________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
તમાંથદરના
આગમાદાકીય
(દેશનાકાર
'ભગવતી
(ભજન)
ke.
નચર/
જક)
*fp3
કર્મરાજાનો લશ્કરી
(ગતાંકથી ચાલુ) ઈશ્વર, પરમેશ્વર, ભગવાન એવા શબ્દો અરિહંત ભગવાન પૂજાતા નથી. તીર્થકર ભગવાનો તીર્થંકરદેવોને લગાડી તેમની ઐશ્વર્યની ભાવનાથી જો કોઈપણ સ્વરૂપે પૂજાતા હોય તો તે અહિતરૂપે તમે તેની પૂજા કરો એ જૈનશાસનને માન્ય નથી પૂજાય છે. કર્મરૂપ શત્રુને એમણે ઓળખાવ્યા હતા, જ. ભગવાન મહાવીરદેવ “રાજપુત્ર” હતા એ વાત એ શત્રુને કેવી રીતે હણવા તે એમણે બતાવ્યું હતું સાચી છે, પરંતુ તેઓશ્રી ભીખારી નહિ, પરંતુ અને સ્વયં પોતે એ શત્રુને હણ્યા હતા તેથી જ એ રાજપુત્ર હતા, માટે રાજપુત્ર તરીકે તેમનાં કર્મશત્રુને હણવારૂપે જ એમના પૂજનને આ શાસન સંભારણાં કાયમ રાખો એમ જૈનશાસન કહેતું નથી. ટેકો આપે છે અને પ્રવર્તાવે છે. જૈનશાસનનું કથન તો એટલું જ છે કે જો તેઓશ્રી જૈનશાસન ઈશ્વર, પરમેશ્વર કે રાજપુત્ર કોઈપણ મુદા પરત્વે પૂજ્ય હોય તો તે એજ મુદા તરીકે કોઈપણ તીર્થકરની પૂજા કરવાનું કદી ફરમાન ઉપર પૂજ્ય છે કે તેઓશ્રી અરિહંત હતા અર્થાત્ કરતું નથી. આપણે તીર્થકર ભગવાનને ઈશ્વર, તેઓશ્રીની પૂજામાં મુદા તરીકે તો અરિહંતપદ જ પરમેશ્વર ભગવાન આદિ માનીએ છીએ, પરંત જરૂરનું છે. ભગવાન મહાવીરની તમારે આરાધના તેમની એ મહત્તા પણ કર્મશત્રુને હણવાને અંગે છે. કરવાની છે તે એકજ મુદાથી કરવાની છે કે તેઓ
ભગવાન મહાવીરદેવ રાજકુમાર હોવાથી પૂર્વાશ્રમમાં અરિહંત હતા ! જો તમે ઐશ્વર્યથી, તેમના
રાજ્યવાળા, લક્ષ્મીવાળા હતા અને ઐશ્વર્યવાળા રાજપુત્રત્વથી કે તેમના શ્રેષ્ઠકુળથી તેમને પૂજતા હતા, માટે તે ઈશ્વર નથી, પરંતુ તેમનું હો તો એ તેમની પૂજાજ નથી. ભગવાન તરીકે જો આત્મિકબળનું ઐશ્વર્ય અને કર્મશત્રુને હણવાનું જે તમે અરિહંત ભગવાનની પૂજા કરતા હો તો સામર્થ્ય હતું તેને જ અંગે તેઓ ઐશ્વર્યવાળા અર્થાત્