________________
૧૪૧
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ જગતમાં જેમના સમાન બીજા સુદેવ નહિ. જેમની • • • • • • • • : : : : : : : : : : : • • - • • • • • • • • • • • • • • • • • • • • •
સ્નેહરાગ એ વજશૃંખલા કહેવાય છે, પરંતુ જ્યાં જોડીનો બીજો શાસ્ત્રવેત્તા નહિ, કે જેની જોડીનો તત્ત્વપર દ્રષ્ટિ છે, જ્યાં તત્ત્વપર રાગ છે, જ્યાં બીજો પવિત્રાત્મા નહિ, એવા સાધુ પુરુષ ઉપર તત્ત્વ જ પ્રિય છે તે રાગ વજશૃંખલા તરીકે રાગ ! કહો એ રાગ જરા પણ અયોગ્ય વ્યક્તિ ઓળખાતો નથી, છતાં એ રાગ પણ મોહનીય પરત્વે હતો ? નહિ, પરંતુ તેમ છતાં એ રાગમાં કર્મોનો ભાઈ બંધ છે ! જો કે સુદેવ, સુગુરૂ અને એ દૃષ્ટિ પણ સામેલ હતી કે આવા મહાન સુદેવ સુધર્મ ઉપર જે રાગ છે તે તો શુદ્ધ હોવા છતાં તે મારો ભાઈ થાય છે ! શ્રીમાન્ નંદિવર્ધનનો જે રાગ રાખવામાં આવે છે તે રાગ મોહનીયકર્મનો ભગવાનશ્રી મહાવીર દેવ ઉપર દેવપણાનો રાગ સંબંધી છે. પરંતુ તેમ છતાં એટલી વાત યાદ તો ખરો જ, પરંતુ તે સાથે ભાઈ તરીકેનો રાગ રાખવાની છે કે એ રાગ અરિન જેવો તેજસ્વી છે. પણ તેમનામાં અપર્વ જ રહેલો હતો. હવે આ બંને
હવે તમો એવો પ્રશ્ન કરશો કે તમે એ રાગને પ્રકારના રાગનો જરા વિચાર કરી લેજો. શ્રીમાન્
અગ્નિ જેવો કેમ કહો છો, ખરી રીતે જૈન ધર્મનું નંદીવર્ધનનો ભગવાન શ્રી મહાવીર દેવ ઉપર જે
બધું લક્ષ સાચી શાંતિ મેળવવા તરફ હોવાથી એ દેવપણાનો રાગ હતો તે રાગ કર્મના ક્ષયોપશમને
રાગને પાણીના જેવોજ રાગ કહેવો જરૂરી છે. ઠીક! સાધનારો હતો, પરંતુ ભગવાન મારા ભાઈ છે એવા
અગ્નિનો સ્વભાવ શું છે એ વાત તો તમે જાણો હેતુપૂર્વકનો તેમનો ભગવાન ઉપર જે રાગ હતો તે તો રાગ બંધનને આપનારો જ હતો, ભગવાન
જ છો. અગ્નિનો સ્વભાવ એવો છે કે કોઈ એને શ્રી મહાવીર દેવ એ એને એકજ વ્યકિત હતી.
બાળી શકતું નથી, પણ અગ્નિ બધાને બાળે છે!
અગ્નિમાં આવીને જો કોઈ વસ્તુ પડે તો પણ એ વ્યકિતમાં જુદાઈ નહતી, પરંતુ તે છતાં તેમના ઉપર
વસ્તુનો જ નાશ થાય છે, અને અગ્નિ કોઈ વસ્તુ નંદીવર્ધનનો જે રાગ હતો તે આમ બે પ્રકારનો હતો.
ઉપર જઈને પડે તો પણ તેથી એ વસ્તુનો જ નાશ શ્રીમાન નંદિવર્ધનનો એક રાગ એ કારણથી
થાય છે ! અર્થાત્ અગ્નિ જ્યાં પડે તેને બાળે છે! હતો કે ભગવાન શ્રીમહાવીરદેવ “સુદેવ” અને શુદ્ધદેવાદિકના ઉપરનો પણ તેઓ શુદ્ધ હોવાને બીજો રાગ એ કારણથી હતો કે ભગવાન જેવા કારણે તે સંબંધી જે રાગ છે તે રાગ એવો છે. સુદેવ એ પોતાના ભાઈ છે ! હવે ગણધર મહારાજા કે આત્મામાં રહેલા કર્મોને જ તે બાળે છે, એથી શ્રીગૌતમભગવાનનો રાગ કેવા પ્રકારનો હતો તે જ એ રાગને શાસ્ત્રકાર મહારાજાઓએ અગ્નિના વિચારો ! પ્રથમ તો એ વાત વિચારવાની છે કે જેવો રાગ કહ્યો છે. રાગ અને દ્વેષના સંબંધમાં જે મોક્ષમાર્ગના ઉમેદવાર છે તેમણે એ બે વાતો તમારે કેટલીક વાત વિચારી જોવાની છે. સઘળા ધ્યાનમાં રાખવાની છે. તે એક રાગ મુખ્યત્વે બે જ રાગ તજવા જેવા છે, અથવા સઘળાજ પ્રકારના પ્રકારનો છે; સ્નેહરાગ અને તત્ત્વરાગ. ખૂબ ટ્રેષો પણ તજવા જેવા છે, એમ તમે એકાંતે માની ધ્યાનમાં રાખજો કે સ્નેહરાગ એ તો વજની સાંકળ લેશો નહિ. યાદ રાખજો કે જેને મોક્ષ મેળવવો છે છે, ભાઈ તરીકે કે કાકામામા તરીકે અથવા તો તેણે તો એ રાગ દ્વેષને માર્ગેજ પ્રવૃતિ કરવાની છે. ગમે તે આત્મીય સજ્જન તરીકે તીર્થંકરદેવ કે
તમે જરૂર માની લેજો કે રાગ દ્વેષ એજ મોક્ષના સાધુમહાત્માઓ ઉપર રાગ રાખો તો એ સ્નેહરાગ
રસ્તા છે, પરંતુ એ રાગ દ્વેષ કયા પ્રકારનો હોઈ છે, એ સ્નેહરાગ બંધનને આપનારો છે, અને તેથી
શકે? એ વાત તમારે તપાસવાની જરૂર છે. શુદ્ધગુરૂ