________________
૧૪)
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ આપનારો હતો. પરંતુ તે છતાં ખરીદેલું રૂ જે યોગ્ય સરકારી ઓફિસમાં ફરી આવો તેમાં વાંધો નથી. મોસમમાં નથી વેચી મારતો તેને ભાગે તો ખોટ પરંતુ જો એજ ઘરેણાં પહેરીને તમે દુર્જનોના વાડામાં જ રહે રૂને યોગ્ય મોસમમાં ન વેચી દેવાને લીધે ગમે તેમ રખડો તો એજ દુર્જનો તમારાં ઘરેણાની ખોટ જાય તો એ ખોટને માટે આપણે રૂને લાલચે તમારા ઉપર જાત જાતની આપત્તિ લાવવા જવાબદાર ગણતા નથી. પરંતુ તે માટે રૂ ન વેચી
તૈયાર થશે, અર્થાત્ ઘરેણું એ શોભા વધારનારી દેવાની અને તેને સંગ્રહી રાખવાની નીતિને જ ચીજ હોવા છતાં તે ચીજને પણ દુર્જનોથી બચાવી જવાબદાર ગણીયે છીએ. તે જ પ્રમાણે જે લેવાની અનિવાર્ય જરૂર છે. ઘરેણું શોભા વધારે શુદ્ધદેવાદિને અનુસરે છે. તેમને પણ જાણવાની છે. તમોને શણગારરૂપ છે. તમારી પ્રતિષ્ઠા વધારે જરૂર છે કે શુદ્ધદેવાદિને અનુસર્યા વિના તો કલ્યાણ છે પરંત એજ ઘરેણાની દુર્જનથી રક્ષા ન થાય તો થવાનું જ નથી. પરંતુ શુદ્ધદેવાદિકને પણ એક માત્ર
એજ ઘરેણું તમારો કચ્ચરધાણ પણ કાઢી નાંખે છે. કર્મક્ષયના મુદાથીજ આદરવા જોઈએ. શુદ્ધદેવાદિકને માનો પરંતુ તે છતાં જો કર્મક્ષયના મુદાથી તેને પણ એજ સ્થિતિ અહીં શુધ્ધ દેવાદિકની છે. ન માનો તો મુશ્કેલી તો તમારી સામેની સામે જ સુદેવ સુગુરૂ, ને સુધર્મ એ ત્રણે પદાર્થ રત્ન સમાન આવી ઉભી રહેશે. તમારી મુશ્કેલી શુદ્ધદેવાદિને છે, અલંકાર સમાન છે, હીરામોતી સમાન છે, પરંતુ માનવા છતાં પણ દૂર થઈ શકવાની નથી. હવે તેને પણ દુર્જનથી બચાવી લેવાની જ આવશ્કયતા અહીં તમોને સહેજે એવી શંકા થશે કે કુદેવાદિકને છે, ક્ષાયિકભાવથી જ સુદેવ સુગુરૂ અને સુધર્મ માનનારાઓની મુશ્કેલી દૂર ન થાય અને તેમને આરાધવાના છે, એ આરાધનાની અંદર જો બીજાં નુકસાની ખમવી પડે એ તો ઠીક છે પરંતુ કાંઈ ભળી ગયું અને મારા તારાપણું ઘુસી ગયું. સુદેવાદિકને માનવા છતાં પણ નુકસાન થાય અને બીજો કાંઈપણ વિચાર પેસી ગયો તો સમજી લેજો મુશ્કેલી ના ટળી શકે તો પછી સુવાદિકને કે ઘરેણાની દુર્જનોના હાથમાં ગયા જેવીજ માનવાથી લાભ શો ? અર્થાત્ સુદેવાદિકને પરિસ્થિતિ અહીં ઉભવે છે. શ્રીમાન્ નંદીવર્ધનનો માનવાથી પણ તેમાં જો કર્મક્ષયનો મુદો ન હોય પ્રસંગ અહીં વિચારજો. નંદિવર્ધનને ભગવાન તો નુકસાન થાય છે એ વાત તમારું હૃદય કદાપિ શ્રી મહાવીરદેવ ઉપર અનન્ય રાગ હતો. હવે પણ સહેલાઈથી કબુલ કરી શકવાનું નથી તમારી
ભગવાન શ્રી મહાવીરદેવ કાંઈ ગમે તેવા સામાન્ય બુદ્ધિ સહેલાઈથી આ વાત કબુલ ના કરે તો ભલે,
ન હતા. ભગવાન શ્રી મહાવીર ભગવાન્ તો સુદેવ પરંતુ જો તમે જરા વધારે વિચાર કરશો તો આ
હતા વીતરાગસ્વરૂપ હતા. સર્વ ગુણ સંપન્ન હતા, વસ્તુને તમે સારી રીતે સમજી શકશો. તમે એક
નંદીવર્ધન પણ ભગવાનની એ મહત્તાને જાણતા સાધારણ ઘરેણાનું જ ઉદાહરણ લો, ઘરેણું એ
હતા. આ સઘળું જાણ્યા છતાં પણ નંદિવર્ધનનો પણ શોભા વધારનારી ચીજ છે કે શોભા ઘટાડનારી
ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર રાગ હતો તે માત્ર ચીજ છે? તમારો જવાબ એજ હોઈ શકે કે ઘરેણુ
તેઓ તીર્થકર ભગવાન હતા એટલા પુરતો જ ન એ શોભા વધારનારી ચીજ છે. પરંતુ એજ શોભા વધારનારી ચીજ ઘરેણું તમારું ઘર પણ મરાવે છેહતો, પરંતુ ભગવાન પોતાના ભાઈ છે, એ વસ્તુ એ વાત ભૂલી જવા જેવી નથી. તમે ઘરેણા પહેરીને પણ ત્યાં ઓતપ્રોતપણે સામેલ હતી. ભગવાન શ્રીમંતોને ત્યાં લગ્નમાં જાઓ તેનો વાંધો નથી. શ્રીમહાવીરદેવના સંબંધમાં શું બોલવાનું હોય ?