SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ તેને અષ્ટમીનું કૃત્ય કહી શકાશે જ નહિ. આ કરવું એમ કહે છે તેઓએ વિચારવું જોઈએ કે એમ ઉપરથી પણ ચોકખું છે કે આઠમને ક્ષયે સાતમનો હોત તો પ્રથમ તો પ્રઘોષમાં તિથી અથવા પૂર્વસ્યાં ક્ષય કરી તે દિવસ આઠમની આરાધના કરાય છે એમ પદ નથી એ ચોકખું છે. વળી આગળ જણાવ્યું અને આઠમને નામે તિથિ બોલાય છે. વળી ક્ષણ તેમ ધર્મકાર્યમાં તે તિથિને અપર્વતિથિને નામે એવી પૂનમની ચૌદશે જ સ્થિતિ છે એમ જણાવીને બોલવાનો પણ નિષેધ કરેલો જ છે. વળી શ્રી પૂનમે કાં તો પૂનમ રહેશે અને કાં તો પાક્ષિક રહેશે ધર્મસાગરજી મહારાજ ચૌદશના ક્ષયે તેરસને એમ જણાવી બે તિથિની ભેગી આરાધનાની ના ચૌદશ કરવાનું અને ચૌદશ જ કહેવાનું કહે છે તેમ કહે છે જુઓ : એ પણ સ્પષ્ટપણે કહે છે કે आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः। कारणविशेषमन्तरेण त्रयोदशीतिव्यपदेशद्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंचदश्या एव शंकाऽपि न विधेया વતુર્વશીર્વેન વ્યતિથમાનવત્ અર્થાત્ પુનમ અર્થાત્ વિશેષ કારણ સિવાય તો તે કહેલી ચૌદશને માનો તો પાક્ષિક અનુષ્ઠાનના નાશની આપત્તિ થાય દહાડે તેરસ છે એવું કહેવાની શંકા પણ ન કરવી, અને જો તેને પાક્ષિક અનુષ્ઠાન કહો તો મૃષાવાદ આટલું ચોકખું છતાં પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ચોકખો જ છે, કેમકે પૂનમને ચૌદશ કહો છો. આ ઉપર લખે છે અને પર્વતિથિને નીચે લખી ટીપનું ઉપરથી સ્પષ્ટ સમજાશે કે બે પર્વતિથિઓ એકઠી બહાર પાડે છે તેઓ પરંપરા અને શાસ્ત્રોને થઈ શકે નહિ. વળી શ્રી હીરસૂરિજીએ ઉઠાવવાવાળા થવા સાથે પોતાના ટીપ્પણાને ક્ષણપંચમીનું તપ તેની પૂર્વતિથિમાં કરવું એમ કહ્યું માનનારાઓને કેવલ અવળે રસ્તે જ દોરે છે, માટે તે મુખ્ય તો પંચાંગની અપેક્ષાએ પૂર્વતિથિ એમ કહેવું શાસનરસિકોએ તેવા ઉત્થાપકો અને તેમના જોઈએ. વળી શ્રી ઉમાસ્વાતિવાચકજીનો પ્રઘોષ ટીપ્પણાથી દૂર રહેવું. વળી પત્ર ૧૫માં જણાવે છે क्षये पूर्वा तिथिः कार्या (ग्राह्या) वृद्धौ कार्या તથોત્તર એવી રીતનો છે. અર્થાત્ પર્વતિથિનો ક્ષય ગિm fr moma aan હોય તો પહેલાની જે અપર્વતિથિ હોય તેને અર્થાત્ ચૌદશ ક્ષયે તેરસને ઉડાડી ચૌદશ કરવાનું જ પર્વતિથિ કરવી અને પર્વતિથિ જો બેવડી જાહેર કર્યા છતાં તેને તું તેરસ કહે છે. હોય તો બીજી પર્વતિથિને જ પર્વતિથિ કરવી. એ ઉપરથી ચોકખું થાય છે કે પર્વતિથિના તા.ક. ચર્ચાને સમેટયા છતાં ખોટાં પંચાંગો નીકળવાથી આ બાબત લખાણ શરૂ થયું છે. ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો, અને અમદાવાદ જેવા સ્થાને જો તેઓ પર્વતિથિના ક્ષયે તે તિથિને પર્વતિથિ કરવી અને વૃદ્ધિ હોય પહેલાની તિથિનો ક્ષય ન જ કહેવાય એવું સાબીત તો પહેલાની પર્વતિથિને પર્વતિથિ ન માનતાં કરવા બે માસ પછી ચાર માસની અંદર સભાની બીજીને જ પર્વતિથિ માનવી એટલે પહેલાની વ્યવસ્થાપૂર્વક તૈયાર હોય તો આ લેખક પ્રતિપાદ અપર્વતિથિની વૃદ્ધિ ગણવી પડે. વળી જેઓ કરવા તૈયાર છે. પહેલી અપર્વતિથિને રાખી તેમાં પર્વતિથિનું કામ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy