાન્ શ્રી ઋષભદેવજીનું ત્રિમૂર્તિ તરીકે કરેલી સ્તુતિ યથાસ્થિત છે એમ પ્રતિબિંબ પડવાને લીધે ભગવાન ઋષભદેવજી ત્રણ સજ્જનોને માનવાની ફરજ પડે છે. ઉપર જણાવ્યા જગતના ઉદ્ધાર માટે ત્રણ રૂપવાળા થયા હતા પ્રમાણે સર્વકાલ નમિ અને વિનમિ ભગવાનની સેવા તેમ દેખાતું હતું. શાસ્ત્રકારો અભિગમમાં ખગ કરવા સાથે જે મુદાથી આવેલા છે તે મુદાને ભૂલતા છોડવાનું કહે છે પણ રાજ્ય ચિહ્નરૂપે હોય તેને નથી અને તેથી ભગવાનની આગળ ત્રણે કાળ માટે ગણાય આ તો સેવાનો રૂપે છે. નમસ્કાર કરીને એકજ માગણી કરે છે કે રાખ્યુંયથાસ્થિત ત્રિમૂર્તિરૂપ ભગવાનની સ્તુતિ માઝ મવ આવી રીતે નમિ અને વિનમિતે અંગે
કેટલીક જગા પર ગ્રંથકારો પણ એ ત્રણ કરવો જોઈતો વિચાર કરી નિગ્રંથ એવા ભગવાનની રૂપની અપેક્ષાએ ભગવાન ઋષભદેવજીની ત્રિમૂર્તિ સેવાથી થતી ફળની પ્રાપ્તિનો વિચાર કરીશું.
Page #573
--------------------------------------------------------------------------
________________
૪૬૯
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
સમાલોચના :
-
૪
જbr p q be સોસાયટીનો લેખ લખ્યાને તો બે માસ થયા તેથી આખા દેવસૂરિનાગચ્છની આ માન્યતા છે. હમણાં જ તે બહાર આવ્યો. આટલી
છે એમ કહેવું યોગ્ય જ છે. બધી મુદત થયા છતાં સુધારો નથી થયો પણ સુધારો સંભવ પણ નથી જ જણાતો. એમ ૩ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરિજીને ન હોત તો દિગંબર ખરતર અને પાયચંદની માટે વિજયપ્રશસ્તિકાવ્ય કે જે અનેક વર્ષોથી કુમક ન લેવાત. આટલી વખત પણ ખંભાત ટીકા સાથે છપાઈ ગયું છે તેને જાણનાર તો કે અન્ય સ્થાનની સોસાયટી ન ચેતે એટલે
ઉત્તરાધિકાર છીનવાયાનું ગપ્પાષ્ટક ન જ વિસર્જનમાં જ વિશ્રામ. વળી ખંભાતને
માને એ સ્વભાવિક જ છે. સાવચેતી અપાતો લેખ ખંભાતને નામે જે અપાયો છે તે પ્રપંચ નથી ? (મુંબઈ) સાગરવાળાઓનું ધન્ય ભાગ્ય મનાય કે શરૂઆતમાં જ અથ તિથિવૃદ્ધિદનિશ્રોત્ત
તે ઓના સંબંધી ગણાતા શ્રી ન્નિધ્ય એવું ચોકખું ગ્રંથકારનું હેડીંગ છે. વિજયદેવસૂરિજીની પરંપરામાં શાસન ચાલ્યું
અંદર પણ મુખ્યતાએ પૂનમની વૃદ્ધિએ છે અને આણસૂરવાળા કે જેઓને શ્રીમાન્ તેરસની વૃદ્ધિનો વિચાર છે. છતાં શ્રી
કલ્યાણવિજયજી ઉત્તરાધિકારવાળા જણાવે હીરપ્રશ્નનો પાઠ પાંચમ અને પૂનમના ક્ષય
છે તેઓની પરંપરામાં કોઈ સંવેગી રહ્યો નહિ વખતે તેના તપને ક્યાં કરવો એ વિચાર છે જ. માટે તિથિનિવૃદ્ધિવિવાર એવું બાંધેલું
અને પરંપરા પણ જણાઈ નહિ. સરનામું અયોગ્ય નથી જ.
જો કે શ્રી દીપવિજયજી શ્રીઆણસૂરગછીય ૨ વળી ૧૮૭૧ના શ્રી દીપવિજયજીના પત્રથી હશે એમ જણાય છે, છતાં તેઓ ૧૮૭૧માં
તે પત્રક દેવસૂરવાળાનું જ છે એમ જણાય પણ શ્રી દેવસૂરિવાળા જુદા હતા એમ જણાવે છે, આ રહ્યો તેનો કેટલોક ભાગ
છે. અર્થાત્ ભરૂચ વગેરેમાં એકજ ગુરૂના स्वस्ती श्री भरुअच सुरत कांहांनमपरगणे શિષ્યો અણસૂર અને દેવસૂરવાળાને ઝઘડો श्री विजयानंदसूरिगछिया समस्तसंप्रदायप्रति श्री ચાલતો હતો, ખોટે નામે સાગરવિજયનો વડોદરાથી ઉના પં-તીવિનયન વંના વિજ્ઞા
ઝઘડો જણાવવો અને પોતાનો પર્વષયનો तिथि बाबत: तुमारो खेपीयो आव्यो हतो ते साथे पत्र
અને ખોખાપર્વનો મત જુઠાં જુઠાં બોલીને मोकल्युं ते पोहोतु हस्यै।बी। अमांस। पुंन्यम त्रुटती હો તે ૩૫ર સેવકૂરિજીવાના તેર પટાખું છું -
બચાવવો તે સજ્જનને લાયક નથી. सं-१८७१ आसो सुदि १, बिना स्वारथे श्याने ।
૧૮૭૧ના શ્રી દીપવિજયજીના પત્રથી એ विग्रह जोइइं, पाधरो न्याय छइ। ते करजो जी।
પણ સ્પષ્ટ થાય છે કે શ્રી દેવસૂરિવાળા પૂનમ અને અમાવાસ્યાને ક્ષયે તેરસનો ક્ષય કરતા
Page #574
--------------------------------------------------------------------------
________________
૪૭૦
૭
८
૧
૨
શ્રી સિદ્ધચક્ર
હતા અર્થાત્ પૂનમના ક્ષયે ઉદયવાળી તેરસને ચૌદશ અને ઉદયવાળી ચૌદશને પૂનમ માનતા હતા. સ્પષ્ટ થાય છે કે ક્ષય અને વૃદ્ધિને પ્રસંગે ઉદયનો આગ્રહ તો આ નવા પંથવાળાને જ છે. કોઈપણ પહેલા પુરૂષને નહોતો અને હોય પણ નહિ. ઉદયની વાત જ બેસતી વગેરે તિથિ માનનારાઓના ખંડનને માટે છે.
હજુ સુધી બુધવારીયા તરફથી પૂર્વની અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન કરવી એવો એક પણ પૂરાવો અપાયો નથી.
શ્રી હીરસૂરિજી વગેરે ત્રયોની ચતુર્દશ્યો: એમ અને બીજી તિથિને જ ઉદયવાળી લખે છે તે તો સાગરોની હેથી નથી જ. માટે ખોટું લઢાવવું છોડી દઈ પરંપરાનો સાચો માર્ગ ગ્રહણ કરો તો કલ્યાણ.
(વીર. મુંબઈ)
શ્રી હીરપ્રશ્નમાં પૂનમના ક્ષયે તેના તપ માટે ત્રયોવી ચતુર્દશ્યો: એમ દ્વિવચનથી જેમ ઉત્તર આપે છે અને ત્રયોદશીનું વિસ્મરણ થયે છતે પડવાનું એકવચનથી છે એ સ્પષ્ટપણે તેરસનો ક્ષય કહે છે. સેંકડો વર્ષોથી પૂનમની વૃધ્ધિએ તેરસની વૃદ્ધિ થાય છે એ જણાવવા ૧૮૯૫ વાળો લેખ બસ છે. ગચ્છની મર્યાદા હોય તો નામ ન પણ હોય. વન્દિતાસૂત્ર વગેરેમાં કર્તાનું નામ નથી. એટલે શું તે નથી મનાતાં ? ચાલીશવર્ષનો રવૈયો કહી ૧૮૯૫ના લેખથી ખોટા પડ્યા અને પરંપરા સાચી અને જુની સાબીત થઈ એટલે નામ વગેરેનાં ફાંફા મારો છો, પણ તેથી કંઈ વળવાનું નથી. જો કોઈ દેવસુરવાળાએ પૂનમની વૃધ્ધિએ તેરસ ન વધારી હોય તો જણાવવું. બાકી પ્હેલાના લેખો અને વર્ત્તમાન રીવાજથી નક્કી
૩
૪
૫.
ઓગષ્ટ-૧૯૩૭
થાય છે કે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ જ બધાએ કરી છે.
શ્રી કલ્યાણવિજયજીના લખવા પ્રમાણે રાધનપુરના ભંડારમાં ૧૭૯૨ની શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય રૂપવિજયજીએ અને તે બીજી વખતે શ્રીરામવિજયજીએ લખેલી તિથિવાદની પ્રતમાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કે વૃદ્ધિ કરવાનો ચોકખો પાઠ છે. એટલું છે કે બુધવારીયાઓ પ્રામાણિક રસ્તે ન જાય એટલે ૧૮૯૫નો જુઠો ૧૭૯૨ નો જુઠો એમ પોતાથી વિરૂદ્ધ એટલા જુઠા. (પૂનમનો દાખલો તો જાહેર અને જુનો છેજ) સત્યપ્રેમીને જન્મ આપનારી માતાને જ ધન્યવાદ અપાય.
જૈનજ્યોતિષ પ્રમાણે તિથિનો ક્ષય આવતો નહોતો એમ કોઈ કહે નહિ. બાકી તિથિની વૃદ્ધિ તો ન જ હોય, ઉત્તરાધ્યયનમાં પૌરૂષીના માનમાં અવમરાત્ર લીધા, પણ અતિરાત્ર નહિ લીધા. અક્કલ હોય તો સમજે કે વર્ષે છના ક્ષયથી પાંચ વર્ષે એક મહિનો વધે, પણ બીજો મહિનો શાનો વધે છે ? અહોરાત્રની વૃદ્ધિ હોય અને પાંચ વર્ષે એકઠી થઈ મહિનો વધે. પણ તિથિ તો વધે જ નહિં. त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् વિગેરે તત્ત્વતરંગિણીના પાઠથી અનેક વખત સમજાવાઈ ગયું છે કે પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિ બોલાય નહિં, પણ ચતુર્વગ્વેવ એટલે ચૌદશ જ છે એમ કહેવાનું કહે છે. તેથી ધર્મના વિધાનમાં ચૌદશ અર્થાત્ બીજ આદિ પર્વતિથિ જ છે એમ સ્પષ્ટપણે જણાવાઈ ગયું છે. સાચી વાત સ્થિર મગજવાળો જ સમજે. પૂર્વની તિથિ કરે એટલે પડવો આદિ જ બીજ આદિ થાય એટલે પડવા આદિનો ક્ષય ગણાય અને
Page #575
--------------------------------------------------------------------------
________________
૪૭૧
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ વૃદ્ધિમાં બીજીને જ તિથિ કરવી, એટલે જ છે, માટે ખોખાપંથી અને ભેળસેળ પંથિયો પહેલી તિથિ ન જ ગણાય એ ચોકખું તેને ન માને. સમજાય તો પૂર્વના અપર્વની હાનિ અને વૃદ્ધિ ૧૦ ૧૮૯૫ નો લેખ વગેરે અને પરંપરાથી એ સહેજે સમજાય. પૂર્વમાં અને ઉત્તરમાં અપર્વનો ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન માને એવો અર્થ કહેનારા તો વ્યાકરણ ભણવા તેની મરજી. બેસે તો સારું કે જેથી ખોટા અર્થો કરી શાસ્ત્ર ૧૧ ભાદરવા સુદ ચોથના ક્ષયે યે ના અને સાચી પરંપરાને ઉઠાવે નહિ.
નિયમથી ત્રીજને ચોથ કરવી એટલે ત્રીજનો લૌકિકટીપ્પણામાં તિથિ અને પર્વતિથિની ક્ષય થઈ જ જાય. વૃદ્ધિ સ્પષ્ટ છે, પરંપરા અને ૧૮૯૫નો લેખ ૧૨ ભાદરવા સુદ પાંચમની પર્વતિથિ માનીને બે પૂનમોએ બે તરસ ગણતા અને કહેતા હતા ખરતરોને જણાવ્યું છે કે ચૌદશના ક્ષયે પૂનમ એમ જણાવે છે. ફલ્યુ અને ખોખાવાળી તો લઈ શકો તો ભાદરવા સુદ ચોથના ક્ષયે ત્રીજ ખાખરામાં ખખડાવે છે. હજી સુધી ભેળસેળ અપર્વનો ક્ષય નહિ થાય પણ પર્વ એવી અને ખોખાપંથીયોથી એક પણ પુરાવો પંચમીએ સંવચ્છરી કરવી પડશે એમ આરાધનામાં ભેળસેળ અને ખોખા માટે પંચમીવારે વાક્યથી જણાય જ છે. સીધો અપાયો નથી અને અપાશે પણ નહિ. ૧૩ ગયે વર્ષે રવિવારે અને આ વર્ષે ગુરૂવારે પરંપરા તો તેમનું ખોખું કરનારી જ છે. ટીપ્પણામાં ચોથ ન હોય છતાં તેને હીનતિથિએ સવારથી તે તિથિ માનવામાં તત્ત્વતરંગિણી વગેરેમાં ઉદયવાળી તેરસ અને વૃદ્વિતિથિએ પહેલાની ઉદય અને પૂર્ણ છતાં તેને તેરસ કહેનારને મૂર્ખ શિરોમણિ ભોગવટાવાળીને પણ ફલ્યુ કે ખોખુ કહ્યો. એ હિસાબે ગયે વર્ષે રવિવાર અને માનવામાં આરાધના માટે ઉચિત છે અને આ વર્ષે ગુરૂવારે ધર્મ આરાધનાના પ્રસંગમાં મૃષાવાદ નથી, તો પછી આરાધનાની પાંચમ છે એમ માને તે પણ મૂર્ખ જ ગણાય. નિયમિતતા માટે શ્રી ઉમાસ્વાતિવાચકજીના માટે જ પરંપરા અને શાસ્ત્રને માનનારાઓએ પ્રઘોષને અનુસાર પૂર્વની અપર્વની હાનિવૃદ્ધિ રવિવારે ચોથ માની છે અને ગુરૂવારે ચોથ મનાય તેમાં દોષને સ્થાન જ ક્યાં છે ? જ માનશે. ખરતરોને તો પૂનમ માનવી છે અને પખીનું ૧૪ ક્ષયે પૂર્વા- નો અર્થ બીજ આદિ પર્વ તિથિનો કામ કરવું છે માટે સ્પષ્ટ મૃષાવાદ લાગે છે. ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડવા આદિ તત્ત્વતરંગિણીમાં તેરસ ન કહેવી, ચૌદશ જ. તિથિને જ બીજ આદિ તિથિ બનાવવી. એ છે એમ કહેવું અને તેરસ કહેનારો મૂર્ખ અર્થ શ્રી સિદ્ધચક્રમાં જણાવેલો છે. પડવો શિરોમણી છે એ વિગેરે જોવાથી અપર્વનો આદિ બીજ રમાદિ બની જાય તેથી પડવો ન ક્ષય કરવો એ જ શાસ્ત્રીય છે એમ જણાશે. રહે અને ક્ષય પામે એ ચોકખું જ છે. એવી ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની જ રીતે બીજીતિથિને જ ઔદયિકી કહેવાથી ક્ષય વૃદ્ધિ માની છે અને માનીએ છીએ અને તથા ઉત્તરાને જ બીજ આદિ માનવાનું શ્રી એજ સાચા ઠરે છે.
ઉમાસ્વાતિજીનું વચન છે તેથી આપોઆપ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ અપર્વની જ વૃદ્ધિ થાય. અર્થપત્તિને શબ્દાર્થ કરવાની માફક જ ભાદરવા સુદ પાંચમની ગણવાવાળા તો નિશાળે ફેર ફેરો ખાય. ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ સ્વાભાવિક ૧૫ ક્ષય અને વૃદ્ધિ સિવાય જ ઉદયનો નિયમ
Page #576
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
૪૦૨
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ છે અને તે પણ આરભક્રિયા કાલ કે સમાપ્તિ તથા સમાપ્તિ જ મળે. પણ વૃદ્ધિની વખતે માનનારના ખંડન માટે છે. નહિતર ક્ષયમાં ઉદય તો પહેલે દિવસે છે, માટે સમાપ્તિવાળો વગર ઉદયે અને વૃદ્ધિમાં છતે ઉદયે તિથિ
ઉદય મળે અને ઉભયપર્વ હોય ત્યાં પરંપરા માની અને ન માની તેનું શું ?
અને શાસ્ત્રને અનુસારે ભોગ લેવાય અને ૧૬ કોપીની પ્રત જૈનાનંદ પુસ્તકાલયમાં તૈયાર વ્યવહારો લેવાય. પણ ભેળસેળીયા અને
છે. અનુવાદક અસત્ય અને અભિનિવેશી છે. ખોખાપંથી તો શાસ્ત્ર અને પરંપરાને છોડીને વખત આવે તે સ્વરૂપે પ્રકાશમાં લવાશે જ.
સ્વચ્છંદી થાય. ૧૭ ધર્મારાધનની વિધિ સમજનારા તો તેરસ
૨૪ કહેનારની મૂર્ખતા જાણી અને માની છે, માટે
નિયમો તિથિને અંગે હોય છે. ક્ષય હોય તો બુધવારે ચોથ છે એમ માને જ નહિ.
પણ પર્વ માનીને જ આરાધાય છે. તેમ વૃદ્ધિ ૧૮ ચૌમાસી ચૌદશે જ થાય એમ છતાં જેમ
હોય તો પહેલીને ખસેડીને જ વ્યવસ્થા કરાય ચૌદશના ક્ષયે તેરસે વગર ચૌદશના ઉદયે
તે શાસ્ત્રીય છે. બે તેરસો તે બે પૂનમે જણાવે કરનાર આરાધક થાય તો પછી ગુરૂવારે ચોથ
જ છે. વળી શ્રી હીરસૂરિજી મહારાજ માનનાર જ આરાધક છે. તમોન્ય
બીજીને જ ઔદયિકી કહી પહેલીને સ્થાથમાવી આ હેતુ વાક્યને સમજનારો અપર્વતિથિના નામે જણાવે છે જ. સમાપ્તિને સાથે લેવી જ એમ ન કહે. જો ૨૫ આરાધના પ્રસંગે તેરસને તેરસ તરીકે કે ભોગનો અધિકાર યથાસંભવથી લેવાય.
બોલનાર મહામૂર્ખ છે એમ જે તત્ત્વનહિંતર આઠમના ક્ષયે સૂર્યોદયની વખત શું
તરંગિણીમાં જણાવ્યું છે. તે વાંચે જાણે અને આઠમનો ભોગ છે કે જેથી તે વખત શીલાદિ
માને તે તો જરૂર ભેળસેળવાદિયોને પરંપરા નિયમની હાજરી માનવી.
અને શાસ્ત્રનો લોપનાર માનવા સાથે ૨૦ ઉભયપર્વના ક્ષય કે વૃધ્ધિના પ્રસંગમાં
મૃષાવાદી જ નહિં પણ અભિનિવેશ સંપૂર્ણતાવાળો ભોગ કોઈ લખે નહિં અને
મિથ્યાત્વી જ માને. કોઈ માનતું પણ નથી. ૨૧ કોઈપણ આરાધના કરનારે આરાધનામાં
૨૬ ટીપ્પણામાં જેમ ચૌદશ આદિનો ક્ષય લખાતો
અને બોલાતો હતો તો પણ આરાધનાના ચૌદશ પૂનમ વગેરે બે માની જ નથી. શ્રી વિજયહીરસૂરિજી મહારાજ બંને ઉદયવાળી
પ્રસંગમાં તો તેરસ છે એમ બોલનાર અને હોવા છતાં બીજીને જ ઔદયિકી માનીને
ચૌદશનો ક્ષય છે એમ બોલનાર મૂર્ખશેખર પહેલીને વગર ઉદયની જણાવી સ્પષ્ટપણે
ગણાયો છે, તેવી જ રીતે ટીપ્પણામાં બે ચૌદશ અપર્વ જણાવે છે.
કે બે પૂનમ આદિ હોય છતાં આરાધના પ્રસંગે ૨૨ ટીપ્પણાનાં જે તેરસ હોય તે ગૌણ અને બે પૂનમ કે બે ચૌદશ આદિ બોલી બંનેને આરાધનામાં ચૌદશ જ છે એમ કહેવાય તે
ઔદયિકી માનનારો શ્રી હીરસૂરિજી મુખ્ય છે અને તેથી જ મુખેતાત્ મહારાજના વચનને અને પરંપરાને લોપનારો मुख्यतया चतुर्दश्येवेति व्यपदेशो युक्तः જ ગણાય છે. વાચકોએ વિચારવું કે ઔદયિક એમ સ્પષ્ટ જણાવી આરાધનામાં તેરસ ચૌદશ અને ઔદયિક ચોથનો તેઓને વૃદ્ધિ કહેનાર કે માનનાર મૂર્ખશેખર છે એ પ્રસંગે પણ બાધ આવે છે તો પછી બે ચૌદશ વાક્યની સંગતતા જણાવે છે.
પૂનમ હોય ત્યારે પહેલી ચૌદશ પૂનમનો ઉદય ૨૩ ક્ષયની વખતે ઉદય નહિ મળે અને ભોગ ફોગટીયો હતો કે જેથી તેને તેઓ ખોખા તિથિ
Page #577
--------------------------------------------------------------------------
________________
४७७
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ માને છે અને આરાધવાની ના કહે છે. કદાચ ખુલાસો અપાઈ ગયો છે કે ચોથની પહેલાની કહે કે સમાપ્તિ બીજે દિવસે છે તો કહો કે વધઘટની અપેક્ષાએ પજુસણની અઠ્ઠાઈ પહેલો ઉદય નકામો થયો છે. એમ અહીં ગણવા માટેની ત્યાં વાત છે. બુધવારીયાઓ ઉભયપર્વના પ્રસંગે પણ ઉદય ભોગ કે સમાપ્તિ શું એટલું નથી જાણતા કે આષાઢી પૂનમ એકકે રહે નહિં, પરંતુ માત્ર શાસ્ત્ર પરંપરા પર્વતિથિ છે અને અઠ્ઠાઈ ચોમાસીના છેડા છે તે જ રહેશે અને એટલા માટે જ શાસ્ત્ર સુધી છે અને તેની પહેલાની તિથિઓની અને પરંપરાને માનનારાઓએ રવિવારની વૃધ્ધિહાનિ ધ્યાનમાં લઈ તે બેસાડાય છે. સંવચ્છરી કરી છે અને ગુરૂવારે કરશે. બાકી છતાં પૂનમની અપેક્ષાએ જ્યારે વિચારીયે જેઓને આંખો મીંચીને ચાલનારાની માફક ત્યારે પૂનમની હાનિવૃદ્ધિ પણ ધ્યાનમાં લેવી ભેળસેળપંથી અને ખોખાપંથીમાં જવું હોય જ પડે છે. આવી સાદી વાત તેઓ નથી તેઓને તો જ્ઞાની પણ નહિં બચાવી શકે. સમજતા એમ તો નથી, પણ હઠ અને સત્ય માર્ગે જ કલ્યાણ છે અને શાસ્ત્ર અને કદાગ્રહને લીધે જુઠું બોલવું અને જુઠું પરંપરાથી જ સત્યમાર્ગ છે.
પ્રચારકાર્ય કરવું છે. પરંતુ હવે જૈનજગત | (પાલીતાણા ધર્મશાળા) બુધવારીયાઓથી ઘણેભાગે સાવચેત બની જોધપુરી પંચાંગ માન્ય હોવાની સાથે ક્ષયમાં ગયું છે, છતાં હજી કોઈક સારા પણ પૂર્વતિથિ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ બેનસીબ હશે કે જેઓએ હજી તેઓની કરવી આ પણ નિયમ છે જ. બીજી પાંચમ ચાલબાજી નહિં જાણી હોય. જ ઉદયવાળી મનાય. પહેલી પાંચમને પુના અને અમદાવાદથી વિહાર કર્યો નહિ, પાંચમ કહે તે શ્રી ઉમાસ્વાતિવાચકજી પ્રતિનિધિપણાની ખોટી શરત ઉભી કરી અને મહારાજ અને શ્રી હીરસૂરિજી મહારાજને કમીટીની ના કબુલાત કરી બુધવારીયા બોયકોટ કરનાર છે. પ્રઘોષને જુઠા કહેનારા લિખિત શાસ્ત્રાર્થથી ખસ્યા અને પરસ્પર કેશવકાન્તને શરમ કેમ નથી આવતી ? ક્ષયે દેખાડયા સિવાય ખાનગી કાગળથી લિખિત પૂર્વા નો સપ્તમીથી અર્થ કરનારા ચર્ચા કરવા જેવી છોકરરમત તેમજ રામપંથીયો પોતે જુઠા છે અને બીજાને માથે સર્વાનુમત જેવો ઢોંગ ઉભો કરી લિખિતથી છઠ્ઠીનો અર્થ નાંખીને તેઓ અકથ્થકોટિમાં પણ બુધવારીયા જ ખસ્યા છે : (મુંબઇઆવે છે. પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ કેશવકાન્ત). તેરસની ક્ષય વૃદ્ધિનો રિવાજ સેંકડો વર્ષોનો ૧ અગુરુલઘુ એ પદાર્થનો સ્વભાવ છે અને તે હોવા સાથે તેના પુરાવા પણ મોજુદ છે. બેને ' એવો છે કે તે કેવલિમહારાજ દેખે અને તે બે ચાર કહેનારને ખોટા માનનાર જેવા આ દેખનાર સકલ દ્રવ્યને દેખે તેમાં નવાઈ નથી. રામપંથિયો છે. પૂર્વના અપર્વનો ક્ષય કે વૃદ્ધિ અરૂપીનું જ્ઞાન કેવલિને જ હોય. ગોત્રકર્મના ન થાય, પાંચમ કે પૂનમના ક્ષયે કે વૃદ્ધિએ
ક્ષયથી અગુરુલઘુતા થાય પણ જ્ઞાન તો તેનું ત્રીજ કે તેરસની ક્ષય વૃદ્ધિ ન થાય, એવો
જ્ઞાનાવરણીયના ક્ષયથી જ થાય.ભવસ્થકેવલિ એક પણ પાઠ રામપંથી કેમ આપતા નથી?
અને મુક્તકેવલિને એ જ્ઞાન ગુણ સરખો છે. બુધવારીયાઓ જે શ્રી સિદ્ધચક્રનો આઠ
સ્વચ્છતા જેમ દર્પણ અને કાચમાં છે અથવા દિવસની અપેક્ષાએ અઠ્ઠાઈ ગણાવેલીનો
પ્રતિબંધ ધરવાનો સ્વભાવ બંનેમાં છે, એ દાખલો આપે છે તે જ પત્રમાં તે બાબતનો
સમાનતા છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
४७४
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ ૨ ધડાના ભૂતકાળના મૃત્તિકાપિંડાદિપર્યાયો
सतपाणाणि से थोवे तय हट्ठस्स અને તેનું દ્રવ્ય અતીતપણે, પૃથુ બુદ્ધોદરાદિ
વર્જિસ ઈત્યાદિ કહીને ગણત્રી માટે આકાર અને દ્રવ્ય વર્તમાનપણે અને તેનું આદિપણું લીધું. સમય અને આવલિકા કપાલાદિ પર્યાય અને દ્રવ્ય અનાગતપણે લોકવ્યવહારનો વિષય નહિં, બાકી શ્વાસે જેમ જણાય તેમ ત્રણ કાલનું જ્ઞાન થાય. નામકર્મ ભોગવાય છે. અતીત વર્તમાન ભવિષ્યપણે તે તે પદાર્થોનું ૯ શ્રી જિનેશ્વરપ્રભુના આદરમાં પુણ્યબંધ અને સ્વરૂપ જાણવું તે ત્રિકાલ જ્ઞાન જાણવું. નિર્જરા બંને છે. જુઓ સવ્વપાવપ્રસંગો પ્રશસ્તપણાથી જિન ગુરૂવન્દનાદિમાં હિંસા આદિ વાક્યો. આદર અનાદરમાં ઉદાસીનતા મૃગપ્રશ્નાદિમાં મૃષાવાદ, યુગપ્રધાનાદિ જેવામાં જો નિર્જરાનું કારણ માનીયે તો અસંશિયો દીક્ષા દેતાં અદત્ત અને સંયમોપકરણાદિમાં ઘણી નિર્જરા કરવાવાળા થાય. ઉદયનો પરિગ્રહ હોય છતાં ભોગવવો પડે તેવો પાપ ભોગ કે તપસ્યા એ નિર્જરાનો હેતુ છે. એ બંધ ન થાય અને ભક્તિ આદિ પરિણામથી નિર્જરા પાપકર્મની છે. પુણ્ય અને સાથે નિર્જરા થાય. મૈથુનમાં ૧૦ સંયોગ પછી બાર મુહૂર્ત સુધી જીવસંક્રમે પ્રશસ્ત કષાયથી સેવા ન હોય.
છે એમ ધ્યાનમાં છે. પ્રશસ્તપણું પર્યાબંધ કરાવે અને સાથે નિર્જરા ૧૧ અજ્ઞાન અને અવિરતિપણામાં વેદાય તે પણ કરાવે. સરાગતા બંધનું કારણ અને વગેરે ભાવકર્મ ગણાય. (મુંબઈ-ફત્તેચંદ) વિરતિપણું આદિ નિર્જરાનું કારણ. કેવલિ ૧ पूर्वगतसूत्रमन्यञ्च विनेयान् वाचयन्तीति આત્માના પણ યોગો શાતાના કારણો છે. વીરા : એ પાઠથી પણ વાચકો પૂર્વગત શુભકર્મ તેના ભોગે અને સમુદ્ધાત નિર્જરે સૂત્રને ધારણ કરનાર હોય એમ નક્કી થાય અને અશુભ કર્મ તપસ્યા તથા સમુઘાતથી છે અને ટીકાકારો પણ સ્થાને સ્થાને નિર્જરે.
વારા: પૂર્વવિદ્રઃ એમ સ્પષ્ટ જણાવે છે. નિષ્કષાયપણે થતી યોગની પ્રવૃત્તિ એટલે શ્રી પાર્શ્વનાથનું શ્રુત તે પૂર્વશ્રુત આવું શુક્લલેશ્યાવાળી જ હોય. મનનો યોગ કહેનારા શાસ્ત્ર અને પરંપરા બંનેની કેવલિને અનુત્તરસુર કે મન:પર્યાયજ્ઞાનિના અશ્રદ્ધાવાળા છે. વળી શ્રીનન્દીસૂત્રમાં વક્s ઉત્તર માટે. ધર્મ દેશના માટે વચન અને वायगवंसो (३०) (३१) वायगपयमुत्तमं કાયાની પ્રવૃત્તિ થાય, તેમાં શુક્લલેશ્યા पत्ते (३२) अणुपुधिं वायगत्तणं पत्ते હોવામાં અડચણ નથી.
નાનJવાય વ ( રૂ૬) એ આદિ ૬ ઈદ્રિયથી થતા સ્પર્શદિનો ઉપયોગ મતિજ્ઞાન વચનોથી તેમજ વાય વર્ષ પવયof a
છે અને તે થયેલા મતિજ્ઞાનને કેવલિ જાણી (માવ. નિ.) ના વચનથી શ્વેતામ્બરોમાં જ લે છે.
રહેલો વાચકવંશ છે, પણ શ્વેતામ્બરોથી કેવલિયો અતિક્રિય હોવાથી જીવન ભિન્નતાવાળો નથી. વળી શ્રી દેવવાચક મુક્તદશામાં પણ તેમને તેનો ઉપયોગ ન જેઓ શ્રી નન્દીસૂત્રનો કરનારા છે તેઓશ્રી હોય, તો પછી સિધ્ધદશામાં તો તે ઉપયોગ પણ વાચકપદથી અંકિત જ છે. એ ઉપરથી હોય જ ક્યાંથી ?
વાચકોનો વર્ગ જુદામતનો હતો એ કથન જુઠું આયુઃ તો આયુકર્મ ઉપર આધાર રાખે, પણ જ છે. શ્રી આવશ્યકચૂર્ણિમાં જે મનો તેની ગણત્રી વર્ષાદિથી કરવા માટે गणहरवंसो अन्नो य वायगवंसो मेम શ્વાસોશ્વાસથી શરૂઆત કરી. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલ છે તે માત્ર વંશની
Page #579
--------------------------------------------------------------------------
________________
૪૭૫
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ ભિન્નતા જણાવી આચાર્ય અને ઉપાધ્યાયની સંકોચ ઉપર રહેલો છે તથા તેના મનયન પરંપરા અને જુદા નમસ્કારનું પ્રયોજન આદિ અતિચારો પણ ફક્ત દિવ્રત સાથે જણાવવા માટે છે, પણ તેથી શ્વેતામ્બરોથી સંબંધ રાખે છે. તેથી તર્કનુસારિપણે વાચકનો વર્ગ જુદો હતો એવી કલ્પના કરવી દિવ્રતની જોકે દેશવ્રત હેલે તેમાં કંઈ તે તો જુઠી જ છે. શ્રી નન્દીસૂત્રમાં વાચક સંપ્રદાય ભેદનું કારણ નથી. વળી અને ગણધર-સ્થવિર પરંપરાનાં નામો છે. ભોગોપભોગનું પરિમાણ પૌષધોપવાસમી. સુખલાલે પૃષ્ઠ ૧૮માં “ઉમાસ્વાતિ પોતે વાળાને પણ અભિગ્રહ અને સંકોચદ્વારાએ જ પોતાના દીક્ષાગુરૂને વાચક તરીકે કરવામાં બાધ નથી એ જણાવવા પૌષધ પછી ઓળખાવવા સાથે અગ્યારસંગના ધારક એને લીધું. કેટલાકની એવી માન્યતા હતી પણ કહે છે.” એમ જે લખ્યું છે તે ફક્ત કે સામાયિક પૌષધમાં આગારવાળાં તેમને વાંચન પરાલંબને હોવાથી થયું છે. પચ્ચખાણો કરવાથી સમતાભાવ અને કેમકે ત્યાં તો શિષ્ય પોષનન્તિક્ષા
અવ્યાપારત્યાગનો બાધ થાય છે, તેના ઐતિશવિદ્રઃ આવી રીતે વાચકપણા નિરાકરણનીતર્કનુસારપણાને અંગે શાસ્ત્રકારે સિવાયનો જ લેખ છે. જો કે પૂર્વધરશ્રુતને જરૂર વિચારી હોય. શ્રાવકના વ્રતોમાં ધારણ કરવાવાળા અગ્યાર અંગને રોજ મહાવ્રતની માફક એકરૂપપણું નથી માટે વિચારનાર હોય અને તેથી વિચાર અર્થનો ક્રમનો નિયમ ન રહે. જેમ સૂત્રોમાં ત્રણ વિત’ ધાતુ લઈને કહી પણ શકાય.
ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો પણ કહે છે શ્રી ઉમાસ્વાતિજી રામ: પુથસ્થ, મમ: અને સાતેને શિક્ષાવ્રતો પણ માને છે. ખુદ પાર્થિ સૂત્રો (૬ અ. ૩-૪) થી પુણ્ય અને સાધુઓના મહાવ્રતો પણ સૂત્રોમાં પાપને નથી માનતા એમ તો નથી જ. અનાનુપૂર્વીએ પણ જણાવાય છે. એથી તેમનું સ ર્વદાય-પુથમ્ (દુ.મ.ર૬) સૂત્રથી શ્વેતામ્બર ભિન્નપણું થતું નથી. શાસ્ત્રોમાં પુણ્યફલ પણ પોતે જ જણાવે છે. માટે જે દેશાવગાશિકને જે દશમું રાખ્યું છે તે અગ્યાર નવનો સાતમાં સંકોચ કરે છે તે કેવલ બારમાવ્રતમાં સંકોચને સ્થાન નથી. તે માટે તકનુસારિયોની અનુકૂળતા માટે જો કે સામાયિક સાવધના ત્યાગરૂપ હોઈ અનન્તર્ભાવરૂપે અને શુદ્ધરૂપે તત્વ કહેવા તેમાં સંકોચને સ્થાન નથી. એમ સમજાય, માટે છે અને એ સમજવું મુશ્કેલ નથી. પરંતુ તેમાં પણ સામાન્ય મિથ્યાત્વાદિ તર્કનુસારિયોની અનુકૂલતા માટે શબ્દાદિનો અનુમોદનાનો સંકોચ હોઈ શકે. મૂલભેદ સાંપ્રતનામથી લીધો છે અને તેથી ૬ શાસ્ત્રોમાં આત્માના સ્વરૂપને બાધ કરનાર જ શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રીનારદસ્થ માત્રને પાપપ્રકૃતિ ગણી અને તેથી સમ્યકત્વ આદિમાં તો તે રૂપેજ નયના ભેદો જણાવે મોહનીય આદિ પણ સ્વસ્વરૂપને તો કથંચિત્ છે અને નૈગમમાં સામાન્ય વિશેષોભયવાદિતા બાધા કરનાર છે અને ગુણના ઘાતક છે માટે છે એ તો શાસ્ત્રસિદ્ધ જ છે. અનુયોગદ્વાર પાપરૂપ ગણાવ્યા અને તત્ત્વાર્થકાર મહારાજે અને વિશેષાવશ્યકના સમજનારને તે અનુકૂલતાએ વેદાય એવી પ્રકૃતિઓને પુણ્ય અજાણ્યું નથી.
માનીને સમ્યકત્વઆદિ પુણ્યમાં લીધાં. વળી દેશાવકાશિકવ્રત જો કે સર્વવ્રતોના સંક્ષેપરૂપે તે સમ્યકત્વ મોહનીય આદિનો આવિર્ભાવ છે છતાં તેનો મુખ્ય આધાર દિશાપરિમાણના શુભ હેતુથી ગણીને પણ પુણ્યપ્રકૃતિમાં તેને
Page #580
--------------------------------------------------------------------------
________________
૪૭૬
૭
८
2
શ્રી સિદ્ધચક્ર
જાય જાળાનુસાર એ તર્કને આશ્રયી ગણ્યું હોય જો સર્વથા તે પ્રકૃતિઓને પુણ્યરૂપે માની હોત તો તેને ઘાતિકર્મમાં ગણત નહિં અને તે ઘાતિના ક્ષયે કેવલજ્ઞાન થવાનું કહેત નહિં. તપનો પેટાભેદ જે પ્રાયશ્ચિત્ત નામનો છે તે પ્રાયશ્ચિત્તના દશ ભેદોમાં પારાંચિકમાં પણ અનુપસ્થાપન અનવસ્થાપ્યની માફક છે અને તેથી એકઠા કહે અથવા પ્રથમ સંહનનવાલાને જ તે હોય છે અને તે તે વખતે વ્યુચ્છેદ થયું હતું અથવા તે આચાર્યને જ હોય છે માટે તે ન કહ્યું હોય. પણ આવા ભેદના વૈચિત્ર્યથી મતભેદ ન મનાય. પ્રજ્ઞાપનાના પ્રથમપદમાં તથા ઠાણાંગમાં સરાગ સમ્યગ્દર્શન અને વીતરાગ સમ્યગ્દર્શન વગેરે સમ્યગ્દર્શનના ભેદો જાણનારા પ્રાણિયો સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિના ભેદો દેખી ભિન્નતા ગણી શકે નહિં.
અંતરદ્વીપને માટે યુગલીયાઓને આશ્રયીને છપ્પન હોય તેને આધારે ભાષ્યની પ્રતિનો બગાડો માન્યો. બાકી કોઈક વાચનાની અપેક્ષાએ બીજા પણ એવા ગૌતમાદિ દ્વીપો સામેલ કરી છન્નુ અન્તર દ્વીપો લેવાત તેમાં બાધ ન આવત. ચંદ્ર સૂર્ય માગાદિ તીર્થો આદિના દ્વીપો પણ લવણ સમુદ્રમાં નથી એમ તો નથી. પણ તેવા વિવક્ષા ભેદથી કંઈ મતનું જુદાપણું મનાય નહિ. ૧૦ હાડકાના બંધારણની અપેક્ષાએ અર્ધવજ્રર્ષભનારાચ ન હોય, તો પણ શાસ્ત્રોમાં કેટલીક જગા પર શક્તિને સંહનન ગણે છે તે અપેક્ષાએ લે. એટલાથી જુદાપણું ન થાય. શું કોઈક અપેક્ષાએ રાત્રિભોજન વિરમણને કોઈક મહાવ્રત કહે તેથી તે જુદામત ના થાય. પાંચ પર્યાપ્તિઓ તો ભાષા અને મનની પર્યાપ્તિને એક ગણીને ભગવતીજી આદિમાં પણ સ્થાને સ્થાને છે. પરા પશ્યતી મધ્યમાં
ન
ઓગષ્ટ-૧૯૩૭
અને વિખરીના ભેદોને વિચારતાં તર્કાનુસારીને
માટે એ અયોગ્ય ન ગણાય. ૧૧ આઠમી, નવમી અને દશમી ભિક્ષુપ્રતિમા સાત સાત રાત્રિદિવસની સ્વયં પ્રમાણવાલી છે, પણ લાગલાગટ વ્હેવાથી સાતમે, ચૌદમે અને એકવીસમે દિવસે પૂરી થાય માટે તે પ્રમાણ કહેવાથી વિરોધ નથી. ૧૨ પુલાકાદિનિગ્રંથો માટે તો શ્રી ઉત્તરાધ્યયન અને ભગવતીજી આદિમાં મતાંતરો છે. તેથી શું તેઓ ભિન્ન સંપ્રદાયવાળા હતા એમ કહેવાય ?
૧૩ દિગંબરના મૂલપુરૂષ જંગલમાં ચાલ્યા ગયા. નાગા રહ્યા એટલે પરંપરાના બીજા આગમોને ન પામ્યા અને તેથી તત્ત્વાર્થ જેવા નાના ગ્રંથને તેઓએ પોતાની માન્યતાથી વિરુદ્ધ છતાં અપનાવ્યો અને શ્રી જિનેશ્વરના વચનોનો તેઓને લાભ મળ્યો, તેથી સર્વથા વ્યુચ્છેદ માન્યો. તત્ત્વાર્થકાર મહારાજ શ્વેતામ્બર જ છે અને શ્રી તત્ત્વાર્થ સૂત્ર શ્વેતામ્બર શાસ્ત્ર જ છે એ હકીકત વિસ્તારથી જાણવી હોય તો તત્વાર્થકર્દમીમાંસા નામની ચોપડી જોવી.
૧૪ વશાધ્યાયપિિચ્છન્ને એ શ્લોક દિગંબરોની માન્યતાનો છે. કારણ કે તેઓને શ્રી જિનાગમનો વ્યુચ્છેદ માનવાનો હોવાથી સ્વાધ્યાયમાં આગમવચનો રહ્યાં નહિં. ૧૫ ગંધહસ્તિનામના કોઈક આચાર્ય થયા હોય એમ ન માનતાં વિશિષ્ટસામર્થ્યવાળા આચાર્યને તે ઉપનામ હોય એટલે તત્ત્વાર્થ ભાષ્યકાર, શ્રી સિદ્ધસેન દિવાકર, આચારાંગના પૂર્વવૃત્તિકાર, સૂયડાંગના પૂર્વવૃત્તિકાર વગેરેને તે વિશેષણ લાગુ થવામાં અડચણ નથી.
૧૬ મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી संभाव्यते એમ કહી સંભાવનામાત્ર જણાવે છે, દીક્ષાગુરુ-વાચના ગુરુ કરતાં આચાર્યગુરુ જુદા હોવાનું અસંભવિત નથી. જેમ શ્રી ધર્મસાગરજીને માટે જ પ્રતિબોધક ગુરુ
Page #581
--------------------------------------------------------------------------
________________
વાડીલાલ)
૪૭૭
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ જીવર્ષિ હતા, દીક્ષાગુરુ શ્રી આનન્દવિમલજી થયો જ છે. સત્તા ચાલતી નથી. (મહેસાણાહતા, વિદ્યાગુરુ શ્રી વિજયદાનસૂરિજી હતા
વાડીલાલ) અને આચાર્ય તરીકે શ્રી હીરસૂરિજી હતા, ૧ ખરતરવાળાઓ જેઓ વૃદ્ધ વાર્યા તથોત્તરી આચાર્ય ગુરૂ ત્યાં જણાવ્યા હોત તો
એવા શ્રી ઉમાસ્વાતિજીના પ્રઘોષને ન માને પટ્ટાવલિના લેખને ભ્રમયુક્ત માની લેત. ૧૭ શ્રી શય્યભવસૂરિજી શ્રી જિનપ્રતિમાના
અથવા અડધાના પણ અડધા પ્રઘોષને માને
તેઓને બે પાંચમમાં ચર્ચા ન જ હોય. દર્શનથી પ્રતિબોધ પામેલા છે એ વાત તો શાસ્ત્રસિદ્ધ અને જાહેર છે, પરંતુ શ્રી
ચૌમાસીની પૂનમની ક્ષયવૃદ્ધિએ પણ ઉમાસ્વાતિજી બાબત તેવો લેખ કે પરંપરા
ચૌમાસી ચૌદશ જેવી મોટીતિથિ પલટાવનારી ધ્યાનમાં નથી.
શાસનાનુસાર શ્રી તપાગચ્છવાળાને તો ૧૮ શ્રી ઉમાસ્વાતિની માતાનું નામ ઉમા હતું. સામાન્ય તિથિની પણ ક્ષય વૃદ્ધિ ન પાલવે માત્ર તે વત્સગોત્રની હોય તેથી વાત્સી એવું
એ ચોકખું જ છે. ચૌમાસી પલટી છતાં પૂનમ નામ કહે. જેમ ભગવાન મહાવીર પર્વમાં છે તેવી રીતે સંવર્ચ્યુરી પલટયા છતાં મહારાજની માતાનું સ્વયં નામ ત્રિશલા હતું. પાંચમ પર્વમાંથી ગઈ નથી. ખરતરવાળાને છતાં પિયરની મહત્તા અને રાજકુલથી કરેલ તો સંવચ્છરીની ચોથના ક્ષયે ચૌદશના ક્ષયે વિવાહને લીધે તેઓ વિદેહત્તા તરીકે પૂનમે પખી કરવાની માફક પાંચમે પર્વ કહેવાતાં હતાં.
હોવાથી સંવર્ચ્યુરી કરવાની છે એટલે ૧૯ આત્માનાચૈતન્યાદિ ધજાણવા સાથે પુલ પાંચમની ચર્ચા ખરતરો માટે તો માત્રનું સંયોગમાત્રપણું જાણી આત્માના
શાસનાનુસાર શ્રીતપાગચ્છ કરતાં વધારે જ્ઞાનાદિગુણોની પરિણતિમાં રમણતા થાય તે
જરૂરી છે એટલે તેને તો આઠ દિવસની વાત આત્માનુભવ અને તે અનિત્યાદિક ભાવનાના ધ્યેયથી શાસ્ત્રાભ્યાસ કરવાથી થાય.
જ કર્યાને ન પાલવે. સભાષ્યતત્વાર્થવૃત્તિને વિલોકન કરનાર
પૂનમ અમાવાસ્યાને ન્યાયે ભાદરવા સુદ યથાવાત્ જૈનધર્મવિષયક તત્ત્વોનો જ્ઞાતા થઈ
પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજનો જ ક્ષય વૃદ્ધિ શકે.
કરવી એજ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા ૨૧ બુધવારવાળાને સત્યમાર્ગની સમીહા હોય શાસનાનુસાર શ્રીતપાગચ્છને યોગ્ય હોવાથી
એમ ન દેખાય અને તેઓની શાસ્ત્રને જાળી ગુરૂવારની સંવચ્છરી આ વર્ષે કરવી યોગ્ય ઠરાવવાની અને પરંપરા તથા શાસ્ત્રને છે. બાકી બુધવારીયાઓ પોતાની ટોળીમાં ઉઠાવવાની બુદ્ધિ દેખાય છે એટલે ત્યાં વધારવા બુધવારીયાની વહારે ધાય એ સમાધાનનો સંભવ જ નથી દેખાતો.
સ્વભાવિક જ છે. પણ વિવેકી લોકો ૨૨ શ્રાવકોએ દાન માટે લુબ્ધક દાંત ન થતાં બુધવારીયામાં નામ નહિં નોંધાવે એ ચોક્કસ આતુરદ્રષ્ટાત્તવાળા થવું કે જેથી આરાધના
(મુંબઈ-ક-મંડલ) મેળવી શકે.
શ્રી તત્ત્વતરંગિણીના જુઠા અને અનુક્ત અર્થો ૨૩ યુગપ્રધાનો માટે વર્તમાનમાં વિશેષ નિર્ણય
ગોઠાવાયા છતાં પણ પૂર્વતિથિનો ક્ષય ન કરનારા સાધનો નથી. કલ્કિની બાબતમાં શ્રી
કરવાની ચૌદશ-પૂનમ ભેગાં કરવાની અને વિક્રમ અને ક્રિશ્ચનના સંવતોથી કંઈક
ચૌદશ અને પૂનમની વચ્ચે ખોખા પૂનમ ખુલાસો થાય, પણ તે રૂબરૂમાં નિઃશંક થાય.
માનવાની સિદ્ધિ નથી થઈ શકી. એટલે ઘણા ૨૪ એકલવિહારી માટે મુનિસંમેલનમાં ઠરાવ
પ્રમાણો છે એમ ગપ્પ હાંકી છે અને તે ગ્રંથને
૨૦ સબસ
Page #582
--------------------------------------------------------------------------
________________
૩
४७८
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ અપ્રમાણિક ઠરાવવા પહેલો નંબર લાવવા 'બીજાઓ તે ઉદયની પાંચમના ઉદય તરીકે ઈચ્છયો છે. બારમાસ થયા ચર્ચામાં જેઓ અપ્રમાણતા માને છે એમ જાણ્યા છતાં બુધવાર પશ્રક્ષની સિદ્ધિ માટે એક પાઠ પાંચમ પાંચમ કહી જણાવે તે ચોખો ન જાહેર કરે તે ઘણા પ્રમાણો છે માયામૃષાવાદિનો મુકુટ છે. એમ કહે તે ગપ્પ જ ગણાય.
૪ શિષ્યો કે થયેલ આચાર્યની કરણીની તિથિહાનિમતપત્રક સામુદાયિક છે અત્યાર જવાબદારી ગણનારે નિધવોને લીધે તેના સુધી આખો તપાગચ્છ તે પ્રમાણે કરે છે છતાં આચાર્યોને દૂષિત કે અમાન્ય ગણવાનું ન તે નથી માનવું એ કાશીજિતપણાને ધન્ય છે. થાય તો ભાગ્ય (?) (શાસન) તે રાધનપુરના પાના સત્ય હોવાનો પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિ એ તેરસની પં.લાભવિજયજીગણિનો પત્ર હાજર છે. થતી ક્ષય વૃદ્ધિ પરંપરાગત છે અને શ્રી ખુશીથી વિશ્વાસીને મોકલવો કે જેથી પત્ર દેવસૂરના પ્રસિદ્ધ પત્રથી તથા શ્રી અને પ્રત બંને હાજર છે તે દેખાડાશે. હીરસૂરિજીના વચનથી સિદ્ધ થાય છે છતાં સરકારી શોધકનું સર્ટીફીકેટ લઈને જ જાલી તે ન માનનારા ઉત્થાપક થવાની ના પાડે કહેવું એ સજ્જનને શોભતું ગણાય. હજી છે એ શું ? ભાદરવા સુદ પાંચમન પણ નહિં મોકલો અને પાનાં તમારા લખવા વૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ માનવી પડે મુજબ ૧૯૫૧ પછીના છે એમ સાબીત તેની જ મુંઝવણ કારણ છે. નહિં કરો ત્યાં સુધી તમો જુઠા કલંક દેનારની
(વીર (?) શાસન) અધમતામાંથી નહીં નીકળી શકો. (જૈન- ક્ષય કરનારા તો ટીપ્પણાની અપેક્ષાએ પૂર્વમાં શ્રીમાનું)
અને ઉત્તરમાં એમ માની શકે પણ તા.ક.: જાલીપણાના ખંડન માટે બહારના પેપરોમાં ભેળસેળવાળા પૂર્વ અને ૩ત્તર નહીં લગાડી
બીજાઓના તરફથી લેખો મોકલાવેલા શકે. સંભળાય છે.
શ્રી હીરસૂરિજીના ત્રયોદ્રશીવતુર્તો અને ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેવાય જ નહિ મૌયિક્ષ પદો પૂર્વતરની અપર્વની જ એ માન્યું તે ઠીક છે.
ક્ષયવૃદ્ધિને સિદ્ધ કરે છે ૧૮૭૧, ૧૮૯૫ પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે એકલી બીજી ના લેખો પણ વિજયદેવસૂરવાળાની એ પર્વતિથિનેજ ઔદાયિકી માનવી એ માન્યું પરંપરા સિદ્ધ કરે છે. પણ તે ઠીક છે.
૩ ક્ષય વૃદ્ધિ વખતે અછતો ઉદય લેવાય છે પહેલા ભાદરવાની અપ્રમાણતાની માફક અને છતો ઉદય છોડાય છે એ વાત ટીપ્પણામાં એ પર્વતિથિઓ હોય તો પહેલી સમજનાર ઉદયને ન પકડતા આરાધનાના અપ્રમાણ તો છે. જો કે ટીપ્પણાની અપેક્ષાએ જુદાપણાને જ પકડે. ઉદયવાળી છે છતાં તે પહેલીનો ઉદય જ ૪ ચદશનાલયે તેરસને તેરસ કહેનારો જેમ મૂર્ખ અપ્રમાણ છે (ધ્યાન રાખવું કે તિથિનો ગણાયો છે તેમ આ પાંચમની વૃદ્ધિએ ગુરૂવારે વ્યવહાર જ સૂર્યોદયના આધારે જ છે. એ ચોથ કહેનારો મૂર્ખ અને માયામૃષાવાદી છે. પ્રમાણે ભાદરવા સુદ બે પાંચમો ટીપ્પણામાં પ ૧૭૯૨નો લેખ જાલી છે. ૧૮૧૫ નો કર્તા છે છતાં પહેલી પાંચમનો ઉદય પંચમી માટે વગરનો છે. વગેરે કથન બુધવારીયાને શોભે.
પણ છે. એટલે સર્યોદયને લીધે તિથિ ૬ શત્રુજ્યવાળા સોરઠને શ્રી આત્મારામ માનનાર તેને પાંચમ કહે અથવા ગણે તો મહારાજે તે વખત અનાર્ય કહ્યો હતો તે સૂર્ય તે વતતો વ્યાધાત: વાળો છે. એટલું જ નહિં જેવું છે.
Page #583
--------------------------------------------------------------------------
________________
૪૭૯
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ -
તિથિની ક્ષય વૃદ્ધિની સમજ. જેનશાસ્ત્રો પ્રમાણે તિથિની હાનિ ન હોય? લોકોત્તર કાતુની અપેક્ષાએ આ ક્રમ છે.
જૈનશાસ્ત્ર શબ્દથી જૈનના જ્યોતિષ સંબંધી પણ લૌકિકટીપ્પણામાં આવી રીતે ક્રમસર અને સુર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રો જેમ ગણાય છે તેવી જ રીતે નિયમિત આંતર તિથિઓનો ક્ષય હોતો નથી. છતાં જૈન આચાર્યોએ કરેલ શ્રી હીરપ્રશ્ન આદિ શાસ્ત્રો પણ લૌકિકટીપ્પણાં કંઈ સદીઓથી મનાય છે, તેથી જૈનશાસ્ત્રો તરીકે જ ગણાય છે. તેમાં બારમી સદીથી અનિયમિતપણે અને અનિયમિત આંતરે તિથિઓનો જે જૈનશાસ્ત્રો રચાયાં છે તેમાં તો લૌકિકટીપણાનો ક્ષય અર્વાચીન જૈનશાસ્ત્રના વચનથી જ મનાય છે. આધાર લેવાયાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે
વળી ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જૈનજ્યોતિષ લૌકિકટીપ્પણામાં તો જેમ જૈનના જ્યોતિષશાસ્ત્રથી
પ્રમાણે કોઈપણ તિથિ 17, થી વધારે હોય નહિં. જુદીરૂપે પોષ અને અષાઢ સિવાયના મહિનાઓ વધે
તેમ કોઈપણ તિથિ / સૂર્યોદયને ફરસ્યા સિવાયની છે તેવી રીતે તિથિઓ પણ અનિયમિતરીતિએ ઘટે
5 . હયાત ગણાય જ નહિં. પરંતુ લૌકિકટીપ્પણાને છે. જૈન જ્યોતિષમાં આસો વદથી શરૂ કરીને યુગના
અનુસારે તેવો નિયમ નથી. તેમાં તો ૬૦ ઘડીથી પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં એકેક મહિનાને આંતરે
વધારે પણ તિથિઓ હોય છે અને 1 થી ઓછી
પણ હોય છે. લૌકિક અને લોકોત્તર બને માર્ગમાં વદ બીજ આદિ સમતિથિ અને એકમ આદિ
આ વાત તો નક્કી જ છે કે કોઈપણ તિથિનો ક્ષય તિથિઓનો ક્ષય નિયમિતપણે છે. જેમકે
એટલે અભાવ તો હોતો જ નથી. પરંતુ જે તિથિ સૂર્યોદયને ન ફરસે તે તિથિનો ક્ષય ગણાય. એટલે નક્કી થાય છે કે કોઈપણ તિથિનો લાંબો કે ટુંકો ભોગવટો હોય છતાં તિથિનો વ્યવહાર સૂર્યોદયને ફરસનારી તિથિને નામે જ હોય છે અને સૂર્યોદયને નહિં ફરસનારી તિથિનો ક્ષય કહેવાય છે. આ હકીકત સીધી અને સાદી છે. છતાં એને નહિં સમજનારો અજ્ઞાનવર્ગ પણ ચાલુ જમાનામાં ઉત્પન્ન થયો છે કે જે પોતાનો મોટા જ્ઞાનિમાં ખપાવી અપર્વતિથિના ભેળસેળપણાનો વ્યવહાર કરે છે અને પડવો બીજ, ચોથ પાંચમ યાવત ચૌદશ પૂનમ ભેળાં છે એમ કહેવા અને લખવા મંડી પડે છે. લૌકિકટીપ્પણામાં જોનારાને સ્પષ્ટ માલમ પડશે કે ક્ષીણ થયેલી તિથિનો ભોગ કાલ જણાવ્યા છતાં બીજે બધે સ્થાને મીંડા જ હોય છે. જો તિથિનું ભેળાપણું લૌકિકટીપ્પણા-વાળાએ માન્યું હોત તો ઉદયવાળી અને અનુદયવાળી તિથિમાં સંયુક્તતા જણાવનાર ચિન્હ રાખવાની જરૂર પડત, અને તેમાં નક્ષત્રાદિ જણાવી. પરંતુ કોઈપણ દેશના કોઈપણ ટીપ્પણામાં
૩ શ્રા ૯ માઘ ૧૩ જ્ય.
૧૫ અ.અ. ૪થું વર્ષ પમું વર્ષ ૮ આસો ૬ અ. વદ ૧ યે. શુ. ૧૧ ચૈત્ર
૫ શ્રા ૧૫ પોષ અ. ૧૨ માઘ ૭ માગ. ૨ ચૈત્ર વદી ૧૪ ચૈત્ર
૩જું વર્ષ ૬ માધ વદ ૧ માગશર ૧૩ માગશર ૨ માગશર ૫ આશો
૯ શ્રા ૧૧ આસો
૪ જ્ય. રજું વર્ષ
૫ શ્રા ૩ માઘ ૫ ચૈત્ર
૭ જ્ય. ૪ માગશર ૧૪ આસો ૧૭ વર્ષ વદ ૨ આસો
૮ ચૈત્ર ૧૦ સ્પે.
Page #584
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
૪૮૦
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ એવું સંયુક્તાનું ચિન્હ વગેરે કહેવામાં આવતું જ સુધી ન થાય ત્યાં સુધી તે સૂર્યોદયવાળી તિથિ હાય નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ અનુદયવાળી તિથિનું તો પળ માત્ર હોય અથવા સાઠ ઘડી જેટલી હોય મીંડું જ હેલવામાં આવે છે. વળી લોકોત્તર માર્ગમાં તો પણ તે આખો અહોરાત્ર તે તિથિને નામે જ પણ', જેટલા ઉદયવાળી આસો વદ એકમ આદિ ઓળખાય અને તે દિવસે સૂર્યોદયને નહિં તિથિઓ કે જે અવમાત્ર તરીકે એટલે ઓછામાં ફરસવાવાળી તિથિ હોય તો એક પળ જેટલી હોય ઓછા માનની તિથિ તરીકે ગણાય છે તેની હયાતી કે યાવત્ એક પલન્યૂન સાઠ ઘડી પ્રમાણની હોય મનાય છે. અને '. ભાગ જેટલા લાંબા તો પણ તે તિથિનો ક્ષય થયો એમ ગણવાનું અને ભોગવટાવાળી તે દિવસે વદિ બીજ આદિ તિથિ હોય કહેવાનું કહે છે અને તેથી જ બીજ આદિની છે છતાં તેને પતિત્તી તિથિ તરીકે એટલે ક્ષય પામતી પર્વતિથિઓ કે જે અહોરાત્ર સુધી અખંડ તિથિ તરીકે જણાવે છે, એ ઉપરથી સ્પષ્ટ થાય છે આરાધવાની હોય છે તેના અહોરાત્ર અનુષ્ઠાનો કે જેઓ તિથિયોનો ક્ષય માનવાની ના કહી ભેગી આખા રાત દિવસ સુધી થાય છે, તેથી પડવો અને તિથિ કહેવા માગે છે તેઓ લોકોત્તર અને લૌકિક બીજ આદિ તિથિઓને ભેગી તિથિ તરીકે બોલનારા બંને માર્ગથી ખસેલા છે. વળી જેઓ ભેગી તિથિઓ અજ્ઞાની અને મૃષાવાદી થાય છે. એમ છતાં જ્યારે માને છે, પણ ક્ષીણતિથિઓ માનતા નથી તેઓને આગ્રહને લઈને જાણી જોઈને ક્ષય પામેલી તિથિ
પૂર્વ તિથિઃ ઋા અર્થાત પર્વતિથિનો ક્ષય હોય ભેળવીને પડવો બીજ આદિને ભેગા બોલે ત્યારે ત્યારે તે પર્વતિથિથી પહેલાની જે અપર્વતિથિ હોય તો તેમ બોલનારની દશા આભિનિવેશવાળી હોવા તેને પર્વતિથિ કરવી, અર્થાત પહેલાની અપર્વતિથિનો સાથે હદ બહારના માયામૃષાવાદવાળી બને છે. ક્ષય કરીને સમગ્રને પર્વતિથિ માનવી. આ શ્રી વળી જેઓ એવી ભેગી તિથિ માને છે અને તેવી ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષનું વાક્ય નકામું થઈ ભેગીતિથિએ થયેલ તિથિની વિરાધનાનું પ્રાયશ્ચિત જશે. '
જ્યારે ઇતર સૂર્યોદયવાળી તિથિના નિયમની ઉપરની હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય
વિરાધનાના સરખું આપે છે ત્યારે તો પોતાના એક વાત અત્યંત જરૂરી છે તે જરૂર સમજી શકશે.
હિસાબે જ અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત દેનાર બને તે એ કે જેમ લોકોત્તર રીતિ મુજબ આસો વદિ
છે અને તેવાને શાસ્ત્રકારો તો મહામિથ્યાત્વી લખે એકમ આદિની તિથિ અલ્પ એટલે માત્ર ભાગ છે. નવી તિથિનો સુર્યોદય ન થાય ત્યાં સુધી જેટલી છે અને તે જ દિવસે બીજની તિથિ છે,
પહેલાની તિથિ જ ગણાય એ હકીકતથી એ પણ ભાગ જેટલી છે. છતાં તે આખી તિથિને શાસ્ત્રકારો
નક્કી થાય છે કે અષ્ટમી અગ્યારસ અને પડવા આદિ તિથિ માને છે અને બીજ આદિનો
પૂર્ણિમાવાસ્યા આદિ પર્વતિથિઓની વૃદ્ધિ થાય ત્યારે ક્ષય માની ત્રીજના સૂર્યોદયથી ત્રીજ આદિ તિથિ
શ્રી સેનસૂરિજી અને હીરસૂરિજી મહારાજ બીજી માને છે. અર્થાત્ નવી તિથિના સૂર્યોદય સુધી પૂર્વના
તિથિને જ ઔદયિકી તિથિ તરીકે સ્પષ્ટપણે જણાવે સૂર્યોદયવાળી તિથિને જ માને છે. લૌકિક રીતિ
A છે તેથી પહેલાની ટીપ્પણામાં લખેલી આઠમ વગેરે પ્રમાણે પણ સૂર્યોદય વિનાની તિથિનો ક્ષય માની
તિથિઓ સૂર્યના ઉદયવાળી છે છતાં તેમ ન ગણાય. નવા સૂર્યોદય સુધી પૂર્વની તિથિ જ મનાય છે. આ
એટલે આપોઆપ અષ્ટમી આદિના માનેલા ઉધ્ય ઉપરથી એક તો એ નક્કી થયું કે જે તિથિમાં સૂર્યોદય
પહેલાની સાતમ વગેરે જ થયો હોય તે પછી બીજી તિથિનો સૂર્યોદય જ્યાં
(જુઓ પાનું ૪૮૯)
Page #585
--------------------------------------------------------------------------
________________
૪૮૧
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
વારતીભાવના
આગમ દ્વારકા
(દેશનાકાર)
ભગવતી
3/
નિયમો
*p3
fee
UTTITETITI
આ મોાટક.
ધર્મનું મૂલ્ય
(ગતાંકથી ચાલુ) પીત્તળ સંઘરવા જેવી દશા.
ગોષ્ઠા માહિલ બહાદૂર હતો. સકળગચ્છમાં અહીં પણ જો તમે સત્યને ન ઓળખશો તો વિદ્વત્તાવગેરેમાં એક્કો હતો. આચાર્યદેવે તેને જ તમારી દશા જન્મભર પિત્તળ સંઘરનારા જેવી જ મથુરાવાદમાં જવા માટે રવાના ર્યો. ગોષ્ઠામાહિલે થવાની છે. એ વાત યાદ રાખજો ! એ દશામાંથી મથુરામાં જઈ વાદીને ઠેકાણે આણી નાંખ્યો. વાદ જો તમારે ઉગરી જવું હોય તો તમારે આ શાસ્ત્રના ભાંગી નાંખ્યો, અને જૈનશાસનનો જયજયકાર બધે વક્તવ્ય ઉપર ધ્યાન આપવું જ પડશે ! તે વિના વ્યાપી ગયો. ગોષ્ઠામાહિલે શાસનની વિજય પતાકા તમારો છુટકો થવાનો નથી ! જમાલીની વાત ફરકાવી તે જોઈ ત્યાંનો શ્રાવકવર્ગ મુનીજીની પાસે વિચારી જોશો તો પણ તમોને એજ વાતની ખાતરી આવ્યો અને તેમણે તેમને નજીક આવેલું ચોમાસું થશે. જમાલી જ્યાં સુધી નિહવ ન હતો ત્યાં સુધી ત્યાં જ ગાળવાની વિનંતિ કરી. તે પ્રરૂપણા પણ શાસનની જ કરતો હતો. એક સમયે છેવટે ઢોળી નાંખ્યું. આચાર્યદેવ શ્રીમાન્ આર્યરક્ષિતસૂરિજી મંદસોર- મથુરાના શ્રાવકોની વિનંતિને માન આપી ઉજજૈન તરફ વિહાર કરતા હતા. એટલામાં તેમને ગાષ્ઠામાહિલે ત્યાંજ ચોમાસું કરી નાખ્યું. હવે બીજી સમાચાર મળ્યા કે મથુરામાં શાસ્ત્રાર્થ કરવા માટે તરફ એવું બન્યું કે અહીં આચાર્યદેવ શ્રીમાન્ વાદી ઉભો થયો છે અને તેનું ખંડન કરી આપણું આર્યરક્ષિતજી કાળધર્મ પામ્યા. આચાર્યદેવશ્રી મંડન કરવાને કોઈ સમર્થ સાધુની જરૂર છે! હવે આર્યરક્ષિતજીના અંત્યસમયે તેમણે દુર્બલીકાપુષ્પને શાસ્ત્રાર્થ માટે કોને મોકલવા ? કોઈ પણ સાધુ આચાર્ય પદવી અર્પણ કરી. આ વાતની વાદીની સામે ટકી શકે એવું ન હતું. એ વખતે ગોષ્ઠામાહિલને ખબર પડી એટલે તેનામાં શ્રેષ આચાર્યશ્રીની દૃષ્ટિ ગોષ્ઠા માહિલ તરફ લઈ જાગૃત થયો. આચાર્યની પદવી પોતાને જોઈતી હતી
Page #586
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૮૨
તે પોતાને ન મળી અને બીજાને મળી એટલે તેણે નાદાન બાળકોનો રસ્તો લીધો. નાના છોકરા કોઈ ચીજ પોતે માંગે અને તે ન મળે તો પોતે ખાતા નથી અને બીજાને ખાવા દેતાય નથી, પરંતુ ઢોળી નાંખે છે ! તેણે પણ તે જ રસ્તો લીધો. તેણે વિચાર ર્યો કે મને જોઈતું હતું, પરંતુ મને નથી મળ્યું, તો હવે મારે ખાવું પણ નહિં અને ખાવા દેવું પણ નહિં અને ઢોળીજ નાંખવું ! ગોષ્ઠામાહિલ તે નવા આચાર્યની પાસે ન ગયો અને તેમની સામે થઈ નિવ થયો ! પચખ્ખાણમાં જાવજ્જીવ ન કહેવું અને આત્મા સાથે નીરક્ષીર ન્યાયે બંધ માનવો એ વાત મિથ્યાત્વના પડલમાં ભૂલી જવાઈ. અહીં પક્ષપાત નથી.
આ શાસનમાં તમે જોશો તો સાફ જણાઈ આવશે કે વિજયપતાકાનો પણ કદી પક્ષપાત થયો નથી. અહીં માત્ર જો પક્ષપાત થયો હોય તો તે એક સત્યનો જ પક્ષપાત થયો છે. સત્યમાં જ સર્વસ્વ આ શાસને માન્યું છે. એ સત્યમાંથી ગોષ્ઠામાહિલે એકજ શબ્દ દૂર ર્યો એટલે તો એક સમર્થ વિજેતાને આ મહાપ્રતાપી જૈનશાસન નિન્તવ કહીને બહાર ફેંકી દે છે ! ગોષ્ઠામાહિલ જ્યાં સુધી નિન્દવ થયો ન હતો ત્યાં સુધી તેની શાસનમાં પ્રતિષ્ઠા હતી. શાસનનો તે એક મણિરૂપ હતો, પરંતુ જ્યાં તેણે પોતાનો ધર્મ છોડ્યો એટલે શાસને તેને જ છોડી જ દીધો ! જે શાસનમાં આવી કડક વ્યવસ્થા છે, જે શાસન એક શબ્દના અસત્ય માટે એક સમર્થ વિજયી વીરને નિન્તવ કહીને દૂર કાઢી નાંખે છે તે શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કે આખો ચતુર્વિધ સંઘ પણ ભગવાન શ્રી જીનેશ્વરદેવના વચન પર ન રહે અને ગોષ્ઠામાહિલ બને તો તેની શી દશા થાય ? તેનો તમેજ વિચાર કરી લેજો. એથી જ આ શાસન વારંવાર કહે છે કે સર્વજ્ઞ સિવાય બીજા કોઈ પણ પુરૂષને આશ્રયે
ઓગષ્ટ-૧૯૩૭
ન જાઓ, તેના વચન પર ભરૂસો ન રાખો અને તેના અનુયાયી ન બનો !
પ્રમાણ તરીકે તો એક જ.
સર્વજ્ઞના વચનને જ એક પ્રમાણ માનવાનું કહ્યું છે. તેમાંજ આ શાસનની જડ સમાયેલી છે. જમાલી નિન્દ્વવ થયો તે પહેલાં તે કેવી પ્રરૂપણા કરતો હશે ? તેનો ખ્યાલ કરો. નિદ્ભવ થયા પહેલાની તેની પ્રરૂપણા સર્વથા શાસનને અનુકૂળ જ હતી અને તે શાસનમાન્ય એવા જ વચનો બોલતો હતો. પરંતુ જ્યાં તેના મિથ્યાત્વનો ઉદય થયો અને તે નિન્હવ થયો એટલે હવે તેના મુખદ્વારા અવળા જ ઉદ્ગારો નીકળવા માંડ્યા ! મિથ્યાત્વનો ઉદય થાય એટલે આત્મા જુઠું પકડી રાખે છે. પછી એકવાર પકડયું તે પકડ્યું. પછી તેનાથી તે છોડી શકાતું નથી ! ખોટી વાત તમે એકવાર પકડી લો અને પછી તેની પાછળ તમે દોડાદોડી કરો તો તમારી ગણના પણ ખાખરાની ખીસકોલીમાં જ થવાની ! કેરી દેખાવમાં નાની છે અને આંબાનું ઝાડ, થડ, ડાળ, વગેરે બધું કેરી કરતાં મોટા હોય છે, છતાં સમજુની નજર હંમેશાં કેરી ઉપર જ રહે છે. એજ પ્રમાણે સર્વજ્ઞ વીરમહારાજના વચનો એજ એક કેરી છે. એવી જેની દૃષ્ટિ રહે છે તે જ આ શાસનમાં માન્ય રહી શકે છે, બીજાઓ નહિ. સર્વજ્ઞ મહારાજના વચનો સો રૂપે ફેલાવો, લાખરૂપ ફેલાવો યા અનેક રૂપે યા તેનો ગમે તે રીતે ફેલાવો કરો તેનો વાંધો નથી. પરંતુ એટલી વાત સો વાર યાદ રાખવાની છે કે એ બધા વચ્ચે સર્વજ્ઞ ભગવાનના વચનો મૂળ રૂપે તો હોવાં જ જોઈએ અને જે કાંઈ નવું લખાય, બોલાય કે પ્રચારાય તે બધામાં તેની સંપૂર્ણપણે છાયા પણ હોવી જ જોઈએ. જો એટલું ન હોય તો તે બધું પ્રચારકાર્ય નિરર્થક છે. છાયા નહિ તો કંઈ નહિ.''
જે કાર્યમાં સર્વજ્ઞભગવાનના મંતવ્યોની અણિશુદ્ધ છાયા છે તેવાં સઘળાં કાર્યો પછી તે ગમે
Page #587
--------------------------------------------------------------------------
________________
૪૮૩
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ તે રૂપે થતાં હોય તો પણ તેને આ શાસન મંજુર ઉપર ઠેકતી અને દોડાદોડ કરતી ખીસકોલી કદી રાખે છે. પરંતુ જ્યાં એ છાયા નીકળી જાય છે પણ પડતી અથવા મરતી નથી, છતાં જે કે ત્યાં એ વચનો પણ આપો આપ જ નામંજુર ખીસકોલીએ ખાખરાના ઝાડનો ત્યાગ કરીને એક થઈ જાય છે. એક શબ્દમાં જ ફેરફાર કરનારો વાર આંબાની લહેર લીધી છે અને કેરીનો સ્વાદ શાસનનો દિગ્વિજયી યોદ્ધો છતાં તે પણ આ શાસન ચાખ્યો છે તે ખીસકોલી આંબા ઉપર મહાલવાનું સર્વજ્ઞ ભગવાનની છાયા વિનાની વાણી બોલવા અને કેરી ચાખવાનું કદી છોડતી નથી ! તેને તમે માટે નિત્વવ ઠરાવે છે, તો પછી જેઓ સર્વજ્ઞ એક બાજુથી રોકશો તો તે બીજી બાજુએથી ઝાડ ભગવાનના વચનોને ભુંસવા કહે તેમાં વિકાર ઉપર ચઢશે અને એક વૃક્ષ ઉપર ન ચઢવા દેશો થયેલો છે એમ જાહેર કરે એમાં નવાઈ શી ? અને તો બીજો આંબો શોધી કાઢશે ! આગમોને થોથાપોથા કહીને તેને તિરસ્કારે તેની શી મીઠાશની મીઠી મઝા. દશા થાય તેનો વિચાર કરજો. આવા લેભાગુઓનું
| સર્વજ્ઞવચનરૂપ આંબાની મીઠાશ ચાખેલાની સ્થાન આ શાસનથી બહાર છે. સૌથી પહેલી તો
તન્મયતા પણ એવી જ તીવ્ર હોય છે જેણે એક એ વાત જરૂરી છે કે સર્વજ્ઞ ભગવાનના વચનોની
વાર ધર્મરૂપી આંબાનો રસ ચાખ્યો હોય, તેને પછી સંપૂર્ણ શ્રદ્ધા હોવી જ જોઈએ અને એ વચનોને
કોઈ પણ ચીજની પરવા રહેતી જ નથી! એ રસનો આધારે જ આત્માના સમ્યગુજ્ઞાન, સમ્યગ્ગદર્શન
સ્વાદ જ એવો છે કે એ સ્વાદ જેણે એક વાર ચાખ્યો અને સમ્યગુચારિત્ર એ રૂપ ત્રણે ધર્મની કિંમત
છે, તેને તે હંમેશાં જ જંખતો રહે છે. તેને જગતના સમજવાની છે. સર્વજ્ઞ ભગવાનના વચનોની શ્રદ્ધા
નેહ સંબંધો અથવા બીજા કશા જ અંતરાયો નડતા વિના જો કોઈ ધર્મ પ્રરૂપવા બેસે તો તેનું ફળ એજ
નથી. તે અભંગપણે પોતાનો માર્ગ પકડી રાખે છે થાય કે તે હડફાલાલની માફક દવા લેવા મોકલ્યો
અને તેમાં જ તે સાચા સુખ અને સંતોષનો અનુભવ હોય તો સાથે બાળવાનો સામાન પણ લેતો આવે!
કરે છે. તેને તે વસ્તુ છોડવાનો ગમે એવો વિકટ જો આંબાનો સ્વાદ ચાખ્યો તો
પ્રસંગ આવે તો પણ તે છોડતો નથી અને એવા જેણે આંબાનો સ્વાદ ચાખ્યો છે જેણે વિકટ અવસરનો જ તે સામનો કરી લે છે. તમે સર્વજ્ઞવચન રૂપી કેરીની મીઠાશ જાણી છે તે તો એક આનો સાથે લઈને અરણ્યમાં જાઓ, અને તેનો એવો રસિયો બને છે કે તેને તે રસ ચાખ્યા તમોને સામે લુંટારાઓ મળે, તો તમે તમારા વિના ચેન જ પડતું નથી. તેને તમે એક જગાએથી બચાવનો પ્રયત્ન જ કરો છો, પરંતુ તમારી પાસે રોકશો તો તે બીજી જગ્યાએથી તે રસ ચાખશે, એક જ આનો છે તેથી તમે એક આના જેટલો પરંતુ એ રસ જ્યારે તે ચાખશે ત્યારે જ તેને ચેન જ બચાવ કરો છો, રૂપિયો હોય તો રૂપિયા જેટલું પડશે, તે વિના નહિ ! એવા રસિયાને મા, બાપ, બચાવમાં જોર વાપરો છો, અને મહોર પાસે હોય ભાઈ. ભાઈબંધ. બૈરી, છોકરાં કાંઈપણ નડતું નથી તો મહોર જેટલું બચાવમાં જોર વાપરો છો. એજ અને તે પોતાની ઈષ્ટવસ્તુ સિદ્ધ કરે જ છે. આંબા પ્રમાણે તમોને કોઈ મહોર આપવાવાળો નીકળી ઉપર ઠેકડા મારતી ખીસકોલીઓ કેટલીએ પડી આવે તો પણ તમો એટલી જ સખ્ત રીતે તમારી જાય છે અને મરી પણ જાય છે, પરંતુ એ મરણની મુઠ્ઠીવાળી રાખો છો. એ વખતે જો કોઈ જીવનમુડી તેમને દરકાર હોતી નથી. જ્યારે ખાખરાના ઝાડ તમારી પાસે હોય તો મરી જવું પડે તો કબુલ પરંતુ
Page #588
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૮૪
તમારી મુઠી છોડતા નથી! આ સઘળુ શાથી બને છે તેનો વિચાર કરો, વસ્તુની કિંમત કરતાં તમે આબરૂની કિંમત વધારે સમજો છો, તેથી જ આ પ્રમાણે થાય છે.
ઓગષ્ટ-૧૯૩૭
ચૌદમા ગુણસ્થાનક સુધી દરેક ગુણસ્થાને ધર્મનું મૂલ્ય સમાન છે. સઘળા ગુણસ્થાનકમાં ધર્મનું મૂલ્ય અમુક ગુણસ્થાનકે વધારે છે અને અમુક ગુણસ્થાનકે ઓછું છે એમ માનવાનું નથી. તમે જાણો છો કે બજારમાં એક માણસ હીરાનો વેપાર કરે છે, તો બીજો માણસ મોતી વેચે છે, તો ત્રીજો માણસ મજીઠ, ખાખા કે જીવનનો વેપાર કરે છે, ત્યારે ચોથો માત્ર દલાલી કરીને જ રોટલો કુટી કાઢે છે. વેપારની સંગતતાનું કારણ દરેકની આર્થિક સ્થિતિ છે. ગરીબ હોય તે તેની શક્તિ પ્રમાણે વેપાર કરે છે, શ્રીમંત એની શક્તિ પ્રમાણેનો વેપાર કરે છે. અને કોટિધ્વજ હોય તે તેની શક્તિ પ્રમાણેનો વેપાર કરે છે આ રીતે વેપારની ભિન્નતા હોવા છતાં પણ તેઓ દરેક જણ વસ્તુમાં ભિન્નત્વ માનનારા નથી જ હોતા. સઘળા ઝવેરીઓ પછી ભલે તે તવંગર હોય કે ગરીબ હોય પણ સાચા મોતીને જ સાચું મોતી માને છે. કલ્ચરને કલ્ચર માને છે અને ખોટાને ખોટું માને છે! કોઈ એવો નથી નીકળતો કે જે ખરા મોતીને ખોટા કહે અને ખોટા મોતીને જ સાચા કહી દે! અને જો કોઈ એવો અણઘડ નીકળે કે તે સાચા મોતીને જ જુઠા કહી દે તો તેને ઝવેરી નહિ પણ હજામ કહેવો જ વાસ્તવિક છે.
ચોથે અને ચૌદમે
પોતાની પાસે આર્થિક સંપત્તિ સારી હોય તો તે તેવો વેપાર કરે, લાખો રૂપીયા હોય તો લાખોનો વેપાર કરે, હજારો રૂપીયા હોય તો તે હજારનો જ વેપાર કરે અને કાંઈ ન હોય અને અક્કલ હોય તો તે દલાલી કરીને જ રાજી થાય! પરંતુ એમાંથી કોઈપણ નંગ એવો નીકળતો નથી કે જે પથરાને હીરો કહે અને હીરાને પથરો કહી દે!! એજ પ્રમાણે ધર્મના મૂલ્ય વિષે પણ સમજવાનું છે. ધર્મનું જેટલું મૂલ્ય ચોથા ગુણસ્થાનકે રહેલાને હોય છે તેટલું જ ધર્મનું મૂલ્ય ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલાને પણ
ધર્મ પહેલો બીજું પછી
એજ ન્યાયે જે સર્વજ્ઞવચનની પવિત્રતા સમજ્યો છે, સર્વજ્ઞ વચનની પવિત્રતા જેણે અનુભવી છે, સર્વજ્ઞ વચનમાં જેને રસ પડ્યો છે, તેને એ રસાનુભવમાં ભાઈ, ભાંડુ, કુટુંબ, જીવન એમાંનું કોઈપણ આડે આવી શકતું જ નથી, અને તે બધાને ભોગે પણ પોતાનો તે રસાસ્વાદ ચાલુ જ રાખે છે! સમ્યગ્દષ્ટિ સ્ત્રીઓએ પુરુષોના
દબાણથી અથવા તો તેની સગવડ સાચવવા ખાતર પણ સમ્યગ્દષ્ટિપણાનો અથવા તો ધર્મનો ત્યાગ કરવાનો જ નથી. એ વસ્તુ તો તેમણે પણ ઘણી જ ઉત્કૃષ્ટતાથી જાળવવાની જ છે. જ્યાં ધર્મ અને પતિ પ્રત્યેની ફરજો સામ સામે મૂકાય છે ત્યાં ધર્મને પસંદ કરવો એ જ ઈષ્ટ છે. ધારો કે એક હિંદુ સ્ત્રી છે અને તેનો ધણી પણ હિંદુ છે. આ જોડા વચ્ચે બહુ પ્રેમ છે, જરાય ખટરાગ નથી. સ્ત્રી પતિની આજ્ઞામાં રહે છે અને સ્ત્રીની સંપૂર્ણ સુખ સગવડો પતિ સાચવે છે! આ પતિપત્નીમાંથી પતિ વટલીને મુસલમાન થાય અને પોતાની સ્ત્રીને પણ વટલીને મુસલમાન થવાની આજ્ઞા આપે, તો તે વખતે પતિનો હુકમ માનીને સ્ત્રીએ પણ વટલી જવું એ શું ધર્મ છે? એ ધર્મ નથી, પરંતુ શેતાનીયત છે, આ સંયોગમાં સ્ત્રીની ફરજ છે કે તેણે પતિ તરફનો પ્રેમ છોડી દઈને ધર્મ ન બદલતાં પોતાના ધર્મને જ વળગી રહેવું જોઈએ. એજ પ્રમાણે સમકિતદૃષ્ટિઓએ પોતાના સમકિતની રક્ષા પણ અસ્ખલિતપણે અને અભંગરીતે કરવાની છે. ધર્મનું મૂલ્ય બધે સમાન
ધર્મનું મૂલ્ય ચોથે ગુણસ્થાનકે હોય છે, તે જ ચૌદમે ગુણસ્થાનકે પણ હોય છે અને ચોથાથી
Page #589
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
૪૮૫
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ હોય છે, અને ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલાને ધર્મનું મૂલ્ય તો સરખું જ જેટલું મૂલ્ય હોય છે તેટલું જ મૂલ્ય ચોથે ગુણસ્થાનકે પોતપોતાની શક્તિ પ્રમાણે નાના મોટા રહેલાને પણ હોય છે! કયા સ્થાનકે ક્યારે પહોંચવું વેપારી વધારે ઓછી લેવડદેવડ કરી શકે છે, નાનો તે તમારી શક્તિ ઉપર અવલંબે છે. પરંતુ દરેક મોટો વેપાર ખેડી શકે છે, પરંતુ તેથી તે કિંમતમાં સ્થાનકે ધર્મનું મૂલ્ય તો સમાન જ હોય છે. વધારો ઘટાડો કરી શકતો નથી અથવા તે વસ્તુને અકષાયચારિત્રની પ્રાપ્તિ તો અગ્યારમા ગુણસ્થાનક અવસ્તુ અને અવસ્તુને વસ્તુ માની શકતો નથી! પછીથી જ થાય છે અને તેરમે સ્થાનકે પહોંચેલાને એજ પ્રમાણે ભવ્ય આત્મા ચોથે ગુણસ્થાનકે હોય યથાખ્યાતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેવા અથવા ચૌદમે ગુણસ્થાનકે હોય તો પણ તેને માલની સઘળાનું ચિત્ત છેવટના એક લક્ષ્ય તરીકે તો અમુક કિંમત-ધર્મનું મૂલ્ય એક સરખું જ હોય છે! જે કાંઈ જ વસ્તુ ઉપર હોય છે, અર્થાત્ બધાને મન મોક્ષની ફરક છે. તે પોતાની શક્તિમાં જ છે!! સંસારમાં જે મહત્તા એક સરખી જ હોય છે.
વેપારીઓ છે તે બધાજ કાંઈ ગાંસડીબંધ માલનો શક્તિ પ્રમાણે ભક્તિા
વેપાર કરી શકતા નથી. લેવડદેવડમાં તો દરેકને કોઈ માણસ કલચરનો વ્યાપાર કરે છે, કોઈ
પોતાની શક્તિ પ્રમાણે સંકોચાવું યા ઉદાર થવું પડે
છે. પરંતુ વસ્તુ અને વસ્તુની કિંમત એ બેમાં કોઈથી બટનનો વેપાર કરે છે, પરંતુ તે બધાની દૃષ્ટિએ
પણ વાંધો ઉઠાવી શકાતો જ નથી. એ ખૂબ યાદ તો એજ વસ્તુ હોય છે કે ક્યારે આપણી સ્થિતિ
રાખવાની જરૂર છે. પ્રત્યેક સમકિતિ ધર્મની કિંમત આ વ્યાપાર દ્વારા સુધરે? અને ક્યારે આપણે સારો
તો સરખી જ કરે છે. પણ વર્ષોલ્લાસ જે થવો ઝવેરાતનો વેપાર કરી શકીએ! એ જ પ્રમાણે અહીં
જોઈએ તે થતો નથી! જગતના કાર્યોમાં વર્ષોલ્લાસ પણ સમજવાનું છે, અહીં કોઈ ચોથે ગુણસ્થાનકે.
થાય છે. સંસાર વ્યવહારના કાર્યો આદરવા હોય હોય કે કોઈ આગળ હોય, પરંતુ બધાની દૃષ્ટિએ
તો તેમાં વર્ષોલ્લાસ થાય છે, મકાન બંધાવવું હોય તો એક જ વાત હોય છે કે ક્યારે એ સ્થિતિની
તો તેમાં પચાસહજાર નાંખવા તરત જ તૈયાર થઈ પ્રાપ્તિ થાય છે. જેમણે અગિયારમા યા બારમા
જાય છે. પરંતુ વેપારમાં અમુક જ રૂપિયા નાંખે છે, ગુણસ્થાનકને લક્ષ્યમાં રાખ્યું છે, જેઓ કેવળીના
લગ્ન કરવું હોય તો દેવું પણ કરે છે, પરંતુ લગ્નને વર્તનને અનુસરવાને તૈયાર થયા છે, જેમણે માટે જેટલો વર્ષોલ્લાસ હોય છે તેટલો વીર્ષોલ્લાસ ક્ષીણકષાયના ઉદેશથી વર્તન રાખ્યા છે તેવાઓ જ વેપારમાં હોતો નથી. આ સઘળા મનુષ્યોના વર્તનમાં માત્ર સાધુ કહેવાને યોગ્ય છે, બીજા નહીં. ઝવેરી : આપણે જે ફેરફારો જોઈએ છે તે સઘળા તેના દરિદ્રપણામાં આવી ગયો હોય, તે લાખ રૂપિયાનું વીર્ષોલ્લાસને જ આભારી હોય છે. પાણીદાર મોતી જુએ તો તે જ ક્ષણે તેની એ મોતી પાંચ હજારનું પાણી ખરીદી લેવાની ઈચ્છા થઈ જાય છે! પરંતુ શું કરે?
દુનિયાદારીમાં તમે પાંચ હજાર રૂપિયા બિચારો લાચાર છે. ખીસા તરફ જોઈને તેને પોતાની
ખરચીને નશ્વરદેહધારિણી સ્ત્રી લઈ આવો છો. એ વૃત્તિ દબાવી રાખવી પડે છે. એ જ પ્રમાણે આ જીવ દેહનો કાંઈ ભરોસો થતો નથી. આજે દેહ છે અને ચોથે ગુણસ્થાનકે હોય યા છેઠે ગુણસ્થાનકે હોય,
કાલે કદાચ પડી જશે! અકસ્માત થશે અને શરીરનો પરંતુ તે સઘળી વખતે તેની વૃત્તિ તો માત્ર ૧૧
નાશ થશે, આવા સઘળા જોખમો હોવા છતાં તે - ૧૨-૧૩મું ગુણસ્થાનક મેળવવાની જ હોય છે.
છે. જોખમ વહોરીને પણ સ્ત્રી પરણી લાવો છો અને
Page #590
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
४८६
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ તેના દેહનો વિશ્વાસ રાખો છો. પરંતુ પાંચ હજારનું જવાની જ કેવી રીતે હતી? અહીં કેટલાક પાર્સલ છોડાવવું હોય તો તેનો ભરોસો થતો નથી, અજ્ઞાનીઓ એવી શંકા કરે છે કે આપણા નિગ્રંથો હૃદયમાં અનેક શંકાઓ આવે છે કે રખેને જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે જ આપણે ચાલવું પાર્સલમાંથી કાંઈ દગો તો નહીં નીકળે! એક બાજુ કે શાસ્ત્રો જોઈને આપણી પ્રવૃત્તિ એ શાસ્ત્ર પ્રમાણે ઉપર વગર શંકાએ તમે હજારો રૂપિયા ખરચો છો રાખવી જોઈએ, અહીં આવો પ્રશ્ન ઊઠાવવો એજ અને બીજી બાજુએ તે જ રકમ ખરચતા તમોને નકામો છે. ધારો કે તમે અને તમારો ભાઈબંધ વિચાર પડે છે એ બધાનું કારણ જોશો તો તે તમારો એક બંગલાની નીચે ઉભા છો. તમારો મિત્ર તમારા
ઓછો વત્તો વીર્ષોલ્લાસ જ છે. અમુક બાબત પરત્વે દેખતાં સીડી ઉપર ચઢીને બંગલામાં જાય છે અને તમોને વર્ષોલ્લાસ થાય છે, જેથી ત્યાં તમે હજારો બારીમાં જઈને ઊભો રહે છે, હવે તે તમોને ખરચી નાંખો છો અને બીજી બાજુએ પૈસો ખરચતા બારીમાંથી ઉપર બોલાવે, તો તમે તેને એવો પ્રશ્ન પણ તમારો પગ પાછો પડે છે, “મહારાજા શ્રેણીક કરો કે ભાઈક્યાંથી આવું દાદરેથી ચઢીને આવું ચોથે ગુણસ્થાનકે સ્થિત હતા અને તેમનું સમ્યક્ત કે અહિંથી કુદીને આવું? પણ ક્ષાયિકસભ્યત્ત્વ હતું છતાં કેદખાનામાં સો
ઉડવાની શક્તિ ન હોય તો?
હતા કોરડાનો પ્રચંડ માર ખાતી વખતે તેને સર્વવિરતિ
વસ્તુસ્થિતિ એ છે કે તમે પ્રત્યક્ષ તમારા લેવાનો વિચાર આવ્યો ન હતો, એનું કારણ એટલું
ભાઈબંધને દાદર ચઢીને નજરે જોયો છે, કયે રસ્તે જ હતું કે કોરડા ખાવાની બાબતમાં તેને વર્ષોલ્લાસ
દાદર પર જવાય છે, અને ત્યાંથી ચઢીને ક્યાં જવું થયો હતો, જ્યારે એ સ્થળે સર્વવિરતિ લેવામાં તેને
પડે છે, ત્યાંથી બારીમાં કેવી રીતે જઈ શકાય છે, વર્ષોલ્લાસ થયો ન હતો.
એ સઘળું તમે જાણો છો. હવે તમારો ભાઈબંધ સમાન મૂલ્ય
તમોને બોલાવે એ પ્રસંગે તમારે એકજ વાત આ સઘળા ઉપરથી સમજવાનું એ છે કે
ધ્યાનમાં રાખવાની જરૂર છે તે વાત એ છે કે તમે ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધીમાં પોતપોતાની
અંદર જાઓ, દાદર ચઢો, તેનો કશો વાંધો નથી, શક્તિ પ્રમાણે આત્મા ક્રિયાનું યથાયોગ્ય સ્થાન લઈ
પરંતુ એ સઘળી પ્રવૃત્તિ કરતાં તમારી દૃષ્ટિ તો શકે છે, પરંતુ તેને સઘળા ગુણસ્થાનકમાં ધર્મની
બારીમાં જ હોવી જોઈએ. આપણી શક્તિ એવી કિંમત તો એક સરખી જ હોય છે. તેમાં ફેર હોતો
હોય કે આંખ મીંચીને ઉઘાડીએ તેટલામાં ઉડીને જ નથી. ચોથાથી બીજા બધા ય ગુણસ્થાનકમાં
બારીમાં પહોંચી જઈએ તો પછી તમોને ઊડીને આત્માની ભાવના તો એજ હોય છે કે ક્યારે મારા
જતાં અટકાવે એવું આ જગતમાં કોઈ પણ નથી ભાગ્યયોગથી મને બારમા તેરમા ગુણસ્થાનકની
જ! પરંતુ જો તમારામાં ઉડીને જવાની શક્તિ ના કરણી મળે છે! ચોથા પછીના અને ચોથા
હોય, તમે ઉડીને ન જઈ શકતા હો, તો તમારે ગુણસ્થાનકમાં જો એવી ભાવના ન હોય કે ક્યારે
દાદર ચઢીને જવું એ પણ કુદરતી અને તમારા મને બારમા તેરમા ગુણસ્થાનકની કરણી મળે? તો
કર્તવ્યરૂપે જ છે. કેવળી મહારાજાઓએ કેવળજ્ઞાનની સમજી લેવું કે હજી મેળવેલા સ્થાનમાં એટલી
પ્રાપ્તિ કરી લીધી હતી, તેવી પ્રાપ્તિ જો તમે સ્વયં ન્યૂનતા છે. ચોથા અને તે પછીના બધાય ગુણસ્થાનકમાં જો એ દૃષ્ટિ ન આવે કે ક્યારે મને
કરી શકતા હો, તો તમોને તે જ્ઞાન પ્રાપ્ત કરી લેતાં બારમા તેરમા ગુણસ્થાનકની કરણી મળે છે તો
કોઈ ખાળતું નથી, પરંતુ તેવા જ્ઞાનની ગેરહાજરીમાં
શાસ્ત્રવચનને અનુસરવાનું જ તમારું કર્તવ્ય છે. પછી આપણી રૂચિ જે પૂર્ણ નિગ્રંથમાર્ગ તે તરફ
Page #591
--------------------------------------------------------------------------
________________
૪૮૭
તો શાસ્ત્રને અનુસરો
હવે આ ઉપરથી કોઈ એમ કહેવા નીકળે કે આ રીતે તો કેવળી મહારાજોના વર્તન અને શાસ્ત્ર કથન વચ્ચે વિરોધ આવે છે, તો તેનો જવાબ એ છે કે એ વિરોધ જ નથી. કેવળી મહારાજોમાં શક્તિ હતી. એટલે તેમણે એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આપણામાં એવી શક્તિ નથી એટલે આપણે શાસ્ત્રવચનને અનુસરવાનું છે. જો તમારા બંગલાને આગ લાગે તો તમો બારણું ખોભો કે ભીંતે અથડાયા કરો? મતલબ કે અહીં બહાર જવું એજ તમારું લક્ષ્ય હોય છે. બહાર જવું એ લક્ષ્ય ચોક્કસ, પછી જે રીતે બહાર જવાય તે રીતે બહાર જવાનું! આપણું દરેકનું લક્ષ્ય તો એજ હોવું જોઈએ અને છે કે સંપૂર્ણ તીર્થંકર, કેવળી, ક્ષીણમોહચારિત્ર વાળાના ચરિત્ર તરફ જ આપણી દૃષ્ટિ રહે પરંતુ જે અશક્તિમાન છે તેને માટે નિર્માણ કરેલા દાદરા પર તેણે ચઢવાનું છે. તીર્થંકર ભગવાનોએ જે માર્ગ દર્શાવ્યો છે અને જે ધર્મ પ્રરૂપેલો છે તે ખાલી ગમ્મત કરવા ખાતર બતાવ્યો નથી, એ ધર્મ બતાવેલો છે તે કેવળજ્ઞાન મેળવવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ બતાવેલો છે.
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
નહીં કરનારને અધર્મી ગણશે? કદી નહીં. તીર્થંકર ભગવાનોના જીવનમાં પણ જે બનાવો કર્મના ક્ષયાદિના કારણે બન્યા છે તે જ બનાવો ભવ્યાત્માઓને માટે અનુકરણીય છે, ભગવાન શ્રી મહાવીરદેવના કેવળજ્ઞાનને ચુપકી પકડાવી હતી. હવે તેમના કેવળજ્ઞાનને કેમ ચુપકી પકડાવી હતી તેનો વિચાર કરો. ભગવાન શ્રી મહાવીરદેવ આમ્રશાલવને સમોસર્યા હતાં. એ પ્રસંગની આ વાત વિચારો. ભગવાન નાલંદા નગરીમાં સમોસર્યા છે, ત્યાં સૂર્યાભદેવ આવ્યો. તેણે સમોસરણ રચ્યું, મહાવીર ભગવાને દેશના દીધી, એ પ્રસંગે
સૂર્યાભદેવ ભગવાનને કહે છે કે હે ભગવાન! તમે તો સર્વદર્શી છો, સર્વજ્ઞ છો, ને બધુંય જાણો છો, પરંતુ આપણી ભક્તિને નિમિત્તે નાટક કરું?' ભગવાન મૌન કેમ રહ્યા
અનુકરણીય શું?
દરેક કાર્ય પ્રસંગે આપણું લક્ષ્ય તો ક્ષીણમોહનીયના કેવળીના, તીર્થંકરના પવિત્ર વર્તન તરફ જ હોવું જોઈએ. તીર્થંકર ભગવાનોએ જે જે સઘળું કર્યું હતું તે સઘળું જ આપણે માટે અનુકરણીય પણ નથી જ. તીર્થંકર ભગવાને લગ્ન કર્યા હતા માટે આપણે પણ લગ્ન કરવાં જ જોઈએ. એ વાત આ શાસ્ત્ર કદી મંજુર રાખી જ નથી, મતલબ એ છે કે તીર્થંકર ભગવાનોને કર્મોના ઉદયથી-કર્મોનો ઉદય થવાથી જે બનાવો બને તે બનાવો અનુકરણીય, આદરણીય કે વંદનીય નથી જ. શું તીર્થંકર ભગવાનના વિવાહમાં સાધુઓ જાનઈયા બનશે? અથવા અનુકરણ તરીકે વિવાહ
સૂર્યાભદેવનું વચન સાંભળીને ભગવાન શ્રી મહાવીરદેવ મૌન રહે છે. હવે વિચાર કરો કે ભગવાનને અહીં ‘હા' કહેવામાં શી અડચણ છે. ભગવાન શ્રીતીર્થંકરદેવ ક્ષીણમોહી છે. નાટકના સંબંધમાં એમને હા કહેવામાં પાપ લાગે તેમ નથી! પરંતુ તે છતાં ભગવાને કેમ હા ન કહી? તેનો વિચાર કરો હવે બીજી એ વાત વિચારો કે એમાં પાપ હતું તો ‘ના’ એવો જવાબ મહાવીર ભગવાને કેમ ન આપ્યો? જો એમને પાપ ન લાગતું હતું તો એમણે હા કેમ ન કહી? અર્થાત્ જો હા કહેવી અયોગ્ય હતી તો પછી ભગવાને ના પણ કેમ ન કહી? કોઈ એમ કહેશે કે ભક્તિનો અંતરાય પડે એટલા માટે ભગવાને ના કહી ન હતી, તો કોઈ કહેશે એ જવાબ પણ વાસ્તવીક નથી. કારણ કે પાપનો બંધ થતો હોય તો પણ ભક્તિ કરાય એ ભક્તિ કોઈપણ રીતે પસંદ કરવા જેવી નથી અને વિદ્વાનો કદી એવી ભક્તિને માન્ય પણ રાખતા જ નથી. હવે તમારે હિસાબે આ પ્રશ્નને પ્રસંગે ભગવાને શું કરવું જોઈતું હતું તેનો વિચાર કરો. તમારે હિસાબે તો ભગવાને અહીં સ્પષ્ટ રીતે ના જ કહી દેવાની જરૂર હતી
ન
Page #592
--------------------------------------------------------------------------
________________
૪૮૮
અને નાટકનો તેમણે ખુલ્લે ખુલ્લી રીતે વિરોધ જ
કરવો જોઈતો હતો.
શ્રી સિદ્ધચક્ર
તરતજ ‘હા' કહે.
હવે આ બાબતમાં શાસ્ત્ર શું કહે છે તે વિચારો. ભગવાનની પાસે કોઈ ભવ્યાત્મા આવીને તેમને એમ પૂછે કે મહારાજ! આપને વંદના કરું? તો ભગવાનને મૌન રહેવું પડે અને એમ પૂછે કે હે ભગવાન હું સાધુ મહારાજાને વંદના કરૂં તો તરતજ હા કહેવી પડે! બીજાને માટે ભગવાન વંદના કરવાની હા પાડે, પણ પોતાને માટે મુંગા જ રહે! મૌન જ રાખે?! કારણ?! ભગવાન હા એ નથી પાડતા અને ના એ નથી પાડતા તેનું કારણ શાસ્ત્ર એ આપે છે કે એ ભગવાનની પોતાની અંગત વાત હોવાથી જ ભગવાન તેમને ઉત્તર ન આપતાં મૌન રાખે વળી તીર્થંકરપદની પ્રાપ્તિ પછી જે વર્તન કરવાનું છે તે પોતાનો સાધુ સમુદાય ભવિષ્યમાં પોતાના જ કાર્યોને અનુસરવાનો છે એમ ધારીને જ રાખવાનું છે. હવે જો ભગવાન નાટક કરવાની હા કહે તો એનું પરિણામ પણ એજ આવે કે સરાગી સાધુઓ પણ નાટક ચેટક જોતાં શીખે! ભગવાન તીર્થંકર થયા પછી જે જે વર્તન કર્યું છે તે સઘળું વર્તન તેમણે એ વાત ધારીને જ કર્યું છે કે મારો શિષ્ય સમુદાય ભવિષ્યમાં મારા વર્તનને અનુસરનારો થશે અને તેથી મારા શિષ્યો માટે હિતકારી હોય એવું જ વર્તન કરવાની જરૂર છે. પરમહંસ અને સ્થિતપ્રજ્ઞ
ઓગષ્ટ-૧૯૩૭
સુધી પોતાના દેહપર વસ્ત્ર ધારણ કર્યું હતું. તે જ પ્રમાણે ભગવાને સપાત્રધર્મ કહેવો હતો તે માટે ભગવાને પોતે જ પહેલું પારણું પાત્રથી કર્યું હતું. આ સઘળા શાસ્ત્રીયકથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભગવાનના પોતાના સઘળા વર્તનમાં એજ આશય
ભગવાન અરિહંત તો કેવળ સ્વરૂપ હતા. આપણે જૈનોએ જ એમને એવા માન્યા હતા એમ નહિ, પણ એઓશ્રીના વિરોધીઓએ પણ એમને પરમહંસ અને સ્થિતપ્રજ્ઞ તરીકે ઓળખ્યા હતા. પછી એમને વસ્ત્રની જરૂર ન હતી. છતાં ભગવાને એક વર્ષ સુધી વસ્ત્ર ધારણ કર્યું હતું. કારણ પણ એજ હતું કે તેઓ શ્રીમાનને સવસ્ત્રધર્મ પ્રરૂપવો હતો. સ્થવિરકલ્પીસાધુઓને માટે વસ્ત્રવાળો ધર્મ કહેવો હતો માટે જ ભગવાને પોતે પણ એક વર્ષ
રહેલો હતો કે મારું વર્તન એવું હોવું જ જોઈએ કે જે મારા શિષ્ય સંતાનોને માટે વાસ્તવિક અને અનુકરણીય હોય, અહીં કોઈ એવો પ્રશ્ન કરશે કે જો ભગવાનનું વર્તન સ્પષ્ટ આવા જ આશય પૂર્વકનું હતું તો પછી એ વર્તન મોજુદ હોવા છતાં હવે આગમોનું કામ છે? હવે આગમો નકામા છે!! આગમ શા માટે ?
અહીં એવી શંકા કરવી એ સર્વથા નકામી જ છે. ભગવાને પોતે જે વર્તન કર્યું હતું તે વર્તન આપણે માટે આદરણીય છે એમાં જરા પણ શંકા છે જ નહીં. પણ મહાત્માઓના રસ્તાને બધા જ
આત્માઓ અનુસરી શકે એ કદી બનતું જ નથી. કમાન્ડર-ઈન-ચીફ જે રીતનું વર્તન રાખે તેવું વર્તન - તેવી બહાદુરી લશ્કરનો પ્રત્યેક સિપાઈ દર્શાવી શકતો જ નથી. આથી જ પોતાનાથી ઓછી શક્તિવાળાને માટે કમાન્ડર-ઈન-ચીફને નવા નવા ધારા ઘડવા પડે છે. ભગવાન પણ અહીં કમાન્ડરને સ્થાને જ હતા. તેમણે પોતે જે વર્તન કર્યું હતું, તે વર્તન જો તમે કરી શકો એવી તમારામાં શક્તિ હોય તો ભગવાન કાંઈ તમોને ના પાડવા આવતા જ નથી. પરંતુ જેનાથી એ માર્ગે ન ચાલી શકાતું હોય તો તેને માટે ભગવાન તરફથી આગમ શાસ્ત્ર બતાવવામાં આવ્યું છે. આપણે અશક્ત છીએ તેથી આપણે ભગવાનના વર્તનને અનુસરી શકતા જ નથી, અને આપણને આગમને અનુસરવાનું જ રહે છે. શક્તિની આપણામાં ખામી છે તેથી જ એ ખામી ટાળવાને અંગે આગમો છે અને એ આગમો દ્વારા કથાયેલા માર્ગે આગળ આપણે શક્તિ મેળવવાની છે, આ સઘળાથી આગમની આવશ્યકતા છે એ વાત સિદ્ધ થાય છે.
Page #593
--------------------------------------------------------------------------
________________
૪૮૯
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ (અનુસંધાન પા. ૪૮૦ થી ચાલુ) જ્યારે ક્ષીણ થયેલી કે વૃદ્ધિ પામેલીને ક્ષીણ કે વૃદ્ધિ
બેવડી ગણાય જેમ પર્વતિથિનું ઉદય માનવા તૈયાર નથી તો પછી દ્વિતીય પર્વ જે પૂર્ણિમા રહિતપણું હોવાથી ક્ષય હોય ત્યારે પડવા આદિ અમાવાસ્યા કે ભાદરવા સુદ પાંચમરૂપ છે તેના અપર્વતિથિ કે જે ઉદય અને સમાપ્તિ બંનેવાળી છે ક્ષય કે વૃદ્ધિના પ્રસંગને લઈને ચૌદશ કે ભાદરવા છતાં તેનો બાધ કરી ક્ષ પૂર્વી તિથિ એ સુદ ચોથના ક્ષય કે વૃદ્ધિનો પ્રસંગ આવે તે તો ઈષ્ટ નિયમથી પડવા આદિનો સૂર્યોદય બીજ આદિન તરીકે ગણે જ કેમ ? એટલે સ્પષ્ટ થાય છે કે લગાડ્યો અને તેથી જ ધર્મારાધનમાં પડવા આદિનો દ્વિતીયપર્વના ક્ષય કે વૃદ્ધિને પ્રસંગે પૂર્વ પર્વની વૃદ્ધિ ક્ષય ગણાયો. તેવી જ રીતે ટીપ્પણામાં જ જ્યારે કે ક્ષય ન થાય, પણ તે પ્રથમપર્વથી પહેલાની બીજ આદિની વૃદ્ધિ હોવાથી વૃદ્ધિનો પ્રસંગ આવે અપર્વતિથિની જ વૃદ્ધિ થાય કે ક્ષય થાય. તેથી પૂનમ છે ત્યારે વૃદ્ધી ફાર્યો તથોત્તર! એ નિયમથી પહેલી અમાવાસ્યાની વૃદ્ધિ કે ક્ષય હોય ત્યારે ચૌદશની બીજ આદિના સૂર્યોદયને બીજ આદિનો સૂર્યોદય વૃદ્ધિ કે ક્ષય ન કરતા તેનાથી પણ પહેલાની જ ન માન્યો અને તેથી આપોઆપ તે બીજ આદિથી અપર્વરૂપ તેરસની વૃદ્ધિ કે ક્ષય થાય અને ભાદરવા પાછળની પડવા આદિ અપર્વતિથિની જ વૃદ્ધિ સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય થાય તે પ્રસંગે માનવી પડે. અર્થાત ક્ષ પૂર્વાd ના પદ્યાર્ધથી જેમ સંવચ્છરીની ચોથની ક્ષય વૃદ્ધિ ન કરતાં તેનાથી પણ પર્વતિથિના ક્ષયને પ્રસંગે અપર્વના ઉદયને પહેલાની અપર્વરૂપ ત્રીજનો જ ક્ષય થાય કે વૃદ્ધિ પર્વતિથિનો ઉદય થાપે છે તેવી જ રીતે પર્વતિથિના થાય. તેથી ગુરૂવારની સંવર્ચ્યુરી કરશે તે જ શાસ્ત્ર બે ઉદય હોય ત્યારે માત્ર બીજી તિથિના જ ઉદયને અને પરંપરાના આરાધક થશે. પર્વતિથિના ઉદય તરીકે થાપીને પહેલાના ઉદયને બુધવારની સંવછરીવાળા જવાબ આપશે કે? અપર્વતિથિનો ઉદય ઠરાવે છે. આ બધી વાત ૧ જોધપુરી પંચાંગને વર્ષોથી માનીએ છીએ કે? સમજનારો સુજ્ઞ મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે ક્ષ ૨ જોધપુરી પંચાંગમાં ભાદરવા સુદ પાંચમ બેં પૂર્વા નું તાત્પર્ય જ એ છે કે પર્વતિથિના ક્ષયે અપર્વના ઉદયને પર્વનો ઉદય માનવો, એટલે
બીજ પાંચમ આદિ પર્વતિથિઓ જ્યારે અપર્વને ઉદય વિનાનું માનવું. એટલે સ્પષ્ટ થયું
જ્યારે બેવડી આવતી હતી ત્યારે ત્યારે કે પર્વતિથિની ક્ષયે તેના પહેલાની અપર્વતિથિનો
અત્યાર સુધી બધા સાધુ બે એકમ બે ચોથ ક્ષય કરવો અને પર્વતિથિની વૃદ્ધિ થાય ત્યારે તેના
વગેરે કહેતા હતા, લખતા હતા અને કરતા બીજા સૂર્યોદયને જ પર્વતિથિના સૂર્યોદય તરીકે .
હતા એમ ખરું કે ? ” માનવો. એટલે પર્વતિથિની વૃદ્ધિ જો ટીપ્પણમાં
શ્રી વિજયદેવસૂરિજીના ગચ્છવાળાની આવે તો તે વધેલી તિથિના પહેલાની અપર્વતિથિના
૧૮૯૫ની સાલની લખેલી અને તેના બે સૂર્યોદય માનવા અને તેથી પર્વતિથિની વૃદ્ધિએ
પહેલેથી ચાલતી રીતિને જણાવનારી પ્રતમાં તેનાથી પહેલાની બે અપર્વતિથિઓ જ કરવી, આ
પૂનમની વૃદ્ધિ થાય તો તેરસની વૃદ્ધિ કરવી સ્થાને આ વાત બરોબર ધ્યાનમાં લેવા જેવી છે
અને તેમ છે તેરસ ન કરે તેને ગુરૂલીપક કે શાસ્ત્રકારો ક્ષીણ થયેલ પર્વતિથિને ક્ષીણ માનવા
અને ઠગ કહ્યો છે કે ? કે મનાવવા તૈયાર નથી. તેમ વૃદ્ધિ પામેલી પર્વ
૫ તમો વિજયદેવસૂરિજીની પરંપરામાં છો કે? તિથિને બેવડી માનવા પણ તૈયાર નથી. તો પછી
અને શ્રી વિજયસિંહસૂરિજીની આજ્ઞાથી
૩
Page #594
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૪૯૦
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ થયેલા ક્રિયાધારને માનો છો કે? અને જો મત આણનો છે, પણ શ્રી દેવસૂરિજીનો માનો છો તો પછી શ્રી વિજયદેવસૂરિ કે તે મત નથી જ એમ ખરું કે ? જેઓ શ્રી વિજયસિંહસૂરિજીના પણ ગુરૂ છે ૧૨ આણસૂરવાળા પૂનમઅમાવાસ્યાની વૃદ્ધિએ તેમની તિથિ બાબતની શાસ્ત્રસિદ્ધ પરંપરા પડવાની વૃદ્ધિ માને છે પણ ખોખાવાદિઓની અત્યાર સુધી માનતા આવ્યા છો છતાં હવે
પેઠે બે પૂનમ કે બે અમાવાસ્યા તો નથી ન માનવી તેનું કારણ શું ?
માનતા એમ ખરું કે ? ટીપ્પણાની અપેક્ષાએ ઉદય સિવાયની તિથિ કરે તે વિરાધક ગણાય
તો બે હોય છે ખરતરની ચર્ચામાં બીજી આ સર્વને માન્ય છે, પરંતુ ક્ષયમાં ઉદય
કહેવી પડે છે અનુષ્ઠાનમાં તો ઉદય વગરની વગર અને વૃદ્ધિમાં એક ઉદયને છોડીને બીજે
જ ગણાય. દિવસે આરાધના કરો છો તે કેમ ? ૧૩ પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય આરાધનાને બલવતી માનો છો કે તિથિને
કહેનાર, લખનાર અને કરનારે ભાદરવા બલવતી માનો છો? આરાધનાને બલવતી
સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો એજ માનો તો ચૌદશ પૂનમ કે સંવચ્છરીની ચોથ
વ્યાજબી ગણાય છે ? પાંચમ ભેગી કેમ માનો છો ? શ્રી
આ ૧૪ પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ
માનનારા શ્રી દેવસૂરિવાળાઓને ભાદરવા તત્ત્વતરંગિણીમાં પૂનમે પકખી કરે તેને એક
સુદ ૫ ની વૃધ્ધિ હોય ત્યારે ત્રીજની જ વૃદ્ધિ અનુષ્ઠાનનો લોપ કરનાર કહ્યો છે કે? જો
માનવી એ યોગ્ય છે કે ? અને એ હિસાબે બે પર્વના અનુષ્ઠાન એકઠાં થતાં હોય તો
સંવચ્છરી ગુરૂવારની જ આવે છતાં કેમ નથી લોપનો પ્રસંગ શાનો?
માનતા ? ૮ પૂનમના ક્ષયે એક પણ અનુષ્ઠાનનો લોપ
૧૫ તત્ત્વતરંગિણીની ચર્ચા પૌષધાદિ અનુષ્ઠાનોને ન થાય માટે તેરસ અને ચૌદશ એ બેને
અંગે છે અને તેમાં પકખી અને પૂનમ ભેગી લેવાનું શ્રી હરિપ્રશ્નમાં કહ્યું છે કે ?
થવાની સ્પષ્ટ ના કહે છે કે ? શ્રી હીરપ્રશ્નમાં આઠમ આદિ પર્વતિથિ ૧૬ કલ્યાણકની તપસ્યા તો આગલો દિવસ બેવડી હોય તો બીજી આઠમને ઉદયવાળી લઈને કરવાની કહે છે કે? અને પૌષધનો કહી છે કે? ઉદયવાળી થાય ત્યારે તિથિ ઉચ્ચાર તેમ ન થાય કે ? ગણાય અને ઉદય વગરની હાય તેટલી ૧૭ ચૌમાસી પૂનમના ક્ષયે ખરતરો આગળનો હોય તો પણ તિથિ ન ગણાય એમ ખરું કે દિવસ લઈને છઠ્ઠ કરે છે કે ? ? અને પહેલી પાંચમ ઉદયવાળી ન ગણી ૧૮ પખીએ કદાચ છઠ્ઠનો અભિગ્રહ હોય અને
તો પછી ચોથ જ થઈ કે બીજું કંઈ ? પૂનમનો ક્ષય હોય તો ખાતરો આગળનો ૧૦ પૂનમ અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો દિન લઈને તપસ્યા પૂરી કરે છે કે ?
ક્ષય અને વૃદ્ધિ ન કરવી એ કોઈ જગા પર શ્રી ૧૯ તપાવાળાને તો તેરસ ચૌદશ લેવાની છે એમ વિજયદેવસૂરિજીની પરંપરામાં કે શ્રી ખડું કે?
વિજયદેવસૂરિજીથી પહેલાના ગ્રંથમાંખ્યું છે? તા.ક. - પુના કે અમદાવાદથી કોઈપણ ૧૧ પૂનમના ક્ષયે તેરસે તેનું તપ કરવું અને બીજે બુધવારવાળા મધ્યસ્થળે આવ્યા નહિં, પ્રતિનિધિપણાનું
દિવસે પૂનમ પછી ચૌદશનું તપ કરવું એ બહાનું કાઢયું, બે પક્ષ વચ્ચે નક્કી થયેલ કમીટી
Page #595
--------------------------------------------------------------------------
________________
૪૯૧
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ ને માની, લિખિત ચર્ચા પણ કમીટી દ્વારા કરવાનું ચૌદશે પૂનમ કરવાનું સ્પષ્ટ કહે છે. ચૌદશ નમાન્યું અને પરસ્પરના ખુલાસા સિવાય બંધ પાકીટે પૂનમ ભેગું કરવા હોત તો તેરસને અડકવું પંચોને આપવાનું પકડયું તેથી એકકે પ્રકારે શાસ્ત્રાર્થ પડત જ નહિં. વળી તેરસે ભૂલે તો પડવે ન થયો માટે આ પ્રશ્નોના ખુલાસા હવે દરેક મુમુક્ષુને કરે એમજ કહ્યું છે તે તેમ ન કહેતાં ચૌદશે પહેલી તકે મેળવવા. બુધવારવાળા સાચા ખુલાસા ભૂલે તો પડવે કરે એમ કહેવું પડત. વળી કોઈપણ પ્રકારે શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને ચૌદશનો તપ સાથે લેવો હોત તો તેરસે કરવાના જ નથી, છતાં કોઈક જીવ ભવભીરૂ હોય ભૂલતાં ચૌદશ અને પડવો લેત, પણ એકલો અને આ હકીકતથી સમજે તો બસ છે. એમ ધારીને પડવો ન લેત. પૂનમને તો ઉદય વિનાની જ આ લખાણ કર્યું છે.
સમામિ વિનાની અને ભોગ વિનાની પણ ગુરૂવારે સંવચ્છરી પર્વ આરાધના માટે
તેરસે લેવી અને ચૌદશ પહેલા પૂનમનો તપ ૧ ધર્મક્રિયાની સમાનકાલની જાળવણી કરવા કરવો એ શાસ્ત્રને અનુસાર નથી. ક્ષયના કે
માટે નિયમિત પંચાગની માન્યતા કરવાની વૃદ્ધિના પ્રસંગે જેમ ઉદયનો એકાંત નિયમ જરૂર હોય તે સ્વાભાવિક છે અને તે કારણથી ન હોય તેમ બે પર્વના લીધે ક્ષયના પ્રસંગે જૈનજનતાએ ચંડુપંચાંગને માન્ય રાખ્યું છે સમાપ્તિનો નિયમ ન રહે અને બે પર્વના એમ તો શનિવારની સંવચ્છરીવાળાને માન્ય પ્રસંગમાં વૃદ્ધિને પ્રસંગે ઉદય, સમાપ્તિ કે છે જ અને રવિવારની સંવચ્છરીવાળામાં ભોગનો પણ નિયમ રહે નહિં. પણ મોટે ભાગે માન્ય જ છે.
બીજી અગ્યારસ અને બીજી અમાવાસ્યાને અપર્વનો પૌષધ નહિં માનનારા ખરતરો પણ જ શાસ્ત્રકારો વિવી એટલે ઉદયવાળી ચૌદશના ક્ષયે તેરશને જ ચૌદશ માને છે. માને છે. તેથી પહેલાની અગ્યારસ અને તત્ત્વતરંગિણીમાં ચૌદશના ક્ષયે તેરસને પહેલી અમાવાસ્યા તરીકે જ માનતા નથી. દિવસે તેરસ છે એમ કહેવું, પણ નહિં, એમ યાદ રાખવું કે ઉદયને લીધે જ તિથિનો સ્પષ્ટ કહેલું હોવાથી પર્વતિથિની પહેલાની
વ્યવહાર છે ઉદય ખસે તો તિથિ ખસે જ, અપર્વતિથિનો ક્ષય જ મનાય.
તેથી પહેલી અગ્યારસ વગેરે ખોખા વળી તત્ત્વતરંગિણીમાં પ્રાયશ્ચિત્તવિવિધ અગ્યારસ તરીકે માનવાનું પણ રહેતું નથી તુવેતિ વ્યક્તિમાનત્વાન્ એમ સ્પષ્ટ અને બીજીને જ ઉદયવાળી ગણવાથી શબ્દ આરાધનાના કામમાં આજ ચૌદશ જ છે , પહેલાની દશમ આદિ અપર્વની તિથિને જ એમ કહેવાય છે એવું કહેલું છે, તેથી ચૌદશના વધેલી શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવી છે. ક્ષયે તેરસને દિવસે તેરસ છે એમ કહેવાય તા.ક. મહારાજ આત્મારામજીએ ૧૯૫૨ માં નહિ, તેમજ આજ ચૌદશ જ છે એમ કહેવાય. જ્યેષ્ઠમાં કોલ કર્યો હતો અને તેમણે પંજાબના ધર્મમાં તેરસ ચૌદશને ભેગાં કહેનારા શાસ્ત્ર ટીપ્પણાને અનુસાર સંવચ્છરી જણાવી હતી તેથી અને પરંપરાથી વિરુદ્ધ જ છે.
તે વર્ષે તેમને માનનારા અને પાછળથી તે લીટે પૂનમના ક્ષયે તેનો તપ તેરસ ચૌદશે કરવો ચાલનારાઓએ સંવચ્છરીઓ તેમ કરી છે. ચંડુપંચાંગ એમ ત્રયોદશીવતુર્વરોઃ કહીને દ્વિવચનથી અને પરંપરાને માનનારાથી તો ગુરૂવાર સિવાય બીજે જણાવી પૂનમના ક્ષયે તેરસ ચૌદશ અને વારે આ વર્ષે સંવછરી થાય તેમજ નથી.
Page #596
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
અવમાત્ર અને અતિરાત્રની સમજ
મવમા -ન્યૂના: એમ અવમશબ્દનો અભાવ અર્થ જૈનજ્યોતિષ પ્રમાણે શાસ્ત્રકારો જણાવે છે નહિં કરતાં ન્યૂનતા એવો અર્થ કર્યો છે તેથી કે દરેક છ અવમાત્ર અને છ અતિરાત્ર હોય છે. અવમરાત્ર શબ્દનો અર્થ ન્યૂનતિથિ એવો કરાય, તેમાં અવમરાત્ર શબ્દનો અર્થ કેટલાકો તિથિનો ક્ષય પણ અવમાત્રનો ક્ષય પામતી તિથિ એવો અર્થ થાય તેમ કરે છે, પરંતુ તેઓએ સમજવાની જરૂર થાય નહિં. જો કે અવમાત્ર એટલે ન્યૂનતિથિ એ છે કે લૌકિક અપેક્ષાએ ભાદરવા કાર્તિક આદિ એકેક ક્ષણરાત્રની સાથે એક જ દિવસે હોય છે તેથી તે માસને આંતરે અને લોકોત્તરમાર્ગની અપેક્ષાએ સાહચર્યને લીધે લેવાય, પણ વસ્તુતાએ આસો માગશર આદિ એકેક માસને આંતરે અવરાત્રશબ્દનો અર્થ ન્યૂનતિથિ એવો છે. પણ અવમાત્ર તો પડવા ત્રીજ આદિ હોય છે અને તે ક્ષીણરાત્ર એવો નથી. વળી જૈનજ્યોતિષ શાસ્ત્રોને જ અવમ એટલે ઓછામાં ઓછી તિથિ એટલે માત્ર હિસાબે ઉપર જોઈ ગયા તેમ અવમાત્ર અથવા ", તિથિ સૂર્યોદયની વખતે હોય, એનાથી ઓછા ક્ષીણરાત્રમાં રાત્રિશબ્દથી માત્ર તિથિ એવો જ અર્થ પ્રમાણમાં જૈનશાસ્ત્રને હિસાબે ઓછી તિથિ હોય લઈ શકાય. કેમકે પડવો અગર બીજ વગેરે જ નહિ, તેથી તે આસો વદ એકમ આદિને તિથિઓ ન્યૂન થાય છે અને ક્ષીણ થાય છે, પણ અવમાત્ર કહેવાય છે. અર્થાત્ પડવા આદિની કંઈ અહોરાત્ર ક્ષીણ કે ન્યૂન થતા નથી. તિથિઓ અવમાત્ર એટલે ઓછામાં ઓછા ખરતરગચ્છના સમયસુન્દર પણ અષ્ટલક્ષીમાં પ્રવ પ્રમાણવાળી તિથિઓ છે. તે અવમાત્ર જે પડવા નો અર્થ અવમાત્ર એવો કહી તેના અર્થમાં તિથિઆદિ હોય છે તેમાં જ બીજ આદિ જે જોડેની હાસ એમ જણાવે છે. અર્થાત્ તિથિનું ઉદયની તિથિઓ હોય છે તે તે પડવા આદિને દિવસે '', અપેક્ષાએ ઘટવું અથવા ઉપલક્ષણથી તિથિનો સૂર્યના ભાગ જેટલી પરિપૂર્ણ હોય છે. જૈનશાસ્ત્રને અનુસારે ઉદયને સ્પર્શ થાય નહિં તેથી ઉડી જવું લે તો પણ કોઈપણ તિથિ 1, થી ઓછી પણ નથી હોતી અવમાત્ર શબ્દમાં રાત્રિશબ્દથી તિથિ જ લેવી પડે તેમ અધિક પણ હોતી નથી. સર્વ તિથિઓ ,, એટલે જૈનશાસ્ત્રને હિસાબે વર્ષમાં છ તિથિઓ ન્યૂન ભાગ પ્રમાણ જ હોય છે. પણ અહોરાત્ર સંપૂર્ણ હોય અથવા ક્ષીણ થયેલી હોય એ સાચું છે. પરંતુ હોવાથી ૬૨ પ્રમાણ હોય છે અને તેથી જ પ્રતિદિન અતિરાત્રને સ્થાને રાત્રિશબ્દનો અર્થ અહોરાત્ર છે, તિથિઓમાં '/ ભાગનો ઘટાડો થાય છે અને તે પણ તિથિ એવો અર્થ અતિરાત્રશબ્દમાં રાત્રિશબ્દનો હિસાબે એકસઠમે દિવસે પડવાની તિથિ માત્ર '', થાય જ નહીં. કારણ કે કર્મવર્ષ સંપૂર્ણ ત્રણસેં સાઠ જેટલો ભાગ જ સૂર્યોદય ફરશે છે અને બાકીનો દિવસનું હોય છે અને સૂર્યવર્ષ સંપૂર્ણ ત્રણસેંછાસઠ બધો , જેટલો બીજનો જ હોય છે. પણ તે અહોરાત્રનું હોય છે. તેથી સૂર્યની અપેક્ષાએ જે સૂર્યોદયને ફરસતો નથી અને તેથી જ તે બીજઆદિ
અતિરાત્ર થાય તે સંપૂર્ણ અહોરાત્રરૂપ હોય છે. એ તિથિને પતિત્તી તિથિ, મિત્રની તિથિ, પતિતા ઉપરથી વર્ષમાં છ અતિરાત્ર હોય છે એ વચન તિથિ કે ક્ષય પામતી તિથિ તરીકે ગણવાનું લઈને વર્ષમાં છ તિથિઓની વૃદ્ધિ જણાવે છે તેઓ શાસ્ત્રકારો જણાવે છે. અર્થાત્ આસો વદ એકમ તિથિ અને અહોરાત્રના ભેદને નથી સમજતા એ આદિની તિથિઓ અવમાત્ર તરીકે હોય છે, જ્યારે ચોક્કસ છે. ધ્યાન રાખવું કે તિથિ '/, ભાગ હોય ક્ષીણરાત્ર તરીકે બીજ આદિ તિથિઓ જ હોય છે. છે જ્યારે અહોરાત્ર ૨. સંપૂર્ણ હોય છે. વળી માટે શબ્દના અર્થ અને શાસ્ત્રકાર મહારાજે શાસ્ત્રકારોએ અવમાત્ર અને ક્ષીણરાત્ર તરીકે
Page #597
--------------------------------------------------------------------------
________________
૪૯૩
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ પડવાદિ અને બીજ આદિની તિથિઓને ગણાવી દિવસ શેષમાં માન્ય છે. છે ત્યારે અતિરાત્રની કોઈ તિથિઓ ગણાવી જ ગરવારની સંવછરી વ્યાજબી કેમ છે ? નથી. કારણ કે અતિરાત્રને સ્થાને તિથિને સંબંધ જ નથી. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં અવમ અને
આ વર્ષે સંવચ્છરીની આરાધનામાં જે બે પક્ષ ક્ષીણરાત્રની તિથિઓ પડવા બીજ આદિ જણાવી. પડ્યા છે તેમાં એક પક્ષ ગુરૂવારનો છે, જ્યારે બીજો પરંતુ અતિરાત્રની તિથિયો જણાવી જ નથી. પક્ષ બુધવારનો છે. આ પક્ષ પડવાનું કારણ એ અતિરાત્રની અહોરાત્રપર્યાયતા માટે એક ઉદાહરણ છે કે ગુરૂવારવાળા અને બુધવારવાળા બને જોધપુરી લઈયે.
પંચાંગ તો માને છે, પણ આ વર્ષે જોધપુરી પંચાંગમાં આસો વદ પડવો વદ ૨
ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ જણાવવામાં આવી કર્મમાસ ૬૧ દિવસ ૬૨મો
છે, એટલે બુધવારવાળાઓ પાંચમને બેવડી માને
છે અને ગુરૂ તથા શુક્રવારને દિવસે બે પાંચમો ગણે ચંદ્રમૌસ પડવો, બીજ, ત્રીજ ,
છે, અને તેથી ચોથને બુધવાર માની ચોથ બુધવારની ચોથ ,
સંવર્ચ્યુરી કરવા માંગે છે. જ્યારે શાસનને સૂર્યમાસ પૂર્ણ બે માસ ત્રીજા માસનો અનુસરીને ચાલનારા મહાનુભાવો આરાધનામાં
પ્રથમ દિવસ પર્વતિથિનો ક્ષય પણ ન હોય અને વૃદ્ધિ પણ ન એટલે એકસઠમો હોય એમ માને છે અને તેના કારણમાં સ્પષ્ટપણે
જણાવે છે કે શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેરસને દિવસે શ્રાવણ વદ એકમે વર્ષનો આરંભ થાય એ અપેક્ષાએ માત્ર પહેલા અવમાત્ર અને અતિરાત્રને તેરસ છે એમ કહેવાની પણ ના કહે છે અને ધર્મના ઉપરના કોઠાથી સમજી શકાશે અને એ ઉપરથી કાર્યમાં ચૌદશ જ છે એમ કહેવાનું સ્પષ્ટપણે જણાવે નક્કી થશે કે અવમરાત્ર શબ્દથી ગૌણપણે પણ છે અને વળી જે કોઈ ચૌદશનો ક્ષય થયો હોય તિથિની હાનિ લેવાશે પણ અતિરાત્ર શબ્દથી ત્યારે તેરસને દિવસે તેરસ છે એમ બોલે તેને મૂર્ખનો અહોરાત્રની વૃદ્ધિ લેવાશે પણ તિથિની વૃદ્ધિ નહિં મુકુટ કહ્યો છે. તેથી જ્યારે પર્વતિથિનો ક્ષય હોય લઈ શકાય. એટલે જૈનજ્યોતિષને હિસાબે તિથિની ત્યારે ક્ષ પૂર્વી ના નિયમથી પહેલાની તિથિ વૃદ્ધિ થાય છે એવું સૂર્યમાસની અપેક્ષાએ પણ નહિં પર્વતિથિ બને અને તેથી તે અપર્વતિથિનો ક્ષય લેવાય. અર્થાત્ જે તિથિની વૃદ્ધિ લેવાય છે તે માત્ર
ગણાય. વળી બે પર્વતિથિયો સાથે હોય અને તેમાં લૌકિકટીપ્પણાને અનુસારે જ છે. શાસ્ત્રોમાં ચોમાસા
બીજી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતરનો ક્ષય આદિની પ્રરૂપણા ગણધર પરંપરા પ્રમાણે કર્મ માસથી કહી છે અને તેથી જ ભગવાન્ મહાવીરની
કરાય છે. અને તેથી જ શ્રી હરિપ્રશ્નમાં પૂનમના
એમ તપસ્યા બાર વર્ષ છ મહિના અને એક પક્ષ ગણી ક્ષયે તેની તપસ્યા માટે ત્રયોદશી વર્તો છે. તેમજ લૌકિક અપેક્ષાએ ભાદરવા વદમાં કહી બે તિથિ ફેરવવાનું જણાવ્યું છે. આ પ્રમાણે અવરાત્ર ક્ષીણરાત્ર છતાં દશ પંચકના પચ્ચાસ શાસ્ત્રકારો કહે છે અને સેંકડો વર્ષોથી પરંપરા ચાલે દિવસ અને કાર્તિક વદનો અવમરાત્ર છતાં સીત્તેર છે. વીર (?) શાસન અને જૈનપરપંચને જે ટીપ્પણાં
Page #598
--------------------------------------------------------------------------
________________
૪૯૪
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ આ વર્ષ પર્વતિથિનાં ક્ષયવાળાં અને ભેળસેળવાળાં એટલે ઉદયવાળી આઠમ વગેરે તરીકે ગણવી. આ કાઢયાં છે તે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ છે અને રીતે જ પૂનમ અમાવાસ્યા જેવાં બેવડાં પર્વ હોય એક જૈનબાલકે પણ માનવા કે અમલમાં મહેલવા ત્યારે બન્નેનો પલટો કરાય છે અને તેથી પૂનમ જેવાં નથી. જેવી રીતે પર્વતિથિનો ક્ષય ન ગણવા અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ પરંપરાથી બાબતમાં ઉપર જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર અને પરંપરા થાય છે. એ પરંપરા રામપંથીયો ભલે ચાલીસ છે તેમ વૃદ્ધિની બાબતમાં પણ શ્રી હીરસૂરિજી વર્ષની છે એમ સમજાવે, પણ તે પરંપરા ઘણી અષ્ટમી, અગીયારસ અને પૂનમ, અમાવાસ્યાની જુની સેંકડો વર્ષોથી ચાલતી આવેલી છે. સંવત્ વૃદ્ધિ થઈ હોય ત્યારે જો કે ટીપ્પણામાં તો બન્ને ૧૮૯૫ના શ્રી વિજ્યદેવસૂરિવાળા તરફનું તિથિપત્ર દિવસે સૂર્યોદય હોય છે છતાં બીજી આઠમ વગેરેને જે હમણાં જ છપાયું છે તેથી પણ તે સ્પષ્ટ થાય જ ઔદયિકી એટલે ઉદયવાળી તિથિ ગણાવે છે છે, માટે આ વર્ષ ભાદરવા સુદ પાંચમ બે હોવાથી અને પહેલી આઠમ વગેરેને દિવસે આઠમનો તેરસની વૃદ્ધિના હિસાબે બે ત્રીજ કરવી જ પડે સૂર્યોદય થયેલો ગણવાની જ ના જણાવે છે, એટલે અને તેથી મંગળવારે અને બુધવારે ત્રીજ ગણનારો સ્પષ્ટ થયું કે તે દિવસે સાતમ વગેરે અને ગુરૂવારે ચોથ ગણનારો જ શાસ્ત્ર અને અપર્વતિથિઓને ગણવી. કારણ કે આઠમનો પરંપરાનો આરાધક છે, બુધવારે ચોથ છે એમ સૂર્યોદય નહિં તો આઠમ ક્યાં છે કે જેથી ખોખા કહેનાર અગર ગુરૂવારે પાંચમ છે એમ કહેનાર આઠમ પણ તેઓ કરે. શ્રી ઉમાસ્વાતિ મહારાજ ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેનારના જેવો પણ વૃતી વાર્તા તોતા એટલે બેવડી તિથિ હોય મુર્ખશિરામણિ ગણાય છે. માટે ગુરૂવારવાળી ત્યારે બીજી આઠમ વગેરેને જ આઠમ વગેરે તરીકે ચોથને દિવસે જ સંવર્ચ્યુરી કરવી એ જ શાસ્ત્ર
અને પરંપરાના આરાધકને યોગ્ય છે.
Page #599
--------------------------------------------------------------------------
________________
OOOOOOOO (ટાઈટલ પા. ૪ થી ચાલુ)
ચણ આવે તો હરકોઇ વખત પણ પૂજા માટે રાખ્યો છે, પડિક્કકમણા માટે સામાન્ય રીતે દેવસિકાદિ વિશિષ્ટ પ્રતિક્રમણની અપેક્ષાએ કાલની નિયતતા છે, પણ તે તે નિયતતા પણ શરૂઆતના કાલવાળી નથી. વળી તેનો આપવાદિક વખત રાત દિવસના બારબાર વાગ્યા સુધી પણ છે. સામાન્ય રીતે આશાતનાદિના પ્રતિક્રમણમાં તો બાર વાગ્યા પછી રાત્રિ અને દિવસનું પ્રતિક્રમણ ગણવામાં આવે છે. માટે પડિક્કમણાનો વખત તિથિની શરૂઆતની સાથે નિયત થનારો નથી. તિથિને અંગે કરાતા નિયમગ્રહણમાં વખતનો કોઇ પણ નિયમ રહે નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રત્યાખ્યાનના ગ્રહણ કાલના વખતની નહિં પણ પ્રત્યાખ્યાનની શરૂઆતના કાલના વખતની સાથે જ તિથિનો સંબંધ લેવાનો છે અને તેથી શાસ્ત્રકાર મહારાજે પ્રત્યાખ્યાનવેળા જે તિથિ માનવી એમ જણાવીને સાક્ષિમાં વાયમિ ના ત્તિહિ એમ કરીને ગાથા આપી. જો આવી રીતે પ્રત્યાખ્યાનની શરૂઆતનો કાલ ન લઈએ તો નિરુપણ અને સાક્ષી બન્ને જુદા પડી જાય છે અને તેમ થવું સામાન્ય વિચારકને પણ લાયકનું ગણાય નહિ. એટલે નક્કી થયું કે તિથિજી વગેરે અને પંમિ ના ઈત્યાદિ ગ્રંથ પ્રત્યાખ્યાન આરંભ વખત અને સૂર્યોદયના વખતની સાથે તિથિનો નિયમ કરે છે, અને પૂજાતિક્રમણ આદિના વખતની સાથે તિથિ સંબંધનો વ્યવચ્છેદ કરે છે. એ ઉપરથી હવે રીટૂ ીમાળીÇ એમ કહી જે ઇતરતિથિનો વ્યવચ્છેદ કરે છે તે અનુદય તિથિનો વ્યવચ્છેદ નથી તેમ ઉદયવાળી જ તિથિ માનવી એવું એકાંત વિધાન કરનાર પણ નથી. પરન્તુ પૂજાપડિક્કમણાદિના કાલથી તિથિ માનવાનો વ્યવચ્છેદ કરે છે. એમ જો માનવામાં ન આવે જો એમ જ માનવામાં આવે કે સૂર્યોદયની વખતે જે તિથિ હોય તો સિવાયની તિથિ માનવામાં આજ્ઞાભંગાદિ દોષો જણાવવામાં આવેલા છે તો તો પહેલે નંબરે ક્ષય પામતી બીજ આદિ તિથિઓ સૂર્યોદય વિનાની જ હોય છે એ ચોક્કસ છે અને તે આરાધાય છે એમ પણ ચોક્કસ છે, તો પછી તેવી સૂર્યોદય વિનાની બીજ આદિ તિથિને આરાધનાર આખું શાસન આજ્ઞાભંગઆદિના ભયંકર દોષોમાં સપડાઈ જાય, વળી ૩ëમિ ના નિદ્દી સાપમાનું આ વાક્યને અવધારણની વિધિથી લઇને ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણે કરવી જોઈએ એમ લેવામાં આવે તો જ્યારે તિથિ બેવડી હોય અને તેના પહેલા દિવસના ઉદયમાં
રહેલી તિથિ પ્રમાણ ન ગણવામાં આવે તો સ્પષ્ટપણે કહેવું જોઇએ કે તે પહેલા ઉદયને પ્રમાણે ન ગણવો એ પણ આશાના ભંગવાળું જ થાય, એટલે કહેવું જોઇએ કે જેમ ઉદય વગરની ક્ષય તિથિને ન માનવી જોઇએ અને માને તો આજ્ઞાભંગઆદિ દોષો લાગે, તેવી રીતે બે દિવસના ઉદયવાળી તિથિએ બન્ને દિવસને પ્રમાણ ન ગણે તો તે પણ શાસ્ત્રની આજ્ઞાના ભંગ કરનાર જ થાય. કદાચ એમ કહેવામાં આવે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિજીનો જે પ્રઘોષ કે ક્ષયમાં પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. એ ઉપરથી અનુદયવાળી તિથિ કરવામાં દોષ નથી રહેતો અને ઉદયવાળી એક તિથિને ન માનવામાં પણ દોષ રહેતો નથી. આવું કહેનારે પ્રથમ તો શ્રાદ્ધવિધિના પૂર્વ વચનને ઓત્સર્ગિક માનવું જોઈએ અને શ્રી ઉમાસ્વાતિજીના વચનને આપવાદિક માનવું જોઇએ. જો શ્રી ઉમાસ્વાતિજીના વચનને આપવાદિક ન ગણવામાં આવે અને જુદો વિધિ છે એમ ગણવામાં આવે તો આજ્ઞાભંગાદિ દોષો પર્વતિથિના ક્ષય અને વૃધ્ધિમાં લાગવા જ જોઇએ. અને ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીના વચનને આપવાદિક માનવામાં આવે તો આરાધનાની અખંડિતા અને નિયમિતતાનો નાશ એ બાધનું બીજ થાય, અને જો એવી રીતે આરાધનાની અખંડિતતા આદિ બાધનાં બીજો માનવામાં આવે તો પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવામાં આવે છે તે સર્વથા યોગ્ય જ છે, અને ઉદયનો સિદ્ધાંત બાધિત થતો હોવાથી ઉદયવાળી કરવી એમ કહેનારો મહામૃષાવાદી અને શાસ્ત્રનો અજ્ઞાન એમ ઠરે છે અને તે જ પ્રમાણે બુધવારની સંવચ્છરી કરનારા પણ જાણવા. માટે ચોથ ગુરૂવારે જ સંવચ્છરી કરવી શાસ્ત્રના વચનોને સમજનાર માટે યોગ્ય છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
ઉદયને નામે ફેલાવાતો ભ્રમ उदयंमि जा तिही सा पमाणभियरीइ कीरमाणीए। __ आणाभंगडवत्था मिच्छत्तविराहणं पावे॥१॥ श्राद्धविधि
આચાર્ય મહારાજ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રાદ્ધવિધિનામના પ્રકરણની અંદર પર્વકૃત્યોને A જણાવતી વખત બીજ આદિપર્વોની તિથિઓ આરાધન કરનારે પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણમાં કઈ રીતિએ તિથિઓ લેવી તે જણાવતાં ઉપર જણાવેલ ગાથા તિથિના ક્રમણ અને સામાન્ય જ લક્ષણ માટે જણાવેલી છે. આ ગાથાથી સામાન્ય રીતે એમ જણાવે છે કે સૂર્યોદયની વખતે જે તિથિ હોય તે (પૂજા પચ્ચદ્માણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણમાં) પ્રમાણભૂત ગણવી. આ કારણથી જ શાસ્ત્રકારે | અધિકારની શરૂઆતમાં જ તિથિને અંગે સ્પષ્ટ જણાવ્યું છે કે તિથિગ્ન (પ્રમાણભૂતતિથિ) પ્રતિઃ પ્રત્યાક્યા નવેનાથ યા સ્થાન ના પ્રમા' અર્થાત્ બીજ આદિ તિથિ કઈ લેવી તેના સમાધાનમાં જણાવે છે કે , સવારે પચ્ચશ્માણની વખતે જે હોય તે તિથિ પ્રમાણે ગણવી ને લેવી.
૧ પચ્ચખ્ખાણ સવારે અને સાંજે બે વખત થાય છે. સવારે નવકારશી આદિ કરાય છે, | અને પાણહારઆદિ સાંજે કરાય છે, તેમાં સાંજના પચ્ચક્ષ્મણામાં માત્ર દિવસના છેલ્લા ભાગને મુખ્યતાએ સંબંધ છે એટલે સાંજના પચ્ચક્ષ્મણોનો મુખ્યતાએ તિથિ સાથે સંબંધ નથી.
૨ જેઓને રાત્રિભોજનના ત્યાગનું વ્રત ન હોય તેઓ દિવસ એટલે અહોરાત્ર ગણી અહોરાત્રના શેષભાગના પચ્ચશ્માણ કરે. તેથી પણ સ્પષ્ટ થાય છે કે સાંજના પચ્ચશ્માણનો અહોરાત્રની શરૂઆત સાથે સંબંધ થઈ શકે તેમ નથી. એટલે સાંજના પચ્ચક્ષ્મણનો તિથિની શરૂઆત કે વ્યાપ્તિ સાથે સંબંધ નથી.
અદ્ધાપચ્ચખ્ખણમાં નવકારશી આદિ પચ્ચક્ષ્મણોનો સંબંધ જ અહોરાત્રની શરૂઆત સાથે હોય છે છે. જો કે તે નવકારશી આદિ પચ્ચક્કાણ લેવાનો વખત તો સૂર્યના ઉદયથી પહેલાનો હોય છે, કેમકે પચ્ચશ્માણનો વખત રાત્રિકપ્રતિક્રમણના તપચિંતવાણાના કાઉસ્સગ્નની વખતે છે, તે આખું રાત્રિકપ્રતિક્રમણ
પુરું થયા પછી અગ્યાર પ્રતિલેખના થાય પછી સૂર્યનો ઉદય થાય એવો શાસ્ત્રનો નિયમ છે. માટે સવારે , પ્રત્યાખ્યાનની શરૂઆત વખતે જે તિથિ હોય તે જ તિથિ આખા દિવસ માટે ગણવી.
આવી રીતે જણાવેલી બીજ આદિ પર્વતિથિઓ હોય ત્યારે બેસતી હોય અથવા સહાય ત્યારે ' ઉતરતી હોય તેની દરકાર પૂજાપચ્ચખ્ખાણ આદિ ક્રિયા કરનારે કરવી નહિં. પણ પ્રભાતે પ્રત્યાખ્યાનની શરૂઆત વખતે જે તિથિ હોય તેની ગણતરી ગણી તેને આધારે જ ઉપવાસ આંબિલ આદિ તિથિને લાયકનાં પચ્ચખ્ખાણ કરવાં. જો કે બીજ આદિ તિથિને અંગે એકલાં પચ્ચખ્ખાણ જ કરવાનાં હોય એમ / નથી. પણ તે જ બીજ આદિ તિથિને અંગે પૂજા પડિક્કમણમાં અને નિયમગ્રહણ પણ હોય છે. છતાં શ્રી શ્રાદ્ધવિધિકાર શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ આ વાક્યથી નક્કી કરે છે કે પૂજા વખતે પ્રતિક્રમણ વખતે કે નિયમગ્રહણ વખતે કઈ તિથિ છે કે કઈ તિથિ નથી એ જોવાનું નથી. પરન્તુ તે પૂજા પચ્ચક્ષ્મણ છે, અને નિયમગ્રહણમાં પણ તે જ તિથિ માનવી કે જે સવારના પ્રત્યાખ્યાનના શરૂઆતની વખત હોય
આ હકીકત સમજતાં સ્પષ્ટ સમજાઈ જશે કે આ શ્રાદ્ધવિધિનો આ અધિકાર પ્રત્યાખ્યાનની વખતની જે # તિથિની પ્રામાણિક્તા જણાવે છે અને પૂજાઆદિના વખતની તિથિની પ્રમાણિકતાનો નિષેધ કરે છે. આ
આજ કારણથી ૩મિ ના તિથી સાપના ઈત્યાદિગાથા સ્પષ્ટપણે જણાવવામાં આવી છે.) વળી શાસ્ત્રીય રીતિએ નિયમિત વખત જો કોઈનો પણ હોય તો તે સવારનાં પચ્ચક્કાણોનો જ છે વખત નિયમિત છે. પૂજા માટે સામાન્ય રીતે ત્રણે સધ્યા છે. પણ આજીવિકાની સિદ્ધિને અડ
(અનુસંધાન ટા. પા. ૩ જ)
Page #601
--------------------------------------------------------------------------
________________
नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः
5 શ્રી સિદ્ધચક્ર (પાક્ષિક)
શ્રાવક-પર્યુષણા-વિચાર-અંક
अज्ञानध्वान्तशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां भेदनेऽनल्पवीर्ये । भव्याः ! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्झमिथ्यात्वपक्षं लीनं वो ऽन्तोन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु ॥ १ ॥
વીર સંવત્ ૨૪૬૩ વિક્રમ સંવત્ ૧૯૯૩
વર્ષ
અંક ૨૨
શ્રાવણ કૃષ્ણા ૦)) તા. ૪-૯-૩૭ શનિવાર
તંત્રી :
પાનાચંદ રૂપચંદ ઝવેરી
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ
Page #602
--------------------------------------------------------------------------
________________
श्रीजैनानंदपुस्तकालीयविक्रेयपुस्तकानि दशवैकालिकचूर्णि ४-०-० | तत्त्वतरंगिणी
०-८-० उत्तराध्ययनचूर्णि . ३-८-० बृहत्सिद्धप्रभाव्याकरण २-८-० पंचाशकादिशास्त्राष्टकं ४-०-० | मध्यसिद्धप्रभाव्याकरण ण
०-८-० ३५०, १५०, १२५ स्तवनानि ०-८-० | आचारांगसूत्रवृत्तिः (भागद्वयं) ७-०-० पंचाशकादिदशअकारादि ४-०-० भगवतीजीदानशेखरसूरिटीका ५-०-० ज्योतिष्करंडकः सटीकः ३-०-० पुष्पमाला मल. हेम. स्वोपज्ञा ६-०-० पंचवस्तुकः स्टीकः ३-०-०
तत्त्वार्थटीका हारिभद्रीया ६-०-० क्षेत्रलोकप्रकाशः २-८-०
| पर्युषणादशशतकं
०-१०-० युक्तिप्रबोधः स्वोपज्ञः १-१२-०
बुद्धिसागरः
०-३-० विचाररत्नाकरः
३-०-०
विशेषावश्यकटीका (भागद्वयं)११-०-० बन्दारूवृत्तिः
१-४-०
भवभावनावृत्तिः पूर्वार्धं ३-८-० पयरणसंदोह
१-०-० कल्पकौमुदी
२-०-० अहिंसाष्टकसर्वज्ञसिद्धिऐन्द्रस्तुति ०-८-०
षोडशकप्रकरणं सटीकं १-०-० नवपदप्रकरणबृहद्वृत्तिः
०-८-० ४-०-०
षडावश्यकसूत्राणि बारसासूत्रं सचित्रं १२-०-०
उत्पादादिसिद्धिः
२-८-० ऋषिभाषितानि
तत्त्वार्थकर्तुसमीक्षा ०-१०-० प्रत्याख्यानप्रकरण - सारस्वत, १-८-०
सुबोधिका
प्रेसमांविशेषणवती-वीशवींशी
भगवतीवृत्ति (अभयदेवीया) प्रेसमांविशेषावश्यकगाथाक्रमादि
भवभावना (उत्तरार्ध) प्रेसमां०-५-०
| प्रव्रज्याविधानवृत्तिः प्रेसमांललितविस्तरा
०-१०-० प्रवचनपरीक्षा
प्रेसमां-: प्राप्तिस्थानं :सुरत-श्री जैनानंदपुस्तकालय, गोपीपुरा सुरत. पालीताणा-मास्तर कुंवरजी दामजी, मोती कडीयानी मेडी. संवत् १९९३ पोष शुद १...
ધી “જૈન વિજયાનંદ”પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #603
--------------------------------------------------------------------------
________________
પર્યુષણપર્વ અને શ્રાવકવર્ગ
પર્વની પ્રસિદ્ધિ
પણ જૈનોન પાસણને જૈનોની વિનંતિથી કે જૈનજનતાનો વર્ગ પછી તે ત્યાગી હોય કે આપોઆપ સમજીને પણ મહત્તા આપી તેના માટે ગૃહસ્થ હોય, સ્ત્રી હોય કે પુરૂષ હોય, બાલ હોય, રજાના દિવસો પૂછીને કે પોતાની મેળે સમજીને જુવાન હોય કે વૃદ્ધ હોય, શ્વેતામ્બર હોય કે પણ નિયત કરે છે. આવા ઉત્તમ અને સરખી રીતે દિગમ્બર હોય, સ્થાનકવાસી હોય કે મદિરમાર્ગી સર્વજૈનોમાં મનાયેલા પર્યુષણપર્વની ઉત્તમતા કહેવા હોય, તપાગચ્છીય હોય, કે ખરતરગચ્છીય હોય, જવી એ ખરેખર સોના ઉપર ઢોલ ચઢાવવા જેવું પાયચંદગચ્છીય હોય કે ઉપકેશગચ્છીય હોય, જ થાય. માટે પજુસણની હયાતિ અને તેની બાવીશટોળાવાળો હોય કે તેરાપંથી હોય, ઉત્તમતાને માટે વિચાર નહિ કરતાં પજુસણની દિગમ્બરમતને અંગે પણ વીસપંથી હોય કે તેરાપંથી મુદત અને તેને અંગે શ્રાવકોનાં કર્તવ્યોનો વિચાર હોય અગર તારણપંથી હોય, પણ તે સર્વની અંદર આ લેખમાં કરવામાં આવશે. પર્યુષણાપર્વ એટલું બધું પ્રસિદ્ધ છે કે તેને જણાવવું જો કે પર્યુષણા મહાપર્વને અંગે સમસ્ત તે સૂર્યને જણાવવા જેવું જ ગણાય. એટલે શ્રમણવર્ગનું કર્તવ્ય ઓછું જરૂરી નથી, છતાં પણ પર્યુષણ પર્વની હયાતિને માટે કોઈપણ જાતનો
શ્રમણવર્ગ પોતાના કર્તવ્યને પોતાની મેળે સમજી સવાલ રહેતો જ નથી. જેવી રીતે પર્યુષણાની હયાતિ પણ શકે એ સ્વાભાવિક છે અને તેની સાથે માટે સવાલજ નથી તેવી રીતે જૈન અને જૈનેતર શ્રમણવર્ગને કદાચ અજાણપણું હોય તો પણ તે સર્વવર્ગમાં જૈનનાં પર્યુષણના તહેવારની જૈનોના પર્યુષણપર્વનું અજ્ઞાન વાંચનથી કે ગુરૂકુલ વાસથી પર્યુષણ તરીકે પ્રસિદ્ધિ હોવાથી પર્યુષણની હેજે ટાળી જાણી શકે તેમ છે, છતાં પણ સામાન્ય ઉત્તમતાને માટે પણ કોઈ પણ જાતનું વિવેચન શ્રમણવર્ગને માટે તે પર્યુષણાપર્વના કર્તવ્યનું ભાન કરવાની જરૂર રહેતી નથી. અર્થાત્ જૈનોએ શહેરે કરાવવાની જેટલી જરૂર છે તેના કરતાં શ્રાવકવર્ગને શહેર, ગામે ગામ અને ઘેર ઘેર એવી રીતે દરેક પર્યુષણાપર્વને અંગે પોતાના કર્તવ્યનું ભાન વર્ષે પર્યુષણ પર્વ ઉજવાયાં છે કે જેથી જૈનેતર કરાવવાની અત્યારે વધુ જરૂર ગણી તે ઉપર જ વર્ગમાં પણ જૈનોના પસણ' તરીકે પ્રસિદ્ધિ થઈ કંઈ વિચાર કરીશું. તો તે અસ્થાને તો નહિ જ છે અને રાજા મહારાજાઓ તથા તેના કર્મચારી વર્ગો ગણાય.
Page #604
--------------------------------------------------------------------------
________________
૪૯૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ પર્યુષણ પર્વની મન્તવ્યતા.
ધ્યાન રાખવાની જરૂર છે કે સૂત્રની રચના ગણધર જો કે પર્યુષણપર્વ ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ મહારાજાઓએ કરી છે તે માનવામાં આવે અને જૈન જૈનેતરવર્ગમાં જૈનોના પજુસણ તરીકે પ્રસિદ્ધ નિર્યુક્તિભાષ્ય વિગેરેમાં કહેવાતા પદાર્થો કે જે ખુદ છે, છતાં પર્યુષણપર્વની કાલમર્યાદાને અંગે પરસ્પર શ્રીસ્થાનાંગ આદિ સૂત્રોના પાઠ પ્રમાણે અર્થરૂપ છે જૈનોમાં ભિન્નતા રહેલી છે. કેટલાક જૈનો જેઓ અને તેથી તે અર્થના કહેનારા ત્રિલોકનાથ તીર્થકર, શ્રીકાલકાચાર્ય મહારાજે પ્રતિષ્ઠાનપુરમાં શાતવાહન ભગવાનો જ હોય છે. તેથી કેવલ સૂત્રને માનનારા રાજાની વિનંતિથી ભાદરવા સુદ પંચમીથી એકજ કદાચ સર્વ સૂત્રને માને તો પણ નિર્યુક્તિ આદિક દિવસ એટલે ના'તિ એવી ચોથમાં પર્યુષણપર્વ અર્થને નહિં માનનારા હોવાથી શ્રી ગૌતમાદિ કરવાનું પ્રવર્તાવ્યું. એ હકીકત શ્રેનિશીથચૂર્ણિ, ગણધર ભગવાનોને તેઓ માનનારા ઠરે, તો પણ પર્યુષણાલ્પચૂર્ણિ અને દશાશ્રુતસ્કલ્પચૂર્ણિને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોને તો ઉઠાવનારા જ જાણનારાઓથી અજાણી નથી. જેઓ ભગવાન બને. એ વાત તો સર્વને કબુલ કર્યા સિવાય છૂટકો મહાવીર મહારાજની પરમ્પરામાં થયેલા નથી જ નથી કે તેવી રીતે તીર્થંકર ભગવાનોને તેઓનું અથવા તો શ્રમણ ભગવાન મહાવીર મહારાજથી કથન ન માનવા દ્વારાએ ઉઠાવવાવાળા પણ અરિહંત અવિચ્છિન્નપણે શ્રીગૌતમસ્વામી ભગવાન આદિથી ભગવાનની સેવા જપ ધ્યાન વિગેરે તો કરનારા પ્રવર્તેલી અને શ્રીપર્યુષણાકલ્પ કે જેની સાક્ષી અને છે, છતાં ચોખા શબ્દોમાં કહીએ તો એમ કહેવું કથન શ્રીસ્થાનાંગસૂત્ર તથા સમવાયાંગ સૂત્રમાં જોઈએ કે સતીપણાનું પવિત્ર કાર્ય જે શીલનું પાલન આપવામાં આવી છે તે પર્યુષણા કલ્પનામના છે અર્થાત્ પતિવ્રતાપણું છે તેને નહિ સાચવનારી કલ્પસૂત્રની અંદર જણાવેલી સ્થવિરાવલિને સ્ત્રી જેવી રીતે સ્વામીના અંગે ખાનપાન, માનવાવાળા હોય તેઓ તો ભાદરવા સુદ, પાંચમથી શરીરશુશ્રુષા, ગૃહકાર્ય, લેવડદેવડ વિગેરેમાં એક દિવસ પહેલાની ભાદરવા સુદ ચોથની આબેહુબ રીતે મદદ કરનારી હોય તો પણ તેણીનું સંવર્ચ્યુરી કરે તે જ યોગ્ય છે, અને તે પ્રમાણે કરે તે મદદનું કાર્ય લુચ્ચાઈના રૂપમાં જ દાખલ થાય પણ છે. પરંતુ દુષ્યમકાલ હુંડા અવસર્પિણીના છે. જો કે ધણીને તેવી રીતે મદદ કરવી તે સ્ત્રીઓની પ્રભાવે કેટલાકો સૂત્રોનું માનવામાં પણ સર્વજ્ઞ પહેલી અને પવિત્ર ફરજ છે, છતાં પણ શીલની મહારાજ વિગેરેના વચનોનો ભરોસો નહિં પરમપવિત્રતા એટલે પતિવ્રતાપણું નહિ જાળવવાને રાખનાર તેમજ સર્વજ્ઞ મહારાજે કહેલો અર્થ જે લીધે તે મદદ દુધપાક જેવી શ્રેષ્ઠ છતાં પણ તેમાં નિર્યુકિત ભાષ્યરૂપે ગુંથવામાં આવેલો છે તેને પણ રહેલ અપવિત્રતારૂપી વિષ તે દુધપાકની દશાને નહિં માનનારા એવા કેટલાક લોકો થયેલા છે. અહિં ઝેરી બનાવી દે છે. તેવી રીતે અહિં પણ જેઓ
Page #605
--------------------------------------------------------------------------
________________
૪૯૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા નિર્યુકિત આદિક જેમ આજીવિકોપાસકપણાને આગળ કર્યું, વળી અર્થોને નહિ માનનારા અગર એક પણ વચનને આદ્યચક્રવર્તિ ભરત મહારાજાએ ભવિષ્યમાં ઉઠાવનારાઓનું જે કર્તવ્ય પૂજા, જપ અને ધ્યાનરૂપે ભગવાન તીર્થકર થનારા મરીચિને વન્દન કરતાં હોય છે. તે અસતીની મદદ જેવું ફસાવનારૂં જ તેના પરિવ્રાજકપણા આદિનું અવંદનીયપણું સભા ગણાય છે, જો કે અન્યલિંગે પણ શાસ્ત્રકારોએ સમક્ષ જાહેર કર્યું, તેવી રીતે આગ્રહવાળા કેવલજ્ઞાન થવાની અને મોક્ષ પ્રાપ્ત થવાની સત્તા મિથ્યાત્વીના મિથ્યાત્વની પ્રશંસા ન થઈ જાય, સ્વીકારી છે. તેમજ જૈનમતમાં તો શું પણ અથવા સમ્યગદષ્ટિઓને મિથ્યાત્વમાં જવાનો અન્યમતમાં પણ મોક્ષની ઈચ્છા થવાથી તથા
પ્રસંગ ન આવે, અથવા મિથ્યાષ્ટિઓને માર્ગાનુસાર બનવાથી તેનાં દયા, વિનય,
મિથ્યાત્વમાં સ્થિર થવાનું કોઈપણ પ્રકાર ન બને, પ્રિયભાષિપણું શીલ આદિ ગુણોને પ્રશંસવાનું
એવી સાવચેતી રાખી શકે અને રાખે તેવો જ પુરુષ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર કહે છે, પણ તે
આગ્રહવાળા મિથ્યાત્વીના ગુણોની પણ પ્રશંસા પ્રશંસાને પાત્ર તેઓ જ હોય કે જેઓ મિથ્યાત્વવાળા
તેવારૂપે કરી શકે. પરમાર્થ એટલો જ કે કલ્પનામાં હોવા છતાં પણ ભદ્રિકભાવવાળા હોઈને
આવે તેટલાં સૂત્રોને માનનારા ભગવાનના કહેલા શુદ્ધમાર્ગના જરૂર ખપી હોય. એટલે કહેવું જોઈએ કે મિથ્યાદ્રષ્ટિના ગુણોની જે અનુમોદના અંશે પણ
અર્થરૂપ નિર્યુકિતઆદિને નહિં માનનારા લોકો શાસ્ત્રકારોએ જણાવી છે તે મિથ્યાત્વગુણઠાણે રહેલા
ભગવાન કાલકાચાર્યે આચરેલી અને સમસ્ત કે જેઓને યથાભદ્રકપણાને લીધે જ શ્રી ચતુર્વિધ સંઘે અવિચ્છિન્નપણે કરેલી એવી મિથ્યાત્વગુણસ્થાને રહેલા માનવામાં આવે છે ભાદરવા સુદ ચોથની પર્યુષણાને માનતા નથી. અને તેઓના ગુણોની અનુમોદના કરવામાં કોઈ પણ આગ્રહવાળા થાય છે તેથી તેમનાં કાર્યો જાતનો અન્તરાય હોઈ શકે નહિ ધ્યાન રાખવું કે અનુમોદનીય થતા નથી. કેટલીક વખતે તે પંચમીની જમાલિના સંયમની કે ગોશાળાના આચારની સંવચ્છરીને માનનારાઓ પોતાની ઉત્થાપકતાને અનુમોદના કોઈપણ સ્થાને કોઈપણ શાસ્ત્રકારે ઢાંકીને શાહુકાર થવા માટે પંચમીની સંવચ્છરીના કરેલી જ નથી, અને તે કરી શકાય પણ નહિં. કોઈક પોષણમાં એમ બોલે છે કે ભગવાન મહાવીર પ્રસંગને અંગે પણ કદાચ તેના તેવા કોઈપણ મહારાજે અને શ્રમણ ભગવાન ગૌતમસ્વામીજી ગુણોનો દાખલો દેવો હોય તો પણ તેનું વગેરે સ્થવિરોએ ભાદરવા સુદ પાંચમની સંવર્ચ્યુરી મિથ્યાત્વીપણું અને તેના અવગુણો જણાવીને જ માની હતી અને કરી હતી, તેથી અમો પણ તેને તેના ગુણોને આગળ કરી શકાય. ભગવાન મહાવીર અનુસાર ભાદરવા સુદ પાંચમની સંવછરી માનીએ મહારાજે ગોશાલાના શ્રાવકોના સ્વરૂપને જણાવતાં છીએ, અને કરીએ છીએ. આવું બોલનારાઓએ
Page #606
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૯૮
પ્રથમ તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાન મહાવીર મહારાજા કરતાં પહેલાંના તીર્થંકરોએ ચાર જ મહાવ્રતો આદર્યાં. પ્રરૂપ્યાં અને ઉચ્ચરાવેલાં છે. માટે જ જાનો રીવાજ ચાર મહાવ્રતો અંગીકાર કરવાં એજ વ્યાજબી હતો, પરન્તુ જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પાંચ મહાવ્રતો કહ્યાં તે માનવા, અને જે સાચા યુગપ્રધાન કે જેઓની યુગ પ્રધાનતા માટે પચાંગીકારો સાક્ષી પુરે છે. તેઓની આચરેલી અને પ્રવર્તાવેલી એવી ચોથ ન માનવી તેનો અર્થ ઘેલીના પ્રેરણા જેવો જ ગણાય. વળી જો પહેલાના રીવાજને જ અનુસરવું એ શ્રેષ્ઠ છે એમ ગણીએ તો ભગવાન ઋષભદેવજી મહારાજ કરતાં પહેલાનાં અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ જેટલા લાંબા વખતમાં કેવલ ભાઈન્હેનોના જ ઘર મંડાયાં છે. માતાપિતાના દેવાથી પરિણયનવિધિથી લગ્ન થયા પછી ઘર · મંડાવાનો રિવાજ એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલા વખતનો પણ પૂરો નથી, તો પછી શું જીના રીવાજના નામે પંચમીની સંવચ્છરી કરનારાઓ અઢાર ક્રોડાક્રોડ સાગરોપમના રીવાજને અનુસરે ખરા ? અને કદાચ અનુસરવાની હા કહે કે ઉશૃંખલ થઇને અનુસરે તેને જગતમાં બે પગે ચાલનારો મનુષ્ય પણ મનુષ્યપણાની ગણતરીમાં ગણે ખરો ?
ચોથની સંવત્સરી થયા પછી પાંચમની બોલનાર કેવા?
સુજ્ઞ વાચકવૃંદ એકી અવાજે એજ કહેશે કે જાના રીવાજના નામે બહેનની સાથે ગૃહવાસ
તા. ૪-૯-૧૯૩૭
કરનારો મનુષ્ય મનુષ્ય તરીકે ગણાય જ નહિં. તો પછી જુના રીવાજને નામે પંચમીની સંવચ્છરીને માનનાર, કરનાર કે કહેનાર મનુષ્ય પોતાનો જૈન હોવાનો દાવો કરી શકે જ કેમ ? આ વાત ધ્યાનમાં રાખીને જ આવશ્યકતાની ટીકામાં આચાર્ય મહારાજ શ્રીમલયગિરિજી સૂત્ર વિગેરેમાં જણાવેલા સાત આઠ નિન્હેવોને અને સૂત્ર પુસ્તકારૂઢ થયા પછી ઉપધાનને ઓળવવા આદિકદ્વારાએ થયેલા નિવોને અવ્યક્ત કહે છે. અર્થાત્ તેઓ નથી તો જૈન તરીકે, કારણકે જિનેશ્વરના આગમોને બરોબર માનતા નથી, તેમજ નથી તો પરપક્ષ એટલે અન્ય મતી તરીકે, કારણ કે તેઓ અન્યમતના હરિહરાદિને માનનારા પણ નથી, અર્થાત્ સૂત્ર અર્થ કે તદુભયના પ્રત્યનીકો નથી, સ્વતીર્થી તરીકે કે નથી તો પરતીર્થી તરીકે. ભગવાન હરિભદ્રસૂરિજી પણ તે નિન્દવોને અવ્યક્ત માનીને જ તેને નિમિત્તે કરેલા અશન ખાનપાન સ્વાદિમ વસ્ત્ર પાત્ર કે ઉપાશ્રયાદિની સાધુને વાપરવામાં ભજના જણાવે છે. જો તે નિન્હેવો સ્વપક્ષી એટલે જૈન તરીકે હોય તો તેને માટે કરેલા અશનાદિનો સર્વથા પરિહાર જ કરવો પડે, અને જો તે નિહવોને અન્યમતી ગણવામાં આવે તો તેઓને માટે કરેલા અશનાદિને અંગે પરિહારનો સંભવ જ ન રહે, પણ તે નિન્દવો નથી તો જૈનધર્મી કે નથી તો અન્યધર્મી, એમ કહીને જ નિર્યુક્તિકાર મહારાજા વિગેરે પણ તેઓને અવ્યક્તજ જણાવે છે. જો કે કેટલીક વખત જૈન અને જૈનેતર તરીકે વિભાગ કરવાનો હોય ત્યારે તે નિન્ડવોને પણ જૈન તરીકેના વિભાગમાં જ
Page #607
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૪૯૯
ગણવા પડે છે. કારણ કે તેઓનો વેષ લોકોમાં જૈન તરીકે પ્રખ્યાતિને પામેલો છે અને તેઓ પોતાને લોકોમાં જૈન તરીકે ઓળખાવે છે અને તેથી જેમ આજીવિકા માત્રને અંગે દ્રવ્યથી સાધુપણું ધારણ કરનારા થઇને પછી પણ સાધુપણામાં આધાકર્મી આદિનો ભોગ છકાયનો વધ વિગેરે કરવાવાળા હોઇને શાસ્ત્રકારો જેઓને વાસ્તવિક રીતે ઉભયથી ભ્રષ્ટ જણાવે છે છતાં પણ વ્યયવહારિક રીતિએ જ્યારે ભોગી અને ત્યાગીનો વિભાગ કરવામાં આવે ત્યારે તેવા ઉભયભ્રષ્ટોને પણ નામથી ત્યાગી વર્ગમાં જ ગણવામાં આવે છે. તેવી રીતે ઉપર જણાવેલા અવ્યકતોને પણ જૈન અને જૈનેતર તરીકે વિભાગ કરતાં જૈન તરીકે જ ગણાવવા પડે. પણ તેટલામાત્રથી જેમ ઉભયભ્રષ્ટોનું છઠ્ઠા સાતમા ગુણઠાણાની અપેક્ષાએ સાધુત્વમાં સ્થાન નથી. તેવી રીતે જીનેશ્વર મહારાજની આજ્ઞાને શિરોધાર્ય માનનારા હોય તેવાને જૈન કહેવાય, તે અપેક્ષાએ તે અવ્યક્તોને પણ જૈન કહી શકીએ જ નહિ, પણ ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવહારથી તેઓને જગત જૈન તરીકે ઓળખે છે અને તેઓ પોતે પણ પોતાને જૈન તરીકે ઓળખાવે છે. તેથી તેઓને જૈનની કોટિમાં વ્યવહારથી ગણીએ તો પણ અનુચિત તો નથી જ. આ વાતનો વધારે વિસ્તાર અત્ર ન કરતાં વિભાગની દૃષ્ટિએ એટલું જ કહી શકીએ કે શ્વેતામ્બર જૈનોમાં ભાદરવા સુદ ચોથ અને પાંચમ માનનારા બે વિભાગ છે. જો કે પાંચમ માનનારા વિભાગમાં કેટલોક ભાગ ઉદયવાળી પાંચમને
.
તા. ૪-૯-૧૯૩૭
માનનારો હોય છે, જ્યારે કેટલોક વિભાગ પડિક્કમણાની વખતે આવનારી પાંચમને માનનારો હોય છે, તેથી પાંચમની સંવચ્છીને માનનારાઓમાં બે વિભાગ પડે છે, પરંતુ સૂત્રના વચનને અનુસારે યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે કરેલી અને પ્રવર્તાવેલી ભાદરવા સુદ ચોથની સંવચ્છરીને માનનારાઓમાં તેવો ભાદ૨વા સુદ ચોથના ઉદયનો અને પડિક્કમણા વખતે આવતી ચોથનો ભેદ
ધરાવનારા નથી. ભાદરવા સુદ ચોથની સંવચ્છરી માનનારાઓમાં કેવલ ભાદરવા સુદ ચોથ ઉદયવાળી માનવાવાળો જ વર્ગ છે. પણ પડિક્કમણા વખતે ભાદરવા સુદ ચોથ આવવી જોઈએ, એવું માનવાવાળો કોઇપણ વર્ગ નથી. કારણ કે ભાદરવા સુદ ચોથની સંવચ્છરીને માનવાવાળો સમસ્ત વર્ગ એમ માને છે કે તિથિ કે પર્વના માટે પળાતા નિયમ કે તપસ્યાની શરૂઆત સૂર્યના ઉદયથી થાય છે અને તેથી સૂર્યનો ઉદય અને તિથિનો આરંભ બે સરખા હોવા જ જોઈએ. વળી ટીપ્પણાની અપેક્ષાએ સૂર્યનો ઉદય નિયમિત
હોય છે, જ્યારે પડિક્કમણાનો વખત શાસ્ત્રકારોએ એકાન્ત નિયમિત કરેલો નથી. જો કે ઉત્સર્ગથી પડાવશ્યકરૂપ પ્રતિક્રમણને માટે દિવસ અને રાત્રિનો અંત્યભાગ નિયત થયેલો છે, છતાં પણ તે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણને માટે પણ અપવાદપદે દિવસના બાર અને રાત્રિના બારનો સમય નિયત કરવામાં આવેલો છે, અને એજ કારણથી
Page #608
--------------------------------------------------------------------------
________________
૫OO
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭ સાધુમહારાજાઓને સુખશાતા પૂછનારી તમામ સુદ ચોથ બે હોય છે ત્યારે તે ચોથની યાત્ જૈનવર્ગ દિવસના બાર સુધી સુદરફ કહે છે, અને સંવચ્છરી માનવાવાળાઓના પણ મતભેદ પડે છે. દિવસના બાર વાગ્યા પછી સુહરિ એમ કહે ઉદયવાળી ભાદરવા સુદ ચોથની સંવર્ચ્યુરી છે. દિવસના અને રાતના બાર વાગ્યાના ટાઈમ માનવાવાળાઓનો સમસ્ત વર્ગ એમ તો કબુલ કરે પછી રાશિનો ફેરફાર ન માનવામાં આવે તો જ છે કે સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ જૈનજ્યોતિષના યુગના તે કહેવાતા સુર ડું અને સુવરના અધિકારો હિસાબ પ્રમાણે કોઇપણ તિથિ / અંશથી વધારે કલ્પિત થઈ જાય. વળી શિષ્યાદિકો ગુરૂમહારાજને હોય જ નહિ. અને અહોરાત્ર બાસઠ બાસઠ અંશથી દ્વાદશાવર્ત વન્દન કરે ત્યારે પણ દિવસના બાર
ઓછો કે વધારે હોય જ નહિ, તેથી આસો વદિ વાગ્યા સુધી રા વહેતા એમ કહે છે અને
બીજ આદિ યુગ્મતિથિઓનો યુગના પૂર્વાર્ધમાં ક્ષય રાત્રિના બાર વાગ્યા પછી વિવો વદતો એમ હોય અને યુગના ઉત્તરાર્ધમાં ચૈત્રસુદ ત્રીજ આદિ કહે છે. તેવીજ રીતે કાલગ્રહણાદિક અનુષ્ઠાનોમાં
વિષમતિથિનો ક્ષય હોય, પણ , અંશથી તિથિનું પણ રાત્રિના બાર વાગ્યા પહેલાં વજન કરતાં
પ્રમાણ વધારે ન હોવાને લીધે કોઈ દિવસ પણ વિવો વફતો કહેવું પડે છે અને રાત્રિના
તિથિની વૃદ્ધિ તો થાય જ નહિ. જો કે સ્થાનાંગ
આદિસૂત્રોમાં જેમ છ અવમરાત્રો જણાવ્યાં છે, તેવી બાર વાગ્યા પછી વન્દન કરતાં રા વડવછંતા
જ રીતે છ અતિરાત્રો પણ જણાવેલા જ છે, પણ એમ કહેવું પડે છે.
તે અવરાત્રી જ્યારે તિથિરૂપ છે અને તેથી તિથિની જેનશાસ્ત્રના હિસાબે તિથિવૃદ્ધિ થાય કે?
હાનિ જૈનયોતિ પ્રમાણે પણ નિયમિત થાય છે. આ બધી હકીક્ત ધ્યાનમાં લેનારો મનુષ્ય ત્યારે જણાવેલા અતિરાત્રો તે તિથિરૂપ નથી, પણ ઉદય સિવાય બીજી તિથિ નિયમિત અને યુક્તિયુક્ત અહોરાત્રરૂપ છે. તેથી તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્રોના હોય એમ માની શકે નહિ તેમ કહી શકે પણ નહિં. હિસાબે કોઇપણ પ્રકારે થઈ શકે જ નહિ. વળી પકુખી, ચૌમાસી, સંવચ્છરી વિગેરેને માટે સમજવાની જરૂર છે કે તિથિની ઉત્પત્તિ ચંદ્રની જરૂર કરવા લાયક ઉપવાસાદિકનો આરંભ અને અપેક્ષાએ છે અને ચંદ્રમાસ સાડીઓગણત્રીસનો પૌષધાદિકનો આરંભ પણ સૂર્યના ઉદયથી થાય છે, હોઈ કર્મમાસના ત્રીસ દિવસની અપેક્ષાએ અધી માટે પણ સૂર્યના ઉદયને સ્પર્શવાવાલી તિથિ માન્ય તિથિએ ન્યૂન રહે અને તેથી જ વર્ષ દિવસે છ તિથિ કરવી એજ યુક્તિયુક્ત છે, અને તેથી ભાદરવા સુદ ઘટવાનો વખત આવે છે. પરંતુ અહોરાત્ર સૂર્યથી ચોથની સંવચ્છરી માનવાવાળો સમસ્ત સમુદાય જ થનારા છે અને સૂર્યનો મહિનો સાડત્રીસ એકરૂપે ઉદયવાળી ભાદરવા સુદ ચોથને સંવચ્છરી દિવસનો હોવાથી તેને તિથિની સાથે વૃદ્ધિ હાનિ તરીકે માને છે. એમ છતાં પણ જ્યારે ભાદરવા કરવાનો સમ્બન્ધ રહેતો જ નથી, પરંતુ વર્ષના છે
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૦૧
શ્રી સિદ્ધચક્ર
અવમરાત્રોની અપેક્ષાએ પાંચ વર્ષના યુગમાં ત્રીસ તિથિ ખુટે અને સૂર્યના સાઠ મહિનાની અપેક્ષાએ યુગના કર્મથી ત્રીસ દિવસો વધે તેથી તે અવમરાત્રને અતિરાત્રને અંગે યુગમાં બે મહિના વધે છે. જો તિથિની વૃદ્ધિ થાય છે એમ જૈનજ્યોતિષના હિસાબે માનીએ તો પછી સાઠ સૂર્યમાસની અપેક્ષાએ યુગમાં બીજો મહિનો વધારવાનો પ્રસંગ રહે જ નહિ, છતાં શાસ્ત્રકારો દરેક યુગમાં બે માસ વધારીને અવમરાત્ર અને અતિરાત્રનો ખાડો પૂરો કરે છે. તેથી નક્કી થાય છે કે જૈનજ્યોતિષના હિસાબે તિથિનો ક્ષય હોય પણ વૃદ્ધિ તો હોઇ શકે જ નહિ. કેટલાકો એમ કહે છે કે જૈનજ્યોતિષના હિસાબે તિથિઓની વૃદ્ધિ થતી ન હોય તો વૃદ્ધી હાર્યા તથોત્તરા એવા શ્રીઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષને જન્મ મળતે જ નહિં. તેઓએ સમજવું જોઈએ કે લોકિકજ્યોતિષનું આલમ્બન જૈનોએ પૂર્વધરોના વખતમાં લીધું નથી એમ કહી શકાય તેમ નથી. કારણ કે ખુદ સૂત્રોમાં જ કાર્તિક વગેરે મહિના અને પડવા આદિક તિથિઓ આપવામાં આવેલી છે. તે કેવલ લૌક્કિજ્યોતિષને અનુસરીને જ છે. જૈનજ્યોતિષમાં મહિના અને તિથિઓનાં નામ જુદાં જુદાં છે. એ હકીક્ત પર્યુષણાકલ્પસૂત્રને વાંચનારા અને સાંભળનારાઓથી અજાણી નથી. આ સ્થળે એક વાત જરૂર લક્ષ્ય ખેંચે તેવી છે કે જ્યારે પૂર્વધરોના વખતથી લૌકિક જ્યોતિષને અપનાવ્યું હતું અને તેથી જ આવશ્યકનિર્યુક્તિમાં ના નીયારડા
તા. ૪-૯-૧૯૩૭
એગાથાથી વસંતઋતુમાં પણ અધિકમાસને માનવામાં આવેલો છે. શંકા થાય કે તો પછી ભાષ્યકાર અને ચૂર્ણિકાર મહારાજાઓએ અભિવર્ધિત અને ચંદ્ર વર્ષ જેવી જૈનજ્યોતિષની વ્યવસ્થા કેમ જણાવી ? આ શંકાના સમાધાનમાં જણાવવું જોઇએ કે જેવી રીતે નિશીથચૂર્ણિકાર વગેરે મહાપુરૂષો ભાદરવા સુદ ચોરૂપી અપર્વની સંવચ્છરી કરતા હતા, છતાં પણ સૂત્ર વ્યાખ્યાનના નિરૂપણમાં તો પાંચમરૂપ પર્વના દિવસે સંવચ્છરી કરવાનું જણાવ્યું, અને અપર્વમાં સંવચ્છરી કરનારને પ્રાયશ્ચિત્ત જ જણાવ્યું. તેવી રીતે પૂર્વધરોની વખતે પણ લૌક્કિજ્યોતિષ અપનાવાયું હોય તો પણ સૂત્રોની યથાસ્થિતિ પરાપૂર્વથી આવતી વ્યાખ્યાને અનુસરીને અભિવર્ધિત અને ચંદ્રનું નિરૂપણ કરાતું હોય તો તે અસંભવિત નથી. અથવા તો ઉમાસ્વાતિવાચકજી મહારાજને નામે ચાલતો પ્રઘોષ અન્ય કોઇ પ્રામાણિક આચાર્યનો હોય છતાં પણ શ્રીઉમાસ્વાતિવાચકજીને નામે રૂઢ થયો હોય અથવા તો શ્રીઉમાસ્વાતિવાચકજી મહારાજે જૈનેતરોને પણ જૈનતર જ્યોતિષ માનવા છતાં જૈનપર્વની આરાધના કેવી રીતે કરવી તેવું જણાવવા માટે આ વાક્ય કહ્યું હોય. વ્હાય તેમ હોય પણ વૃદ્ધો જાર્યા તથોત્તરા એ વચન ભાદરવા સુદ ચોથની સંવચ્છરી માનવાવાળા સર્વ વર્ગને કબુલ જ છે. બારીકદ્રષ્ટિથી વિચારીએ તો પાંચમની ઉદયવાળી સંવચ્છરી માનવાવાળાઓને પણ લૌક્કિજ્યોતિષ-માનવું પડે છે અને તેથી જ ક્ષય
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ વૃદ્ધિમાં પૂર્વ અને ઉત્તરનો નિયમ માનવો જ પડે જૈન જ્યોતિષમાં તિથિ સંબંધી શું ? છે. એટલું જ નહિ, પણ સાંજના પડિક્કમણાની
જૈનધર્મમાં જૈન જ્યોતિષના હિસાબે પર્વ કે વખતે તિથિનો ભોગ ન આવે તેવું બને તે વખતે
અપર્વતિથિઓનો ક્ષય આવે છે અને વર્તમાનમાં પૂર્વા નો નિયમ તથા બે દિવસના પડિક્કમણાના વખતે આવતી તિથિને અંગે વૃદ્ધિમાં
મનાતા લૌકિક પંચાંગની અપેક્ષાએ પર્વ અને અપર્વ ૩ત્તર નો નિયમ માન્યા સિવાય છુટકો થઈ શકતો
બન્નેની હાનિ અને વૃદ્ધિ ઉભય આવે છે, પરંતુ જ નથી. એટલે સંક્ષેપથી એમ કહેવું જોઈએ કે
જૈનવર્ગે ક્ષયવાળી તિથિમાં જો તે ક્ષય પામનારી સર્વ શ્વેતાંબર વર્ગમાં તો ક્ષયે પૂર્વની અને વૃદ્ધિમાં
પર્વતિથિ હોય તો તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ઉત્તરની તિથિ લેવાનો નિયમ અવિચલ જ છે. કરાય છે જ્યારે પર્વતિથિનો ક્ષય હોય અને તેના એટલું જ નહિ પણ જે દિગમ્બર લોકો લેતાંબરોના પહેલાની અપર્વતિથિનો ક્ષય સંપૂર્ણ ચોવીસ પર્યુષણની સમાપ્તિ પછી શ્વેતાંબરોથી જાદા પડવા કલાકની તિથિની આરાધના માટે કરવો જ પડે, માટે પર્યુષણનો કાલ માને છે તેઓ પણ ત્યારે પર્વની વૃદ્ધિ હોય ત્યારે પણ પર્વની આરાધના લિક્વિટીપ્પણાનેજ અનુસરે છે, અને તે ઉપરથી તે માત્ર ચોવીસ કલાકની હોવાથી ચોવીસ કલાકથી દિગમ્બરોને પણ ક્ષયમાં પૂર્વની અને ઉત્તરમાં વધારેની તિથિને ઉદયથી રહિત માનવી પડે અને વૃદ્ધિની તિથિ માન્યા સિવાય ચાલે તેમ નથી. એ તેથી અપર્વની વૃદ્ધિ થાય તે પણ સ્વાભાવિક છે દિંગબરો પણ લૌક્કિપંચાંગ માને છે તેથી પણ એમ અને આજ કારણથી ભગવાન ઉમાસ્વાતિવાચકજી માનવું ખોટું નથી કે પૂર્વધરોના વખતથી તે
મહારાજે “ક્ષયે પૂર્વ તિથિઃ વય વૃદ્ધી કર્યા અપનાવાયું હોય. એ સર્વ વિચારતાં ભાદરવા સુદ તથોત્તર” એમ કહી પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે ચોથની જ્યારે વૃદ્ધિ હોય ત્યારે ભાદરવા સુદ બીજી પહેલાની તિથિને પર્વ કરવું અને પર્વની વૃદ્ધિ હોય ચોથને દિવસે સંવછરી કરવી પડે, પણ પાંચમ
ત્યારે બીજી તિથિને જ પર્વતિથિ માનવી એટલે માનનારા વર્ગમાં વૃદ્ધિમાં ઉત્તરાની તિથિને માને
વધેલી પર્વતિથિમાં પહેલાની પર્વતિથિને પર્વતિથિ તો પણ ઉદયથી આરંભ કરનાર અને પ્રતિક્રમણમાં
તરીકે ન ગણવી. એટલે ક્ષયની પહેલાના અપર્વને આવતી તિથિ માનનાર વર્ગમાં જુદાપણું પડે એ
પર્વના નામે બોલાવવું અને વૃદ્ધિથી પહેલાના પર્વને સ્વાભાવિક છે અને તે હિસાબે પર્યુષણની અટ્ટાઇનો આરંભ જુદા જુદા દિવસે બને. છતાં સર્વ શ્વેતાંબર
અપર્વના નામે બોલાવવું, એમ સ્પષ્ટ કરી પર્વની વર્ગ પર્યુષણાની અટ્ટાઈનું આરાધન કરે છે એ તો
ક્ષય અને વૃદ્ધિમાં તેનાથી પહેલાને અપર્વની ક્ષય ચોક્કસ જ છે.
વૃદ્ધિને સિદ્ધ કરી આપેલી છે, અને તે જ પ્રમાણે
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૦૩
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ પરંપરા ચાલતી હોવાથી શાસ્ત્રાનુસાર સર્વસમુદાય અમાવાસ્યા બીજી કરી નથી તેથી શાસે બે ભાદરવા સુદ ચોથનો ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ અમાવાસ્યા માની નથી એ ચોક્કસ છે) તેમજ પડવે ત્રીજનો ક્ષય કરી ભાદરવા સુદ ત્રીજના દહાડે પણ કલ્પધર આવતો હતો અને તેથી છઠ્ઠનો પ્રશ્ન ચોથમાની તે ત્રીજની કરેલી ચોથના હિસાબે થયેલો હતો, એ પ્રશ્નોત્તર ઉપરથી સ્પષ્ટ માની પર્યુષણની અઠ્ઠાઈ બેસાડે છે અને તેથી જ કેટલીક શકાય છે કે પર્યુષણની અઠ્ઠાઈના આઠ દિવસો વખતે ભાદરવાના શુકલપક્ષના ત્રણ જ દહાડા પર્વતિથિરૂપ છતાં પણ તે તે તિથિને અંગે પ્રતિબદ્ધ પર્યુષણના લેવાય છે અને પાંચ દહાડા શ્રાવણ ક્રિયાવાલી નહિં હોવાથી તે આઠ દિવસમાં ચૌદશ (ભાદરવા) વદના લેવા પડે છે. તેવી જ રીતે આદિ પર્વ સિવાયની તિથિઓની વૃદ્ધિ હાનિ ભાદરવા સુદ ચોથ એ સંવચ્છરીનો નિયત દિવસ માનવામાં અડચણ ગણેલી નથી. એવી જ રીતે હોવાથી પર્વરૂપ છે તેની જો વૃદ્ધિ થાય છે તો બે પૂર્વકાલની સંવચ્છરીનો દિવસ જે ભાદરવા સુદ ત્રીજ માનવામાં આવે છે અને તે કારણથી ભાદરવા પાંચમ તે પણ તિથિ પ્રતિબદ્ધ નિયમવાળો સુદના પાંચ દિવસો પસણમાં આવવાથી શ્રાવણ સંવછરીનો પલટો થયા છતાં પણ શાસ્ત્રકારોમાં (ભાદરવા) વદના ત્રણ જ દિવસ લેવા પડે છે. માનેલો છે. એકંદર સંવચ્છરીના આઠ દિવસો પહેલેથી ભા.સુ. પંચમીની ક્ષચવૃદ્ધિ ન થાય પર્યુષણની અઠ્ઠાઈનો આરંભ કરવામાં આવે છે.
' અર્થાત્ જ્ઞાનપંચમીને અંગે આરાધના જો કે પર્યુષણના આઠે દિવસો “માદિયા;” એ
કરનારાઓને તે ભાદરવા સુદ પાંચમનો દિવસ પણ વાક્યથી પર્વરૂપ છે, છતાં પણ તે આઠે દિવસનાં
જરૂરી આરાધવાનો જ છે. કેટલાકો એવું સમાધાન કાર્યો તિથિપ્રતિબદ્ધ નહિં હોવાથી તિથિ સિવાયના બીજા દિવસોની પજુસણની અટ્ટાઈમાં થતી વૃદ્ધિ
કરે છે કે ભાદરવા સુદ પાંચમની આરાધના નહિ હાનિને પચાસણથી પહેલાની તિથિમાં લઈ જવાતી થઈ
થઇ જવાની થઈ શકવાને લીધે જ જ્ઞાનપંચમીના આરાધનમાં નથી અને આજ કારણથી શ્રી હીરસરિજી પાંચ વર્ષ ઉપર પાંચ મહિના રાખવામાં આવેલા મહારાજના વખતે પણ કેટલીક વખતે ચૌદશે છે. આવું સમાધાન કરનારાએ સમજવું જોઈએ કે કલ્પધર આવતો, કેટલીક વખત ટીપ્પનાની વધેલી જ્ઞાનપંચમી સિવાયની તિથિઓ પણ તે તે તિથિઓ બીજી અમાવાસ્યાએ (જો કે શાસ્ત્રની અપેક્ષાએ તો જેટલી સંખ્યાના વર્ષો અને મહિના સુધી અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની જ વૃદ્ધિ થતી હતી આરાધવાની હોય જ છે. માટે જ્ઞાનપંચમીના અને થાય છે, પણ ટીપ્પણાની અપેક્ષાએ બીજી આરાધનામાં ભાદરવા સુદિ પાંચમના પેટે પાંચ અમાવાસ્યાએ કલ્પધર થવાથી ટીપ્પણાની અપેક્ષાની મહિના વધાર્યા છે એમ કહેવું કોઈપણ પ્રકારે તિથિઓને અંગે પ્રશ્ન રહે. પ્રશ્ન અને ઉત્તરમાં તો વ્યાજબી નથી. વળી જો એવી રીતે પંચમીની
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શ્રી સિદ્ધચક્ર
આરાધનાને અંગે ભાદરવા સુદ પાંચમને વગર જરૂરની ગણી હોત તો આચાર્ય મહારાજાઓ પ્રશ્નોત્તર ગ્રન્થોમાં જ્ઞાનપંચમીની આરાધના કરવા માટે પર્યુષણની ચોથનો ઉપવાસ કર્યા છતાં પણ પંચમીની અપેક્ષાએ છઠ્ઠ કરવાની શક્તિ ફોરવવાનો હુકમ કરત નહિ તથા અક્રમ કરવાવાળા જો જ્ઞાનપંચમીનું તપ કરવાવાળા હોય તો તેઓએ મુખ્યવૃત્તિએ ત્રીજચોથ અને પાંચમનો અઠ્ઠમ કરવો એવો હુકમ કરવો કરત નહિ એટલે ચોથ પાંચમના છઠ્ઠ અગર ત્રીજ ચોથ અને પાંચમના અઠ્ઠમની અપેક્ષાએ સ્પષ્ટ ફરમાવે છે કે ભાદરવા સુદ પાંચમનો ક્ષય થઈ શકે નહિ તેમજ ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ પણ થઈ શકે જ નહિ. પરંતુ એ પાંચમની ક્ષયવૃદ્ધિનો પ્રસંગ હોય ત્યારે પન્નુસણની અઠ્ઠાઈના નિયમની સાથે નવ દિવસનો નિયમ કરી લેવો. એટલે આરાધવા લાયક પંચમીથી નવ દિવસ પહેલાં જ પર્યુષણનો આરંભ કરવો એટલે ભાદરવા સુદ પંચમીનો ક્ષય હોય તો ત્રીજનો ક્ષય ગણીને અને વૃદ્ધિ હોય તો ભાદરવા સુદ ત્રીજની વૃદ્ધિ ગણીને પર્યુષણાનો આરંભ કરવો. આ સ્થાને જેમ અષાઢ સુદ ચૌદશ સુધીની અઠ્ઠાઈ હોવા છતાં તેની અનંતર રહેલી પૂનમની પર્વતિથિને અંગે જો પૂનમનો ક્ષય હોય કે વૃદ્ધિ હોય તો તેરસનો ક્ષય કે તેરસની વૃદ્ધિ ગણીને જ અઠ્ઠાઈ બેસાડાય છે. પર્વતિથિયો ભેગી થાય કે ?
જેમ ભાદરવા સુદ પાંચમ પર્યુષણાની અઠ્ઠાઈની બહાર છતાં તેની વૃદ્ધિ હાનિને આધારેજ
તા. ૪-૯-૧૯૩૭
અઠ્ઠાઈ બેસાડાય. આ સ્થાને કેટલાકો પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિનો ક્ષય અને પર્વ તિથિની વૃદ્ધિની વખતે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ માનવાનું હીરપ્રશ્ન અને તત્ત્વતરંગિણી આદિ શાસ્ત્રનું ફરમાન છતાં ઉભય પર્વ હોય ત્યારે પહેલા પર્વના ક્ષયે તો બે પર્વ ભેગા કરતા નથી, પણ બીજા પર્વના ક્ષયની વખતે બે પર્વ ભેગાં કરી દેવા માગે છે અને એકજ દિવસે બંને પર્વની આરાધના કરી શકાય એમ માને છે, પણ તેઓની આ માન્યતા કોઈ પણ પ્રકારે શાસ્ત્ર કે પરંપરાને અનુસરનારી નથી. કારણ કે એમ કરતાં પર્વતિથિઓને અંગે શીલનું પાલન સચિત્તનો ત્યાગ વિગેરે તિથિ પ્રતિબદ્ધ નિયમો જે હોય છે તેનું તો ખંડન જ થાય, એટલે એક પર્વ તિથિના નિયમને સાચવવા માટે જેમ શાસ્ત્રકારોને પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો પડ્યો તેવી જ રીતે ઉભયપર્વની તિથિના શીલાદિના નિયમો સાચવવા માટે ઉભયપર્વને અખંડ રાખીને તે ઉભયપર્વથી પહેલાની અપર્વતિથિને ક્ષય કરવો જ જોઈએ. વળી શાસ્ત્રોમાં ચૌદશ અને પૂનમ જેવી તિથિઓ પૌષધઆદિ કરીને પણ આરાધવાની જણાવેલી છે તો શું બે પર્વને ભેગાં માનનારાઓ એક દિવસે બે પૌષધ આદિ કરી લેશે? કહેવું જોઈશે કે એક દિવસે બે પૌષધ આદિ બનતા જ નથી. જો ચૌદશ પૂનમની તિથિઓ પૌષધ અને શીલાદિકના નિયમો દ્વારાએ આરાધવાની ન હોય, પરંતુ કલ્યાણકની તિથિઓની માફક મુખ્યતાયે તપટ્ટારાએ જ આરાધવાની હોય તો શાસ્ત્રીયનિયમ પ્રમાણે છઠ્ઠ
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭
. . . . . . . . . . . . . આદિનો એકસાથે ઉચ્ચાર થતો હોવાથી એક દિવસે ઉત્સર્ગનો ઘા કરીને અપવાદને આગળ કરવો એજ ઉભયતિથિનાં છઠ્ઠ આદિ પચ્ચખાણ લઈ લેવાથી ખોખું માનવાને લીધે જબરજસ્ત અનિષ્ટનો પ્રસંગ આરાધના કરી શકત અને તપની પૂર્તિ બીજે દિવસે આવી પડે. ઉપર જણાવેલી બધી હકીકતથી કોઈક થાત. પરંતુ ચૌદશ પૂનમની તિથિઓ તેવી રીતે વખત શ્રાવણ વદ અગીયારસ, કોઈક વખતે શ્રાવણ તપમાત્રથી આરાધવાની હોતી નથી. વળી જો તેઓ વદ બારસ અને કોઈક વખત શ્રાવણ વદ તેરસથી કહે છે તેમ ચૌદશ અને અમાવાસ્યાની પણ
પર્યુષણ પર્વનો આરંભ થાય અને તેનાથી જ આઠમે આરાધના એકઠી થઈ જતી હોય તો અમાવાસ્યાના દિવસે સંવચ્છરી અને નવમે દિવસે જ્ઞાનપંચમીની ક્ષયે પચાસણના આઠ દિવસોની અઠ્ઠાઈનો નિયમ
આરાધનાવાળાને પંચમીની આરાધના કરવાનું રહે નહિ અને તેવી જ રીતે ચૈત્ર અને આસો માસની
બને, અને તેવી રીતે આઠ દિવસે જે આરાધના ઓળીની અંદર જો પૂનમનો ક્ષય થતાં ચૌદશ પૂનમ
કરાય તેનું નામ પર્યુષણાની આરાધના કહેવાય છે. બંનેની આરાધના એક દિવસે થઈ જતી હોય તો
આરાધના કોને કરવાની ? ઓળીના નવદિવસનો પણ નિયમ રહે નહિં, છતાં પજુસણની અઠ્ઠાઈ અને બંને ઓળીના નવ નવ
ઉપર જણાવેલ પર્યુષણાની આરાધના માત્ર દિવસનો જે નિયમિત નિયમ છે તે જ જણાવે છે સાધુઓએ જ કરવાની છે કે માત્ર શ્રાવકોએ જ કે એક દિવસે બે પર્વની આરાધના થાય જ નહિ.
કરવાની છે કે ઉભયવર્ગે કરવાની છે, એનો વિચાર વળી જેઓ બીજા પર્વની વૃદ્ધિની વખતે પહેલા
કરવો તે ઘણો જ જરૂરી છે. દિવસને ખોખું માનવા માગે છે તેઓને પ્રથમ તો પંચકની વૃદ્ધિએ પાંચ દિવસની પર્યુષણા ચૌમાસી પૂનમની વૃદ્ધિએ સંલગ્ન છટ્ટનો નિયમ સાધુને હોય છે? રહી શકશે નહિ. વળી આસો અને ચૈત્ર માસની કેટલાકોનું કથન એવું થાય છે કે સાધુઓને પૂનમની વૃદ્ધિએ એક દિવસને ખોખું માનવાથી દસ . તો પંચક પંચકની વૃદ્ધિએ પર્યુષણા કરવાની હોવાથી દિવસ પહેલેથી ઓળી બેસાડવી પડશે. તેઓને તો માત્ર પાંચ જ દિવસની પર્યુષણા કરવાની જ્ઞાનપંચમીના આરાધકે ભાદ. સુદિ-પંચમી હોય છે. આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે ક્યારે આરાધવી?
એ પંચક પંચકની વૃદ્ધિ નિયમિત અવસ્થાન એટલે ધ્યાન રાખવું કે છઠ્ઠને પેટે બે ઉપવાસ જુદા વૃદિજ્ઞાત રૂપ પર્યુષણાની અપેક્ષાએ જ છે. અને જુદા કરવા તે આપવાદિક છે, પણ લાગલગટ બે તે બ્રિજ્ઞાત રૂપ પર્યુષણા માટે તો શાસ્ત્રકારો સ્પષ્ટ ઉપવાસ કરીને છઠ્ઠ કરાય તે જ ત્સર્ગિક છે અને શબ્દોમાં ફરમાવે છે કે જે વર્ષમાં અધિક મહિનો
Page #614
--------------------------------------------------------------------------
________________
પ૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭ હોય અને અધિક મહિનાને લીધે જ વર્ષને અંગે જે કાર્યો કરવાના છે એને જ સંવચ્છરીને અંગે અભિવર્ધિત વર્ષ કહેવામાં આવે છે તેવા દરેક કરાતાં સંવચ્છરીના કાર્યો સાથે એકમેક કરી દેવાય અભિવર્ધિત વર્ષે ચોમાસાથી વીસ દિવસે જ નહિ અને અવસ્થાન પર્યુષણાને અંગે ઉણોદરી પંચકવૃદ્ધિથી અવસ્થાનરૂપી પર્યુષણા કરવી. તો શું આદિ દશ પ્રકારનો કલ્પ કરવાનો હોય છતાં તેથી દિજ્ઞાત પર્યુષણાની સાથે સાંવત્સરિક પર્યુષણાને
સંવચ્છરી પર્યુષણાને અંગે અમઆદિકનો કલ્પ જોડનારાઓ અભિવર્ધિત વર્ષમાં ચોમાસથી વીસ
એક થઈ જતો નથી, એટલે કહેવું જોઈએ કે દિવસે સંવચ્છરી પર્યુષણા કરી લેશે અને કદાચ
સાધુમહાત્માઓને પણ સાંવત્સરિકને અંગે પોતાના મતના આગ્રહને લીધે કહે કે હાં કરી લઈશું. તો વાસ્તવિક રીતે અભિવર્ધિત સંવત્સરમાં
પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના નિયમિત જ છે. અગ્યાર મહિને જ પાસણ (સંવત્સરી) થશે. શ્રાવકોને પર્યુષણા આરાધવાં ખરાં કે? કારણ કે પહેલા વર્ષના ભાદરવા સુદ ચોથથી બીજા કેટલાક મનુષ્યો સાધુમહાત્માઓને જ વર્ષના શ્રાવણ સુદ ચોથે વાસ્તવિક રીતિએ અગ્યાર સંવછરીની અઠ્ઠાઈની આરાધના કરવાનું માને છે. માસ જ થશે. વળી તે શ્રાવણ સુદ ચોથે સંવચ્છરી પણ શ્રાવકોને તે પર્યુષણની અઠ્ઠાઈની આરાધના કર્યા પછી બીજે વર્ષે ભાદરવા સુદ ચોથે સંવર્ચ્યુરી કરવાની જરૂરી હોય એમ માનતા નથી. જો કે કેવલ કરવા જતાં ચંદ્રવર્ષ કે જેમાં શાસ્ત્રકાર બાર મહિનાનું સુત્ર માત્રને માનનારા મનુષ્યોથી શ્રાવકોને પર્યુષણાની જ વર્ષ ગણે છે તેમાં પણ તેર મહિનાનું થશે. કારણકે
અઠ્ઠાઈની આરાધના કરવાનું સાબીત થઈ શકે તેમ શ્રાવણ સુદ ચોથથી ભાદરવા સુદ ચોથે તેર મહિના
જ નથી. કેમકે કોઈપણ અંગ ઉપાંગ પયના આદિ થાય જ.
સૂત્રોમાં શ્રાવકને અઠ્ઠાઈની જરૂર આરાધના કરવી ગૃહિજ્ઞાત અને પર્યું. અને સંવત્સરી એક
જોઈએ એવો મૂલપાઠ છે જ નહિ. શ્રી છે?
જીવાભિગમસૂત્રની અંદર નંદીશ્વરદ્વીપના પરમાર્થથી સંવછરીનો મહિનો અનિયમિત
અધિકારમાં “સ્થ વહવે મવવક્વાવંતરથઈ જશે અને માત્ર ઉભય ચંદ્ર વર્ષ સિવાય કોઈ
जोइसवेमाणिया देवा तीहिं चउमासीहिं संवच्छरीए વર્ષમાં પણ શુદ્ધ બાર મહિને સંવર્ચ્યુરી થશે જ
ચમકૃદિયામો મહામદિમાગો તિ એ વચનથી નહિ. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય આળસથી પણ એમ ન બોલે કે ગૃહિશાત પર્યુષણા
ઘણા ભવનપતિ વાણવ્યંતર જ્યોતિષ્ક અને અને સંવછરી એક જ હોય, અને જ્યારે ગૃહિણાત
વૈમાનિક દેવતાઓ ત્રણ ચૌમાસી અને સંવછરીમાં પર્યુષણા સંવછરીની સાથે સંબદ્ધ નથી, તો પછી અફાઈ મહોત્સવનો મહિમા કરે છે. એટલે આઠે ગૃહિજ્ઞાત પર્યુષણાને અંગે કે અજ્ઞાત પર્યુષણાને દિવસ મહિમા કરે છે. આવી રીતે સ્પષ્ટપણે
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૦૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ કહેવામાં આવેલું છે, છતાં તે મૂળસૂત્રને માનનારા દેવલોકમાં લઈ જવાનો લાભ તેઓજ મેળવે છે, અને નિર્યુક્તિ ભાષ્ય વિગેરેને નહિ માનનારા અને શાસ્ત્રકારપણ શ્રાવકોને પ્રભુપૂજાનો ઉપદેશ લોકોને દેવતાનું અનુકરણ કરવાનું શ્રાવકોને હોય આપતાં રવિંદ્રનાથે' એમ કહી ઇંદ્ર મહારાજના એમ માનવામાં આવેલું જ નથી. એટલે તે માત્ર દ્રષ્ટાન્ને ઈન્દ્ર મહારાજની રીતિએ ત્રિલોકનાથ મૂલસુત્રને માનનારાઓથી પોતાના ભક્ત શ્રાવકોને તીર્થંકરની પૂજા કરવાનું સ્થાને સ્થાને જણાવે છે. સંવચ્છરીની અટ્ટાઈ આરાધવાનો ઉપદેશ આપી
દેવતા માટે શાસ્ત્રમાં શું ? શકાય તેમ નથી, પરંતુ જેઓ સૂત્રો માનવાની
વળી આચાર્ય મહારાજા શäભવસૂરિજી સાથે નિર્યુક્ત ભાષ્ય ચૂર્ણિ અને ટીકાને માનનારા
ધર્મનો મહિમા જણાવતાં મનુષ્યને ઉંચુ પદ ન છે તેઓને તો સંવચ્છરીની અટ્ટાઈની આરાધના
આપતાં સેવાવિ તં નમંતિ એમ કહી દેવતાઓ કહેવાની કે કરવાની અડચણ જ નથી. કેમકે તેઓની
પણ (તેઓને) નમસ્કાર કરે છે. (કે જેનું ધર્મમાં અપેક્ષાએ તો શ્રાવકોને પણ સંવચ્છરીની અઠ્ઠાઈની
હંમેશાં મન છે.) એમ કહી મનુષ્યોને ગૌણ એવા આરાધના કરવાના સ્થાને સ્થાન પર ઉલ્લેખો છે.
પિ શબ્દથી લે છે અને દેવતાઓને તો ધર્મીના શ્રાવકવર્ગને સાંવત્સરિક પર્વની આરાધના
સત્કારરૂપી વિવેકને અંગે મુખ્યપદ આપે છે. એવા સનાતન સિદ્ધ છે તેના પુરાવા.
દેવતાઓ સંવચ્છરીના અઠ્ઠાઈ મહોત્સવને ૧. પ્રથમ તો સૂત્રોની સાથે નિયુક્તિ વગેરે
નંદીશ્વરદીપે જઈને જ્યારે કરે, ત્યારે શાસ્ત્રને માનનારા મહાનુભાવો દેવતાનું અનુકરણ કરવાનું
અનુસરનારા અને દેવેન્દ્રનું અનુકરણ માનનારા માન્ય ગણે છે, કેમકે તેઓ માને છે કે દેવતાઓ
શ્રદ્ધાળુ શ્રાવકો સંવચ્છરીની અટ્ટાઈની આરાધના જો કે અવિરતિ હોવાથી ન સંત શ્રી નાથ તરીકે
અષ્ટાબ્દિકા મહોત્સવથી કરે તેમાં નવાઈ શું? વાચકે ગણાય છે, પણ સમ્યગૃષ્ટિ તરીકે અને વિવેકી
ધ્યાન રાખવાની જરૂર છે કે દેવતાઓને નો થf તરીકે તેઓનો નંબર સૂત્રમાં મનુષ્યો કરતાં પણ ઘણો ઉંચો છે અને તેથી જ જીનેશ્વર મહારાજના
. ને નો સંયતિ છે એમ કહી વગોવનારા અને તેના ગર્ભાજિક કલ્યાણકોમાં નંદીશ્વરદ્વીપે જઈને અઠ્ઠાઈ
અનુકરણથી ત્રિલોકનાથ તીર્થંકરની પૂજાને નહિ મહોત્સવ કરે છે. તેમજ જન્માભિષેક દીક્ષા મહોત્સવ
માનનારા છતાં ઈદ્ર મહારાજાદિ દેવતાઓએ અને કેવલજ્ઞાન મહોત્સવમાં અગ્રગણ્ય ભાગ તેઓ
ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કરેલા નિર્વાણ જ ભજવે છે. વળી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનો
મહોત્સવનું અનુકરણ તો પોતાના સાધુ કે જેઓ નિર્વાણમહોત્સવ કરવાનો લાભ અને પૂર્ણ ભક્તિથી નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ અને વિરતિવાળા હશે કે ભગવાન જીનેશ્વરના અંગોને પજવા માટે નહિ તેમનો પણ મરણ મહોત્સવ કરે છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૦૮
મૂર્તિ પૂજા નહિ માનનારાને કંઈક ?
વાચકે ધ્યાન રાખવું કે ત્રિલોકનાથ તીર્થંકરની પ્રતિમા કે જેની પૂજ્યતા અને આરાધ્યતા સૂત્રોમાં સ્થાને સ્થાને કહેવામાં આવેલી છે તે મૂર્તિની પૂજાને અંગે પત્થરપૂજા ગણનારા લોકો આવા મરણ પામતા સાધુઓના મહોત્સવને કહે તો તેઓની પૂજા એ મૃતકપૂજા અને તે લોકોને મૃતકના પૂજારી કહેવામાં કોઈપણ પ્રકારે કઠોર વચન ગણાય નહિ. શ્રાવકોએ સાંવત્સરિક મહિમા કરવો જ જોઈએ ?
૨ આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન વજ્રસ્વામીજીની વખતે પૂરિકાનામની નગરીમાં રાજા બૌદ્ધ હતો અને તે છતાં બૌધ્ધ લોકોને શ્વેતાંમ્બર જૈનસમાજની ધનાઢ્યાને લીધે મળતી પૂજાની સામગ્રીમાં રિફાઈ કરતાં બૌદ્ધ સમાજ કોઈ પણ પ્રકારે ટકી શકતો નહોતો એટલે પૂજાની સામગ્રી યથેષ્ટ પ્રમાણે મેળવી શકતો નહોતો ત્યારે
તે બૌદ્ધ લોકોએ પોતાના રાજાને રાજ ધર્મ છોડાવીને કેવલ આગ્રહી સ્થિતિમાં મૂક્યો અને તે એટલે સુધી કે અઢળકધન ખરચતાં પણ માલી લોકો પાસેથી જૈન ધર્મને પાલનારા લોકો ત્રિલોકનાથ તીર્થંકરની
પૂજાને માટે પૂષ્પો મેળવી શકે નહિ એવો હુકમ જાહે૨ કરાવ્યો એટલું જ નહિ પણ શ્રાવક પોતાના ઉપભોગને નામે પણ ફુલો લઈને મન્દિરે ન ચઢાવે માટે તેઓના પોતાના ઉપભોગને માટે પણ જૈનોને ફુલો દેવાની માલીઓને મનાઈ કરવામાં આવી. આવી સ્થિતિ કેટલોક કાલ ચાલ્યા પછી જ્યારે
તા. ૪-૯-૧૯૩૭
પર્યુષણા (સંવચ્છરી) ની અઠ્ઠાઈનો ટાઈમ આવ્યો ત્યારે તે શ્રાવકો પણ અત્યંત તે પુષ્પના મનાઈ હુકમથી પીડિત થઈ ગયા. (આ જગા પર વાચકવૃંદે એ વસ્તુ વિચારવાની છે કે સાધુઓને જેઓ ગૃહિજ્ઞાત પર્યુષણાની સાથે સાંવત્સરિક પર્યુષણાને એકઠી કરવા માટે એટલે એકજ માનવા જેઓ તૈયાર થાય છે તેઓએ વિચારવું જોઈએ કે સાંવત્સરિક અઠ્ઠાઈનો મહિમા તો દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપે કરે છે અને શ્રાવકોને પણ પોતપોતાના સ્થાને સાંવત્સરિક અષ્ટાન્તિકાનો મહિમા કરવો જ પડે છે અને તે દેવતા અને શ્રાવકોને કંઈ પંચક પંચક વૃદ્ધિનો સંબંધ હોતો નથી. એટલુંજ નહિ પણ જેટલા ક્ષેત્રોમાં શ્રાવકોની વસ્તી હોય તે સર્વસ્થાને સાંવત્સરિક પર્યુષણાની અઠ્ઠાઈ વખતે સાધુઓ હોય જ એવો ભય રહે નહિ અને છે પણ નહિ તો પછી શું તેઓ સાધુના ક્ષેત્રવાળા શ્રાવકો જુદી સંવત્સરીની અઠ્ઠાઈ કરે. સાધુમહાત્માઓ જે ક્ષેત્રમાં ચોમાસું હોય તે ક્ષેત્રના શ્રાવકો જુદી સંવત્સરી કરે, તેમજ દેવતાઓ પણ જુદી સંવત્સરી કરે, એ વસ્તુ જૈનશાસનને અને જૈનધર્મને વ્યવસ્થાસર રાખવાવાળી ગણાય ખરી ? આ બધો વિચાર કરતાં
સુજ્ઞવાચકને સ્પષ્ટ માલમ પડશે કે વૃત્તિઅજ્ઞાત કે જ્ઞાત પર્યુષણા હાય ત્યારે હોય, તો પણ સાંવત્સરિક પર્યુષણા તો શાસ્રકારના મુખ્ય નિયમ પ્રમાણે ભાદરવા સુદ પાંચમના અંત્ય દિવસવાળી અને ‘પ્પફ સે આરોવિ પત્નોસવિત્ત'
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
આરાધના
એવા સૂત્રકારના સ્પષ્ટ વચનને અનુસરીને યથાર્થ કરી ભગવાન વજસ્વામીજી પાસે આવ્યો. (જો કે યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવેલી શ્રાવકવર્ગ સારી પેઠે જાણતો હતો કે પૂષ્પપૂજા જેવી ભાદરવા સુદ ચોથના અંત્યદિવસવાળી સ્વરૂપથી સાવધ એવી પ્રવૃત્તિમાં સાધુમહાત્માનો સાંવત્સરિકપર્યુષણાની અઠ્ઠાઈ દરેક વર્ષે અને દરેક આચાર હોય જ નહિ, છતાં આ કંઈ પુષ્પપૂજાનો સ્થાને નિયમિત જ હોય અને એ હિસાબે શ્રાવણ એકલો વિષય નહોતો, પરંતુ જૈનધર્મની વધે કે ભાદરવો વધે, પણ બીજા ભાદરવા સુદિ નિર્માલ્યતાનો વિષય હતો. કારણ કે અનાદિથી ચોથના અંત્ય દિવસવાળી સંવચ્છરીની અઠ્ઠાઈ જૈનોએ પરમપર્વ તરીકે માનેલા પર્યુષણ પર્વમાં પણ શાસન અને શાસ્ત્રને અનુસરનારાઓએ આરાધવી તેઓ પુષ્પાદિક લાવીને પ્રભુભકિત ન કરી શકે અને જ જોઈએ.
શાસનની શોભા ન વધારી શકે, અને તે પણ ભગવાન વજસ્વામીના વખતમાં અઠ્ઠાઈની
સાધનના અભાવે તો નહિ જ, કિન્તુ સાધન છતાં વસ્તુ છતાં માત્ર જૈનધર્મના વિરોધી એવા
બૌદ્ધલોકોની શિખવણીથી ભરમાયેલા. એવા આવી રીતનો પર્યુષણાની અઠ્ઠાઈનો વખત આવી પહોંચ્યો. શ્રાવકો રાજાના હુકમથી ચૈત્ય પૂજા
રાજાના હુકમથી તે વસ્તુ થાય તે શ્રાવકોને ઘણી માટે કે પોતાના ઉપભોગને માટે પણ અઢળક ધન
જ દાહ કરનારી થાય તેમાં આશ્વર્ય નથી. તેવી
અન્યશાસનની બલાત્કારદશા અને જૈનધર્મની ખરચવા છતાં પણ પુષ્પો ન મેળવી શક્યા, તેથી
પ્લાનિ જાહેર લોકોમાં થાય તે નિવારવાની ફરજ તેઓને એક જ ઉપાય કરવાનો રસ્તો રહ્યો અને
આદ્ય નંબરે શ્રાવકોની છતાં પણ તેમાં તેઓ અશકત તે એ કે ગગનગામિની વિદ્યાને ધારણ કરનાર તરીકે
છે. માટે શાસનના સ્તંભ એવા સૂરિજી મહારાજની જાહેર થયેલા અને ત્યાં જ પુરિકાનગરીમાં પધારેલા
મદદ જરૂર લેવી જ જોઈએ એમ ધારીને તે સકલ શ્રીવજસ્વામીજી ભગવાનને તે વાતની વિજ્ઞપ્તિ
શ્રાવક વર્ગરૂપી સંધ આચાર્ય ભગવાન કરવી. એ વિચારથી પુરિકાપુરીનો સકલશ્રાવકવર્ગ
શ્રીવજસ્વામીજી પાસે પર્યુષણા અષ્ટાન્ડિકામાં કે જેણે રુઢિથી સંઘ કહેવામાં આવે છે તે બધો
ભગવાનની પૂષ્પપૂજા માટે પૂષ્પોની સગવડ કરવા એકઠો થયો, વિચારનો વિનિમય થયો, અંત્યે સર્વ
માટે વિનંતિ કરવા આવ્યો) આ વૃત્તાન્તથી એટલું શ્રાવકસંઘનો વર્ગ એકમત થઈ ભગવાન
સ્પષ્ટ છે કે દશ પૂર્વધરોના કાલથી પણ પહેલાંના વજસ્વામીજી પાસે રાજાના હુકમથી પુષ્પ નહિં
સમયથી જૈન શ્રાવકો સાંવત્સરિકપર્યુષણાને અઠ્ઠાઈ મળવાની પીડા જણાવી, તેમના દ્વારાએ જ તે
મહોત્સવથી અત્યંત આરાધતા હતા. (આ ઉપરથી પીડાથી મુકિત થવા માટે વિનંતિ કરવાનો નિશ્ચય
કેટલાક સ્વયંકલ્પના કરનારાઓ એમ જણાવવા
Page #618
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૧૦
માગે છે કે ભગવાન વજસ્વામીજીની વખતે કેવલ ચૈત્યપૂજા એજ ધર્મનું મહાન અંગ ગણવામાં આવતું હતું તો તે કલ્પકોનું કથન વસ્તુસ્થિતિથી તદ્ન દૂર છે. કારણ કે ત્યાં પર્યુષણાની અઠ્ઠાઈની પૂજા દ્વારાએ થતી આરાધનામાં અન્ય મત તરફથી થયેલા
અન્તરાયને લીધેજ પુષ્પ લાવવામાં મહત્વ ગણાયેલું
કે
છે, પણ સ્વરૂપે ચૈત્ય પૂજા કે પૂષ્પપૂજામાં જ મહત્વ હતું એમ હતું જ નહિ. સર્વકાલે યથાયોગ્યપણે શ્રાવક વર્ગરૂપી સંઘને અંગે ચૈત્યપૂજાનું મહત્વ કે દ્રવ્યસ્તવનું મહત્વ હતું જ અને વર્તમાનમાં પણ છે. એમાં નવાઈ પણ નથી. અને તેવું મહત્વ કોઈની કલ્પનાથી નથી પણ શાસ્ત્રકારોના વચનને અનુસરતું જ છે.) પરસ્પર વિરોધી રાજાઓ પણ પર્યુષણા આરાધના કેવી કરી ?
૩ જૈનજનતામાં એ વાત તો અત્યંત પ્રસિદ્ધ છે કે સિંધુસોવીરદેશના માલીક મહારાજા ઉદાયને માલવાના અધિપતિ ચણ્ડપ્રઘોતનને જીવતસ્વામીની પ્રતિમાને નિમિત્તે થયેલા સંગ્રામમાં હરાવીને કેદ કર્યો હતો, તેને પણ પર્યુષણાની આરાધના માટે જ કેદમાંથી છોડયો અને તેનો દેશ તેને પાછો સમર્પણ કર્યો, આ હકીકતને સમજનારને સ્પષ્ટ જાણવામાં આવશે કે પર્યુષણા (સાંવત્સરિક) જેવા પર્વમાં શ્રાવકોએ પણ નિયમિત રીતે પરસ્પર ખામણાં કરીને વિરાધનાથી અને દુર્લભ બોધિપણાથી દૂર થવાની પહેલે નંબરે જરૂર છે, અને તે કાર્ય શ્રમણભગવાન મહાવીર મહારાજના વખતથી પણ શ્રાવકો કરતા જ આવેલા છે.
તા. ૪-૯-૧૯૩૭
નાગકેતુનું જવલંત દ્રષ્ટાંત
૪ દરેક વર્ષે કલ્પસૂત્રને વાંચનાર અને સાંભળનાર વર્ગ સારી પેઠે જાણે છે કે દરિદ્ર વાણોતર મરીને શ્રીકાન્ત સરખા મહેભ્ય શેઠીયાને ત્યાં જન્મ પામ્યો અને જન્મની સાથે કુટુમ્બીજનોએ
પર્યુષણાની અઠ્ઠાઈની અંદર કરાતા અક્રમની વાતો કરાતી સાંભળીને જે બાળકે પર્યુષણાની અઠ્ઠાઈમાં અઠ્ઠમ કર્યો, અને જે અક્રમના પ્રભાવે ધરણેન્દ્ર નાગરાજનું આસન કમ્પાયમાન થયું અને તે ધરણેન્દ્રે આવીને તે બચ્ચાને બચાવ્યો, પોતાનો હાર તેના કણ્ડે નાખ્યો, રાજાને પણ તે બચ્ચાની યત્નથી રક્ષા કરવા માટે સૂચના કરી, અને જેનું નાગકેતુ નામ સ્થાપન કરવામાં આવ્યું અને જે નાગકુમાર ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની પૂષ્પ પૂજા કરતાં તંબોલીયા સર્પે ડંખાયા છતાં અવ્યગ્ર રહ્યો અને તે અવ્યગ્રપણાને લીધે જ તે જ વખતે કેવલજ્ઞાન મેળવ્યું. આ સર્વ હકીકત કોઈપણ જૈનની જાણ બહાર તો નથી જ. એ ઉપરથી એટલું તો સ્પષ્ટ માનવું પડશે કે કેવલજ્ઞાનીઓના વખતમાં પણ શ્રાવકો પર્યુષણાની અષ્ટાન્તિકા નિયમિતપણે અઠ્ઠમથી આરાધતા હતા, જો એમ ન હોત તો આખા કુટુમ્બમાં પર્યુષણાની અઠ્ઠાઈના અઠ્ઠમની આરાધના માટે અમ કરવાની વાત ચાલત જ નહિ અને જો ફુટુમ્બીજન સંવચ્છરીની અઠ્ઠાઈની અક્રમની વાર્તા ઘણા ગાઢરૂપમાં કરત નહિં તો તે નાગકેતુકુમાર કે જેણે પૂર્વભવમાં જ પર્યુષણની અઠ્ઠાઈમાં અઠ્ઠમ કરવાનો વિચાર કર્યો હતો તેણે
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૧૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭
તે અઠ્ઠમની વાત સાંભળવાથી જાતિસ્મરણશાન ૭ શાલિવાહનરાજાએ પોતાની રાણીઓને થાત નહિ એટલે કહેવું જોઈએ કે કેવલિ મહારાજના અમાવસ્યાનો ઉપવાસ જણાવેલો છે અને તેનું કાળમાં જન્મેલા નાગકેતુની વખતે અને તેથી પણ પારણું ભાદરવા સુદ એકમના દિવસે જણાવેલું છે પહેલાં ઘણા કાલથી શ્રાવકો સાંવત્સરિક પર્વની તે ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વર્તમાનમાં અઠ્ઠાઈની આરાધના કરતા જ આવ્યા છે અને તેથી
કલ્પધરની અપેક્ષાએ જે ઉપવાસ શ્રાવકવર્ગ કરે છે વર્તમાનમાં પણ તેવી રીતે શ્રાવકોએ સાંવત્સરિક
તે કલ્પઘરને નામે અમાવસ્યાએ કરાતો ઉપવાસ અષ્ટન્ડિકા-અટ્ટાઈની આરાધના અમારાએ
પણ પર્યુષણાને અંગે જરૂરી હોવો જોઈએ. યાદ કરવી જ જોઈએ.
રાખવું કે ત્યાં અમાવાસ્યાએ જણાવેલો ઉપવાસ
પફબી શબ્દથી જણાવેલો નથી. પણ અમાવાસ્યાના ૫ આચાર્ય મહારાજ યુગપ્રધાન નામે જણાવેલો છે. એટલે અમાવાસ્યાની કે શ્રીકાલકાચાર્યજી જ્યારે પેઠાણપુરમાં પધાર્યા છે પૂનમની પધ્ધી હોય અને તેથી અમાવાસ્યાનો અને ત્યાંનો શાલિવાહનરાજા કે જે પહેલેથી શ્રાવક ઉપવાસ હોય એમ સ્વપ્ન પણ કલ્પના થવાનો જૈનધર્મી હતો, તેણે સાંવત્સરિકની પાંચમે જો સંભવ નથી. વળી પૂનમની અને અમાવાસ્યાની સંવત્સરી કરવામાં આવે તો ચૈત્ય અને સાધુની સેવા પધ્ધી માનનારાઓએ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર દ્વારા એ સંવચ્છરીની કરાતી આરાધના બની શકશે વાત અમુદિદ્ર પુછામravીનું કહેવાતા નહિ એમ જણાવ્યું હતું. આ ઉપરથી પણ નક્કી થાય વાક્યમાં સૂત્રકારને અજ્ઞાન માનવા પડશે. કેમકે છે કે ભગવાન કાલકાચાર્ય મહારાજથી પહેલાના દિ૬ શબ્દથી અમાવાસ્યા અને પુuપામારી કાલમાં શ્રાવકો સાંવત્સરિક પર્વની આરાધના ચૈત્ય શબ્દથી પૂનમ એ બે એ જુદા લેવા કરતા અને સાધુઓની સેવાદ્રારાએ કરતા હતા.
સૂત્રકારની રીતિ પ્રમાણે તેઓને પબ્દી શબ્દ જ
વાપરવો પડે. વળી પૂનમની અને અમાવસ્યાની ૬ પૈઠાનપુરમાં શાતવાહનરાજાની અગવડ પકખી કરનારા નવા વર્ગને પૂનમીયા મતવાળા ટાળવા માટે થયેલી વિનંતિથી ભાદરવા સુદ ચોથની કહેવા પડતા જ નહિ. પરંતુ પૂનમીયાની માફક સંવચ્છરી ભગવાન કાલકાચાર્યે મંજુર કરી તે વખતે અમાવસીયા એમ જ કહેવું પડત બીજી વાત એ પડવાને દિવસે જે ઉત્તરપાયખું અને અત્તરવાયણું પણ ઉપર જણાવેલા સૂત્રના વાક્યને અંગે રાણીઓને માટે જણાવવામાં આવ્યું છે તે ઉપરથી વિચારવાની છે કે આઠમ પછી ચૌદશ આવવાનો પણ સિદ્ધ થાય છે કે શ્રાવકવર્ગ પર્યુષણને અંગે અનુક્રમ જગતસિદ્ધ છતાં શાસ્ત્રકારોએ જે ચૌદશને સંવચ્છરીનો છેલ્લો દિવસ આવે તેવી રીતે અટ્ટમ આઠમ કરતાં પહેલી મૂકી છે તે ચૌદશનુ મુખ્યપણું કરતો જ હતો.
જણાવી ચૌદશની જ પદ્ધી હોય તેમ નકકી કરે
Page #620
--------------------------------------------------------------------------
________________
૫૧૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭
છે. એવું કહેવું નહિ કે જો ચૌદશની પધ્ધી હોત દેવતાઓ સાંવત્સરિક પર્વની આરાધના શી તો ચૌદશ અને અમાવાસ્યાનો છઠ્ઠ કરવાનો થાત રીતે કરે ? અને તેથી શાતવાહન રાજા પોતાની રાણીઓને ૧ ઉપરની હકીકતથી સ્પષ્ટ માલમ પડશે અમાવાસ્યાના ઉપવાસનું પારણુ નહિ કહેતાં કે પર્યુષણા (સાંવત્સરિક)ની અઠ્ઠાઈની આરાધના પડવાને દહાડે છઠ્ઠનું પારણું જણાવત. એમ નહિ દેવતાઓને અને ચતુર્વિધ શ્રીસકલસંઘને પણ કહેવાનું કારણ એટલું જ કે પાક્ષિક બારે માસમાં ,
૨ માસમાં કરવાની હોય છે. તેમાં દેવતાઓ અવિરતિ અને ચોવીસ વખત આવનારી છે અને કલ્પ મહિમા કે
અપચ્ચખ્ખાણી હોવાથી તેઓને વ્રતપચ્ચકખાણને જેમાં સાધુઓ દિવસે નહિ તો રાતે પણ કલ્પસૂત્ર ,
અંગે સંબંધ રાખવાવાળી અષ્ટમની તપસ્યા તેમજ વાંચવાનો પ્રારંભ કરતા હોય તેવો પવિત્ર દિવસ
સામાયિક પ્રતિક્રમણની સાથે સંબંધ રાખવાવાળી તો બાર મહિનામાં એક જ વખત હોય છે. અને
ક્ષામણાની ક્રિયા અને દેવતાઓને પરંપર તેથી જ તે આમાવાસ્યાને મહત્વ આપેલું હોય
હિંસ્યહિંસકભાવ હોય નહિં, કેમકે તે નિરૂપક્રમ અથવા તો ચૌદશે ઉપવાસ છતાં પણ તેની વિરક્ષા ન કરેલી હોય. વર્તમાનકાલમાં પણ છઠ્ઠ નહિં કરી
આયુષ્યવાળા છે. તેથી અમારી પડતો ન હોય આવી શકનારા ઘણા કલ્પઘરનો ઉપવાસ જ કરે છે.
રીતે અમ; ખામણા અને અમારી પડતનું કાર્ય કોઈપણ કારણ હોય,પણ નિશીથચૂર્ણિમાં
તેમને ન હોય, ફકત તેઓ બનાવી શકે તો અમાવાસ્યાને ઉપવાસ ગણાવેલો છે. પણ પક્ષ્મી
શ્રીજીનેશ્વરમહારાજની ભકિત કરીને તે અઠ્ઠાઈનું તરીકે તે ઉપવાસ ગણાવેલો નથી. તેથી
આરાધન કરી શકે. જો કે ચતુર્વિધ સંઘની અમાવાસ્યાએ પણ પર્યુષણાને અંગે ઉપવાસ ભક્તિરૂપી સાધર્મિક ભકિત નામનું કાર્ય તેઓ ન કરવાનો રિવાજ ઘણા પહેલા વખતનો છે.
જ સાચવી શકે એમ નથી તેમજ પીઠફલક સંસ્તારક
આદિ દ્વારા શ્રી ચતુર્વિધ સંઘની ભકિત કરી શકે ઉપર જણાવેલા કારણોથી સ્પષ્ટ થશે કે
છતાં તે કરવામાં તેઓ અધિકારી નથી. . શ્રાવકવર્ગમાં સાંવત્સરિ પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના નવી થયેલી કે કોઈએ કલ્પેલી નથી, પણ દેવતાએ આપેલી ભિક્ષા તે સાધુ માટે ખુદ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોના વખતથી જ અકલ્પનીય શાથી? અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આજ કારણોથી ૨ વાચકવર્ગને યાદ હશે કે ભગવાન વર્તમાનકાળના શ્રાવકોએ પણ નિઃશંકપણે અને વજસ્વામીજીને તેમના પૂર્વભવના મિત્ર તિર્યજંભક પરમભક્તિથી પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના દેવતાઓએ ઘેબર અને કોલ્હાપાકની ભિક્ષા દેવા જરૂર કરવી જોઈએ.
માંડી હતી, છતાં ભગવાન વજસ્વામીજી
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૧૩
શ્રી સિદ્ધચક્ર
બાલદશાથી પણ અત્યંત ઉપયોગી હોવાથી દેવતાઓને દેવતાપણે જાણી શકયા અને દેવતાનો પિંડ અકલ્પનીય છે એ મુદ્દાથી તે વજસ્વામીજી બાલકે ભિક્ષા પણ લીધી નહિં, જો કે વજસ્વામીજીના આવા ઉપયોગથી દેવ અત્યંત તુષ્ટ થયા અને ભગવાન વજસ્વામીજીને આકાશગામિની વિગેરે વિદ્યા આપી, પરંતુ એ દૃષ્ટાન્ત ઉપરથી એટલી વાત તો સ્પષ્ટ થાય છે કે દેવતાઓના અશનાદિકપિંડ સાધુ સાધ્વીઓને કલ્પતાં નથી. ભર જંગલમાં પગે શૂલ વાગવાથી ચાલવાને અશકત થયેલા વૃદ્ધસાધુએ બીજા સાધુઓએ વહન કરીને ગામ લઈ જવાની કરેલી વિનંતિને નહિ સ્વીકારી અનશન કર્યું હતું, તે વખતે તેનો પુત્ર સાધુ અવસ્થામાં હતો તેને સાધુઓ સમજાવીને લઈ ગયા હતા, છતાં પણ તે બાલસાધુ પિતાના પ્રેમથી પ્રેરાયેલો તે જોડેના સાધુઓને ઠગીને પણ પિતાની પાસે ચાલ્યો આવ્યો. જો કે તે વખતે વૃદ્ધ એવા તે પિતાએ પુત્રને ઓલંભો આપ્યો, પરંતુ પોતાથી ચાલી શકાય તેવું ન્હોતું અને બીજો કોઈ સાધુ પાસે નહોતો કે જેથી તેની સાથે તે બાલસાધુને મોકલીને ગચ્છમાં મેળવી શકે. એટલે બાલસાધુ પણ ત્યાં જંગલમાં જોડે જ રહ્યો. થોડી મુદતે તે વૃદ્ધ સાધુ કાલ કરીને દેવતા થયો અને અવધિજ્ઞાનથી તે બાલસાધુની હકીકત જાણી વૃક્ષના પોલાણમાંથી હાથ કહાડી તે બાલસાધુને ભિક્ષા આપી. પરંતુ તે જ ગચ્છ પાછો તે રસ્તે આવ્યો તે વખતે જ્યારે દેવતાઈ પિંડ લેવાતો માલમ પડ્યો ત્યારે તેને
તા. ૪-૯-૧૯૩૭
આલોચના પ્રતિક્રમણ કરાવ્યું એમ ઉત્તરાધ્યનની નિર્યુક્તિમાં જણાવ્યું છે, એ ઉપરથી પણ દેવતાના અશનાદિક પિંડ સાધુ સાધ્વીને ન કલ્પ એ ચોક્કસ જ છે અને જ્યારે શ્રમણભગવંતોની અશનાદિથી દેવતાઓ ભકિત ન કરે તો પછી શ્રાવકશ્રાવિકા તો તેમના અનુયાયીપણે રહેવાવાળો એક ક્ષુલ્લક વર્ગ છે માટે તેની ભક્તિનો લાભ મેળવવાનો પ્રસંગ પણ તેમને ન હોય. જો કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુસાધ્વીઓને રાજપિંડ અકલ્પનીય છે અને તેથી મૂર્ખાભિષિકત રાજા મહારાજાઓ બાર વ્રત ધારણ કરે ત્યારે બારમા વ્રતમાં શ્રાવક અને શ્રાવિકાઓની ભકિત અતિથિ તરીકે કરવાની હોય છે, અને તે ભકિત અશનાદિકથી પણ હોય છે, પરંતુ દેવતાઓને સ્વયં ઔદારિક અશનાદિ હોતાં નથી તેથી સંવિભાગ તરીકે તેઓ અશનાદિકનું દાન દઈ શકે નહિં. એટલે સાધર્મિક ભકિતરૂપનું કાર્ય પણ દેવતાઓને સર્વથા દુર્લભ જ છે. એટલે દેવતાઓને શ્રી જિનેશ્વર મહારાજા ભક્તિ દ્વારા એ સાંવત્સરિકની અઠ્ઠાઈ આરાધવાની હોય છે અને તેથી આગળ જણાવી ગયા તે પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવતાઓ શ્રીનંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહોત્વસવ કરીને ચૈત્યપરિપાટીને અંગે જીનભકિત કરી સાંવત્સરિક પર્વની આરાધના કરે છે.
સાધુ સાધ્વીઓને અક્રમનું તપ, લોચ કરવો, સાંવત્સરિક ક્ષામણાં કરવાં, ચૈત્યપરિપાટી કરવી
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૧૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ ઈત્યાદિક સાંવત્સરિકનાં કૃત્યો છે. નહિં કે વૃદિજ્ઞાતિ જે શ્રાવક શ્રાવિકાવર્ગ ચૂકે તે ખરેખર મનુષ્ય જન્મ કે અજ્ઞાત અવસ્થાનરૂપી પર્યુષણાનાં કૃત્યો દ્વારા અને મળેલી ધર્મની સામગ્રીને ખોઈ દઈ સાંવત્સરિક અઠ્ઠાઈનું આરાધન કરવાનું હોય છે. ચિન્તામણીરત્ન ફેંકી દેનાર જેવો મૂર્ખ બને માટે પણ શ્રાવક શ્રાવિકાનો અધિકાર અહિ લેવાનો સર્વક્ષેત્રના સર્વ શ્રાવકશ્રાવિકાઓએ પર્યુષણાની રાખ્યો છે માટે તેને જ અંગે વિચાર કરીશું. અઠ્ઠાઈની આરાધના તો જરૂર કરવી જ જોઈએ. અઠ્ઠાઈઓમાં લક્ષ્ય કેવલ ધમરાધનનું જ
આ વાત વાચકવર્ગ ધ્યાનમાં લેશે તો જૈન જૈનેતરમાં હોય
પર્યુષણાપર્વની મહત્તા કેમ થઈ અને અવિચ્છિન્ન
પ્રભાવશાલી વીતરાગ પરમાત્માના શાસનને ૧ સામાન્ય રીતે શ્રાવક શ્રાવિકા વર્ગે આઠમ
આરાધનારા પૂર્વજોએ પર્યુષણાને મહત્તા કેમ આપી ચૌદશઆદિ પર્વે આરાધવાની માફક છ અઠ્ઠાઈઓ
એ સર્વનો ભાવાર્થ સમજાઈ જશે. પર્યુષણાપર્વની કે જે ત્રણ ચોમાસી, બે ઓળી અને એક સંવત્સરીની
આરાધના કરવા માગનારા શ્રાવક શ્રાવિકાવર્ગે આ અઠ્ઠાઈ મળીને થાય છે. તેમાં રથયાત્રાદિ ધાર્મિક
પાંચ કૃત્યો ઉપર અવશ્ય લક્ષ્ય દોરવવું જોઈએ. ઉન્નતિનાં કાર્યો કરવા સાથે આરંભસમારંભથી વિરમીને દાન શીલ તપ અને ભાવમાં લીન થવાનું
પર્યુષણાની અઠ્ઠાઈમાં આરાધના યોગ્ય શું? હોય છે. છતાં સાંવત્સરિક (પર્યુષણા) અઠ્ઠાઈમાં
૧ અમારી પડહો વજડાવવો. ૨. ચતુર્વિધ વિશેષ કરીને આત્મકલ્યાણ માટે ધર્મ આરાધન
સંઘની ભકિત કરવી. ૩. પરસ્પર ચતુર્વિધ સંઘમાં કરવાનું મળી શકે તેમ હોય છે, કારણ કે
ખમતખામણાં કરવાં. ૪. અટ્ટમનું તપ જરૂર પૂર્ણ સાંવત્સરિક અઠ્ઠાઈની વખતે કે તે પહેલાં સાધુ
કરવું જોઈએ. ૫ દુષ્યમકાલમાં પરમ આધારભૂત
અને અજ્ઞાન અબુઝ વર્ગને પણ ધર્મની મુંગી દેશના સાધ્વીઓનું ચોમાસું રહેવાનું નિયમિત થઈ જાય
દેનાર શ્રીજીનેશ્વર ભગવાનના ચૈત્યોને જુહારવાં. છે અને તેથી ગુરૂમહારાજના આલંબનથી આત્માના
આ પાંચ કૃત્યો પર્યુષણાની અટ્ટાઈને ભાવની ઘણી જ ઉંચી વૃદ્ધિ થાય અને તેથી જ
આરાધનાવાળાએ જરૂર કરવાં જોઈએ. જો કે આ ઉચ્ચતમ કાર્યો કરીને ધર્મની ધ્વજા ફરકાવવાનો
પાંચ કૃત્યોની માફક જ શ્રીલ્પસૂત્રનું શ્રવણ પણ અને તે દ્વારાએ આત્મકલ્યાણનો માર્ગ સાધવાનું
અત્યંત જરૂરી છે. પૂર્વાચાર્ય મહારાજાઓએ સૂઝે એમાં કંઈપણ અસ્વાભાવિક નથી.
શ્રમણસંઘને જગત ઉદ્ધારક ત્રિલોકનાથ ભગવાન મુનિ મહારાજનો યોગ જે ક્ષેત્રમાં હોય ત્યાંના જીનેશ્વરોના ચરિત્રો કે જે દરેક ભવ્યાત્માને અગર તે સિવાયના ક્ષેત્રમાં રહેલા શ્રાવકશ્રાવિકા આદર્શરૂપ છે. તેનું શ્રવણ અને ગણધર મહારાજથી વર્ગે સાંવત્સરિક અઠ્ઠાઈની આરાધના તો જરૂર શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીના શાસનધુરંધર કરવી જ જોઈએ. પર્યુષણાની અઠ્ઠાઈની આરાધનાથી પુરૂષોનું નામકીર્તન અને ચરિત્ર શ્રવણ જે ધારાએ
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૧૫
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭
કરવાનું રાખેલું છે. વળી સાધુઓની વિશેષ કલ્પસૂત્રના રસનું પાન કરનાર શ્રોતાવર્ગ તો સામાચારી કે ચોમાસાને અંગે જ હોય છે તેનું પણ અમારિપડહાદિક પર્યુષણના નિયમિત કાર્યોમાં શ્રવણ થવાથી દેવ ગુરૂ અને ધર્મનું સુંદર સ્વરૂપ વિશેષથી જ પ્રવૃત્તિ કરે. એ અમારિપડહાદિક પાંચ સમજી શકાય. વળી એકને એકરૂપે દરેક પાસે કાર્યોમાં અમારિપડહાનું જે કાર્ય પ્રથમ નંબરે સાંભળવાથી તે દેવ ગુરૂ ધર્મની સ્થિતિ શ્રોતાઓના ગણાયેલું છે તે ઉપર પહેલો વિચાર કરવો તે મગજમાં તાજીને તાજી જ રહે. માટે એકનું એકજ સ્થાનસરજ છે. કલ્પસૂત્ર દરેક પર્યુષણામાં સાધુમહાત્માઓ સભા . અહિંસાપ્રધાન જૈનધર્મ અને ભાવદયા સમક્ષ વાંચે છે. જો કે કેટલાક વસ્તુને નહિ
જૈન તેમ જૈનેતરવર્ગ આ વાત તો સારી રીતે સમજવાવાળા અને શ્રદ્ધાની માન્યતા વગરના તેમજ
જાણે છે કે જૈનધર્મનો સિદ્ધાન્ત જ દયા ઉપર કેવલબુદ્ધિની માન્યતા ધરાવી પદાર્થના શુષ્ક જ્ઞાનને
અવલંબીને રહ્યો છે, અને જૈનો પણ ધર્મનું સ્વરૂપ જ પોષનારા લોકોને દરેક પર્યુષણ વખતે નિયમિત
બતાવાં “ર્કિંસાનવવસ'- “હિંસા રીતે વંચાતા કલ્પસૂત્રનો પ્રભાવ અણગમતો થાય, સંગમો તવો “સબૂમ્યUમૂહુ' “
પાયારું પરંતુ કાગડાના કાકાર જેમ દ્રાક્ષના માંડવા સુકાઈ હિંસ૬ વંથ વિલમ્ફ તુ ઈત્યાદિક પ્રતિદિન જતા નથી તેવી રીતે તેવા શ્રદ્ધાથી વેગળા થયેલાના અભ્યસનીય અને પરિશીલનીય ગ્રંથોમાં સ્થાને વચનથી શ્રી કલ્પસૂત્ર દરેક પર્યુષણે સાંભળવા માટે
સ્થાને તે દયાનો સાક્ષાત્કાર કરેલો છે. જો કે જૈનો શ્રદ્ધાળુવર્ગ જે તૈયાર થાય છે તે કોઈપણ પ્રકારે થા બે પ્રકારની માને છે. એક ભાવદયા અને બીજી મદ થતા નથી, થવાના નથી અને થાય પણ નહિ, દ્રવ્યદયા. ભાવદયા તેનું નામ છે કે પોતાના છતાં એવા કલ્પસૂત્રનું શ્રવણ સાંવત્સરિક અઠ્ઠાઈના
આત્માને કર્મથી બચાવી શુદ્ધ સ્વરૂપવાળો કરીને કાર્યોમાં નથી ગણાતું તેનું કારણ એજ કે લ્પસૂત્રનું
શાશ્વપદ સ્થાયી બનાવવો એટલે આત્માના સભા સમક્ષ વાંચવું ધણા જ પાછળના કાલથી થયેલું સમદર્શન જ્ઞાન અને ચારિત્રરૂપી પ્રાણી કે જે છે. પરંતુ શ્રોતાવર્ગે એક વાત આ જગા પર લક્ષ્યમાં જીવજીવન છે અર્થાત્ પુગલરૂપી જડદ્રવ્યો દ્વારાએ રાખવા જેવી છે કે ઉપર જણાવેલા અમારિ પડહો તે સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ સંકેલાયેલું નથી અને આદિ કાર્યો કલ્પસૂત્ર સભા સમક્ષ નહિં વંચાવાની ખરેખરૂં જીવત જ એ જ્ઞાનાદિ ભાવપ્રાણ સ્વરૂપ વખતે પણ શ્રાવકો કરતા હતા, તો જ્યારે કલ્પસૂત્ર છે. દ્રવ્યપ્રાણો દરેક ગતિમાં જુદા જુદા થાય છે. શ્રવણનો લાભ નહોતો મળતો ત્યારે પણ શ્રાવકો એક ભવથી બીજે ભવે દ્રવ્યપ્રાણો લઈ જઈ શકાતા અમારિપરડહાદિથી પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના નથી. પરંતુ જ્ઞાનાદિરૂપી ભાવ પ્રાણોને લઈને જીવ કરતા હતા તો પછી વર્તમાનમાં સભા સમક્ષ વંચાતા પરભવ જઈ શકે છે અને એટલા જ માટે
Page #624
--------------------------------------------------------------------------
________________
૫૧૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ શ્રીભગવતીસૂત્રની અંદર જ્ઞાન અને દર્શનને કહેવાનો ભાવાર્થ એટલો જ કે દયાના
હભવિક પારભવિક અને તદુભયભવિક માનેલાં હિમાયતીઓએ પોતાના જીવને કર્મના ઉપદ્રવથી છે. અર્થાત્ ઉત્પન્ન થયેલું જ્ઞાન અને દર્શન આ બચાવવા અને પોતાના સમ્યગદર્શનાદિ ભાવપ્રાણોને ભવમાં પણ ટકી શકે છે. પરભવમાં પણ જોડે આવી બચાવવા માટે જ કટિબદ્ધ રહેવું જ જોઈએ. શકે છે અને તેનાથી આગળના ભાવમાં પણ તે ટકી વાચકવર્ગે યાદ રાખવું કે જૈનશાસ્ત્રકારોએ શકે છે. એટલું જ નહિ પણ આ ભવમાં ઉત્પન દ્રવ્યદયાની પણ જે કર્તવ્યતા બતાવી છે તે થયું ત્યારથી અખંડપણે આ ભવ, પરભવ અને ભાવદયાના ઉદેશથી જ છે. છતાં ભાવદયાના ઉદેશ પરતરભવમાં પણ જઈ શકે છે. જેવી રીતે ભવની વગરની થતી દ્રવ્યદયા હોય તે પણ છોડવાલાયક અપેક્ષાએ આ હકીકત સુત્રકારોએ જણાવેલી છે. નથી. પ્રથમ તો તેવી થતી દ્રવ્યદયાને ભાવદયાના તેવી જ રીતે મુક્તદશામાં પણ જ્ઞાન અને દર્શનનું ઉત્પાદક તરીકે કે પોષક તરીકે ઉપયોગમાં લેવાની સદાસ્થાયીપણું માન્યું છે અને તેથી જ કેવલજ્ઞાન
છે. કલ્પના ખાતર માનીએ કે કોઈ અભવ્ય કે અને કેવલદર્શનને સાદિઅનંતભાંગે ગણવામાં
મિથ્યાદષ્ટિ જીવ પદ્ગલિક પદાર્થની પ્રાપ્તિને માટે આવેલાં છે. જો કે સખ્યારિત્રને પ્રાણ તરીકે
જો દ્રવ્યહિંસાનો ત્યાગ કરતો હોય તો તેને ગણવામાં આવે છે. છતાં તે ચારિત્રને સૂત્રકાર
દ્રવ્યહિંસાના ત્યાગથી અટકાવાય નહિ. પણ મહારાજા ઐહભવિક જ ઠરાવે છે. પણ તે ચારિત્ર
ભાવહિંસાના ત્યાગની પ્રેરણા કરાય અને આ વાત
જ્યારે લક્ષ્યમાં રહેશે ત્યારે જ દ્રવ્યદયા વિગેરેના પ્રતિજ્ઞારૂપ હોવાની અપેક્ષાએ કથન કરે છે, પરંતુ
ઐતિભવિક અને પારભવિક ફલો શાસ્ત્રકારોએ કેમ મોહનીયકર્મના સર્વથા નાશથી થયેલો વીતરાગત્વગુણ
જણાવેલા છે તેનો ખુલાસો થશે. જો કે જે પોતાનાથી ઈતર એવા જીવ કે અજીવ એવા
વિષઅનુષ્ઠાન અને ગરલઅનુષ્ઠાન જરૂર વર્જવાનાં પદાર્થના રાગ કે દ્વેષથી દૂરતર છે તે વીતરાગણું
છે, પણ તેમાં વિષપણું અને ગરલપણું જ ઐહભવિક નથી. જેમ વીતરાગપણે કેવલ
છોડાવવાનો ઉપદેશ હોય, પરંતુ અનુષ્ઠાન ઐહભવિક નથી તેમ પારભવિક કે ઉભયભવિક
છોડાવવાનો ઉપદેશ કોઈ દિવસ હોય જ નહિ. આ પણ નથી, કારણ કે વીતરાગ પરમાત્માને નવો જન્મ
વાત જો ધ્યાનમાં લેવામાં આવશે તો દરેક જીવ લેવાનો હોતો નથી. અને તેથી જ વીતરાગને પરભવ કે જે અનન્તાકાલથી વ્યવહાર રાશિમાં આવેલો છે કે પરતરભવમાં જવાનું હોતું નથી. એટલે તેની નવરૈવેયક સુધી ઉત્પત્તિ જે શાસ્ત્રકારોએ સ્થાને વિતરાગપણું પામેલો જીવ અવ્યયપદરૂપ જે સિદ્ધિ સ્થાને જણાવી છે અને જે ઉત્પત્તિ દ્રવ્યચારિત્ર તેને જ પોતાના ભાવથી અનન્તર પ્રાપ્ત કરે છે, એટલે સિવાય થઈ શકતી નથી, તેનો ખુલાસો થશે. વીતરાગતગુણ તો સાદિ અનંત જ છે. આ બધું ત્રિલોકનાથ તીર્થકર ભગવાન અને કેવલી
Page #625
--------------------------------------------------------------------------
________________
દવ્યદયા
૫૧૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭ મહારાજાની વખતે પણ દ્રવ્ય ચારિત્રવાળાને હોવાથી દ્રવ્ય આચાર્ય કહેવામાં આવતા હતા. એવી ભાવચરિત્ર પ્રાપ્ત થવાના ઉપદેશો અપાય, પરંતુ જ રીતે જગતમાં શિલ્પકળા શિખવનાર આચાર્ય ભાવચારિત્ર વગરના દ્રવ્યચારિત્રને રોકાય તો ઉપાધ્યાયને પણ દ્રવ્યઆચાર્ય ઉપાધ્યાય તરીકે નહિંજ.
ગણવામાં આવે છે. આધાકર્મી આદિક આહારને
નિરપેક્ષપણે ભોગવનાર ત્યાગી મનુષ્યને પણ જે ધ્યાન રાખવું કે નવરૈવેયક સુધી જવાનું
દ્રવ્યસાધુ કહેવામાં આવે છે. તે સર્વ દ્રવ્યશબ્દના જીવને ઉચ્ચતર સંઘયણની વખતે જ હોય છે અને અપ્રધાન અર્થને જ આભારી છે. યાદ રાખવું કે ઉચ્ચતર સંઘયણના ચારિત્રની વખતે ત્રિલોકનાથ દ્રવ્યથકી સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ જે તીર્થકર ભગવંત અને કેવલિ મહારાજાઓનું ગણવામાં આવેલા છે તે ભાવથી નિરપેક્ષ એકલા વિચરવું ઘણે ભાગે જરૂર હોય છે. આ હકીકતથી અપ્રધાનપણાને લઈને ગણવામાં આવ્યા છે. પરંતુ પૌગલિક ઈચ્છાને પોષવા મંગાય છે એમ તો એક અરિહંત મહારાજનું અપ્રધાનપણું અરિહંતથી જુદા અંશે પણ વાચકે ધારવું નહિ, પરંતુ પૌગલિક
જીવમાં હોય જ નહિ. તેથી અરિહંત મહારાજને
જીવમાં હોય જ નહિ. તેથી ૨ ઈચ્છાવાળાનું પણ ધર્માનુષ્ઠાન છોડાવાય નહિ અંગે દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને એટલું જ માત્ર અહિં તત્ત્વ છે. સામાન્ય રીતે અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આજ ભાવદયાને માટે જણાવી હવે દયાનો જે બીજો ભેદ કારણથી જિનશબ્દના નિક્ષેપોમાં વ્યકિMT દ્રવ્યદયારૂપ જણાવ્યો છે તેનો વિચાર કરીએ.
નિVIનીવા એટલે ભાવતીર્થંકરપણાની અવસ્થાને
પામેલા અને પામવાવાળા જીવોને જ અતીત સામાન્ય રીતે દ્રવ્યદયાને દુનિયા દયાશબ્દથી સંબોધે છે અને તેથી જ અભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ
અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં
આવેલા છે. આ વાત જ બરોબર સમજવામાં જેવા ભાવદયાથી શૂન્ય જીવો પણ જ્યારે દ્રવ્યથી દયા પાળે છે, ત્યારે તેને લોકો દયાળુ તરીકે જાણે
આવશે તો ચૈત્યવદનાદિક સૂત્રોમાં સિદ્ધ, આચાર્ય
'ઉપાધ્યાય કે સાધુઓ જેઓ દ્રવ્યનિપામાં હોય છે. માને છે. કહે છે અને વખાણે છે. દ્રવ્ય દયાની
તેઓને વજન કેમ નથી કર્યું અને દ્રવ્યજિનોને જ અંદર વપરાતો દ્રવ્યશબ્દ જેવો અપ્રધાન અર્થમાં
કેમ નમસ્કાર કર્યો છે? તેનો ખુલાસો થશે. અર્થાત્ છે, તેવી જ રીતે ભૂત અને ભાવિના કારણમાં પણ
દ્રવ્યસિદ્ધપણું વિગેરે ભાવસિદ્ધપણાદિકને નહિ દ્રવ્ય શબ્દ વપરાય છે.
પામનારામાં પણ હોય છે. પણ અહિં દ્રવ્યજિનપણું દ્રવ્યનું સ્પષ્ટીકરણ
કે દ્રવ્ય અરિહંતપણું તો ભાવજિનપણું પામેલા કે અંગારમર્દક નામના આચાર્યને તે અભવ્ય પામવાવાળામાં જ હોય છે. આ બધો વિચાર દ્રવ્ય
Page #626
--------------------------------------------------------------------------
________________
I
,
,
,
૫૧૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ શબ્દના અપ્રધાન અર્થને અંગે છે. તેવી રીતે દયાને બાલતપથી તેઓજ દુઃખ વેઠીને દેવતા થઈ શકે અંગે પણ અપ્રધાન દયા જે કરાય તેનું નામ દ્રવ્યદયા છે કે જેઓ દુઃખ દેનાર પ્રત્યે કે દુઃખના કારણો કહેવું પડે. ધ્યાન રાખવું કે ત્રિલોકનાથ તીર્થંકર પ્રત્યે દ્વેષવાળો ન હોય. તેવી રીતે અહિં પણ ભગવાન વિગેરેએ જે દયા આદિકનું નિરૂપણ કરેલું દ્રવ્યદયાથી તેઓ જ નવરૈવેયક સુધી જઈ શકે કે છે તે કેવલ આત્માઓને કર્મના ઘેરામાંથી છોડાવી જેઓ સમ્યગ્દર્શનાદિક ગુણો અને તેવાળા અવ્યાબાધપદ પ્રાપ્ત કરાવવા માટે જ છે. જો કે મહાપુરુષોનું સાધ્ય જે મોક્ષ તે પ્રત્યે દ્વેષવાળા ન અનાજની ખેતીમાં ઘાસની ઉત્પત્તિ સ્વાભાવિક હોય હોય. પરંતુ તે નવરૈવેયકે જવાનું મુખ્ય કારણ જેમ છે તેવી રીતે અહિં દયા આદિને આચરનારો મનુષ્ય અકામ નિર્જરામાં કે બાલાપમાં દુઃખ વેઠવું એ અવ્યાબાધપદને ન પામે ત્યાં સુધી પૌગલિક છે, તેવી રીતે અહિં દ્રવ્યદયા છે. જેવી રીતે પદાર્થની જાહોજલાલીને મેળવે છે, પણ તે અહિં પૌદ્ગલિક લાભની ઈચ્છાથી કરાતી દયાને દ્રવ્યદયા મુખ્ય ફલ તરીકે નથી. અનાજ વાવ્યાને પ્રભાવ જ ગણવામાં આવે, તેવી જ રીતે જે દ્રવ્યદયાના ફલ છે કે ધાન્યની પહેલાં ઘાસને તો કરેજ. તેવી રીતે તરીકે હિંસાની પરિણતિ ભવિષ્યમાં થાય તો તેવી દ્રવ્યદયાનો સ્વભાવ જ છે કે તે ભાવદયાપૂર્વક તે રીતે થતી દયાને પણ અપ્રધાન એટલે દ્રવ્ય દયા કરવામાં આવી હોય તો પરંપરાએ મોક્ષને આપવા ગણવામાં આવે છે. શાસ્ત્રકારો કહે છે કે છ મહિના પહેલાં પૌલિક જાહોજલાલી આપે પરંતુ સુધી માંસના પચ્ચખાણ કરીને પારણે માંસનું ભાવદયા વગરની પણ દ્રવ્યદયા એટલી બધી જમણ કરનારના પચ્ચક્ષ્મણને અપ્રધાન પચ્ચદ્માણ પ્રભાવવાળી છે કે તે દ્રવ્યદયામાત્રથી ભાવદયા નહિં જ ગણવામાં આવ્યું, તે અપેક્ષાએ તો જે દયાનો છતાં પણ નવરૈવેયક સુધી લઈ જાય છે. યાદ પરિણામ ખરેખર દયાની વૃદ્ધિમાં ન આવે, પરંતુ રાખવું કે અકામ નિર્જરા પણ ત્યારે જ થાય છે ભવોભવ રખડાવનાર થાય તો તે તેવી દયાને કે યથાર્થબોધ નહિ હોવાથી જ્યારે કર્મક્ષયાદિકની અપ્રધાનદ્રવ્યદયામાં કહેવી જ પડે. ધ્યાન રાખવાની ઈચ્છા સિવાય દુઃખો વેઠવામાં આવે, એટલું જ નહિ જરૂર છે. માંસના જમણવાર કરનારના માંસનાં પણ તે દુઃખો પણ વેઠવાની ઈચ્છા ન હોય છતાં પચ્ચક્કાણ એ દ્રવ્યપચ્ચક્કાણ છે. છતાં તેમાં સુધા તૃષા-શીત-વાત-વધતાડન-તર્જન-આદિ દુઃખો માંસના જમણવારનો જ નિષેધ કરી શકાય, પણ વેઠવામાં આવે. (અકામ નિર્જરા અને બાલાપમાં છ મહિના સુધી માંસની નિવૃત્તિ કરી તેનો નિષેધ એટલો જ ફરક છે કે અકામ નિર્જરામાં દુઃખ તો ન કરી શકાય. તેવી રીતે પૌદ્ગલિક ઈચ્છાથી વેઠવાની બુદ્ધિ હોતી નથી અને બાલાપમાં યથાર્થ કરાતી અપ્રધાન દયામાં પણ પૌલિક ઈચ્છારૂપી બોધ નહિં છતાં પણ અજ્ઞાનથી દુઃખ વેઠવાની બુદ્ધિ દોષનો જ નિષેધ કરી શકાય. પરંતુ દયાનો નિષેધ હોય છે) આવી રીતની અકામ નિર્જરાથી કે કરી શકાય નહિ.
Page #627
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પા. ૪ થી ચાલુ)
પ્રતિક્રમણને માટે તિથિની વૃદ્ધિહાનિ કે માસની વૃદ્ધિહાનિનો હિસાબ નહોતો, પરન્તુ ચોમાસીથી સંવચ્છરીના આંતરાના પચાસ દિવસ માટે તો બરોબર દિવસનો જ હિસાબ હતો, અને તિથિનો હિસાબ નહોતો. કારણ કે સર્વ જૈનો જાણે જ છે કે અષાઢ ચોમાસીથી દશ વખત પંચક વૃદ્ધિથી સામાન્ય રીતે પર્યુષણા થતી હતી. તો પછી જો વઘઘટ લેવામાં આવે તો દશ પંચકો થાય જ નહિં. માટે એ હિસાબે બરોબર પચાસ દિવસો જ થવા જોઇએ અને ગુરૂવારે ચોમાસી થયેલી હોવાથી ગુરૂવારે સંવચ્છરીવાળાને પચાસ દિવસ બરોબર થાય. ધ્યાનમાં રાખવું કે લોકોત્તરઋતુના હિસાબે અષાઢ ચોમાસીથી સંવચ્છરી વચ્ચે ક્ષીણતિથિ આવતી જ નથી અને સંવચ્છરી પછીના દહાડામાં જ અવમરાત્ર આવે છે, આસાન વર્તુલવવā અને સયંમિ પવ્યમિ વગેરે લૌકિક ઋતુના છે એમ જ્યોતિષ્મદંડકટીકા વગેરે સ્પષ્ટ કહે છે. પણ તેમાં કંઈ ચઉદપંચકો લેવાયાં નથી અને લેવાતાં પણ નથી. માટે ગુરૂવારે સંવચ્છરી કરાય તો અસલના સાચા માર્ગને મળાય વર્તનામમાં લૌકિક ટીપ્પણાં મનાય છે તો તેની લીધેલી તિથિઓ પણ આરાધનાની રીતિએ લેવાય માટે ભાદરવા સુદની બે પાંચમો હોવાથી બે ત્રીજ ગણાયાથી ચોથ ગુરૂવારે પચાસ જ તિથિ થાય. ચૌદશ આઠમનો ટીપ્પણામાં ક્ષય હશે તો પણ આરાધનાવાળા સવારથી જ ચૌદશ આઠમ માનશે બીજાઓ ગુરૂવારે પાંચમ કરવાના નથી અને લોકોની આગલ ખોટું બોલે છે. ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ માની પૌષધ કરનારને તેરસનો પૌષધ કર્યો કહેનાર જેવો ગણાય તેવો જ ગુરૂવારે પાંચમ છે એમ કહેનાર ગણાય. માટે ટીપ્પણાથી બુધવારે ચોથ ગુરૂવારે પાંચમ છે એમ આરાધનાવાળાથી કહેવાય જ કેમ ?
Page #628
--------------------------------------------------------------------------
________________
ચોમાસી અને સંવછરી વચ્ચેના ૫૦ દિવસો કેમ ગણવા?
વારથી ગણવાનો હેતુ શો હોય ?
. જો કે શ્રી જૈનશાસ્ત્રોમાં પદ્મી ચૌમાસી અને સંવચ્છરીના પ્રતિક્રમણો અને તેનાં ખામણામાં ૧૫-૧૨૦ અને ૩૬૦ દિવસો તિથિની અપેક્ષાએ ગણાય છે. એટલે ઘટેલી તિથિઓ ઓછી થતી નથી તેમજ વધેલી તિથિઓ અધિક થતી નથી. તિથિઓ તો શું ? પણ મહિનાની વૃદ્ધિ હાનિથી પણ તેની માસની સંખ્યામાં ફેરફાર થતો નથી અને તેથી અધિકમાસ છતાં પાંચમાસે પણ ચૌમાસી અને તેરમાસે જ સંવછરી થાય છે.પરતુ ચૌમાસી અને સંવચ્છરીના આંતરાને માટે જે પચાસ દિવસનું પ્રમાણ છે તેમાં તો પચાસ દિવસનો આંતરો દિવસના હિસાબે જ લેવો પડતો હતો. જો કે અવસ્થાનરૂપ પર્યુષણાને અંગે તો શાસ્ત્રકારોએ વિકૂિર્યાદિ વીસ એમ જણાવી અધિકમાસનો હિસાબ ગણ્યો છે પણ સાંવત્સરિકને માટે તે અધિકમાસને હિસાબમાં ગણ્યો નથી. એ ચોખું છે અને તેથી જ અગ્યારમહિને સંવર્ચ્યુરી
કરવાનો કે વગર આભિવર્ધિતમાં તેર મહિને સંવર્ચ્યુરી કરવાનો છે ખરતરોની પેઠે પ્રસંગ આવે નહિ. મતલબ કે સાંવત્સરિક
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #629
--------------------------------------------------------------------------
________________
अनंतलब्धिनिधानाय गौतमगणभृते नमोनमः । ગઈ સાલ ભાદરવા સુદિ ચોથ રવિવારે અને આ સાલ ભાદરવા સુદિ ચોથ ગુરૂવારે સંવત્સરી પર્વનું આરાધન કરનારા શાસ્ત્ર અને પરંપરા
પ્રમાણે વર્તનારા છે તે બાબત
શાસ્ત્રીય પુરાવા જેની અંદર પર્વતિથિની ક્ષય વૃદ્ધિ બાબત
સુંદર પ્રકાશ પાડતું સાહિત્ય છે. સાચું એ મારું માનનારા હશે તેઓ શાસ્ત્રના પુરાવા વગરની પર્વક્ષય | ભેળસેળ અને ખોખાની હઠ છોડી સાચા મા આવી આરાધક થશે
વીર સંવત્ ૨૪૬૩ - સંવત્ ૧૯૯૩ શ્રાવણ કૃષ્ણ પ્રતિપત્
આવૃતિ બીજી
-: પ્રકાશક - માલવાદેશાન્તર્ગતરત્નપુરીય . ઋષભદેવજી કેશરીમલજી
જૈન શ્વેતાંબર સંસ્થા
શ્રી જૈનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે પ્રકાશક માટે છાપ્યું.
જામનગર.
Page #630
--------------------------------------------------------------------------
________________
(૨) આગળ ઉપર જણાવેલ પ્રતોમાં તિથિ બાબતમાં એકસરખા પાઠો લગભગ છે. તેથી તેનું ભાષાંતર આપ્યું નથી પણ પૂનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તથા ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદ ૩ની ક્ષય વૃદ્ધિની
તારવણી નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણી
નાં. ૧ આ પ્રત સાં. ૧૭૯૨ની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજ્યજીએ લખેલી હતી, તેની ઉપર શ્રીરામવિજયજીએ સાં. ૧૭૯૨ની સાલમાં જેઠ સુદિ સાતમે બુધવારે થરાદમાં લખેલી છે. ૧. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય. ૨. “ પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય. ૩. પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય. ૪. પૂનમ અમાવાસ્યાના વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય. ૫. ભાદરવા સુદિ પની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થાય. ૬. જૈનશાસ્ત્રાનુસારે પર્વતિથિ (આરાધના) વધે ધટે નહિ. ૭. વિશેષજિજ્ઞાસુને વૃદ્ધ દેવેન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જોવાની ભલામણ. ૮. પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો ૫૦ અને ૭૦ ગણ્યા છે. બાકી સંવચ્છરીની ચૌમાસી અને સંવચ્છરીનું અંતર લેવું અને તેથી સંવચ્છરીની રાત આગળના વર્ષમાં આવે.
. નાં. ૨ આ પ્રતનું નામ તપાગચ્છની પર્યુષણા સમાચારી છે, તેમાં એક કુલમંડનસૂરિજીકૃત આલાપક છે, તિથિહાનિવૃદ્ધિ પ્રશ્નોત્તર છે અને પછી આ લખાણ છે, ત્યારબાદ અધિકમાસની પર્યુષણા સામાચારી છે. આ પ્રત મહોપાધ્યાય શ્રી દેવવિજયજીના શિષ્ય મુનિ જંબુવિજ્યજીએ લખેલી છે.
પર્વતિથિઓ કઈ કઈ ? પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવી. તે ક્ષય વૃદ્ધિ કરવાની રીત. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાનો આદેશ.
Page #631
--------------------------------------------------------------------------
________________
પૂર્વસૂરિકૃતિ સામાચારીની ભલામણ અને સાક્ષી.
નાં. ૩ આ પ્રત શ્રી દેવવાચકજીએ પૂર્વ સામાચારીમાંથી લખી. તેના ઉપરથી ૧૫૬૩માં ખંભાતમાં તેમના શિષ્ય યશોવિજયજીએ લખી. પછી તે વિનયવિજયજી મહોપાધ્યાયના શિષ્ય પં. મોહનવિજયજીએ સુરતમાં લખી છે.
પર્વતિથિ ક્ષય વૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જોવાની ભલામણ. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાના ક્ષય અને વૃદ્ધિનો આદેશ. પૂનમ-અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી. પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિઓ કઈ કઈ ? સામાચારીનો પુરાવો.
ના. ૪ આ પ્રતનું નામ પર્વતિથિ નિર્ણય છે. તેના અંતે તપાગચ્છીય રૂપવિજયજીએ આ પ્રત ૧૭૭૩ના વૈશાખ વદી ચોથે લખેલી હતી. તેમાં પ્રાન્ત આ લખાણ હતું.
પૂનમ આદિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષય વૃદ્ધિ બરાબર છે. ભાદરવા સુદિ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પરંપરાગત છે અને શાસ્ત્રીય છે. તપાગચ્છીની સામાચારી આ પ્રમાણે જ છે. આ પ્રત આ. વિજયદર્શનસૂરિજી મહારાજની પાસેથી આવી છે.
નાં. ૫ સં. ૧૭૯૨ની પ્રતમાં (નં.૧ વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષ જિજ્ઞાસુએ વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃતિ સામાચારી જોવી તે યતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે, તેનાં પાનાં ૧૩૦ છે, તેમાં પત્ર ૩૭, ૩૮, ૩૯ મેં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિ સંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે, તેનો ઉતારો છે.
જૈનટીપ્પણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય.
ભાદરવા સુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની આજ્ઞા અને શાસ્ત્રાર્થથી સિદ્ધ કરેલ ત્રીજનો જ ક્ષય. - પૂનમ આદિ પર્વતિથિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રોક્ત છે. પરંપરાગત
Page #632
--------------------------------------------------------------------------
________________
(૪) ભાદ્ર) સુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની રીત.
નાં. દ
આ પાનું વડસ્માના ભંડારમાંનું છે. તે આ. વિજયોદયસૂરિજી મહારાજ તરફથી મળેલ છે. તે શ્રી દીપવજિયજીનો પત્ર છે. સં. ૧૮૭૧નું લખેલ છે.
શ્રીદેવસૂરગચ્છવાળા પહેલેથી જ પૂનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરતા જ હતા. અને એ દેવસૂરગચ્છ અને આણસૂરગચ્છનો મતભેદ છે.
નાં.૭.
આ લખાણ ૧૬મી સદીનું છે. આ. વિજયઉદયસૂરિજી મહારાજ. આ વિજયનીતિસૂરિજી મહારાજ પં. લાભવિજયજી ગણી આદિ પાસેની પ્રતો ઉપરથી ઉતારેલ છે.
પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય, સંવત્સરી મહાપર્વ પાંચમના એકજ દિવસ પહેલાં થાય. ભાદરવા સુદ ચતુર્થી વૃદ્ધિએ પહેલી ન લેવી, બીજીજ આરાધવી.
નોં. ૮ આ પ્રત ૧૫૭૭ માં તપગચ્છીય દેવવાચકજીના શિષ્ય યશોવિજયજીએ લખી છે. તેના ઉપરથી મુનિશ્રી રૂપવિજયજી અને મુનિરામવિજયજીએ લખેલ છે.
જેવી રીતે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરાય તેવી રીતે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી એવી પૂર્વાચાર્યની સામાચારીમાં કહ્યું છે.
ગયે વર્ષે (૧૫૭૬) શ્રી આણંદવિમલસૂરિ મહારાજે પણ શ્રાવણ સુદ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી હતી અને અમોને આજ્ઞા આપી હતી એ તે પ્રતના લેખકનું કહેવું છે.
નાં. ૯. આ સંવાદમાં પણ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કરવાનું જણાવે છે. આ પ્રત મેરૂવિજયજીના સમયમાં લખાયેલી છે.
ના. ૧૦ આ લખાણમાં ચૌદશ વધે તો પહેલી ચૌદશની બીજી તેરસ કરવી અને બીજી ચૌદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી ચોથે સંવચ્છરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે.
Page #633
--------------------------------------------------------------------------
________________
આ વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વ ગુરૂવારે જ આરાધાય એ સંબંધી તેમજ પર્વતિથિઓની હાનિવૃદ્ધિ સંબંધી
शास्त्रीय पुरावा
પાક્ષિકવિચારની સં. ૧૭૯૨ની પ્રતમાં અંત્યે તિથિહાનિવૃદ્ધિનો
विया२ प्रभारी छ ! - यदि च तासु पर्वतिथिषु वृद्धिहानि तदा किं कार्य ? तदेवाह - प्रथमतो जैनागमानुसारेण एकाऽपि पर्वतिथिर्न हीयते न च वर्द्धते, लौकिकाभिप्रायेण (यदा) आयाती तदापि गीतार्थास्तदभिप्रायं त्यकत्वा स्वागमानुसारेण पर्वतथिवृद्धि क्षयं च न कुर्वंति, कथं ? क्षये पूर्वा तिथि कार्या, वृद्धौ कार्या तथोत्तरा इति वचनात् तथा आसाढ कत्तिय फग्गुणमासे (जइ) खओ पुन्निमा होइ । ता संखओ तेरसीए भणिओ जिणवरिंदेहि ॥१॥ बीया पंचमी अठ्ठमी एक्कारसी य चाउदसी य । ता संखओ पुव्वतिही अमावासाएवि तेरसी ॥२॥ तथा आगम :- जम्हा पुन्निमाखए तेरसीखओ तम्हा पुनिमावुड्डीएवि तेरसीवुड्डी जायइ इइ वयणं पुव्वसूरिहिं भणियं इति वचनात्, तथा च जइ पव्वतिहीखओ तह कायव्वो पुव्वतिहीए एवमागमवयणं कहियं तेलुक्कनाहेहिं ॥१॥चउमासीय वरिसे वुड्ढी भवे जा (सा) पुव्वतिहीए ठाविआणं पुव्वदिणे मिलिया दोऽवि तत्थ दिणे, ॥ १॥ तथा अट्ठमी चाउदशी पुन्निमा उदिट्ठा च पव्वतिही, एसु खओ न हविज्जइ, इइ वयणाओ इति वचनात्। आयरियावि एवमेव भण्णन्ति जम्हा पुन्निमाखए तेरसीखओ एवमेव वुड्ढीएडवि जायइइच्चाइ, यदि अष्टमीचतुर्दशीपूर्णमासी अमावास्यादिपर्वतिथिषु क्षयं (गतासु) सत्सु तत्पूर्वायासित्थेः क्षयो युक्तः तथा पूर्णमास्यमावास्यो क्षयेः चर्तुदश्या एव क्षयो युक्तियुक्तः परं त्रयोदश्याः क्षयस्तु न युक्तियुक्तः, तृतीयस्थानस्थितत्वान, सत्य, परं चर्तुदश्याः पर्वदिनत्वेन सूत्रकृतांगद्वितीयश्रुतरकंधवृतौ अंगीकरणात् तस्याः क्षयो न भवत्यैव, एवमेवाष्टमीपूर्णिमामावास्यादितिथीनां क्षयोडपि न भवति, अत: कारणात् गीतार्थास्त्रयोदश्या एव क्षयं कृर्वन्ति तदनुसारेणास्माभिरपि क्रियते, एवं भाद्रपद शुक्कपंचम्या अपि क्षयसद्यावे तृतीयायाः क्षयः क्रियते च, अत एव त्रयोदश्या क्षय एव युक्तियुक्त तद्दिन एव साधवः सर्वचैत्यानि सर्वसाघून् ( वन्दन्ते ) पाक्षिकतपः प्रतिक्रमणं क्रियन्ते ( कुर्वन्ति)
Page #634
--------------------------------------------------------------------------
________________
(२)
न तु पूर्णमास्याः, पूर्णिमास्यास्तपस्तु तदा क्रियते यदि तद्दिने क्षयो न भवेत् तद्दिनकृत नियमो भवति स करोतु, परं प्रतिक्रमणं तु चर्तुदश्यामेव करोति, पूर्णिमास्यास्तु दैवसिक्र करातीति, यदि एवमपि तव न रोचते तर्हि हीनायां पूर्णमास्या चर्तुदश्या घटिका आकप्य पूर्णमास्या निक्षेपः कार्यः ततः जाता परिपूर्णा पूर्णिमा, हीना चतुर्दशी, तस्याः क्षयाभावात् त्रयोदश्या घटिकायाश्रतुर्दश्या निक्षेपः कार्यः ततः जाताः परिपूर्णा चतुर्दशी क्षीणा च त्रयोदशी जाता, अत एव तृतीयस्थानवतिक्षन्या अपर्वरूपायास्त्रयोदश्यायो युज्यते इति, यदि च पूर्णमास्या वृद्धो (द्धि) किंव कार्यं पूर्वोक्त, तद्वत् कार्यं द्वे चैव त्रयोदश्यौ कार्ये कथमेव सत्य, परं चिरंतनसूरिभि एवंएं क्रियते कार्यते च कथं पूर्णिमास्यामावास्यो कदापि जैनागमाभिप्रायेण न वर्धित्ते, परंतु लौकिकशास्त्राभिप्रायेण तु वर्धिता दृश्यते, परं अमतत्वेन तद्विषयो नांगीकृतः कथं ? आगमेन सह विरोधात्, विरोधश्चायं वृद्धौ उत्तरातिथि कार्येति वचनात् एकैव उदयवती पूर्णिमा गृह्यते सा तु द्वितीयैव, न तु आद्या, आद्या तु सामान्या अपर्वरूपा च अत एव तस्या वृद्धैस्त्रयोदश्यामेवन्यास क्रियते, स्थापयेत इत्यर्थ एवमपि तव न रोचते तद्धेव कुरु वद्धिताया आद्यपूर्णमास्या घटिका चतुर्दश्या स्थाप्या, स्थापित्वेन च वद्धिता चतुर्दशी, साप्यागमाभिप्रायेण द्वे न भवेतां, अत एव तस्या आद्याया चतुर्दश्या घटिकाया त्रयोदश्या संयोजना कार्या एवं रीत्याडपि आगमशैल्याडपि अपर्वरूपा त्रयोदश्येव बर्धिता भवति, यद्येवमपि तव न रोचते तर्हि प्रथमा पूर्णिमा परित्यज्य द्वितीया पूर्णिमां भज इति एवममुना प्रकारेणैव भाद्रपदशुक्हपंचभ्या क्षये वृद्धो च तृतीयस्थानवर्तिन्याः तृतीयायाः क्षयः वृद्धिं च कुरु, मा कदाग्रहग्रथिले भव, आद्या पंचमी चतुर्थी स्थाने संस्थाप्य, द्वे चतुथ्यौ कृत्वो आद्या चतुर्थी परित्यज्य द्वितीया बज इती । तुष्यन्तु सज्जना इति न्यायेनेत्यलं चर्चा, पूर्णमासी तु मासे पूर्ण भवति ततो २ मास आयाति, पाक्षिकादिक्रिया तु चतुर्दश्यामेव कथं क्रियिते सत्यं, पूर्णिमातंर्गता, पाक्षिकादि तपः प्रभृतिप्रातकमणादः सर्वक्रिया गीताथैश्चतुदक्षश्यावं नीता, ततस्तदिने एव पाक्षिकप्रतिक्रमणादि सर्व क्रियते, परं पूर्णिमा तिथित्वेन नापल्यता, किन्तु पूर्वोक्तक्रया त्पल्यता, सार्पा पर्वतिथित्न प्रतिपादतििास्ति, अत एव सावणबहुलपकव इति सिद्धातवचनानुसारेण श्रावणकृष्णप्रतिपद आरभ्य पवचाशादिने पर्युषाण कार्या, दिनगणना तव श्रावणकृष्णप्रतिपदेकं, पज्जमीपर्यतं दिनपंचक १ । २ । ३ । ४ । ५ एवं षष्ठया दशमी ६ । ७ । ८ । ९ । १० । एवमेकादश्या अम्प्रास्यापर्यत । ११ । १२ । १३ । १४ । १५ । एवमेव दशमि पवचकै पर्युषणा कार्या आह च श्री कल्पसूत्रमाचार्याव वासाण सवीसइराए मासे बड़कवते पज्जोसवइ तथा वासाणं सवीसइराए मासे बड़कते सत्तरीराइवदएिल सेसेहि सम्रायावगे तथा पक्खस्स अद्धव अट्ठमी मासस्मद्धव तु पकक्खिव लोई । सोलसदिणे न पक्खिअं नणु कायव्यं तु कइयावि ॥ १ ॥ पक्खिपडिकमणाओ सट्टपिलरम्मि अमी लोइ । तत् पच्चकख्णा करेवति जिण ( चंद ) वयणाओ ॥ २ ॥ जलिआओ अट्ठमी लग्गाओ लुंति पक्खवधी | सट्ठपिलर्मम करेति पक्खियपडिकमणव ॥ ३ ॥ पन्नरसमि य दिवसे कायवयं पकख
Page #635
--------------------------------------------------------------------------
________________
तु निमणेण चउदसीसहियं कइयावि न लु तेरस सोहसे दिवसे ॥ 4 ॥ अट्ठमीतिडीइ सहयि कायल्या अट्टमी उ पायेणं । अझ सत्तमि नेयं नत्रमे छठे न कइयावि ॥ ५ ॥ आसाढबलुहपक्खे भइए कत्तए य पोसे य फग्गुण बइसालेसु च नायव्या ओमरताओ ॥ ६॥ तथा पक्षिकक्षामगणे अपि चारमासामं अट्ठ पक्खाँ त्रणसो सायठ राइदियाणं तथा सावत्सरिकक्षामणे बारसण्लं मासाणं चउरीस पक्खाणं त्रणसो सप्तालोरात्रै मासस्यैक पाद पवचदशालोरात्रैधक्षमासौ भवति, एवं त्रिशदलोरात्रैर्मास पूर्णमासो भवतीत्यादि । एवं ऋतुअयनसंत्सरे त्रिशताधिकषष्टयलोरात्रा भवमत ३६०, अत एव मासांते पूर्णिमा, दनंतरमाद्यमासस्य प्रथमदिवसो भवतीति । एवमेव भाद्रपदशुक्हपवचम्यतर्ग तसाववत्सरिकसंबंधिनी क्रिया सापि चतुर्थी नीता, परं पंचमी पर्वतिथिने रक्षिता, तत षष्ठीत आरम्य दशम्यत् ६ ७ ९ १० । इत्येकं पंचकं ११ । १२ । १३ । १४ । १५ । इति द्वितीय १ । २ । ३ । ४ । ५ । तृतीयव ६ । ७ । ८।९ । १० । चतुर्थ, अनया रीत्या कार्तिक पूर्णमास्या चतुदक्षश पंचक मायति इति बोध्यं, अत परं वशेिषजिज्ञासुभिर्वृद्धदेवेन्द्रसूरिकृता सामाचारी विहलोहकनीया, तत्रापि पाक्षिकप्रतिक्रमकरणं चर्तुदश्यमेव कथितं, पूर्णमास्यान्तु दैवसिकमिति सद्धि, विशेषचचक्षयाडलं । इति तिथिवादे सप्रमाणे चतुर्दशयामेव पाक्षिकप्रतिक्रमण कर्तव्यमिति महोपाध्याय श्री विनयविजयणिशिष्यपंडितरूपविजयजीगणिना हिखितमासी, तदुपरिष्टात मया रामविजयेन, विक्रम संव १७९२ ज्येष्ठशुक्हसप्तभ्यां बुधवासरे श्रीथथरादनगरे अमरचन्द्रत्मजेन नरभेरामेण विखित, शुभं भवतु श्रीश्रमणसवघस्स.
___ (एष तिथिविचार आचीर्णचतुर्दशीवादिविहितो वाचनोपयुक्त शुद्धि विधाय मुद्रति एवमग्रेतना अपि पाठा प्रतिभागाश्च, कुत्रिभिागाश्र, कुत्रिमत्भ्रान्त्यपाकृत्ये यथावच्छुमिकत्वा यथादर्श मुद्रित एष ग्रन्थाशसवचय भविष्यत्येताबतैत विदुषा युक्ता, तथैव च भादपदस्य शुक्हपवचम्या क्षये वृद्धो च शुक्हतृतीयाया क्षयो वृद्धिश्च युक्ता परवपरागता च सा रीति, नार्वाचीनेति)
તપગચ્છની પર્યુષણાસામાચારીની પ્રતમાં લખેલ
તિથિહાનિવૃદ્ધિનો વિચાર !तथा च श्राद्धविधौ-ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः, पर्वाणि चैवमूचुः अट्ठमी चउद्दसी पुन्निमा य तहय अमा (वासा) हवइ पवावोमासम्मि य पव्वछक्कं तिन्नि अ पव्वाइं पक्खम्मि ॥१॥ तथा बीया पंचमी अठुमी एक्कारसी चाउदसी पण तिहीओ एआ सुअतिहीओ गोयमगणहारिणा मणिआ ॥ २॥ बीयादुविहे धम्मे पंचमी नाणेसु अट्ठमी कम्मे । एगारसी अंगाणं चउदसी चउदपुव्वाणं ॥ ३॥
Page #636
--------------------------------------------------------------------------
________________
एवं पंचपर्वी पूर्णिमामावासाभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टा स्यात्, तथा च गाथाः पूर्वसूरिभिः प्रणीता "आसाढकत्तियफग्गुणमासे खओ पुन्निमा (इ जइ) होइ । ता संखओ तेरसीए भणिओ उ जिणवरिंदेहिं ॥ १॥ बीया पंचमी अठुमी एक्कारसी चउद्दसी य तासि । खओ पुव्वतिहीओ (णं) अमावासाएऽवि तेरसीए ॥२॥ पक्खस्स अद्धं अट्ठमी मासं अद्धाओ पक्खिअं होइ । (तेरसमे सोलसमे दिवसे न हुंति पक्खियं कयावि) ॥३॥आसाढबहुलपक्खे भद्दवये कत्तिए य पोसे य । फग्गुण वइसाहेसु य नायव्वा ओमरत्ताओ ॥ ४॥ चउमासी वरिसे वुढी भवे जा (सा) पव्वतिहीए ठावियाणं पुव्वदिणे मिलिया दोऽविय तत्थ दिणे॥ पुव्वाए तिहीयाए ठाविऊण जहाकम्मेणं पच्छा आराहणीया सूरुदयवेलासंपत्ते॥ पन्नरसंमि य दिवसे कायव्वं पक्खियं तु पाएणं । चउदसी सहियं कयाइवि न हु तेरस सोलसे दिवसे ॥ ८॥ अट्ठमीतिहीइ सहिआ कायव्वा अट्ठणी उ पायेणं । अहवा सत्तमिनेयं नवमे छठे न कायव्वा ॥ ९॥ पक्खियपडिक्कमणाओ सट्ठियपहरम्मि अट्ठमी होइ । तत्थेव पच्चरवाणं करेंति पव्वेसु जिंणवयणा ॥१०॥ जइया उ अट्ठमी लग्गा तिहिआओ हुंति पव्वसंधीसु । संधिपुरम्मि य नेया करंति पक्खियपडिक्कमणं ॥११॥ अत्थि (य) तम्मि य गन्धो तव्वसेण सा उण जायइ, एवं पुव्वसूरिहिं भणिअं एत्थ न संदेहो ॥१२॥ पक्खंते तह मासंते जा भवे पुन्निमा वुड्ढी । तो तेरसीए भणिओ करिज जिण (चंद) आणाए ॥ १३॥
इत्यादिगाथाकदम्बकैरपि पूर्णिमामावास्योः क्षये क्षयस्त्रयोदश्या भवतीति तव चेतसि चेद् विचारो नायांतस्तथापि श्रृणु, क्षये पूर्वा तिथिः कार्या इति पर्वतिथेः क्षये पूर्वा याऽपर्वतिथिस्तस्या एव क्षयः कार्यः, यदि पूर्णिमामावास्ययोः क्षयो भवति तदाऽनया रीत्या त्रयोदश्याः क्षयः कार्य: सा चैवं-पूर्णमास्यादिक्षये चतुर्दश्या घटिका अपसार्या, तदा च चतुर्दशी हीना जाता, सापि पर्वतिथित्वेन तस्याश्चतुर्दश्या क्षयो न भवत्येव, अतस्तस्यां त्रयोदश्या घटिका संयोज्या, जाता त्रयोदशीरिक्ता, सा त्वपर्वतिथिः, तस्या एव क्षयः कार्य इति, इत्येवं वृद्धावप्यवसेयं, तथाहि. यदा वर्द्धितपूर्णमास्या घटिका चतुर्दश्यां निक्षिप्ता तदा चतुर्दशी वर्द्धिता, सा द्वित्त्वं नेच्छति, साऽप्येकैव क्रियते, अत एव वर्द्धितचतुर्दश्या घटिका त्रयोदश्यां प्रक्षिप्ता, जाता त्रयोदश्या वृद्धिः, साऽपर्वत्वेन द्वे त्रयोदश्यौ कियेते गीताथैः, यदुक्तं सिद्धांतसागरे जम्हा पुन्निमाखए तेरसीखओ तम्हा पुन्निमावुड्ढीएवि जायइ इइ वयणं पूव्वसूरीहिं भणियं॥ इति सामाचार्यां, तथा च ॥ अट्ठमी चाउद्दसी पुण्णिमा उद्दिट्ट इइ पव्वतिही, तासु खओ न हवइ, इइ वयणाओ इति वचनात् आयरियावि एवमेव भणंति तंजहा. 'आसढकत्तियफग्गुणमासेखओ पुन्निमा होई। तासं खओ तेरसी (ए इइ) भणिओ जिणवरिंदेहिं ॥१॥ एवं सर्वपूर्णिमामावास्यास्वपि त्रयोदश्या एव क्षयः कार्यइति । द्वितीयापंचम्यष्टम्येकादशीषु पर्वतिथिषु चतुर्दश्याः क्षयस्तत्पूर्वदिने कार्य इति, एवं भाद्रपदशुफ्लपंचम्याः क्षय तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयाया एव वृद्धिःकार्या,
Page #637
--------------------------------------------------------------------------
________________
(५)
पूर्णिमावृद्धिवदिति । तथाहि-यतः पुर्णिमाभिवृद्धौ त्रयोदशीवृद्धिर्जायते तथा (तो) भाद्रशुक्लपंचमीवृद्धौ तृतीयावृद्धिर्जायते, नतु अन्यतिथिवृद्धिः, (ननु पंचमी चतुर्थ्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्थ्य कर्थन कियेते ?, तृतीयस्थानवर्तिनी तृतीया कथं वर्द्विता इति त्वं पृच्छसि श्रृणु तत्रोतरं, जैनटिप्पनके तावत्पर्वतिथीनां वृद्धिरेव न भवति, ततः परमार्थतस्तृतीया एव वर्द्धिता न च चतुर्थी भवति,) लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधितत्वात्, तस्मात् (सिद्धं पंचमीवृद्धौ तृतीयावृद्धिरिति, चेत् पंचमीवृद्धौ तृतीयावृद्धिश्च तव न रोचते तदा चतुर्थीवृद्धिं कृत्वा प्रथमां परित्यज्य द्वितीयां चतुर्थी भज) इति पर्युषणापर्वण्यां तिथिविचारनामा सामाचारी समाप्ता इति ॥ श्री महोध्यायदेवविजयगणिशिष्य पं० जम्बूविजयेन सूत्रानुसारेण गुरूपदेशेन च लिखिता सुरतबंदरे इति । इति श्री महोपाध्यायदेवविजयविरचितसामाचार्यं पर्वतिथौ पर्युषणासामाचारी समाप्ता ॥
नi. 3 મહોપાધ્યાય શ્રી દેવવાચકજીનો ૧૫૬૩ની સાલનો પર્વતિથિનિર્ણય.
तथा चाह देववाचकोपाध्यायः, गाहा-आसाढ कत्तियफग्गुण मासं खओ पुण्णिमा होइ । तासं खओ तेरसि भणियो जिणवरिंदेहिं ॥१॥ जइ पव्वतिहीखओ तह कायव्वो पुव्वतिहीए । एवमागमवयणं कहियं तेलुक्कनाणीहि ॥ २ ॥ चाउम्मासियवरिसे वुड्डी भवे जा पव्वतिहीए ठवियाण पुव्वदिणे मिल्लिया दोविय तत्थेव तद्दिणे । इति पाठांतरे ॥३॥ पुव्वाए तिहीयाए ठाविऊण जहा कमेणं । पच्छा आराहणिया सूरुदयवेला संपत्ते ॥ ४ ॥ तथा च पंडितमेरु विजयगणिभिः प्रोक्तं सामाचार्यां, तथाहि-अन्नदा पजोसवणाय" आगए अजकालयेण सातावाहणो भणियो-भद्दवयजुण्हस्स पंचमीए पजोसवणा" चूणौ, अत्र च पंचमीक्षय तृतीयाक्षयः वृद्धौ सैवाद्यपंचम्यपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदनंतरं चतुर्थी, पश्चात् पंचमी चाराध्या इत्यर्थः, एवं सर्वपर्वतिथौ पौर्णमास्यावदवसातव्यमिति, तथा च अठ्ठमी चाउद्दसी पुण्णिमा उद्दिठ्ठा य, पव्वतहीसु खओ न हविज्जइ, इइ वयणाओ इति वचनात्, आयरियावि एवमेव भणन्ति, अत: एवोक्तम् सामाचार्यां बीया पंचमी अट्ठमी एगारसी च चउद्दसी तासं खओ पुव्वतिहिओ अमावासाएवि तेरसी, तथा च "जम्हा पुण्णिमाखए तेरसीखओ तम्हा पुण्णिमावुड्ढी एत्व तेरसीवुडढी जायइ इइ वयणं पुव्वसूरिहिं भणियं" इति सामाचार्यां, अण्णथा चाउद्दसीपुण्णिमाणं कृतवो कहं करिजही ?, जइ पुण्णिमावुड्ढी तो आइल्ला अपव्वरूवा अतो तेरसीए तुमं आणिज्जा, तत्थ दिणे तेरसी करिज्जा, तयनंतरं चउद्दसी,
Page #638
--------------------------------------------------------------------------
________________
पक्खियतवं चेइयवासहुवेदणं च पक्खियपडिक्कमणाइ सव्वं कुणतुं गीयत्था, एवमेव अम्हंपि करेमु इच्चाइ, एवमेव पजोसवणाएवि, तयनंतरं अवराविआयाया साचारहणीया, स तिही पव्वतिही तया कहिया जिणेहिं, अत एव प्रथमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज इति पूज्येः तात्पर्यार्थे उक्तः इर्ता पूर्वाचार्यप्रणीतसामाचारीतः श्री देववाचकेनोच्यते, क्षये पद्धतिथिनिर्णयः पूर्वलिखित आसीत् तदुपरिष्टात् तच्छिष्येण यशोविज्येन श्री स्तंभपुत्र श्री चिंतामणिपार्श्वनाथाप्रसाद्ता विक्रमाब्दपंचशते त्रिपष्ट्यधिके (१५६३) पौर्णमास्यां भूमि जवारे लिखित इति पर्वतिथिनिर्णयः। इयं प्रत्यत्यन्तजीर्णत्वात् तदुपरिष्टात् महोपाध्याय श्री कीर्त्तिविजयगणिशिष्योपाध्याय श्री विनय (विजय) गणिशिष्यप्रवरपंडितशिरोमणि पंन्यासरूपविजयगणिशिष्यपंडित मोहनविजयगणिनाऽलेखि श्री सुरतबंदरे ........
i. ४ પર્વતિથિ નિર્ણય સં. ૧૭૭૩ની પ્રતમાં સમાપ્તિ પદ
લખેલ તિથિ હાનિ વૃદ્ધિ વિચાર -
पर्वतिथिनिर्णय: तपागच्छीयमुनिश्री रूपविजय प्रत १७७३ वइशाख वदि ४ लिखि छे इति सामाचारी समाप्ता॥ पूर्णिमाना क्षये तेरसनो क्षय, सुदिपंचमना क्षये चोथनो संवत्सरीनी पांचमे त्रीजनो अने सामान्यपंचमीए चोथनो क्षय करवो. चउदशना क्षये तेरशनो, एकादशीना क्षये दशमनो, बीजना क्षये पडवो क्षय करिवो, पूर्णिमानी वृद्धि बे तेरस, चउदशनी वृद्धिए बे तेरस, आठमनी वृद्धिए बे सातम पांचमनी वृद्धिए बे चोथ एकादशीनी वृद्धिए बे दशम, बीजनी वृद्धिए बे पडवा करवा, ए प्रमाणे पूर्वाचार्यनी परम सत्य छ, आदरवा योग छे, पर्वतिथि आधी पाछी कराय नहि. बीजी तिथिने आदरवी, बीजी चउदशे पाखिनो तप अने पाखि पडिक्कमणुं करवू, चौमासी तप चउदश पूनमनो करवो, चउमासी पडिक्कमणु पण ते दिहाडेज करवू, संवच्छरीनो तप संवच्छरीए बीजी चोथे करवो. संवच्छरी पडिक्कमj यणं ते दिहाडेज करवं, इति तपागच्छनी समाचारी छइ ।
નાં. ૫
વૃદ્ધદેવેન્દ્રસરકૃતયતિદિનકૃત્યસામાચારીમાં ધર્માધિકારમાં
લખેલ તિથિ હાનિવૃદ્ધિ વિચાર - अमुकं तपः षष्ठाष्टमादिलक्षणं अमुकवर्षे अमुकमासे अमुकदिवस एव मया कर्त्तव्यं
Page #639
--------------------------------------------------------------------------
________________
(७)
सांवत्सरिकचातुर्मासिकस्तपः
पूर्णमास्यर्धमासीअष्टमीनाणपंचमीएकादसीद्वितीयाकल्याणकतपः प्रभृतिषु यत् तस्मिन् वर्षे मासे तिथौ चैव करोति, नान्यथा, जैनागाभिप्रायेण तु एकाऽपि पर्वतिथिः क्षीयते वर्धते न च । लौकिकटिप्पनाभिप्रायेण तु त्रुटिता क्षीणा पतिता, वर्द्धिताऽधिकाऽपि भवति तदा किं कार्यमिति शिष्यो गुरुं प्रति पप्रच्छ, गुरुस्तं प्रत्याह-प ह - पर्युषणायां भाद्रशुक्कपंचम्याः क्षयो वृद्धिश्च टिप्पनानुसारेण यदि भवेत् तदा यथा पूर्णिमास्याः क्षये त्रयोदश्या एव गीतार्थेः क्षयः क्रियते । यदाहु:. आसाढकत्तियफग्गुणमासे खओ पुनिमा होइ ता संखओ तेरसि भणिओ जिणवरिंदेहिं ॥१॥ एवमेव न्यायने भाद्रपदशुक्लपंचम्याः क्षये तृतीयायाः क्षयः क्रियते, पुनरपि स एव शिष्यो गुरुं पृच्छतिको हेतुत्र यत्पूर्णमास्याः क्षये त्रयोदश्याः क्षयो गीतार्थैः क्रियते ?, गुरस्तं प्रत्याह- अत्र विद्यौ त्वं सावधानीभूय शृणु-चतुर्दश्याः पर्वतिथित्वेन क्षयः न क्रियते, अत एव अपर्वरूपायास्त्रयोदश्याः क्षयो . युक्तियुक्त इति । पुनरपि पृच्छति - पूर्णिमातस्तृतीयस्थानवर्त्तिनी त्रयोदशी कथं क्षीयते ? तत्रापि श्रृणु कारणं - पूर्णिमाया: क्षय एव न भवति, तदंतर्गताया घटिकायाः सर्वथाऽभावो लौकिकटिप्पनके द्दश्यते, तत्सत्यं, पुर्णिमांयां चतुर्दश्या घटिका कालमपेक्ष्य स्थापितेत्यर्थः, ततो जाता चतुर्दशी रिक्ता, तस्याः क्षयः केनाऽपि पूर्वधरेण न कृत इति श्रूयते पर्वतिथित्वेनेति, उक्तं च सिद्धांतसागरे - अट्ठामीचाउद्दसीपुन्निमा उद्दिठ्ठा य पव्वतिहीएसु खओ न हविज्जइ, एत्थ यकरण्डे (यगारठाणे) चकारो भाणियव्वो, अतो पज्जोसवणाइ पव्वतिहिएसु एवमेव भाणियव्वं इति, अतः कारणात् अपर्वरूपायाः त्रयोदश्याः घटिका अपसार्या अपसार्य च चतुर्दशी पूर्यते, अतः कारणात् अपर्वरूपायाः त्रयोदश्याः घटिका अपसार्या, अपसार्य च चतुर्दशी पूर्यते, अत एव तस्याः पूर्णिमायाः क्षये त्रयोदश्याः क्षयो युक्तियुक्तः क्रियते, एतदुक्तं श्राद्धविद्धौ श्राद्धेन पर्वदिवसाः सर्वे विशेषेण पालनीयाः पर्वाणि चैममूचुः - अठ्ठमी चउदसी य पुन्नमा य तह अमावसा हवइ पव्वं । मासम्मि पव्वछकं तिन्नि अ पव्वाइं पक्खम्मि ॥ १ ॥ तथा । बीया पंचमी अठ्ठमी एक्कारसी चउद्दसी य पण तिहीओ । एआ सुअतिहीओ गोयमगणहारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेसु अठ्ठणी कम्मे । एगारसी अंगाणं चउद्दसी चउदपुव्वाणं ॥ ३ ॥ अत एव सदाऽपि अमावास्यपूर्णिमादिपर्वतिथयः पर्वतिथि त्वेना राध्या एव । तथा च श्री श्राद्धदिनकृत्ये ० ॥ अथ च - चउद्दसट्टमुद्दिढ पुन्नमासिणीसु णं पडिपुन्नं इत्यस्य व्याख्या - चतुर्दश्यष्टम्यौ प्रतीते उदिष्टासु महाकल्याणकसंबन्दितया पुण्यतिथित्वेन प्रख्यातासु तथा पूर्णमासीषु च तिसृषु, चतुर्मासिकेष्वपीत्यर्थः इति सूत्रकृतांगद्वितीयश्रुतस्कंधवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पर्वाराधनं चरितानुवावदरूपं, पंचम श्रावकप्रतिमावाहककार्त्तिकश्रेष्ठिवत्, न तु विधिवादरूपं, लक्षणं चेदं पुनरेकेन केनचित् यत् क्रियानुष्ठानमाचरितं तच्चरितानुवादः, सर्वैरपि यत् क्रियानुष्ठानं क्रियते स विधिवादः विधिवादस्तु सर्वैरप्येकेनैव रूपेणाङ्गीकृतः, स एव प्रमाणं, न तु चरितानुवाद इति । सतु कारणिको, न तु नित्यो,
Page #640
--------------------------------------------------------------------------
________________
विधिवादस्तु नित्यः कर्त्तव्य इति रहस्यं । तस्मात पूर्णिमाऽमावास्योः क्षये त्रयोदश्या एव क्षयः कार्य इति वृद्धसामाचार्यां । यदुक्तम्-क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरज्ञाननिर्वाणं, कार्यं लोकानुगैरिह ॥१॥'जम्हा पुन्निमाखए तेरसीखओ हवइ तम्हा पुन्निमावुड्ढीएवि तेरसी वुड्ढीजा इइ वयणं पुव्वसूरिहिं भणियं' इति वचनात् । तथा च जइ पन्चतिहिखओ तया कायव्वो पुव्वतिहीए, एवं आगमवयणं कहियं तेलुक्कनाहेहिं॥२॥ चउमासीमवरिसे वुड्ढी भवेजा पव्वतिहीए ठावियाणं पुव्वदिणे मिल्लिया दोऽविय तत्थ दिणे ॥३॥ तथा। अट्टमी चउद्दसी पुन्निमा उट्टिा य पव्वतिही, एसु खओ न हविजइ इह वयणाओ इति वचनात्, आयरियावि एवमेव भन्नंति, तंजहा-आसाढे कत्तियफग्गुणमासे खओ पुन्निमाए होइ, ता संखओ तेरसीए भणिओ जिणवरिदेहिं॥१॥तथा द्वितीयां पंचम्यष्टम्येकादशीचतुर्दशीषु यदि क्षयो भवेत्तदा तत्त्पूर्वायस्तिथः कार्यः, यदुक्तं-बीयापञ्चमी अट्ठमी एकारसी च चउद्दसी तासं खओ पुव्वतिहीओ, अमावासाएवि तेरसि, अमावास्यापूर्णमास्योः क्षये क्षयस्तु त्रयोदश्या एव। एवमेव भाद्रपदशुल्लपंचम्याः क्षये तृतीयायाः क्षयो बोध्यः । कस्मादेवं यत् भाद्रपदशुक्लपंचमीक्षये तृतीयायाः क्षयः क्रियते इति पृच्छसि तदुत्तरमेवं, चतुर्थी पर्वतिथित्वेन तस्याः क्षयाभावात् चिरंतनाऽऽचार्यैराह्तत्वात्, अत एवाधुनाप्येवमेवास्माभिः क्रियते। यदमास्यायाः क्षये प्रतिपदः क्षयः करोति तन्मतमपास्तं यदुक्तं अमावासाएवि तेरसी, न तु पडवस्स इति, सत्यमेव, पुनः शिष्यो गुरूं पृच्छति-अथ पूर्णिमावृद्धौ युष्माभिः द्वे त्रयोदश्यौ कथं क्रियेते ? तस्योत्तरं-द्वे चतुर्दश्यौ केनापि सूरिणा न कृते, नाऽपि कारिते, अत एव पूर्णिमावृद्धौ द्वे त्रयोदश्यौ अस्माभिः क्रियेते, कथं तृतीयस्थाने स्थिता त्रयोदशी वर्द्धिता पूर्वसूरिणेति, जैनटिप्पनेके तावत् पर्वतिथिनां वृद्धिरेव न भवति. ततः परमार्तस्त्रयोदश्येव वर्द्धिता तत्सत्यं, परं तत्कारणं कथ्यतां कारणं तु चतुर्दश्याः वृद्धिः कदापि न भवति तदेकं कारणं पूर्वोक्त तहा पुन्निमावुड्ढीए तेरसीवुड्ढी जायइइञ्चाइ, एवमपि तव न रोचते तदा वर्द्धितपूर्णिमास्याः घटिकायाः चतुर्दश्यां निक्षेपः कार्यः, साऽपि द्विगुणिता जाता, साप्यैकेव क्रियते,न तु द्वे, अत: आद्या चतुर्दशीघटिका त्रयोदश्यां निक्षिप्ता, स्थापितेत्यर्थः अत एव पूर्वसुरिभिस्त्रयोदशी वर्द्धिता सा च अपर्वरूपेण गणिता, द्वितीया तु पर्वरुपैव गणिता, तस्मिन्नेव दिवसे पाक्षिकप्रतिक्रमणादितपः कुर्वन्ति मुनिसत्तमाः तदनंतरं पूर्णिमा, यदि च कल्याणकवासरः पर्वतिथि एकत्राऽऽयाति तदा किं कुर्वन्ति ते ? तत् मे कथयतां, सत्यं, परमं चतुर्थदिनं यावदपि तपः पूर्त्तिः कार्यते, पश्चाद्यथाशक्तिः, शेषं तु क्षयतिथिवद्ज्ञातव्यमिति, एवं भाद्रपदशुक्लपंचम्यां वर्द्धितायामपि वर्धितपूर्णिमावदवसेयमिति, एवमेव सत्यं, गतशंकोऽहंजातस्तिथ्यधिकारे इत धर्माधिकारे इति तपःकरणनिश्चये परस्योपदेशः स्वस्य कणं च सुनिश्चितं कथितम्॥
Page #641
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવસૂરગથ્થવાળા પૂનમનો ક્ષય થતો હતો ત્યારે તેરસનો ક્ષય કરતા જ હતા એ સં. ૧૮૭૧ના શ્રી દીપવિજ્યજીના પત્રથી જણાય છે.
मा २यो तेनो दो भाग :स्वस्त श्री भरुअच सुरत कांहांनमपरगणे श्री विजयानंदसूरिगच्छिया समस्त संप्रदाय प्रति श्री वडोदरेथी ली. पं. दीपविजयनी वंदना। बीजु तिथि बाबत: तुमारो खेपीयो आव्यो हतो ते साथे पत्र मोकल्यु ते पोहोतुं हस्यै। बी। अमांस। पुंन्यम त्रुटती होइं ते उपर देवसूरिजी वाला तेरस घटाडे छ, तमे पडवे घटाडों छो, ए तमारे कजीओ। पण बेहु एक गुरुना शिष्यवाला छे॥ बेहुं जण हीरप्रश्न सेनप्रश्न उपर लडो छो। अने मांहे विचार करीने बोलता नथी ते प्रत्यक्ष गच्छममत्व जणाइ छ माटे विचारवं.........सां. १८७१ आसो सुदि १ बिना स्वार्थे श्याने विग्रह जोइई, पाधरो न्याय छइ ते करजोजी.
नi. ७ ૧૬મી સદીની અધિક માસ પર્યુષણા વિચાર સામાચારીની પ્રતમાં
ટીપ્પણમાં આ પ્રમાણે લખાણ છે :१ पंचमीतो खयवुड्ढीए एगदिणअग्गओ चेव कया २ भाद्रपदशुक्लचतुर्थ्याः क्षये वृद्धौ च न आद्याऽपरा आराध्या इत्यादि
जहा पुन्निमाखए तेरसिखओ तहा पुन्निमवुड्ढीएवि तेरसीवुड्ढी जायइ इइ पवयणं पुव्वसूरिहिं भणियं इति सामाचार्यां, अंतर्भूता हि पंचदशी चर्तुदश्यामिति वचनात् पंचमी चतुर्थ्यामंतर्भूतेत्यर्थः इति सामाचार्यां पंडित मेरुविजयगणिना प्रोक्तमिति विशेषार्थिना सा सामाचारी विलोकनीया इति।
एकदिणाग्गओ चउत्थी पज्जोसवणा इति ५ पक्खंते तह मासंते जा भवे पुन्निमा वुड्ढीए तो तेरसीए भणिओ, करिजा जिण (चंद) आणाए
भाद्रपदशुक्लपंचम्या एकादिवसायंगेव चतुर्थ्यामेव आसाढकत्तियफग्गुणमासं खओ पुन्निमा होइ, तासं खओ तेरसी भणिओ जिणविरंदेहि॥१॥ जइ पव्वतिहिखओ तह कायव्वो पुन्नतिहिए एवमागमवयणं कहियं तेलुक्कनाहेहिं । चउमासी वरिसे वुड्ढी भवे जा पुव्वदिए ठावियाणं पुव्वदिणे मिलिआ दोऽविय तत्थ दणे देववाचकोकोपाध्यायगाहा॥
Page #642
--------------------------------------------------------------------------
________________
(१०)
આ પ્રત પં. શ્રી લાભવિજ્યજી ગણીએ ત્રણ ઠેકાણેથી લખી છે, એક અમદાવાદ લાલાભાઇની પોળમાં લલ્લુભાઇ ધનજીભાઇ શાહની પ્રત ઉપરથી, બીજી શ્રીમાન્ પં. ક્ષાંતિવિજ્યજીગણીની અને ત્રીજી વાવમાં વ્હોરા ખુબચંદ મૂલચંદની પ્રત ઉપરથી. પરંતુ લખાણ એક જ હોવાથી અમે આ એકનો જ ઉતારો આપ્યો છે.
ཨིདཾཙརི
अथ पर्वतिथिनिर्णयः ॥ पूर्वसूरिप्रणीतसामाचारीतः श्री देववाचके नकृ तगाथाओ ॥ आसाढकत्तियफग्गुणमासे खओ पुण्णिमा होइ तासंखओ तेरसी भणिओ जिणवरेंदेहिं ॥ १ ॥ बीया पंचमी अठ्ठमी एक्कारसी च चउद्दसी य तासंखओ पुव्वतिथिओ अमावासाएवि तेरसी ॥ २ ॥ पक्खस्स अद्धं अठ्ठमी मासं अद्धाओ पक्खियं होइ । तेरस सोलसदिवसे न पख्कियं हुंति कइयावि ॥ ३ ॥ आसाढबहुलपक्खे भद्दवस्स कत्तिएएय पोसे य। फग्गुणवइसाहेसु अ नायव्वा ओमरत्ताओ ॥ ४ ॥ असढेण गीयत्थेण जं मासियं तं तहा कायव्वं । चउमासयिवरिसे तह कल्लाणगाइतिहीसु ॥५ ॥ जइ पव्वतिहि खओ तह तह । कायव्वो पुव्वतिहिए एवमागमवयणं कहियं तेलुक्कनाएहिं ॥ ६ ॥ चउमासियवरिसेवुडढी भवे जा पव्वतिहिए ठावियाण पुव्वदिणे मिल्लिया दोवि य तत्थ दिणे । तत्थेव पाठांतरे ॥ ७ ॥ पुव्वाए तिहिआए ठविऊण जहक्कमेणं पच्छा आराहणीया सूरुदयवेल संपत्ते ॥८ ॥ आसाढकत्तिय फग्गुण मासाण जाण पुण्णिमा होइ ता संखओ तेरसीए भणिओ जिणवरिंदेहिं । इयं गाहा प्रत्यंतरे पण्णरसम्मि दिवसे कायव्वे पक्खियं तु पाएणं । चउद्दसीसहियं कायावि न हुंति तेरस सोलसमे दिवसे ॥१० ॥ अट्ठमी तिहीए सहियं कायव्वा अठ्ठमी उपाएणं । अहवा सत्तमीमेवं नवमे छठ्ठे न काय्ववं ॥ ११ ॥ पकस्स अद्धा अठ्ठमी मासस्स अद्धाओ पक्खियं होइ । सोलसदिणे न पक्खियं न कयं हुंति कयावि ॥ १२ ॥ पक्खियपडिक्कमणाओ सठ्ठियपहरम्मि अठ्ठमी होइ। तत्थेव पञ्चकखाणं करेंति पव्वेसु जिणवयणं ॥ १३ ॥ जहिआओ अठ्ठमी लग्गा तिहीआओ पखंसधिसु संधिपुरम्म य नेया करंति हि पक्खिपडिक्कमणं ॥ १४ ॥ अत्थि तम्मि य गंधो तव्वसेण सा ऊण जायइ एं पुव्वसूरिहिं भणियं एत्थ न संदेहो ॥१५ ॥ उक्किठ्ठा मज्झिमा जहण्णा पव्वतिही तिविहा भणिया वरिस चउमासिय अण्णमासपडिबद्धा भानायव्वा ॥ १६ ॥ तथा चागमे । अठ्ठमीचउद्दसीउद्दिपुण्णिमाइसु पव्वतिहीसु खओ न हवेइ इह वयणाओ इति वचनात् ॥ जम्हा पुण्णिमाखए तेरसिखओट्ठा होइ तम्हा पुण्णमावुड्ढीएवि तेरसिवुड्ढीज्जा इइ वयणं पुव्वसूरिहिं भणियं इति वृद्धसामाचार्यां । तथा चोक्तं ॥ पक्खंते तह भासते जा भवे पुण्णिमावुढिए तो तेरसीए भणिया करिज्ज जिणआणाए ।. १७ ॥ एवं गुरुवएसेण भणिया भव्वस्स बोहाए सुत्ताणुसारेण कहिया लिहिया जसविजयेण ॥ १८ ॥ इति तपागच्छीय श्री देववाचकोद्धृतपूर्वसूरिप्रणीतसामाचारीगाथासमूहः कथितश्च भव्यात्मंबोधाय देववाचकेन।
Page #643
--------------------------------------------------------------------------
________________
लिखितश्च स्वशिष्ययशोविजयेनायं पर्वतिथिनिर्णयः असौ च १५७७ सप्तसप्तत्यधिकपंचदशशतमितेऽब्दे वैशाखकृष्णनवभ्यां भूमिजवारे, मुनिश्रीरूपविजयेनपुनरलेखि, श्री आणंदविमलसूरिराज्ये पूर्णिमापाक्षिकप्रतिक्रमणमतोच्छेदनाय प्रथमं पर्वतिथिनिर्णयं कृत्वा आद्या पर्वतिथ्युदयवत्यपि सामान्यतिथित्वेन, सूरिपादा अप्येवमेवाकुर्वन्-यत् पूर्णिमायाः क्षये वृद्धौ च त्रयोदश्याः, एवमेव वयं कुर्मह इति, अन्यथा षष्ठतपः कथं स्यात्, चतुर्दश्यां तु पाक्षिकालोचनातपउपवासरूपं द्वितीयस्तु पौर्णमास्याः पर्वत्वेन द्वितीयं उपवासं करोति, अत एव चतुर्दश्यनंतरं पौर्णमासीति षष्ठतपोनिर्णीतिः इति तिथिनिर्णयः इति पर्वतिथिनिर्णयः लि मुनिरामविजयजी शुभं भवतु। गतवर्षेऽपि श्रावणशुक्ल पूर्णिमावृद्धौ आचार्य श्री आणंदविमलसूरिणाप्येवमेवाकारीति सुष्ठं कथितमस्मादादियदियतिसमूहानामिति।
+
++
नi.. -: ५२२ त५७ संवाह :तपा पाखी चउदसइ कहइ. खरतरपुनमई पाखी कहइं सु खरतर जिनप्रभरिकृतदूसमदंडिकामध्ये चउदस पाखी कही छे (जी वारि बिइ चउदस आवे तिवारे तपा पाखी पडिक्कमणो करे, पहिलि चउदसे तपा बीजी तेरस कहे छे. ते मध्ये पूनिम होय तिवारे दुजी चउदशे पाखी पडिक्कमणो करइ छी.॥१४॥
खरतर सरव तिथि लेवइ घटे उपली तिथि लेवइ। तउ चउदसि पूनिममाहे कोई लेवइ ते किम कोइ जेहमणी पंचमी घटती चउथीमांहे काई लेवइ, तउ चउदसी घटती पूनिममांहे लेवइ ते न जुडइ, तिणने चउदसी तेरसमांहे लीधी जुडत। घरना आचरण जे छे ते आगे पीछे जुडइ नहिं ॥५५॥
खरतर अठमी घटती पोसह सातममाहे लेवइ तेणनां गाढा वांक पडइ, कांइ जिणेरा सातिम पोसह निषेधइ छइ-तथा आठम घटती जो नोमेइ कल्याणक हुवइ तउ पणि खरतर पोसह सातममांहे लेवइ छई ते काइ लेवइ ? जेह भणी तेहने कल्याणक आराधे छे तेह भणी नवमइं पोसह लीधां रुडा दीसे, तेहिज इम लेवइ छे, चउदस घटती पुनममाहे पोषध करइ, परव जाणी लेवइ, खरतर लौग कतइ तेरस
Page #644
--------------------------------------------------------------------------
________________
(१२)
आराधि नहिं. चउदसि घटि तिवारेइ पूनिम परव छे. किणही आचार्ये कठे पण कियो नहि. दो आठमी के दो चउदसी-पजूसणमां दो पांचम करणी( ज्यारे पूनमनो क्षय होय त्यारे चउदसनो क्षय कराय खरो, पण चउदस पर्वतिथि होवाथी तेनो क्षय न थाय, तेथी ज तेरसनो क्षय अमे करीए छीए, अने ज्यारे पूनमनी वृद्धि होय त्यारे बे पूनम करवी, तेमां जे पहेली पूनमनी जे घडिओ विगेरेनो वधारो छे ते चउदशमां नांखवाथी चउदसनी घडिओ वधी जवाथी बे तेरसो करवी ते व्याजबी छे, पण पर्वतिथि तो न घटे के न बे थाय, एक तो तमाम गच्छवाला मानेज छे, एक न मानतो हो तो तमो जाणो) ओर दोइ सातम दो तेरसां और दो चउथीकरणेको ठेर ठेर कीयो है। तेण अम्हे पोसहि लेवां, आठम घटती तुमइ कल्याणक पोसहरा दिन छोडी जे सातममांहे पोसह करे छ। तिणनइ घणां वाकपडे छे आगइ पाछे जुडता नथी तिआं मूलायि किठइ इंठा मनावइ तपा मास तथा तिथि वधइ तिवारइ पाछला लेवइ, खरतर पहिलि लेवइ, कठेइ पाछली पण लेवइ आपणा दाय आवे तिम करइ, तेणइं आगेपाछे न जुडइ, श्री तत्त्वारथ भाषमाहे कह्यो मास तथा तिथि वधइ ते पाछली लीजइ तिण मेली तिम्हीज लेवइ छइ ॥५६॥
નાં. ૧૦ આ જુની પ્રત પં. લાભવિજ્યજી પાસે છે એ. મેરૂવિજયજીની વખતે લખાયેલી તપ અને ખરતરના સંવાદની
प्रतम मानीयेनो ५6 छे. खरतर एम कहे छे के चउदस घटे पून्निमा पर्वतिथि छे तेथी पून्निमा पोसह करियो तपा चउद्दस घटे तेरस संपूर्ण घटाडीने चउदस खडी राखणी, पोसह आदि सब क्रिया चउद्दसे करणी॥ओर चउद्दसी वधे तब पहेली चउद्दसकी दुसरी तेरस करणी, उसिदिन तेरसकी क्रीया करणी ओर चउद्दसी खडी रखकर उसिदिन पोसह सब क्रिया करे॥ इसितरे पर्युषणाकी पंचमी वधे तब दो चोथ करके दूसरी चोथे संवत्सरीकी क्रिया करे, वांह पर सुर्योदयवेलाकी जरुरज नही, पहेली चउथी सुर्योदय ते तावती संपूर्ण होय तो पण उसिको सामान्य तिथिरूप गिणनी. क्युंके पंचमी आगे वोही चोथ हे इसि कारणसे शास्त्रमें भी क्रिया है पंचमीकी अगाउ एक दिन होवे तब संवत्सरीप्रतिक्रमणादि करना.
Page #645
--------------------------------------------------------------------------
________________
(૧૩)
આપેલ પાઠોને અંગે કંઈક ! ! ! ઉપર જણાવેલ પાઠો ઉપરથી બે પૂનમો હોય ત્યારે પહેલી પૂનમને ખોખા પૂનમ માનનારા ખોટા છે એમ નક્કી થશે, તેમજ ચૌદશ ઉદયવાળી છે માટે ચૌદશે જ ચૌદશ કરવી એવું બહાનું કાઢનારા શાસ્ત્ર તથા પરંપરાને ઉઠાવનારા છે એમ નક્કી થશે. ઉપરના પાઠોથી નક્કી થાય છે કે શનિ અને રવિવારે પૂનમ હોય તો ગુરૂ અને શુક્રવારે બે તેરસો, શનિવારે ચૌદશ, અને રવિવારે પૂનમ થાય, અને એ પ્રમાણે તપાગચ્છની સામાચારી પણ છે.
જ જ ન
પરિશિષ્ટ નાં. ૧
શ્રાધ્ધવિધિ, પ્રકાશ ૩ પત્ર ૧૫૨. तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं। सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्। आहुरपि-चाउम्मासियवरिसे, पक्खिअपंचट्ठमीसु नायव्वा। ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ॥१॥ पूजा पञ्चाक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च। जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥२॥उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीए।आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे॥३॥ पाराशरस्मृत्यादावपि "आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत्। सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥१॥" उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते-"क्षये पूर्वा तिथिः कार्या वृद्धो कार्या तथोत्तरा। श्री वीरज्ञानिर्वाणं कार्य लोकानुगौरिह॥१॥"
તિથિ તો સવારે પચ્ચકખાણની વખતે જે હોય તે પ્રમાણે ગણવી. સૂર્યોદયને અનુસારે જ લોકોમાં પણ દિવસાદિનો વ્યવહાર છે. કહેલું છે કે ચૌમાસી સંવચ્છરી પખી પંચમી અને આઠમને વિષે તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય થાય. પરન્તુ બીજી નહિં ૧ પૂજા પચ્ચકખાણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિમાં કરવું તારા ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી. પરન્તુ જો બીજી તિથિ કરવામાં એટલે પૂજા, પ્રતિક્રમણ અને નિયમગ્રહણ વખતની તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પામેલા પારાશરસ્મૃતિમાં પણ કહ્યું છે કે, સૂર્યોદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું.(કારણ કે, ઘણી હોય તો પણ ઉદયવિનાની તિથિ ન માનવી. શ્રી ઉમાસ્વાતિવાચકજીનો પ્રઘોષ, તો એવો સંભળાય છે કે (પચ્ચકખાણની વખતે ઉદયવાળી કે એકલા ઉદયવાળી પર્વતિથિ ન મળે તે વખતની વ્યવસ્થા એમ કરે છે કે, ક્ષયે) પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વતિથિના સૂર્યોદયને લેવો અને તિથિ બેવડી હોય ત્યારે બીજી તિથિ જ ઉદયવાળી ગણવી. આ પાઠથી સ્પષ્ટ થશે કે સાતમના સૂર્યોદયથી જ આઠમ ગણવી અને બીજી આઠમના સૂર્યોદયને જ આઠમનો સૂર્યોદય ગણવો.વળી ઉદયનોસિદ્ધાન્તપૂજાપડિક્રમણનાદિના વખતની તિથિનો બાધ કરવા માટે છે, વળી શ્રી ઉમાસ્વાતિ મહારાજનું વચન ૩ ના અપવાદરૂપ છે, તેથી ક્ષયની વખત ઉદય ન મળે અને વૃદ્ધિમાં એક ઉદયને મનાય નહિં તો પણ આજ્ઞાભંગ આદિ દોષો ન લાગે, જો શ્રી
Page #646
--------------------------------------------------------------------------
________________
(૧૪) ઉમાસ્વાતિજી મહારાજના વચનને અપવાદ ન માનતાં જુદો વિધિ છે એમ માનવામાં આવે તો ઉદયરહિતને અંગે અગર ઉદયવાળીને ન કરવાને અંગે આપેલાં આજ્ઞાભંગ આદિ દૂષણો તો અવિચલ જ રહે, આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્ષયવૃદ્ધિની વખતે ઉદયને આગળ કરનારા ફક્ત લોકોને ભરમાવનારા જ છે. એક પર્વના ક્ષયે કે વૃદ્ધિએ જેમ તેનો ઉદય અનુદયન જોવાય તેમજ બીજા પર્વની ક્ષય વૃદ્ધિએ પણ પર્વવ્યવસ્થા માટે જ બીજ આદિ પર્વના ઉદય અગર અનુદયન જોવાય.અને એ રીતિએ પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી યોગ્ય છે અને તે રીતે ગુરૂવારે સવચ્છરી કરનારા જ આરાધક થાય એ ચોક્કસ છે.
પરિશિષ્ટ નાં. ૨ प्राङ्मुद्रिते तिथिवृद्धिहानिमतपत्रके
(આચાર્યશ્રી વિજ્યનીતિસૂરિજી મહારાજ દ્વારા પણ આ પ્રત આવી છે. તે પ્રત નાગોરમાં સં. ૧૯૦૨માં શ્રી ઉમેદસાગરે લખી છે.) ૨ પૂમમવૃદ્ધી ત્રયોથા વૃદ્ધર્નાતે, ન તુ તિઃ (પૃ. ૨ ૪. ૨) २ ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियेते ? तृतिय स्थानवर्तिनी
त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि, श्रृणु तत्र उत्तरं-जैनटिप्पन तावत् पवतिथिनां वृद्धिरेव न મતિ, તત: પરમાર્થતઃ ત્રયોવવ વર્ધિતા (ઉ. ૨ ૪. ૨૨) तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धनं (पृ. २ पं. १३) त्यज कदाग्रहं, कुरु पूर्णिमाभिवृद्धौ द्वे त्रयोदश्यौ, अन्यथा गुरुलोपी ठको (लोपको) भविष्यसीति દ્વિવ (પૃ. ૨ પ. ૨) कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं । परं कदाग्रहेण कृत्वा कुमार्गप्रवर्तनं न कार्य, उत्सूत्ररूपणेनानंतसंसारवृद्धेः, तस्मात् सिद्धं चैतत् पूर्णिमाभिवृद्धौ ત્રયોદશીવઈ (ઉ. ૪ ૧) (૨૮૨૬ ચૈત્ર સુ. ૨૪ તિને નથી આપી છે)
પરિશિષ્ટ નાં. ૩ मुद्रिततत्त्वतरंगिणी॥
तत्रत्रयोदशीतिव्यपदेशस्याप्यसंभवात्। किन्तु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् पत्र ३ पं. १
તેમાં ચૌદશના ક્ષયે (તેરસે તેરસ) કહેવાનો સંભવ જ નથી અર્થાત્ તેરસના ક્ષયનો વ્યવહાર છે એમ સ્પષ્ટ કરે છે. તેમજ ચૌદશનો ક્ષય હોય ત્યારે પણ ધર્મના કાર્યમાં તેરસે ચૌદશ જ છે એમ કહેવાય
Page #647
--------------------------------------------------------------------------
________________
(૧૫)
છે એમ સ્પષ્ટ કહે છે. તેથી તેરસ ચૌદશ ભેગી કહેનારા અને લખનારા જુઠા ઠરે છે.
गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इति पत्र ३
આમાં ટીપ્પણાની અપેક્ષાએ તેરસ હોય તો પણ ધર્મમાં તો ચૌદશ જ છે એમ કહેવું યોગ્ય છે એમ કહે છે.
अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति पत्र - ४
જો એમ ન હોય તો ક્ષય પામેલી અષ્ટમીનું કાર્ય સપ્તમીને દિવસે કરતાં આઠમના કાર્ય તરીકે ન કહેવાય. બાલગોપાલમાં પ્રસિદ્ધ છે કે આજ અમારે આઠમનો પૌષધ છે. સમજવાનું છે કે તેથી સાતમ આઠમ વિગેરે ભેગા કરનારા ખોટા છે. પૌષધ ઉચરવાનો વખત સૂર્યોદય પહેલાં છે અને તે વખતથી જ આઠમ ગણી છે.
पौषधव्रतमेवाश्रित्य सामान्येन गृहीता दृश्यन्ते अस्तदपेक्षयैव युक्तयो दर्श्यन्ते पत्र. ४
બે પર્વતિથિને ભેગી કરનારથી પૌષધ તો નહિં થાય. માટે દિવસ લેવો જ પડશે. પૌષધ વ્રતને (નહિં કે ઉપવાસને) આશ્રીને સામાન્ય બધી પૂનમો લીધી છે. નહિં કે ત્રણ ચોમાસીની પૂનમો લીધી છે. માટે તે (પૌષધ) ની અપેક્ષાએ યુક્તિઓ દેખાડાય છે. પર્વતિથિ ભેગી કરવાથી બે પૌષધ તો સાથે ન જ થાય બે દિવસ લેવા પડશે.
किंच: पर्यूषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसि पत्र. ५
વળી પજુસણ-સંવચ્છરીના ચોથના ક્ષયે (ચોથને બીજે દિવસે) પંચમીએ પર્વ હોવાથી તે પંચમીને દિવસે સંવચ્છરી તારે (ખરતરે) કરવી પડશે અને તેથી વ્યાકુલ થઇશ. આ ઉપરથી પંચમીનું પર્વપણું ઉડી ગયું નથી એમ સ્પષ્ટ થાય છે અને તેથી પાંચમ કે ચોથનો ક્ષય થાય નહિં એમ નક્કી થયું.
चतुर्दशी पौर्णमासी चेत्युमे अप्याराधनत्वेन संमते स्तः तद् यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याराधनं दत्तांजलीव भवेत्
આમાં ચૌદશ અને પૂનમનાં એકઠાં માનનારાઓનું સ્પષ્ટ ખંડન છે. અહિં જણાવે છે કે ચૌદશ અને પૂનમ બન્ને આરાધવા લાયક છે અને તમારી રીતિ લઇએ તો પૂનમની જ આરાધના થઇ પણ ચૌદશની આરાધનાને તો જલાંજલિ જ દેવાઇ.
किंच क्षीणपाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंषदश्या एव चतुर्दशीत्वेन व्यपिदश्यमानत्वात्
આમાં ખરતરોને જણાવે છે કે જો ચૌદશના ક્ષયે પૂનમે અનુષ્ઠાન કરીને જો તેને પૂનમનું અનુષ્ઠાન કહેશો તો પાક્ષિક અનુષ્ઠાનનો લોપ આવશે અને તેને પક્ષીનું અનુષ્ઠાન કહેશો તો પૂનમનો ક્ષય ન માનતાં પૂનમ માનો અને ચૌદશનું અનુષ્ઠાન કરો તો જુઠ લાગશે.
Page #648
--------------------------------------------------------------------------
________________
(૧૬) कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीतिव्यपदेशशंकाऽपि न विधेया पत्र ७
આમાં સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ મુહૂર્તાદિક કારણ મોટું ન હોય તો ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેવાની શંકા પણ ન કરવી. અર્થાત્ આરાધનામાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસ ક્ષય જ કરવો.
तिथिक्षये पूर्वेव तिथिाह्या, वृद्धौ चोतरैव ग्राह्या, उपादेयेत्यर्थः प. ३
બીજ આદિ તિથિના ક્ષયે તેની પહેલાની પડવા આદિતિથિ બીજપણે લેવી એમ કહે છે. પડવા આદિને દિવસે ભોગવટાથી તો બીજઆદિ હતી જ, તો પછી આ વાક્ય જ શા માટે? અને ઉદયથી પડવા આદિને બીજ આદિ ઠરાવે તો પછી પડવાઆદિનો ક્ષય આપો આપ થયો તેમ વૃદ્ધિમાં બીજીને જ તિથિ માનવી એટલે પહેલાના દિવસને તિથિ ન માનવી, એટલે આપો આપ બે પડવા આદિ થયા, યાદ રાખવું કે પૂર્વતિથિમાં અને ઉત્તરતિથિમાં એવો અહિં અર્થ કરનારા જુઠા છે.
अष्टम्यादितिथिक्षये सप्तम्यदिरुपा प्राचीना तिथि: चदुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्या प. ३ .
અહિં ખરતરોને અંગે પણ અષ્ટમ્યાદિષયમાં સમસ્યાદિ લેવાનું અને ચૌદશના ક્ષયે પૂનમ લેવાનું કહે છે. પણ સક્ષમ્યાદિમાં કે પૂનમમાં એમ કહેતા નથી.
क्षीणमपि पाक्षिक चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात्, किन्तु त्रयोदश्यामेवेत्यर्थः प. ३
અહિં શાસ્ત્રકાર જે પૂનમમાં પાક્ષિકની અપ્રમાણતા કહે છે તે ખરતરો પૂનમને દિવસે પૂનમ માને છે ને વળી ચોદશના ક્ષયે ચૌદશ કહે છે તે માટે છે વળી પૂનમમાં ચૌદશના ભોગની ગંધ નથી એમ જે કહે છે તે પણ તે વખતે પાક્ષિકની વ્યવસ્થા ભોગવાળી મળે છે માટે છે. તેરસે ચૌદશનો ભોગ છે એટલે ભોગવાળી ચૌદશ છે. આ એક સામાન્ય હકીકત છે. બાકી જેમ વૃક્ષની ટોચે વાંદરાનો સંયોગ હોવા છતાં વૃક્ષના મૂલમાં જો વાંદરાનો સંયોગ માને તો તે ખોટો ગણાય. તેવી રીતે તેરસની સવારે તો ચૌદશનો ભોગ નથી, માટે તેરસની સવારે તે ચૌદશના પૌષધ પચ્ચખાણ આદિ કાર્યો થાય છે, તે તો ભોગ વિનામાં જ છે, છતાં ક્ષયે પૂર્વાના નિયમથી તેરસનો ઉદય જ ચૌદશનો ઉદય ગણેલો છે. અર્થાત્ એકાંત ઉદયને પકડનારે તો તેરસની સવારે કે તેરસને આખે દિવસે ચૌદશનું કાર્ય ન થાય, અને બે ચૌદશે બન્ને દિવસે પૌષધ પચ્ચખાણ કરવાં જ જોઇએ અને તે હિસાબે ક્ષયે પૂર્વા અને વૃદ્ધો ઉતરાનો નિયમ વ્યર્થ જ જાય.
प्रायश्चित्तादिविधावित्युक्तत्वात्
ધર્મની આરાધનામાં ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરસ કહેવાનો સંભવ જ નથી. અને ટીપ્પણાની અપેક્ષાએ તેરસને દિવસે ચૌદશ જ છે એમ કહેવાય છે. એટલે મહાપાધ્યાયજીની વખતે પણ ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય બોલાતો જ હતો.
गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा, एतच्च त्वयाऽप्यंगीकृतभेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणष्टमीकृत्यव्यपदेशं न लभेत. ३-४
Page #649
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરસ ન કહેવાય, પણ આરાધનાની અપેક્ષાએ ચૌદશ જ છે એમ કહેવાય એમ જણાવ્યું છે તેથી. વિરોધ નથી અથવા તો ટીપ્પણા અને આરાધનાની અપેક્ષા લેવાથી ટીપ્પણાની તેરસ ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધના તેની અપેક્ષાએ ચૌદશ જ છે એમ કહેવું યોગ્ય છે. એ અભિપ્રાયથી હવે તેરસ કહેવાની ના કહી હતી, એ વાત તો તે ખરતર ! તેં પણ કબુલ કરેલી જ છે. નહિંતર સાતમને દિવસે ક્ષય પામેલી આઠમનું પૌષધ આદિક કાર્ય કરતાં અષ્ટમીનું આ પૌષધ આદિ કાર્ય છે એમ કહી શકાય જ નહિં (ખરતરો પર્વ સિવાય પૌષધ માનતા નથી તેથી જો તેઓ અંશે પણ સાતમ માને તો અંશે અપર્વનો પૌષધ માનવો પડે, અર્થાત્ ખરતરો પણ સાતમ આઠમ પણ ભેગાં માની શકે તેમ નથી.)
क्रियतां नाम तर्हि तद्भीत्यैव चतुर्दशिकृत्यं त्रयोदश्यामपीति प. ४
(લોકની નિંદાના ડરથી આઠમનો ક્ષય થયા છતાં સાતમને આઠમ ગણી આઠમનું કાર્ય કરીએ છીએ. એમ ખરતરો કહે તેના ઉત્તરમાં કહે છે કે) તો પછી લોકનિંદાના ભયથી જ ચૌદશનું કાર્ય પણ ચૌદશના ક્ષયે તેરસને ચૌદશ જ એમ માનીને તે ચૌદશે કરો. (આથી પણ સ્પષ્ટ છે કે ચૌદશના ક્ષયે તેરસ ચૌદશ ભેગાં માનવાનાં નથી, પણ તે તેરસને ચઉદશ જ માનવાની છે, નહિંતર ‘યોગી ચતુર્રશ્યો.''એમ કહેત.
सप्तम्यामेवाष्टम्यनुष्ठानमिति प. ४
(ટીપ્પણાની) સાતમાં જ આઠમનું અનુષ્ઠાન. (અહિં ટીપ્પણાની સાતમ કહી પણ અનુષ્ઠાનની અપેક્ષાએ તો સૂર્યોદય પહેલાંથી આઠમ ગણી છે)
છે.
क्षीणाष्टमीयुक्ता सप्तमी चतुष्पव्वर्यन्तर्वत्तिनी न वा ? प. ८
ટીપ્પણાની અપેક્ષાએ ક્ષય પામેલી અષ્ટમીવાળી સાતમ ચાર પર્વમાં છે કે નહિં ? એ પ્રશ્ન કર્યો
किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि प. ५
ટીપ્પણાની અપેક્ષાએ ક્ષય પામેલી ચૌદશવાળી તેરસ પણ ચાર પર્વમાં કેમ નહિં ?
कथं पञ्चदशी पाक्षिककत्वेनाङ्गीकार्या, पाक्षिकापेक्षया यथा त्रयोदशी तथा पञ्चदश्यपि, प. ५ (ખરતરોને કહે છે કે) પૂનમને પાક્ષિકપણે કેમ માનો છો ? કેમકે પાક્ષિકની અપેક્ષાએ જેવી તેરસ (અપર્વ છે અહિં તેરસ ચૌદશ નથી કહેતા. ને પર્યાપર્વ નથી કહેતા) તેવી જ રીતે પૂનમ પણ (અપર્વ છે.)
पाक्षिककृत्यं पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशीमंतरेण तत्कृत्यस्य निषिद्धत्वात् प. ५
પાક્ષિકનું કાર્ય (પૌષધાદિ) તે પૂનમમાં યોગ્ય જ નથી. ચૌદશ સિવાય તે પાક્ષિકકાર્યનો નિષેધ છે માટે. અહીં ટીપ્પણું તપા અને ખરતરની માન્યતાની અપેક્ષાએ પૂનમ જણાવી છે. (આ લખાણ અને પૂર્વનું અનુષ્ઠાનલોપવાળું લખાણ સ્પષ્ટ કરે છે કે ખરતર અને શાસ્ત્રકાર પણ બે પર્વની ભેગી આરાધનામાં મળતા નથી)
Page #650
--------------------------------------------------------------------------
________________
(૧૮)
यन्नष्टाप्यष्टमी परावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत्
अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधानं जातमेवेति. यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्यैव स्थितिः, पत्र- ५
ક્ષય પામેલી આઠમ, સાતમ જે હયાત છે તેનો ક્ષય કરીને પલટાવીને મનાય છે તો, પાક્ષિકે શો અપરાધ કર્યો કે તેની ક્રિયા પૂનમને પૂનમ માનીને તે દિવસે કરો છો અને પક્ષીનું નામ પણ સહન કરતા નથી ? પક્ષીને રાખતા જ નથી. વાદી શંકા કરે છે કે પૂનમનો ક્ષય હશે ત્યારે તમારૂં કેમ થશે?
તમો પક્ષીનું પક્ખી નામ ન રાખતાં તે પક્ષીને પૂનમ બનાવશો ત્યારે ચૌદશે પક્ષીનું નામ તમારે પણ નહિં રહે. (જો પર્વ ભેગાં થતાં હોય તો પક્ષીનું નામ નહિં રહેવાની ખરતરો શંકા ન જ કરત) ઉત્તરમાં કહે છે કે (ટીપ્પણાની) ચૌદશમાં ઉદયથી ચૌદશ અને ભોગથી પૂનમ એ બન્ને વિદ્યમાન છે માટે ક્ષીણ એવી પણ પૂનમનું પણ ચૌદશે આરાધન થયેલું જ છે. અપિશબ્દથી જો અહીં ચૌદશ પણ લેવી હોય તો બન્ને વિદ્યમાન હોવાથી બન્નેનું પણ આરાધન એમ ઉત્તર દેત. વસ્તુતઃ બન્ને છે એટલું જ કહેત. વળી ચોપિ સમાપ્તત્વેન તસ્યા અપિ સમાપ્તત્વાત્ એ વાક્ય હેતુ અને સાધ્ય બન્ને એક થઈ જાય માટે બન્ને સ્થાને અપિશબ્દથી નષ્ટપણું સૂચવે છે.
જે માટે ક્ષય પામેલી હોવાથી ઉદયવાળી ચૌદશમાં પૂનમની ખરી સ્થિતિ છે. (અર્થાત્) ભોગવટાથી તો દરેક ક્ષય પામેલી કે મોટે ભોગે બીજી પણ તિથિ પહેલાની તિથિમાં હોય જ છે. પણ અહિં વાસ્તવિક સ્થિતિ જણાવે છે તેથી ક્ષીણપૂર્ણિમાની વખતે ચૌદશે ચૌદશની સ્થિતિ અવાસ્તવિક થાય, પણ પૂનમની સ્થિતિ વાસ્તવિક જ થાય એમ જણાવે છે.
त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियणाणत्वात्
प. ५
(ખરતરને કહે છે કે) ક્ષય પામેલી ચૌદશને તમો પૂનમ બુદ્ધિથી કલ્પીને માનો છો. કારણ કે પૂનમે ચૌદશના ભોગનો ગન્ધ પણ નથી, છતાં તે પૂનમને પૂનમપણે પણ માનો છો અને વળી ચૌદશપણે પણ અંગીકાર કરો છો (ક્ષયે પૂર્વાના માનેલા નિયમને છોડીને તે નિયમ પ્રમાણે તેરસે ભોગવાળી મળવાવાળી ચૌદશ ન માનતાં પૂનમે પૂનમ અને ચૌદશ બન્ને માનો તે યોગ્ય નથી) (બીજા પર્વના ક્ષય વખતે પર્વવ્યવસ્થા માટે ભોગ લેવાય અને વૃદ્ધિ વખતે પહેલાનો ઉદય હોય છતાં એકનો ઉદય મનાય. પહેલાનો ઉદય અપર્વનો ગણાય.)
क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात्, न च क्षीणे पाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यतीती वाच्यं. तत्रारोपलक्षणस्य संभवात् प. ५
Page #651
--------------------------------------------------------------------------
________________
(૧૯) (પૂનમને દિવસે પૂનમ માની ક્ષય પામેલી ચૌદશ પણ માનનારાને પૂછે છે કે) ચૌદશના ક્ષયે પૂનમને દિવસે જે પખીની ક્રિયા કરો તે શું પૂનમની ક્રિયા ગણો છો કે પાક્ષિકની ક્રિયા ગણો છો? જો તેને પૂનમની ક્રિયા કહો તો પસ્બીની ક્રિયાનો નક્કી લોપ આવી પડશે. (આ હકીકત જો આ પરંપરા અને શાસ્ત્રને ઉઠાવીને ચૌદશ અને પૂનમની તિથિઓને ભેગી માનનારા વિચારશે તો ખરેખર બે પર્વ એકઠાં કરવાનું નહિં જ માને, અને જો બે પર્વો એકઠાં પણ ન થાય અને તેમાં વગર ભોગવટે પણ ન મનાય તો તેરસે ચૌદશનો ભોગવટો છે માટે તેરસનો ક્ષય માની તે દિવસ ચૌદશ અને ચૌદશે પૂનમનો ભોગવટો છે માટે પૂનમ માનશે. અને મહોપાધ્યાયજીના આ પાઠને તથા શ્રી હીરસૂરિજીના ત્રયોદશી ચતુર્દશ્યોઃ આ પાઠને મળતો જ આ અર્થ છે એમ માનશે.) જો પૂનમે ચૌદશની ક્રિયા છે એમ કહો તો ચોખ્ખું જુઠું કારણ કે પૂનમ માનીને પણ તેને ચૌદશ કરો છો ચૌદશનો ક્ષય હોય ત્યારે ઉદયાત તેરસે પશ્મીના જ્ઞાનમાં તો આરોપના લક્ષણનો સંભવ નથી.
एवमेकस्मिन्नेव ख्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात् कौतस्कुत्यमारोपज्ञानम् ?, अत एत्रैव प्रकरणे-'संपूण्णत्तिअ काउ' मिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यने स दिनस्ततिथित्वेन स्वीकार्य इत्याद्यर्थे संमोहो न कार्य इति ५
એવી રીતે રવિવાર આદિ લક્ષણ એક જ વારમાં તેરસ અને ચૌદશ બન્ને તિથિયો સમાપ્ત થઈ છે. તેથી વિદ્યમાન છે માટે તે વારે ચૌદશ માનવી તેમાં ખોટું જ્ઞાન ક્યાં છે ? (ધ્યાન રાખવું કે તેરસ અને ચૌદશની સમાપ્તિ હેતુ તરીકે છે અને ચૌદશ માનવી એ સાધ્ય છે. જો તેરસ ચૌદશ બન્ને માનવાની હોત તો હેતુ અને સાથે એક થઈ જાત) આજ માટે આજ અધિકારમાં સંપુજીએ ગાથામાં જે રવિ આદિ વારે જે તિથિ સમાપ્ત થાય તે દિન તે તિથિપણે માનવો એ હકીકતમાં પણ મુંઝાવવું નહિં. (તેરસને દિવસે તેરસનો ઉદય અને સમાપ્તિ છે છતાં ચઉદશની પણ સમાપ્તિ છે માટે તે રવિઆદિ વારે ચૌદશ જ કહેવાય તેરસ ચૌદશને ભેળી માનનારને તો મોહ માટે આ કહેવાનું જ ન થાત.
अग्रेतनकल्याणकतिथिपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं, ६
આગળની કલ્યાણતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની કલ્યાણતિથિમાં બન્ને કલ્યાણકોનું વિદ્યમાનપણું હોવાતી હમારે તો ઈષ્ટાપત્તી જ ઉત્તર છે. (આગળ સ્પષ્ટ કહે છે કે કલ્યાણકોને આરાધનાર તપ કરનાર જ હોય છે અને તપમાં એકીસાથે છ વગેરેનાં પચ્ચખાણ થવાથી સાથે લેવાય અને તપ બીજે દિવસે પૂરો કરાય છે. યાદ રાખવું કે પૂનમની ચર્ચા પૌષધને અંગે છે અને પૌષધ તો સાથે બે થતા જ નથી. આટલા માટે તો પરંપરા અને શાસ્ત્રના ઉઠાવનારે યથા એ વાક્યમાં નકાર છે નહિં, જોઇએ નહિં અને પૂરણરીતે સંગત પણ નથી, છતાં ખોસી ઘાલ્યો અને તે નકારવાળું વાક્ય જ સંગત માન્યું છે)
कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति. प. ६
Page #652
--------------------------------------------------------------------------
________________
(૨૦) કલ્યાણકોને આરાધના કરનારો તો પ્રાયે તપવિશેષને કરનારો હોય છે. અર્થાત્ પૂનમે ચૌદશ કે ભેગાંઃ પર્વો માનનારની પેઠે એક પૌષધના લોપની બાધા તેમાં નહિ આવે)
एकस्मिन् हिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिनमादायैव तपः पूरको भवति, प. ६
એક જ રવિવાર આદિ દિવસમાં બેએ પણ કલ્યાણતિથિએ સમાપ્ત થાય છે માટે તે બન્ને કલ્યાણતિથિઓનો આરાધક છતાં આગળના જોડેના દિવસને લઈને જ તેના તપને પુરૂં કરનાર થાય છે. (આ ઉપરથી જેઓ પર્વતિથિઓ ભેગી કરી આરાધના ઉડાવી દે છે અને તેમાં આશાની ખોટી દૂવાઈ ફેરવે છે તે ખોટા ઠરે છે. તથા પર્વતિથિના ક્ષયને પ્રસંગે તપવાળી કલ્યાણકતિથિના ક્ષયનો પ્રસંગ આપનારા આગ્રહવાળા ઠરે છે. કલ્યાણકને અંગે તપસ્યા હોય છે અને તે સાથે થાય છે અને પર્વતિથિઓને અંગે પૌષધ આદિ થાય છે અને તે એક દિવસે બે આદિ પૌષધનાં પચ્ચખ્ખાણ સાથે લેવાતાં જ નથી.
पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, प. ६
ખરતરો ચૌદશના ક્ષયે પૂનમે પક્કી કરે છે તો કોઈ પક્ષ્મીનો છઠ કરનાર હોય તે આગળનો દિવસ લે, તેમજ પૂનમનો ક્ષય હોય ત્યારે તેને પક્ષ્મી ચોમાસીનો છઠ આગળનો દિવસ લઈને જ કરવો પડે. શ્રી હીરસૂરિજી તેરસ ચૌદશનો છઠ કહે છે તેમાં પણ તેરસની ભુલે પડવો લઈને જ છઠ કરવો પડે એકલી પખીમાં ઉપવાસનો નિયમ છે અને ચૌમાસીનો જ છઠનો નિયમ છે છતાં પશ્મીના છઠનો અભિગ્રહ હોય તો પખી ચૌમાસી બન્નેમાં છઠ કરે અને આગળનો દિવસ લઈને જ છઠ પુરો થાય. પૂર્ણિમા ક્ષયનું કારણ એ કે તેમાં ટીપ્પણાની વગર પૂનમે પૂનમ અને વગર ચૌદશે ચૌદશ માની છઠ પૂરો થાય છે.
रत्नार्थी अपेर्गम्यत्वादन्यसङ्गयपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृह्णातिति भावः, यतस्तत्संबन्ध्यपि स्वीयस्वरूपापरित्यागेन स्वीयकार्यकरणसमर्थमेव, अन्यथा तथाविधमूल्यपि न लभेतिति, प.७
રત્નનો અર્થ હોય છતાં બીજાની સાથે રહેલ વસ્ત્રથી બાંધેલ અથવા તાંબા આદિ સાથે જડેલું પણ રત્ન જ લે છે એ તત્ત્વ છે તેનાથી જોડાયા છતાં પણ પોતાના સ્વરૂપને ત્યાગ નહિં કરવાથી પોતાના કાર્યને કરવા માટે સમર્થ જ છે. એમ ન હોય તો તેવી કિસ્મત આવે નહિં. આ ઉપરથી જણાવે છે કે તેરસ એ વસ્ત્ર કે તાંબા સામાન છે અને ચૌદશ રત્ન સમાન છે. (રત્નની કિંમત કરતી વખતે વસ્ત્ર અને તાબાની કિંમત ન થાય તેમ ચૌદશ જે રત્ન સમાન છે તેનો જ વ્યવહાર થાય. પણ વસ્ત્ર કે તાંબા જેવી તેરસનો વ્યવહાર ન થાય, એટલે તેરસ ચૌદશને ભેગી કરનારા રત્નની સાથે ચીંથરી અને તાંબાના કડકાની સરખી કિસ્મત કરનારા ગણાય.)
अथ कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति व्यपदेशशंकापि न विधेयेति, प. ७
મૂહૂર્તાદિક કોઈ મોટા કારણ સિવાય ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસને દિવસે તેરસ એવા નામની શંકા પણ ન કરવી. (આ ઉપરથી ચોકખું છે કે તેરસ ચૌદશ આરાધનામાં ભેગા થાય નહિં લૌકિક ટીપ્પણાથી કહેવાય.)
Page #653
--------------------------------------------------------------------------
________________
(૨૧) न च पुनस्तम्रादीनां मूल्यं ददाति प्रतीच्छति वेति गम्यं, अल्पमूल्यत्वेन तदन्तर्गतत्वात् प०७
તાંબા આદિની સાથે રત્ન જડેલું હોય અને તે વેચવા જાય ત્યારે કોઈપણ મનુષ્ય તે રત્નના મૂલ્યથી જુદું તે તાંબા આદિનું મૂલ્ય આપતો પણ નથી અને લેતો પણ નથી એ સમજવું. કેમ કે રત્નની કિસ્મતમાં તે ઓછી કિંમતવાળા તાંબા આદિની કિસ્મત સમાઈ જાય છે એટલે રત્ન સમાન પર્વતિથિની સાથે તાંબાસમાન અપર્વતિથિને ભેગી ગણનારા રત્ન અને તાંબા આદિક સરખા ગણનારા છે.
एवं त्रुटिततिथिसंयुक्ता तिथि: कारणविशेषे उपयोगिनी भवन्त्यपि न पुनर्बलवत् कार्य विहाय स्वकार्यस्यैवोपयोगिनी, नहि अपरीक्षकचौरादिहस्तगतव्यतिरिक्तं रत्नं ताम्रमूल्येनेवोपलभ्यते, पत्र ७ ।
એવી રીતે ક્ષય પામેલી (ચૌદશ આદિ) તિથિવાળી (તેરસ આદિ) તિથિ કોઈ (મુહૂર્નાદિક) કારણ વિશેષમાં ઉપયોગવાળી હોવા છતાં પણ કોઈ સજ્જડ કાર્ય સિવાય પોતાના (તેરસ) આદિના કાર્ય માટે પણ ઉપયોગી ન જ થાય. પરીક્ષાને નહિ જાણનાર એવા ચોર વગેરેના હાથમાં આવેલા સિવાય તાંબાવાળું રત્ન તાંબાના મૂલ્ય મળે નહિ જ. આ ઉપરથી ચોખું છે કે તેરસને દિવસે ક્ષય પામેલી ચૌદશ હોય છે ત્યારે જરૂરી કાર્ય સિવાય તેરસ તેરસને માટે જ ઉપયોગવાળી નથી. તેમજ તેરસ અને ચૌદશને ભેગાં કહેવાં તે રત્ન અને તાંબુ એકસરખાં ગણવા જેવું છે. રત્નની કિંમત બોલતાં તાંબાની કિંમત ન બોલે તે વ્યાજબી છે. પણ રત્ન અને તાંબાને સરખા કહેનાર જેવો જ તેરસ ચૌદશને ભેળાં કહેનાર ગણાય.
कथं न पंचदश्यामपि चतुर्दशीलक्षणकार्योपचार (इत्याशंकाम्) पत्र ८
પૂનમને દિવસે ચૌદશ લક્ષણ કાર્યનો ઉપચાર કેમ ન કરાય? (આના ઉત્તરમાં ઉપચારને અયોગ્ય ન જણાવતાં નષ્ટ અને અતીત એવા કારણનો ભવિષ્યના કાર્યમાં ઉપચાર ન થાય એમ જણાવે છે.)
कज्जस्स पुव्वभावी नियमेणं कारणं पत्र ९
પૂનમ એ ચૌદશની પછી થનારી છે માટે પૂનમરૂપી કારણમાં ચૌદશરૂપી કાર્યનો ઉપચાર ન થઈ શકે, આ ઉપરથી સમજાશે કે છેટે રહેલી તેરસે તો પૂનમનો ઉપચાર કરવાનું યોગ્ય બની શકે જ નહિં.
हीनचतुर्दशी तावत् त्रयोदशीयुक्ताऽपि गृह्यमाणा न दोषमावहतीति पत्र ९
ક્ષય પામેલી ચૌદશ હોય ત્યારે તેરસમાં જોડાયેલી લેવાય તો પણ દોષ રહે નહિં (આ ઉપરથી તેરસ ચૌદશ ભેળી નહિં લેતાં આખી તેરસને ચૌદશ ગણવાનું કોઈપણ પ્રકારે દૂષિત નથી એમ સ્પષ્ટ થાય છે.)
पूर्वं पूर्णिमायां पाक्षिककृत्यमासीत् कालिकाचार्यादेशाञ्च साप्रतं चतुर्दश्यामतस्तत्क्षये पौर्णमास्येव युक्तिमती पत्र १०
(ખરતરો કહે છે કે, પહેલાં પખીની ક્રિયા પૂનમે હતી અને શ્રી કાલકાચાર્યના આદેશથી હમણાં ચૌદશે થાય છે. માટે ચૌદશના ક્ષયે પૂનમના યોગ્ય જ છે. (અહિં પૂનમ જ યોગ્ય છે એમ પ્રથમાવિભક્તિથી જણાવે છે અર્થાત્ ખતરો પણ ઉત્તરનાં ન કહેતાં ઉત્તર એવી પૂનમ કહે છે.)
Page #654
--------------------------------------------------------------------------
________________
(૨૨)
तिथिनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह-'जं जाजंमि'त्ति-यस्मात् या तिथिर्यस्मिन् आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो वारलक्षणः प्रमाणमिति तत्तिथित्वेनैव स्वीकार्य: पत्र ११
તિથિઓની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથિ અંગીકાર કરવી એ શંકાના સમાધાનમાં ઉત્તરાર્ધથી સામાન્ય લક્ષણ કહે છે. જે માટે જે તિથિ જે રવિવાર આદિ લક્ષણ દિવસમાં સમાપ્ત થાય તે જ દિવસ પ્રમાણ ગણવો એટલે તે તિથિપણે સ્વીકારવો. (યાદ રાખવું કે આઠમ કે ચૌદશના ક્ષયે આઠમ અને ચૌદશ એ સાતમ અને તેરસને દિવસે સમાપ્ત થાય છે અને તેથી તે આખાવારને આઠમ અને ચૌદશ પણ લેવા અર્થાત્ સાતમ આઠમ અને તેરસ ચૌદશ ભેગાં કહેનારા આ વચનથી પણ ખોટા છે. વળી તે દિવસ આઠમ અને ચૌદશ તો માત્ર સમાપ્તિવાળી છે. પણ સાતમ અને તેરસનો તો ઉદય અને સમાપ્તિ બન્ને છે. છતાં શાસ્ત્રકાર પર્વતિથિને માટે તે સાતમ અને તેરસના ઉદય સમાપ્તિને ખસેડી નાંખે છે અને વગર ઉદયની એકલી સમાપ્તિવાળી આઠમ ચૌદશ લે છે અર્થાત્ ઉદય કે સમાપ્તિ પર્વ આરાધનાની વ્યવસ્થા માટે છે અને તેથી ચોથ કે ચૌદશના ઉદય કે સમાપ્તિને નામે ભેળસેળ કે પર્વવૃદ્ધિ માને તે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ જ છે.
'क्षये पूर्वा तिथिह्या' तस्मिन्नेव दिवसे द्वयोरपि समात्पत्वेन तस्या अपि समाप्तत्वात् पत्र १२
પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની તિથિ લેવી એટલે સ્પષ્ટ છે કે બીજના ક્ષયે પ્રત્યાખ્યાન વખતે પડવા આદિ તિથિને બીજ આદિપણે માનવી. પડવો બીજ આદિક ભેગાં કહેનારા ખુલાસો કરતા નથી કે તેઓ ચોવીસ કલાકમાં કેટલોક વખત પડવો બીજ આદિ માને છે કે વ્યક્તિથી બધે ભેગાં માને છે. શું પડવાઆદિના સૂર્યોદય વખતે બીજ આદિથી નોખા પડવો આદિ રાખે છે ? અને બીજ આદિ બે થાય છે ત્યારે પણ પડવા આદિ છે એમ માને છે? વળી તે દિવસે બન્નેનું સમાપ્તપણું હોવાથી તે ક્ષય પામેલી તિથિનું પણ સમાપ્તપણું છે. જો તયા મણિ એ જગા પર ક્ષીણનો જણાવવા અપિશબ્દ ન માને અને બન્ને માટે તો અહિં કેમ લેશે ? અહિં અને આગળ ક્ષણ માટે જ અપિશબ્દ છે.
एव क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहम् पत्र १३
એવી રીતે ક્ષીણતિથિમાં પણ કલ્યાણક અને ગણણાં જેવાં બે આજ મેં કર્યા યાદ રાખવું કે પલ્મી અને પૂનમમાં જે પૌષધઆદિ કાર્યો છે તે એક દિવસે બે નથી થતાં, પણ તપ સાથે લેવાય છે અને ગણણાં પણ બે ગણાય છે.
ननु भोः कालिकसूरिवचनाञ्चतुर्दश्यामागमादेशाच्च पञ्चदश्यामपि चतुर्मासिकं युक्तं, त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसzन्ति, नास्मान् प्रतीतिचेत् अहो प्राक् प्रपंचावसरेउंगुलीपिहितश्रोत्रपथ्यभवद् भवान् येनेत्थं नि?ष्यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वाअरण्यरुदनं कृतं शबशरीरमुद्वर्तितं, श्वपुच्छमवनामितं बघिरकर्णजापः कृतः।स्थले कमलरोपणं सुचिरमूषरे
Page #655
--------------------------------------------------------------------------
________________
(૨૩) वर्षणं. तदंधमुखमण्डनं यदबुधजने भाषण॥१॥मिति काव्यं कविभिर्भबन्तमेवाऽधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि, ननु भो विद्वद्वरैयत्तावदुक्तं "क्षीणायां प्राचीना तिथिह्या." प. १४
ખરતર શંકા કરે છે કે કાલકાચાર્યના વચનથી ચૌદશ અને શાસ્ત્રના વચનથી પૂનમે પણ ચૌમાસી યોગ્ય છે. પણ તેરસને દિવસે તો તેને ચૌમાસી છે એમ કહી શકાય જ નહીં માટે તમે શ્રી કાલભાચાર્ય અને શાસ્ત્ર એ બન્નેના વિરાધક થયા માટે તમોને જ પૂર્વે જણાવેલ દોષો લાગવાના છે. પણ અમને નહિં લાગે એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે શું પહેલાં વિસ્તારથી સમજાવ્યું ત્યારે કાનમાં આંગળીઓ ઘાલી હતી કે જેથી આવી રીતે ઘંટ વગાડીને કહેવાયા છતાં પણ હજી તું તે દિવસને તેરસ જ કહે છે. (આગળ ચોકખી રીતે કહ્યું છે કે ચૌદશના ક્ષયની વખતે તેરસને તેરસ કહેવાની જ નથી, પરંતુ ધર્મના કાર્યમાં તે દિવસે ચૌદશ જ છે એમ કહેવાનું છે અર્થાત્ આ ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે ચૌદશના ક્ષયની વખતે ટીપ્પણાની તેરસનો ક્ષય જ ધર્મારાધનમાં કરવાનો છે.) અથવા તો રણમાં રોયા, મુડદાના શરીરને નવરાવ્યું. કુતરાનું પુછડું નમાવ્યું, હેરાના કાનમાં જાપ કર્યો, ઉખરમાં કમલ રોપ્યું, ઉખરમાં ઘણું વરસ્યું, આંધળા આગળ મોડું શોભાવ્યું જે મૂર્માની આગળ કથન કર્યું ૧ આ કાવ્ય તમને ઉદેશીને જ કવિઓએ કહેલું છે. કેમકે આવી રીતે સ્પષ્ટપણે ધર્મઆરાધનામાં તેરસનું નામ જ ન લેવાનો અને ચૌદશ જ છે એમ કહેવાનો વ્યવહાર છે એમ જણાવ્યું છતાં યાદ નથી રાખતો. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય માની ચૌદશ જ છે એમ જે માને અથવા તેરસ ચૌદશ આદિને ભેગાં માને તેને મૂર્ખશિરોમણી તરીકે સ્પષ્ટપણે શાસ્ત્રથી જણાવ્યો છે. વળી ખરતર કહે છે કે હે વિદુત્તમ ! તમોએ જે કહ્યું કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની તિથિ ધર્મારાધનામાં લેવી (આ ઉપરથી પણ પહેલાની તેરસ આદિને ચૌદશ આદિપણે લેવાનું કહે છે, પણ ભેગાં કરવાનું તો કોઈ પણ શાસ્ત્રકારે કોઈપણ જગો પર લખતા નથી. તેમ પરંપરા પણ નથી.)
ओत्सर्गिकप्रवचनापेक्षयाऽऽपवादिकप्रवचनावचनानुयायित्वात् पत्र १६
ઉત્સર્ગ એવા શાસ્ત્રના વચનની અપેક્ષાયે અપવાદવાળા શાસ્ત્રના વચનને અનુસરવાળા હોય છે માટે (આ ઉપરથી જેઓ ઉત્સર્ગ અને અપવાદ તથા ઉત્સર્ગથી અપવાદની બલવત્તરતા માનવાની આગમમાં જરૂર નથી એમ કહેનારાઓ છે તેઓનું અને અજ્ઞાન ખુલ્લું પડે છે. પોતાનો ઉદય ઉત્સર્ગ છે. વખતે પૂર્વનો ઉદય લેવો પડે. બે ઉદયની વખત એક ઉદયને છોડવો પડે એ અપવાદ છે, તે તેઓને માનવો નથી. અને તેથી જ તેઓને ભેળસેળપંથી અને ખોખાવાદી થવું પડે છે, અને એ અજ્ઞાનતાને પરિણામે જ ક્ષય વૃદ્ધિની વખતે ઉદયના નામે લોકોને ભરમાવે છે.
तद्वचनाकरणे द्वयोरपि विराधकत्वापत्ते : पत्र १६ " શ્રી કાલકાચાર્યના વચનને ન માનવાથી શાસ્ત્ર અને આચાર્ય બન્નેના વિરોધી બનવું પડે છે (આવી રીતે શાસ્ત્ર અને પરંપરાથી એ અપર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન માને તો બન્નેના વિરાધક બને છે) ___जया य पक्खियाइ पव्वतिही पडइ तया पुव्वतिही चेव तब्भुत्तिबहुला पच्चक्खाण पूयाइसु धिप्पड़, पत्र २२
(ખરતરની વિધિપ્રપામાં જણાવે છે કે, જ્યારે પાક્ષિક આદિપર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી
Page #656
--------------------------------------------------------------------------
________________
(૨૪)
પહેલાની તિથિ જ કે જે ક્ષય પામેલી પર્વતિથિના ભોગથી ભરેલી છે તે પચ્ચક્ખાણ પૌષધ વગેરેમાં લેવી. આમાં પણ પ્હેલાની તિથિ જ લેવાનું કહે છે. અર્થાત્ ચૌદશના ક્ષયે વધારે ચૌદશવાળી તેરસ જ ચૌદશપણે લેવાનું કહે છે. એટલે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ માનવાનું કહે છે. પણ તેરસ ચૌદશ ભેગાં માની ભેળસેળવાદિ થવાનું કહેતા નથી.
प्रायः शेषमुदायहीलनाभिप्रायेण तीर्थकृद्वचोविलोपाभिप्रायेण च महाशातनाकारित्वात् महापातकीति, किं च - अधिकक्रियायां हि प्रवृत्तिर्जिनोक्तवचनाश्रद्धावतामेव भवति, नान्यस्य, पत्र
२६ २७
તેઓ મહાપાપી છે કે જેઓ મહાઆશાતના કરનારા છે કારણ કે તેઓ ઘણા ભાગે મોટા સાધુ સમુદાયની નિન્દાના અભિપ્રાયવાળા છે અને શ્રી જિનેશ્વર મહારાજનાં વચનને લોપવાની ધારણાવાળા છે. વળી અધિકક્રિયા (જો અપર્વના પૌષધનો નિષેધ કરતાં અપર્વ પૌષધ કરવા) માં પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરના વચનની અશ્રદ્ધાવાળાને જ હોય (છતી વિધિ ઓળવીને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નામે પર્વલોપથી બચનારની દશા તો આથી પણ અકથ્ય જ કહેવાય.)
त्वयाऽपि पर्वतिथिव्यतिरिक्तातिथिषु पौषधकरणास्याङ्गीकाराच्च, क्षीणाष्टमीपौषधस्यापर्वरूपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीकारस्यापलपितुमशक्तेः प. २७
(ખરતરને કહે છે કે) તેં પણ પર્વતિથિ સિવાયની તિથિઓમાં પૌષધ કરવાનો અંગીકાર કરેલો છે. કેમકે ક્ષય પામેલ આઠમના પૌષધને અપર્વરૂપ એવી સાતમમાં કરાતો હોવાથી તે કરેલાને ઓળવવાનું બની શકે જ નહિં. (આ સ્થાને ઉદયની અપેક્ષાએ સપ્તમી એમ કહ્યું છે. આગળ પણ ઉદયની અપેક્ષાએ તેરસે પૂનમ એમ કહ્યું છે. બધી ધર્મઆરાધનાની અપેક્ષાએ તો આઠમ જ અને ચૌદશ જ ગણાય છે) અપર્વનો ક્ષય અને વૃદ્ધિ માનનારા આરાધનામાં પ્રથમા અને ટીપ્પણા પક્ષમાં સપ્તમી વિભક્તિ માની શકશે, પણ ભેળસેળવાળાથી પ્રથમા મનાશે જ નહિં.
चतुर्दशीपाते पाक्षिकप्रतिक्रमणं चातुर्मासिकप्रतिक्रमणं च पञ्चदश्यामेवेति प. ३५
ચૌદશના ક્ષયે પક્ષીડિક્કમણું તેરસે અને ચૌદસીપડિક્કમણું પૂનમે કરવું એમ ખરતરોનું કથન છે ધ્યાન રાખવું કે ખરતરો પણ પર્વને લોપનાર કે ભેળસેળવાદી બનતા નથી.
तथेयमपि तिथिनां वृद्धौ हानौ च का तिथिरूपादेवा का च त्याज्या पत्र ५१
તેવી રીતે આ તત્વતરંગિણી પણ તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઇ તિથિ લેવી અને કઈ તિથિ છોડવી એવી વ્યવસ્થા બતાવે છે. (અહીં પણ કઇ તિથિમાં કરવી અને કઈ તિથિમાં છોડવી એમ કહી ભેળસેળપણું જણાવતા નથી.
१ पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वश्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः, क्रियते, त्रयोदश्यां विस्मृतौ प्रतिपद्यपीति. ( श्रीहीर०)
આમાં પૂનમના ક્ષયે પૂનમનું તપ ચૌદશે કરવાનું નથી કહેતા, તેમ તેરસે કરવાનું પણ નથી કહેતા, પરંતુ તેરસ ચૌદશે કરવું કહે છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી તેરસે ભુલી જવાય તોપણ ચૌદશે કરવાનું કહેતા નથી, પણ પડવે કરવાનું કહે છે. એટલે તેરસે ચૌદશ ન કરી તો પછી પડવે જ પૂનમ કરવી કહે છે. છઠ માટે કહેતો પછી બે એક વચન ન બને.
Page #657
--------------------------------------------------------------------------
________________
(૨૫)
२ पूर्णिमावास्ययोः पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवह्रियमाणाऽसीत्, केनचिदुक्तं तातापादाः पूर्वतनामाराध्यत्वेन प्रसादयंति तत् किमिति प्रश्नः, अत्रोत्तरं - पूर्णिमामावास्ययोर्वृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया.
આમાં પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ થાય ત્યારે બીજીને ઉદયવાળી માની છે અને પહેલી ઉદયવાળી માની નથી. એટલે ખોખા પૂનમ કે અમાવાસ્યા માનનાર જુઠા ઠરે છે. યાદ રાખવું કે ઉદયને લીધે જ તિથિ ગણાય છે. જેમ તે પહેલો ઉદય પૂનમનો ન ગણાય તેમ ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તે બીજો ઉદય ચૌદશ તરીકે ગણી ચૌદશનો ઉદય તેરસનો ગણી બે તેરસો ગણવાનું સ્પષ્ટપણે જણાવે છે. તેરસે પૂનમનું કરવાનું કહેનારે તેરસ પૂનમનો ઉદય બતાવવો. ઉદયના કાર્યોમાં પડિક્કમણાની સાથે પચ્ચખ્ખાણ પણ ઉદયમાં જ કરવાં કહ્યાં છે. શ્રાદ્ધવિધિમાં તો પચ્ચખ્ખાણ વખતની તિથિ જ આખો દિવસ માનવા કહ્યું છે. માટે સાચું એજ છે કે ઉદયનો સિદ્ધાંત ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય જ બન્ને છે. અને તેથીયરીના અર્થ પૂજા પડિક્કમણ વખતની કરે તો આજ્ઞાભાદિ જાણવાં.
३ पर्युषणोपवासः पञ्चमीमध्ये गण्य ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-पर्युषणोपवासः पष्ठकरणसामार्थ्याऽभावे पञ्चमीमध्ये गण्यते, नान्ययेति । पत्र ४
પજુષણનો ઉપવાસ પાંચમમાં ગણવો કે, નહિ આ પ્રશ્નમાં ઉત્તર દે છે કે છઠ કરવાની શક્તિ ન હોય તો પજુસણનો ઉપવાસ પાંચમમાં ગણવો. (આ ઉપરથી ભાદરવા સુદ પાંચમને અપર્વ ગણી ક્ષય કે વૃદ્ધિવાળી માનનારા શાસ્ત્રના વિરોધી છે એમ નક્કી થાય છે.)
४ यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धौ वाऽमावास्यां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपः क्क विधेयम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - षष्ठपोविधाने दिननैयत्यं नास्ति इति यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः ? प्रकाश ३ पत्र १८
જ્યારે ચૌદશે કલ્પસૂત્ર વંચાય અથવા અમાવાસ્યા વગેરેની વૃદ્ધિ હોય અને અમાવાસ્યા કે પડવે કલ્પસૂત્ર વંચાય ત્યારે છઠની તપસ્યા ક્યારે કરવી એ પ્રશ્ન આનો ઉત્તર-છટ્ટની તપસ્યા કરવામાં દિવસનું નિયમિતપણું નથી, માટે રૂચિ પ્રમાણે તે કરવો, એમાં આગ્રહ શો ? આમાં પ્રથમો તો ચર્તુદશીની વૃદ્ધિ હોવા સાથે આગળ ક્ષય હોય તો બીજી ચૌદશ કહેવી જોઇએ તેમ નથી કહેતા, વળી અમાવાસ્યાની વૃદ્ધિએ બીજી અમાવાસ્યાએ જ કલ્પવાચન આવે છતાં દ્વિતીય અમાવાસ્યા નથી કહેતા, એ ઉપરથી ચૌદશ અમાવાસ્યા બે નહોતી મનાતી એમ નક્કી. થાય છે.
५ येन शुल्कपञ्चम्युञ्चारिताभवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्या ? इति प्रश्नोऽत्रोत्तरम् - येन शुल्लपञ्चम्युञ्चरिता भवति तेने मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः, अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति यदा भव्यमिति, प्रकाश ४ पत्र ३०
જેણે જ્ઞાનપંચમી ઉચરી હોય તે જો પજુસણમાં બીજથી અટ્ટમ કરે તો પાંચમે એકાસણું કરે કે નહિં ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે જેણે જ્ઞાનપંચમી ઉચરી હોય તે મુખ્યત્વે ત્રીજથી અટ્ટમ કરે, પણ કદાચ બીજથી કરે તો પાંચમે એકાસનાનો નિયમ નહિં જો કરે તો સારૂં. આ ઉપરથી નક્કી થાય છે ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ છે અને તેથી તેનો ક્ષય કે વૃદ્ધિ શાસ્ત્રાનુસારીઓથી થઇ શકે જ નહિં.
Page #658
--------------------------------------------------------------------------
________________
હું
આ ભાષાંતરવાળા પાઠો પૂર્વ કે પૂર્વત્તર તિથિની ક્ષય (C વૃદ્ધિની સિદ્ધિ થવા માટે અને બુધવારવાળાઓએ કરેલા ભ્રમને દૂર કરવા માટે છે. ગુરૂવારવાળાને ત્રીવતુર્તો. અને સૌીી જેવા પૂર્વાચાર્યના સૂચક અને સાક્ષાત્ પ્રતિપાદક પાઠોનો આધાર છે, બાકી બુધવારીયાઓને તિથિ ભેગી કરવી બે પર્વો એક ક્રિયાથી આરાધવાં અને પર્વતિથિ માનીને પણ ખોખું ગણવું, એવો એકપણ પૌષધ આદિની આરાધના માટે સૂચક કે સાક્ષાત્ પાઠ મળ્યો નથી. માટે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ ગુરૂવારે સાંવત્સરિક કરી આરાધક થશે.
Page #659
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચક્રનો વધારો
ગુરૂવારની સંવચ્છરીના પચાસ દિવસની ગણતરીને અંગે એક જિજ્ઞાસુને અપાયેલા ઉત્તરની ઉપયોગિતા હોવાથી આ વધારા તરીકે અપાય છે.
જૈન જ્યોતિષના સંવચ્છરીથી કાર્તિક ચૌમાસીની અંદર અવમરાત્ર આવીને તિથિનો ક્ષય આવતો હતો છતાં, શાસ્રકારે સિત્તેર દિવસો જ ગણ્યા છે. વળી દરેક અવમરાત્ર છતાં પણ પંદરવાળો જ ગણવામાં આવ્યો છે. વળી ચાર મહિનામાં એક બે અવમરાત્ર જરૂર હોય તો પણ ૧૨૦ દિવસ ગણવામાં આવે છે તેથી શાસ્ત્રના વચનો પ્રમાણે તિથિની હાનિ સિવાય સામાન્ય રીતે સીત્તેર, પંદર અને એકસોવીસ દિવસો ગણવામાં આવેલા છે. વળી મહિનો વધ્યા છતાં પણ ચોમાસીની વખતે ચાર મહિનાને એકસોવીસ દિવસો કહેવામાં આવે છે તે ઉપરથી એ પણ શાસ્ત્રીય હિસાબે નક્કી થાય છે કે વૃદ્ધિ પામેલો મહિનો કે દિવસ એકે પણ વધારામાં ગણાતો નથી. ઉપર જણાવેલા જૈનજ્યોતિષના હિસાબની માફક વર્તમાનમાં લેવાતા લૌકિક ટીપ્પણાથી પણ અધિક કે ન્યુન દહાડા થયા છતાં પક્ષી ચોમાસી અને સંવચ્છરીમાં પંદર, એકસોવીસ અને ત્રણસો સાઈઠ કહેવાય છે તેથી વૃદ્ધિ અને હાનિનો હિસાબ ગણ્યા સિવાય તિથિઓની ગણતરી લેવાય એટલે જૈન અને લૌકિક એ બન્ને જ્યોતિષની અપેક્ષાએ વૃદ્ધિ અને હાનિની ગણતરી ર્યા સિવાય તિથિની અપેક્ષાએ દિવસો ગણાય છે તેવી રીતે આ વખતે ચૌમાસી ચૌદશના ગુરૂવારથી ચોથ ગુરૂવારની સંવચ્છરીને દિવસે બરોબર પચાસ દિવસ જ તિથિઓથી થાય છે. યાદ રાખવું કે પાંચમતિથિ બેવડી થવાથી ચોથ બે બને અને તેના બેવડાપણાથી ત્રીજ બે બને તેથી ગુરૂવાર ચોથે પચાસ જ દિવસો
થાય.
ચૌદશનો ક્ષય હોય તે વખતે તેરસનો દિવસે ચૌદશ જ છે એમ કહેવું જોઈએ છતાં તેરસને દિવસે જે તેરસ છે એમ કહે તેને તત્વતરંગિણીકાર અવરુદ્ન ત ઇત્યાદિ કાવ્યથી મૂર્ખશેખર બનાવે છે તેવી રીતે બેવડાવેલ તિથિમાં શ્રીહીરસૂરિજી મહારાજ બીજી આઠમ વગેરેને જ ઉદયવાળી ગણે છે એટલે પરંપરાથી આઠમ વગેરેની વૃદ્ધિ હોય ત્યારે સાતમ વગેરેની વૃદ્ધિ ગણાય છે, અને બે પર્વ જ્યારે સાથે હોય ત્યારે તે બે પર્વ કરતાં પણ પહેલાંની અપર્વની તિથિ જ બેવડી ગણાય, એટલે પૂનમ અમાવાસ્યા વધ્યાં હોય તો તેરસની તિથિ બેવડી ગણાય એ પ્રમાણે પરંપરા પણ છે, અને વિજયદેવસૂરિજીની માન્યતાનાં પાનાં પણ જે છપાવીને જાહેર ર્યા છે. તેથી પણ સ્પષ્ટ જણાય છે એ હિસાબે જેઓ ગુરૂવારની પહેલી પાંચમ ગણાવે છે તેઓ શાસ્ત્ર અને પરંપરા બન્નેના ઉત્થાપક છે પૂનમની વૃદ્ધિના ન્યાયથી મંગળવારે અને બુધવારે પૂનમ બે હોય અને તેરસ બે ગણીએ તેમ ભાદરવા સુદ પાંચમ બે હોવાથી ત્રીજ બે ગણવાની છે અને ગુરૂવારે જ ભાદરવા સુદ ૪ ગણવાની છે જેઓ ટીપ્પણામાં બુધવારે ચોથ છે એમ કહે તેઓ ટીપ્પણાની તેરસે તેરસ કહેનારને જેમ તત્વતરંગિણીકારે મૂર્ખશિરોમણિ બનાવ્યા છે તેવી રીતે મૂર્ખ શિરોમણિ બનવાને લાયક છે ટીપ્પણા પ્રમાણે બોલવાનું હોય તો ક્ષર્યપૂર્ણ તિથિ: વ્હાર્યાં વૃદ્ધો વ્હાર્યા તથોત્તા એ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષને માનવાની જરૂર જ નહોતી જેઓ એ પ્રઘોષને માને તેઓથી તો બુધવારે ચોથ છે અને ગુરૂવારે પાંચમ છે એમ આરાધના પ્રસંગમાં સ્વપ્ને પણ બોલાય જ નહિ. માટે શાસ્ત્ર અને પરંપરાની અપેક્ષાએ ગુરૂવારે જ ચોથ છે એમ સમજવું. તંત્રી
Page #660
--------------------------------------------------------------------------
Page #661
--------------------------------------------------------------------------
________________
नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः
i
| શ્રી સિદ્ધચક્ર |
(પાક્ષિક) શ્રાવક-પર્યુષણા-વિચાર-અંક
अज्ञानध्वान्तशे शिवसुखकरणे शास्त्रसद्वोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां भेदनेऽनल्पवीर्ये। भव्याः ! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्झमिथ्यात्वपक्षं लीनं वोऽन्तोन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥
વીર સંવત્ ૨૪૬૩ વિક્રમ સંવત્ ૧૯૯૩
વર્ષ ૫ ' અંક ૨૩
| ભાદરવા સુદ ૧૫ તા. ૨૦-૯-૩૭ સોમવાર
તંત્રી : પાનાચંદ રૂપચંદ ઝવેરી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ,
ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ
Page #662
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પા. ૩ થી ચાલુ) વિરમહારાજ જેવા શાસનના નાયકને પણ તેવા સાંવત્સરિક પ્રતિક્રમણને ખમવા અને પૂર્વભવના વૈરો તીર્થકરના ભાવમાં પણ ભોગવવાં ખમાવવાના રૂપમાં મુખ્યતાએ રજુ કર્યું છે, અને પડયાં, અને તેને લીધે નાવડી ડુબાડવાનું, કાનમાં તેને લીધે એટલે સુધી ફરમાવવામાં આવ્યું છે કે ખીલા ઠોકવાનું, અને યાવતુ પામેલા ધર્મને હારી પર પોસવIો મદિર વય અર્થાત્ જવાનું હાલિકને થયું તે બન્યું. અરે ભગવાન શ્રી સંવચ્છરીને દિવસે સર્વ જીવોની સાથે ખમત પાર્શ્વનાથજીને તો એકપક્ષનું અને અન્યાય કરનારનું ખામણાં કરીને વૈર અને કલેશને વોસરાવવો.એટલું પણ વૈર ભવોભવ નડયું છે. એ સર્વ હકીકતને જ નહિં, પરન્તુ જે કોઈ જૈન સંવચ્છરીમાં વૈર સમજનારો મનુષ્ય વૈરવિરોધને ભૂલવા ભૂલાવવા
વિરોધને ખમાવ્યા પછી તે દ્વેષ વિરોધને જો પાછો માટે જ નહિં, પણ ખમવા અને ખમાવવાની વાતને
હોડેથી બોલે તો તેને શાસન ધુરંધરોએ ચેતવી દેવો એટલું બધું અગ્રપદ આપે છે કે તેને દરરોજ ક્રિયામાં
કે હે મહાનુભાવ ! સંવચ્છરીમાં ખમેલ ખમાવેલા સ્થાને યાદ કરે છે.
ક્લેશને તું બોલે છે તે તને કોઇપણ પ્રકારે યોગ્ય
નથી. આવું શાસન ધુરંધરોએ ફરમાવ્યા છતાં જો જુઓ પ્રતિક્રમણ સૂત્રમાં -
તે વૈરવિરોધને બોલવું બંધ ન કરે તો શાસ્ત્રકાર સ્વામિ સવ્વની સચ્ચે નવા મંતુ એ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે એ ખમેલ ખમાવેલ - મિત્તી એ સવ્વમૂકું વેરે મન ફાા ા વૈરવિરોધને બોલનારાને શ્રી સંઘમાંથી દૂર કરી વળી આયરિયવિઝાયસૂત્રમાં -
દેવો. આ વસ્તુ સમજનાર મનુષ્ય શ્રી જૈનશાસનના आयरिय उवज्झाए सीसे साहम्मिए कुल गणे ।
વૈરવિરોધને શમાવવા ઉપર કેટલું બધું લક્ષ્ય રહેલું जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि।१।
છે. તે હેજે સમજી શકશે. વળી શ્રી જૈનશાસનમાં
ખમવા અને ખમાવવામાં પ્રથમ ચારિત્રમાં સ્થિત सव्वस्ससमणसंघस्सभगवओअंजलिंकरियसीसे।
થયેલો રત્નાધિક એટલે મોટો ગણાય છે તે અને सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयंपि।२।
પાછળથી ચારિત્રમાં સ્થિત થનારો અવમરાત્વિક सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहियनियचित्तो।
એટલે નાનો ગણાય છે. તે, એ બન્નેમાં રત્નાધિકનો सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयंपि।३।
હંમેશાં અવમરાત્નિકે વિનય કરવો જ જોઈએ અને વળી સંસ્તારકપૌરૂષીસૂત્રમાં પણ -
એ મોક્ષાર્થી જીવનું આવશ્યક કર્તવ્ય છે અને તેથી ઘમ ઘમવિર મ ઘમિ સબદ નીવનના પ્રતિદિન વંદન ખામણાઆદિ અવમરાત્વિક સિદ્ધિ સારવમાનોયદ મુદ વફર માત્ર ૨૫ રત્નાધિકની આગળ કરે છે, છતાં આ સાંવત્સરિક
આ ઉપરથી સમજાશે કે શાસ્ત્રકારોનું ધ્યેય ખમત ખામણાંને માટે તો એટલા સુધી શાસ્ત્રકારો ભૂલી જવા અને ભૂલાવવા કરતાં ઘણું જ ઉંચે ફરમાન કરે છે કે નાનાએ મોટાની પાસે અપરાધની દરજે રહેલ ખમવા અને ખમાવવામાં રહેલ છે. માફી માગવી, એટલું જ નહિ, પરંતુ મોટાએ પણ જૈનશાસ્ત્રકારોએ ખમવા અને ખમાવવામાં એટલું નાનામાં નાના શિષ્યની પાસે માફી માગવી જોઈએ. બધું જોર આપેલું છે કે વર્ષે એક વખત કરવામાં શાસ્ત્રકારો તેના દૃષ્ટાન્તોમાં પણ જણાવે છે કે શ્રી આવતું સાંવત્સરિક પ્રતિક્રમણ જો કે જ્ઞાનાચારાદિક ચન્દનબાલાની ચેલી મૃગાવતીએ પોતાનો અપરાધ પાંચે આચારની શુદ્ધિ માટે કરવામાં આવે છે, છતાં ખમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. પરતું શ્રી ચંદન
(અનુસંધાન પા. ૫૪૪)
Page #663
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર પર્યુષણાપર્વ અને શ્રાવકવર્ગ (ગતાંકથી ચાલુ) ભાવદયાનું કારણ દ્રવ્યદયા છે. મહાપુરૂષો પણ દ્રવ્ય ચારિત્ર કે જે દ્રવ્યદયામય જ
આજ કારણથી વિજયસેન આચાર્યના છે તેનો અંગીકાર કરે છે. આ વાત જ્યારે વચનથી પ્રતિબોધ પામેલા અંગારમર્દકના શિષ્યોએ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવશે ત્યારે માલુમ અંગારમર્દક આચાર્યને છોડી દીધા. પણ તેમને પડશે કે સ્થાનાંગસૂત્રની અંદર અહિંસકપણું એ ગૃહસ્થ બનાવ્યા નહિં. અપ્રધાન દયારૂપી દ્રવ્યદયાને કેવલજ્ઞાનીપણાનું ચિન્હ કેમ ગયું છે. અર્થાત્ અંગે વિચાર કર્યા પછી ભૂત અને ભવિષ્યના ક્ષીણમોહ થઈને કેવલજ્ઞાન પામ્યા પછી પણ કારણરૂપ દ્રવ્યદયાને અંગે વિચાર કરતાં સુશપુરુષોએ કોઈપણ મહાપુરૂષ દ્રવ્યચારિત્ર એટલે દ્રવ્યદયામાં સમજવાનું છે કે ભાવદયાની પરિણતિને લાવનારી આવ્યા સિવાય રહેતો જ નથી. જો કે સિત્ત આ દ્રવ્ય દયા બને છે અને આજ કારણથી રાહ' એમ કહીને કેવલ સમ્યક્ત અને સમ્યત્ત્વના કારણોને જણાવતાં શાસ્ત્રકારો અનુકંપાને જ્ઞાનમાત્રથી મોક્ષ માનનારા લોકો મોક્ષના મુખ્ય મધુરુંપાડામનિઝર' ઈત્યાદિક કહેતાં પ્રથમ સાધનભૂત ચારિત્રથી ભદ્રિકજનોને પસડમુખ સ્થાન આપે છે. વાંદરા સરખા તિર્યંચના ભવમાં રાખવા ચારિત્રરહિત મોક્ષે જાય છે એમ જણાવે ગયેલાને પણ દ્રવ્યથકી કરેલી દયા સંસ્કારધારાએ છે. પણ યથાસ્થિત રીતિએ તપાસ કરીએ તો સમજ્વરૂપ કાર્ય કરનારી થાય છે અને તેથી જ જેઓને દ્રવ્યચારિત્ર લેવાનો અંતર્મુહૂર્તથી વધારે મહાપુરૂષોની અનુકંપા દ્વારાએ જ વાંદરાને પણ વખત હોય છે તેઓ તો ચારિત્ર સિવાય મોક્ષે જતાં સમ્યક્તની પ્રાપ્તિ થઈ એ હકીકત આવશ્યક સૂત્રને જ નથી, પરંતુ જેઓને ત્યાગ અને દ્રવ્યદયાના વાંચનારાઓથી કે સાંભળનારાઓથી અજાણી નથી. વિચારના પરિણામે કેવલજ્ઞાન થઈ ગયું છે, અને જેવી રીતે દ્રવ્યદયા સમ્યક્તાદિક ભાવદયાનું કારણ તે જીવોનું આયુષ્ય બે ઘડીથી ઓછું હોય છે તો બને છે તેવી જ રીતે જેના આત્મામાં ભાવદયાની તેઓ દ્રવ્યચારિત્ર માત્ર ન લઈ શકે. તેવાની પરિણિત થઈ હોય તેને દ્રવ્યદયાની પ્રાપ્તિ જરૂર . અપેક્ષાએ દ્રવ્યચારિત્ર લીધા વિના મોક્ષ જવાનું હોય જ છે અને આજ કારણથી સમજ્યના કથંચિત્ કહી શકાય. પરંતુ તેટલા માત્રથી ચારિત્રનું લક્ષણમાં સ્થાન સ્થાન પર અનુકંપાને લેવામાં મોક્ષહેતુકપણું જતું નથી. કોઈક મનુષ્ય હાથથી ચક્ર આવેલી છે, તેવી જ રીતે ચારિત્ર મોહનીયના ફેરવે અને દંડનો ઉપયોગ ન કરે તેટલા માત્રથી યોપશમની પ્રાપ્તિ પછી જરૂર ચારિત્રની પ્રાપ્તિ થાય દંડની ઘટપ્રત્યેની કારણતા ચાલી જતી નથી. વળી છે અને ચરિત્રમોહનીયનો સર્વથા ક્ષય થયા પછી એ વાત તો અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી ગયા હોય અને જેને મોક્ષ આરંભમય એવું ગૃહસ્થપણું સારું છે એવી ધારણા અને ભવમાં કંઈ પણ ફરક વિચારવાનો નથી એવા જેને હોય, અગર પ્રાણાતિપાતવિરમણ
Page #664
--------------------------------------------------------------------------
________________
પ૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ આદિમયસાધુપણું બિનજરૂરી છે એવી ધારણા જેને થાય તો સારું છે. એવું સૈદ્ધાત્તિક વાકય હોય એવાને તો સમ્યક્ત પણ હોતું નથી, તો પછી રાજીમતિ દ્વારા કહેવાયેલું હોય નહિ. વળી કેવલજ્ઞાન પામવાની અને સિદ્ધિ થવાની તો વાત શ્રીનિશીથસૂત્રમાં પશુજાતિ કે પંખી જાતિને જ ક્યાં રહી? વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે બન્ધનમાંથી છોડાવવાનું જે પ્રાયશ્ચિત્ત જણાવવામાં કે દ્રવ્યચારિત્ર વગર આયુષ્યના ટુંકાપણાથી મોક્ષે આવ્યું છે તે પણ અવિરતિ જીવનું જીવન ઈચ્છયું જનારાઓના દષ્ટાન્તને લેનારા જીવોને માટે હોત તો ઘટતા નહિ. શાસ્ત્રકારોએ ઉન્માર્ગદેશકપણું અને માર્ગનાશકપણું સે તે મરણની શ્રેયસ્કરતા શાથી? જ જણાવેલું છે. આ બધી હકીકત વિચારનારો આવી રીતે દ્રવ્યદયાના દુશ્મનો તરફથી કથન મનુષ્ય જોઈ શકશે કે મોક્ષપ્રાપ્તિને માટે દ્રવ્ય ચારિત્ર
થાય છે. તેમાં પ્રથમ જે જણાવ્યું કે અવિરતિજીવોનું લેવું તે અત્યાવશ્યક જ છે અને તેથી જ ભરત
જીવન ઈચ્છવા જેવું હોત તો તે તે મ૨ ભવે મહારાજા સરખા મહાપુરુષોએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું
એમ ન બોલત, તે બાબતમાં વિચક્ષણપુરૂષો ઊંડો હતું, છતાં બાહ્યપ્રવૃત્તિરૂપ દ્રવ્ય ચારિત્ર અંગીકાર વિચાર કરે તો સ્પષ્ટ સમજી શકશે કે એ વાકય કરેલું છે, આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે જ્યારે
ઉપરથી જ અવિરતિઓના જીવનને ઈચ્છવાનું સિદ્ધ કેવલિભગવાનને દ્રવ્યચારિત્રની જરૂર છે તો પછી
થાય છે. કારણ કે અવિરતિઓનું મરણ પણ સર્વથા ઈતરજીવોને તેની આવશ્યકતા તો એક અંશે પણ
અનિષ્ટ જ હોત તો તે તે મUાં ભવે એવું ઓછી હોય તેમ માની કે કહી શકાય જ નહિ.
કહેવાની જરૂર જ રહેત નહિ. કેમકે અહિયાં આ બધા વિવેચનથી એટલું સિદ્ધ કરવા માગીએ
મરણની શ્રેયસ્કરતા મરણની અપેક્ષાએ નથી, પણ છીએ કે જૈનધર્મને માનનારો મનુષ્ય દયા આદિમાં
વમેલા ભોગને ગ્રહણ કરવા રૂપ પાનની ઈચ્છાને ઓતપ્રોત થવો જ જોઈએ.
અંગે મરણ શ્રેયસ્કર ગણવામાં આવ્યું છે.આ જગા દ્રવ્યદયાના પ્રકાર
પર જો સર્વ જીવોના જીવનની સર્વથા ઈચ્છા ન ઉપર જણાવેલી દ્રવ્યદયાના બે પ્રકાર છે એક રાખવાનું હોત કે મરણની પણ અનિષ્ટતા ન અનુકંપા અને બીજી હિંસાની વિરતિ. કેટલાક રાખવાની હોત તો પ્રતિજ્ઞા નહિ કરનારા માત્રને અન્ય જીવોને બચાવવારૂપ અનુકંપાને નહિં માનીને અંગે મરણની શ્રેયસ્કરતા થઈ જાત. પણ પ્રતિજ્ઞાના હિંસાદિની વિરતિને જ અનુકંપારૂપે ગણે છે. તેઓ લોપને અંગે મરણની શ્રેયસ્કરતા જણાવાથી જેમ જણાવે છે કે અવિરતિજીવોનું જીવન કે મરણ એકકે પ્રતિજ્ઞાવાળાના મરણની અશ્રેયસ્કરતા છે. તેવી જ ઈચ્છવાલાયક નથી. તેમ સાથે પણ નથી. કારણ રીતે મરણમાત્રની પણ અશ્રેયસ્કરતા છે. વળી કે જો અવિરતિજીવોનું જીવન ઈચ્છવાલાયક નિશીથસૂત્રમાં જે બન્ધનથી છોડવાનું પ્રાયશ્ચિત્ત ગણીએ તો “યં તે મvi ભવે એટલે તારું મોત જણાવ્યું છે તેમાં gિવદિશા, એ વિશેષણ
Page #665
--------------------------------------------------------------------------
________________
પ૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ રાખેલું હોવાથી સ્પષ્ટ થાય છે કે પ્રસંગસર દયાની જીવની હિંસા થતી નથી, તો પછી હિંસારૂપી બુદ્ધિથી પશુપંખી આદિકને છોડવવામાં પ્રાયશ્ચિત્ત પાપસ્થાનકની જગતમાં હયાતિ જ નથી, એમ નથી. ધ્યાન રાખવું કે “વાસ્તુ' શબ્દ માનવું પડે, અને જ્યારે કોઈપણ જીવ કોઈને પણ કાકલુદીવાળી દશાને સૂચવનાર છે અને તેથી જ મારતો નથી અને તેથી જગતમાં હિંસારૂપી વિપાકસૂત્રમાં જાયધૂની આજીવિકા લોકોની પાપસ્થાનક છે જ નહિ. તો પછી પ્રાણાતિપાતથી કાકલુદીપૂર્વક થતી જણાવતાં ‘ાનુજ' એ શબ્દ વિરમવારૂપી મહાવ્રત પણ દયાના દુશ્મનોના મતમાં વાપરેલો છે. વળી ઋનિશીથસૂત્ર મુખ્યતાએ ટકી શકે જ નહિ. જે લોકો અમરણ પણ ઈચ્છવા ઉત્સર્ગમાર્ગને મૂલસૂત્રથી પ્રતિપાદન કરનાર છે. એ લાયક નથી એમ માનવાવાળા છે અર્થાત્ તેઓ એમ વાત દયાળુઓના ધ્યાન બહાર ગયેલી હોતી નથી. કહે છે કે અવિરતિ જીવનું જીવન કે મરણ એકકે દયાપ્રધાન ધર્મીએ :
ઈચ્છવું નહિં, પણ માત્ર તેનું તરવું જ ઈચ્છવું, તે દયાના દુશ્મનોથી સાવચેત થવાની લોકોએ હિંસા નામનું પાપસ્થાનક નહિ રાખતા આવશ્યકતા.
અતારણ નામનું પાપસ્થાનક રાખવું, અને જીવોના જીવન અને મરણો કેવલ જ પ્રાણાતિપાત વિરમણ એટલે બીજા જીવોના પ્રાણોના કર્મહેતુક હોય છે એમ નહિ, કેમકે જો એમ હોત નાશથી પાછા હઠવારૂપને મહાવ્રત નહિ કહેવુ, તો શ્રીસ્થાનાંગઆદિ સૂત્રોની અંદર “અવસાજ- પરંતુ અતારણવિમરણરૂપ મહાવ્રત કહેવું જોઈએ. નિમિત્તે” ઈત્યાદિક આયુષ્યના ઉપઘાતો જણાવવામાં પણ કોઈપણ શાસ્ત્રકારે અતારણ મહાવ્રતરૂપ કહેલું આવત જ નહિ. પરંતુ સૂત્રકારોએ આયુષ્યના જે જ નથી. એથી ચોખ્ખું થાય છે કે જીવોના મરણના ઉપઘાત જણાવેલા છે તે ઉપરથી નકી થાય છે કાર્યથી સાધુઓએ પાછા હઠવું જ જોઈએ અને કે જલ્દીમાં કર્મ વેદાઈને ઉપઘાતથી પણ વહેલું મરણ જ્યારે મહાવ્રતને અંગે જીવોના પ્રાણીના વધથી થાય છે, અને તેવા ઉપઘાતો વર્જવાથી આયુષ્યનો પાછું હઠવાનું જ છે. તો પછી પ્રાણોના વધ જલ્દી અંત નહિ આવતાં ચિરંજીવીપણું થાય છે. આ કરનારાઓને પ્રાણ વધ કરતાં બંધ કરવા એ આજકારણથી હિંસાની પ્રવૃત્તિ કરનારાઓને મહાવ્રતધારીની જરૂરી ફરજ છે. ધ્યાન રાખવું હિંસાનું પાપ લાગે છે. જો કોઈપણ જીવનું મરણ જોઈએ કે મહાવ્રતધારી પાસે મહાવ્રતના સાધન જો કોઈપણ જીવથી નિપજતું જ નથી, એવું સિવાયની બીજી કંઈ પણ ચીજ આપવા લેવાની માનવામાં આવે તો પછી જગતમાં હિંસા જેવી ચીજ નથી. તેથી તે મહાવ્રતવાળાઓ પણ ઉપદેશ કે જે જ મનાય નહિ અને જ્યારે કોઈપણ જીવનું મરણ સાધુઓની મોટામાં મોટી મીલ્કત છે તેનો ઉપયોગ કોઈના પણ પ્રયત્નથી થતું નથી અને તેથી કોઈપણ કરીને પ્રાણીઓને મારનારા મિથ્યાત્વી કે જેઓ
Page #666
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૨
તરવા અને તારવામાં સમજેલા નથી તેઓને પણ બચાવે છે અને તે જો બચાવવું મહાવ્રતને અનુકૂળ હોય તો પછી ગૃહસ્થો કે જેઓની પાસે પ્રાણીઓને બચાવવાનાં અનેક સાધનો છે તેઓ તે દ્વારાએ તેનો ઉપયોગ કરી બીજા પ્રાણીને બચાવે એ જરૂરી કહેવાય એમાં નવાઈ નથી. કેટલાક દયાના દુશ્મનોનું એવું કહેવું થાય છે કે બચાવેલો પ્રાણી જીવીને જીવનપર્યન્ત જે હિંસાદિક પાપસ્થાનકો કરે તેની અનુમોદનાની ક્રિયા તથા કરાવણ ક્રિયા તે બચાવનારને લાગે. એ કહેવાવાળાએ પ્રથમ તો ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણીઓને બચાવનાર મનુષ્ય તે બચેલો પ્રાણી પાપ સેવન કરે એ બુદ્ધિથી બચાવતો જ નથી, માટે તે બચેલા પ્રાણીએ સેવેલા પાપની અનુમોદના કે કરાવણની ક્રિયા લાગતી જ નથી. જો એમ ન માનવામાં આવે તો પ્રમત્ત અને અપ્રમત સાધુઓ પણ દરેક સમયે સાત આઠ કર્મ બાંધીજ રહેલા છે, તો તેવાઓને દાન દેનારો મનુષ્ય અને તે દાન દ્વારાએ કે અન્ય રીતે તેમના શરીરને ટકાવી જીવાડવાવાળો મનુષ્ય ખરેખર સાત આઠ કર્મબંધનનો અનુમોદનાર જ થાય. એટલું જ નહિ, પરંતુ સૂત્રકારો પ્રમત્તદશાની સ્થિતિ અંતઃકોડપૂર્વની જણાવે છે, અને પ્રમત્ત કષાયાદિકના ઉદયને અંગે જ છે. તો તેથી છદ્મસ્થસાધુઓને દાન દેનારો મનુષ્ય જે કષાયરૂપી ભાવહિંસા છે તેની અનુમોદના અને કરાવણની ક્રિયાવાળો જ થશે એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે દયાના દુશ્મનોના મતે અવિરતિ જીવને
તા. ૨૦-૯-૧૯૩૭
બચાવવાવાળો તો કેવલ અવિરતિના જ પાપોની અનુમોદના અને કરાવણાની ક્રિયાવાળો થાય, પણ તે દયાના દુશ્મનોના સાધુઓને દાન દેવાવાળો તો વ્રતધારિઓને ભાવહિંસાદિકમાં પ્રવર્તાવવાળો થાય. અને ઉત્તમજીવને એવા અધમમાર્ગ જે કષાયાદિક ભાવહિંસારૂપ છે તેમાં પ્રવર્તાવવાળો અને સ્થિર કરવાવાળો થવાથી અનંતગુણો દૂષિત થાય એમ માનવું જ પડે. વળી તે દયાના દુશ્મનોનાં સાધુ કે સાધ્વીઓને કોઈક ભદ્રિકે આહારપાણી વહોરાવ્યાં અને તે આહારપાણીથી તે સાધુસાધ્વીને વિકૃતદશા થઈ અને યાવત્ તેઓ પરસ્પર સમાગમ કરવાવાળા થયા, અને તેને પ્રતાપે જ બંને દુર્લભબોધિ થયાં. તો તે બધું પાપ તે દાન દેનારને લાગવું જ જોઈએ. વળી દેવતાપણામાં અવિરતિપણું છે એ ચોક્કસ છે, અને તે દીર્ધકાલનું અવિરતિપણાનું જીવન સંયમથી જીવને પ્રાપ્ત થાય છે, કેમકે શાસ્ત્રકારો કહે છે કે ‘પુદ્ધિં તવ સંપ્નમેળ ભંતે તેવા હેવલોણુ વવનંતિ' એટલે પહેલાના તપ અને સંજમે કરીને દેવતાઓ દેવલોકમાં ઉપજે છે. એટલે કહેવું જોઈએ કે જો તે જીવ અવિરતિ અને ભદ્રકપણે રહ્યો હોત તો તેવા દ્રવ્યસંજમને અંગે પણ પ્રાપ્ત થતી દેવતાની દીર્ધજીંદગીને અને તે જીંદગીમાં લાંબા કાલ સુધી સેવાતા અવિરિતિપણાને પામત નહિ. છતાં જે અવિરતિજીવને ઉપદેશ કરીને
સાધુપણું દેવામાં આવ્યું તેને લીધે તે સંજમવાળો જીવ તેત્રીસ સાગરોપમ સુધીના અવિરતિના કચરામાં રોલાવવાનો છે. તેથી તે તેત્રીસસાગરોપમની
Page #667
--------------------------------------------------------------------------
________________
૫૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭
અવિરતિના પાપની કરાવણા અને અનુમોદના મરણને દૂર કરીને બચાવવું એટલી જ માત્ર સાધુપણું દેવાવાળા ગુરુમહારાજને જ લાગવી બુદ્ધિવાળો છે, પણ તે બચેલો જીવ પાપ કરે તેવી જોઈએ.
બુદ્ધિ એક અંશે પણ તે દયાળું ને નથી. તો તેવા દયાના દુશ્મનોને બે બોલ
દયાળુ જીવોને હિંસાની અનુમોદના અને તીર્થકર ભગવાનોએ જેઓને સાધુપણાં
કરાવણાની ક્રિયા કેવી રીતે લાગે ? એ સમજુ આપેલાં છે તેઓમાંના સેંકડો જીવો અનુત્તર
મનુષ્યોના મગજમાં તો ઉતરી શકે તેમ નથી. વિમાનની તેત્રીસ સાગરોપમની અવિરતિદશામાં
વળી તે જ દયાના દુશ્મનોને પૂછીએ કે તમારા ગયેલા છે. જો તેઓને સાધુપણાં ન આપ્યાં હોત,
સાધુઓના પાણીમાં કે આહારમાં કીડીઓ વગેર સમ્યકત્વ ન આપ્યાં હોત, સમ્યકત્વને વિરતિનો
ચઢી જાય અગર શરીરમાં જુઓ અને કપડામાં ઉપદેશ ન આપ્યો હોત અને માત્ર ભદ્રકભાવનો
માંકણ વિગેરે થાય તો તે જીવને એકાન્તમાં ઘાત ઉપદેશ આપેલો હોત તો તે સેંકડો જીવો તેત્રીસ
ન થાય તેવી રીતે મૂકે કે નહિ ? સાગરોપમ જેટલા કાળના અવિરતિ તો થાત જ
કદાચ એમ કહો કે શ્રીશધ્યભવસૂરજી નહિ. એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દયાના દશવૈકાલિકસૂત્રમાં ‘પ્રાંતમવા નો ને દુશ્મનોના મતની અપેક્ષાએ સમ્યકત્વ દેશવિરતિ સંથાથમાવજોન્ગા' એટલે તે ઉપકરણઆદિમાં કે સર્વવિરતિનો ઉપદેશ દેવો તે દીર્ધકાલની ઉત્પન્ન થયેલા જીવોને એકાન્તમાં એટલે જે જગા અવિરતિની ક્રિયાની અનુમોદના અને કરાવણા જ પર તે સાધુથી અગર બીજાથી તે જીવોનો ઘાત ન થાય. આ બધું સાંભળીને દયાના દુશ્મનો તરફથી થાય તેવી જગા પર તે જીવોને મેલવા, કોઈપણ એકજ બચાવ રહે છે કે મોક્ષના સાધનની બુદ્ધિએ પ્રકારે તે જીવો બીજા દ્વારા પણ મરી જાય તેવું સાધુના શરીરનું ધારણ કરવા દાન આપવામાં કરવું નહિ. આ વાક્ય છે તેથી અમે તે જીવોને આવેલું છે. જ્ઞાન, ધ્યાન અને સંયમની વૃદ્ધિની ઉતારીને એકાન્તમાં મેલીએ. તો આ જગા પર ધારણાએ જ દાન આપવામાં આવેલું છે. કર્મ ક્ષય સ્વાભાવિક એ પ્રશ્ન થાય છે કે તમોએ તે જીવો કરીને મોક્ષ મેળવે એ ધારણાએ જ સમ્યકત્વ કે જેઓ વિકસેન્દ્રિય હોવાથી આખા ભવમાં અણુવ્રતો અને મહાવ્રતો આપવામાં આવેલાં છે. તરવાનાં સાધનો મેળવવાના જ નથી, પણ કેવલ તેથી તે આહારાદિકના દાનમાં અને ઉપદેશ અવિરતિપણે જ જીવન જીવવાના છે, તેઓને આદિના દાનમાં અંશે પણ દોષ નથી, પરંતુ તમોએ પોતે બચાવ્યા, એટલે તેમના મરણને અગણિત ગુણ જ હોય છે. તો પછી અહિં અન્ય નિવાર્યું તથા બીજા જીવોથી પણ તે મરે નહિ એ અવિરતિજીવને બચાવાવાળો મનુષ્ય પણ તે દુઃખી ધારીને બીજા જીવોને પણ તે જીવોને બચાવવાવાળા થયેલા અગર મરણ પામતા જીવના દુઃખને અને બનાવ્યા, તો તે દયાના દુશ્મન એવા તમારા મતે
Page #668
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૪
તે સાધુને કેટલું બધુ પાપ લાગ્યું ? અને હિંસાદિકની વિરતિ ત્રિવિધ ત્રિવિધ કરેલી હોવાથી તે જીવોના જીવના હિંસાદિક પાપોની અનુમોદના અને કરાવણ લાગવાથી મહાવ્રતોનો સર્વથા ભંગ થઈ ગયો. અને તે સર્વથા ભંગ કરવાનો ઉપદેશ શાસ્ત્રાકારોએ જ આપ્યો ગણાય. કદાચ કહેવામાં આવે કે અમને કે અન્યજીવને તે જીવની હિંસાથી કર્મ લાગત માટે તે કર્મથી બચવા માટે અમે એ જીવોને એકાન્તમાં મેલ્યા. આવા જવાબમાં પણ સ્પષ્ટ થાય છે કે બચાવવાથી જ કર્મના બંધનોથી બચી શકાયું, પરંતુ બચાવવાથી અંશે પણ કર્મનો બંધ થઈ શક્યો નહિ હવે જ્યારે મહાવ્રત ધારકો પણ અસંયત અને અવિરત એવા જીવોને બચાવે તેમાં જો અંશે પણ કર્મનો બંધ નથી તો પછી ગૃહસ્થ જીવો બીજા જીવોને બચાવે તેમાં તો કર્મનો બંધ હોય જ શાનો ? તે દયાના દુશ્મનોના સાધુઓને પૂછવામાં આવે કે તમારા પાણીએ ભરેલા પાત્રમાં કોઈક પંચેન્દ્રિય ઉંદરડી, ખીસકોલી કે ઘીરોલી જેવો સંશિપંચેન્દ્રિય જીવ આવી પડે તો તમે તેને પાત્રમાંથી કાઢો કે નહિં ?, જો કાઢવામાં નહિં આવે તો પંચેન્દ્રિયની હિંસાનું પાપ ચોખ્ખું તમોને લાગશે અને જો કાઢવામાં આવશે તો જીવેલાના આચરેલાં સ્પષ્ટ અઢાર પાપસ્થાનકો લાગશે. કેમકે તે જીવો સંક્ષિપંચેન્દ્રિયો છે અને તેથી તે અઢારે પાપસ્થાનકો સેવનારા ગણાય અને તે બધાની કરાવણા અને અનુમોદના તમોને લાગવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે અમારી તે બચેલા જીવો પાપસ્થાનકો સેવે એવી બુદ્ધિ નથી, માટે અમને
તા. ૨૦-૯-૧૯૩૭
પાપ નહિ લાગે, તો પછી જે જીવો દયાબુદ્ધિથી બીજાઓને બચાવે છે તેઓને પણ બચેલા જીવો અઢારે પાપસ્થાનકો કરે એવી બુદ્ધિ ન હોવાથી અંશે પણ પાપ નહિ લાગે, એજ ન્યાયનો રસ્તો છે. કેટલાક કુર્તકવાળાઓ સાધુઓના આહાર વસ્ત્રાદિકને અંગે જીવ બચાવવાના પ્રશ્નો કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે સાધુઓએ સર્વ વસ્તુ મહાવ્રતને અંગે જ વાપરવા માટે ધર્મલાભ દઈને લીધેલી હોય છે, અને દ્રવ્યથકી બચાવવામાં મહાવ્રતને સીધો ઉપકાર જ છે નહિ. આ વાત જો સીધી રીતે સમજવામાં ન આવે તો જીનકલ્પી કે વિતરાગસાધુ કંઈપણ પ્રયત્ન કરે નહિં તો તે ઉપરથી શું દયાના દુશ્મનોનો આખો સંઘ સાધુસાધ્વીની રક્ષા માટે પણ કંઈપણ પ્રયત્ન કરશે નહિં ? અને જો કરશે તો કહેવું જોઈએ કે જેમ સ્થવિરકલ્પી સાધુઓ તથા શ્રાવકોનો ધર્મ સાધુસાધ્વીઓને અંગે વિનય વૈયાવચ્ચ આદિ કરવાનો અને બચાવવાનો છે. તેવી જ રીતે બાહ્યસાધનો આપવા દ્વારાએ મહાવ્રતધારીનો ધર્મ દ્રવ્યથકો જીવોને બચાવવાનો ન હોય તો પણ શ્રાવક શ્રાવિકાઓનો તો જરૂર તેવો ધર્મ હોય જ અને તેથી દુઃખ અને મરણથી બચાવવાની બુદ્ધિએ કરાતી અનુકંપા દરેક સમ્યક્ત્વવાળાઓ અને ધર્મીષ્ઠ આત્માઓ માટે લાયક જ છે. અભયદાન પ્રધાનતા
શ્રી સૂયગડાંગસૂત્રમાં વાળાનું સિકું સમય પહાળ્યું એટલે સર્વદાનોમાં અભયદાન જ શ્રેષ્ઠ છે, આમ કહીને સ્પષ્ટપણે મરતા જીવોને
Page #669
--------------------------------------------------------------------------
________________
૫૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ અભયદાન દેવાનું શાસ્ત્રકારોએ ઉત્તમમાં ઉત્તમ પણ નથી. માટે સમ્યકત્વના પ્રભાવે કે દેશવિરતિના માનેલું છે. ધ્યાન રાખવું કે હિંસાનાં પચ્ચખ્ખાણ પ્રભાવે સંસારને પાતળો કર્યો છે તેમ તો કહી શકાય જે અહિંસા છે તે દાન વસ્તુ નથી, પરંતુ તે જીવોને તેમ નથી જ. પરંતુ મિથ્યાત્વી દશા છતાં પણ કેવલ મરણનો ભય જે આવી લાગેલો હોય તેના બચાવવા સસલાને બચાવવારૂપ જ અનુકંપાને લીધે મનુષ્ય માટે જે કંઈ દેવું પડે અગર જે બચાવ કરાય તેને આયુષ્યરૂપી પુણ્યપ્રકૃતિ બંધાઈ અને સંસાર પણ જ અભયદાન કહી શકાય. અને તેથી જ અઠ્ઠાઈના પાતળો થયો. આ ઉપરથી જેઓ એમ પણ કહેવા વ્યાખ્યાનમાં તેમજ તે સૂત્રની ખીલવટમાં ચોરને માગતા હોય કે સમ્યગૃષ્ટિ જીવને પુણ્યબંધનનાં જ અભયદાન આપ્યાનો દાખલો દેવામાં આવે છે. કારણો આદરવાનાં હોય જ નહિ. પણ તેને તો સંવર એટલે જેઓ શાસ્ત્રોને અનુસરનારા હોય તેઓની અને નિર્જરાનાં કારણો જ આદરવાનાં હોય. આવું શ્રદ્ધા તો જીવોને બચાવવારૂપ અભયદાનમાં કહેનારાઓએ પ્રથમ તો અહિં ધ્યાન રાખવું કે ઉત્તમત્તા છે એવી હોવી જોઈએ.
સસલાની અનુકંપાથી તે મિથ્યાષ્ટિ હાથીના સમ્યગ્દષ્ટિજીવે પુણ્યબંધના કારણ આદરવાં જીવને એકલું મનુષ્યના આયુષ્યરૂપી પુણ્ય બંધાયું કે નહિ ?
છે એમ નહિ, પરંતુ સંસારનું પાતળાપણું કરનારી ભગવાન મહાવીર મહારાજા જ્ઞાતાસૂત્રના નિર્જરા પણ સજ્જડ થયેલી જ છે. અને જો પહેલા અધ્યયનની અંદર શ્રીમેઘકુમારજીના પહેલા પુણ્યપ્રકૃતિનાં કારણો ન જ આદરવાં હોય તો ભવોને જણાવતા સ્પષ્ટપણે જણાવે છે કે તે સમ્યક્ત દેશવિરતિ અને સર્વવિરતિ પણ મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલાને પુણ્યપ્રકૃતિને બંધાવનાર જ છે. માટે તે પણ ન બચાવવારૂપ અનુકંપા કરી હતી, તે અનુકંપાના આદરવાં જોઈએ. કદાચ કહેવામાં આવે કે પ્રતાપે સ્પષ્ટશબ્દોમાં કહે છે કે તે હાથીના જીવે સમ્યકત્વ દેશવિરતિ કે સર્વવિરતિ પુણ્યબંધનથી મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું, એટલું જ નહિં પણ ઈચ્છાએ આદરવામાં આવતાં નથી, પરંતુ સંવર સંસારને ઘટાડી દીધો. આ અનુકંપા જે મનુષ્ય અને નિર્જરાની ધારણાએ આદરવામાં આવે છે, આયુષ્યને બંધાવનાર અને સંસારને ઘટાડનાર ગણી ત્યાં પુણ્ય પ્રકૃતિનો જે બંધ થાય છે તે તો પ્રાસંગિક છે તે તો તે હાથીના જીવને સમ્યત્વ વગરનો છે. તો તેવી રીતે અહિં પણ સમ્યકત્વવાળો જીવ હોઈને જ એકલી અનુકંપા ગણીને જણાવેલ છે. હોય અને તે સંસારને પાતળો કરવાની બુદ્ધિએ એટલે તે હાથીએ સંસારને જે પાતળો કર્યો તેમાં અનુકંપાને આદરે અને તેમાં પુણ્યબંધ થઈ જાય કેવલ અનુકંપાને જ કારણ તરીકે માનવી પડશે. તેમાં આશ્ચર્ય શું? જેવી રીતે અહિંયા અનુકંપાને કેમકે તે હાથીને સમ્યકત્વ પણ નથી અને દેશવિરતિ લીધે સંસારનું પાતળાપણું મિથ્યાષ્ટિને અંગે
Page #670
--------------------------------------------------------------------------
________________
૫૨૬
શ્રી સિદ્ધચક્ર - તા. ૨૦-૯-૧૯૩૭ જણાવેલું છે. તેવી જ રીતે પુષ્પમાલાની ટીકામાં સુદ્ધાંને ઉખેડી નાંખ્યાં છે. તે પણ એકજ વખત મલધારી આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ ઉખેડી નાખ્યા છે એમ નહિ પરંતુ દરેક વર્ષે ઉખેડતો સમ્યગૃષ્ટિઓને અનુકંપાથી નિર્જરાનો લાભ થાય રહ્યો છે, એટલું જ નહિ, પણ દરેક વર્ષે ત્રણ ત્રણ એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે. આ જગા પર વખત તે જંગલના વૃક્ષાદિક ઉખેડીને સાફ કરતો કેટલાક દયાના દુશ્મનો એમ કહે છે કે અનુકંપા રહ્યો છે. આચાર્ય મહારાજ મલધારીય બે પ્રકારની છે. એક સાવધઅનુકંપા અને બીજી શ્રી હેમચંદ્રસૂરિજી તો એવાં ત્રણ માંડલાં કર્યા એમ નિરવદ્યઅનુકંપા.
જણાવે છે, તે અપેક્ષાએ જ્ઞાતાસૂત્રમાં જાતિવાચક દયાથી ખસેલાની અનુકંપા ?
એકવચન મૂક્યું હોય એમ ગણાય. આ હકીકત એ બે પ્રકારની અનુકંપામાં મેધકુમારનો જણાવવાની મતલબ એટલી કે દરેક વર્ષે ત્રણ ત્રણ જીવ જે હાથી તેણે તો નિરવદ્ય અનુકંપા કરેલી વખત આવા મહારંભો કરનારો મિથ્યાષ્ટિ એવો છે અને એવી અનુકંપા અમે પણ માનીશું. આવું હાથીનો જીવ પણ અનુકંપાના પ્રભાવે જ દુર્ગતિમાં કહેવાવાળાએ પ્રથમ તો એ વિચારવું જોઈએ કે ન જતાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકયો. એટલે પ્રથમ તો તે હાથીના જીવનું મરણ જ તે અનુકંપાને સ્પષ્ટ શબ્દોમાં કહી શકીએ કે એક સસલાના જીવને લીધે જ થયેલું છે. એટલે સસલાની અનુકંપાને લીધે બચાવવાનો લાભ એટલો બધો થયો કે જેને લીધે જ હાથીનું મરણ નિપજ્યું છે. તે શું નિરવદ્યપણું દરેક વર્ષે ત્રણ ત્રણ વખત યોજન સુધીના વૃક્ષાદિકને કહેવાય ખરું? બીજી બાજુ તે દયાના દુશ્મનોએ છેદવાનો ભાર બધો ઉતરી ગયો અને ઉલટો લાભ પોતાના સમ્પ્રદાયમાં પોતાના પ્રાણોનો નાશ થાય તરીકે મનુષ્યના આયુષ્યનો બંધ થયો. અને તે તો પણ બીજા જીવોને બચાવવા એવો ઉપદેશ કે સસલાને બચાવારૂપ અનુકંપાથી નિર્જરા એટલી માન્યતા સ્વપ્ન પણ રાખ્યાં છે ખરાં? કહેવું જ બધી થઈ કે જે નિર્જરાથી સંસાર પાતળો થઈ ગયો. જોઈએ કે શ્રીજ્ઞાતાસૂત્રમાં કહેલા ભગવાનના આ સ્થાને કેટલાક દયાના દુશ્મનો એમ પણ કહે વચનોને માનનાર આસ્તિકો તો પોતાના પ્રાણને છે કે સસલાને બચાવવાથી આ લાભ થયો નથી. ભોગે પણ અનુકંપાવસ્તુ કરવા લાયક છે એમ પરંતુ સસલાને નહિ મારવાની બુદ્ધિથી આ લાભ માન્યા વિના રહેજ નહિ. વળી જ્ઞાતાસૂત્રના તે થયો છે. જો કે આ વાક્યમાં પણ નહિં મારવાની અધ્યયનને વાંચનારા, જાણનારા અને માનનારા બુદ્ધિ એ લાભ કરનારી છે એમ તો માનવામાં આવ્યું મનુષ્યો સ્પષ્ટપણે સમજે છે કે તે હાથીએ એક જ છે. તેથી સ્પષ્ટ શબ્દોમાં તો કબુલ જ થઈ ગયું જેને જેટલા જંગલના વૃક્ષો વેલડીઓ અને ઘાસ કે નહિં મારવારૂપે બચાવવામાં તે લાભ જ છે એમ
Page #671
--------------------------------------------------------------------------
________________
૫૨૭
શ્રી સિદ્ધચક્ર
આ દયાના દુશ્મનોને પણ કબૂલ કરવું પડયું છે. પરંતુ નહિં મારવાની વાત લઈએ તો પહેલા મંડલમાં જે બધા જીવો ભરાઈ ગયા હતા તેમનું મરણ ન થાય એ અપેક્ષાએ તે બીજા મંડલે ગયો, અને બીજા મંડલમાં પણ જીવો ભરાઈ ગયા હતા તેના બચાવને માટે જ ત્રીજા મંડલમાં ગયો હતો, અને ત્રીજા મંડલમાં પણ બીજા જીવોના બચાવને અંગે જ સંકોચાઈને રહ્યો હતો. એક મંડલની વાત કદાચ આગળ કરવામાં આવે તો તેમાં પણ બીજા જીવોના બચાવને માટે અંગોપાંગ સંકોચીને રહ્યો હતો એ વાત તો ચોખ્ખી જ છે. તો સૂત્રમાં તે સર્વ જીવોની અનુકંપા શાસ્ત્રકારોને જણાવવી પડત, પરંતુ તે નહિં જણાવતાં સૂત્રકાર મહારાજ વિગેરે કેવલ સસલાની જ અનુકંપાનો લાભ મનુષ્ય આયુષ્યનો બંધ અને સંસારનું પાતળાપણું કરવામાં જણાવે તે સ્પષ્ટ કરે છે કે જીવોને બચાવવાથી પુણ્ય અને નિર્જરા બંને મળે છે.
અમારીપડહ શા માટે ?
આ બધુ વિચારનારો મનુષ્ય હાથીએ કરેલી સસલાની અનુકંપા નિરવદ્યરૂપ હતી કે નહિં મારવારૂપ હતી એમ કદિપણ માની શકે જ નહિ. જ્યારે આવી રીતે એકજીવને પણ બચાવવામાં આટલો બધો લાભ છે તો પર્યુષણસરખા ઉચ્ચમાં ઉચ્ચત્તમ અઠ્ઠાઈપર્વની વખતે સર્વજીવોની હત્યા બચાવવા માટે અમારી પડહો વજાવે અને તે દ્વારાએ અમારિપ્રવર્તન નામનું પર્યુષણાનું પહેલું કાર્ય દરેક
તા. ૨૦-૯-૧૯૩૭
શ્રધ્ધાલુ કરે તેમાં આશ્ચર્ય જ શું ? મહારાજા શ્રેણિક અને અમારિપડહો
શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં મહાશતકના અધ્યયનમાં સ્પષ્ટપણે જણાવે છે કે મહારાજા શ્રેણિકની રાજધાની રાજગૃહીમાં પણ અમારીપડહાની પ્રવૃત્તિ હતી અને તેથીજ ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે અમાદ્યાત્ અે આવિદુસ્થા અર્થાત્ અમારિપડહાની ઘોષણા થયેલી હતી. આવી રીતે મહારાજા શ્રેણિક કે જેઓ પોતાના આત્માની અપેક્ષાએ વિરતિના અંશને પણ ધારણ કરી શકતા નહોતા, અર્થાત્ અણુવ્રતને નહિ ધારણ કરનારા હોવાથી અવિરતિ હતા, તેઓ પણ અમારીપ્રવર્તનનું કાર્ય તો કરતા જ હતા. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ઉપદેશામૃતને પીવાવાળા શ્રેણિક મહારાજે રાજગૃહી નગરી જેવીમાં પણ અમારી પ્રવર્તન કર્યું તો પછી અન્ય શ્રધ્ધાળુ જીવોએ તે અમારીપ્રવર્તનનું કાર્ય પહેલે નંબરે કરવું જોઈએ એમાં આશ્વર્ય જ શું ?
ધ્યાન રાખવું કે અમારિપડહો વગડાવવાનો ઉપદેશ કોઈ પણ શૈવ,વૈષ્ણવ કે બૌદ્ધનો હતો પણ નહિ, અને હોય પણ નહિ, પરંતુ તે અમારિપડહો શ્રેણિક મહારાજે જૈનધર્મની દૃષ્ટિએ જ વગડાવ્યો હતો. જો કે ત્યાં જૈનવ્યવહારને અંગે અમારિપડહો વગડાવ્યો એવું ચોખ્ખું વાક્ય નથી. તો પણ મહાશતક શ્રાવક કે જે આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂનમને દિવસે અને ઉપલક્ષણથી અન્ય પણ પર્વોમાં પૌષધ કરતો હતો, તે મહાશતકને તે અમારિપડહાની વખતે પૌષધ હતો તેમ સૂત્રકાર ચોખ્ખા શબ્દોમાં જણાવે છે. આ વસ્તુ સમજનારો
Page #672
--------------------------------------------------------------------------
________________
૫૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પર્યુષણાદિ દશામાં આવે એવું કોઈપણ કાલે બન્યું નથી, બનતું તહેવારને અંગે જ તે અમારિપડતો હતો. અવિરતિ નથી અને બનશે પણ નહિ. એ ઉપરથી સ્પષ્ટ થયું એવા શ્રેણિક મહારાજે પર્વની ઉત્તમતાને અંગે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની છવસ્થા જ્યારે રાજગૃહી સરખી મોટી નગરીમાં અમારિપડો અવસ્થામાં થયેલી અનુકંપા પણ ધર્મરૂપજ છે. વળી વગડાવ્યો તો પછી દરેક વ્રતધારી શ્રાવકોએ વિશેષે તો એ વિચારવા જેવું છે કે શ્રમણ ભગવાન પર્યુષણા સરખા મહાપર્વમાં અમારિપડવા માટે મહાવીર મહારાજાએ ગોશાલાને બચાવવાની કરેલી ઉદ્યમ કરવા સિવાય રહેવાય જ કેમ? અનુકંપાની છાપ પોતે કેવલિપણામાં અર્થાત્ ભગવાનવીરની અનુકંપા
કેવલજ્ઞાન પામ્યાને પણ ચૌદ વર્ષ થઈ ગયા પછી વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ એમ જણાવે ગોશાલા જેવા અધમાધમ જીવને બચાવવામાં પણ
છે કે મેં ગોશાલાને અનુકંપાથી બચાવ્યો હતો. આ અનુકંપા આગળ કરી તો પછી જગતના અન્ય જીવો બધી વાત વિચારનારો મનુષ્ય કોઈ દિવસ પણ એમ કે જેઓ ગોશાલાની પેઠે સાધુઓની હત્યા કરનાર નહિ કહી શકે કે શ્રમણ ભગવાન મહાવીરરાજાએ અને તીર્થકરોને બાળી નાંખવાનો ઉદ્યમ કરનાર જેવા ગોશાલાને બચાવ્યો તે અનુકંપારૂપ ધર્મ નથી. વળી અધમાધમ તો નથી જ. તો તેવા ગોશાલા જેવા શ્રીઅંતગડદશાંગસૂત્રમાં ક્ષાયિક સમ્યકત્વના સ્વામી ઘાતકીને બચાવવામાં પણ જો અનુકંપાને સ્થાન છે કૃષ્ણ મહારાજે ઈટોને ફેરવવાવાળા વૃદ્ધની તો પછી ક્યા જીવને બચાવવામાં અનુકંપા નથી અનુકંપાથી જે માત્ર પોતે તો એક જ ઈટ ફેરવી એમ માનવું? માટે પર્યુષણ સરખા પવિત્ર દિવસોમાં છે. પણ તેમના સૈન્ય બધી ઈટો ફેરવી દેવાથી વૃદ્ધને ઉત્તમ મધ્યમ કે અધમ સર્વ જીવો માટે શ્રદ્ધાળુજીવો મદદ થઈ. તેને પણ ભગવાન નેમનાથજી મહારાજે તો અમારિપડહો જરૂર વગડાવે. આ સ્થળે દયાના વૃદ્ધની અનુકંપા તરીકે જણાવી. આ ઉપરથી સ્પષ્ટ દુશ્મનો એમ કહે છે કે ભગવાન મહાવીર મહારાજે થાય છે કે ક્ષાયિક સમ્યકત્વવાળાઓ ડગલે પગલે ગોશાલાને જે બચાવ્યો તે તેઓશ્રીની છવસ્થદશાની અનુકંપા કરતા હતા અને તે કિયા ઉપર ભગવાન વખતે જ છે અને છવસ્થદશામાં તો અનુપયોગે નેમનાથજી મહારાજ સરબાની છાપ પડતી. આ પણ કાર્ય થઈ જાય એની ના પાડી શકાય નહિ. ઈટોનું ફેરવવું નિરવદ્ય અનુકંપામાં છે એવું તો આ કથન સર્વથા જુઠું છે, કારણ કે પ્રથમ તો શ્રમણ દયાના દુશ્મનોથી પણ બોલી શકાય તેમ નથી, આવી ભગવાન મહાવીર મહારાજા ભવાંતરથી સમ્યકત્વ જ રીતે હરિણીગમેષીદેવાદિના પણ અનુકંપામય અને ત્રણ જ્ઞાનને લઈને આવેલા છે, અને દીક્ષા શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને દષ્ટાન્તો જણાવેલાં છે. લીધા પછી પણ ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું વળી આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી તો છે, તો તેવા મહાપુરૂષો અનુકંપારૂપી ધર્મ જ્યાં ન પચાશકની અંદર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે હોય ત્યાં અનુકંપારૂપી ધર્મ માને અને મિથ્યાત્વીની કોઈપણ અષ્ટાહિકા કે કલ્યાણની યાત્રા હોય કે
Page #673
--------------------------------------------------------------------------
________________
૫૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ પ્રતિષ્ઠા મહોત્સવાદિ હોય તો તેમાં રાજાઆદિકને
| | સંઘપૂજા નામનું બીજું કૃત્ય |
, સંતોષીને પણ અમારી પડહો વગડાવવો જ જોઈએ. તે જ પંચાશકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પ્રથમ બીજુ પર્યુષણાપર્વનું કાર્ય સંઘપૂજા નામનું તો આચાર્ય મહારાજ આદિ રાજાદિને ઉપદેશ આપી હોવાથી સંઘના ભેદો તેઓની ભકિત અને અમારિપડહ બજાવડાવે છતાં મહારાજાદિકનો પર્યુષણાને અંગે તે સંબંધિની આવશ્યક કર્તવ્યતા સંયોગ ન હોય કે રાજાદિક સમજે તેમ ન હોય વિચારવી જરૂરી છે તો તે ઉપર વિચાર કરીએ. તો શ્રદ્ધાળુ ઋદ્ધિમાન શ્રાવકોએ રાજાદિકને ભેટણાં સંઘ કોને કહેવાય ? આપીને પણ અમારિપડતો વગડાવવો જ જોઈએ. એની ઉપમાઓ કયાં કયાં કઈ કઈ ? આ ઉપરથી દયાના દુશ્મનોના હેકાવટથી જે શ્રમણ સમુદાયને મુખ્યતાએ સંઘ તરીકે કેટલાકો બકે છે કે દ્રવ્ય દ્વારાએ એટલે દ્રવ્ય દઈને
ગણવાનાં કારણો નીચે પ્રમાણે છે. અમારિનું પ્રવર્તન કરવું તે યોગ્ય નથી. તેઓ પોતાની
૧. વ્યવહાર ભાષ્યકાર વિગેરે મહાત્માઓ બુદ્ધિને સુધારશે કે દ્રવ્યાદિકખાભૂતો દેવાધારાએ પણ
ગુણસમુદાયને સંઘ કહે છે અને સમ્યગ્દર્શન શ્રદ્ધાળુએ અમારિપડતો વગડાવવોજ જોઈએ એમ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. સામાન્ય
ચારિત્રમાં સ્થિર હોય તેને જ સંઘ તરીકે કહે છે. તહેવારને અંગે જ્યારે આવી રીતે અમારી પડહાની ૨. શ્રીનંદીસૂત્રમાં સંઘભટ્ટારકને મેરૂની જરૂરીયાત શાસ્ત્રથી સિદ્ધ થાય છે તો પછી પર્યુષણા ઉપમા આપતાં શ્રમણ મહાત્માઓને શિલોચ્ચય સરખા ઉત્તમોત્તમ તહેવારની વખતે શ્રદ્ધાળુએ સમાન ગણાવે છે. ત્યારે શ્રાવકવર્ગને માત્ર તેને અમારી પડહો વજડાવી પર્યુષણાનું આરાધન કરવું આધારે રહેવાવાળા પણ તેનાથી ભિન્ન એવા જે જ જોઈએ એમાં આશ્વર્ય શું ? વળી આવશ્યક મોર તેની ઉપમા આપે છે. નિર્યુકિતમાં રસનેન્દ્રિયની કથામાં સૌદાસની વખતે ૩. તે જ નંદીસૂત્રમાં સંઘભટ્ટારકને પદ્મની આખા શહેરમાં અમારિપડતો વજડાવ્યાની વાત ઉપમા આપતાં શ્રમણ મહાત્માઓને જ્યારે પત્રની સ્પષ્ટ શબ્દોમાં જણાવાયેલી છે. એટલે કહેવું જોઈએ . ઉપમા આપવામાં આવે છે ત્યારે શ્રાવકવર્ગને કે અમારિપડહાના અમલ તળે એકલો પ્રજા વર્ગ ભમરાની ઉપમા આપવામાં આવે છે. એવી રીતે રહેતો હતો એમ નહિ, પણ રાજા મહારાજાઓને બીજી ઉપમાઓમાં પણ શ્રમણ મહાત્માઓ પણ અમારી પાલન કરવાની ફરજ જ પડતી હતી. ઉપમાના મૂલસ્વરૂપમાં રહે છે ત્યારે શ્રાવકવર્ગ આ સર્વ ઉપરથી સિદ્ધ થાય છે કે પર્યુષણામાં પરિવાર કે તેના આધેય સ્વરૂપમાં રહે છે. (આ શ્રદ્ધાસંપન્નોએ અમારી પ્રવર્તનનું પહેલું કાર્ય
ઉપરથી સુશવર્ગે સમજવાનું છે કે ધર્મતત્વને નહિં અવશ્ય કરવું જ જોઈએ.
સમજનારો જે વર્ગ હોય તે જ એમ બોલે કે શ્રમણ ઈિતિ-અમારિપ્રવર્તન પ્રથમ કૃત્ય મહાત્માઓનો આધાર શ્રાવકવર્ગ છે. કેમકે
Page #674
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૩૦
સૂત્રકારો તો શ્રાવકવર્ગના આધાર તરીકે શ્રમણ મહાત્માઓને ગણાવે છે. જો કે અશન, પાન, ખાદિમ, સાદિમ વિગેરે વસ્તુ શ્રમણ મહાત્માઓને શ્રાવકો પાસેથી જ મળે છે, પણ ધ્યાન રાખવું કે તે શ્રમણ મહાત્માઓને શ્રમણોપાસકવર્ગ અશનાદિક જે આપે છે તે ભકિતપૂર્વક પોતાના આત્માના નિસ્તારને માટે આપે છે. એટલે નિસ્તાર કરનારા કરતાં નિસ્તાર પામનારો મોટો હોય એવું એક અજ્ઞાની પણ માની શકે નહિ. વળી અશનાદિકની કિંમત જો તે મેરૂપર્વત જેટલી હોય તો પણ એક મિનિટના ચારિત્રની અનુમોદના જેટલી પણ ગણાય તેમ નથી.' બાકી શ્રમણ મહાત્માઓ તરફથી ભવ્યજીવોના જે ઉદ્ધારો થાય છે. શાસન પ્રવર્તે છે ધર્મ ટકે છે. તે કોઈપણ પ્રકારે શ્રાવકવર્ગથી બને જ નહિ. શાસ્રાકાર પણ કહે છે કે‘નવિાતિર્થં નિયંàહૈિં' એટલે નિગ્રંથમહાત્માઓ ન હોય તો તીર્થ એટલે શાસન હોય જ નહિ. આવું તો સ્થાન સ્થાન પર કથન મળે છે. પરંતુ એક પણ જગા પર સસ્ક્રૃતૢિ નવિળા તિસ્થં એવું વાક્ય આંખમાં તેલ નાંખીને જોઈએ તો પણ શાસ્ત્રમાંથી મળે તેમ નથી. વળી ધર્મોપદેશનો અધિકાર જો શ્રાવકોને દેવામાં આવે તો ભરત મહારાજે ઉછેરેલા, પાળેલા અને પોષેલા જે માહનો તે જેમ શાસ્ત્ર અને વ્યાકરણ દ્વારાએ પણ શ્રમળ બ્રાહ્વળ થી સૂચિત થતા શાસનના હંમેશના વૈરી બ્રાહ્મણો થયા, તેવી રીતે દેખાવમાં શાસનના પોષકપણાનો દેખાવ કરે, તો પણ તે ઉપદેશક થયેલા શ્રાવકો શાસનનો ઘાત
તા. ૨૦-૯-૧૯૩૭
કરનારા જ થાય. શાસ્ત્રકારોએ સાધુમહાત્માઓને પણ દીક્ષા પામવા કે વડીદીક્ષા પામવા માત્રથી કે એકલા જ્ઞાન માત્રથી ઉપદેશક થવાનો અધિકાર આપ્યો નથી, પરંતુ પપ્પનફળા દેવો એ વાક્યથી આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્ર સાંગોપાંગ ધારણ કરનારા હોય તેવાને જ ઉપદેશનો અધિકાર આપ્યો છે. એ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે સાધુપણા સિવાય અને પ્રકલ્પધર થયા સિવાય જે કોઈ ધર્મનો ઉપદેશ આપે અને ધર્મોપદેશક બને તો શાસ્ત્ર અને શાસનના ચોર ગણવામાં આવે તો નવાઈ નથી. એમ નહિં કહેવું કે જો શ્રાવકને ધર્મોપદેશકનો અધિકાર જ નથી તો પછી શ્રાવકના પ્રતિક્રમણસૂત્રમાં વિવરીયવવા દ્ય । એ વાક્યથી વિપરીત પ્રરૂપણાથી પડિક્કમણું કરવાનું કેમ જણાવ્યું ? કેમકે ગામ ન હોય તો સીમાડો ક્યાંથી જ હોય? વૃક્ષનું મૂલ ન હોય તો શાખા ક્યાંથી હોય ? એ કહેવત જણાવતાં ‘પ્રામાઽમાવે ત: સીમા’‘મૂલ્લું નાસ્તિ ત: શાલ્રા' એ વાક્યો જગત પ્રસિદ્ધ છે. તેવી રીતે અહિં શ્રાવકને જો ધર્મોપદેશક બનીને ધર્મોપદેશ દેવાનો અધિકાર જ નથી એટલે પ્રરૂપણાનો સંભવ જ નથી. તો પછી વિપરીત પ્રરૂપણાનો સંભવ હોય જ ક્યાંથી ? અને જ્યારે વિપરીત પ્રરૂપણાનો અસંભવ છે, તો પછી સૂત્રકાર મહારાજે પ્રતિપાદન કરેલું વિપરીતપ્રરૂપણાનું પ્રતિક્રમણ તો સંભવે જ ક્યાંથી? આવું કોઈક તરફથી કહેવામાં આવે તો તે કોઈપણ પ્રકારે વ્યાજબી નથી. કેમકે શ્રીનંદિષણજી સરખા
Page #675
--------------------------------------------------------------------------
________________
૫૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ સાધપણાથી પતિત થયા છતાં પોતાની અધમતાને સ્નાનાદિકઆચારમાં ગૌણપણે પણ ધર્મપ્રરૂપણા જણાવતાં લગીર પણ સંકોચ ન પામવા સાથે કરનાર એવા મરીચિનો દાખલો દેવામાં આવ્યો છે શુદ્ધધર્મના રાગવાળા અને સમ્યગ્દષ્ટિ હોવાથી તે એ મરીચિના સ્થંપિ રૂપ એ વાક્યનો આચાર્ય પશ્ચાતકૃત થયા છતાં પણ પૂર્વના આચારપ્રકલ્પના મહારાજ શ્રીમલયગિરિજી સ્પષ્ટ શબ્દોમાં અર્થ જ્ઞાનને અંગે દેશના દેવાના અધિકારી ગણાય અને જણાવે છે કે મરીચિએ કપિલને એમ કહ્યું કે હે તેમના જેવાઓને શ્રાવકપણાને અંગે પ્રતિક્રમણ કપિલ! આ જીનેશ્વર મહારાજના શાસનમાં સંપૂર્ણ કરતાં વિપરીત પ્રરૂપણા થવાનો સંભવધારી સૂત્રકારે એટલે પૂરેપૂરો ધર્મ છે અને આ મારા શ્રાવકને માટે વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ પરિવ્રાજકપણામાં અંશ માત્ર જ ધર્મ છે. આવી રીતે જણાવ્યું છે. એવું તે સૂત્રની વ્યાખ્યામાં ચોખ્ખા
સ્પષ્ટ કહેનારાથી પણ પરિવ્રાજકલિંગનું એટલે શબ્દોમાં કહેલું છે. વળી શ્રાવકકુલમાંથી આખું
સ્નાનાદિકનું કથંચિત્ ધર્મપણું કહેવામાં દુર્ભાષિતપણું કુટુંબ હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ફુરસદ મેળવી થયું છે એમ સ્પષ્ટ કર્યું અને તેટલા માત્રથી ક્રોડાક્રોડ શકે એમ સંભવવું અસંભવિત નહિ, તો દુઃસંભવિત
સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. આ બધી વાત તો છે જ. તેવી વખતે શાસ્ત્રકારો જણાવે છે કે
વિચારનારો મનુષ્ય કદિપણ એમ નહિ સમજે કે કુટુંબનો અગ્રગણ્ય મનુષ્ય જે વ્યાખ્યાન સાંભળવા
શ્રાવકોને શાસ્ત્રકારોએ ઉપદેશ આપવાનો અધિકાર ગયો હોય તે પોતાના શેષકુટુંબને રાત્રિએ એકઠું
આપ્યો છે. વાત પણ વિચારવા લાયક છે કે કરીને ગુરુમહારાજની દેશનામાં આજકાલ આવી
નિરારંભ અને નિષ્પરિગ્રહરૂપ ધર્મ કહેવાનો રીતે ધર્મનું નિરૂપણ થયું હતું એમ અનુવાદદ્વારાએ
અધિકાર સારંભ અને સપરિગ્રહને હોય જ નહિ. જણાવે અને તેવી વખતે પણ પ્રરૂપણા થવાનો અને
વળી કેટલાક શ્રાવકો શ્રીસૂયગડાંગની ચૂર્ણિના વચન તેને અંગે વિપરીત પ્રરૂપણા થવાનો સંભવ હોવાથી
પ્રમાણે સર્વત્ર પ્રસંગમાં એમ બોલવાવાળા હતા કે
'अयमाउसो ! निग्गंथे पावयणे अटे परमटे सेसे શ્રાવકે વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ કરવાની જરૂર
મળ' અર્થાત્ જે કોઈ મલ્યો હોય તેને કહે કે છે એમ પણ તે સૂત્રની વ્યાખ્યામાં સ્પષ્ટશબ્દોમાં
હે આયુષ્યમાન! આ નિગ્રંથપ્રવચન જ અર્થ છે, જણાવવામાં આવ્યું છે. અને તેથી જ એમ કહીએ
આ નિર્ગથપ્રવચનજ પરમાર્થ છે, અને આ તો ચાલે છે તે સ્થાને જમાલિઆદિ નિન્ડવો જે
નિગ્રંથપ્રવચન સિવાય જે કંઈ વસ્તુ જગતમાં છે ઉસૂત્રભાષક તરીકે નિશ્ચિત થાય છે તેઓનો
તે સર્વ અનર્થરૂપ એટલે ભયંકર છે. આવી વાણી દાખલો નહિં દેતાં દેશવિરતિ ધર્મમાં રહેલો છતાં
વદનારો નિગ્રંથપ્રવચનનું ઓધે શ્રમણમહાત્માઓના પણ અન્યલિંગને ધારણ કરનાર હોવાથી પોતાના
અનુવાદે વચન કહે તેમાં પણ પ્રરૂપણા અને
Page #676
--------------------------------------------------------------------------
________________
પ૩ર.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ વિપરીત પ્રરૂપણાનો સંબંધ રહે અને તેથી તેનું હોય. એટલે મૂળ ઉપદેશક કેવલ શ્રમણ મહાત્માઓ પ્રતિક્રમણ કરવું પડે તે નવાઈની વાત નથી, આ જ હોય અને તેથી જ તેવા ધર્મના પ્રરૂપક સ્થાને વિવેકપુરૂષોએ ધ્યાન રાખવાની જરૂર છે શ્રમણનિગ્રંથો સિવાય તીર્થ ન હોય તેમાં આશ્ચર્ય કે શાસનથી ભાવિત એવા શ્રાવકો જ્યારે પોતાના શું ? તેમજ ધર્મના ઉપદેશક પણ મૂલથી પરિચયમાં આવનાર દરેકને આવી રીતે શ્રમણનિગ્રંથો જ હોય અને તેથી શાસનની પ્રવૃત્તિ નિગ્રંથપ્રવચનના રાગી કરતા હોય ત્યારે જ તેવા મન દ્વારાએ જ હોય તેમાં પણ આશ્ચર્ય હોય જ
ભાવિત શ્રાવકોના નોકર, ચાકર, યાવતું ગુલામો નહિ. આથી તીર્થના પ્રવર્તનની અને તીર્થની પણ જૈનધર્મથી જ વાસિત થાય. અને તે જ સ્થિતિની કિંમત કરનારો મનુષ્ય કોઈ દિવસ પણ અપેક્ષાએ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસુરિજી આટા અને આચ્છાદનની કિંમત વધારે ગણી જણાવે છે કે સા વેટોડનિ તરિોડજિ. શ્રમણનિગ્રંથોનો આધાર શ્રાવકવર્ગ છે એમ નૈનધનુવાસિત એટલે ગુલામ થવું, ચાકર થવું. કહેવાને તૈયાર થાય જ નહિ.) તો પણ જૈનધર્મે વાસિત થવું, અર્થાત્ એવા ૪ શાસ્ત્રકારો તીર્થશબ્દથી દ્વાદશાંગી લે છે શાસનથી ભાવિક શ્રાવકો પોતાના નોકર, ચાકર, અને તે દ્વાદશાંગીથી અગર બીજા શબ્દોમાં કહીએ દાસી અને ગુલામોને પણ શાસનથી ભાવિત કરતા તો પ્રવચન શબ્દથી દ્વાદશાંગીસૂત્ર લઈને તેના હતા, આ ઉપરથી એમ કહીએ તો ખોટું નથી કે આધાર તરીકે સંઘની પૂજ્યતા ગણાવે છે અને કમળના વનમાં પેઠેલો મનુષ્ય જો સુગંધ ન પામે દ્વાદશાંગીના અધિકારી તો ઉપાસક દશાંગના તો તે કમળનું વન જ નથી, તેમ શાસનથી ભાવિત કામદેવના અધ્યયનના વચનથી જ શ્રમણ શ્રાવકના પરિચયમાં આવેલો નોકર, ચાકર-દાસ મહાત્માઓ જ છે એ નિશ્ચિત જ છે. માટે શ્રમણવર્ગ ગુલામ કે વહેઓ પણ જો શાસનથી ભાવિત ન જ મુખ્યતાએ સંઘશબ્દથી કહેવા લાયક છે. થાય તો ખરેખર શ્રાવક પણ શાસનથી ભાવિત ૫ શાસ્ત્રોમાં સાધુનો સમુદાય તે કુલ કહેવાય થયેલો ગણાય જ નહિ. વળી આનંદાદિક શ્રાવકોને છે, અને કુલનો સમુદાય તે ગણ કહેવાય છે, અને માટે સૂત્રકાર જણાવે છે કે તેઓ દુકાને વ્યાપાર ગણનો સમુદાય તે સંઘ કહેવાય છે. તેથી પણ કરતા હતા એટલું જ નહિ, પણ ઉઘાડે માથે ધર્મનું શ્રમણવર્ગ જ મુખ્યતાએ સંઘશબ્દથી કહેવાય. પણ નિરૂપણ બીજાને અસર થાય તેવી રીતે કરવાને
૬ પ્રતિક્રમણની અંદર “વ્યસ્ત તૈયાર હતા. આ બધી વાતનું તત્ત્વ એટલું જ કે સમUરંથ' એમ કહીને શ્રમણ સમુદાયને ત્યાં શ્રમણ નિગ્રંથોની નિશ્રાએ પશ્ચાતકૃત-પતિત કે ઉપર લીધો છે. એમ તો નહિ કહી શકાય કે તે શ્રમણશબ્દ જણાવ્યા પ્રમાણએ શ્રાવકોનું ધર્મ સંબંધી કથન વ્યવચ્છેદક વિશેષણ છે. કેમકે ત્યાં ભાવો એમ
Page #677
--------------------------------------------------------------------------
________________
૫૩૩
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૦-૯-૧૯૩૭ કહીને સર્વ શ્રમણ સંઘને જ્ઞાનાદિક ઐશ્વર્યવાળો શ્રાવિકા લેવા પડે છે. વળી પૂર્વાચાર્યોના માનેલો છે. વળી શ્રમણ શબ્દ વ્યવચ્છેદક લઈએ ચરિત્રગ્રન્થોમાં અમુક શહેરના સંઘે વિનતિ કરી, તો પણ બીજા ચાર પ્રકારના શાકયાદિક સંઘોના અમુક શહેરના સંઘે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો-નંદી વ્યવચ્છેદને માટે તે શ્રમણ શબ્દ ઉપયોગી થાય. મહોત્સવ કર્યો -તીર્થોદ્ધાર કર્યો-ચૈત્યોદ્ધાર કર્યો
૭ કુલ સંઘ અને ગણના પ્રત્યેનીકોની જે વિગેરે જે કહેવાય છે તે સર્વ રૂઢપણે શ્રાવકવર્ગને સ્થિતિ શ્રીભગવતીસૂત્રમાં બતાવી છે તે પણ શ્રમણ સંઘ શબ્દ ગણીને જ કહેવાય છે. પરંતુ શાસ્ત્રની સમુદાયને સંઘ ગણીને જ બતાવેલી છે. આ હકીકત અપેક્ષાએ મા IITો સંયો સેસો પુ સિંધામો સાંભળીને કોઈપણ સુજ્ઞ મનુષ્ય એમ નહિ ધારવું અર્થાત્ ત્રિલોકનાથ તીર્થંકર મહારાજની અને કે આવું કહીને સાધુસાધ્વીને જ સંઘ તરીકે રાખી શ્રમણમહાત્મા તથા શાસ્ત્રની આજ્ઞાને ધારણ શ્રાવકશ્રાવિકાને સંઘની ગણતરીમાં લેવા જ નથી. કરનારો જ સંઘ કહેવાય, પણ આજ્ઞાથી વિરૂદ્ધ કેમકે આધારના ગ્રહણથી જેમ આધેયનું ગ્રહણ વર્તનારો તો હાડકાંનો ઢગલો કહેવાય. એ વચનથી થાય, રાજાના ગ્રહણથી તેના સેવકોનું ગ્રહણ થાય. સ્પષ્ટ પણે શાસ્ત્રકારો જણાવે છે કે રૂઢ તરીકે તેવી રીતે શ્રમણવર્મરૂપી આધારનું તથા સેવ્યનું ગણાતો શ્રાવક સમુદાય પણ સંઘ તરીકે તે જ ગણાય ગ્રહણ થવાથી આધેય અને સેવકરૂપે રહેનારા અને કે જે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન, શ્રમણ તેથી જ શ્રમણોપાસકપણાના નામને ધારણ કરનારા મહાત્મા, અને શાસ્ત્રની આજ્ઞાને ધારણ કરનારો શ્રાવકવર્ગનું ગ્રહણ થઈ જ જાય છે. અને તેથી જ જ હોય. યાદ રાખવું કે પશુ પંખીઓના ટોળાઓમાં શ્રીભગવતીજી વિગેરેમાં સાધુ સાધ્વી શ્રાવક પણ કોશકારોએ સંઘ શબ્દની રૂઢિ ગણેલી છે. તેવી શ્રાવિકાએ ચારેને સંઘ તરીકે ગણવામાં આવે છે. રૂઢિ ભગવાન તીર્થંકર શ્રમણ મહાત્મા અને શાસ્ત્રની જો કે યોગ કરતાં પણ રૂઢિ બલવાન છે એટલે આજ્ઞાથી દૂર રહેનારા શ્રાવકવર્ગમાં થાય. આ બધી શાસ્ત્રોના સંકેત અને વ્યુત્પત્તિદ્વારાએ જણાવાતા હકીકત માત્ર શબ્દના પ્રયોગને અંગે વિચારવામાં અર્થો કરતાં રુઢ થયેલો અર્થ શ્રોતાને પહેલો ધ્યાનમાં આવી છે. પરંતુ પર્યુષણના કૃત્યોમાં બીજા કૃત્ય આવે છે, તે અપેક્ષાએ કંઈક સદીઓથી સંઘ શબ્દ તરીકે જણાવેલ સંઘભક્તિ નામના કાર્યમાં તો ચારે કેવલ શ્રાવકવર્ગમાં જ રૂઢ થયેલો છે અને તેથી
પ્રકારના એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને જ યાત્રાને માટે નીકળતા શ્રાવકસમુદાયના પોષક
શ્રાવિકારૂપ સંઘ જ ભકિતનું સ્થાન છે. અર્થાત્ અને રક્ષકોને સંઘપતિ કહેવામાં આવે છે.
પોતાની શકિત અને પોતાના વૈભવ પ્રમાણે જેઓ શાલિવાહન રાજાની સંઘ ભક્તિ ને પૂજા. એ ચતુર્વિધ સંઘની ભકિત પર્યુષણ પર્વમાં કરે તેઓ
વળી શ્રીકાલકાચાર્ય મહારાજની સામા સંઘ જ પર્યુષણ પર્વના આરાધક ગણાય. આટલા માટે લેવા ગયો હતો તેમાં પણ સંઘ શબ્દથી શ્રાવક જ શાલિવાહન રાજાએ પણ પર્યુષણમાં અત્તરવાયણે
Page #678
--------------------------------------------------------------------------
________________
પ૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ અને ઉત્તરાયણે સાધુઓને દાન દેવાનો ઉપદેશ પાસખમણ જેવી તપસ્યાને પણ પર્યુષણા જેવા અને ઈસારો સકલ સંઘસમક્ષ પોતાની રાણીઓને દિવસોમાં કરનારા હોય છે અને તેથી પર્યુષણાની કર્યો હતો વળી એ વાત તો શાસ્ત્રથી સિદ્ધ છે કે વખતે અશનાદિકથી ભકિત કરવી તે મહાફલને પર્યુષણાની વખત હાય તો વૃદ્ધ હોય, ચડાય તો દેનારી હોય તેમાં આશ્ચર્ય નથી. જો કે સાધુમહાત્મા જુવાન હોય, કે શક્તિવાળો બાળક હોય તો પણ અતિથિ હોવાને લીધે બારે માસ અને બારે માસના : સર્વ શ્રમણ મહાત્માઓએ લોચ કરાવવો જોઈએ, પર્વોમાં અશનાદિકથી પ્રતિલાભવા લાયક જ છે, કેમકે સૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે સંવચ્છરીથી છતાં જેમ સોનું ભાગ્યયોગે સુગંધવાળું થાય તેમ આગળ શ્રમણ મહાત્માઓને ગાયના રૂંવાટા જેટલા પર્યુષણાની વખતે દેવાતું દાન નિત્યઅનુષ્ઠાનની પણ વાળ હોવા જોઈએ નહિ. અને એ વચનને સાથે પર્વનુષ્ઠાનને પણ જાળવવાવાળું થાય છે. જો આધારે જ્યારે પર્યુષણાને અંગે નિયમિત લોચ કે એ વાત તો ખરી છે કે પ્રમત્ત, અપ્રમત્ત, શ્રમણ મહાત્માઓએ કરવો જ જોઈએ ત્યારે જનકલ્પી, સ્થવિરકલ્પી, ગીતાર્થ, અગીતાર્થ, બાલ શ્રાવકવર્ગને તેવા લોચવાળાઓની વિશેષ ભકિત યુવાન કે વૃદ્ધ જેમ, નમો નો સવ્વસાહૂ એ કરવી તે મહાલાભનું કારણ છે જ શાસ્ત્રકારો પણ પાંચમાં પરમેષ્ઠિપદમાં નમસ્કાર કરવાને લાયક કહે છે કે નોય તિ, સુdgણ દોફા ગણાય છે તેવી જ રીતે સર્વ શ્રમણવર્ગ હાય તો અર્થાત્ લોન્ચ કરવાવાળા શ્રમણ મહાત્માઓને અંગે ગીતાર્થ હો, ચાહે તો અગીતાર્થ હોય ચાહે તો જે કંઈ દાન દેવામાં આવે તે અત્યંત ફલને દેવાવાળું તપસ્વી હોય કે હાય તો કૂરગડુક જેવો હોય, તો છે આ હકીકત વિચારતાં અને પર્વ દિવસોએ કરેલું પણ હંમેશાં અશનાદિકથી પ્રતિલાભવા લાયક જ ધર્મકાર્ય સમુદ્રમાં ગયેલા પાણીના બિન્દુની માફક છે. સૂત્રકાર મહારાજાઓ ચાર પ્રકારના સર્વથા અક્ષય થઈ મહાફળને દેનાર થાય છે. એ વાત પૌષધને માટે નિયમ તરીકે કર્તવ્યતા જણાવતાં વિચારીને શ્રાવકવર્ગે શ્રમણ મહાત્માઓની પર્યુષણાને ચૌદશ, આઠમ અને અમાવાસ્યા અને પૂનમ એ અંગે જરૂર ભકિત કરી સંઘપૂજાનું કાર્ય જરૂર પર્વો લે છે. તે પણ શ્રમણનિગ્રંથોને માટે સદા કર્તવ્ય બજાવવું જ જોઈએ.
તરીકે ગણા ભાવેના વિહરફ એવું વાક્ય સર્વ સાધુઓ નમસ્કારને લાયક છે તેમ ફરમાવીને સાધુઓને સંયમતપથી આત્માની ભક્તિને લાયક જ છે.
ભાવના હંમેશાને માટે જણાવે છે. તેવી જ રીતે શ્રમણવર્ગ ઘણે ભાગે પર્યુષણમાં જેમ લોચ શ્રાવકવર્ગને માટે પડતા મેમાને વિદ૬ એ કરનારા હોય છે તેવી જ રીતે માસખમણ
વાક્ય કહીને સ્પષ્ટપણે શ્રમણાદિકને અશનાદિથી
Page #679
--------------------------------------------------------------------------
________________
૫૩૫
શ્રી સિદ્ધચક્ર
પ્રતિલાભવાનું નિત્ય કર્તવ્ય છે એમ સ્પષ્ટ જણાવે છે. શ્રમણ મહાત્માઓને પ્રતિલાભવામાં સૂત્રકારો મુખ્યતાએ એજ તત્વ જણાવે છે કે સાધુમહાત્માને સંયમમાં સહાય થાય અને એ સંયમના સહાયની અપેક્ષાએ તો સૂત્રકાર મહારાજા તે દાન દેનાર શ્રાવકવર્ગને ભવાંતરની સંયમની પ્રાપ્તિ થાય એ ફલ તરીકે જણાવે છે અને તે ભવમાં પણ દાનના ફલ તરીકે એકાન્ત નિર્જરાને જ જણાવે છે તે નિર્જરા પણ એવી કે જેની સાથે પાપનો અલ્પ પણ બંધ નહિ. આવી રીતે સર્વદા અને સર્વશ્રમણવર્ગને દાન દેવાનો લાભ લેવાનો હોવા છતાં પર્યુષણા જેવા પવિત્રપર્વમાં વિશેષે કરીને શ્રી સંઘભક્તિને અંગે શ્રમણવર્ગને દાન દેવું જ જોઈએ.
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પર્યુષણાના બીજા કૃત્ય તરીકે સંઘભોજનને કૃત્ય તરીકે નથી ગણાવતા, પરંતુ સંઘભક્તિને અને વાર્ષિકકૃત્યની અપેક્ષાએ કહીએ તો સંઘપૂજાને કૃત્ય તરીકે જણાવે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ વર્ગને એકલું દાન જ દેવું એટલા ઉપર પર્યુષણાના કૃત્યો બતાવવાનું તત્વ નથી. પરંતુ હરેક પ્રકારે જેવી જેવી રીતે સંયમને મદદ મળે તેવી તેવી રીતે અંતઃકરણના ઉલ્લાસથી અને ગુણના બહુમાનપૂર્વક શ્રમણ મહાત્માઓની ભકિત અને પૂજા શ્રાવકવર્ષે કરવી જ જોઈએ. ધ્યાન રાખવું કે જે શ્રાવકો પોતાની પર્યુષણા સંબંધી ફરજ સમજવા માગે છે અને પર્યુષણાનાં કૃત્યો જાણવા માગે છે તેવા આત્મહિતૈષી શ્રાવકવર્ગને જ આ
તા. ૨૦-૯-૧૯૩૭
પર્યુષણાનાં કૃત્યો તેમના હિતને માટે બતાવવામાં આવે છે. તેથી કોઈપણ બુદ્ધિશાળી એમ નહિં જ ધારી શકે કે શ્રમણ મહાત્માઓએ પોતાના માહાત્મ્યને માટે આવું કથન કરેલું છે. કોઈપણ સજ્જનની આગળ. સજનના ગુણો જાણવા માગતો મનુષ્ય સજ્જનના ગુણોનો પ્રશ્ન કરે અથવા સજ્જનના ગુણોનો મહિમા જાણવા માંગે અથવા સજ્જનની સંગતિથી જે ફાયદા થાય છે તે જાણવા માગે તો સજ્જન મનુષ્ય તે સર્વ હકીકત જણાવે તેમાં સજ્જને આત્મગૌરવ માટે એ સજ્જનનું સ્વરૂપ કહ્યું છે એમ કોઈપણ અકક્લવાળો તો ધારી શકે જ નહિ. આત્માભિમાન તો ત્યારે જ ગણાય કે જ્યારે પોતાની વ્યકિત કે સહચરાદિને ઉદ્દેશીને પોતાનું બહુમાન કરવા માટે કંઈ માહાત્મ્ય કહેવામાં આવે, પરંતુ જાતિમા રહેલો મનુષ્ય ઉત્તમજાતિનું જે બહુમાન જણાવે તે આત્મગૌરવમાં દાખલ થઈ શકે જ નહિ.
ભક્તિને પાત્ર શાથી થવાય ? અને કોણ?
પર્યુષણાઅષ્ટાન્તિકામાં સામાન્ય રીતે શ્રાવકોને ઉપવાસ છઠ્ઠ, અટ્ટમ, વિગેરે કરવાનાં હોય છે, તેમજ છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપસ્યાવાળાઓની અત્તરવાયણે અને પારણે ભકિત કરવાની જરૂર છે એમ જાણીને અનેક સ્થાનોએ સાધર્મિક વાત્સલ્યો નિયમિત થયેલાં હોય છે. એ ઉપરથી એમ કહી શકીએ કે શ્રાવકનું ચિત્ત સુપાત્રદાનને માટે બારે માસ હોય છતાં, તથાવિધ વિશિષ્ટ અશનાદિકરૂપ વિત્તનો સંયોગ પર્યુષણની અંદર વિશેષે હોય, તેથી
Page #680
--------------------------------------------------------------------------
________________
૫૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭. ચિત્ત વિત્ત અને પાત્ર સં યોગ તે વખતે સ્વાભાવિક સમ્યકત્વવાળાની ફરજ છે. વળી એ વાત એટલા રીતે વિશિષ્ટપણે હોય છે. તેમજ સાધુમહાત્માઓ ઉપરથી માલમ પડશે કે સમ્યકત્વના આચારો પણ તે વખતે તપસ્યાને નિયમિત કરનારા હોય. દેખાડતાં શાસ્ત્રકારો સાધર્મિક વાત્સલ્યને ભૂલતા કોઈક અનાગતપણે પર્યુષણાનાં અમ આદિ નથી. અર્થાત્ સખ્યત્વે આદિ ગુણવાળાઓનું જેઓ કરનારા હોય અને કોઈક અતીતપણે પર્યુષણાના વાત્સલ્ય ધારણ કરે તેઓજ દર્શનાચારને અષ્ટમાદિ કરનારા હોય. પણ મુખ્યતાએ તો આરાધવાવાળા ગણાય. ધ્યાન રાખવાની જરૂર છે સાધુવર્ગ પર્યુષણામાં જ અષ્ટમ આદિ કરનારા હોય કે કૃષ્ણમહારાજ અને શ્રેણિક મહારાજ સરખા એક છે અને તેથી તેઓની ભક્તિ પર્યુષણામાં કરવી તે પણ અણુવ્રત કે ગુણવ્રતને ધારણ કરનારા નહોતા પર્યુષણાને અંગે અત્યંત જરૂરી છે. જેવી રીતે છતાં પણ કેવલ સમ્યકત્વની શકિતથી જ સાધુમહાત્માઓ મહાવ્રતધારી હોવાને લીધે તીર્થકરપણાને મેળવીને ત્રીજે ભવે મોક્ષે જશે. વળી સકલસંઘને ભક્તિનું પાત્ર છે, તેવી રીતે શ્રાવકવર્ગ શ્રીઆવશ્યકનિયુક્તિ જ્ઞાતાસૂત્ર આદિક આગમોમાં પણ સમ્યકત્વ અને અણુવ્રતાદિકને ધારણ કરનારો અને તત્વાર્થસૂત્ર આદિ ગ્રન્થોમાં સમ્યકત્વને હોવાથી ભક્તિને પાત્ર છે, જો સમ્યકત્વગુણની
દર્શનપદથી આરાધનાની સ્પષ્ટતા કરવામાં આવી કિંમત સમજનાર મનુષ્ય હોય તો તે જરૂર સમજે
છે. ધ્યાન રાખવું કે જેમ ચારિત્ર અને જ્ઞાન કે સમ્યકત્વ પામવાવાળો જીવ અધપુદ્ગલપરાવર્તની
આરાધવા માટે જ્ઞાનવાળા અને ચારિત્રવાળાને પણ
આરાધવાની જરૂર છે. તેવી જ રીતે દર્શનની અંદર જરૂર મોક્ષને પામવાવાળો જ છે.
આરાધના કરનારાઓને પણ દર્શનપદને આરાધવાની દ્રવ્યચરિત્રને ધારણ કરનારાને માટે મોક્ષની
સાથે દર્શનવાળાઓને આરાધવાની જરૂર છે અને નિયમિતતા નથી. કેમકે મિથ્યાષ્ટિ અને
એવી રીતે દર્શન અને દર્શનવાળાઓને આરાધવાથી અભવ્યજીવોએ અનન્ત વખત દ્રવ્યચારિત્રો લીધેલાં
તીર્થંકરપદ બાંધી શકાય છે, અને ત્રીજે ભવે મોક્ષે છે અને તે ચારિત્રો માંખીની પાંખ પણ દૂભાય નહિ
જઈ શકાય છે. એ વાતને સમજવાવાળો મનુષ્ય તેવા પાળેલાં છે. કવચિત્ એમ કહીએ તો ખોટું
સમ્યકત્વમાત્રને ધારણ કરનારા સાધર્મિકમાત્રની નથી કે પરિણતિ સિવાય ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ ચારિત્ર
ભકિત કરવામાં જરૂર ઉલ્લાસને ધારણ કરે યાદ તેઓએ પાળ્યાં, અને તેથી તેઓ નવરૈવેયક સુધી
રાખવાની જરૂર છે કે ક્રોડાકોડી સાગરોપમ પછી જઈ શકયા, પણ મોક્ષનો રસ્તો તો તેમાં તેઓને
તીર્થકર થનારા અને પરિવ્રાજક વેષમાં રહેલા એવા મલ્યો જ નહિં, પણ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મરીચિને ભરત મહારાજે ભવિષ્યના તીર્થકરની ભવ્યાત્મા તો મોક્ષનો રસ્તો મેળવનાર ગણાય એ
અપેક્ષાએ સભા મળે વન્દન કર્યું તો પછી ચોક્કસ જ છે. પણ તેથી જ તેવા સમ્યકત્વવાળા સમ્યકત્વને ધારણ કરનારા ભાગ્યશાળી જીવો ભવ્યાત્માઓની પ્રસંશા અને ભક્તિ કરવી તે દરેક વ્યકિતને પાત્ર થાય તેમાં નવાઈ શી ?
Page #681
--------------------------------------------------------------------------
________________
૫૩૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭
સમ્યકત્વની બલિહારી
થાય ખરો ? અને જ્યારે ચારિત્રમાં પણ એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે પતિતપણાનો સંભવ છતાં તે ગુણની ઉત્તમતાને કે ચારિત્ર જેમ આઠ ભવ જ મળે છે, અને આઠમે લીધે તે ગુણવાળાઓની ભકિત કરવામાં સંકુચિતપણું ભવે મળેલા ચારિત્રથી મોક્ષ જરૂર થાય છે જ. તેવી થતું નથી, તો પછી સમ્યગુદૃષ્ટિના ગુણને નહિં જ રીતે સમ્યકત્વ પણ એક એવી ચીજ છે કે તેને વિચારતાં તેના પતિતપણાના કાલને વિચારીને અખંડપણે ધારણ કરનાર અને આરાધનાર જીવ સમ્યગૃષ્ટિ તરફ ભકિતભાવની ન્યૂનતા થાય તે સાત ભવથી વધારે ભવ કરે જ નહિ. કારણ કે સુજ્ઞવિવેકીઓને કોઈપણ પ્રકારે યોગ્ય ગણાય શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે સારી રીતે નહિ. જેવી રીતે ચારિત્રની પરિણતિને આપણે દેખી સમ્યકત્વને ધારણ કરનારો ત્રણ જ વખત અચુતના કે સાક્ષાત્ જાણી શકતા નથી, પરંતુ માત્ર વ્યવહાર ભવને કરી શકે એટલે ચાર ભવ મનુષ્યના અને ચારિત્રથી વિરૂદ્ધ ન વર્તતો હોય તેટલામાત્રથી તે ત્રણ ભવ દેવના થાય તેથી એકંદરે સાતભવે તે વ્યવહાર ચારિત્રવાળાને આપણે સાધુ તરીકે મોલેજ જાય. એ અપેક્ષાએ ચારિત્રથી કોઈપણ માનીએ છીએ, તો પછી જેઓના સમ્યકત્વગુણને પ્રકારે સમ્યકત્વને ઓછું ગણી શકીએ નહિ અને આપણે ન પણ જાણી શકતા હોઈએ, તો પણ ધર્મ તેથી ચારિત્રવાળાની માફક સમ્યગૃષ્ટિ ધારણ સાંભળવાની ઈચ્છા, ચારિત્રધર્મ ઉપર રાગ, તેમજ કરનારાઓની ભકિત પણ સુજ્ઞવિવેકી મનુષ્યોએ ગુરૂ અને દેવના વૈયાશ્ચમાં પોતાની સ્થિતિ પ્રમાણે જરૂર કરવી જ જોઈએ. જો કે સમ્યકત્વ આવેલું નિયમિત રહેનારા મનુષ્ય કે જેઓ સમ્યગ્દષ્ટિના પડી જાય છે. અને તે સમ્યકત્વથી પતિત થયેલો લિંગવાળા છે તેઓને સમ્યકત્વધારી તરીકે જીવ અર્ધપુગલપરાવર્ત સુધી સંસારમાં રખડે છે, આરાધવા તે સુજ્ઞવિવેકીઓનું આવશ્યક કર્તવ્ય જ પણ તેથી સમ્યકત્વ ગુણની મહત્તા અને આરાધના છે. ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચવસ્તુની અંદર ઓછી થતી નથી. કેમકે જોઈએ તો ચારિત્ર પામેલા સ્પષ્ટપણે જણાવે છે કે જેઓ ભગવાન ત્રિલોકનાથ તો શું? પરંતુ ઉપશમશ્રેણિએ ચઢી ગયેલા અગર તીર્થકરને દેવ તરીકે માને, નિર્ગસ્થ સાધુમહાત્માઓને ચારજ્ઞાનને પામેલા અથવા તો આહારક જેવી સાધુ તરીકે માને અને ત્રિલોકનાથ તીર્થકર તથા લબ્ધિને ધારણ કરનારા એવા ચારિત્રવાળા પણ કેવલિમહારાજે નિરૂપણ કરેલા ધર્મને ધર્મ તરીકે પતિત થઈને અધપુગલ પરાવર્ત જેટલો કાલ માને તેઓ ભલે તે વખતે વ્યવહાર સમ્યકત્વવાળા સંસારમાં રખડે છે. તો શું એ અપેક્ષાએ સમ્યક્ત, હોય, છતાં તેવી પરિણતિથી આત્મપરિણતિરૂપ જ્ઞાન અને ચારિત્ર ત્રણે કરીને સહિત એવા શદ્ધસમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આ ભગવાન ચારિત્રવાળાની ભકિતમાં કોઈપણ પ્રકારે સંકોચ હરિભદ્રસુરિજીનું વાક્ય ધ્યાનમાં રાખનારો મનુષ્ય
Page #682
--------------------------------------------------------------------------
________________
૫૩૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭
વ્યવહાર સમ્યકત્વવાળાને પણ આદરભાવથી જોયા શ્રાવક કેવો હોય ? શ્રાવકનું કુલ કેમ સિવાય રહેશે જ નહિ. શાસ્ત્રકારોએ પણ સ્થાને વખાણાય છે ? અને ગાવિયા એમ જણાવી એકલા
જો કે શાસ્ત્રમાં માતાપિતા સમાન ભાઈ સમ્યકત્વને ધારણ કરનારા પણ ચતુર્વિધ સંઘની
સમાન મિત્ર સમાન અને શોક સમાન એવી રીતે અંદર શ્રાવકવર્ગની અંદર પણ હોય છે, અને
ચારપ્રકારના શ્રાવકો ગણાવ્યા છે અને તેમાં શોક તેવાઓ ને પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પણ
સમાન શ્રાવકને કેવલ દ્રવ્યશ્રાવક ગણી મિથ્યાષ્ટિ દેશનાની આદિમાં પણ જેમને નમસ્કાર કરે છે.
ગણેલો છે. તથા આદર્શાદિક ચાર ભેદે શ્રાવકો એવા ચતુર્વિઘસંઘની અંતર્ગત જ છે. તો પછી
જણાવીને તેમાં વિષ્ઠા તથા ઝાંખરા જેવા પણ સમ્યકત્વને ધારણ કરનારા શ્રાવકોને પણ તીર્થકર
શ્રાવકો ગણવામાં આવેલાં છે. જો કે વિષ્ઠા અને મહારાજા સંઘની અંતર્ગત તરીકે નમસ્કાર કરે તેવા
ઝાંખરા સમાન શ્રાવકોને મિથ્યાદૃષ્ટિ તરીકે ગણ્યા કેવલ સમ્યકત્વને ધારણ કરનારા સમ્યગ્દષ્ટિજીવોની
છે. છતાં દ્રવ્ય શ્રાવક અથવા નામશ્રાવક તરીક તો સુજ્ઞપુરૂષોએ આરાધના કરવી તે જરૂરી જ છે.
તેઓને શાસ્ત્રકારો એ પણ ગણેલા જ છે. માટે જ્યારે એકલા સમ્યગ્દષ્ટિને ધારણ કરનારાઓની પણ આરાધના ઉપર જણાવ્યા પ્રમાણે જરૂરી છે,
સાધર્મિકની ભકિત કરતાં સાધર્મિક તરીકે ગણતા તો પછી જેઓ સમ્યકત્વની સાથે અણુવ્રત, ગુણવ્રત
તેવા દ્રવ્યશ્રાવકો આવી જાય તો પણ તેથી અને શિક્ષાવ્રતોને ધારણ કરનારા હોય તેવાઓ તો
સાધર્મિકની ભકિત કરનારને નુકસાન થયેલું છે સુશપુરૂષોને ભકિતને પાત્ર બને તેમાં આશ્ચર્ય જ
એમ ગણવું નહિ. યાદ રાખવું કે શ્રાવકના કુલમાં શું? ધ્યાન રાખવું કે શ્રીભગવતીસૂત્રમાં પુષ્કલી
જન્મેલા પુત્ર હો કે પુત્રી હો, પણ તેણે વિગેરે શ્રાવકોએ પક્ઝી સરખા દિવસોમાં પણ
આવશ્યકવૃત્તિકાર વિગેરે નિસર્ગ સમ્યગદર્શનવાળા સાધર્મિક વાત્સલ્ય કર્યું છે એમ સ્પષ્ટ જણાવે છે,
ગણે છે. તે અપેક્ષાએ સમગ્રશ્રાવક અને શ્રાવિકાવર્ગ તો પછી સાધર્મિકના વાત્સલ્યને અંગે કોઈપણ સાધર્મિક તરીકે ભકિત કરવાને લાયક છે. એ વાત દિવસ અનુચિત જ નથી એમ સ્પષ્ટપણે કહેવું જ તો જૈનજનતામાં અજાણી નથી કે શ્રાવકકુલમાં જન્મ જોઈએ.
માત્ર પણ પામવો ઘણો દુર્લભ છે. મૂલસૂત્રકારો
પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ચુલ્લક (ચક્રવર્તીને ધ્યાન રાખવું કે જૈનનામધારી પણ અન્યમતના ભોજનઆદિક સમારંભમાં પ્રવેશ પણ
ઘેરે આખા ભરતક્ષેત્રમાં બધે ઘેરે ભોજન કરીને કરતો નથી, તે તેના જૈનત્વના અભિમાનને અંગે
ફેર ભોજન કરવાનો વખત પ્રાપ્ત થવો) આદિદશ જ છે અને તેથી જૈનનામ ધારણ કરનારની ભકિત
દ્રષ્ટાંતોએ જેવી રીતે દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત છોડવા લાયક તો નથી જ.
થયાં છતાં પણ તે જ ચુલ્લકાદિ દશ દષ્ટાન્નોથી
Page #683
--------------------------------------------------------------------------
________________
૫૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭
અનુક્રમે આર્યક્ષેત્ર, ઉત્તમકુલ અને ઉત્તમજાતિની બંધાયેલા જ છે. યાદ રાખવું કે ક્ષેત્રમાં ખેતી પણ પ્રાપ્તિ પણ દુર્લભ જ જણાવેલી છે એ ઉપરથી કરી હોય, અનાજ પણ વાવ્યું હોય, વરસાદ પણ શ્રાવકના ઉત્તમકુલમાં અને ઉત્તમજાતિમાં જન્મેલો સારો વરસ્યો હોય, છતાં પણ રક્ષણની ખામીને જીવ જન્મથી જ ઉત્તમ ગણાય. શ્રાવકકુલમાં લીધે ક્ષેત્રમાંથી કંઈપણ મેળવી શકાતું નથી. તેવી જન્મેલો કદાચિત્ ધર્મરહિત પણ હોય એની ના રીતે તથાવિધ ભવિતવ્યતાને લીધે અને પૂર્વભવમાં કહી શકાય નહિ, છતાં મગમાં જેમ કોયડું કોક ઉપાર્જન કરેલા તીવ્રતર પુણ્યના સંયોગે શ્રાવકનો કોક વખતે પણ હોય, પણ તેટલા માત્રથી મગને જીવ ઉત્તમકુલ ઉત્તમજાતિમાં આવ્યો, દેવગુરૂધર્મની રાંધવાનુ બંધ કરાતું નથી. તેવી રીતે જૈનકુલમાં જોગવાઈ પામ્યો અને જીનેશ્વર મહારાજે નિરૂપણ જન્મેલા પણ તેવા કદાચિત્ ધર્મના સંસ્કારોથી રહિત કરેલા અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત હોય, પણ તેટલા માત્રથી સાધર્મિક ભકિત ઓછી શાસનને પણ પામ્યો, છતાં માતાપિતાઓ તે જીવની કરાય જ નહિ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું ઉત્તમતાની રક્ષા ન કરે તો તેમાં માતાપિતા વિગેરેને છે શ્રાવકની ઉંચામાં ઉંચી એજ ભાવના હોય કે દોષ ઓછો છે એમ કહેવાય જ નહિ? આજ વાત આવતા ભવે જૈનધર્મની વાસનાથી રહિત એવું પર જ્યારે ધ્યાન રાખીશું ત્યારે હેજે માલમ પડશે ચક્રવર્તીપણું ન હોય, પરંતુ જૈનધર્મની વાસનાથી કે શ્રાવકોને હંમેશાં ધર્મ સાંભળવાનું કેમ રાખ્યું વાસિત એવો નોકર ચાકર કે ગુલામ એવો પણ છે ? તથા ધર્મ સાંભળનારા શ્રાવકે રાત્રિના વખતે શ્રાવકને ઘેર થાઉં. આ ઉપરથી સમજી શકાશે કે પોતાના કુટુંબને સાંભળેલા ધર્મનું સમજાવવાનું કેમ આજ શ્રાવકકુલમાં કંઈ ભવ્ય આત્માઓ એવા છે રાખેલું છે? તેનું તત્વ માલુમ પડશે. જો કે કેટલાક કે જેઓએ શ્રાવકકુલના જન્મ માટે ચક્રવર્તીની વસ્તુને નહિ સમજનારા મનુષ્યો શ્રાવકોના કુલમાં ઋદ્ધિને પણ જલાંજલી આપી છે. જો કે આવી રીતે જન્મ પામેલા બાળક અને યુવકોની ધર્મહીનદશા શ્રાવકકુલમાં જન્મેલા બાળકો ખરી રીતે તે અત્યંત " દેખીને ધર્મના પ્રવર્તકો ગુરૂમહારાજાઓને દોષ દેવા ઉચ્ચતર સ્થિતિ અને લાયકાતવાળા જ છે. તો પણ તૈયાર થાય છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે તે શ્રાવક કુલનાં જન્મેલામાં પણ ધાર્મિક સંસ્કારની ધર્મોપદેશકનું કાર્ય ધર્મ સાંભળવાને માટે આવેલાને હીનતા કે શૂન્યતા જોવામાં આવે છે તેનો દોષ તે ધર્મ સંભળાવવાનું છે. માટે ખરી રીતિએ તો તે બચ્ચાને શિર હોય તેમાં ના નહિં, પરંતુ તેમના ધર્મથી હીન થનારા શ્રાવકના માબાપો જ દૂષિત માતાપિતા અને સગાંસંબંધીઓ તે બચ્ચાઓને છે કે જેઓએ બાળપણથી તેઓને ધર્મ સાંભળવામાં ધાર્મિક સંસ્કાર નાંખવા અને વધારવા માટે કે ધર્મ કરવામાં જોડયા ન હોય. શ્રાવકકુલમાં
Page #684
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭
જન્મેલો બાળક જો આંક ગોખતી વખતે પાંચ છ નાશ ન થાય એટલા માટે બચ્ચાઓને જન્મથી કે બત્રીસ બોલી દે તો માબાપને ચમકારો થાય. ધર્મના સંસ્કારોવાળા બનાવવા જ જોઈએ. આ વાત પરંતુ ધર્મસંબંધી તેનું અજ્ઞાન ગમે તેટલું તીવ્ર હોય જ્યારે ધ્યાનમાં રાખીશું ત્યારે સ્પષ્ટપણે માલમ તો પણ તે માબાપને ચમકારો થતો નથી. એટલે પડશે કે જન્મ વખતે અત્યંત અશુચિપણું હોય છે કહેવું જોઈએ કે માબાપે ઉદરભરણના શિક્ષણની તો પણ શાસ્ત્રકારોએ જન્મતઃ બાલકોને નવકાર જ કેવલ પ્રવૃત્તિ રાખેલી હોય છે. માતાપિતાઓ સંભળાવવાનું અને તે નવકાર સાંભળવાળા ઉદરભરણને માટે લેવાતા શિક્ષણ કરતાં એક અંશે બાળકને જન્મની વખતે નવકાર સાંભળ્યાનું પણ જો આત્મઉન્નતિના શિક્ષણની દરકાર રાખતા મહાફળ કેમ બતાવ્યું છે? તેનો ખુલાસો થશે. આવી હોય તો બચ્ચાઓની ધર્મહીન દશા થવાનો વખત રીતે બાળકોએ ધર્મને માટે તૈયાર થવાની જરૂર પણ આવે જ નહિ. માતાપિતાઓ પોતાના ઘરબાર, છે. માતાપિતા અને ગુરૂમહારાજાઓએ ધર્મ માટે હાટ, હવેલી, પૈસા ટકા, ઘરેણાં ગાંઠા અને બાગ તે બાળકોને તૈયાર કરવાની જરૂર છે. પણ એમાં બગીચાનો વારસો પુત્રને દેવા માગે છે, પણ તેઓ કોઈ પણ પ્રકારે પ્રમાદનું સ્થાન ન રાખવું એ એ વાત તો ખરેખર ભૂલી જ જાય છે કે એ ઘર ચોક્કસ છે.જો કે ઉપર જણાવવા પ્રમાણે ઘરેણાંનો વારસો તો એ પુત્ર મિથ્યાત્વીઓના કુલમા શ્રાવકકુલવાળો સમ્યગ્દષ્ટિ વ્યવહારથી હોય, જન્મયો હોત. નાસ્તિકોનાં કુલમાં પણ જન્મયો પરમાર્થથી હોય કે નિશ્ચયથી હોય અગર યાવત્ હોત, અને વાવત્ મ્લેચ્છ કુળમાં જન્મયો હોત તો એમ કહીએ કે તે વગરનો પણ હોય તો પણ શ્રાવક પણ તેને મળી શકત, તો પછી ધર્મથી વાસિત અને માત્ર સાધર્મિક તરીકે આરાધવા લાયક જ છે, છતાં ધર્મથી રંગાયેલા એવા તમારા કુટુંબમાં જન્મીને સાચા ગણાતા મોતીમાં પણ જીવનની કિંમત ભવાન્તરમાં પણ કાર્ય કરે એવો ધર્મવારસો પણ ઝવેરીઓ કર્યા સિવાય રહેતા જ નથી, તેવી જ પુત્રને મળ્યો નહિ, અને જો તમોએ ધર્મને વારસામાં રીતે સાધર્મિકવર્ગમાં પણ જેઓ અણુવ્રતવાળા, નંઆપ્યો તો પછી તે તમારી બાહ્ય મિલ્કતની રક્ષા ગુણવ્રતવાળા અને શિક્ષાવ્રતવાળા હોય અથવા તો ભલે થઈ હોય, છતાં તમારા પૂર્વજો એ જે ધર્મને પ્રતિમાપ્રતિપનાદિક શ્રાવકો હોય તો તેની અંગે કરોડો રૂપૈયા ખર્ચા છે, જીવના જોખમે પણ ભક્તિમાં વિશેષતા થાય તેમાં કોઈ પણ પ્રકારનું જે ધર્મનો બચાવ કર્યો છે, અને કુટુંબના ભોગે આશ્ચર્ય જ નથી. મધ્યમગુણવાળા શ્રાવકોએ તેવા પણ જે ધર્મને પ્રવર્તાવ્યો છે. એ ધર્મરૂપી ચિત્તામણિ ઉચ્ચતમ ગુણવાળા શ્રાવકોની વિશેષે ભકિત થતી તો માબાપની બેદરકારીને લીધે નાશ જ પામી દેખીને ઈર્ષાનો અંધાપો ન લાવતાં ગુણની કિંમત ગયો, માટે માતાપિતાઓએ ધર્મ ચિન્તામણિનો સમજવાળા થવું જ જોઈએ યાદ રાખવું કે ગુણની
Page #685
--------------------------------------------------------------------------
________________
૫૪૧
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૦-૯-૧૯૩૭ કિંમત સમજનાર અને ગુણોનું બહુમાન કરનાર તે મહાશાલામાં રહેવાવાળા તે માહનોનો નિર્વાહ જીવો જ શ્રીજૈનશાસનના હિસાબે અપૂર્વગુણોને સંપૂર્ણપણે કરતા હતા? તેનું તત્વ સમજાશે. વળી પ્રાપ્ત કરી શકે છે, તથા પ્રાપ્ત થયેલા ગુણોને વધારી અભયકુમાર સરખા મગધદેશના રાજવીના મોટા શકે છે અને યાવત્ ગુણની પરાકાષ્ટાને પણ પામે પ્રધાન અને મુખ્ય કુંવર છતાં પણ એક પરદેશથી છે, અને તેથી જ શાસ્ત્રકારો ગુણના બહુમાનરૂપ આવેલી કપટશ્રાવિકાની ભકિત માટે પણ કેટલા ભાવનમસ્કારના ફલને એકાન્તિક અને આત્મત્તિક
બધા આતુર હતા તેનું તત્વ સમજાશે. મહારાજા ગણાવે છે. સ્થાનાંગસૂત્રની અંદર અરિહંત
કુમારપાલે સાધર્મિક ભકિતને માટે જ સર્વ શ્રાવકોનું મહારાજાદિકના અવર્ણવાદથી જેમ ભવાંતરે દાન માફ કર્યું હતું અને તે દાનની માફીના પ્રતાપે જેનધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ જણાવી છે. તેવી ગુજરાત, મેવાડ, મારવાડ વિગેરેમાં શ્રાવકવર્ગની જ રીતે સમ્યગદર્શનાદિકગુણોથી યુકત એવા
દિનપ્રતિદિન જાહોજલાલી થતી જ ગઈ અને તે
હજુ કઈ સદીયો થઈ તો પણ મહાજનમાં આગેવાન શ્રીસંઘના પણ અવર્ણવાદ બોલનારને ભવાંતરે
તરીકે શ્રાવકવર્ગ રહેલો હોવાથી સ્પષ્ટ દેખી શકીએ જૈનધર્મની પ્રાપ્તિ નહિ થવાનું અગર મહામુશ્કેલીથી
છીએ. જૈન ધર્મની પ્રાપ્તિ થવાનું જણાવ્યું છે. એ વાત ન
ઉપરની સર્વ હકીકત વિચારીને પર્યુષણા સમજનારો મનુષ્ય સ્વપ્નમાં પણ સમ્યગદર્શનાદિક યુકત એવા શ્રીસંઘના કોઈપણ અવયવની અવજ્ઞા
જેવા પવિત્ર દિવસોમાં દરેક શ્રાવકે સાધર્મિક ભકિત
નામના કૃત્યની અંદર સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જ કરવાને તૈયાર થાય જ નહિ. તેવી જ રીતે
જોઈએ. સ્થાનાંગસૂત્રમાં જ શ્રી અરિહંત ભગવાનાદિકનાં
ક્ષમાપના સ્તુતિ સ્તવાદિક કરવાથી જેમ ભવાંતરે જૈનધર્મની પ્રાપ્તિ સુલભ થવાનું જણાવેલું છે, તેવી જ રીતે
પર્યુષણાની અષ્ટાત્વિકાને અંગે શ્રાવકવર્ગને
જેમ અમારિપ્રવર્તન અને સાધર્મિક ભકિતરૂપી કાર્યો સમ્યગદર્શનાદિ સહિત એવા એ સંઘની પણ સ્તુતિ
કરવાનાં છે. તેવી જ રીતે સાધર્મિકને ખમાવવારૂપી કરવાથી ભવાંતરમાં પણ જૈનધર્મની પ્રાપ્તિ હેલથી ?
કાર્ય પણ કરવાની જરૂર ઓછી નથી. શ્રી જ્ઞાતાસૂત્રની થાય એમ જણાવવામાં આવ્યું છે. એ વસ્તુને
અંદર સ્પષ્ટ શબ્દથી જણાવવામાં આવ્યું છે કે જે સમજનારો મનુષ્ય સાધર્મિકોની ભકિત કરવામાં
મનુષ્ય પરધર્મી કે જે સંખ્યામાં ઘણા જ વધારે ગુણા એક અંશે પણ ખામી કરે જ નહિ એ સ્વાભાવિક
હોય છે તે બધાનાં આક્રોશાઆદિ સહન કરવા છતાં જ છે અને આ વાત જ્યારે ધ્યાનમાં રહેશે ત્યારે જો જૈનધર્મને ધારણ કરનારાઓના આક્રોશઆદિ ચક્રવર્તી ભરત મહારાજા માહાશાલા ચલાવવામાં ન સહન કરે તો તે ઘણું સહન કરનારો છતાં પણ કેટલું અઢળક ધન ખરચ્યું હતું, અને કેવી રીતે માત્ર દેશ આરાધક જ ગણાય. અને સંખ્યામાં ઘણા
Page #686
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ એવા અન્ય ધર્મવાળાઓના આક્રોશઆદિ સહન પણ તે ચપ્સપ્રદ્યોતને મૂર્તિ પાછી આપી નહોતી; નહિ કરવાવાળો છતાં પણ જે મનુષ્ય જૈનધર્મવાળા એટલું જ નહિ, પણ પોતાના સાગરીત ચૌદ જીવોના આક્રોશ આદિકને સહન કરે છે તે મુકુટબદ્ધ રાજાઓને લઈને ઉદાયનની સામે રણ અન્યધર્મીઓના નથી સહન કરતો તો પણ તે માત્ર ખેડવા તૈયાર થયો હતો. તેવો તે ચડપ્રદ્યોતન હાર્યો દેશથી જ વિરાધક છે. આ વસ્તુની ઉપર જેઓ છતાં તે ઉદાયન રાજા જીવતસ્વામીની દેવતાઈ બારીકાઈથી નજર કરશે તેઓને સાધર્મિકોની સાથે મર્સિને પોતાને ગામ લઈ જવા પામી શકયો નહિં. ખમતખામણાં કરવાં કરાવવાની કેટલી જરૂર છે કેમકે અધિષ્ઠાયદેવે જ વીતભયમાં જવાની જ ના તે સમજાયા વિના રહેશે જ નહિ.
પાડી. આવી રીતે જે મુદાને અંગે લડાઈ કરી, ક્ષમાપના કરવાનું ફળ
ચણ્ડપ્રદ્યોતનને હરાવ્યો, તે મુદામાં ઉદાયન રાજા વળી શ્રી કલ્પસૂત્રમાં સામાચારીની અંદર નાસીપાસ થયો. સર્વ લશ્કર લઈને વીતભયપટ્ટણ સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું છે કે નો તરફ પાછા જતાં દસપુર (મદસોર)માં ચોમાસું नो उवसमइ तस्स नत्थि आराहणा जो उवसमइ । રહેવાની જરૂર પડી, તે વખતે પજુસણના દિવસોમાં તસ્ય સ્થિ મારોહ IT અર્થાત્ જેઓ પોતાના સંવર્ચ્યુરીને દિવસે ચણ્ડપ્રદ્યોતનને ઉપવાસ છે એમ આત્માને કષાયાદિકથી પાછો હઠાવે નહિ, અને જણાવાથી તે ચડપ્રદ્યોતનને સાધાર્મિક ગણ્યો, અને કરેલા અપરાધોની માફી આપે નહિ. તેને આરાધક તેને શિક્ષા માટે દીધેલો ડામ પણ રનના પટ્ટબંધથી પણું મળતું જ નથી. પરંતુ જેઓ પોતાના આત્માને ઢાંકી દીધો, અને તેનું જીતેલું રાજ્ય પણ પાછું કષાયાદિકથી પાછા હઠાવે છે અને સાધર્મિકના આપ્યું; એટલું જ નહિ, પણ જે દેવતાઈ ભયંકરમાં ભયંકર ગુન્હા હોય તો પણ જેઓ માફી જીવતસ્વામીની પ્રતિમા ચડપ્રદ્યોતન ઉઠાવી ગયો આપે છે અર્થાત્ માફ કરે છે. એટલે હૃદયના
હતો તેની પૂજાને માટે દસ હજાર ગામો ખુણામાંથી પણ વૈરને કાઢી નાખે છે, તેઓ ઉદાયનરાજાએ ચડપ્રદ્યોતનને આપ્યાં. આ વાત મોક્ષમાર્ગને અને સમ્યગુદર્શન જ્ઞાનચારિત્રાદિને જો ભાવિકશ્રાવકો હૃદયમાં ઉતારે તો તેઓને જરૂર આરાધનારા બની શકે છે. આ વસ્તુ અંતઃકરણમાં સાધમિકને ખમાવવાનું કર્તવ્ય કરવા વીર્યનો કોરી રાખનાર મનુષ્ય પર્યુષણામાં સાધર્મિકોને ઉલ્લાસ થયા સિવાય રહે જ નહિ. વળી એક વાત ખમતખામણાં કર્યા સિવાય રહે જ નહિ. એ પણ ધ્યાનમાં રાખવી કે ઉદાયનરાજાનો પુત્ર સિધુસોવીરદેશનો અધિપતિ મહારાજા ઉદાયન જે અભિચિનામનો હતો, તેને ઉદાયને રાજય ન કેવી રીતે ખમતખામણાં કરીને આરાધક થયો તે આપ્યું, પરંતુ હરિકેશી નામના ભાણેજને આપ્યું. વાત પર્યુષણની અણહિકાના વ્યાખ્યાનને તે ઉપરથી તે અભિચિને ઉદાયનરાજા ઉપર અપ્રીતિ સાંભળનારાઓની ધ્યાન બહાર નથી. તે ઉદાયન થઈ, તે અપ્રીતિ નહિં છુટવાને લીધે તે અભિચિ રાજાના દૃષ્ટાન્તમાં તેની દેવતાઈ મુર્તિ ચર્ડપ્રદ્યોતન બારવ્રત ધારણ કરનારો થયો, શ્રાવકધર્મને ઉઠાવી ગયો હતો, અને જનાનામાંથી દાસીને પણ પાળનારો થયો, અને અન્તઅવસ્થાએ પંદર દિવસનું ઉપાડી ગયો હતો તે માલમ પડયા પછી અનશન પણ કર્યું, છતાં તેની ગતિમાત્ર જીવતસ્વામીની દેવતાઈ મૂર્તિની માંગણી કર્યા છતાં ભવનપતિના અસુરકુમાર ભેદમાં જ થઈ. (અપૂર્ણ)
Page #687
--------------------------------------------------------------------------
________________
૫૪૩
૧
૨
૩
૪
૧
શ્રી સિદ્ધચક્ર
-: સમાલોચના :
શ્રી નન્દીચૂર્ણિ વ્યવહારવૃત્તિ અને બૃહત્કલ્પવૃત્તિઆદિ આગમો અને શ્રી હરિભદ્રસૂરિજીના પંચવસ્તુઆદિ પ્રાચીનશાસ્ત્રોને જાણનાર અને માનનાર તો સ્પષ્ટ કહેશ કે શ્રી કાલકાચાર્યે ફરમાવેલી ચોથની સંવચ્છરી ન કરે તે મિથ્યાત્વી બને જ. શ્રી નિશીથચૂર્ણિ પર્યુષણાકલ્પચૂર્ણિને જાણનારા તો સ્પષ્ટ જાણે છે કે એકલી ચોથની સંવચ્છરી જ આખા શાસનમાં થતી હતી, બારમી સદી પછીના નીકળેલા મતોથી જ નવેસર શાસનથી જુદી પડવા પાંચમ થઇ છે.
૧
તા. ૨૦-૯-૧૯૩૭
જૈનોમાં પર્વોની આરાધના આઠમ ચૌદશ અમાવાસ્યા અને પૂનમ તિથિઓને નામે તથા પર્યુષણાની પૂર્ણા પર્વતિથિને નામે છે એ જાણનારો કોઇપણ દિવસ એમ કહે નહિં કે જૈનોમાં સૌર વર્ષથી પર્યારાધન થતું હતું. (મુંબઇ બા.) સંવચ્છરીપર્વને ખરતરો મલમાસમાં લે છે. શ્રીતપાગચ્છાદિવાળા શાસ્ત્રને અનુસરનારાઓ મલમાસમાં સંવચ્છરી કરતા જ નથી. અને ચોમાસી વગેરેની અઠ્ઠાઇઓ મતિથિ આવે છતાં છેલ્લા દિવસથી આઠ દિવસ પહેલેથી બેસાડાય તેમ આ અઠાઇ બેસાડાય છે. શાસ્ત્રદૃષ્ટિએ તો એ ભાદરવા વદ છે, મલમાસ જ નથી.
તપાગચ્છવાળાઓ તો શાસ્ત્રને અનુસરનારા હોવાથી શાસ્ત્રો બે અષાઢ તો જેમ બીજે અષાઢે ચૌમાસી જણાવે છે તેમ બીજે ભાદરવે સંવચ્છરી કરે છે. બાકી શાસ્ત્રથી વિરૂદ્ધવર્તીને ખરતરો પચાસ દિવસનો આગ્રહ રાખે છે. તેઓએ આસો વધે ત્યારે આસોમાં વિહાર કરવો પડે. (મુંબઈ)
બીજા પક્ષે મંજુર કર્યા સિવાય કરાર ગણનાર અને સહી કરનાર બુધવારીયા જ હોય. પુના અને અમદાવાદથી એક ડગલું હાલ્યા નથી જ. કમીટીદ્વારા લિખિત શાસ્ત્રાર્થ માટે વ્યવહાર બુધવારીયાઓએ કહ્યા છતાં પણ કર્યો નથી. પોતાના પક્ષના મનુષ્યો નાંખેલા હોય છતાં સર્વાનુમત નિર્ણયની વાત કરે તે બુધવારીયાઓને શોભે. ઇન્ટર્વ્યુના જુઠાપણાને જગતે જાણી લીધું છે. રતલામની હકીકત શ્રી હિતમુનિજી માટે કરેલ બુધવારની જાહેરાત જેવી થાય તો સત્યમુનિને વિચાર કરવો. બુધવારીયાઓ તરફથી કેવા જુલમો થાય છે તે તો અમદાવાદ અને પાલીતાણા વગેરેની હકીકત જણાવે છે. શ્રીમાન્ આદિમાંથી કોઈપણ ભાદરવા સુદ પાંચમ રૂપપર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કહી શકાય એવો એક પુરાવો આપી શક્યા નથી એ ચોખ્ખું છે. પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ બતાવનારી પ્રતો તો બુધવારીયાઓ પાસે પણ થોકબંધ છે જ. જેને ભવાન્તરમાં જૈનકુલ પણ પામવું હોય તે તો વીરશાસનને કથીરશાસન બનાવે જ કેમ ? (મુંબઈ સ.)
૧ સોસાયટી ઉપર સાધારણ રીતે થયેલા આક્ષેપોનો બચાવ નથી, વળી ખંભાતની સોસાયટીના માનદમંત્રિયોની સહીવાળું તા. ૨૨-૫-૩૭નું હેંડબીલ યાદ કરી વાંચી જોયું હોત તો વાર્ષિકઉત્સવમાં ખોટા બચાવ ન જ કરાત, વસ્તુતાએ ધર્મપ્રિયતાવાળાનો અસહકાર વ્યાજબી જ છે, અને તે ન બને તો સોસાયટીનું વિસર્જન જે જણાવાયું છે તે જ વ્યાજબી છે. (અમ૦ સોસા પ્રમુખ)
પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વઅપર્વની અને દ્વિતીયપૂર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિની પરંપરા છે અને શ્રી હીરપ્રશ્ન-તત્વતરંગિણી આદિ પણ તેને જ અનુકૂલ છે. આરાધનમાં ભેગી તિથિ માનવી, બે પર્વો ભેળાં માની એક પર્વનો પૌષધ લોપો, તથા પહેલી પર્વતિથિને આરાધનામાં પર્વતિથિને નામે માનવી અને ખોખું માનવી એ એકપણ પાઠ નથી, માટે ગુરૂવારે જ સંવચ્છરી કરવી એ આરાધકનું લક્ષણ છે. વિહાર કરી બુધવારવાળા આવ્યા હોત, પ્રતિનિધિપણાનું બહાનું ન લીધું હોત, અને કમીટી માની હોત તો ગુરૂવાર થાપવા વિહાર કર્યો જ હતો. તે શાસ્ત્રાર્થથી ગુરૂવાર જ સાબીત થાત. લિખિતમાં પણ કમીટી માની ખુલાસા લઇ નિર્ણય લાવવા માન્યું હોત તો પણ ગુરૂવાર જ સાબીત થાત. ભગવાન મહાવીરના શિષ્ય એકાદશાંગી છતાં મિથ્યાત્વી થયા તેમાં ટુક ફલ કોને મળ્યાં ? (પાલીતાણા-ધર્મશાળા)
Page #688
--------------------------------------------------------------------------
________________
૫૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ ૧ શ્રી ભદ્રબાહુજી શ્રુતકેવલિ સાક્ષાત્ છે માટે તેમને કલિકાલ સર્વજ્ઞ કહેવા ઉંચુ નહિં પણ હલકું છે."
ખરતરોના ગણધર સાર્ધશતકમાં જ જિનદત્ત ઔષ્ટ્રિકી વિદ્યાથી પાટણમાંથી જાવા ગયા એ ચોકખું લખેલ છે. ઉંટડીને વિદ્યારૂપ આપ્યું? આગમોમાં બીજા અષાઢ ચૌમાસી થવાનું છે તો બીજી તિથિ અને માસને ન માનતાં પહેલી તિથિ અને માસને માનનારા અને થાપનારા શાસનના વિરોધી ગણાય જ. શાસ્ત્રીયદૃષ્ટિએ બીજા ભાદરવા સુદની પહેલાનો કૃષ્ણપક્ષ બીજી ભાદરવાનો ન ગણે તેવા અણસમજુઓની ખરતર સમિતિ કદર કરે. આગમોદય સમિતિના આગમોનું શુદ્ધિ પત્રક કરતાં કોઈ રોકે જ નહિ. અનેક પ્રતોથી મેળવીને જ તે છપાયેલ
૬ ખરતરો પોતે કબૂલ કરે છે કે ગતિશન કરા: સુરત : એમાં શાસનાનુસારી તપાગચ્છવાળા નવું કહેતા નથી.
ર શોના આદિપાઠો મુદ્રિત આચારાંગમાં અનેક સ્થાને છે છતાં ન દેખે તેને કેવો ગણવો? જુઠું અને યુદ્ધ તદ્વા લખાણ તમારું દર્પણ છે. અષાઢી ચૌમાસી પ્રતિક્રમણથી સાંવત્સરિક પ્રતિક્રમણની વચમાં પચાસ દિવસો જોઇએ એ સર્વ સંમત છે. હવે ચૌદશનો ક્ષય હોય અને તેરસે ચૌમાસી કરે તેઓને ઉદય તેરસે ટીપણામાં હતી છતાં ચૌદશ માનવાથી સંવચ્છરીએ એકાવન દિવસ નહિ થાય તેમ પૂનમ તેરસના હિસાબે બે પાંચમ હોવાથી બે ત્રીજ માનતાં ગુરૂવારે એકાવન તિથિ નહિ થાય. શાસ્ત્રકારો આરાધનામાં પર્વતિથિની હાનિ પણ નહિં માને અને વૃદ્ધિ પણ નહિં માને એ જૈનોની રીતિ સમજવી જરૂરી છે.
(પુના-મગનલાલ) (ટાઈટલ પાન બીજાથી ચાલુ) બાલાએ પણ મૃગાવતીની આશાતના ગણી તેને અને ગુરૂની સાથે ખમત ખામણાં કર્યા નહોતાં એમ ખમાવતાં જ કેવલજ્ઞાન મેળવ્યું. આવી રીતે વ્યવહાર નથી. પરન્તુ આત્માની શુદ્ધિરૂપ ઉપશમ થયો નહિ તેથી માટે ખમવા અને ખમાવવાની જ માત્ર વાત કરીને બીજા ભવમાં સ્ત્રીવેદને ભોગવવો પડ્યો. આ વાત શાસ્ત્રકારો ઉપદેશની પર્યવસાનતા નથી કરતા, પરતું ધ્યાનમાં રાખી દરેક આત્માએ સર્વ જીવના તેમાં પણ ઉપદેશ્ય આત્માઓના જીવનને તે ફરસાવવા માટે સ્પષ્ટ શ્રી સંઘના વિશેષ કરીને અપરાધોની માફી આપવી અને શબ્દોમાં ફરમાવે છે કે મહાનુભાવો ! ખમતાં અને
લેવી, તથા પોતાના આત્મા અને પરના આત્માને ખમાવતાં છતાં પણ દરેક પોતાના આત્માને વૈરથી
ઉપશમમય બનાવવાં અંત્યમાં એટલું સમજવું જ બસ બચાવવા માટે પોતાના આત્માને અંતઃકરણથી શાન્ત કરવો જોઈએ અને બીજાને પણ શાન્ત બનાવવા કટિબદ્ધ
છે કે શ્રી જૈનશાસન ઉપશમને સાર ગણનારું છે. માટે થવું જ જોઇએ. ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રી ખમવું ખમાવવું ઉપશાંત થવું અને ઉપશાન્ત કરવા એજ મલ્લિનાથજી અને બ્રાહ્મીસુંદરીએ પૂર્વભવમાં મિત્રો પર્યુષણાનું મહત્કાર્ય છે.
ધી “જૈન વિજયાનંદ”પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #689
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પા. ૪ થી ચાલુ) નાશને માટે જ પ્રતિદિનની અને યાવત્ રાખવું કે જગતમાં ક્ષેધ કષાય અને વૈરવિરોધને વાર્ષિકની ક્રિયા યોજવામાં આવી છે. શ્રી શમાવવા માટે ભૂલી જાઓ અને ભૂલાવી દો, એમ જિનશાસનની સમગ્રક્રિયાઓ સામાન્ય રીતે કરવાની પદ્ધતિ અસરકારક ગણાય છે અને મોહનીયના નાશને માટે યોજવામાં આવેલી છે, અમલમાં પણ મહેલાય છે. પણ જૈનશાસ્ત્રકારો તે છતાં મોહનીય કર્મમાં અલ્પમાં અલ્પ પ્રયત્નથી નાશ રૂઢીને વૈરવિરોધની વૃદ્ધિને રોકવા માટે ઉપયોગી પામનારી અને મોહનીયના નાશની શરૂઆત ગણે છે. પરન્તુ કષાય અને વૈરવૃત્તિને શમાવવાનો કરનારી જો કોઈ પણ પ્રવૃત્તિ હોય તો તે ક્રોધ- ખરો ઉપાય તો ભૂલવું અને ભૂલાવવું છે તે કર્યા કોપ-દ્વેષ-આવેશ-આદિનામોને ધરાવનાર જે અપ્રીતિ છતાં પણ બીજો જ છે. અંદર કહોવાટ થતો બંધ વૈરની બુદ્ધિ તેનો નાશ કરવાની ક્રિયા જ છે. આ ન થાય ત્યાં સુધી જેમ ઉપરની રૂઝ કાર્ય કરનાર વાતને લક્ષ્યમાં રાખીને ભગવાન જિનેશ્વર થાય નહિં, તેવી રીતે ભૂલવું અને ભૂલાવવું એ માત્ર મહારાજાઓએ સમગપાયોનો નાશ કરવા માટે ઉપરની રૂઝ સમાન છે. પરન્તુ અંદરનો કહોવાટ ઉપદેશ આપ્યો છે અને સ્થાને સ્થાને ક્રિયા બતાવી
યા સાથી મટાડવા જેવું તો કંઇક અન્ય જ કાર્ય છે. યાદ રાખવું છે, છતાં ક્રોધ કષાય અને વૈરવિરોધને વોસરાવવા
કે ભૂલવા અને ભૂલાવવાનું તો સામાન્ય રીતે મરણ માટે તો સ્થાન સ્થાન પર ઉપદેશ અને ક્રિયાઓ
પામવાથી સર્વ જીવોને થવાનું જ છે અને થાય પણ વિશેષે જ બતાવી છે. આગળ વધીને વિચારીયે તો
છે. પરતુ તે મરણથી થતું ભૂલવું ભૂલાવવું જૈનશાસનમાં માન માયા કે લોભમાં પણ
અન્યકાર્યને વ્યાક્ષેપથી થતું ભૂલવું ભૂલાવવું અથવા
લાજ શરમ કે એવા કોઈ અન્યકારણથી ક્રોધ અને શાસ્ત્રદૃષ્ટિએ કષાય નામ રહેલું છે, છતાં રૂઢિથી
વૈરવિરોધનું ભૂલવું અને ભૂલાવવું તે ખેતી કરી તો કેવલ ક્રોધ અને વૈરવિરોધમાં જ કષાયશબ્દની
દાણા વાવી સમોરને ફેરવવા જેવું છે. જો કે આ પ્રવૃત્તિ ચાલી છે. તેથી માન માયા અને લોભની
ભવના બનાવોને અગ્રપદ આપનાર જીવો હોય પ્રવૃત્તિ થાય ત્યારે જૈનશાસન માન આવ્યું, માયા
તે પછી તે કાં તો ભવાંતર માનનારા ન હોય, અથવા કરી, અને લોભ થયો, એમ કહે છે. પરન્તુ જ્યારે
| ભવાંતરને ગૌણ કરનારા હોય, તેવાઓને માટે, ક્રોધનો આવિર્ભાવ થાય ત્યારે જ કષાય થયો એમ જીવનની હયાતીમાં ભૂલી જવું અને ભૂલાવી દેવું કહે છે, એટલું જ નહિ, પણ કોઈપણ વાતદિના એ વસ્તુ ઉપયોગી અને કાર્ય કરનાર હોય. પણ પ્રસંગે કષાય થયો, કષાય આવ્યો, કષાય ચઢયો, જેઓ ભવાંતરની મુખ્યતા રાખી આ ભવની ? એ વગેરે શબ્દો બોલાય છે ત્યારે ક્રોધ ચઢયો એમ ' આખી જીંદગી અને સર્વ સાધનસામગ્રીને તુચ્છ પ્રતીતિ પણ થાય છે. આ રૂઢીને શાસ્ત્રકારોએ પણ ગણનારા હોય તેવા આસ્તિકોને માટે તો તે ભૂલવા અંગીકાર કરેલી છે અને તેથી જ ને મે વેરૂ સીયા અને ભલાવવાનો જે માર્ગ છે તે કોઈ પણ પ્રકારે સળે તિવિહે નેમિ એમ કહીને વૈરવિરોધના ઉચિત ગણાય નહિં. કારણ કે આસ્તિકો સમજી કારણભૂત ક્રોધ એટલે ક્રોધ કષાય આચાર્ય શકે છે કે વૈરવિરોધ અને ક્રોધ ભવાંતરમાં પણ ઉપાધ્યાય શિષ્ય સાધર્મિક કુલ ગણ કે સંઘને મટાડયા ન હોય તો પોતાનું કાર્ય વૈરવિરોધ તેને ઉપજાવ્યો હોય તે સંબંધી સર્વને હું મનવચન ઉભા કર્યા સિવાય રહેતાં નથી. વળી જૈનોને તો કાયાએ કરીને ખમાવું છું. એમ જણાવે છે. ધ્યાનમાં માલમ જ છે કે ભગવાન મહા
- (અનુસંધાન ટાઇટલ પા. ૨ )
Page #690
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનનો સાર ખમવું ખમાવવું - ઉપશાંત થવું ઉપશાંત કરવા.
વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવાનના सव्वकम्माणि खिशंति मोहणिजे स्वयं गए અવિચ્છિન્નપ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈન અર્થાત્ મોહનીયકર્મનો નાશ થઈ જાય તો બાકીના શાસનનો એજ અપૂર્વ મહિમા છે કે તેનો આદેશ સર્વકર્મોનો નાશ થઇ જાય છે.જગમાં જેમતાડવૃક્ષની કેવલ આત્માના અવ્યાબાધગુણોનો આર્વિભાવ મસ્તકસૂચીનો નાશ થવાથી આખો તાડ સુકાઈ જાય કરવા માટે તે ગુણોને રોકનારાં આવરણોને ખસેડવા છે, તેવી રીતે આત્માંથી મોહનીયકર્મ જો ખસી જાય માટે જ છે. તેણે જણાવેલી અહોરાત્રની ક્રિયા છે તો પછી બીજાં બધાં કર્મ નાશ પામી જ જાય છે. અનેક પ્રકારની છે, પર્વ દિનની ક્રિયા પણ વિવિધ વાચકમહારાજજી પણ એજ ફરમાવે છે કે - પ્રકારની છે, વાર્ષિક અને ચૌમાસી ક્રિયા પણ બહુ મતકૂત્રિવિનાશાત્ તાનસ્થ યથા યુવો ભવતિ પ્રકારની છે. જન્મને ઉદેશીને જણાવેલી ક્રિયા પણ ના તદન વિના મોદની ક્ષણં મારા જાત જાતની છે, છતાં તે સર્વક્રિયામાં એક જ ધ્વનિ એટલે મસ્તકસૂચિનો નાશ થવાથી આખા તાડવૃક્ષનો હોય છે અને એ બીજો કોઈ જ નહિં, પણ આત્માના
નક્કી નાશ થાય છે, તેવી રીતે મોહનીયનો ક્ષય થઇ અવ્યાબાધગુણોના આવિર્ભાવને રોકનાર અદષ્ટોને ગયા પછી નક્કી બાકીનાં કર્મોનો નાશ થાય જ છે. આવતાં રોકવા અને આવેલાં એવાં અદો ક્ષય ગુણસ્થાનક્રમારોહકાર પણ એટલા માટે જ મંગલમાં કરવા અને શમાવવા કટીબદ્ધ થવું. સુજ્ઞ મનુષ્યો શ્રી જિનેશ્વર મહારાજને નમસ્કાર કરતાં તમોÉ જો આત્માર્થીપણાની દ્રષ્ટિએ અવલોકન કરશે તો એવું જ ફક્ત વિશેષણ આપ્યું છે. વળી કેવલજ્ઞાન માલમ પડશે કે શ્રી જિનેશ્વર મહારાજના શાસનની
સરખા અનન્ત અવ્યાબાધજ્ઞાનને પ્રાપ્ત કરવાના રસ્તા ઉત્તમોત્તમતા હોય તો તે માત્ર આવાં અદષ્ટોને
તરીકે પણ શાસ્ત્રકારોએ જે ક્ષપકશ્રેણિ જણાવી છે તેનું રોકવાની અને નાશ કરવાની આજ્ઞાને લીધે જ છે.
ફલ પણ માત્ર મોહનીયકર્મનો વિનાશ કરવો એજ છે. જૈનશાસનને સાંભળનાર અને સમજનાર વર્ગ સારી
વળી ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોના અનન્તા રીતે જાણે છે કે શ્રી જિનેશ્વર મહારાજે આત્માના
ઉત્તમોત્તમ ગુણો છતાં મુખ્યતાએ તેઓને વીતરાગ ગુણોને આવરણ કરનાર અને તે ગુણોને આવરીને
પરમાત્માના નામે બોલાવવામાં આવે છે અને સુત્રકારો ભવ્ય એવા જીવને પણ અનાદિકાલથી સંસારમાં
પણ નમો વીયા એમ કહી ભગવાન જિનેશ્વરને રખડાવનાર અદષ્ટોમાં મુખ્ય ભાગ ભજવનાર
નમસ્કાર કરે છે. આ સર્વહકીકતને વિચારનારો સુજ્ઞ અથવા તેવા અદષ્ટોના મૂલરૂપ કોઈપણ જો અદષ્ટ
સહેજે સમજી શકશે કે શ્રી જૈનશાસનનું જે ધ્યેય છે હોય તો તે માત્ર મોહનીયનામનું અદષ્ટ જ છે.
કે આત્માના અવ્યાબાધગુણોને રોકનાર એવા અને શાસ્ત્રકાર મહારાજાઓ સ્પષ્ટશબ્દોથી એટલા
અષ્ટોનો નાયક મોહનીય જ છે અને તેના માટે જ ફરમાવે છે કે :
(અનુસંધાન ટાઇટલ પા. ૩ જાં)
Page #691
--------------------------------------------------------------------------
________________
OOOOOOOO 0000
00
00
00.
સચ કા હલા
પંચમ વર્ષ ભાદરવા વદિ ૦))
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
સિદ્ધ अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे
शास्त्रसद्बोधशुद्धे, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसां
भेदनेऽनल्पवीर्ये भव्या: ! शास्त्रोक्तिशुद्ध निखिलदुरितदं
प्रोज्झ मिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने ।
सिद्धचक्रे सदाऽस्तु
અક
૨૪
૧૯૯૩ :
: ૧૯૩૭
ઓક્ટોબર
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
- મુંબઈ –
વીર સંવત્ ૨૪૬૩
CO) OOD DOD OOO OOO ODO 09). OOO OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
Page #692
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
૪
૧ હજી સુધી મહિનાઓ થઈ ગયા છતાં અને
અનેક વખત ખુલ્લા રૂપે પૂછવામાં આવ્યું છતાં કોઈપણ બુધવાર પક્ષવાળા અમુક માસે અમુક પક્ષે અમુક તિથિ વધવાનું અમુક જૈનજ્યોતિષ્ક શાસ્ત્રકારે કહ્યું છે એમ જૈન
જ્યોતિષની અપેક્ષાએ કેમ જણાવતા નથી? જૈનાગમમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આરાધનામાં ન મનાય માટે જ આદિનો પ્રઘોષ દશપૂર્વધર કે જેનું વચન આગમરૂપ ગણી શકાય એવા શ્રી ઉમાસ્વાતિનો સર્વે કબુલ કરે છે. ૧૫ર થી કલ્પિતપણે ભાદરવા સુદ પાંચમ રૂપ પર્વની ક્ષય વૃદ્ધિ માનનારા જાગ્યા છે. સત્તરમી સદીના સ્પષ્ટ લેખો છે કે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ટીપ્પણામાં હોય ત્યારે પૂર્વના અપર્વની ક્ષય વૃદ્ધિ કરાય અને પરંપરા પણ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવાની છે. આવું સ્પષ્ટ છતાં
બાવનના ચીલાને વળગે તેની સ્થિતિ જ્ઞાની જ જાણે. ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનારાઓને તો સંવચ્છરી પછી પાંચમના દિવસથી ૩૬૦ રાઈદિયાણની શરૂઆત થશે. પરંતુ પંચમીનો પર્વતિથિ છતાં ક્ષય માનનારાઓને તો શકુનમાં મીઠું રહેશે અને વૃદ્ધિ માનનારને ખોખામાં જ ખેંચાવું પડશે. કાર્તિક સુદ એકમના ક્ષયે આસો વદ ૦)) એ શ્રી ગૌતમ સ્વામીનું કેવલજ્ઞાન માનીને પડવો માનનાર વર્ષભેદનું નામ શું વિચારીને લઇ શકે ? શાસ્ત્રમાત્રના અર્થમાં પણ આગમ શબ્દ વપરાય, તે ન સમજતાં પીસ્તાલીસ આગમનની જ સાક્ષી માગનારા તત્ત્વથી ઇતરશાસ્ત્ર લોપક ન બને તો સારું. (વીર!)
પ.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #693
--------------------------------------------------------------------------
________________
णमो वीयरायाणं
* શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધિ ૨. વર્ષ ૫
અંક ૨૪ વિક્રમ સં૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ ભાદરવા વદ ૦))
સોમવાર
ઓક્ટોબર ૪
શ્રી સિદ્ધચક્ર અને - નવપદની
વિચારણા
આખા જગતમાં સામાન્યપણે કોઈપણ આ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે સંસારમાં આસ્તિકવાદી મત એવો નથી કે જેઓ આત્મા અને રખડપટ્ટી કરવાવાળા દરેક આત્માઓ કર્મની કર્મ એ બેની માન્યતા ન ધરાવતા હોય, એટલું જંજીરમાં જકડાયેલા છે, અને તેથી જેમ જીવમાત્રની જ નહિં, પણ અમુક અપવાદને છોડી દઇને સર્વ ચક્ષુનો સ્વભાવ પાત્ર બાહ્યદૃષ્ટિ તરીકે છે. એટલે આસ્તિકવાદીઓ આત્માન ચિદાનન્દસ્વરૂપને કેવલ બીજા પદાર્થને જ જોવાનો છે, પરન્તુ અંતર્મુખ માનવાવાળા છે, અને તે ચિદાનન્દપણામાંથી ખસવું જોવાનો સ્વભાવ જ નથી, અને તેથી ચક્ષુના અંતર્ગત ન પડે તેવા પુનરાવર્તન વગરના મહોદય કહો, પડલોમાં કયા કયા ફેરફારો કઈ કઈ વખતે થાય નિર્વાણ કહો, નવપદ કહો, શિવ કહો, સિદ્ધિ કહો છે? એ જાણવું તો દૂર રહ્યું, પરન્તુ બાહ્યભાગમાં અપુર્નભવ કહો, અપવર્ગ કહો, કે એવા કોઈ પણ પણ ચક્ષુમાં થતા વિકારોને ચક્ષુ જાણી શકતી નથી. નામે કહો એવા પદને સર્વે માનનારા છે. પરંતુ તેવી રીતે આ સંસારી આત્મા પણ કર્મથી જકડાયેલો
Page #694
--------------------------------------------------------------------------
________________
પ૪૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ હોવાને લીધે તે પોતે કેવલ બહિર્મુખ જ દષ્ટિવાળી કરીને જે દ્રવ્યોપાર્જનનું સાધ્ય રાખ્યું હતું તે પણ રહે છે. સંસારમાં રાચેલો માંચેલો જીવ બાલપણામાં ગૌણ થઈ જાય છે અને દ્રવ્યવ્યય કરીને અગર માતાપિતાના સંયોગના જ વિચારમાં જ રહે છે. દ્રવ્યઉપાર્જન અટકાવીને પણ કુટુંબપાલનની ફરજ એનાથી વધારે ઉંમર થતાં ગોઠીયાઓના વિચારમાં અદા કરવી પડે છે. આ દ્રવ્યોપાર્જન અને કુટુંબના રહે છે, અને ક્રીડાને જ વધારે પ્રિય ગણે છે, પરિપાલનની ફરજ પ્રવાહ ઘણો જ લાંબો ચાલે છે, બચપણમાં જે માતાપિતાનો વિયોગ દુ:ખમય અને એમ કહીએ તો ખોટું નહિ કે જૈનશાસ્ત્રની લાગતો હતો તે અવસ્થા ભૂલી જાય છે અને
અપેક્ષાએ પ્રવ્રજ્યાનો અંગીકાર અગર અન્યમતની ગોઠીયાના વિયોગને અગર રમતના વિદનને અપેક્ષાએ યયાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમનો અંગીકાર દુઃખમય ગણવા લાગે છે. એનાથી અધિક ઉંમરમાં
ન કરે તો જીંદગીની છેલ્લી અવસ્થા સુધી તે ઉપનયન થતાં માસ્તર અને વિદ્યાભ્યાસમાં જીવ
દ્રવ્યચિંતા અને કુટુંબની ચિંતામાંથી મુક્ત થતો જ લાગે છે. તે વખતે માતાપિતાથી છુટા રહેવાપણું
નથી. હવે આ જગા પર વિચારવાનું એટલું જ છે ગોઠીયાથી છુટા રહેવાપણું અને રમતનું છુટવું તે
કે જન્મથી મરણ સુધીમાં આ સંસારી જીવ જે તેને દુઃખમય નથી લાગતું, પરંતુ માસ્તર બરોબર
માતાપિતા ગોઠીયા ક્રીડા વિદ્યાભ્યાસ દ્રવ્ય અને
કુટુંબની ચિન્તા કરીને સમગ્ર જીંદગી ગુજારી તેમાંથી શીખવવાવાળો ન હોય અથવા અભ્યાસમાં નાપાસ
કઈ વસ્તુને આવતા ભવમાં સાથે લઈ જવાનો છે. થાય અગર તો પરીક્ષામાં માર્ક ઓછા મળે કે
એ વિચાર આ જીવને જ્યારે આવતો નથી તો એમ ક્લાસમાં નંબર ઉતરી જાય એ વસ્તુ અને દુસહ દેવ જોઇએ કે ઘાંચીને ઘેરે જન્મેલો બળદ જેમ થઈ પડે છે.
ગયા ભવનો કે આ ભવનો વિચાર કરે નહિ, અને પરભવની થવી જોઇતી ચિંતા
તે ગયા ભવ કે આ ભવની વાત જાણે પણ નહિ, જગતમાં અભ્યાસની કંઈક દશા વધ્યા પછી પરન્તુ માત્ર પોતાના માલિક ઘાંચીની ગુલામગિરિમાં પોતે જે અભ્યાસ કરે છે તેના ફલરૂપે પેટ પૂજા આખો જન્મ ગુમાવે. તે બળદધારાએ જ ઘાંચી જેમ અને દ્રવ્યોપાર્જનનું સાધ્ય રાખે છે. અભ્યાસ પૂરો પોતાના આખા કુટુંબનું પોષણ કરે, તેવી જ રીતે થયા પછી માતાપિતા ગોઠીયા રમત વિધાભ્યાસ આ જીવ પણ જો પૂર્વભવ અને આગામી ભવનો વિગેરે વસ્તુની સર્વથા ઇચ્છા ગૌણ થઈ જાય છે. વિચાર ન કરે અને કેવલ ઉપર જણાવેલી પોતાના પરન્તુ દ્રવ્યોપાર્જન ઉપર જ એકસરખું ધ્યેય થઈ માતાપિતા વિગેરેના સંયોગને આધીન જ ચિન્તામય જાય છે. તે ધ્યેય સાધતાં સાધતાં સ્ત્રી પુત્ર માતાપિતા જીવન ગુજારે અને અહિંથી પરભવ ગમન કરે, ભાઇબહેન વિગેરેનો સંબંધ ઘણો જ પ્રીતિમય અને તો તે ઘાંચીના બળદમાં અને આ ભવવાળા જંતુમાં રૂચિકર થાય છે, અને તેને લીધે સર્વસાધ્યને ગૌણ શો ફરક ગણાય ?
Page #695
--------------------------------------------------------------------------
________________
૫૪૭
શ્રી સિદ્ધચક્ર
જીવને મૂલ ઇચ્છા કઇ ? ને શાથી ? સુજ્ઞમનુષ્યને સ્હેજે સમજાય તેવું છે કે આ જીવ બાહ્ય દૃષ્ટિવાળો થઇ આખી જીંદગી માતાપિતાદિકને માટે મથન કરે છે, મહેનત કરે છે. પરન્તુ તેવી કોઇપણ અવસ્થા આ જીવની નથી કે જેમાં આ જીવ પોતાના પૂર્વભવ અને અનન્તર આગામિભવનો વિચાર કરે. ધ્યાન રાખવું કે જગતમાં જીવને માનો, કે ન માનો પુણ્યપાપને માનવાં કે ન માનવાં, ભવાન્તર અને મોક્ષને માનવા કે ન માનવા, એવા મતમતાંતરો છે. પરન્તુ ઉપર જણાવેલા માતાપિતાદિક પદાર્થો તો જીંદગીને અંતે છોડી દેવા જ પડશે એ વાતમાં કિંચિત્ પણ મત મતાંતર નથી. હવે જો માતાપિતાદિક સર્વ પદાર્થોને છોડી દેવાના જ છે તો પછી તેને અંગે ચિંતા અને પ્રયત્નો કરી આખી જીંદગી ગુમાવીએ તો અનન્તરભવને અંગે આ જીવે શું મેળવ્યું ? એ ખરેખર વિચારણીય પ્રશ્ન છે. સુજ્ઞમનુષ્ય એ વાત તો સ્હેજે સમજી શકશે કે કોઇપણ નાસ્તિકમતને ધારણ કરવાવાળો પણ એમ નહિઁ કહી શકે કે અનન્તરભવ નથી એવું હું જોઇ આવ્યો છું. કોઇપણ નાસ્તિકનો જીવ પરભવ નહિં હોવાથી પાછો આવેલો તો નથી જ, વળી જગતમાં અનેકસ્થાને જાતિસ્મરણનું કંઇક તત્વ પણ દેખાય છે અને તેથી પ્રત્યક્ષ પ્રમાણથી પણ એમ કહી શકીએ કે જીવને માત્ર આ જીવનના નિર્વાહથી કૃતાર્થપણું થતું નથી,
તા. ૪-૧૦-૧૯૩૭
પરન્તુ જીવને ભવિષ્યની જીંદગી જરૂર ધારણ કરવાની છે, તો પછી આ જીવે તે પરભવની જીંદગીને માટે કેમ નહિ વિચાર કરવો ? ધ્યાન રાખવું કે થોડી મુદતને માટે બીજા શહેરમાં જવું હોય છે. તો પણ તેને લાયકની લાગવગ અને મુંડી એકઠી કરીએ છીએ તો પછી અહીં સર્વથા છોડીને નીકળવું છે અને આગલી જીંદગીમાં સર્વપ્રકારે દાખલ થવું છે તો તેવી આગલી જીંદગીનો સરંજામ કેમ તૈયાર કરવો નહિં ? બીજી બાજુ વિચાર કરીએ તો આ જીવની મૂલ ઇચ્છા કેવલ આહાર લેવાની જ હતી, કેમકે જીવની સાથે તૈજસ નામની ભટ્ટી હંમેશાં ખાઉં ખાઉં કરતી લાગેલી જ છે. તૈજસની ભઠ્ઠી શું કરે છે ?
જગતમાં જેમ અગ્નિ દાહ્યથી ઉત્પન્ન થાય છે, દાહ્યથી ટકે છે, અને દાહ્યને જ પોતાના રૂપે પરિણમાવે છે, તેવી રીતે આ જીવની સાથે લાગેલી તૈજસની ભઠ્ઠી પણ અનાદિકાળથી ઓલવાયા વગર ઔદારિક આદિ પુદ્દગલોટ્ટારાએ ઉત્પન્ન થતી જાય છે વધતી જાય છે અને ઔદારિકઆદિ પુદગલોને રૂપાન્તરમાં નાંખતી જાય છે. અન્યશાસ્ત્રકારો જે લૈઝિક શરીર કહે છે તેઓ કેવલ એકલા કર્મને જ લૈંગિક કહે છે પરન્તુ જૈનશાસ્ત્રને હિસાબે અને યુક્તિને અનુસારે કાર્યણ અને તૈજસ બન્ને જાતનાં પુદ્દગલોને વૈકિ શરીર તરીકે એટલે ભવાન્તરે જનારાં જીવના ચિન્હરૂપ શરીર તરીકે માનવાં જ પડે છે. અન્યમતની અપેક્ષાએ જેમ મોક્ષપદને નહિં પામેલો કોઇપણ જીવ લૈડ્રિંક શરીર વગરનો હોતો
Page #696
--------------------------------------------------------------------------
________________
૫૪૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭.
જ નથી, તેવી જ રીતે જૈનશાસ્ત્રને હિસાબે કોઇપણ પડે છે, એટલું જ નહિં પરન્તુ તે પછી પણ જીવ તૈજસ અને કાર્પણ વગરનો હોતો જ નથી. આહારમાં ને આહારમાં જ પ્રવૃત્ત રહેવું પડે છે. તે તૈજસ અને કાર્યણમાં પણ સીધો પ્રભાવ તૈજસ કેવલિભગવંતને આહારની મનાઇ શી રીતે શરીર જ દેખાડે છે, અને તે જ તૈજસશરીરના પ્રતાપે કરાય? જ જીવ ગર્ભમાં આવે તેની સાથે જ બીજો કોઇપણ દિગમ્બરભાઈઓ જો કે કેવલિયોને આહાર ખોરાક નહિ, પરંતુ માતાના રુધિરને અને પિતાના નથી માનતા, તો પણ તેઓથી શરીર હોય ત્યાં સુધી વીર્યને આહાર તરીકે ગ્રહણ કરે છે. અનુક્રમે તે રૂંવાટાલારાએ આવતી આહારની શ્રેણિ તો રોકી રૂધિર અને વીર્યના પુલો શરીરની જડરૂપ થાય શકાય તેમ નથી જ. વિચાર કરવાની જરૂર છે કે છે. ગર્ભમાં આવવાવાળા કોઈ પણ જીવે શરીર દિગમ્બરભાઇઓ જગતના દુઃખને લીધે કેવલિયોને બાંધવાની ઇચ્છા કરી નહોતી અને તેટલા જ માટે આહારની મનાઈ માને, તો પ્રથમ તો તે કેવલિયોને શાસ્ત્રકારોપણ શરીર નામની સંજ્ઞા જણાવતા નથી, મહાદુઃખમય માનવા પડશે. કારણ કે ચર્મચક્ષુથી પરન્તુ ચારે સંજ્ઞાઓમાં પહેલવહેલી થવાવાળી અને જોનારા મનુષ્ય બે પાંચ દુઃખી જીવોને જોઈ પહેલે નંબરે ગણાવેલી એવી આહારસંશા અપૂર્વદુઃખને ધારણ કરે છે, તો પછી જે સર્વજીવોને પ્રથમથી જ હોય છે, તે આહાર સંજ્ઞાના કેવલજ્ઞાનીયો સર્વ નિગોદ વગેરે તિર્યંચગતિના પ્રભાવે કરેલા આહારમાંથી કેટલોક ભાગ બલરૂપ જીવો અને સાત નરકના નારકી જીવોને દુઃખમય ચાલ્યા જતાં રસરૂપે થયેલો ભાગ જીવની સાથે અવસ્થામાં દેખનારા કેવલિને દુઃખનો પાર રહે શરીરરૂપે પરિણમે છે અને તે જ શરીરપણે નહિ, એટલે કહેવું જોઈએ કે દિગમ્બર ભાઇઓના પરિણમેલા ભાગમાંથી જ પોતપોતાની જાતને લાયક મતની અપેક્ષાએ તો દુઃખમય અવસ્થા લેવી હોય ઇન્દ્રિયોનો આવિર્ભાવ થાય છે. યાદ રાખવું કે તે જ કેવલજ્ઞાન મેળવવા માગે. કદાચ દિગમ્બર આહાર વગર કોઈ દિવસ શરીર થતું નથી, વધતું
ભાઈ એમ કહે કે કેવલિમહારાજાઓ રાગદ્વેષરહિત નથી, ટકતું પણ નથી, અને એટલા જ માટે હોવાથી તેમજ ઉદાસીનતારૂપી કેવલજ્ઞાનનું ફલ સમુદઘાત અને અયોગી અવસ્થાનો જે અમુક કાળ
હોવાથી કેવલિ મહારાજાઓ સમગ્ર જગતના યા મરી જતા આખરે ના રોગો દુખોને દેખે તો પણ તે ઉદાસીનભાવનાના પ્રતાપે - સંયોગ હોય ત્યાં સુધી આહારકપણું જ છે. પણ
તેઓનો આત્મા દુઃખી થાય જ નહિં, તો પછી તિર્યંચ અણાહારકપણું એક અંશે પણ નથી. એટલે ચોખ્ખું
અને નરકના દુઃખો દેખવાથી કેવલી કવલાહાર નથી થયું કે શરીરવાળા જીવને પહેલાં આહાર કરવો
કરતા એવી માન્યતા જાહેર કરવી તે કેવલ જુઠી
Page #697
--------------------------------------------------------------------------
________________
૫૪૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭
છે. એટલું નહિ પણ કેવલિમહારાજાઓને પણ કલંક કરવો જોઈએ કે પ્રથમ તો છઘસ્થને પણ વેદનીય દેનારી છે. વળી દિગમ્બરભાઈઓ આહારસંજ્ઞાને વગેરે આયુષ્ય નામ અને ગોત્ર કર્મ છે અને વેદનીય અશાતાના ઉદયરૂપે ગણીને કાવલિક આહારનો કર્મો કેવલિમહારાજને પણ છે. તો શું તેટલા માત્રથી નિષેધ કરે છે, તો તેમાં પણ તેઓએ વિચારવું છઘસ્થનો જીવ અને કેવલિમહારાજનો જીવ જોઇએ કે આહારસંશાની અશાતા વધી જાય કે કંઇપણ ફરક વગરનો છે એમ કહી શકશો ખરા? જગતના જીવોને દુઃખી જોઈને કેવલિમહારાજા પણ અને જો એમ કહેવામાં આવે કે કેવલિમહારાજને દુઃખી થઈ જાય અને તેથી આહારના લાભનો વેદનીયઆદિક કર્મો છતાં પણ જ્ઞાનાવરણીયાદિ અન્તરાય સર્વથા તુટેલો છતાં અને આહારના ધાતિક નથી માટે તેમની અધિકતા છે, તો તે કારણભૂત તૈજસ શરીરની હયાતિ છતાં પણ વાત અહિં આહારને અંગે પણ લેવામાં શી અડચણ આહાર ન કરી શકાવવો તે દુઃખની અશાતા વધી છે? વળી છવસ્થ અને કેવલી બન્ને શરીરવાળા જાય ? વળી દિગમ્બરભાઈઓએ વિચાર કરવો છે. દ્રવ્ય ઇન્દ્રિયવાળા છે, શ્વાસોશ્વાસવાળા છે, જોઈએ કે છઘસ્થજીવોને તો રોમદ્વારા થયેલા
ભાષાવાળા છે, દ્રવ્યમનવાળા છે, ગમનાગમનવાળા આહારનો પ્રથમથી ખ્યાલ જ હોતો નથી, પરંતુ તેના છે. તો શું એ વિગેરેની સરખાવટથી કેવલિમહારાજને પરિણામથી થયેલા મૂત્રાદિકની અધિકતાદ્વારાએ જ.
છઘ0 સરખા ગણશો ખરા ? કહેવું પડશે કે તે વસ્તુનો ખ્યાલ થાય છે, પણ કેવલિ મહારાજને
શરીરઆદિક સર્વ છતાં પણ કેવલિમહારાજા તો પ્રથમથી જ રોમદ્વારાએ આવતા પુદ્ગલોનો
ધાતિકર્મથી રહિત છે માટે ઉંચા જ છે. તો પછી ખ્યાલ હોય છે, અને તે દ્વારાએ શરીરનું પુષ્ટ થવું
અહિં આહાર કરવાવાળા છવસ્થ અને કેવલિ હોય પણ થઇ શકે છે, તો પછી કવલાહાર દ્વારાએ જે
તો પણ કેવલજ્ઞાની મહારાજ ધાતિકર્મ રહિત શરીરની પુષ્ટિ થવાની હતી તેજ પુષ્ટિ
હોવાથી આહાર કરવાવાળા છઘ0 કરતાં ઉચ્ચતમ રોમાહારાકારાએ પણ જ્યારે કેવલિમહારાજાઓને
ગણાય. વળી કેટલાકોની માન્યતા છે કે આહારસંજ્ઞા પણ રહી તો પછી જગતના જીવોના દુઃખથી
અપ્રમત્તને પણ હોતી નથી તો પછી કેવલિ સરખા દુઃખીપણાની વાત અને તેથી કેવલાહાર નહિ
મહાપુરૂષને તો તે આહારસંશા હોય જ ક્યાંથી? કરવાની વાત કેવલ હમ્બકરૂપે જ ગણાય.
કેવલિભગવંતોને રસાદિકનો અનુભવ તો કેટલા દિગમ્બર ભાઇઓ તો એમ કહેવાને
હોય છે. પણ પોતાની જીભ તૈયાર કરે છે કે છપસ્થ પણ
આવું કહેવાવાળાએ આહાર સંજ્ઞા અને આહાર કરે અને કેવલિ પણ આહાર કરે તો તે
આહાર કરવો એ બેમાં ભેદ જ વિચાર્યો નથી. બેમાં ફરક શો? પરન્તુ આવું કહેનારાઓએ વિચાર
Page #698
--------------------------------------------------------------------------
________________
૫૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ દિગમ્બરભાઇઓએ ધ્યાન રાખવું કે કેવલિ કરતાં ઇન્દ્રિયો તો એટલી બધી જબરદસ્ત છે કે મહારાજાઓને રસનાદિક ઇંદ્રિયોદ્વારાએ રસાદિકનો રૂપિયા કરતાં વ્યાજ વહાલું લાગે એવી દશા થાય ઉપભોગ નથી, છતાં રસાદિકનો અનુભવ છે. ઇન્દ્રિયોના પ્રભાવે તેના વિષયો તરફ અને તે કેવલિયોને નથી હોતો તેમ કહેવાય નહિ. તીર્થંકર વિષયોના સાધનો તરફ જીવ તનતોડ પ્રયત્નવાળો મહારાજને કેવલજ્ઞાન થયા પછી ધ્રાણેદ્રિયદ્વારા થાય છે. અને તેને માટે આખી જીંદગી ગુમાવે છે. ગંધનો ઉપભોગ નથી, ચક્ષુરિન્દ્રિયદ્વારાએ રૂપનો એવી રીતે દરેક સંસારી જીવ દરેક ભવમાં અનેક ઉપભોગ નથી. શ્રોત્રેન્દ્રિયદ્રારાએ શબ્દનો ઉપભોગ પ્રકારના આહારો કરીને શરીર ઈન્દ્રિય અને તેના નથી. છતાં તીર્થકર કેવલિ મહારાજા ગંધના, રૂપના વિષયના સાધનો એકઠાં કરે છે, પણ પોતાનાં હજાર કે શબ્દના અજ્ઞાનવાળા છે એમ તો કહી શકાય યોજન સુધી કરેલાં શરીરો જો કે હજારો વર્ષો સુધી જ નહિં. તેવી રીતે મોહનીયના ઉદયદ્રારાએ થતી મહેનતનું પરિણામ હોય છે, છતાં તે શરીરો, તે ઇચ્છાપૂર્વકવાળી આહારસંશા ન હોય, તો પણ ઇંદ્રિયો, તે વિષયો અને તેનાં સાધનોને એક જ અનપવર્તનીય અને નિરૂપક્રમ આયુષ્યને લીધે સમય કે જેના બે હિસ્સા પણ કલ્પી શકાય પણ શ્વાસોશ્વાસના પુલોને લેવાની માફક આહારના નહિ, તેવા બારીક વખતમાં છોડી દઈને પુનર્ભવમાં પુદ્ગલો લે તેમાં પ્રમાદશાને સ્થાન કહેવાય જ સધાવવું પડે છે. એટલે ટુંકાણમાં કહીએ તો આ નહિં, આ બધું કહેવાનું તત્વ એટલું જ કે અમુક જીવનો દરેક ભવમાં એ જ ધંધો થયો કે મેળવવું વખતને બાદ કરતાં આહારની સામગ્રી હોવાથી અને ખેલવું. દરેક ભવમાં નવા-નવા શરીરાદિકો જીવ આહારને કરે જ છે અને તે આહાર પ્રમત્ત મેળવે અને દરેક ભવમાં મૂકી દે, આગલે ભવે દશા સુધીના જીવો આહારસંશાથી જ કરે છે, એટલે તો ખાલીને ખાલી પ્રવાસ કરે. એટલે કહેવું જોઇએ કહેવું જોઇએ કે સંસારી જીવ માત્ર તૈજસના કે અણઘડ બાઈને અંગે તો એમ કહેવાય છે કે સહચારને લીધે માત્ર આહારની જ ઇચ્છાવાળો હાથમાં નહિં કોડી અને ઉભી બજારે દોડી, પણ થયો, અને તે આહારની ઇચ્છાથી આહાર કરતાં આ જીવ તો તેથી પણ નપાવટ છે, કેમકે અનંતા શરીર અને ઇન્દ્રિયો તેમજ શ્વાસોશ્વાસ ભાષા અને અનંત જન્મો સુધી મેળવી મેળવીને તેણે મેલ્યાં જ મન એ વગર ઇચ્છાએ પુગલોના પ્રબંધથી અને કર્યું તો પણ હજુ આ જીવને સમજણ પડતી નથી. કર્મના ઉદયથી ગળે વળગ્યાં, અને પછી જેમ થયેલા અને ઉપર જણાવેલી ચક્ષુની દૃષ્ટિની રીતિએ ગુમડાને પંપાળ્યા સિવાય છુટકો થતો જ નથી, તેવી બાહ્યદૃષ્ટિ થઈને તે માતપિતાદિક અને આહારદિકમાં રીતે તે ગળે પડેલા શરીરાદિને ટકાવવા માટે વિવિધ જ લીન રહે છે, પરંતુ જેમ આરિસો આગળ પ્રયત્નો કરવા પડે છે. છતાં પણ શરીર અને આહાર ધરનારો મનુષ્ય પોતાની ચક્ષુથી જ પોતાના નેત્રના
Page #699
--------------------------------------------------------------------------
________________
૫૫૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ વિકારને સ્પષ્ટપણે જોઈ શકે છે, તેવી રીતે આ એમ માનીને માર્ગ પ્રવર્તક તરીકે આદ્યપુરૂષને
જીવ અનાદિકાલથી બાહ્યદષ્ટિવાળો છતાં પણ માનવા જ પડે છે. અર્થાત્ આસ્તિક માત્રનું મુખ્ય કોઈક એવા મહાપુરૂષના વચનરૂપી આગમના ધ્યેય મોક્ષ હોવાને લીધે દરેક આસ્તિકને તે આરિસામાં પોતાના આત્માને જુએ તો તે ખરેખર મોક્ષમાર્ગના પ્રણેતાને ઈશ્વર તરીકે માનવા જ પડે બાહ્યદૃષ્ટિના સ્વભાવવાળો છતાં પણ અંતષ્ટિવાળો છે. જો કે જેઓ વાસ્તવિક રીતિએ મોક્ષને કથન થઇ શકે છે. આટલા વિચારથી આત્માને અંતદષ્ટિ કરી શક્યા નથી. મોક્ષના સ્વરૂપને જાણી શક્યા થવા માટે તીર્થંકર ભગવાનના વચનરૂપી આગમ
નથી. મોક્ષના માર્ગને આચરી શક્યા નથી અને આરિસાની જરૂર છે એમ નક્કી થયું. ધ્યાન રાખવું
બતાવી પણ શક્યા નથી, છતાં જેમ છોકરાઓ કે ચૌદરાજલોકમાં દરેક ભવે બાહ્યપુદ્ગલો
હીરાની પરીક્ષાને જાણતા નથી જ, યવ વિગેરે મેળવીને મહેલવાવાળા અનંતાનંત જીવો ભ્રમણ કરી
દ્વારાએ હીરાનું તોલ વિગેરે કરી જાણતા નથી,
તેમજ હીરાની કિંમત પણ જાણતા નથી છતાં રહ્યા છે, પરંતુ પહેલા ભવમાં મેળવેલ શુદ્ધબોધ
ઝવેરીલોકોએ સાચા હીરાને માટે વાપરેલો હીરો અને સાચી માન્યતા લઈને આ જીંદગીમાં
એવો જે શબ્દ તેને તે બચ્ચાએ પણ પકડી રાખે આવવાવાળા હોય તો તે યુગની આદિમાં તીર્થંકર
છે અને તે હીરા શબ્દનો વ્યવહાર કાચના કટકામાં ભગવાનો જ હોય છે, એટલે આ ઉપરથી નક્કી
પણ કરે છે, તેવી રીતે આ ઈતરદર્શનકારો પોતાના થવું કે મોક્ષના માર્ગને પહેલ વહેલા કોઇપણ યુગમાં
આત્માને વીતરાગપણાને પ્રાપ્ત કરી કેવલ્યસ્વરૂપ જાણનારા, આદરનારા અને તેના કેવલજ્ઞાનરૂપી
નહિં બનાવેલો હોવાથી મોક્ષના સ્વરૂપને યથાસ્થિત અનત્તરફલને મેળવીને જગતને મોક્ષમાર્ગનો પ્રકાશ રીતે જાણતા નથી, અને તે મોક્ષના સ્વરૂપને નહિં કરનાર કોઇપણ હોય તો તે અરિહંત પરમાત્મા જાણવાથી તેના કારણો તરીકે સમ્યગ્દર્શનાદિ જ છે.
રત્નત્રયીને પણ તેઓ જણાવી શકતા નથી, છતાં મુમુક્ષુદશા સર્વ આસ્તિક-દર્શનો શ્રેષ્ઠ જ પણ જૈનદર્શનના અનુકરણથી છોકરાએ કાચમાં ગણે છે.
વાપરેલા હીરાશબ્દની માફક પોતપોતાના માર્ગના જેવી રીતે જૈનશાસ્ત્રકારોના કથન મુજબ ફલમાં મોક્ષ શબ્દનો પ્રયોગ કરે છે. અર્થાત્ દરેક જૈનોને મોક્ષમાર્ગના પ્રકાશક અને આચરનાર તરીકે આસ્તિક ધર્મવાળા હોય તો કુદેવને દેવરૂપે માને અરિહંતોને માનવાની જરૂર છે, તેવી જ રીતે દરેક કુગુરૂને ગુરરૂપે માને, કુધર્મને ધર્મરૂપે માને, સુદેવને આસ્તિકને પોતપોતાના મતને પ્રવર્તાવનારાઓ સુદેવરૂપે ન માને, સુગુરૂને સુગુરરૂપે ન માને, અને મોક્ષને માટે જ જુદા જુદા મતને પ્રવર્તાવનારા હતા સુધર્મને સુધર્મરૂપે પણ ન માને, તો પણ પોતાનું
Page #700
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૨
સાધ્ય તો મોક્ષ જ છે એમ માને જ છે, અને તેથી દરેક મતવાળાએ મુમુક્ષુદશાને એકસરખી રીતિએ ઉત્તમ ગણેલી છે એટલે ઝવેરીમાં અને બાલકોમાં જેમ હીરાશબ્દો ઉચ્ચાર એક સરખી રીતે ઉત્તમપણે વપરાયેલો છે, તેવી રીતે મોક્ષરૂપ સાધ્યનો નિર્દેશ દરેક મતવાળાએ ઉત્તમોત્તમ રીતે કરેલો છે, આ વાત જ્યારે ખ્યાલમાં લઇશું ત્યારે કોઇક કોઇક ગ્રંથકારે જે જણાવ્યું છે કે અભવ્યજીવો કે જેઓને મોક્ષની ઇચ્છા હોતી જ નથી તેવા અભવ્યજીવોને આ આસ્તિકમતોનું મિથ્યાત્વપણું હોવું સંભવિત નથી, તે ખરેખર દીર્ઘદૃષ્ટિથી થયેલું કથન છે. જો કે ભવગતદેવોને દેવ તરીકે માનવા તે પણ આભોગિક મિથ્યાત્વ છે, પરન્તુ તેવા ભવફલની અપેક્ષાએ ભવગત દેવોને માનવારૂપ મિથ્યાત્વ અગર નાસ્તિકકાદિકના મતે દેવને ન માનતાં કુગુરૂઆદિને માનવારૂપ આભોગિક મિથ્યાત્વ અભવ્યજીવોને હોવું અસંભવિત નથી. પરન્તુ પૂર્વે
જણાવેલ મોક્ષની સાધ્યાતાવાળા આસ્તિકદર્શનોને
અનુસરવાથી થતું આભોગિક મિથ્યાત્વ તો
અભવ્યજીવોમાં હોય નહિં એ સ્વાભાવિક જ છે.
ધ્યાન રાખવું કે આવી રીતે મોક્ષબુદ્ધિથી જે જે મતમતાંતરોમાં યથાભદ્રિકભાવે ક્રિયા કરવામાં આવે છે, તેવી ક્રિયાવાળાઓમાં વિનયીપણું, દાનરૂચિપણું, દાક્ષિણ્યતા પ્રિયભાષિપણું વિગેરે ગુણો મિથ્યાત્વીમાં છતાં પણ અનુમોદવા લાયક બને છે. કારણ કે મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો પ્રસંગ તે મિથ્યાત્વીઓના ગુણોના વર્ણનથી આવે કે જેઓ
તા. ૪-૧૦-૧૯૩૭
પોતાના વર્ણનદ્વારાએ કુમતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી કુમતના વિસ્તારમાં જ તેના વર્ણનનું પર્યવસાન થાય. આ જ કારણને મુખ્ય રાખીને શાસ્ત્રકારો મિથ્યાર્દષ્ટિના ગુણની પ્રશંસાનો નિષેધ કરે છે, એટલું જ નહિ, પણ જો મિથ્યાર્દષ્ટિના ગુણની પ્રશંસા થઇ જાય તો તેને સમ્યક્ત્વના દૂષણરૂપ ગણે છે. અને જો તે ગુણવાળો ભદ્રકભાવવાળો હોય, તેના ગુણનું વર્ણન કુમતની વૃદ્ધિમાં પર્યવસાન ન પામતું હોય, ફલિતાર્થ તરીકે તે ગુણો માર્ગને અનુસરવાવાળા હોવા સાથે તે પ્રશંસાપાત્ર જીવને અને તેના ગુણોનું વર્ણન સાંભળનાર જીવોને મિથ્યાત્વનું દૃઢીકરણ કરનાર ન થાય, પણ માર્ગની સન્મુખતા કરનાર થાય, તો તેવા ગુણો અનુમોદવા યોગ્ય જ છે. તેથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ સુકૃતની અનુમોદનામાં સ્પષ્ટપણે જણાવે છે કે “વસ્તૃત મુદ્દત બ્રિગ્વિદ્, રત્નત્રિતયશોધર્મતત્ત્વયંમનુમચેક
માર્ગમાત્રાનુભાવિાર્ ॥ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રરૂપી રત્નત્રયીને અંગે જે કંઇ સુકૃત કર્યું હોય તેની હું અનુમોદના કરૂં છું, એટલું જ નહિં, પણ માર્ગમાત્રને અનુસરનારા સુકૃતની પણ અનુમોદના કરૂં છું.
નમસ્કાર મંત્રનો એક અક્ષર પામનાર પણ કેટલાં કર્મ ખપાવે ?
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમતના આગ્રહી પુરૂષોએ કરાતા પંચાગ્નિતપો ભૃગુપાતનો ઝંપાપાતો માઘસ્નાન કાશીકરવત એ વિગેરે કાર્યો
Page #701
--------------------------------------------------------------------------
________________
૫૫૩
શ્રી સિદ્ધચક્ર
અનુમોદવા લાયક જ નથી, પરન્તુ તે કાર્યો જેટલાં ભયંકર છે તેના કરતાં પણ તેની અનુમોદના સેંકડોગુણી ભયંકર છે અને તેથી તેવા મિથ્યાત્વને દૃઢ કરનાર કાર્યો અકથનીય કષ્ટમય હોય તો પણ સુજ્ઞજનોથી એ કાર્યો પ્રશંસાપાત્ર છે એમ કહેવાય જ નહિં. આટલું છતાં પણ મોક્ષની બુદ્ધિએ
મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થવી તે ભવ્યજીવ સિવાય બીજાને હોય જ નહિં, સુજ્ઞપુરૂષોએ વિચારવાનું છે કે મોક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની પ્રવૃત્તિ પણ જો ભવ્યપણાની છાંપ દેનારી છે, તો પછી ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને નિરૂપણ કરેલ યથાસ્થિત સ્વરૂપવાળા મોક્ષને માટે તે જ ત્રિલોકનાથ તીર્થંકરે તે જ મોક્ષના કારણ તરીકે જણાવેલ સમ્યગ્દર્શનાદિકની વ્યવહારથી થતી પ્રવૃત્તિ તો આત્માની ઉન્નતદશાને કેમ સૂચવે નહિં ? આ વાત વિચારવામાં આવશે તો શાસ્ત્રકારો જે જણાવે છે કે નમો અરિહંતાણં ના આદ્ય અક્ષર ણકારને અગર રેમિ ભંતે ! સામાન્ડ્ઝ ના આદ્ય અક્ષર કકારને દ્રવ્ય થકી પામનારે પણ અગણોસિત્તેરથી અધિક સ્થિતિ મોહનીયકર્મની તોડી નાખી છે. એવાં શાસ્ત્રોનાં વચનો સુશઆત્મામાં ઓતપ્રોત થઇ જશે. જે મોક્ષમાર્ગની નીસરણીના પહેલે પગથીયે દ્રવ્યથકી આવનારને આટલી બધી ઉત્તમતિ છે તે મોક્ષમાર્ગને પ્રગટ કરનાર જો કોઇ પણ હોય તો ફકત ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનો જ છે. આ વાત સુજ્ઞપુરૂષો અંતઃકરણથી વિચારશે તો શ્રી
તા. ૪-૧૦-૧૯૩૭
સિદ્ધચક્રના આદ્યપદમાં પાંચે કલ્યાણકોમાં જગતને સુખ કરનાર, ત્રણે શાન સહિત ગર્ભમાં આવનાર, દીક્ષા વખતે જ મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરનાર, અઢાર દોષોએ રહિત, અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત, ચોત્રીશ અતિશયને ધારણ કરનાર, વાણીના પાંત્રીસ
ગુણોએ કરીને સહિત એવી દેશના દેનાર, દેવેન્દ્ર નરેન્દ્ર અને યોગીન્દ્રોથી પૂજ્ય, એવા જીનેશ્વર ભગવાનને પ્રથમ સ્થાન કેમ આપ્યું છે ? તે સારી રીતે સમજાઇ જાશે.
સમ્યગ્દર્શનાદિ રત્નત્રિક શી રીતે પમાય ? ધ્યાન રાખવું કે હીરાની કિંમત અમૂલ્ય છતાં તેને દેખાડનારી ચક્ષુની કિંમત અગર ઉપયોગિતા તેથી પણ ઘણી જ ચઢીયાતી છે. તેવી રીતે મોક્ષમાર્ગની કિંમત જેટલી આંકીયે તેટલી ઓછી છતાં તે મોક્ષમાર્ગને બતાવનાર ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન અરિહંત મહારાજની ઉચ્ચતા અનહદ છે. તેથી જ તેમના નમસ્કાર, ભક્તિ, જાપ અને ધ્યાનથી આત્માનું કૃતાર્થપણું કરી શકાય છે. વળી ચિન્તામણિરત્નની હાજરી છતાં પણ તે ચિન્તામણિરત્નથી ફલની પ્રાપ્તિ તો તેવાઓને જ થાય કે જેઓ ચિન્તામણિરત્નની વિધિપૂર્વક આરાધના કરે. જો કે ચિન્તામણિરત્નને ભક્તની આરાધનાથી કંઇ મેળવવાનું નથી, ભક્તિ કરનાર ઉપર કંઇ રાગ નથી, તેમજ ભક્તિ નહિં કરનાર ઉપર દ્વેષ નથી, તો પણ સ્વભાવથી ચિન્તામણિરત્ન આરાધકોને ભાગ્યશાળી બનાવે છે, અને ભક્તિ રહિત તથા વિરાધકોને નિર્ભાગીયા રહેવા દે છે.
Page #702
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ તેવી રીતે ભગવાન જીનેશ્વર મહારાજની હયાતિ એ અનુક્રમે અક્ષરવાળા વાચકને જ નામ માત્ર જગતને તારનારી થતી નથી, પરંતુ તે કહેવામાં આવે છે. નમો અરિહંત પદને ગણનારો અરિહંત ભગવાનની પૂજા-ભક્તિ-ધ્યાન-જપ- મનુષ્ય જે અરિહંતપદ દ્વારાએ તો નમસ્કાર કરે નમસ્કાર કરવામાં, આવે તેમજ વીતરાગ છે તે જો અરિહંતનામને ન માનતો હોય તો મહારાજને ભક્તિની અભિલાષા નહિં છતાં, ભક્તિ અરિહંતપદથી નમસ્કાર કરી શકે જ નહિં જગતમાં કરનાર ઉપર રાગ નહિં છતાં, ભક્તિ નહિં કરનાર જે શબ્દ અનેક અર્થને કહેનારો હોય છે પછી તે કે અભક્તિ કરનાર ઉપર દ્વેષ નહિં છતાં, ભક્તિ કહેવાતા અર્થોમાં ભલે આકાશ પાતાળ જેટલું કરનારને સમ્યગદર્શનાદિ રત્નત્રયીની ભાગ્યશાળી આંતરૂ હોય, છાયા અને આતપ જેવો વિરોધ હોય, બનાવે છે, અને ભક્તિ નહિં કરનાર કે અભક્તિ ઉદ્યોત અને અન્ધકાર જેવો નાશ્યનાશક ભાવ હોય, કરનારને મિથ્યાત્વરૂપી નિર્ભાગ્ય દશામાં રહેવાનો છતાં તે અનેકાર્થનું વાચકપણું શબ્દમાંથી ચાલ્યું જતું જ વખત થાય છે.
નથી, તેવી રીતે કોઇક ગોશાલા સરખો મનુષ્ય અરિહંત ભગવંત અને ચાર નિક્ષેપા.
પોતાનામાં અરિહંતપદની વાચ્યતાનો આરોપ કરી
પોતાને અરિહંત કહેવડાવે અને પોતે અરિહંતપદથી આ વાત સમજવામાં આવશે ત્યારે શ્રી
વાચ્ય બને તો તેટલા માત્રથી અરિહંતનામની સિદ્ધચક્રમાં પહેલાપદે અરિહંત મહારાજ કરતાં પણ
મહત્તા ઘટતી નથી. વળી અરિહંત એ નામ દરેક નમસ્કારનું નમો પદ પહેલાં કેમ મૂક્યું છે? એનું
જૈનો ઉચ્ચારણ કરે છે તે સર્વના મુખમાં કંઈ તત્વ સમજી શકાશે. યાદ રાખવું કે સૂત્રકારોએ પણ
ભાવઅરિહંતોની હાજરી હોતી નથી. તેથી કહેવું રિહંતાપ પામો એમ નહિં કહેતાં ગામો
જ જોઈએ કે અરિહંતપદને ઉચ્ચારણ કરનારો રિહંતાપ એમ જ સ્થાને સ્થાને કહેલું છે અને
મનુષ્ય નામનિપાને માનીને જ નમો અરિહંતા એ ઉપરથી અરિહંત મહારાજાથી ફળની પ્રાપ્તિ એમ બોલે છે. જો કે અરિહંત ભગવાનનો આત્મા અરિહંત મહારાજની હયાતિ માત્રથી નથી, પરંતુ અરિહંતપદથી વાચ્ય છે. છતાં અરિહંતપદનું તેમની ભક્તિથી જ છે, આટલું જણાવી એ ખામો
વ્યાપકપણું છે, પણ અરિહંત મહારાજનું તેવું મરિહંતા માં ચારે નિક્ષેપા કેવી રીતે રહ્યા છે
વ્યાપકપણે હંમેશા હોતું નથી, તેથી ભાવની સાથે તે ઉપર વિચાર કરીશું, જો રિહંતાઈ ને જોડાયેલા નામની જેટલી ઉત્તમતા છે તેટલી જ ગણનારો દરેક મનુષ્ય સારી રીતે સમજી શકે તેમ
ઉત્તમતા ભાવ અરિહંતથી જુદા પડેલા એવા પણ છે કે અરિહંત એ શબ્દ અક્ષરના અનુક્રમવાળો છે, આ અરિહંત નામની માનવી જ જોઈએ. કેમકે જો અને તેથી તે વાચ્ય નથી, પણ વાચક જ છે અને એમ ન મનાય તો સાક્ષાત્ અરિહંતને નમસ્કાર
Page #703
--------------------------------------------------------------------------
________________
પપપ
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ કરવાથી જે ફલ મળે તે ફલ નમો અરિહંતા અનાગત અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત બોલવાથી મળે જ નહિં, એટલું જ નહિ, પણ ભગવંતોમાં જે ગુણોનો સમુદાય રહેલો હોય છે નામમાં વાગ્યનો સંબંધ ન રાખવામાં આવે તો નો તે જ ગુણોનો સમુદાય એક તીર્થકરમાં રહેલો છે રિહંતાપ કહેવાથી કંઈપણ ફલ થવું જ જોઈએ અને એજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી નહિં. કારણ કે ભાષાના પુગલો કેવલ અચેતન જણાવે છે કે અifમ પૂર્યાદિ સર્વે તે પૂર્વથા હુંતિ છે અને તેવા ભાષાપુદ્ગલોનો પરિણામ કરવાથી અર્થાત્ એક પણ તીર્થંકરની પૂજા કરવાથી સર્વ પણ અરિહંત મહારાજના નમસ્કારનું ફળ મળે જ કેમ? તીર્થકરોની પૂજા થઈ જાય છે. એવી રીતે એકપણ માટે એકલા અરિહંતનામમાં પણ મહત્તા માનવી અરિહંતને નમસ્કાર કરવાથી સર્વપણ અરિહંતોને જ જોઈએ. વળી વિશેષ ખ્યાલ કરવા જેવું એ છે નમસ્કાર થઈ જાય છે, તો પછી નો રિહંતાdi કે ભગવાન ઋષભદેવજીઆદિ તીર્થંકરો કોઈ દિવસ માં બહુવચન કહેવાની જરૂર રહેતી નથી, આવા પણ એક ક્ષેત્રમાં એકઠા થઈ શકતા નથી, અને કથનના સમાધાનમાં એમ કહી શકાય કે સંઘના તેથી કોઈપણ જીવ એક ક્ષેત્રમાં એકીકાલે બે એકપણ અવયવની, એકપણ સાધુની, એકપણ અરિહંતોના નમસ્કારનું ફલ મેળવી શકે પણ નહિં, આચાર્યની ભક્તિ કરવાથી સર્વ સંઘ-મુનિ અને છતાં નમો રિહંતાઈ ના ઉચ્ચારણથી અતીત આચાર્યોની ભક્તિ થઈ જાય છે, છતાં પણ કાલના અનંત અરિહંત ભગવંતો, વર્તમાન કાલના પૃથક્થથક સંઘની વ્યક્તિઓની મુનિઓની અને કંઇ અરિહંત ભગવંતો, અને ભવિષ્યકાલના પણ આચાર્યોની ભક્તિ કરનારાઓને જે ઉલ્લાસ જે અનંત અરિહંતોને વન્દન કરવાનું થાય છે, આ બધો ભાવના અને તે દ્વારા જે તીવ્રકર્મનો ક્ષયોપશમ મહિમા નામની સાથે કહેલાં બહુવચનનો છે. જો એટલે નિર્જરા થાય છે તે અનુભવ અને શાસ્ત્રથી કે એ વાત તો ખરી છે કે એક રતિ સોનાનું સ્વરૂપ સિદ્ધ છે. માટે જ નમો રિહંતાઈ એમ એકવચન જે હોય તે જ લાખો તોલા સોનાનું સ્વરૂપ હોય. ન કહેતાં નો અરિહંતા એમ બહુવચનથી જ છે. અને જે લાખો તોલા સોનાનું સ્વરૂપ હોય છે નમસ્કાર કરેલો છે. વળી પૂજ્યપુરુષોને અંગે એક તે જ સ્વરૂપ એક રતિ જેટલા સોનામાં પણ હોય હોય તો પણ બહુવચન વાસ્તવિક નહિં હોવા છતાં છે, તેવી રીતે એક પણ ત્રિલોકનાથ તીર્થકર રૂઢિથી ગણાય છે. પરન્તુ નમો રિહંતા માં ભગવાનમાં જે ગુણોનો સમુદાય હોય છે તે જ કહેલું બહુવચન માત્ર બહુમાનની રુઢિને અંગે નથી. ગુણોનો સમુદાય અતીત અનાગત અને પરન્તુ સર્વકાળના સર્વ અરિહંતો લેવાને માટે જ વર્તમાનકાલના તીર્થકરોમાં રહેલો છે અને અતીત છે. કેમકે શાસ્ત્રોમાં અરિહંત મહારાજને અંગે
Page #704
--------------------------------------------------------------------------
________________
પપ૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ બહુમાન છતાં પણ રૂઢિથી બહુવચન લેવા છતાં યાદ આવે છે. તેવી જ રીતે વાચ્ય એવા પદનો પણ રણોત્યુ સમા ભાવમો મહાવીર તથા ઉચ્ચાર કરવાની સાથે વાટ્યના આકારના સમો ભાવ મહાવીરે તેમજ કલ્પસૂત્રમાં પણ
અનુભવવાળાઓને તે વાગ્યના આકારનું સ્વરૂપ સકલકાલના અરિહંતોને માટે નમોઘુ રિહંતા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી. અગ્નિના પાક કહેવામાં આવ્યું છે, અને એક ભગવાન્ મહાવીર
સ્વભાવને જાણવાવાળો મનુષ્ય અગ્નિશબ્દના મહારાજરૂપી વર્તમાન અરિહંતને અંગે માફી
ઉચ્ચારણની સાથે જેમ પાકગુણને સ્મરણ કરનારો
થાય છે અથવા અગ્નિના આકારને મગજમાં વિગેરે કહીને આખા નમોત્થણની એક વચનથી
લાવનારો થાય છે, તેવી જ રીતે અરિહંત સૂચના કરેલી છે. એટલે સ્પષ્ટ થયું કે અરિહંત
મહારાજના પ્રશમ રસનિમગ્નાદિ આકારને મહારાજ તરફ બહુમાન છતાં પણ વ્યક્તિને અંગે
જાણવાવાળો મનુષ્ય નમો અરિહંતા પદ ઉચ્ચારણ એક વચનનો પ્રયોગ જ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને
કરવાની સાથે પ્રશમરસનિમગ્નાદિ આકારને વાપર્યો છે. છતાં અહિં જે નમો અરિહંતા એ પદથી મગજમાં લાવ્યા સિવાય રહી શકતો નથી. વળી • આરાધન જણાવ્યું છે તે સર્વકાળના સર્વ નો રિહંતા માં આઘમાં જણાવેલું નમો પદ
અરિહંતોના નમસ્કારને માટે જ છે અને તેવી રીતે હાથ અને મસ્તકને જોડીને નમાવવારૂપે હોવાથી પદ બોલીને આરાધના કરી માનવાનું અગર નમસ્કાર કરવા પૂર્વક નમોપદ બોલવાવાળો નમસ્કારથી ફલ પ્રાપ્ત થવાનું તેઓજ માની શકે કે સજ્જન પુરૂષ અરિહંત ભગવાનના પ્રશમરસજેઓ નામનિપાને માનતા હોય.
આકારને મગજમાં લીધા સિવાય નમસ્કાર કરી શકે નમો અરિહંતાપ માં સ્થાપના
જ નહિ. આ વાત તો સર્વને કબુલે છે કે નમો
અરિહંતાણં કહેવાવાળો સમજુ હોય તો જરૂર જેવી રીતે નમો અરિહંતા જપનારને
નમસ્કારની ક્રિયા કરે, અને તે નમસ્કારની ક્રિયા નામનિપાની અગર નામઅરિહંતની ઉત્તમતા
કરવાવાળો જો મનમાં આવેલી અરિહંત ભગવાનની માનવી જ પડે અને ધારવી જ પડે, તેવી જ રીતે
પ્રશમરસનિમગ્નાદિ આકૃતિને ન માનતો હોય તો નમો હિતાપ ને બોલવાવાળો જો બાલ્યાદિ
નમસ્કાર કોને કરે? નમસ્કાર કરવાની સામા ખાલી અવસ્થામાં ન હોય તો જરૂર અરિહંત મહારાજની ભાગ હોય, ભીંત હોય, કે પટપટાદિ કંઈપણ હોય, આકૃતિને મગજમાં લાવીને જ નમો સરિતાપ તેના આકારને ધારીને શું તે નમસ્કાર કરશે ? બોલી શકે, યાદ રાખવું કે જગતમાં વાચકના સ્થાપના નિક્ષેપની વ્યાપક્તા. ઉચ્ચારની સાથે જેમ વાચ્યની પ્રતીતિ થાય છે ધ્યાન રાખવું કે જગતમાં દૃષ્ટિએ દેખાતા અથવા વાચ્ચને દેખવાની સાથે તેનું વાચકપદ જરૂર સર્વપદાર્થોની આકૃતિ ચક્ષુની અંદર પડે જ છે.
Page #705
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૭
કોઇપણ દેખનાર મનુષ્ય એવો નથી હોતો કે ચક્ષુમાં જે પદાર્થની આકૃતિ ન પડે તે પદાર્થની આકૃતિ તે દેખી શકે. એટલે ચોખ્ખું થયું કે નિર્જીવ આકૃતિ જેણે ન માનવી હોય તે મનુષ્ય તો આંખ પણ ઉઘાડવી જોઇએ જ નહિ. કેમકે આંખ ઉઘાડીને દેખનારાની આંખમાં તો સ્થાપના આવ્યા વગર રહેવાની જ નથી. એટલે ચોખ્ખું થયું કે મોંઢેથી સ્થાપના નથી માનતા એમ કહેનારાને પણ જો દેખનાર તરીકે રહેવું હશે તો તેને આંખમાં તો સ્થાપના લેવી જ પડશે. એટલે મોંઢેથી સ્થાપના નકામી છે. સ્થાપના ફાયદો કરતી નથી વિગેરે બોલવું તે નાના છોકરાઓ ખાતા જાય અને ઉપવાસ કર્યો કહે એના જેવી બાલચેષ્ટા જ કહેવાય. તેવી રીતે જ અરિહંત મહારાજને નમસ્કાર કરવા માટે નમો અરિહંતાનું પદ બોલે તે વખત અરિહંત મહારાજનો આકાર જાણતો હોય તો મગજમાં તે આવ્યા સિવાય રહેતો જ નથી. અને તે જ આકારને ઉદ્દેશીને નમસ્કાર થવાનો અગર બોલાવાનો છે. માટે સ્થાપના મગજમાં જેને ન લાવવી હોય તેને અહિંતાળ બોલવાનુંયે નથી અને નમસ્કાર કરવાનોયે નથી અને નમો અરિહંતાનું કહેવું વ્યર્થ જ છે.
‘નમો અરિહંતાણંથી' દ્રવ્યસિદ્ધિ.
એવી રીતે નમો અરિહંતાણં દ્વારાએ જેમ સર્વવ્યાપક એવા નામ અને સ્થાપના જણાવ્યાં તેવી જ રીતે નમો અરિહંતાણં કહેનારો દ્રવ્યને કોઇપણ
તા. ૪-૧૦-૧૯૩૭
પ્રકારે દૂર કરી શકે તેમ નથી. કારણ કે નમો અહિંતાનું કહેનારો મનુષ્ય અરિહંતપણું આકાશમાં રહેલું છે એવું માનવાવાળો હોતો જ નથી, પરન્તુ સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે અરિહંતપણું તીર્થંકર મહારાજાના જીવોમાં જ રહેલું છે. જીવદ્રવ્ય સિવાય અજીવમાં અરિહંત નામનું કર્મ હોતું જ નથી, કે જેથી અજીવને અરિહંતપણું મળવાનો વખત આવે. તો પછી અજીવ એવા દ્રવ્યને પણ અરિહંતપણું ધારણ કરવાનું થતું નથી જ. પરન્તુ પૂર્વભવમાં વીસ સ્થાનકની આરાધના કરનારા ભાગ્યશાલી એવા જીવદ્રવ્યમાં જ અરિહંતપણું આવેલું હોય છે તેથી અરિહંતને નમસ્કાર કરવા માટે નમો અરિò બોલવાવાળો જીવ અરિહંત ભગવાનના જીવદ્રવ્યને લક્ષ્યમાં ન લે એવું તો બને જ નહિં.
દ્રવ્યનિક્ષેપો
જૈનશાસ્ત્રને માનનારા મનુષ્યો જોગસ્સ સૂત્રને સર્વપ્રકારે માનનારા જ હોય છે. અને તે તોળK માં ભગવાન ઋષભદેવજી વગેરે ચોવીસ તીર્થંકરોને અરિહંતે વિત્તજ્ઞમાં કહીને જે સ્તવના કરાય છે તે દ્રવ્યનિક્ષેપો નહિં માનનારની અપેક્ષાએ તો જુદું જ છે. યાદ રાખવું કે ભગવાન ઋષભદેવજીથી માંડીને મહાવીર ભગવાન સુધીના ચોવીસ તીર્થંકરોમાંથી કોઇપણ તીર્થંકરનો જીવ અત્યારે નથી તો શરીરને ધારણ કરનાર અને નથી તો અરિહંત નામકર્મને ભોગવનાર અત્યારે તો
Page #706
--------------------------------------------------------------------------
________________
૫૫૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ તે ચોવીસ તીર્થંકરો સર્વથા કર્મથી રહિત થઈને દ્રવ્યનિક્ષેપોદ્ધારાએ જ વન્દન કરવાનું ઈષ્ટ ગણ્યું : સિદ્ધપદને પામેલા છે. તો તેવા સર્વથા કર્મથી રહિત છે તો પછી ભાવિકાલના તીર્થકરોના જીવરૂપી દ્રવ્ય એવા સિદ્ધને અરિહંત નામકર્મના ઉદયથી થતા તીર્થકરોને ભાવિભાવના કારણ તરીકે નમસ્કાર : અરિહંતપણાને અંગે નમસ્કાર કરવો એ ભૂત કરવામાં શા માટે શ્રદ્ધા થતી નથી ? યાદ રાખવું અરિહંતપણારૂપી દ્રવ્યનિપાની ધારણા સિવાય કે ફલ સન્મુખ તીર્થંકરપણું તેરમે ગુણસ્થાનકે હોય બની શકે જ નહિ. જેઓ ત્રિલોકનાથ તીર્થકર છે. છતાં ભગવાન તીર્થંકર મહારાજના જન્મ ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં ભોગીપણાનો વિગેરે કલ્યાણકોની વખતે કુદરત પણ તેઓને આરોપ કરવાવાળા છે તેઓએ વિચારવું જોઇએ તીર્થકર માનીને સમસ્ત લોકોમાં પણ અજવાળું કરે કે પ્રતિમાને પૂજવાવાળા તો તમારા મતની છે. એથી સ્પષ્ટ થયું કે જેઓ ભવિષ્યના અપેક્ષાએ માત્ર અજીવ એવા પાષાણને ભોગી તીર્થંકરપણાને અગે તીર્થકરના જીવોને ન માને બનાવે છે. પરંતુ તમે તો સિદ્ધ ભગવાન જેવા તેઓ પોતાને માથે કુદરતનો કોપ ઓઢી લે છે. નિર્લેપ પરમાત્માને કર્મના કાદવથી ખરડો છો. વળી તીર્થકર મહારાજ જન્મ પામે તે વખતે સિદ્ધ કેમકે અરિહંતપણું નામકર્મના ઉદયથી જ છે. અને બુદ્ધ આદિ ગુણવાળા હોતા નથી. એ વાત સર્વને નામકર્મ વેદનીય ગોત્ર અને આયુષ્ય સિવાય હોતું કબુલ કરવી પડે તેવી છે, છતાં એ વાત પણ સાથે જ નથી, માટે ચારકર્મથી સિદ્ધમહારાજને ખરડો કબુલ જ કરવી પડે તેમ છે કે ચરમભવવાળા ત્યારે જ નોરા બોલી શકો? કદાચ એમ કહેવામાં આરાધક સમ્યગૂદ્રષ્ટિ અને ભવ્યપણાની છાપ આવે કે ભગવાન ઋષભદેવજી આદિ ચોવીસ ધરનારા શક્રાદિક ઇંદ્રમહારાજાઓ તે જ જન્મના તીર્થકરો દ્વારા અમારા આત્માના ઉદ્ધારનો માર્ગ અભિષેકની વખતે સિદ્ધ બુદ્ધ મુક્ત આદિ ગુણોથી પ્રગટ કરાવાયો છે તેથી તે ચોવીસે તીર્થકરો મોક્ષે સંબોધન કરવા પૂર્વક સ્તુતિ કરે છે એમ શ્રી ગયા છે છતાં અમે તેઓને તીર્થંકરના રૂપે જ ભજીયે જંબુદ્વીપ પ્રશતિમાં સ્પષ્ટપણે જણાવે છે. એટલે છીએ, તો પછી ત્રિલોક તીર્થકર ભગવાનની સિદ્ધ થયું કે ભાવવિભાવની અપેક્ષાએ પણ પ્રતિમાની પૂજા કરનારાઓ પોતાને થયેલ ઉપકારને સમ્યગ્દષ્ટિઓને તો દ્રવ્યનિક્ષેપો વાંદવા લાયક છે. અંગે અને વરબોધિલાભને અંગે ભગવાન ભાવનિક્ષેપ તીર્થકરની પ્રતિમાની આરાધના કરે છે તેની જેવી રીતે નામ સ્થાપના અને દ્રવ્યનિપાને અનુમોદના કરવાનું તમારું નસીબ ન હોય તો જુદી આશ્રીને નમો અરિહંતા માં વિચાર કર્યો, તેવી વાત છે. પરન્તુ નિંદા કરીને દુર્ભાગ્યનું નોતરૂં કેમ જ રીતે ભાવને અંગે પણ વિચાર કરવાની જરૂર દો છો ? વળી જો ભૂતકાળના તીર્થકરોને છે. કેમકે જો તેનો વિચાર કરવામાં ન આવે તો
Page #707
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૯
વાસ્તવિક અરિહંતના નમસ્કારની સ્થિતિ ટકે નહિ. સુજ્ઞવાચકોએ ધ્યાનમાં રાખવું કે જેઓ તીર્થંકર ભગવાનની પૂજામાં લાભ માનનારા છે. વળી તીર્થંકર નામકર્મ કે જે બંધે અને ઉદયે શુભરૂપ જ છે, તેના ફલ તરીકે મનુષ્યો શું ? પણ દેવતાઓ પણ જેની અષ્ટપ્રાતિહાર્યાદિકથી પૂજા કરે છે, તેઓ જ અરિહંત કહેવાય છે. ધ્યાનમાં રાખવું કે જગતમાં ગુરૂમહારાજાઓ ધર્મકાર્યનો ઉપદેશ સતત કરે છે, છતાં પ્રાણીરક્ષા અને અભયદાન તથા અનુકંપાદિક કાર્યો સાધનસામગ્રીને ધરાવનારા ગૃહસ્થો જ અધિકરૂપમાં કરે છે. યાદ રાખવું કે સાધુઓ સુપાત્રદાનનો ઉપદેશ કરે છે પરન્તુ સુપાત્ર દાન કરવાને માટે તો ભાગ્યશાળી શ્રાવકો જ બને છે તેવી રીતે સાધુ અને શ્રાવકો અરિહંત મહારાજ તરફ ભક્તિની દૃષ્ટિવાળા હોય છે, છતાં પણ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની પૂજા મહારાજા વાસુદેવ ચક્રવર્તી દેવતા અને ઇંદ્રની પૂજા કરે તે કરતાં પણ અધિક થવી જોઇતી પૂજા કરવાને માટે દેવતાઓ ભાગ્યશાળી બને છે. પ્રતિમાને નહિં માનનાર ઢુંઢક અને તેરાપંથીઓ પણ એ તો કબુલ જ કરશે કે
જ
ભગવાન ઋષભદેવજી નિર્વાણ પામ્યા ત્યારે ભગવાન ઋષભદેવજીના નિર્વાણ મહોત્સવને કોઇપણ સાધુ કે શ્રાવકે કર્યો નથી. પરન્તુ જંબુદ્રીપપ્ર જ્ઞપ્તિસૂત્ર સ્પષ્ટપણે જણાવે છે કે તે નિર્વાણ મહોત્સવ ઇંદ્ર અને દેવતાઓએ જ કરેલો છે. કોઇપણ મનુષ્ય એમ તો નહિ કરી શકે કે ભગવાન ઋષભદેવજીના નિર્વાણની વખતે શ્રાવકો કે સાધુઓ ભક્તિવાળા નહોતા, પરન્તુ કહેવું તો પડશે જ કે
તા.૪-૧૦-૧૯૩૭
દેવતાઓ જ ભક્તિના કાર્યમાં અગ્રપદને ભોગવે છે. તે વાત જે શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્ર જણાવે છે તેવી જ રીતે શ્રી દશવૈકાલિકસૂત્ર પણ તેવાવિ તં નમંમંતિ નસ્લ થમે સયા મો એ વાક્યથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. સુજ્ઞવાચકે ધ્યાન રાખવું કે નમંમંતિ એ પ્રયોગ નમન્તિ ને જણાવનારો છે અને નમસ્યંતિ એ પ્રયોગ પૂજાના અર્થમાં જ બન્ને છે. નમસ્ અવ્યયથી પૂજા અર્થ લાવવો હોય તો જ ચન્ પ્રત્યય આવે અને તે ન આવવાથી જ નમસ્કૃતિ એવું રૂપ બને છે. એટલે સ્પષ્ટ થયું કે જે મનુષ્યનું હંમેશાં ધર્મમાં મન છે તેને ધર્મના અવાન્ત૨ફલ તરીકે દેવતાઇ પૂજા મળે છે. એટલે ટીકા અને નિર્યુક્તિકાર વિગેરે પણ એ વાક્યના દૃષ્ટાન્તમાં પણ અરિહંત ભગવાન કે જેઓ હંમેશાં દેવતાઓથી પૂજાયેલા છે તેનું જ દૃષ્ટાન્ત દે છે. જો કે કેટલાક વ્યાખ્યાનકારો નમંસ્કૃતિ નો અર્થ નન્તિ એવો કરે છે એમાં પણ મ્ ધાતુ પ્રહપણામાં હોવાથી એટલે ઝુકવામાં હોવાથી સર્વ નમસ્કાર આદિ ભક્તિનો તેમાં સમાવેશ થાય છે. આ બધું કહેવાની મતલબ એટલે જ કે નમો અરિહંતાળ ને ઉચ્ચારનારો મનુષ્ય જો અરિહંતશબ્દના અર્થ તરફ ધ્યાન રાખે તો જરૂર સમજે કે અશોકાદિ આઠ પ્રતિહાર્યરૂપી પૂજાને જેઓ દેવતાદ્વારાએ પામે છે તેઓ જ અરિહંતો છે અને તેવા અરિહંતોને હું નમસ્કાર કરૂં છું જો કે કેટલીક જગો પર નિરૂક્તિથી કર્મશત્રુને હણનારા હોય તેને અરિહંત કહેવાય એમ
Page #708
--------------------------------------------------------------------------
________________
પ૬૦
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ કહેવામાં આવે છે. પરંતુ એ કર્મશત્રુને હણવાનો અને તેથી પંચપરમેષ્ઠિને ન માનતાં ચાર જ અર્થ જગતના જીવોને લાગેલા કર્મોના નાશની પરમેષ્ઠિ માનવા પડે, આ બધી અડચણ તેઓને અપેક્ષાએ લેવો વધારે યોગ્ય થશે, કેમકે જગતના નહિં આવે કે જેઓ અષ્ટપ્રાતિહાર્યાદિક રૂપી પૂજાને જીવોને કર્મોના નાશનો રસ્તો બતાવનાર જગતમાં જેઓ દેવતાઓથી યોગ્ય થાય છે તેઓ જ અરિહંત કોઇપણ હોય તો તે માત્ર ત્રિલોકનાથ તીર્થકર કહેવાય અને તે જ ભાવઅરિહંતપણું છે અને તેવા ભગવાનો જ છે અને આજ કારણથી અરિહંતના ભાવઅરિહંતપણામાં વર્તવાવાળા સર્વકાલના સર્વ નમસ્કારનો હેતુ જણાવતાં શાસ્ત્રકારો માર્ગના તીર્થકરોને નમસ્કાર કરવા માટે જ તો મહંતાઈ પ્રકાશનને જ જણાવે છે. જો પોતાની અપેક્ષાએ એ નવપદમાં શ્રી સિદ્ધચક્રના પહેલે પદે સ્થાપન સર્વકર્મનો નાશ લઇએ તો અરિહંતપણામાં તે કરવામાં આવ્યું છે. સંભવતો જ નથી. કેમકે અરિહંતપણું હોય તો સિદ્ધચક્રચંત્ર શાનું બનેલું છે ? સર્વકર્મનો નાશ ન હોય, અને સર્વકર્મનો નાશ હોય આવી રીતે અનેક પ્રકારે નમસ્કાર કરવા ત્યાં અરિહંતપણું ન હોય. કદાચ ભવિષ્યમાં લાયક, સ્તુતિ કરવા લાયક, ધ્યાન કરવા લાયક, સર્વકર્મનો નાશ ભવને અંતે કરશે, કેમકે અરિહંત જપ કરવા લાયક, આરાધના કરવા લાયક, એવા મહારાજાને તે ભવના અંતે મોક્ષે જ જવાનું હોય એવા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે, બીજા કોઈ ભાવોમાં જવાનું હોતું જ નથી, માટે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ નવપદોનું તેઓ જરૂર આઠ કર્મોનો નાશ ભવને અંતે કરવાના બનેલું યંત્ર તે જ સિદ્ધચક્ર કહેવાય છે. અને તેની છે. તેમ ધારીને અષ્ટકર્મરૂપી શત્રુને હણનારા પવિત્રસૃતિને માટે આ પત્રનું અભિધાન પણ “શ્રી અરિહંત છે એમ નિરૂક્તિદ્વારાએ કહીએ તો તેમાં સિદ્ધચક્ર એમ રાખવામાં આવ્યું છે. તેથી જ દરેક પણ ભાવિભાવના કારણ તરીકે દ્રવ્યપણું માની વાચક દરેક વખત આ પત્રને વાંચતાં કે વિચારતાં દ્રવ્ય નિક્ષેપો માન્યા સિવાય છૂટકો જ નથી. વળી શ્રી સિદ્ધચક્રજી તરફ લક્ષ્ય રાખે એવી પ્રેરણા જો સર્વકર્મના નાશને અંગે અરિહંતપણે કહીએ કરવી તે યોગ્ય ગણીએ છીએ. તો સિદ્ધ અને અરિહંતપણામાં ફરક જ રહે નહિં
Page #709
--------------------------------------------------------------------------
________________
સત ક્ષેત્રો અને ઉદ્યાપન (ગતાંક પ. ૪૬૨ થી ચાલુ) તે પછી તે ઘાતકીપણું ગુજારનાર મનુષ્ય પરમેશ્વર જ ભોગવાવે છે એ કર્તા વાદીઓનો ધાતકીપણાને માટે ગુન્હેગાર નથી, પણ ખરેખર સિધ્ધાંત જ છે. એ ઉપરથી સ્પષ્ટ થયું કે મહાપાપના પાપના ફલરૂપે ધાતકીપણું ગુજારનારો પરમેશ્વર જ કારણભૂત ઘાતકીપણું કોઈ જીવે કર્યું નથી અગર છે એમ માનવું પડે. કહેવું જોઇએ કે ધાતકીપણું કોઈપણ જીવથી બનતું નથી. તો પછી જગતના ગુજારનારો તો કોર્ટના એક જલ્લાદ તરીકે કામ જીવોમાં જે ભયંકર ઘાતકીપણા ચાલે છે તે કોઈપણ કરનારો છે. વાચકો સારી રીતે સમજી શકશે કે કોર્ટે પ્રકારે યુક્તિથી વિચારતા સ્વયં બનાવે છે એમ કહેવું સદોષ મનુષ્યવધને અંગે ફરમાવેલી ફાંસીની સજાને ઘટી શકે જ નહિ. અર્થાત્ બનવા જોઈએ જ નહિં. અમલમાં મેલનારો જલ્લાદ તે ખૂનીનું ખૂન જ કરે પાપના ફળનો દાતા ઈશ્વર છે એમ માની છે, છતાં પણ તે એક અંશે પણ ગુન્હેગાર બનતો નથી. કોર્ટમાં જવું તે તેના હક ઉપર ત્રાપ મારવા ઘાતકીપણું આદિ કરનારો ઈશ્વરથી પ્રેરાયેલો જેવું છે. છે એમ માનવામાં થતી આપત્તિ.
સુજ્ઞમનુષ્યયોએ આ જગા પર એક મોટો તેવી રીતે અહિં પણ ન્યાયની ખાતર માનવું વિચાર કરવા જેવો છે અને તે એ કે પાપનું ફળ જોઈએ કે વાઘ, વરૂ, સાપ, કસાઈઓ, મચ્છીમારો, આપવાનો હક્ક જો પરમેશ્વરનો છે તો પછી ન્યાયની જંગલી મનુષ્યો ઘાતકી મનુષ્યો જુલ્મ કરનારાઓ કોર્ટોથી ગુન્હેગારોને હિંસા જુઠ ચોરી કે કામચોરી અને ગુંડાશાહીથી ખૂનરેજી ચલાવનારા મનુષ્યો કે રંડીબાજીની જે સજા કરવા કરાવવામાં આવે ખરેખર શુધ્ધ રીતિએ ગણીએ તો જીવોને પાપના છે તે ખરેખર મનુષ્ય થઈને પરમેશ્વરના હક્ક ઉપર ફળો ભોગવાવનારા હોવાથી ઈશ્વરના પ્રેરાયેલા છે ત્રાપ મારવા જેવું છે. અથવા કહેવું જોઈએ કે અને તેથી જલ્લાદ જેવા ગણાય અને ઈશ્વરની પરમેશ્વર રાજા વિગેરે એ કરેલી સજાને કબૂલ પ્રેરણાથી ઘાતકીપણું થતું હોવાથી ઘાતકી મનુષ્યોને રાખીને બાકીની સજા કરવાનો હક્ક ધરાવે છે, એટલે એક અંશે પણ ગુન્હેગારી હોવી જોઈએ નહિં. વળી માત્ર કોર્ટે આપેલી સજાની પૂરતી માત્ર જ કરનારો એ હિસાબે કોઈપણ જીવને પહેલા પાપ બાંધવાનો પરમેશ્વર છે, અને જો કોર્ટ અન્યાયથી કોઈને સજા વખત જ રહેશે નહિં. કારણ કે જે જીવ અત્યારે કરે તો તેમાં ઈશ્વરે આડા આવવું જ જોઈએ અને હેરાન થાય છે તેને પણ પહેલી જીંદગીમાં મન- ન્યાયની ખાતર માનવું જોઈએ કે ઈશ્વર અન્યાયથી વચન-કે કાયાથી જે ઘાતકીપણું ગુજાર્યું હતું તેના થતી સજામાં આડો ન આવે અને કોર્ટની ફળ તરીકે આ ભવમાં ઘાતકીપણું પોતાને વેઠવું ગેરસમજુતીથી અન્યાયથી થતી સજાને જોયા કરે પડે છે એમ માનવું પડે, પણ તે પહેલા ભવનું તો ખરેખર તે પરમેશ્વરના પરમેશ્વરપણામાં મીઠું ઘાતકીપણું પરમેશ્વરની પ્રેરણાવાળું જ હતું. કેમકે વળી જાય. કદાચ માનવામાં આવે કે નિર્દોષને સજા તે પહેલા ભવનું પરમેશ્વરની પ્રેરણા વગરનું કરનારા ન્યાયાધીશોને ભવિષ્યની જીંદગીમાં સજા ઘાતકીપણું હતું એમ તો કોઈપણ પરમેશ્વરને કર્તા કરવાનું પરમેશ્વરે હાથમાં રાખ્યું છે, આ કથન પણ માનનાર સુજ્ઞ મનુષ્યથી તો માની શકાશે નહિ, યુકિત શુન્ય હોવાથી વ્યર્થ છે. કેમકે ન્યાયની તુલના કારણકે તે પહેલાભવે ગુજારેલું ઘાતકીપણું તે પણ કરનારો નિષ્પક્ષપણે અને પુરાવાના આધારે તુલના ઘાતકીપણાનો વેઠનારના તેનાથી પહેલા ભવના કરે તેમજ ગુન્હેગારના બધા બચાવો સાંભળ્યા છતાં પાપના ફળ તરીકે જ હતું અને પાપનું ફળ તો ગુન્હેગારની અક્કલની ખામી કે બચાવોના સાધનોની
Page #710
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
.
.
.
.
.
.
પ૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ ખામી કે એવી બીજી કોઈપણ કારણની ખામીને કોર્ટના પગથીયાં ઘસી નાખે છે ? અર્થાત સ્પષ્ટ લીધે નિર્દોષને પણ એને બચવાના બધા લાભો થાય છે કે પોતે પોતાના ધર્મના બંધારણને લીધે આપ્યા છતાં ગુન્હેગાર ઠરાવવામાં આવે તેમાં કહો કે ઉપદેશકની સમજાવટને લીધે કહો અગર ન્યાયાધીશને જગતમાં એક અંશે પણ દુષિત ગણી સંસર્ગમાં આવનારાઓના અનુયાયીપણાને લીધે શકાય જ નહિં. પણ સ્પષ્ટરૂપે કહેવું જોઈએ કે કહો, ચાહે તે કારણથી કહો માત્ર તે ન્યાય લેવા તે નિર્ગુન્હેગારને ગુન્હેગાર ઠરાવવા માટે ખરેખર માટે કોર્ટમાં જનારો મનુષ્ય જીબાનથી પરમેશ્વરને જો કોઈનો પણ પ્રયત હોય તો તે ફક્ત પરમેશ્વરનો પણ જો ફળ દેનારો છે એમ કહેનારો હોવા છતાં જ પ્રયત્ન કહી શકાય, એટલે સ્પષ્ટ થયું કે જગતમાં અંતઃકરણથી પાપનું ફળ પરમેશ્વર દે છે એમ ન્યાયની અદાલતમાં જે કંઈ નિર્દોષોને પણ માનનારો નથી. કેમકે એ જો ખરેખર પાપનું ફળ અન્યાયથી અગર અજાણપણાથી શિક્ષાઓ થાય છે પરમેશ્વર અવશ્ય દે છે અને પરમેશ્વર જ દે છે તે સર્વેનો જીમેદાર પાપના ફળ દેનાર કરીકે માનેલો એમ અંતઃકરણથી માનતો હોત તો તે કોર્ટના ઈશ્વર જ બને.
પગથીયે પણ ચઢવાની સ્વપે પણ ઈચ્છા કરત નહિ, કુકર્મના ફળને આપનાર ઈશ્વર છે એવી ઈશ્વર કઈવની માન્યતામાં થતી ખામી માન્યતાવાળાઓએ અદાલતમાં જતા બંધ સુજ્ઞ વાચકવૃંદ ઉપર જણાવ્યા પ્રમાણે થવું જોઈએ.
પરમેશ્વરને કર્તા માનનારાથી સાચી રીતે કોર્ટનો ખરેખર આશ્ચર્ય તો એમાં થાય છે કે પાપના
આશરો પણ લઈ શકાય નહિં તો પછી કોઈપણ ફળ દેનાર તરીકે પરમેશ્વરને માનનારા લોકો
જાતનો ગુન્હો કરનારી વ્યક્તિ ઉપર નુકશાન રાજાની કચેરીઓનાં શરણાં કેમ લે છે? અર્થાત વેઠનારાએ ક્રોધ કરવો, દુર્વચનો કહેવા, ઘા કરવો, પરમેશ્વર તેવી કચેરીઓને પોતાના અમલને આડી અગર તે અપરાધીને કોઈપણ જાતનું નુકશાન કેમ આવવા દે છે? ચોખ્ખા શબ્દોમાં કહીએ તો
મ આવવા દે છે? આ શબ્દોમાં કહીએ તો કરવાનો વિચાર કરવો એ પુરેપુરી પરમેશ્વરની કહેવું જોઈએ કે કોઈપણ મનુષ્ય પરમેશ્વરને પાપના બેઅદબી છે એટલે અન્ય શાસ્ત્રકારોએ જ્યારે ફળ દેનાર માનતો હોય તો તેને કોઈપણ જાતની પોતાના દાન, યજ્ઞ, હોમ, તપસ્યા, વિગેરે ફરિયાદ કોર્ટમાં લઈ જવી જોઈએ નહિ. ભલે પછી પરમેશ્વરને અર્પણ કરવાના લખ્યા છે. ત્યારે ન્યાયની એ ફરિયાદ કેબીના ખનની કે તેની કોશિષની દ્રષ્ટિએ જોઈએ તો તે કોઈ પ્રકારે અર્પણ કરવાના હોય, મહાવ્યથાની હોય, વ્યથાની હોય. અપમાનની હોય જ નહિ. કેમ કે તે અર્પણ ન કર્યા અને પોતાની હોય. વિશ્વાસઘાતની હોય. ચોરીની હોય. સ્ત્રી ઉપર પાસે રહ્યાં તો તેમાં કોઈપણ પ્રકારે અન્યાયનું પોષણ બળાત્કારની હોય, મિલ્કત કંટાયાની હોય, ચોરીની નથી. પણ જો કોઈ વ્યથા કરીને, મહાવ્યથા કરીને, હોય, ઉઠાવગીરીની હોય, ખોટા દસ્તાવેજની હોય,
ઘાતકીપણું ગુજારીને કે એવા બીજા કોઈપણ પ્રકારે અનામતરકમને તફડાવવા સંબંધીની હોય, ચાહે
કેર વર્તાવ્યો છે. તે કેરજ ખરેખર પરમેશ્વરને કર્તા જેવી હોય, પણ તે બધા પાપના ફળને જણાવનારી
માનનારાઓએ પરમેશ્વરને અર્પણ કરવો જોઈએ. અને બંધાવનારી છે અને તેની શિક્ષા તે પાપ
અર્થાત્ જેમ પરમેશ્વરને સાચી રીતે કર્તા કરનારને પરમેશ્વર સ્વંય આપનારો જ છે. તો પછી
માનનારાઓએ કોર્ટનું શરણું લેવાય નહિ તેવી જ શા માટે પરમેશ્વરને કર્તા તરીકે માનનારો મનુષ્ય રીતે પોતાની જાતથી પણ તે અપકૃત્યના પણ
Page #711
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૬૩
બદલામાં કોઈપણ જાતનો પ્રયત્ન થઈ શકે જ નહિં, છતાં જે કોર્ટોમાંના પગથીયાં ઘસાય છે અને વિવિધ ચેષ્ટાઓ પણ પોતાની જાતથી કરવામાં આવે છે એ સર્વ પરમેશ્વરના કર્તાપણાની માન્યતામાં ખામી છે એમ જ જણાવે છે.
પરમેશ્વરને જેઓ મોક્ષમાર્ગના દેખાડનાર તરીકે ન માને તેમજ દુર્ગતિનાં કારણોને છોડવા માટે તેને દેખાડનાર તરીકે ન માને, આત્માને ઓળખાવનાર તરીકે ન માને, આત્માના ગુણો જાણનાર તરીકે ન માને, આત્માના ગુણો કેવી રીતે કર્મોથી અવરાય છે તેને સમજાવનાર તરીકે ન માને, આત્માના ગુણોને આવરનાર એવા કર્મોનો બંધ કેવી રીતે થાય છે તેને કહેનાર તરીકે ન માને, આત્માના ગુણોને આવરનાર કર્મોને આવતાં રોકવાનાં સાધનોને સમજાવનાર તરીકે ન માને આત્માના ગુણોને રોકનાર કર્મોના નાશ કરવાના સાધનોને કહેનાર તરીકે ન માને, યાવત્ આત્માની સર્વથા શુદ્ધદશા સર્વદાને માટે કેવી રીતે આત્મા પ્રાપ્ત કરી શકે ? તેવું નિરૂપણ કરનાર પરમેશ્વર છે એમ ન માને, તે સત્ય રીતિએ જૈનશાસન અને જૈનધર્મની ખુબીને ન સમજે તે સ્વાભાવિક જ છે. કર્મબંધ તોડવાનાં સાધનો ઇશ્વરીય ઉપદેશાધીન છે. ધ્યાન રાખવાની જરૂર છે કે કર્મને રોકવાનાં, તોડવાનાં અને મોક્ષ પ્રાપ્તિનાં સાધનો ઇશ્વરીય ઉપદેશ સિવાય કોઇપણ સામાન્ય જીવને જાણવામાં આવતાં નથી અને જગતનો એ તો સ્વાભાવિક
નિયમ છે કે જે વસ્તુ જાણવામાં ન આવે તે વસ્તુને આદરવાની બુદ્ધિ થાય નહિ, અને જે વસ્તુને આદરવાની બુદ્ધિ ન થાય તે વસ્તુને મેળવવા માટે કોઇપણ જીવ સામાન્ય પણ પ્રયત્ન ઉઠાવે નહિ. તો પછી સંવર નિર્જરા અને મોક્ષની પ્રાપ્તિ માટે તનતોડ મહેનત કરવાનો વખત જીવને પરમેશ્વરના ઉપદેશ સિવાય હોઇ શકેજ નહિ. જો કે આપણે મહાત્માઓના ઉપદેશદ્વારાએ આત્મા અને સંવર
તા. ૪-૧૦-૧૯૩૭
આદિનું સ્વરૂપ કંઇપણ અંશે જાણી શકીએ છીએ, અને તેથી આત્માની ઉજ્જવલતા પ્રાપ્ત કરવા માટે સંવર આદિની સિદ્ધિ કરવા સામાન્ય રીતે કે તનતોડ ઉદ્યમ કરીએ છીએ, પણ તેમ તે મહાત્માઓ તરફથી મળતો ઉપદેશ ખુદ તે મહાત્માઓનો પોતાનો હોતો નથી, પરંતુ મૂળ તે ઉપદેશના કરનારા પરમૈશ્વર્યવાળા પરમેશ્વર જ હોય છે. પરમેશ્વર સિવાય કોઇપણ જગતમાં એવો જીવ હોતો જ નથી કે જે પોતાની મેળે ભવાંતરના સંસ્કારને લીધે આત્માનું સ્વરૂપ જાણે, અને તેને સંપૂર્ણપણે પ્રગટ કરવા માટે સંવરાદિકની સાધના કરી તેની સિદ્ધિને મેળવે. એટલું જ નહિ, પણ જગતના જીવોને તે સિદ્ધિ મેળવવા માટે અસ્ખલિતપણે પ્રવાહ ચાલે તેવું સાધન જગત્ સમક્ષ રજુ કરે. એટલે ટુંકામાં કહીએ તો જગતમાં સ્વયંજ્ઞાની પરમેશ્વર જ હોય છે, અને તે પરમેશ્વરના પદાર્થપાઠથી સમગ્ર જગત કલ્યાણને મેળવી શકે. જો કે જેવી રીતે મોક્ષ અને તેના સાધનોનું જ્ઞાન મૂળથી પરમેશ્વરદ્વારાએ મળે છે તેવીજ રીતે પાપ અને કર્મબંધનોના કારણોનું જ્ઞાન પણ તે પરમેશ્વરદ્વારાએ જ મળે છે. પણ તે પાપોની પ્રવૃત્તિ જીવને પૂર્વભવના સંચિતના ઉદયના લીધે થવાની હોય છે અને તેથી તે પાપો જ્ઞાન વિના પણ અજ્ઞાનપણે કરવાને તૈયાર છે. કાર્યમાત્રને અંગે ઇચ્છાની કારણતાનો નિકાલ
નૈયાયિક શાસ્ત્રકારો જ્યારે કાર્યમાત્રને અંગે
ઈચ્છાને કારણ તરીકે જણાવે છે ત્યારે સુજ્ઞમનુષ્યો દુઃખ અને પાપરૂપી કાર્યની વગર ઈચ્છાએ ઉત્પત્તિ થતી દેખીને સામાન્યરીતે ઉત્તમ કાર્ય પ્રત્યે જ ઇચ્છાની કારણતા જણાવે છે. જો કે શુભકાર્ય પ્રત્યે ઇચ્છાની કારણતા માનવામાં આવી છે, પણ તે કારણતા પણ કાર્યની સિદ્ધિ સુધી પહોંચવાવાળી નથી, ઘટને અંગે જેમ દંડને કારણ માનાવમાં આવેલો
Page #712
--------------------------------------------------------------------------
________________
તા. ૪-૧૦-૧૯૩૭
શ્રી સિદ્ધચક્ર ઇચ્છાપૂર્વક થનારા અપૂર્વકરણાદિક સિવાય કોઇપણ જીવ મોક્ષ તરફ વધી શકતો નથી. માટે માનવું જ જોઇએ કે આત્માના યથાસ્થિત સ્વરૂપને જાણીને તે સ્વરૂપને રોકનારા કર્મોના નાશની ઇચ્છાવાળો જીવ જ્યારે થાય ત્યારેજ મોક્ષના માર્ગે આગળ વધે છે.
આ જણાવેલી હકીક્ત પ્રમાણે વગર ઈચ્છાએ થતું યથાપ્રવૃત્તિકરણ વ્યર્થ જેવું માલમ પડશે પણ તે યથા પ્રવૃત્તિકરણથી વગર ઈચ્છાએ પણ કર્મનો ક્ષય થયા સિવાય કર્મના ક્ષયની કે મોક્ષની પ્રાપ્તિની ઇચ્છા થવાનો વખત જ આવશે નહિ. એટલું જ નહિં, પણ આત્મા અને કર્માદિકના જ્ઞાન અને તેની માન્યતાનો વખત પણ આવશે નહિં. એટલે કહેવુ જોઇએ કે ભવિતવ્યતાના જોરથી જ જીવને યથાપ્રવૃત્તિકરણદ્વારએજ આત્માનું સ્વરૂપ, કર્મની સ્થિતિ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષને રોકનારાં કર્મ અને તેને નાશ કરવાના સાધનોને જાણવાનું મળે છે. દરેક સુજ્ઞમનુષ્યને આ યથાપ્રવૃત્તિકરણમાં તેમજ વિશેષે કરીને અંત્ય યથાપ્રવૃત્તિકરણમાં ભવિતવ્યતાનો જ ઉપકાર માનવાનો છે. પરન્તુ પાણીમાં ડુબેલો મનુષ્ય કદાચિત્ ભવિતવ્યતાને યોગે બચી જાય, વિષનું ભક્ષણ થઇ ગયું હોય અને કદાચ બચી જાય, અગ્નિમાં પડેલો માણસ કદાચ બચી જાય, તો પણ તે મનુષ્ય પાણી વિષ અને અગ્નિનો ભરોસો કોઇ દિવસ બચવાની આશાએ રખાતો નથી. તેવી રીતે સુજ્ઞમનુષ્યોએ યથાપ્રવૃત્તિકરણ ભવિતવ્યતાના યોગે કવચિત્ પ્રાપ્ત ર્યું. પણ તે યથાપ્રવૃત્તિકરણ વારંવાર થશે એવી
આશા સ્વપ્ને પણ રાખવી જોઈએ નહિં. નમસ્કાર આદિની પ્રવૃત્તિ ગુણ પ્રાપ્તિ કે તેની વૃદ્ધિ માટે જ
ઉપર જણાવવામાં આવેલી હકીકતથી સ્પષ્ટ થાય છે કે અનાદિકાલથી રખડતા જીવને પહેલ
૫૬૪
છે. છતાં ચક્રમાં ભ્રમી ઉત્પન્ન થયા પછી દંડ ત્રુટી જાય કે બળી જાય તો પણ ઘટરૂપી કાર્ય થવામાં અડચણ આવતી નથી અને તેથી જ ઘટની ઉત્પત્તિ વખતે દંડની હયાતિ ન હોય તો પણ તે દંડને ઘટના કારણ તરીકે ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે ભલે ઘટની ઉત્પત્તિ વખતે દંડની હયાતિ નથી, તો પણ ઘટને ઉત્પન્ન કરનાર ચક્રનો વેગ કોઇ દિવસ પણ દંડ સિવાય થઇ શકે નહિં. એવી રીતે અહિં પણ સકલકર્મનો ક્ષય કરીને આત્માના શુદ્ધસ્વરૂપમાં અવસ્થાન કરવારૂપી મોક્ષની પ્રાપ્તિ થતી વખતે ઇચ્છાનું અંશે પણ અવસ્થાન નથી. એટલું જ નહિં, પણ મોક્ષની પ્રાપ્તિ થવાના કેટલાક પહેલા વખતે પણ મોક્ષની ઇચ્છા નિવૃત્ત જ થઇ જાય છે અને તેથીજ શાસ્ત્રકારો સ્થાને સ્થાને મહાપુરૂષોને અંગે “મોક્ષે મને ચ સર્વત્ર, નિઃસ્પૃહો મુનિસત્તમઃ'' તથા "मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा " ઇત્યાદિ વાક્યોને પ્રગટ કરીને મહાત્માની દશા મોક્ષ અને ભવને અંગે સરખી હોય એમ જણાવે છે, પણ વાચકવૃંદે ધ્યાન રાખવું કે એ મોક્ષ અને ભવના અંગે સરખાપણાની દશા મુનિસત્તમપણાની પ્રાપ્તિની પછી જ જણાવે છે. એ ઉપરથી નક્કી થયું કે મોક્ષની પ્રાપ્તિ કરવાની ઇચ્છાએ મોક્ષને મેળવી આપનારાં સર્વસાધનો મેળવ્યા પછી જ મહાત્માઓ અને મુનિસત્તમો મોક્ષની ઈચ્છાને પણ છોડનારા થાય છે. પણ તે મોક્ષની પ્રાપ્તિનાં સાધનોને મેળવાનું કાર્ય કોઇકાલે કોઇપણ જીવને વગર ઇચ્છાએ થતું નથી. વિના ઇચ્છાએ થતું યથાપ્રવૃત્તિકરણ
જૈનશાસ્ત્રકારોએ વગર ઇચ્છાએ જે કર્મનો ક્ષય માનેલો છે અને જેને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે તે યથાપ્રવૃત્તિકરણ મોક્ષનો સીધો રસ્તો નથી, અને તે કારણથી જૈનશાસ્ત્રકારો કહે છે કે
અભવ્યજીવો અને કેટલાક ભવ્યજીવો પણ અનંતી વખત પણ યથાપ્રવૃત્તકરણને પામી શકે છે. પણ
Page #713
--------------------------------------------------------------------------
________________
પ૬૫
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ વહેલો કર્મનો ક્ષયોપશમ કે ઉપશમ થાય છે તે મિથ્યાત્વીના ધર્મકૃત્યની અનુમોદના તે આત્મા અને તેનું સ્વરૂપ, કર્મ અને તેનું સ્વરૂપ અતિચાર રૂપ છે? જાણ્યા સિવાય જ માત્ર ભવિતવ્યતાના પ્રતાપે થતા ૧ પણ જેઓ જૈનનામધારી કે પરદર્શની યથાપ્રવૃત્તિકરણના યોગે જ થાય છે, પરંતુ પોતાના મિથ્યાત્મય ધર્મના દેઢ આગ્રહી હોય અને યથાપ્રવૃત્તિકરણથી થયેલા કર્મના નાશ કરતાં શેષ પોતે કરેલા ધર્મના નામે અજ્ઞાનદૃષ્ટિથી મળેલા રહેલાં કર્મોનો નાશ ગુણપ્રાપ્તિદ્વારા જ થાય છે, ઈહલૌકિક કે પારલૌકિક ફલનો મિથ્યાત્વની વૃદ્ધિને પણ તે ગણની પ્રાપ્તિ કરવામાં જે કર્મનો ક્ષયોપશમ માટેજ ઉપયોગ કરનારા હોય તો તેવા આગ્રહવાળા કે ક્ષય કરવો જોઈએ તેનું મુખ્ય બીજ બીજુ કંઈ મિથ્યાત્વીના ધર્મકૃત્યની અનુમોદના કરવી તે નહીં જ, પણ માત્ર ગણાનરાગ જ છે. અને તેથી મિથ્યાષ્ટિની પ્રશંસા નામના અતિચારને લગાડે અન્ય પણ એમ કહે છે કે વર્ને તરુપત્નિધ્ય
તે હેજે સમજાય તેવું છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન અર્થાત્ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને અને
હેમચંદ્રજી મહારાજ તથા આચાર્ય મહારાજ ઉપલક્ષણથી સર્વ ધર્મીવર્ગને તથા ધર્મને જે નમસ્કાર
શ્રીરત્નશેખરસૂરિજી વિગેરે મહારાજાઓ તો
શ્રીયોગશાસ્ત્રવૃત્તિ અને ગુણસ્થાનક ક્રમારોહ કરવામાં આવે તે તે ગુણની પ્રાપ્તિને માટે જ હોય છે. જૈન શાસ્ત્રકારો પણ તીર્થકર મહારાજની સ્તુતિ
વિગેરેમાં મિથ્યાત્વની ગુણસ્થાનક પણ ત્યારે જ
જણાવે છે કે જ્યારે મિથ્યાત્વી દશામાં છતાં પણ કરવાના ફલ તરીકે મોક્ષને માટે ઉપયોગી થતા એવા
ભદ્રકત્વાદિની પ્રાપ્તિ હોય અર્થાત્ ભદ્રકતાદિની બોધિ લાભને જ જણાવે છે. એ સ્થિતિ ધ્યાનમાં
પ્રાપ્તિ સિવાય તો મિથ્યાત્વીઓમાં મિથ્યાત્વ લેવાથી સમજાઈ જશે કે જૈનમતને માનનારો જે
ગુણસ્થાનક માનવાની પણ તેઓ ના પાડે છે. જોકે કોઈ હોય પછી તે ચાહે તો તે શ્વેતામ્બર હોય
શ્રમણભગવાન્ મહાવીર મહારાજે શ્રીભગવતી ચાહેદિગમ્બર હોય ચાહે તો સ્થાનકવાસી હોય ચાહે
સૂત્રમાં પંદરકર્માદાનાદિ વર્જવાને અંગે ગોશાલાના ગચ્છભેદના હિસાબે શાસનાનુસારી શ્રીતપાગચ્છીય
શ્રાવકોનું દષ્ટાંત લીધું છે. પણ ત્યાં ગોશાલાનો હોય કે ખરતગચ્છવાળો કે અંચલગચ્છવાળો હોય, આહત શાસનથી વિપરીતપણું સ્પષ્ટપણે જણાવ્યું પણ તે સર્વ ભગવાનનું કાવત્ ધર્મમાત્રનું જે છે. એટલે આગ્રહવાળા મિથ્યાત્વીના પણ કોઈક ગુણગાન કરે કે આરાધન કરે, તે સર્વ ધર્મકૃત્યનો નિર્દેશ કરવાનો પ્રસંગ આવે તો શાસ્ત્રના સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને માટે અથવા પ્રાપ્ત હિસાબે તેનું મિથ્યાત્વીપણું જણાવવા પૂર્વક શાસ્ત્રને થયેલા સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિને માટે જ કરે અનુસરનારા જીવોને ઉત્સાહ વધારવા માટે પ્રશંસા છે. અને આજ કારણથી મોક્ષને ઉદેશીને કરવામાં કે નિર્દેશ કરાય તો તે અયોગ્ય ગણાય નહિ. આવતી ક્રિયા કોઈની પણ હોય તો તે અનુમોદનાને તેના માટે મરીચિનું દષ્ટાન્તા લાયક થાય છે. પણ એટલી વાત જરૂર ધ્યાનમાં જેવી રીતે ચક્રવર્તી ભરત મહારાજે રાખવાની છે કે પરદર્શની મિથ્યાત્વી કે ભવિષ્યમાં તીર્થકર તરીકે થનારા મરીચિને જૈનનામધારી મિથ્યાત્વીઓ જો નિરાગ્રહી હોય અને ભવિષ્યમાં તીર્થકર થશે તે અપેક્ષાએ વન્દન કર્યું, તેથી તે ભવમાં કે ભવાંતરમાં પોતાના પણ સ્પષ્ટ શબ્દોમાં સાથે જાહેર રીતે જણાવી દીધું મિથ્યાત્વધર્મને પોષનાર ન બને એવો હોય તો જ કે આ તારું પરિવ્રાજકપણું કોઈપણ પ્રકારે વન્દનીય તેણે મોક્ષને માટે કરેલા ધર્મની અનુમોદના નથી, માટે હું તેને વન્દન કરતો નથી તેવીજ રીતે કર્તવ્યદશામાં આવી શકે છે.
તું ભગવાન્ ઋષભદેવજીના પૌત્ર તરીકે અગર
Page #714
--------------------------------------------------------------------------
________________
પ૬૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭
મારા પુત્ર તરીકે જન્મ્યો છે અને તેથી ઉત્તમકુળનો વાસ્તવિક રીતે સકામપણામાં આવી શકે તેમ નથી છું એમ ધારીને તારા ઉત્તમ કુલપણાને લીધે પણ અને તેથી જ તેવાં કષ્ટોએ થતી નિર્જરાની ગણતરી વન્દન કરતો નથી. પણ તું ભવિષ્યમાં તીર્થકર સમ્યગ્દષ્ટિએ મોક્ષને રોકનારાં કર્મના પડલોને દૂર થવાનો છું તેથી એટલે દ્રવ્ય તીર્થકરપણાની કરવાની અપેક્ષાએ કરતી નિર્જરાના સેંકડોમે ભાગે અપેક્ષાએ જ હું તને વન્દન કરું છું. આ ઉપરથી
પણ ગણાતી નથી. જૈનશાસનને અનુસરનારા પણ સ્પષ્ટપણે સમજી શકાશે કે ધર્મથી જીનેશ્વર
અસંખ્યાતયોગોમાં સમ્યગ્દષ્ટિને થતી નિર્જરામાં ભગવાનને દેવ અને નિગ્રંથોને ગુરૂ તથા ત્રિલોકનાથ
અનુષ્ઠાનની અપેક્ષાએ એટલો બધો મોટો ફરક ન તીર્થકર ભગવાને કહેલા ધર્મને માનવાવાળો છતાં
રહે એ સ્વાભાવિક જ છે. કેમકે સકામ નિર્જરાના પણ માત્ર જીનેશ્વર મહારાજે કહેલા લિંગથી વિપરીતપણાવાળાને ભવિષ્યમાં તીર્થકરપણારૂપી
અનુષ્ઠાનમાં જો એટલો બધો ફરક માનવામાં આવે મોટા ગુણને પામવાવાળા જીવને તે અપેક્ષાએ પણ
તો જૈનશાસનના અસંખ્યતાયોગોમાં દરેક યોગની વજનસ્તુતિ કરતાં અવગુણોનું અનુમોદના અને
આરાધનાથી થતો મોક્ષ ઘટી શકે નહિ. ઉપર પ્રશંસા ન થાય તેની સાવચેતી રાખવાની જ છે. જણાવેલી સર્વ હકીકતનું તત્વ એટલું જ છે કે આ અપેક્ષા ધ્યાનમાં રાખીએ તો પંચાગ્નિ તપ અને સમ્યગ્દષ્ટિપણું પ્રાપ્ત થયા પછી જે કોઈ અનુષ્ઠાન માઘસ્નાનાદિ મહાકષ્ટોને કરાનારાઓને અંગે જો કરવામાં આવે તે કર્મક્ષયને માટે જ હોવું જોઈએ શાસ્ત્રાનુસારિયોને ઉત્સાહમાં લાવવા હોય તો અને તેથી જ શાસ્ત્રકારો સ્થાને સ્થાને એમ સ્પષ્ટ એમજ કહી શકાય કે યથાસ્થિત રીતે આત્મા અને શબ્દોમાં જણાવે છે. નો દત્નોક્યા તવતેનું સ્વરૂપ કર્મ અને તેનું સ્વરૂપ, તેમજ દેવ ગુરૂ દિગિા નો પત્નો કૃયા તવિિના | અને ધર્મનું સ્વરૂપ નહિં જાણવાવાળા પણ ઈત્યાદિ અર્થાત્ સમ્યગ્દષ્ટિનું ધ્યેય દેવેન્દ્રના સુખોને કર્મક્ષયની ઈચ્છાએ અગર વગર ઈચ્છાએ કેવાં પણ દુઃખરૂપ માનવાનું હોવાથી મોક્ષ સિવાય છતાં કષ્ટો ધર્મને નામે સહન કરે છે એ વિચારીને બીજાની ઈચ્છાવાળું અંશે પણ હોયજ નહિ અને આત્માદિકને સમજવાવાળાએ તો ધર્મને અંગે કષ્ટ આજ કારણથી મરવું પત્તળ = વિશ્વgિ Tલ્વેદ સહન કરવામાં પાછી પાની કરાય જ કેમ ?
અને એટલે મોક્ષ સિવાય બીજી કોઈપણ પદાર્થની ૨ અજ્ઞાનપણે થતી તપસ્યા તે પ્રાર્થના સમ્યગુદષ્ટિને હોય જ નહિ. દેવલોકાદિની સકામનિર્જરામાં ન આવે?
પ્રાપ્તિ માટે દેવતાને સાધવા માટે કે મિથ્યાત્વના આ વાતને યથાસ્થિતસ્વરૂપમાં જો પોષણ માટે કરાતાં તપો નિર્જરી કરાવે પણ તેથી વિચારવામાં આવશે તો સ્પષ્ટપણે માલમ પડશે કે સકામ નિર્જરાપણાના રસ્તે પણ નથી આવવું. મિથ્યાત્વીપણું સરખું છતાં પણ અને કર્મ અને
૩ સાધ્ય એવા મોક્ષ માટે સાધન શું? મોક્ષનું યથાસ્થિત સ્વરૂપ નહિ જાણવા છતાં ગતાનુગતિકપણે પંચાગ્નિતપ અને માઘસ્નાનાદિ
વળી ભગવાન સૂત્રકાર પણ જણાવે છે કે કષ્ટો ઉઠાવનારા બાલ એટલે મિથ્યાત્વી છતાં પણ જેને જીવાજીવાદિક અને પુણ્ય પાપ આશ્રવક્રિયાદિક કાયકલેશરૂપી તપને કરવાવાળા છે એટલે તેઓની બરોબર જાણવામાં અને સમજવામાં આવ્યાં છે. તે માધસ્નાનાદિથી થતી કર્મની નિર્જરા પણ તેઓ તો દરેક વખતે લોકોને એજ જણાવે અને
ગ
ન આવે?
Page #715
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
પ૬૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ માને કે રૂવિ નિજઈ પાયf પર્વે તે પરમેશ્વરમાં કર્તાપણું માનવાથી આવી પડતી તે મળદ્દે એટલે તે આયુષ્માન આ નિગ્રંથ પ્રવચન મુશ્કેલીઓ એટલે જીનેશ્વર મહારાજનું ત્યાગમય શાસન જ અર્થ
૧ પ્રથમ તો અજ્ઞાન અને અબુઝ જીવને અને પરમાર્થ છે. કારણ કે જીવોને સાધ્ય એવો ગર્ભાશય જેવો દુર્ગધ અને અન્ધકારમય સ્થાનકમાં જે મોક્ષ તેનું સાધન આ નિગ્રંથ પ્રવચન જ છે
પરમેશ્વર રાખે છે તે તેની ઉત્તમત્તાને ન શોભે. અને આ નિગ્રંથ પ્રવચન સિવાયનો જગતમાં જે
૨. જે શરીરમાંથી વાયુનો સંચાર થાય છે કોઈ પદાર્થ હોય તે સર્વ અનર્થકારક જ છે. આ
તે પણ દુર્ગધમય હોય છે અને તેથી દરેક આસ્તિકોને ઉપરથી એ પણ સ્પષ્ટ સમજી શકાશે કે શ્રાવક
પોતાના દેવસ્થાનોમાં વાયુ સરવાનો નિષેધ માનવો પોતાની અવસ્થાને અંગે હિંસા જાડા આદિના ત્રિવિધ
પડે છે. તેવા દુર્ગધસ્થાનમાં અજ્ઞાન અને અબુઝ ત્રિવિધ પચ્ચકખાણ ન કરી શકે તો પણ મિથ્યાત્વનાં
જીવને પરમેશ્વર રાખે છે એમ માનવાથી પચ્ચખ્ખાણ તો ત્રિવિધ ત્રિવિધ કરે. અને તેથી જ
પરમેશ્વરની દયાલુતા પૂરેપૂરી રીતે લાજે છે. ધર્મથી હીન એવાં કુટુમ્બને પ્રતિપાલન કરવાથી પણ દૂર રહેવાનું પસંદ કરે. આ વાત જ્યારે બરોબર ૩. વાચકવૃંદે ધ્યાન રાખવાનું છે કે જ્યારે વિચારવામાં આવશે ત્યારે જ શ્રાવકના પુત્ર પૌત્રાદિક જાનવરના ગર્ભાશય તિર્યમુખ હોય છે અને તેથી નિસર્ગ સમ્યકત્વ હોવાનું કેમ માન્યું છે અને કેટલાક તે જાનવરના ગર્ભને જેટલું દુઃખ વેઠવું ન પડે, તેના મહાનુભાવોએ ધર્મ વિરોધી કદંબને કેમ છોડયું છે કરતાં મનુષ્યના ગર્ભમાં આવેલા અજ્ઞાન અને તેનો ખુલાસો થશે. આ બધી વસ્તુસ્થિતિ વિચારતાં અબુઝ જીવને નવમહિના સુધી ઉંઘે માથે ભગવાન જીનેશ્વર મહારાજના માર્ગને અનુસરનારો ટીંગાવવાનું દુઃખ જે અકથનીય છે તેવા અકથનીય જીવ જે કંઈ ધર્મકરણી કરે છે તે કેવલ આત્માના દુઃખને કરનારપણ પરમેશ્વર જ માનવો પડે. ગુણોની પ્રાપ્તિ માટે જ કરે છે, અને તેથી ત્રિલોકનાથ ૪. વિચારો કે ગર્ભાશયમાં રહેલો ગર્ભનો તીર્થંકર મહારાજની સ્તુતિ કરતાં અને ગુરુને જીવ આડો થયો તો તે ગર્ભના જીવ અને તેની વંદનાદિક તથા દાનાદિક કરતી વખતે પણ પોતાના માતા બન્નેના પ્રાણોને હરનારો થાય છે. તો એ આત્માને નવા નવા મોક્ષને અનુસરતા ગુણોની પ્રાપ્તિ ઉપરથી શું એમ માનવું કે પરમેશ્વરે તો તે ગર્ભના કરવાનું જ ધ્યેય રાખવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને અને તેની માતાને મારવાનો જ પ્રયત્ન કર્યો, મહાપુરૂષોની જ્યારે આ સ્થિતિ હોય છે ત્યારે એટલે પરમેશ્વરની પરમદયાળુતા તો દૂર રહી, પણ અન્યધર્મીઓ કે જેઓ પરમેશ્વરને જગતના કર્તા દયાળુતાનો એક છાંટો પણ પરમેશ્વરમાં ન હોય તરીકે માને છે તેઓને માત્ર પરમેશ્વરે આપેલા એમ એટલુંજ નહિ મનાય. પરન્તુ તે પરમેશ્વરમાં ભૌતિક પદાર્થ છે એવા ખોટા બહાના નીચે તેનું ધાતકીપણાની પરમસીમા આવેલી મનાય. પણ તે આરાધન કરવાનું રહે છે. પણ જો પરમેશ્વરને કર્તા ગર્ભને પાછો સીધો કરનાર વૈદ અને ડોકટરો ઘણા માનવામાં આવે તો પરમેશ્વરને માથે કેટલી બધી હોય છે, અને તે વૈદ અને ડોકટરો ઘણા ગર્ભોને ખરાબ જવાબદારી આવી પડે છે તે પરમેશ્વરને સીધા કરીને તે ગર્ભમાં રહેલા જીવ અને તેની કર્તા માનનારાઓએ વિચારી નથી.
માતાને બચાવે છે. તો પછી કહેવું જોઈએ કે ભંડામાં
Page #716
--------------------------------------------------------------------------
________________
૫૬૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ ભૂંડા ભગવાન અને વહાલામાં વહાલા વૈદ, અર્થાત્ સ્વતંત્ર રીતે કર્મના ફલને ભોગવનાર ન ભૌતિક સ્થિતિને અંગે પરમેશ્વરનું કર્તાપણું માનતા માનતાં જગતના જલ્લાદ જેવા અધમકાર્યમાં કેવી સ્થિતિ થાય છે તે હેજે સમજાય તેવું છે. ભગવાનને પરોવવો તે ભગવાનના ભકતને નોંધઃ-અંધશ્રદ્ધાને અનુસરવાવાળાએ જો આ ઉપર
તો કોઈપણ પ્રકારે લાયક હોય જ નહિ. જણાવેલી દશા તથા આગળ જણાવીશું એ
ધ્યાનમાં રાખવું કે પૂર્વના કર્મનો ઉદય તે બધી દશા ભગવાન તે જીવના કર્મને લીધે
જ નવા કર્મને બંધાવનાર છે. માટે જો કર્મના કરે છે, એમ કહી કર્મની આડી ઢાલ ધરે
ઉદયમાં જીવ સ્વતંત્ર હોય તો કર્મને કરવામાં તો સમજવું જોઈએ કે સર્વ શકિતમાન
પણ સ્વતંત્ર હોવો જ જોઈએ, એવી રીતના પરમેશ્વરને પણ જો તે જીવના કર્મો આવી
સત્ય તત્વને માનીને પરમેશ્વરને માનનારા પ્રવૃત્તિ કરવાની ફરજ પાડી શકે છે અને
મનુષ્યને પરમેશ્વર ઉપર ધાતકીપણાનો પરમેશ્વરથી પણ એ જીવને કર્મ સિવાય એક
ટોપલો ચઢાવવાનો વખત નહિ આવે. એ અંશ પણ ઓછું અધિકું થઈ શકે નહિ, તો
ચોક્કસ છે. પછી તેવુજબરજસ્ત કર્મ અજ્ઞાન અને અબુઝ ૫ ગર્ભમાંથી નીકળતી વખતે દરેક જીવને જીવને તેવા સંજોગોમાં મહેલે એટલું કેવી મુશ્કેલી હોય છે, અને જનનારીને કેવાં જમનાં માનવામાં શી અડચણ આવે? ધ્યાન રાખવું દ્વાર દેખવાં પડે છે, તે કોઈપણ સુજ્ઞથી અજાણ્યું જોઈએ કે જન્મ થાય પછી આખી જીંદગીમાં નથી. તો તેવા દુઃખને કરનાર અને જમના દ્વારને જે કંઈ સુખદુઃખ જીવિત મરણ લાભ અલાભ દેખાડનાર પરમેશ્વર છે એમ પરમેશ્વરને કર્તા વિગેરે થશે તેમાં તો વગર ઈશ્વરની પ્રેરણા માનનારાઓને માન્યા સિવાય છૂટકો નથી. વિના જીવના કર્મના ઉદયને લીધે સ્વતંત્ર
૬ વાચકવૃંદ સમજી શકે છે કે જન્માવનાર રીતે થવાનું માનવું જ પડે છે. અને જો તેમ પણ માનવામાં ન આવે તો કર્મની ઉત્પત્તિનો
સારી દેયણો હોતી નથી તો તે જન્મ પામનાર જીવ સિદ્ધાંત ટકશે જ નહિ. કારણ કે જેમ જીવ
અને જન્મનારી માતાને અસહ્ય દુઃખો વેઠવાનાં હોય પોતે પોતાની સદ્ગતિ દુર્ગતિ સુખ દુઃખ
છે. એટલે પરમેશ્વર તો કર્તાવાદિના મત પ્રમાણે જીવિત મરણ લાભ અને અલાભને અંગે અસહ્યદુઃખમાં તે ગર્ભના જીવન અને તે પણ સમર્થ નથી, તો પછી તે જીવ હિંસા. જન્મનારીના જીવને મૂકી દીધાં. પણ સારી દૈયણોએ જઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ તથા ક્રોધ અને નર્સીગરૂમોએ ઓછા દુઃખે અગર વગર દુઃખે માન માયા અને લોભને અંગે પણ સમર્થ તે બાઈને જન્માવી એટલે કૌંવાદિઓને સ્પષ્ટ નથી, અને જો જીવ હિંસાદિકમાં પણ સમર્થ માનવું પડશે કે પરમેશ્વરે તો દુઃખનો દરિયો ખડો નથી એમ માનીએ તો પછી જીવને કર્મ કર્યો, પણ દૈયણોએ તે ગર્ભના જીવન અને લાગવા જેવો અને ભોગવવા જેવો સમય જન્મનારીને દુઃખના દરિયામાંથી કાઢી. એટલે રહેતો નથી. માટે જન્મ લીધા પછી જો કર્મોનાં સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ખોટું નથી કે પીડા ફલો જીવને સ્વતંત્ર ભોગવવાનાં છે તો પછી કરનારા પરમેશ્વર થયા. અને પીડાને સંહરનારી ગર્ભની વખતે અજ્ઞાન અને અબુઝ જીવને દૈયણો થઈ, તો ઉપકાર કોનો માનવો ? (અપૂર્ણ)
Page #717
--------------------------------------------------------------------------
________________
૫૬૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
પંચમવર્ષની પૂર્ણતાને અંગે
નિવેદન
આ પત્ર પોતાનું પાંચમું વર્ષ પૂરું કરે છે. ધરાવતા નથી. પરંપરાના રક્ષણ માટે કોણ ઉદ્યમ આ પાંચમા વર્ષની અંદર આ પત્રે પોતાનું ધ્યેય કરે છે ? અને પરંપરાને તોડવા માટે કોણ ઉદ્યમ સાચવવા માટે “આગમરહસ્ય' “અમોઘદેશના કરે છે ? એ વિચારતા નથી. શાસ્ત્રકાર “સાગરસમાધાન' વિગેરે દ્વારા દૃઢતા રાખેલી છે. મહારાજાઓએ કરેલા ફરમાન મુજબ કોણ વર્તવા આ વર્ષ જૈનજનતામાં શરૂઆતથી જ સંવચ્છરીના માગે છે અને શાસ્ત્રકારોના ફરમાનથી સર્વથા વિરૂદ્ધ મતભેદને લીધે પરસ્પરાં લખાણના હેળાવાળું કપોલકલ્પિપણે પોતાનો મત ચલાવવા કોણ માગે થયેલું છે. અન્યપત્રોમાં તો એમ કહીએ તો ચાલે છે, એ પણ ધ્યાનમાં લેતા નથી, એટલું જ નહિ કે આખાને આખાં પેપરો અઠવાડિયાને અઠવાડીયા પણ આક્ષેપશૈલી સિવાય કેવલ સમાધાનને રસ્તે સુધી એને એ ચર્ચાથી ભરાયેલા જ પ્રકાશિત થયાં કયા પેપરની પ્રવૃતિ છે? અને પોતાનો મત ચાલતો છે. કેટલાંક દૈનિકપેપરો પણ બે પક્ષનો દેખાવ કરવા ચાલતો જતા લાગવાથી અગર પોતાના મત ઉપર છતાં એક પક્ષની મુખ્યતાએ જ પ્રવૃતિ કરવામાં
પ્રહાર પડે છે એમ લાગવાથી ઉશ્કેરાઈને યદ્વા પાછા હઠયા નથી, તેમ છતાં આ પત્રને પોતાની
તવા લખાણો જુઠાં લખાણો અને નીતિને અંગે ચાલુચર્ચામાં ઝંપલાવવાની જરૂર
શાસનવિરોધિઓની છાપ જેને કંઈ કાલથી લાગી નહોતી, છતાં આ પત્રમાં જ આવેલા લેખ,
ગઈ છે તેવા મતધારીયોની કુમકે જવાનાં લખાણો સાગરસમાધાન અને સમાલોચના તથા
કોણ કરી રહ્યા છે ? એનો વિચાર જેઓ પોતાની અમોઘદેશનાને અંગે બીજાઓ તરફથી સંવચ્છરીનો
ભદ્રિક્તાને લીધે ન કરી શકે, અને તેથી આ પેપરો વિષય મોટા રૂપે ચર્ચવામાં આવ્યો અને કેવલ
અને છાપાઓ કેવલ ઝઘડા રૂપ છે, એમ ગણતાં
“શ્રી સિદ્ધચક્ર' ને પણ તેવો અન્યાય આપે એમાં આપશૈલીથી જ લખાણો લખવામાં આવ્યાં, તેથી તે પ્રતિપક્ષ પેપરોની પેઠે આક્ષેપક લખાણો ન કરાય,
આશ્ચર્ય નથી, પરન્તુ જગતમાં કોઈ મનુષ્યને
આપત્તિને વખતે તેની આપત્તિ બચાવવાથી માટે તો પણ ઉત્તરદાયિત્વ તો જાળવવું જોઈએ, તે માટે
પોતાના ગજા ઉપરાંત કોઈ દયાળુશ્રીમત્તે નાણાં આ પેપરને પણ તે ચર્ચામાં ઓછોવત્તો ભાગ
ધીરી મદદ કરી હોય અને પછી તે આપત્તિવાળાની ભજવવો જ પડયો છે.
સ્થિતિ સારી થતાં દયાળુ શ્રીમન્તનો નોકર ઉઘરાણી સિદ્ધચક્રની ફરજ
કરવા જાય અને તે વખતે તે પૂર્વદિશામાં આપત્તિમાં જો કે કેટલાક એવા ભદ્રિકજીવો હોય છે આવેલા મનુષ્યની દાનત ખરાબ હોવાથી નોકરની કે જેઓ વસ્તુસ્થિતિને વિચારવા જેટલી તાકાત સાથે લડવા માંડે. આવી વખત રસ્તામાં જનારો
Page #718
--------------------------------------------------------------------------
________________
૫૭)
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ મનુષ્ય જો અક્કલવાળો હોય તો તે આપત્તિમાંથી અસત્યપ્રેમી જીવોને જે દુઃખ થાય છે તેને દુઃખની નીકળેલાની બેઈમાની સમજીને તેની તરફ જ અપેક્ષાએ સવ નીવરસિસ માં સમાવેશ કરી ધિક્કાર દર્શાવે, પરન્તુ જગતમાં એવા પણ કેટલાક મિચ્છામિ દુક્કડું દઇએ એ ગેરવ્યાજબી નથી. પણ ભદ્રિક જીવો હોય છે કે જેઓ એ બિનાને વાસ્તવિક સર્વથા વ્યાજબી જ છે. છતાં તેવું નિરૂપણ કરવાનું રીતિએ સમજે નહિ અને પોતાની કમઅક્કલને લીધે આ પેપરથી બંધ થઈ શકે જ નહિં. જો તેવું સત્યનું બન્ને તકરાર કરનારા છે અને તકરારી છે એમ નિરૂપણ કરવું બંધ કરવામાં આવે અને માનવા અને બોલવા તૈયાર થાય.
પરંપરાનુસાર અને શાસ્ત્રના ફરમાન મુજબનું કથન વર્તમાનકાળમાં આવો વર્ગ છે એમ નથી, જો રોકી દેવામાં આવે તો તો એમ કહેવું જ પડે | ખદ ભગવાન મહાવીરની વખતે પણ તેવો કે સજ્જનના ભોગે દુર્જનોને રાજી રાખવાનો માર્ગ ભદ્રકવર્ગ ઘણો હતો જ અને એ વાત શ્રી અખત્યાર કર્યો. અથવા તો મોક્ષમાર્ગના ભોગે ભગવતીસૂત્રના ગોશાલાશતકની શ્રાવસ્તિ લૌકિકમાર્ગને ઉત્તેજન આવ્યું અને એવું કરવાને તો નગરીવાળી અને જંભકગામવાળી હકીકતને કોઈપણ સુજ્ઞ જૈન તૈયાર થઈ શકે જ નહિ. યાદ વાંચનાર સાંભળનાર અને સમજનારથી અજાણી રાખવું કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન જીનેશ્વરોનો નથી. કેટલાક બિચારા ભદ્રિકો તો એટલા બધા સ્યાદ્વાદમય મોક્ષમાર્ગ ત્રણસો ત્રેસઠ પાખંડીયોને
ભદ્રિક હોય છે કે ચર્ચાના વિષયને નામે શાસ્ત્રીય આકરો લાગતો હતો અને દુઃખ ઉપજાવનારો થતો વિષયથી પણ પરાડમુખ થવાને તૈયાર થાય છે. હતો. શાસ્ત્રકારો પણ કહે છે કે, તેવા ભદ્રિકોને માટે એક જ વિચાર રાખવો શ્રેયસ્કર વાલિત્રાસનસિંહનાવા: અર્થાત્ જીનેશ્વર છે કે કાળાનુક્રમે તેઓ તત્વભૂતપદાર્થો અને ભગવાનનાં વચનો કુવાદરૂપી મૃગલાઓને ત્રાસ સત્યપદાર્થોને શોધવાની મનોવૃત્તિવાળા થાય. અને કરવા માટે સિંહનાદ સમાન જ છે. એટલે અજ્ઞાન
જ્યારે તેઓ તેવા થશે ત્યારે તેઓ તત્ત્વ અને સત્યના અને કદાગ્રહી જીવોને સત્યનિરૂપણથી પણ દુઃખ ઉપેક્ષક નહિં બને એટલું જ, નહિં, પણ તત્ત્વ અને
થાય છે એમ સમજ્યાં છતાં ત્રિલોકનાથ તીર્થકરોએ સત્યને સમજ્યા સિવાય એક પક્ષનું સાંભળી બીજા
પણ પોતાની દેશના બંધ કરી નથી. તેવી રીતે આ પક્ષનું સાંભળ્યા સિવાય મોગલાઈ હુકમો થયા હતા
પત્રને પણ કેટલાક અજ્ઞાની ભોળા અને કદાગ્રહી તેની પેઠે એકપક્ષીય નહિ બને. તેઓ જ્યારે જિજ્ઞાસ જીવને દુઃખ થતું દેખાય છે અને તે દુઃખ ન થાય થશે ત્યારે એકપક્ષનું વાંચવા કે સાંભળવા માત્રથી એવી ઈચ્છા રહે છે. તેમજ તેમને થતા દુઃખને અંગે નહિં દોરાતાં ઉભયપક્ષનું નિરૂપણ શાંતદષ્ટિથી અને આઘાત પણ સહન કરવો પડે છે, છતાં મોક્ષમાર્ગને નિરાગ્રહપણે તપાસી સત્યને પામવાવાળા થશે. આ પ્રકાશન કરવાથી થતા અપૂર્વ લાભને અંગે તે શ્રી સિદ્ધચક્ર પેપરનું લખાણ તેવા ભદ્રિક અને વસ્તુની ઉપેક્ષા કર્યા સિવાય છૂટકો જ નથી. એકતરફી સાંભળીને હુકમનામું કરનારને રુચિકર સિદ્ધચક્રનામની સાર્થક્તા નહિં થતાં અરૂચીકર થયું હશે એની અમે ના પાડી આ પત્રનું અભિધાન “શ્રી સિદ્ધચક્ર' એવું શકતા નથી. જો કે તેવા ભદ્રિક અને અજ્ઞાની જીવોને જે રાખવામાં આવ્યું છે તે એજ મુદ્દો ધારીને પણ દુખ થાય તે વર્જવા લાયક જ છે. પરન્તુ રાખવામાં આવ્યું છે કે કોઈપણ ભોગે મોક્ષમાર્ગને સત્યમાર્ગનું નિરૂપણ કરતાં અજ્ઞાન અગર અનુકુલ રીતિએ ગુણ અને ગુણીનો પ્રભાવ પગલે
Page #719
--------------------------------------------------------------------------
________________
પ૭૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ પગલે વધારવા અને એ જ ઉદેશથી આ પેપરે તત્વથી બાહ્યદૃષ્ટિવાળા જીવોને આ એક વર્ષનું પોતાના જન્મથી અત્યાર સુધી કાર્ય કરેલું છે. લખાણ જીરવવા માટે પણ ઘણી મુદત જોઇશે. એમ છઘસ્થ મનુષ્ય એવો હક્ક કોઇ દિવસે ન કરી શકે માનવું ખોટું નથી. પત્રના પ્રચારને અંગે એક વાત કે પોતે કોઈ દિવસ ભૂલે જ નહિં, પરન્તુ એ વાત તો અનિવાર્ય છે કે ભાઇબંધ પત્રકારોને કેટલેક અંશે પણ સાથે જ સમજવાની છે કે ખલનાવાળો પણ અરૂચિ થાય, કારણ કે કેટલાક ભાઈબંધ પત્રકારો મોક્ષમાર્ગની આરાધક હોય તો તે જે બોલે તે જીનેશ્વર ભગવાનનાં શાસન, તીર્થ, ધર્મ ઉદ્યોત કે શોભાપાત્ર ગણાય અને એટલા જ માટે મિથ્યાત્વના પ્રતિઘાત તરફ લક્ષ્યવાળા હોતા નથી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીનું વચન યાદ પરન્તુ તેઓને તો માત્ર એક વ્યક્તિ કે એક સંસ્થાના કરવું. તેઓશ્રી ફરમાવે છે કે વિશૂરવતાડપિ વાળુ ઉદયમાં કટિબદ્ધપણું રાખવું પડે છે. વૃત્તિઃ શ્રદ્ધાનાથ શોમતે એટલે અસ્તવ્યસ્ત અને ખલનાવાળી પણ વાણી તેઓને શોભે છે કે જેઓ
પરન્તુ તેવા પત્રકારોને જે અરૂચિ થાય છે મોક્ષમાર્ગના તત્ત્વોને અંગે શ્રદ્ધાવાળા હોય, પણ
અને તે અરૂચિને અંગે પોતાના લાગતાવળગતાઓને એટલું તો ચોક્કસ છે કે આ પત્રે જ્યારે જ્યારે
ભગવાન મહાવીર મહારાજના વચનના શ્રવણથી પોતાની અલના પોતાની મેળે માલમ પડવાથી
જેમ રોહિણીયાના બાપે રોહિણીયાને રોક્યો હતો અગર બીજાના કહેવાથી માલમ પડવાથી તત્કાલ તેવી રીતે આ પત્રના વાચનથી રોકવા માટે તૈયાર સુધારવામાં પાછી પાની કરી નથી.
થાય તો તે અસંભવિત નથી, પણ તે બધું સહન સિદ્ધચક્રના ધ્યેયને બાધ આવે તેવું નથી
કરીને આ પત્રે હજુ આગળ ઘણું વધવાનું છે. માટે
મારા વાચકો ત્રિલોકનાથ તીર્થકર ભગવાન થતું.
જીનેશ્વરના સિદ્ધાન્તોનું જે હું પ્રતિપાદન કરું, જો કે અન્ય પેપરો કેટલીક વખતે સુધારવાનું
મોક્ષમાર્ગના અભિલાષી જીવોની શંકાઓનું જણાવે છે, છતાં પણ તેમના કરેલા સુધારા ભૂલોની સમાધાન કરૂં, જે એકેક વિષય ઉપર અજ્ઞાની જીવ પરંપરાને વધારનારા થાય છે, અથવા પ્રપંચની જાળ
સમજી શકે તેવી રીતે વિવેચન કરૂં, તે બધું સ્થિરચિત્તે પાથરનારા થાય છે, એવું આ પેપરને કદી કરવું
વાંચશે અને મનન કરશે એટલું જણાવી પડ્યું નથી અને કરશે પણ નહિં, આ પેપરને જ્યારે
સમાલોચનાને અંગે જણાવવું કે આ પેપરમાં આવેલા જ્યારે સુધારવાની જરૂર પડી છે ત્યારે પોતાના
• લેખોને અંગે જે કોઈ પેપર દ્વારાએ પત્ર દ્વારાએ કે લખાણો સ્પષ્ટ શબ્દોમાં જ સુધારેલાં છે કારણ કે
સાક્ષાત્ શંકા ઉઠાવે કે સમાધાન માગે તેની નોંધ આ પેપર ગૌરવની સાથે કહી શકે છે કે અમારા
લેવામાં આવે છે. તેથી કેટલાક કુશંકાકારોને તે ધ્યેય અને તત્વને કોઇપણ પ્રકારે બાધ આવેલો નથી
રૂચિકર નથી પણ થતી, પરન્તુ શંકા કરવી અને અને આવે તેમ નથી, પરન્તુ શબ્દની રચનામાં અગર લખાણમાં ફેરફાર થવાનો અસંભવ સર્વથા
સમાધાનમાં રૂચિ ન રાખવી એ સજ્જનને માટે કહેવાય નહિ, અને તેથી તેની સુધારણા કરવી જ
લાયક નથી એ દરેકે ધ્યાનમાં રાખવું જોઈયે. પડે.પરન્તુ મારા વાચકોને આ પાંચમાં વર્ષમાં એટલું સમાલોચનાની આવશ્યક્તા બધું તત્ત્વજ્ઞાન મેં પીરસ્યું છે કે જેને તત્ત્વજ્ઞાની વળી અવિચ્છિન્નપ્રભાવશાળી ત્રિલોકાબાધિત મનુષ્યો જ જીરવી શક્યા છે અને જીરવી શકે છે.
Page #720
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૫૭૨
ભગવાન જીનેશ્વરનાં શાસ્ત્રોથી પ્રતિકૂલ લખાણોના અન્ય દૈનિક સાપ્તાહિક પાક્ષિક અગર માસિકમાં આવે છે તેને અંગે પણ આ પત્રને પણ સમાલોચના કરવી જ પડે છે. કારણ કે ભવિષ્યમાં તે વિરૂદ્ધ લેખકોને એમ કહેવાનો વખત ન આવે કે અમારા લેખનો કોઇએ પ્રત્યાઘાત કર્યો નહિં અને વિરોધ ઉઠાવ્યો નહિ તેથી અમારો લેખ સર્વશાસનને માન્ય છે. આવા આવા અનેક કારણોથી સમાલોચના ઘણી વખત તો ટુંકાણથી લખ્યા છતાં પણ કેટલીક વખતે અનિવાર્ય સંજોગને લીધે વિસ્તારવાળી થઇ જાય છે. જો કે અનેક સજ્જનોએ તો ટુંકી ટુંકી આવતી સમાલોચનાને અંગે ઘણી વખત વિસ્તારથી ન લખાવાને અંગે ફરીયાદ કરેલી છે, છતાં પત્રનું મુખ્ય ધ્યેય બગડી ન જાય તેટલા માટે બને ત્યાં સુધી સમાલોચના વિસ્તારથી આપી નથી.
ખરી રીતે તો સમાલોચનાનું તત્વ જ એ છે કે શાસન અને શાસ્ત્રથી વિરૂદ્ધ લખનારાઓને સમાલોચના માર્ગદર્શક થઇ પડે. આ કારણથી બન્ને પક્ષનું સમજીને નહિં. વાંચનારાઓને સમાલોચનાથી
તા.૪-૧૦-૧૯૩૭
કંટાળો આવે અગર તત્વ સમજવામાં ન આવે તે અસંભવિત નથી, પરન્તુ અનેક પેપરો અનેક લેખકોને સાચો માર્ગ દેખાડવામાં એકેક મુદ્દેથી કે વિસ્તારથી જો વિવેચન કરવામાં આવે તો આ ત્રણ ફર્માનું પાક્ષિક હોંચી વળી શકે જ નહિ. માટે જિજ્ઞાસુઓને માર્ગદર્શિકા થઇ પડે તેટલા પૂરતી ટુંકી જ સમાલોચના લેવાનું આ પેપરે રાખ્યું છે.
આ પેપરનાં ટાઇટલ પેઝો ઘણા ભાગે તિથિપર્વ વિગેરેના મહિમા અને તે તે વખતનાં ઉપયોગી કર્નાવ્યો દેખાડવા માટે જ લખાયાં છે અને આ પેપર પોતાનાં આગમરહસ્યથી માંડીને ટાઇટલ સુધીના લખાણોમાં ઘણું જ સફળ નિવડયું છે એમ તેના વિદ્વાન વાચકો અને વિદ્વાન અર્થીઓ તરફથી ખાત્રી કરનાર નિવડી શક્યું છે. એવી જ રીતે ભવિષ્યમાં પણ મારા કદરદાન ગ્રાહકોને અને વિદ્વાન્ વાચકો તથા અર્થાઓ મારા સાધ્યને સફળ બનાવી ચૌદરાજલોકની અંદર ચક્રની પેઠે અપ્રત્યાઘાતી અને વ્યાપક એવા શ્રી સિદ્ધચક્રનો મહિમા વધારવા માટે વાંચન, અને મનન, હરહંમેશ કરશે એવી આશા રાખવી તે યોગ્ય જ છે.
Page #721
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક પત્ર)
....માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં વિશાલવાંચન...... શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ તરફથી ચાલતું પાક્ષિક પત્ર
જેની અંદર
આગમ-રહસ્ય
આગમોદ્ધારકની અમોઘદેશના
જૈન-ધર્મ ઉપર, શાસ્ત્ર ઉપર, તેમજ પાક્ષિક ઉપર કરવામાં આવતા જાહેર કે ખાનગી આક્ષેપોના પ્રતિકારરૂપે ટુંકી સમાલોચના તેમજ સાગર સમાધાન સાથે
અન્ય મનનીય, યુક્તિસિદ્ધ, જૈનધર્મનું રહસ્ય સમજાવતા વાર્ષિકપર્વો વિગેરેના લેખો આવે છે.
વર્ષ દહાડે જેનું વાંચન ૬૦૦ પાના લગભગ તેમજ દર વર્ષે દળદાર એક ગ્રંથ કોઇપણ જાતના મૂલ્ય વગર આપવા છતાં
લવાજમ માત્ર રૂા. બે
પ્રત્યેક જૈનને ઘેર આ વંચાવુ જોઇએ ગ્રાહક થવા આજે જ લખો :
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઇ નં ૨
Page #722
--------------------------------------------------------------------------
Page #723
--------------------------------------------------------------------------
________________
પંચમ વર્ષની વિષયસૂચિ
(આગમ રહસ્યમાં શું ?). ભવ્યતાની વિચિત્રતા
- ૧૭૬થી
અન્યધર્મો નીકળવાની જડ કઈ ? ૨૪૮થી આ રહસ્ય લગભગ આખું ભગવાન ઋષભદેવજીને અંગે છે ૩૨૦ થી
નિહવો શાથી? બ્રાહ્મણઆદિ જાતિની ઉત્પત્તિ પત્ર ૪
મોક્ષનો રસ્તો ?
૨૭૩થી જિનેશ્વર ભગવંતનું અનુપકૃતપણું
સમ્યજ્ઞાનદર્શનની સહચારિતા ઋષભદેવજી ભગવાનનો ત્યાગ
તેનાં કારણ? પ્રતિમા વહન
પ્રભુની પરોપકારિતા
૨૯૬થી અભયદેવસૂરિજી ક્યા ગચ્છના ?
ભિક્ષાવૃત્તિ અને દિગંબરો વર્ણોત્પત્તિ ક્રમનું કારણ
ભિક્ષાવૃત્તિમાં તેઓનો ઢોંગ
૩૨૦થી
આચાર અને ભક્તોની વિનંતિ ભગવાનનું આદ્ય રાજાપણું સાધુપણાની વિશિષ્ટતા
લોચવિધાન તપસ્યાનું સ્થાન
કાલકાચાર્ય અને જૈનશાસન જ્ઞાન કરતાં તપનું બળવત્તરપણું કેમ? ૮૦
ભગવાન પ્રત્યે દયાના દુશ્મનોની કપોલકલ્પિત કથા જ્ઞાનની દશા
૮૦
૩૪૪ તપસ્યા એ અંતરાયનો ઉદય ગણાય? ૮૦ શું એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી બીજાની જૈનશાસનમાં તપનું સ્થાન
અવગણના કરી?
૧૦૪ તપસ્યાધર્મની મુશ્કેલી
તીર્થકરોને આશ્રીને અવધિ ને તેની મર્યાદા
૧૦૪ ભગવાનની તપસ્યા ગણાય ખરી ?
તીર્થકરો અવધિજ્ઞાનના સતત ઉપયોગ હોય ?
૧૦૪ તપસ્યાની પરાકાષ્ઠા
૧૨૮થી
૩૬૮ ભાવિ કે ઉદ્યમ ?
૧૨૮થી
સંવત્સરી દાન સંબંધી - સંખ્યાવાળું દાન છતાં ભગવાન મહાવીર અને કર્મવાદ
મહાદાન, ભવ્ય હોય તે જ દાન પામે, ઈચ્છા ૧૨૮થી
પ્રમાણે દાન મળે, સ્ત્રીઓ સંવત્સરી દાન ન લે, ઉદ્યમવાદ એટલે શું ?
૧૨૮થી રોગ નાશ ઉપર તેનો પ્રભાવ, દેવતાઓનું ભવ્યત્વનો અવળો વિચાર ૧૨૮થી યાચકપણું, દાન લેવાથી ધર્મપ્રેમીપણાની અને ભવ્યતાના ભેદોની અનંતતા
૧૨૮થી તવપ્રેક્ષકત્વની પ્રાપ્તિ
Page #724
--------------------------------------------------------------------------
________________
૩૯૨ ગુણાનુરાગ તે ભક્તિરાગ હોઈ પ્રકારતરે હોય તો સ્નેહરાગ, ગુણિપણાના સંબંધને લીધે દેવાદિનું આવવું દેવદૂષ્યનો ઉપયોગ શામાં ? દેવદૂષ્યની મહત્તા
૪૪૦ માતા મરૂદેવાને અંગે અકામનિર્જરાનો પ્રભાવ. સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ શું ? કર્મની ઉત્કૃષ્ટસ્થિતિના ક્ષયનો હેતુ. સમ્યકત્વ પ્રાપ્તિનાં કારણો સાથે અકામનિર્જરાનો સમન્વય. (આ અંકના આ પત્રમાં આગમરહસ્ય અને અમોઘદેશનામાં છપાતાં ફેરફારો થઈ ગયેલ છે, તે વાંચકો આ પ્રમાણે સુધારી વાંચશો.) ૪૪ર પત્રની ૪થી લીટીથી અમોઘદેશનામાં લઈ જવું.
| (૪૪૩ સુધી) ૪૪૬ પત્રની ૧૮મી લીટીથી ૪૪ર પત્રની પમી લીટીમાં લઈ જવું. એ લખાણ ૪૪૭ પત્રની બીજા કોલમની ૧૫ લીટી સુધી સમજવું.
૪૬૬ સો ભાગે રાજ્યની બેંચણી કેમ ? નમિવિનમિનો ભાગ કેમ નહિ ? ભરત મહારાજની ઉદારતા. યથાસ્થિતિ ત્રણે કાલ ભગવાનની સુશ્રુષા.
(અમોઘ દેશના.) ૧૫ પડવાના ભયે દીક્ષા ન રોકાય. ૩૭ કર્મરાજાનો લશ્કરી - ૩૭, ૬૩, ૮૭ ૧૧૧ થમો બંન્ને ૧૩૫ રાગદ્વેષસમીક્ષા
૧૭૯ આત્માની બાલ્ય અને વૃદ્ધાવસ્થા ૧૭૯,૨૨૯ ૨૮૫ સાધુત્વ અને મૃષાવાદ, ૨૮૫, ૩૭૫, ૩૯૯ ૪૪૪ ધર્મનું મૂલ્ય, ૪૪૪, ૪૮૧
(પરચુરણ લેખો) ૧ અમારું નવું વર્ષ ૯ સિદ્ધચક્ર એટલે ? ૨૩ પંચવસ્તુક (ચાલુ અંક ૧ થી ૧૧) ૪૭, ૭૧, ૯૫, ૧૧૯, ૧૯૧, ૨૩૯, ૨૬૩, ૨૮૭, ૩૧૧, ૩૩૫, ૩૫૯ ૩૭૧ સંપૂર્ણ. ૪ શ્રાવકગુણોનો સમન્વય, ૪૦, ૮૫, ૧૧૬ અંક ૩ ટાઈટલ-ભગવાનના ચતુર્મુખપણાનું રહસ્ય અંક ૪ ટાઇટલ-સાતક્ષેત્રમાં ધન વાપરવાની જરૂર એક ટાઇટલ અંક ૫ ટાઇટલ-કુટુંબીઓની કારમી મમતા ૧૪૭ સિધ્ધ બુધ્ધ મુક્ત પરિનિવૃત અને સર્વ
દુઃખોનો નાશ કરનાર કોણ? ૧૫૩ આ ભવ પરભવ અને ભવોભવ માનનાર
કોણ? અંક ૬-૭ ટાઇટલ-પંચપરમેષ્ટિમંત્રનો મહિમા અંક ૧૧ ટાઇટલ-ઋષિમતી કહેવાની મતલબ અંક ૧૨ ટાઇટલ-પ્રવચન પરીક્ષાનો પ્રૌઢ મહિમા અંક ટાઈટલ-પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા૧૨ ૩૦૩ પ્રવચન પરીક્ષાની અદ્વિતીય મહત્તા ૩૦૩, ૩૨૭, ૩૫૧, ૩૬૭ સંપૂર્ણ અંક ૧૩ સાધનોનું સંઘમાં સ્થાન અંક ૧૩ અ ના અંશો (કાવ્ય) અંક ૧૪ ટાઈટલ-પરમપવિત્ર પરમેષ્ઠિપદોનો ક્રમ ૪૨૩ સર્વમાન્ય ધર્મ ૪૫પસાતક્ષેત્ર અને ઉદ્યાપન ૪૫૫, ૫૬૧ (ચાલુ) અંક ૧૯ યંગમેન્સ જૈન સોસાયટી વિસર્જનની કે અસહકારની આવશ્યક્તા,
Page #725
--------------------------------------------------------------------------
________________
૪૯૫ પર્યુષણાપર્વ અને શ્રાવકવર્ગ ૪૫, ૫૧૯ ૨૪૬ પછી ટાઇટલ શનીવારની સંવત્સરી કરી
| (ચાલુ) અને બુધવારની કરનાર ખુલાશો કરશે? ભાદરવા અંક ૨૩ ટાઈટલ-જૈન શાસનનો સાર સુદ પાંચમ એ પર્વ તિથિ ખરી કે નહિ અંક ૨૪ ટાઈટલ-શ્રી સિધ્ધચક ચૌદ રાજલોકન ૨૫૧ પર્વતિથિની ચર્ચામાં મનનીય પાઠો. અદ્વિતીયચક્ર છે.
૨૫૮ તત્ત્વતરં, અનુ. સમાલોનાચ વીઆરા. (સંવત્સરીને અંગે)
૧ થી ૯ કલમ
૨૭૯ પ્રશ્ન ૯૦૧-૯૦૨ સાગરસમાધાનમાં ૭ સાગર-સમાધાનમાં પ્રશ્ન ૮૩૯, ૮૪૧, ૮૪૨, સમાલોચના પ્રવચનની ૫૯, તા.ક.કલ્યાણવિજ્યજી, ૮૪૩, ૮૪૪, ૮૪૫, ૮૪૬, ૮૪૭, ૮૪૮
વીર શાસન મુંબઈ સમાચાર, ૩-૪ ૨૨ સમાલોચના - જૈનધ્વજ નં. ૫-૬ ૨૯૪ પછી ટાઇટલ-શનીવારની સંવત્સરીવાળાં માનકુવા
પાસેથી ખુલાશો કયો મેળવવો ? ૪૪ સિદ્ધચક્રનો વધારો
૨૯૯ ૧ થી ૧૬ સમાલોચના વીર ૭-૮-૯-૧૦ સમાલોચનામાં-વાડીલાલ નં-૭ અજમેર અમદાવાદ,
તા.ક.
૩૧૮ પછી ટાઇટલ-કદાગ્રહની પીછાણ કરો. વીરશાસન, ઉદયપુર, રાઘનપુર.
૩૨૪ સમાલોચના વીર. ૧-૨-૩ પુષ્ય. ૧-૨ ૫૯ સાગરસમાધાન ૮૫૦, ૮૫૧, ૮૫ર
૩૨૫ સાગરસમાધાન પ્રશ્ન ૯૦૩ ૮૯ સાગરસમાધાન ૮૫૩, ૮૫૪, ૮૫૫, ૮૫૬, ૩૪૨ પછી ટાઇટલ-આરાધના અને ઉદયની તુલના
૮૫૭,૮૫૮ ૩૪૮ સમાલોચના વીર કે.વી. ૯૪ સમાલોચના-વીરશાસન (?) ૧ થી ૧૩ ૩૫૦ સમાલોચના વીર ૫ થી ૧૦
જનકવિ ૩૭૨ સમાધાન પ્રશ્ન ૯૧૦-૯૧૨-૯૧૩-૯૧૪ ૧૦૮ સાગરસમાધાન ૮૫૮-૮૬૬
૩૮૨ પછી ટાઇટલ-ગુરૂવારની સંવચ્છરીવાળાઓની ૧૧૭ સમાલોચનામાં-વીરશાસન ૧-૨-૩ જૈન
- એક નવી યુક્તિ
બુધવારીયાની છાવણીના નોખા રસ્તા પ્રવચન
૩૯૭ સમાદાન ૯૨૯ પ્રશ્ન ઘટઘટ વિચારની ૧૨૬ પર્વની આરાધના-મુંબઇ સુરત અને શ્રી સંઘ
૯૩૧, ૯૩૨
પોકળતા ૧૫ર સમાધાનમાં ૮૬૭-૮૬૯
. ૪૦૭ સંવત્સરીનિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત ૧૫૫ સમાલોચના ૮-૯ લીં શ્રી વિજ્ય કુમુદસૂરિ,
- તારવ્યવહાર વીર જનક ૧ થી ૬ ૪૨૯ સમાલોચના (પાલીતાણા)૧થીર૬| વીરડતત્ત્વ ૧૯૮ પછી ટાઇટલ-પર્વતિથિના ક્ષયે તે ભેગી કરવી
મુંબઈ. કે અપર્વનો ક્ષય કરવો. ચોમાસી ૧૪ના ક્ષયે તેરસને
વીર ! ૧ થી ૬ | કલ્યાણદિવસે ચૌદશ ન માને અથવા તેરસ માને તેનું કેમ?
ડભોઈ (જંબુ) ૧ | વિજયજી ૨૦૦ રવિવારની સંવત્સરીવાળી માન્યતા
પાલીતાણા ધર્મશાલા | લી. (બૃહલ્લેખ)
પુના કેશવલાલ
મુંબઈ
Page #726
--------------------------------------------------------------------------
________________
૪૩૭ સાગરસમાધાન ૯૩૩ પ્રશ્ન (અહિં ૮૩૩ ૪૭૯ તિથિની ક્ષયવૃદ્ધિની સમજ પ્રશ્ન છે તે સુધારી ૯૩૩થી વાંચવા) ૯૩૪ પ્રશ્ન ૪૯૯ બુધવારની સંવચ્છરીવાળા જવાબ આપશે? ૪૩૮ પછી-ટાઈટલ શનિવારવાળા ખુલાસો કરશે ૪૯૧ ગુરૂવારે સંવચ્છરીપર્વ આરાધન માટે કે ? બુધવારની સંવચ્છરીવાળાઓ ખુલાસો કરશે ૪૯૨ અવમાત્ર અને અતિરાત્રની સમજ
૪૯૭ ગુરૂવારની સંવચ્છરી વ્યાજબી કેમ ? ૪૫૩ સમાધાન ૯૩૫, ૯૩૬
૪૯૪ પછી ટાઈટલ-ઉદયને નામે ફેલાવાતો ભ્રમ ૪૬૩ સમાલોચના વીર ! જૈન, કલ્યાણવિજ્યજી ૫૧૮ પછી ટાઇટલ-ચોમાસી અને સંવર્ચ્યુરીના K V ગોરધનદાસ
૫૦ દિવસો કેમ ગણવા ? વધારો - ૫૦ દિવસની ગણતરી
પ૪૩ સમાલોચના.... ૪૬૯ સમાલોચના વીર. પાલીતાણા ધર્મશાલા ૨૫૭ વિર ! સમાલોચના .... કેશવકાન્ત,
આ સિવાય સિધ્ધચક્રના વધારા તરીકે કલ્યાણ વિજ્યજી
“શાસ્ત્રીય પુરાવા” તિથિવૃદ્ધિ હાનિવિચાર, વીરશાસન
બુધવારવાળા તરફથી વીરશાસનમાં પૂછેલા પ્રશ્નના
ખુલાશા, તા. ૨૦-૨૯-૮-૩૭
-: સમાલોચના :૧ શ્રી તત્ત્વરંગિણીકારે ચૌદશના ક્ષયે તેરસનું ક્ષય વૃદ્ધિની પરંપરાને મળતા જાહેર થયા
નામ પણ ન લેવાય અને આરાધનામાં જ છે. પણ હજી સુધી બુધવારવાળાઓએ ચૌદશ જ છે એમ કહેવાનો રીવાજ છે. તથા અનેક ચોપડીયો અને લેખો બહાર પાડ્યા તે દિવસે તેરસ ગણનારો મુર્ખ શિરોમણિ
છતાં એક પણ પુરાવો ભાદરવા સુદ પાંચમને છે એમ સ્પષ્ટ કહેવું હોવાથી તેરસ ચૌદશ
પર્વતિથિ ન માનવી અથવા તેની ક્ષય વૃદ્ધિ આદિને ભેગાં માનનાર અને લખનાર
માનવી એ બાબતનો ખુલાશો આપ્યો નથી પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ જ છે.
એ ચોખ્ખું જ છે, માત્ર ૧૯૫રમાં છાણીમાં શ્રી હીરસૂરિજી મહારાજ એક જ બીજી
રહેલા મહાશયે ભાદરવા સુદ પાંચમને ક્ષય તિથિને ઔદયિકી એટલે ઉદયવાળી માને છે, અને ઉદયને આધારે જ તિથિનો વ્યવહાર
માનવાનું શરૂ કર્યું અને તેથી તે મહાશયને માને છે, માટે પૂનમ આદિ બેવડી માનનાર
અનુસરનારાઓને વૃદ્ધિ પણ માનવી પડે છે
બાકી તો આખા તપાગચ્છે તે પાંચમનો ક્ષય શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ જ છે. શ્રીમાનું કલ્યાણવિજ્યજીને સંશોધકને મોકલી
• કે વૃદ્ધિ માન્યા જ નથી. ખાતરી કરવા અને જુઠા કલંક દેનારની
તા.ક. જે વસ્તુના ઉત્તરો એકના ઉત્તરથી અધમતામાંથી નીકળવા જાહેર આહવાન
આવી જાય અને તેથી જુદા ન અપાય તો કર્યા છતાં તેઓ ચુપ જ રહ્યા છે, રાઘનપુર
અનુત્તરપણું કે કબુલાત ગણનારા સમજણથી દૂર પાછી પ્રત ન મોકલાય એટલામાં તેઓએ
ગણાય. ઉદયથી ક્ષીણપર્વ માનનારા પર્વાપર્વમિશ્ર જુઠાપણાથી બચવા ઉદ્યમ કરવો. કહે તેમ વાસ્તવિક સ્થિતિ અને તયા એવા
તિથિ હાનિવૃદ્ધિ વિચાર અને શાસ્ત્રીય પુરાવા એકવચનને ન સમજે તેને કેવો કહેવો ! છે. પૂનમ પાંચમની ક્ષય વૃદ્ધિએ તેરસ ત્રીજની
(વીર (?) શુ. ૯).
૨
Page #727
--------------------------------------------------------------------------
________________
૧-૪-૮
ર ર ર ર % રરર nomea ર ર ર
2. 6
ઠં
A ઠં
૧-૧૨-૦
ܟܼ
કે ઠં
ર
2 ઠં
ܕ
જૈનાનન્દ પુસ્તકાલયમાં મળતાં પુસ્તકો અહિંસાષ્ટક
૦-૮-૦
૨૭ પ્રત્યાખ્યાનાદિ પાંચ ગ્રંથ અનુયોગદ્વાર ચૂર્ણિ
૧-૧૨-૦ |
૨૮ બૃહત્ સિદ્ધપ્રભા વ્યાકરણ (પ્રતાકાર) : આચારાંગસૂત્ર શીલાંકાચાર્ય કૃતટીકા
(પ્રતાકાર) ૨-૮-૦ સંપૂર્ણ. ૭-૮-0 ૨૯ બુદ્ધિ સાગર ' ઉતરાધ્યયન ચૂર્ણ...................... ૩-૮-૦
૩૦ ભવભાવના પ્રથમ ભાગ ૫ ઉપદેશમાલા મૂલ
૦-૮-૦
” (દ્વિતીય) ૬ ઉપદેશમાલા (પુષ્પમાલા) ટીકા ૬-૦-૦
૩૧ મધ્યમ સિદ્ધપ્રભા વ્યાકરણ ૭ ઉત્પાદાદિ સિદ્ધિ
૨-૮-૦ )
૩૨ સાક્ષિ પાઠ સહિત ૧૨૫,૧૫૦ ૮ ઋષિભાષિતસૂત્રાણિ
૦-૫-૦
૩૫૦, ના સ્તવન ૦-૮ R ૯ કલ્પકૌમુદી
૨-૦-૦
૩૩ યુક્તિ પ્રબોધ ૧૦ કલ્પસૂત્ર બારસા સચિત્ર ૧૨-૦-૦
૩૪ લલિતવિસ્તરા
૦-૧૦* ૧૧ જૈનસ્તુતિદેશના હિન્દી
૦-૧૦-૦
૩૫ વસ્ત્રવર્ણ સિદ્ધિ * ૧૨ જયોતિષ્ઠરંડક ટીકા
૩-૦-૦
૩૬ વિશેષાવશ્યક ગાથા ક્રમ ૪ ૧૩ તત્ત્વતરંગિણી સટીક
૦-૮-૦
૩૭ ” ટીકા કોટયાચાર્ય કૃત # ૧૪ તત્ત્વાર્થકણ્વન્મતસમીક્ષા
ભાગ-૧ (હરિભદ્રસૂરિ) સભાષ્ય ૬-૦
ભાગ-૨ # ૧૫ તત્ત્વાર્થકદ્ગતન્મતસમીક્ષા ૦-૧૦-૦
૩૮ વંદારૂવૃત્તિ B ૧૬ દશવૈકાલિક ચૂર્ણિ
૪-૦-૦ ૩૯ ષોડશક પ્રકરણ
૧-૦-૦ * ૧૭ દશાયના
૨-૦-૦
૪૦ ષડાવશ્યક સૂત્રાણિ * # ૧૮ નવપદપ્રકરણ બૃહદ્રવૃત્તિ ૪-૦-૦ ૪૧ શ્રાદ્ધ વિધિ ભાષાંતર હિન્દી ક ૧૯ નંદિસૂત્રચૂર્ણિ
૧-૧૨-૦ ૪૨ સિદ્ધચક્ર માહાભ્ય
૧-૦-૦ # પણ ૨૦ પર્યુષણા દશશતક સટીક ૦-૧૨-૦
૪૩ અંગના બૃહદ વિષય ક્રમ મા ૨૧ પ્રવચનસારોદ્ધાર ઉત્તરાર્ધ ૪-૦-૦
અકારાદિ વિગેરે ૪-૦-
૦૪ # ૨૨ પંચાશકાદિ આઠ મૂલ
૪-૦-૦
૪૪ લોક પ્રકાશ (દ્રવ્ય) ૨-૦-૦૪ ૩ ૨૩ ” દેશના આકારાદિ ૪-૦-૦
(ક્ષેત્ર) ૨-૮-૦૪ કર ૨૪ પંચવસ્તુક સટીક
૩-૦-૦
૪૫ ભગવતીસૂત્ર સટીક ભા.૧ ૨૫ પયરણ સંદોહ
૧-૦-૦ (અભયદેવસૂરિજી) પ-૦-
૦૪ ૨૬ પ્રવચનપરીક્ષા સટીક ભા-૧ ૬-૦-૦
૪૬ સામાયિક સૂત્ર વિધિ સહિત ૦-૧-૦૩
૧૧-૦૦
ܨ
6 6
ܗ
6 5
ܩܨ
...
૦૮-૦૪ ૧-૧૨-૦૪
-૨,
૪-૦-૦ | ૪૭ દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્ર
0-ર0 8
. છે
-: મલવાનું સ્થાન - ૨. માસ્તર કુંવરજી દામજી
૧. શ્રી જૈનાનંદ પુસ્તકાલય મોતી કડીયાની મેડી પાલીતાણા.
ગોપીપુરા સુરત.
Page #728
--------------------------------------------------------------------------
________________
T
ધર્મવરચાતુરન્તચક્રવર્તી જ્યારે જિનેશ્વર ભગવાન છે ત્યારે શ્રી સિદ્ધચક્ર ,
ચૌદ રાજલોકનું અદ્વિતીય ચક્ર છે. ચૌદરાજલોકમાં દરેક સંસારીજીવ અનાદિ કાલથી અનન્તાનન્ત પુદ્ગલપરાવર્તી સુધી જ IN જન્મઆદિકની જે આધિને ધારણ કરતો હતો, તે આધિનો નાશ કરનાર હોય તો તે ફક્ત A અ શ્રી સિદ્ધચક્ર આ ચૌદરાજલોકમાં એવું એકપણ સ્થાન નથી કે જ્યાં દરેક અનન્તકાલીન વ્યવહાર છે, રાશિવાળાએ અનન્તાન્ત વખત મરણ ન કર્યા હોય, છતાં તે મરણો મરવાં બંધ કરાવી ,
અમરપદ આપનાર પણ આ શ્રીસિદ્ધચક્ર * છે ચૌદરાજલોકમાં યથાસ્થિત પ્રતીતિને અભાવે કે પૌગલિક પ્રેમને લીધે મિથ્યાત્વ મહાશત્રુની વ્યાપક્તા છે તેને દૂર કરનાર આ શ્રીસિદ્ધચક્ર
ચૌદરાજલોકમાં યથાર્થતત્ત્વબોધના અભાવને લીધે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું અજ્ઞાન છે * વ્યાપી રહ્યું છે. તેને દૂર કરનાર એવો ઉદ્યોતકર આ શ્રી સિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં કર્મના ઝપાટાથી દૂર અને કાલની કુટિલતાથી નીકળી ગયેલ છે, છે. મહાત્માઓથી શોભિત આ શ્રી સિદ્ધચક્ર - ચૌદરાજલોકમાં મોક્ષમાર્ગે જીવોને પ્રવર્તાવનાર મહાપુરૂષોના પદથી શોભા પામતું એવું આ શ્રી સિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં મોક્ષમાર્ગને જ ઉપયોગી થાય એવાં વાક્યો ભણાવનાર મહાપુરૂષોના પદથી દીપતું આ શ્રીસિદ્ધચક્ર
ચૌદ રાજલોકમાં શરીર કુટુંબ સંપત્તિ અને દેશની કારમી દશાને ઓળખાવી જ અવ્યાબાધપદના અલંક પંથમાં મદદ કરનાર મહાપુરૂષોના પદથી રાજતું શ્રીસિદ્ધચક્ર
ચૌદરાજલોકમાં જીવના જીવનરૂપ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર અને તપથી અલંકૃતા A થયેલું એવું આ શ્રી સિદ્ધચક્ર | ભૂમિકા અને કોણાઓ શ્વેત હોવા સાથે ચાર દિશામાં જુદા જુદા રંગોથી અંકિત છે એવું આ નવપદમય શ્રીસિદ્ધચક્ર એવું છે કે તે ચૌદ રાજલોકમાં અપ્રતિહાપણું ધારણ છે જ કરે છે. અતીત, વર્તમાન અને અનાગતકાલમાં જે જીવો મહાનત્ત્વપદને પામ્યા છે પામે છે. છે અને પામશે. એ સર્વ નવપદમય શ્રીસિદ્ધચક્રનો જ પ્રતાપ છે.
મહાનુભાવોએ ઉપરની હકીકત ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ જેને શાશ્વતી અઠ્ઠાઈ ગણાવેલી છે. એવી ઓળીની અઠ્ઠાઈમાં શ્રીસિદ્ધચક્રને આરાધવા માટે સર્વથા તૈયાર થવું ( જ જોઈએ.
Page #729
--------------------------------------------------------------------------
________________
આજના અંકનો વધારો
श्रीविजयदेवीयानां पूर्णिमामावास्ययोवृद्धौ त्रयोदश्या ___एव वृद्धिर्भवतीति मतपत्रकम्
॥ श्रीतिथिहानिवृद्धिविचारः ॥ अथ तिथिवृद्धिहानिप्रश्नोत्तरं लिख्यते। इन्द्रवृन्दनतं नत्वा, सर्वज्ञ सर्वदर्शिनम्। ज्ञातारं विश्वतत्त्वानां, वक्ष्ये शास्त्रानुसारतः ॥१॥कस्यास्तिथेः क्षये जाते, का तिथि: प्रतिपाल्यते ?। वृद्धौ सत्यां च का कार्या, तत्सर्वं कथ्यते मया ॥२॥ तत्र प्रथमतस्तिथिलक्षणं कथ्यते-आदित्योदयवेलायां या तिथिः स्तोकाऽपि भवति सैव तिथिस्तिथित्वेन विज्ञेया, परमुदयं विना प्रभूताऽपि नोच्यते, उक्तं च श्रीसेनप्रश्रप्रथमोल्लासे-'उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए। आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥१॥ इति, तस्मादौदयिक्येव तिथिराराध्या, नपरेति॥तथा-पूर्णिमामावास्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवह्रियमाणा आसीत्, केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति ?, अत्र उत्तरं, पूर्णिमामावास्ययोवृद्धो औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया इति हीरप्रश्नद्वितीयप्रकाशे प्रोक्तमस्ति तस्मादौदयिक्येव तिथिरंगीकार्या, नान्येति तथा सेनप्रश्नतृतीयोल्लासेऽपि प्रोक्तमस्ति, यथाष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति तावत्या एव आराधनं भवति। तदुपरि नवम्यादीनां भवनात्, संपूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते तदा पूर्वदिने द्वितयमप्यस्ति प्रत्याख्यानवेलायां
Page #730
--------------------------------------------------------------------------
________________
(२)
-
समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवति इति प्रश्नः, अत्रोच्यते क्षये पूर्वा तिथिर्ग्राह्या, वृद्धौ ज्ञेया तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्यं लोकानुगैरिह ॥१ ॥ तथा - उदयंमि जा तिही सा पमाणं इत्यादि श्रीउमास्वातिवाचक (प्रभृति) वचनप्रामाण्यात् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतना तिथिः प्रमाणमिति अनेनेदमुक्तं - यासूर्योद्गमवेलायां तिथि: सैव मान्याः ना परेति । तथा हीरप्रश्नचतुर्थोल्लासे त्रुटिततिथिमाश्रित्य प्रश्न एवं कृतोऽस्ति, तथाहि यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ 'क्रियते पूर्णिमायां च त्रुटितायां कुत्रेति, अत्रोत्तरं यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तप पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति प्रतिपादितमस्तीति । अत्र विजयानंदसूरिगच्छीयाः प्रतिपद्यपीति अपिशब्दं गृहीत्वा पूर्णिमाभिवृद्धौ प्रतिपदवृद्धिं कुर्वन्ति तन्मतमपास्तं यतः पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु प्रतिपदः यतष्टिप्पनकादौ चतुर्दश्या पूर्णिमासंक्रमो दृश्यते, न तु प्रतिपदि, ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियेते ?, 'तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि शृणु तत्र उत्तरंजैनटिप्पणके तावत् (पर्व) - तिथीनां वृद्धिरेव न भवति, ततः परमार्थतः त्रयोदश्येव वर्धिता, न तु प्रतिपदवृद्धिर्भवति लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधितत्त्वात् तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धन, चेदेवं तव न रोचते तदा प्रथमां पूर्णिमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज । अथ एवमपि ते न रोचते तर्हि प्रष्टव्योऽसि १ आनन्दसूरीया पूर्णिमामावास्यावृद्धौ प्रतिपदं ववृधिरे, न तु सांप्रतीनोत्थापकवत् पर्वापर्वतिथ्योमिश्रतां पर्वद्वयमिश्रतां पर्वतिथेर्वृद्धिं च चक्रुः
Page #731
--------------------------------------------------------------------------
________________
(३)
यत् चतुर्मासकसंबंधिपूर्णिमावृद्धौ त्वं त्रयोदशीवृद्धिं कुरुषे शेषपूर्णिमासु च प्रतिपद इत कुत्र शिक्षितोऽसि ?, यतः सर्वा अपि अमावास्यापूर्णिमादितिथयः पर्वत्वेनाराध्या एव इति, यदुक्तं श्रीश्राद्धदिनकृत्ये 'छण्हं तिहीण ममि का तिही अज वासरे' इत्यादि, ताः सर्वा अपि तिथय आराध्या एवेति, अथ च 'चाउद्दसअट्ठमुद्दिदुपुण्णिमासिणीसु पडिपुन्नं' इत्यस्य व्याख्या। चतुर्दश्यष्टम्यौ प्रतीते उदिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु, तथा पौर्णमासीषु च तिसृष्वपि चतुर्मासक तिथिषु इत्यर्थः इति सूत्रकृ तांगद्वितीय श्रुतस्कन्ध सूत्रवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पर्वाराधनं चरितानुवादरुपम्, शतवारपंचमश्राद्धप्रतिमावाहककार्तिकश्रेष्ठिवत्। न तु विधिवादरुपं, तल्लक्षणं पुनरेकेन केनचिद् यत् क्रियानुष्ठानमाचरितं स चरितानुवादः, सर्वैरपि यत् क्रियानुष्ठानं क्रियते स विधिवादः, विधिवादस्तु सर्वैरपि स्वीकर्तव्य एव, न तु चरितानुवाद इत्यर्थतः सेनप्रश्ने कथितमस्ति, तस्मात् त्यज कदाग्रहं, कुरु पूर्णिमाभिवृद्धौ द्वे त्रयोदश्यौ, अन्यथा गुरुलोपी ठको भविष्यसि इति दिक्। तथा श्राद्धविधावपि तिथिस्वरूपं यत् प्रतिपादितमस्ति तदपि त्वं सावधानीभूय शृणु-तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्, आहुरपि-चाउम्मासियवरिसे पक्खियपंचट्ठमीसु नायव्वा। ताओ तिहीओजासिं उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूआ पच्चक्खाणं पडिकमणं तह य नियमगहणं च। जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए. आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥३॥पारासरस्मृतावपि-आदित्योदयवेलायां,
Page #732
--------------------------------------------------------------------------
________________
(8) या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ॥१॥ उमास्वातिवाचकप्रघोषश्चैवं श्रूयते क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्यं लोकानुगैरिह ॥ १ ॥ इतिश्रीश्राद्धविधी प्रतिपादितमस्ति, तस्मात् कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं, परं कदाग्रहेण कृत्वा कुमार्गप्रवर्तनं न कार्यं, उत्सूत्रप्ररूपणेनानंतसंसारवृद्धेः, तस्मात् सिद्धं चैतत्-पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्धनं ॥ इति श्रीप्रश्नविचारः। संवत् १८९५ वर्षे चैत्रसूद १४ दिने, पं० भोजाजीए लखी आपी छे. श्री खरतरगच्छे श्रीपादरामध्ये सा. कपुरसाने लखी आपी छे ॥ तथा । १३ । १४ । ० ) ) ए त्रिणि तिथि पुरी छतइ जड लोक चउदसि दीवाली करइ तउ तेरसिचउदसिनो छठ करवउ, जे माटइ श्रीमहावीरनुं निर्वाणकल्याणक लोकनइ अनुसारि करवुं कहिउं छड़ श्राद्धविधिमांहि । क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीमहावीरनिर्वाणं, ज्ञेयं लोकानुगैरिह ॥१ ॥
इतिश्रीतिथिहानिवृद्धिविचारः
Page #733
--------------------------------------------------------------------------
________________
(૫) આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના ગચ્છવાલાઓએ. પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે કરેલા
ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઈન્દ્રનો સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે, જે જગના સમગ્ર તત્ત્વોના જાણનારા છે એવા જિનેશ્વરને નમસ્કાર કરીને શાસ્ત્રને અનુસાર કંઈક કહું છું. ૧ કયી તિથિનો ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઈએ? અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? તે બધી વાત હું કહું છું. મારા તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે. સૂર્યના ઉદય વખતે જે તિથિ થોડી પણ હોય તે જ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ તરીકે કહેવી નહિ. શ્રીસેનપ્રશ્નના પહેલા ઉલાસમાં કહ્યું છે કે – ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી. ઉદય સિવાયની તિથિ જ કરાય તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના અને પામે.uપા તેટલા માટે ઉદયવાળી તિથિ જ આરાધના કરવી પણ બીજી નહિ તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતો પણ કોઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે, તો શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તો ઔદયિકી (એટલે બીજી તિથિ જ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે, તેટલા માટે ઉદયવાળી તિથિ જ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવી જ રીતે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તો બીજી તિથિનું આરાધન થાય છે, પણ તે દિવસે પચ્ચખાણની વખતે તે તિથિ ઘડી બે ઘડી હોય છે, અને તેથી તેટલીનું જ આરાધન થાય કેમકે તેની પછી નોમ આદિ તિથિ થઈ જાય છે, પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તો વિરાધના થાય છે, કેમકે તે તિથિ સંપૂર્ણ પહેલે દહાડે હોય છે કદાચ પચ્ચખાણની વખતે દેખવા જઈએ તો પહેલે દહાડે પચ્ચખાણની વખતે પણ હોય છે અને આખો દિવસ પણ હોય છે. તેથી બન્ને વાનાં હોય છે, અને તે જ કારણથી સારૂં આરાધન થાય છે. આવો શિષ્ય પ્રશ્ન કર્યો
Page #734
--------------------------------------------------------------------------
________________
તેને ઉત્તર દે છે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તિથિ લેવી. - શ્રી મહાવીર મહારાજનો જ્ઞાનનિર્વાણ મહોત્સવ તો અહિયાં લોકને અનુસાર કરવો ના તેમજ ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. ઈત્યાદિક ઉમાસ્વાતિ વાચક (આદિ)ના વચનની પ્રામાણિક્તાથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ બીજી જ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી આ નક્કી . થયું કે - જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિ. તેમજ શ્રી હરિપ્રશ્નના ચોથા પ્રકાશમાં ત્રુટેલી તિથિને આશ્રયીને આવી રીતનો પ્રશ્ન કરેલો છે. તે પ્રશ્ન જણાવે છે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવું? અને પુનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ ક્યારે કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પુનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પુનમનો ક્ષય હોય ત્યારે તેરસ અને ચઉદસે કરવું, અને તેરસે ભૂલી જવાય તો પડવે પણ કરવું. આવી રીતે નિરૂપણ કરેલું છે. આ જગા પર વિજ્યાનન્દસૂરિના ગચ્છવાળા પડવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લઈને પુનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે તે મત ખોટો છે એમ નક્કી થયું. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણાં વિગેરેમાં ચૌદશમાં પુનમનાં સંક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશો કેમ કરતા નથી ? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છો?, એવી રીતે જો તું પૂછે છે તો તેનો ઉત્તર સાંભલ-કે જૈનટીપ્પણામાં પહેલાં તો (તિથિની કે) પર્વતિથિની વૃદ્ધિ જ ન હોય. તેથી પરમાર્થથી તેરસ જ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ ન થાય. લૌકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેનો નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિદ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તને ન રૂચે તો પહેલી પુનમને છોડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ તને નરુચે તો અમે તેને પૂછીએ છીએ કે ચોમાસા સંબંધી પુનમોની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીનું પુનમોની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવું ક્યાં શીખેલો છે ? કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનમાદિક તિથિઓ પર્યપણે
Page #735
--------------------------------------------------------------------------
________________
આરાધવા લાયક જ છે, જે માટે શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમાં કહ્યું છે કે છ તિથિઓમાંથી આજ કઈ તિથિ છે ? ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચૌદશ આઠમ ઈત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે- ચઉદશ અને આઠમ તો પ્રસિદ્ધ જ છે. ઉદિષ્ટ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચોમાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતો હતો.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજાશ્રુતસ્કંધ સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ ત્રણ પુનમનું) પર્વનું આરાધન ચરિતાનુવાદ રૂપ છે. સો વખત શ્રાવકની પ્રતિમાને વહેનારા કાર્તિક શ્રેષ્ઠિની પેઠે એ જાણવું. પરન્તુ (ત્રણ જ પુનમનું આરાધન) વિધિવાદરૂપ નથી. ચરિતાંનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે જે ક્રિયાનું અનુષ્ઠાન કોઇ એકેજ કરાય તે ચરિતાંનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવાદ, અને વિધિવાદ તો બધાએ પણ અંગીકાર કરવો જ જોઈએ. ચરિતાંનુવાદને બધાએ અંગીકાર કરવો એવો નિયમ નથી આ વાત અર્થથી સેનપ્રશ્નમાં કહેલી છે. માટે કદાગ્રહને છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશો કર. નહિંતર તું ગુરૂને લોપનાર અને ઠગ થઈશ. એ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરૂપણ કરેલું છે તે પણ તું સાવધાન થઈને સાંભલ- સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયને અનુસાર દિવસ વિગેરેનો વ્યવહાર થાય છે, વલી પૂર્વઋષિઓએ કહેલું પણ છે કે ચોમાસી, સંવચ્છરી, પધ્ધી, પાંચમ અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સુર્યનો ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી જ પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિએ કરવું જોઈએ પરા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી જો બીજી તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે ૩ “પારાસરસ્કૃતિ' માં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તે સંપૂર્ણ ન જાણવી. ઉમાસ્વાતિ વાચકનો પ્રઘોષ તો એમ સંભળાય છે કે
Page #736
--------------------------------------------------------------------------
________________
(૮)
- ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. અને શ્રીવીરજ્ઞાનનિર્વાણનો મહોત્સવ અહીં લોકને અનુસાર કરવો. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બરોબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાગ્રહે કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉત્સૂત્રપ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રીપ્રશ્નવિચારસમ્પૂર્ણ થયો સં. ૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ને દિવસે પંડિત ભોજાજીએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા. કપુરશાહને લખી આપી છે u તેમજ તેરસ ચૌદશ અને અમાવાસ્યા તો ત્રણે તિથિઓ પુરી હોય તોપણ જો લોક ચૌદશે દિવાલી કરે તો તેરસચૌદશનો છઠ્ઠ કરવો, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લોકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ લોકને અનુસારે કરવું એમ કહ્યું છે.
આ પ્રશ્નવિચારને વાંચનારો મનુષ્ય શાસ્ત્ર અને પરમ્પરાને માનતો હશે તો પુનમની વૃદ્ધિએ જરૂ૨ તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ ક૨વી યોગ્ય ઠરે છે, અને તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે.
માલવાદેશાન્તર્ગત રત્નપુરીય શ્રીઋષભદેવ કેશરીમલજી નામની શ્વેતામ્બરસંસ્થા તરફથી જામનગરમાં શ્રીજૈનભાસ્કરોદય પ્રેસમાં
મેનેજર બાલચંદ હીરાલાલે છાપ્યું.
Page #737
--------------------------------------------------------------------------
Page #738
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમયે પૂ.આ. શ્રીઅશોકસાગરસૂરિ મ.સા.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઊન્ટેલ (રાજ.)
શ્રી માંડવગઢce
શ્રી જંબૂઢીપ દેરાસર
શ્રી માણિભદ્રતીથી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
શ્રી નવકાર
Page #739
--------------------------------------------------------------------------
________________
ર્ગદર્શન મુજબ શાસનની સેવાઅપ રહેલા તીર્થો.
અજીતશાંતિ તીર્થ બામણવાડા (ઉંઝા ઉ.ગુ.)
| (મધ્યપ્રદેશ)
(પાલિતાણા)
PADMAVATI (079)5630531
શ્રી આર્યરક્ષિતસૂરિ તીર્થધામ મંદસૌર (મ.પ્ર.)
પ-પાલિતાણ)
Page #740
--------------------------------------------------------------------------
________________ પૂ.આગમોદ્ધારકશ્રીની આગમવાણીતે સુરક્ષિત રાખનાર મુખ્ય સ્થાપત્યો શ્રી વર્ધમાન જેના આગમમંદિર સંસ્થા (પાલિતાણા-સૌરાષ્ટ્ર) શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર (સુરત) ગરાનંદસૂરીશ્વર ક શ્રી સાગર, ગામોદ્ધારક છે શ્વરજી મ. સા. જેનાનંદ પુસ્તકાલય % (સુરત) - શેઠ શ્રી દેવચંદ લાલભાઈ ઝવેરી Sછે જેના પુસ્તકોદ્ધાર ફંડ (સુરત)