________________
૪૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ સોની અને વાણીયો.
રાખીને પેલા વાણીયાને કહેવા લાગ્યો કે ભાઈ ! એક સોની હતો. આ સોનીને વાણીયાની આ જગત એવું છે કે પારકાને લડાવી મારવામાં ભાઈબંધી હતી. વાણીયો વેપારીકળામાં કશળ હતો જ મઝા માને છે ! વિવાહની ચોરી જોવા માટે તેણે ઘાણાજીરાનો વેપાર કરીને મહામુસીબતે આમંત્રણ આપવા છતાં પણ મહામુશીબતે માણસો બિચારાએ હજાર ભેગા કર્યા. હવે તેને વિચાર થયો ભેગા થાય છે ! ત્યારે જો કોઇ બે જણા રસ્તા કે મેં હજાર ભેગા તો કર્યા, પણ મૂકવા કયાં ?
પર નીકળીને ગાળાગાળી કરતા લડવા માંડે તો પણ જો હજાર ઘરમાં જ દાટે છે તો માબાપને ખબર તેડ હજારો માણસ તે જોવાને માટે ભેગા થઈ જાય! પડે અને માબાપને ખબર પડે એટલે એ હજારે સોનીએ વાણીયાને ઉપદેશ આપવા માંડયો. જો હજાર કાઢીને લઈ લે.બાપા કહેશે લાવ હરામખોર!
ભાઈ ! આ જગતમાં પ્રીતિ વધારવી હોય અને જુદા પૈસા શા માટે રાખે છે ? મારી ભેગા જ
પ્રીતિ ઘટવા ન દેવી હોય તો ત્રણ વાત ભૂલે ચુકે રાખતાં શું કુતરા કરડે છે? વાણીયાભાઈએ વિચાર
પણ કરવી નહિ. પહેલી વાત તો એ કે હોંસાતોષી કયો કે જરૂર આ પૈસા ઘરમાં તો ન જ દાટવા!
ના કરવી. જો હોંસાતોસી કરીએ તો પ્રીતિ નાશ ત્યારે તેને બીજો વિચાર સૂઝયો કે પૈસા ઘરમાં ન
પામે છે. માટે તેમ ન કરતાં હોંસાતોષીજ છોડી દાટતાં વ્યાજે મૂકવા ! પણ તરત તેને એ વાત યાદ
દેવી. હોંસાતોષીના પ્રસંગો સજ્જનોમાં બનતા નથી આવી કે વ્યાજમાં મુદલનું મોત છે ! વ્યાજે તેવા પ્રસંગો મૂર્ખઓમાં બને છે પરંતુ સજ્જનોમાં મૂકવા જાય અને જેને ત્યાં મૂક્યા હોય તેજ નાદારી
લેવડદેવડનો વ્યવહાર ચાલે છે અને એ લે અથવા ન આપે તો મુદલ પણ સાથે લાંબા જ લેવડદેવડનો વ્યવહાર જ છેવટે શાંતિભંગમાં થઈ જાય ! માટે વ્યાજે તો મુકવા જ નહિ !
પરિણમે છે, માટે જો સજ્જનોએ પોતાની
મિત્રાચારી ટકાવી રાખવી હોય તો તેમણે પરસ્પરની હવે તેને ત્રીજો વિચાર સૂઝયો. એ વાણીયાને
લેવડદેવડનો ત્યાગ કરવો જોઈએ. પરસ્પરની પ્રીતિ એક સોની સાથે મિત્રાચારી હતી. એવી જીવજાન
રાખવા માટે ત્રીજ એ કારણ છે કે કોઇની સ્ત્રીને મિત્રાચારી કે વાત ન પૂછો. વાણીયાભાઈએ પેલા
પરોક્ષપણે મળવું નહિં. સોનીને કહ્યું કે ભાઈ મેં વેપાર રોજગાર ખેડી માંડમાંડ હજાર રૂપીયા ભેગા કર્યા છે, તે ઘરમાં
મદદ કોની કહેવી ? દાટું તોય ભય છે, વ્યાજે રાખું તોય ભય છે, પણ સોનીનો આ ઉપદેશ સાંભળી વાણીયાએ ભય નથી એનો દાગીનો બનાવી શરીરે પહેરી કહ્યું, “ભાઈ ! તારો આ ઉપદેશ તો મારા ખ્યાલમાં રાખવામાં ! શરીરે પહેરેલા દાગીનાને ચોરો મારી આવતો નથી. શું સજ્જનોએ લેવડદેવડ રૂપ જાણ બહાર લઈ શકવાના નથી ! તે ડૂલ થવાનો એકબીજાને મદદ જ ન કરવી ? સોનીએ કહ્યું;” નથી અથવા માબાપ શરીરે પહેરેલો દાગીનો લઈ ભાઈ!મદદ તો જરૂર કરવી. લાગણીથી મદદ કરવી. લેવાના નથી. માટે મને આ હજાર રૂપીયાનો એક પરંતુ એ મદદ તરીકે જ મદદ કરવી, પાછા લેવાની સરસ દાગીનો જ બનાવી આપ !
આશાએ તો મદદ ન જ કરવી જોઈએ. કારણ કે સોનીભાઈને દિવાળી.
એવી મદદ પરિણામે ઝેરરૂપ નિવડે છે. માણસ ગરજ
વખતે જેનાથી સ્વાર્થ સાધવાનો હોય તેનો ગુલામ સોનીભાઈએ જાણ્યું કે હવે દીવાળી આવી
બની તેના પગ પણ દબાવે છે. પરંતુ ગરજ પત્યા છે. એટલે સોનીભાઈ સતો થયો અને ઠાવકું મોં
પછી તે તેનું મોઢું જોવાને માટે પણ તૈયાર હોતો