SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ જેમ ત્રીજ ચોથ ભેગાં બોલી ચોથનો ક્ષય જણાવે જૈન એ ઉભયના મતે દરેક ઋતુઓમાં એકસઠ છે તેમ પડવા બીજ ભેળાં છે એમ બોલીને તથા દિવસે એકેક તિથિનો ક્ષય હોય, ફક્ત લૌકિક લખીને પર્વતિથિના ક્ષયનો વ્યવહાર કરે છે. એમ ત્રઋતુઓનો આરંભ અષાઢથી થાય માટે ભાદરવા વદ લખવા અને બોલવાના વ્યવહારમાં જ માત્ર ફરક એકમથી તિથિક્ષયની શરૂઆત થાય, અને લોકોત્તર રહે, પણ બીજી કોઇ આરાધના આદિ ક્રિયામાં ફરક રીતિ પ્રમાણે શ્રાવણ માસથી ઋતુની શરૂઆત થાય, રહેતો નથી. પણ તત્ત્વદૃષ્ટિએ એમાં સૂર્યોદયના માટે આસો વદ એકમની તિથિ પહેલા ક્ષયનો પહેલા ભાગથી આગળના સૂર્યોદયના પહેલા ભાગ સમાવેશ થાય.એટલે લૌકિક હિસાબે ભાદરવા વદિ સુધી પર્વતિથિની ક્રિયા કરવી છે, અને અપર્વને અંગે એકમ અને બીજ ભેગાં હોય અને પછી દરેક બબ્બે થતા કે રહેતા છુટાપણાની છુટી રાખવી નથી. માસે ત્રીજ ચોથ ભેગાં પાંચમ છઠ ભેગાં, એમ છુટાપણું થઈ જાય તેનું પ્રાયશ્ચિત પણ આપવું છે. અનુક્રમે હોય અને શ્રી જૈનશાસ્ત્રના હિસાબ આસો સૂર્યોદયથી પર્વતિથિના નિયમોને સાચવવા છે અને વદિ એકમ બીજ ભેગાં આગળ તેનાથી બબે માંસ સચવાય પણ છે, અને તેમ છતાં તે દિવસે તે વખત ત્રીજ ચોથ ભેગાં પાંચમ છઠ ભેગાં થાય અને એમ અપર્વ અને પર્વ બન્ને છે એમ માનવા તૈયાર થવું આગળ પણ લેવું. છે, એ ઘેલીના પહેરણા જેવું છે. પણ જ્યારે જ્યારે અવમાત્ર અને ક્ષયતિથિનો ફરક :બે પર્વ દિવસો ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ સામાન્ય રીતે લોકો અવમાત્રનો અર્થ ક્ષીણ અને અમાવાસ્યા જેવા અગર ભાદરવા ચૌથ જે તિથિ તરીકે લે છે, ક્ષીણતિથિને અવમાત્ર કહેતાં સંવછરી અને ભાદરવા સુદ પાંચમ જે પર્વતિથિ છે એવા સાથે હોય અને તેમાંથી બીજાં પર્વ જે પૂનમ વ-જૂના રા િતિથિ એમ સમાસ કરી સમાસાત્ત અતૃપ્રત્યય લાવીને અવમરાત્ર શબ્દ અમાવાસ્ય કે પાંચમ છે તેનો ક્ષય લોકિકટીપ્પણાને બનાવે છે. પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અનુસારે આવે, ત્યારે સ્પષ્ટ ભેદ જણાય. અવમાત્રનો દરરોજ એકેક એકસઠ પૂર્ણાક બાસઠ જૈનશાસ્ત્ર પ્રમાણે પર્વતથિનો અને દ્વિતીય અંશ ઘટે છે, એમ શાસ્ત્રકારો સ્થાને સ્થાને માને પર્વતિથિનો ક્ષય : છે. વળી લૌકિકતુની અપેક્ષાએ ભાદરવા વદિ જૈનશાસ્ત્રને જાણનારા તથા માનનારા એવો એકમ અને લોકોત્તરની અપેક્ષાએ આસો વદિ કોઇથી પણ એમ તો ન જ કહેવાય કે શ્રી જૈનશાસ્ત્રના એકમ વગેરે અવમતિથિઓ છે. એટલે ઓછામાં જૈનજ્યોતિષને આધારે કે કેટલાકની માન્યતા ઓછો કાલ સૂર્યોદયને ફરસવાવાળી તિથિઓ તે પ્રમાણે જૈનટીપ્પણાં કદી નીકળતાં હોય તો તેને અવમાત્ર કહેવાય છે. ધ્યાન રાખવું કે આધારે પર્વતિથિનો ક્ષય થતો નહોતો. કેમકે અવમશબ્દનો અર્થ ન્યૂન કે ઓછી એવો થશે. પણ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને અવમાત્ર એટલે હીનતિથિનો અવમનો અર્થ ક્ષીણ નાશ કે ક્ષય નહિ થાય. અધિકાર જણાવેલો જ છે. અને લૌકિક ઋતુના ભાદરવા વદ એકમે કે આસો વદી એકમે જ માત્ર હિસાબે ત્રીજા સાતમાદિપર્વો ગયે એટલે ભાદરવા ઓછી એટલે એક એકસઠ પૂર્ણાક બાસઠ અંશવાળી વદિ ૧ આદિનો ક્ષય હોય અને જૈનશાસ્ત્રની ઋતુના તિથિ છે, તેથી શાસ્ત્રકારો અવમતિથિ અને પતની હિસાબે બે ચાર આઠ આદિ પર્વો ગયા પછી આસો પ્રવિષ્ટા એવા જુદા નામે જ બન્ને તિથિઓને જુદી વદિ એકમ આદિનો ક્ષય હોય. અર્થાત્ લૌકિક અને જુદી જણાવે છે. અર્થાત્ યુગના પ્રાંરભમાં પ્રથમ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy