SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ४७८ શ્રી સિદ્ધચક્ર ઓગષ્ટ-૧૯૩૭ અપ્રમાણિક ઠરાવવા પહેલો નંબર લાવવા 'બીજાઓ તે ઉદયની પાંચમના ઉદય તરીકે ઈચ્છયો છે. બારમાસ થયા ચર્ચામાં જેઓ અપ્રમાણતા માને છે એમ જાણ્યા છતાં બુધવાર પશ્રક્ષની સિદ્ધિ માટે એક પાઠ પાંચમ પાંચમ કહી જણાવે તે ચોખો ન જાહેર કરે તે ઘણા પ્રમાણો છે માયામૃષાવાદિનો મુકુટ છે. એમ કહે તે ગપ્પ જ ગણાય. ૪ શિષ્યો કે થયેલ આચાર્યની કરણીની તિથિહાનિમતપત્રક સામુદાયિક છે અત્યાર જવાબદારી ગણનારે નિધવોને લીધે તેના સુધી આખો તપાગચ્છ તે પ્રમાણે કરે છે છતાં આચાર્યોને દૂષિત કે અમાન્ય ગણવાનું ન તે નથી માનવું એ કાશીજિતપણાને ધન્ય છે. થાય તો ભાગ્ય (?) (શાસન) તે રાધનપુરના પાના સત્ય હોવાનો પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિ એ તેરસની પં.લાભવિજયજીગણિનો પત્ર હાજર છે. થતી ક્ષય વૃદ્ધિ પરંપરાગત છે અને શ્રી ખુશીથી વિશ્વાસીને મોકલવો કે જેથી પત્ર દેવસૂરના પ્રસિદ્ધ પત્રથી તથા શ્રી અને પ્રત બંને હાજર છે તે દેખાડાશે. હીરસૂરિજીના વચનથી સિદ્ધ થાય છે છતાં સરકારી શોધકનું સર્ટીફીકેટ લઈને જ જાલી તે ન માનનારા ઉત્થાપક થવાની ના પાડે કહેવું એ સજ્જનને શોભતું ગણાય. હજી છે એ શું ? ભાદરવા સુદ પાંચમન પણ નહિં મોકલો અને પાનાં તમારા લખવા વૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ માનવી પડે મુજબ ૧૯૫૧ પછીના છે એમ સાબીત તેની જ મુંઝવણ કારણ છે. નહિં કરો ત્યાં સુધી તમો જુઠા કલંક દેનારની (વીર (?) શાસન) અધમતામાંથી નહીં નીકળી શકો. (જૈન- ક્ષય કરનારા તો ટીપ્પણાની અપેક્ષાએ પૂર્વમાં શ્રીમાનું) અને ઉત્તરમાં એમ માની શકે પણ તા.ક.: જાલીપણાના ખંડન માટે બહારના પેપરોમાં ભેળસેળવાળા પૂર્વ અને ૩ત્તર નહીં લગાડી બીજાઓના તરફથી લેખો મોકલાવેલા શકે. સંભળાય છે. શ્રી હીરસૂરિજીના ત્રયોદ્રશીવતુર્તો અને ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેવાય જ નહિ મૌયિક્ષ પદો પૂર્વતરની અપર્વની જ એ માન્યું તે ઠીક છે. ક્ષયવૃદ્ધિને સિદ્ધ કરે છે ૧૮૭૧, ૧૮૯૫ પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે એકલી બીજી ના લેખો પણ વિજયદેવસૂરવાળાની એ પર્વતિથિનેજ ઔદાયિકી માનવી એ માન્યું પરંપરા સિદ્ધ કરે છે. પણ તે ઠીક છે. ૩ ક્ષય વૃદ્ધિ વખતે અછતો ઉદય લેવાય છે પહેલા ભાદરવાની અપ્રમાણતાની માફક અને છતો ઉદય છોડાય છે એ વાત ટીપ્પણામાં એ પર્વતિથિઓ હોય તો પહેલી સમજનાર ઉદયને ન પકડતા આરાધનાના અપ્રમાણ તો છે. જો કે ટીપ્પણાની અપેક્ષાએ જુદાપણાને જ પકડે. ઉદયવાળી છે છતાં તે પહેલીનો ઉદય જ ૪ ચદશનાલયે તેરસને તેરસ કહેનારો જેમ મૂર્ખ અપ્રમાણ છે (ધ્યાન રાખવું કે તિથિનો ગણાયો છે તેમ આ પાંચમની વૃદ્ધિએ ગુરૂવારે વ્યવહાર જ સૂર્યોદયના આધારે જ છે. એ ચોથ કહેનારો મૂર્ખ અને માયામૃષાવાદી છે. પ્રમાણે ભાદરવા સુદ બે પાંચમો ટીપ્પણામાં પ ૧૭૯૨નો લેખ જાલી છે. ૧૮૧૫ નો કર્તા છે છતાં પહેલી પાંચમનો ઉદય પંચમી માટે વગરનો છે. વગેરે કથન બુધવારીયાને શોભે. પણ છે. એટલે સર્યોદયને લીધે તિથિ ૬ શત્રુજ્યવાળા સોરઠને શ્રી આત્મારામ માનનાર તેને પાંચમ કહે અથવા ગણે તો મહારાજે તે વખત અનાર્ય કહ્યો હતો તે સૂર્ય તે વતતો વ્યાધાત: વાળો છે. એટલું જ નહિં જેવું છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy