________________
૧૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
1 પ્રશ્નફાર: ચદ્રવિધ સંઘ
સમાધાન છાષ્ટ: સકલાત્ર પાન્ટંગત બાગમોધ્ધારક, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
HHOE
પ્રશ્ન. ૮૫૮- પૂનમ અને અમાવસ્યાની વૃદ્ધિએ આરાધના ટકાવાય છે. શું ઉદયવાળી ચૌદશ છે. તેરસ વધારવાથી ન તો બીજી તરસે ચૌદશનો અને તેમ જ્યારે બીજી તિથિઓનો ક્ષય હોય છે ત્યારે કરાતી ચૌદશે પણ ચૌદશનો ઉદય સમાપ્તિ કે તેના પહેલાની તિથિ ઉદય કે ઉદયયુક્ત ભોગવટો પણ નથી, તેનું કેમ?
સમાપ્તિવાળી નથી હોતી? અને હોય છે છતાં પર્વની સમાધાન - ઉદયનો અધિકાર શ્રી શ્રાદ્ધવિધિ
આરાધનાને માટે તે પડવા આદિના ઉદયની ઉપેક્ષા વગેરેમાં પહેલાં લઇ તેની પછી ક્ષયવૃદ્ધિનું પ્રકરણ
કરી તો અહિં પૂનમના પર્વને ટકાવવા માટે ચૌદશના લીધું છે માટે ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં ઉદય વગેરે જોવાય
ઉદયની ઉપેક્ષા કરવી પડે અને તેરસે ચૌદશ અને નહિં. જેઓ બે પૂનમો માનશે તેઓ ચૌમાસી છઠ
ચૌદશે પૂનમ કે અમાવસ્યા કરવી પડે. વળી જેઓ કેમ કરશે? કાર્તિક પૂનમનો વિહાર કેમ નહિં કરે?
એકમ બીજ આદિ એકઠાં કરે છે તેઓ શું ચૌદશ
પૂનમ કે ચૌદશ અમાવાસ્યા એકઠાં માનશે ? અને પ્રશ્ન. ૮૫૯- જે વખત બીજઆદિતિથિનો ક્ષય
માને તો બે દિવસના આખા દિવસના સચિત્ત ત્યાગ હોય ત્યારે તો ઉદયવાળી ન હોય અને તેથી તેના
કે પૌષધ આદિ નિયમો એક વખત ઉડાવી દેશે? કરતાં પહેલાની ઉદયવાળી પડવા આદિ અપર્વતિથિને નહિ ઉડાવે તો ચૌદશે કરેલો સચિત્ત ત્યાગ શું બીજઆદિ માની લેવી, પણ પૂનમ અને ચૌદશનો કહેશે કે પૂનમ અમાવસ્યાનો કહેશે? આ અમાવસ્યાના ક્ષયે પહેલાની ચૌદશ તો ઉદયવાળી
વસ્તુસ્થિતિ વિચારતાં જો બે પર્વ સાથે આવે તો છે, તેને કેમ પલટાવવી ?
બેમાંથી કોઈના પણ ક્ષયે તેનાથી પહેલાના અપર્વનો સમાધાન - પૂનમ અને અમાવસ્યાના ક્ષયની ક્ષય જ કરવો પડે. અર્થાત્ ક્ષય અને વૃદ્ધિના વખતે ચૌદશ ઉદયવાળી છે, પણ પૂનમ અને પ્રસંગ સિવાય ઉદયવાળી તિથિ લેવી એ અમાવસ્યાનો ક્ષય હોવાથી તે પૂનમ અને નિયમ છે. જોડકા પર્વમાં ક્ષય વખતે અમાવસ્યાની આરાધના ઉડી જાય છે, માટે તેને ભોગવટાની હયાતી લેવી. અને વૃદ્ધિમાં પ્રસંગે તિથિ આરાધવા માટે ઉદયને ગૌણ કરી પર્વનો ક્રમ લેવો.