________________
૩૯૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
અમોધદેશના
આગામોમ્બા
(દેશનાકાર )
નદીસૂત્ર | 7 w<+;
કહે છે
દિd.
/૪ સોદાણ૩.
સાધુત્વ અને મૃષાવાદ
(ગતાંક પા. ૩૮૨ થી ચાલુ) અહીં એક ઉદાહરણ યાદ રાખો. એકદંપતિનું જો કે આ શબ્દો બોલવામાં તો સરળ હતા, પણ જોડલું હતું, ત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા, અર્થમાં ગંભીર હતા, અને તેનો આડકતરો અર્થ ત્યારે પતિનું મોટું નિરાશ થયેલું અને ઉતરી ગયેલું એજ નીકળતો કે હું શું કરવા મરું? તમેજ મરો!” હતું. રાત્રિએ બંનેનો ઝઘડો થયેલો હતો, બંનેના
તમે એમ કહી દો કે “આ જગત અધર્મી મગજમાં રાતનો ઘુમરાટ તો હતો જ, એટલે સ્ત્રીએ
થયું છે' તમારી એ વાણી પણ ઉપરના ઉદાહરણને પણ એ ઘુમરાટમાં જ પ્રશ્ન કર્યો કે આજે તમારું
મળતી જ છે. જગત અધમ થઈ ગયું છે એનો મોઢું ચઢેલું છે ? શું રાતનો ગુસ્સો હજી ઉતર્યો
અર્થ એ કે તમે પોતે ધર્મી થયા છો ! જગત અધર્મી નથી કે ? “ધણી ખીજવાયેલો હતો જ, તેવામાં
બન્યું છે. કળિયુગ આવી પહોંચ્યો છે એ બધાનો આવો અચાનક પ્રશ્ન થયો, એટલે તેણે ગુસ્સામાં
અર્થ એ કે બીજા અધર્મી ઠર્યા એટલે પર્યાયે તમે જ હોય તેમ જવાબ આપી દીધો, તેણે કહ્યું. “મને
ધર્મી ઠર્યા. પણ આવી રીતે તમે ધર્મી થઈ શકતા રાતના સ્વપ્ન આવ્યું, તેમાં એવો દેખાવ નજરે પડ્યો
નથી. તમો ત્યારે જ ધર્મી થઈ શકો છો કે જ્યારે કે જાણે હું તો રાંડ્યો ! પેલી સ્ત્રી આ વાક્યનો
તમે તમારા આત્માને જ તપાસશો, ત્યારેજ મર્મ સમજી ગઈ. તે સુધરેલી અને શીખેલી હતી,
તમારામાં ધર્મની સાચી કિંમત સંબંધી સમજ એટલે પતિનો શબ્દ પોતાની પાસે ન રહેવા દેતાં
આવશે. લાખો માણસોના મોઢાં સામે તમે આરિસો તરતજ પતિદેવને પાછો આપી દીધો. તેણે પણ કહી
ધરશો તેથી તમારું પોતાનું મુખ તમો નિહાળી દીધું કે : “નારે મારા પ્રાણધાર ! તમે શું કરવા
શકવાના નથી. તે જ પ્રમાણે બીજાને અધર્મી કહ્યાથી રાંડો છો, ઇશ્વર કરેને તમારે બદલે હું જ રાંડું?” તમારું કલ્યાણ થવાનું નથી. લાખો લોકોને તમે તેનાં