SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ છે. વળી તે શનિવારવાળા મહાત્માઓએ વિચારવું ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષનો ખુલાસો - જોઈએ કે જો ઉદયવાળી તિથિએ પર્વતિથિ ન વાચકોને સમજવાની જરૂર છે કે ક્ષ પૂર્વ માનવામાં આજ્ઞાભંગ આદિ દોષો લાગે છે તો તિથિ: વેર્યો, વૃદ્ધી છે તથા ઇત્યાદિ શ્લોક જ્યારે લૌકિકટીપ્પણાને આધારે પર્વતિથિની વૃદ્ધિ શ્રીઉમાસ્વાતિવાચકજીનો બનાવેલ છે એવો પ્રઘોષ હોય છે ત્યારે બન્ને તિથિએ સુર્યોદય હોય છે તો છે, એમ શ્રીશ્રાદ્ધવિધિઆદિશાસ્ત્રોમાં જણાવે છે. શું શનિવારવાળા તે બને તિથિઓને ઉદયવાળી અને તપાગચ્છવાળા એ પ્રઘોષને અખંડપણે માનતા હોવાથી આરાધના કરે છે કે કરશે? તેઓના કહેવા આવ્યા છે. આ પ્રઘોષને ખરતરગચ્છવાળા તિથિની અને કરવા પ્રમાણે તેઓ ઉત્તરની તિથિને જ આરાધે વૃદ્ધિમાં પૂર્વની તિથિ કરતા હોવાથી માને નહિ. છે. તો પછી શું તેઓ પહેલી તિથિ સૂર્યોદયવાળી તેમજ અંચલગચ્છવાસી વગેરે પડિક્કમણાની વખતે તિથિ માનતા હોવાથી આ પ્રઘોષને માનતા નથી. છે છતાં તેની આરાધના ન કરે તેથી અને તેથી શ્રીસેનસૂરિજી મહારાજને આજ્ઞાભંગાદિના દોષોને નહિ પામે? આ ઉપરથી आदित्योदयवेलायां या स्तोकाऽपि तिथिर्भवेत् એ પણ નક્કી થયું કે સૂર્યોદયવાળી તિથિ માનવાની આવા પારાશરસ્કૃતિના વચનથી સાબીત કરવું વાત વૃદ્ધિના પ્રસંગમાં પણ લાગુ પડતી નથી. પડ્યું હતું. જો કે કેટલાક આધુનિક ખતરો ક્ષયે શનિવારવાળા મહાત્મા આટલું સમજી લે કે ક્ષય પૂર્વી ના પ્રઘોષને ઉડાવી દેતા નથી. પણ વૃદ્ધિ અને વૃદ્ધિમાં સૂર્યોદયવાળી તિથિ માનવી એ વાત વાર્થી તથોરાનો અર્થ ફેરવીને જણાવે છે કે સૂર્યનો ઉદય ક્ષણમાં હોય નહિ તેથી અને વૃદ્ધિમાં ઉત્તરાનો અર્થ પ્રધાન કરવો, અર્થાત્ વધારે બે સૂર્યોદય હોય તેથી તે ક્ષય અને વૃદ્ધિમાં લાગુ ભોગવાળી એવી ઉત્તમ જે પહેલાની તિથિ એ પડતી જ નથી. વળી શનિવારવાળા મહાત્મા આરાધવા લાયક છે. એમ જણાવે છે. પણ તેઓએ પોતાની કલ્પનાથી પહેલો નંબર ઉદયનો બીજો એ પ્રઘોષ ન માનવો એ જુદી વાત છે, પણ પ્રઘોષને સમામિનો અને ત્રીજો ઉદય તથા સમાપ્તિ ઉભયનો માનીને પ્રઘોષ કરનારને મૂર્ખ બનાવવા જેવું તો માને છે. પ્રથમ તો આ ત્રણ વિકલ્પ શાસ્ત્રીય જ ન જ બોલવું જોઈએ. ખરતરોના હિસાબે તો નથી. વળી આ વિકલ્પો જ શાસ્ત્રીયષ્ટિના નથી ક્ષયવૃપ્તિથઃ પૂર્વા એટલો જ પ્રઘોષ બસ હતો. કેમકે ક્ષયમાં પૂર્વની અતિથિને તિથિ માનવી અને તો પછી તે વિકલ્પોની ચઢતી અને ઉતરતી કોટી વૃદ્ધિમાં પૂર્વની સમાપ્તિ વિનાની પણ અધિકતાવાળી કરવાનું તો હોય જ ક્યાંથી ? છતાં શનિવારવાળા હોવાથી તેમના મતે પ્રધાન થયેલી પર્વતિથિ માનવી મહાત્માઓએ વિચાર ન કર્યો કે જે પર્વતિથિનો ક્ષય છે. એમ ખરતરોપો ધારેલો અર્થ એક પાદમાં આવે હોય તેની પહેલાની અપર્વતિથિ તો ઉદય તથા છતાં તે પાદ ભિન્ન કરવાથી કરનારની બુદ્ધિને સમાપ્તિ ઉભયવાળી હોય છે. તો પછી પર્વતિથિના લાંછન લાગે. વળી પર્વવાદના પર્વનો અર્થ ક્ષયે તેની પહેલાની અપર્વમાં પર્વકાર્ય કરવામાં આવે પહેલાની તિથિ એવો કરવો પડે, તો પછી તેના તો સ્પષ્ટ થયું કે અપર્વતિથિનો ઉદય અને સમાપ્તિ પ્રતિપક્ષ તરીકે ઉત્તરાનો અર્થ આગળની તિથિ એમ બન્ને હતા છતાં તેની જગા પર કેવલ સમાપ્તિવાળી કરવો જ પડે. જો કે ખરતરોને ક્ષયે પૂર્વા એ નિયમ પર્વતિથિ જ માની. તે તેમના મતે આજ્ઞાભંગ આદિ પણ બરોબર તો કબુલ થાય તેમજ નથી. કારણ દોષ યુક્ત છે. કે અર્વાચીન એટલે હમણાંના ખરતરો અષ્ટમી
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy