SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૨-૧૯૩૬ પ્રશ્ન. ૮૬૦- તત્ત્વરંગણિીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમજવાનું કે તે પૂજા સાધુપણાની પ્રાપ્તિ માટે છે સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તે કેમ ? અને તેની પ્રાપ્તિ સાધુઓને થઈ ગઈ છે માટે નિરોગ સમાધાન - તિથિની વૃદ્ધિ હાની ન હોય ત્યારે જેમ મનુષ્ય જેમ મફતીયા ઔષધને પણ ન લે તેમ ઉદયવાળી તિથિ લેવાનું લખ્યું છે, પણ પર્વ તિથિનો સાધુઓને પૂજાને લેવાનું હોય નહિં. વળી સાધુને ક્ષય આવે ત્યારે તે ઉદયનો નિયમ નથી રહેતો, સંયમ સાધન સિવાયના કૃત્યથી દ્રવ્ય હિંસા કરવી તેવી રીતે એકવડી પર્વતિથિ હોય અને તેની વૃદ્ધિ એ પણ વ્યાજબી ગણાય જ નહિં, તેથી પણ હાની થઈ હોય તો ક્ષીણમાં ઉદય મળે નહિં અને ભગવાનની દ્રવ્યપૂજામાં સાધુ પ્રવર્તતા નથી. વૃદ્ધિમાં બે ઉદય હોય માટે સમામિ લેવાય, પણ શ્રાવકોને પણ પૂજાદિ કરતાં દ્રવ્યહિંસાદિ થાય છે જ્યાં બે પર્વ સાથે હોય અને બીજા પર્વની તિથિનો પણ તેનાથી કર્મ આવવાની વખતે મોક્ષમાર્ગના ક્ષય હોય તો તે સમાપ્તિનો અધિકાર લઈ શકાય સાધનની બુદ્ધિથી પૂજા કરેલી હોવાથી પાપ કર્મ નહિં, ધ્યાન રાખવું કે અપર્વતિથિના ઉદય અને લાગતાં નથી, અને વળી પૂજા કર્યા પછીના સમાપ્તિ એ બન્ને છતાં તેને ગણી નથી, માટે બીજી શુભભાવથી તે આરંભાદિથી થયેલ કદાચ પાપ હોય અપર્વતિથિ બેવડાય ત્યારે ઉદય કે સમાપ્તિ કરતાં તો તે નિર્મલ નાશ પામે છે અને પુણ્યકર્મનો બંધ ભોગવટાનો સદભાવ હોવો જોઇએ. કરે છે, આટલું છતાં જેઓ સંસારમાં માટી મીઠાનો, કાચા પાણીનો, દીવા વગેરે અગ્નિનો, અને પ્રશ્ન. ૮૬ ૧-શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વનસ્પતિનો ઉપયોગ પાપના ભયથી ન કરતા હોય ગુરૂમહારાજનાં સામૈયાં અને સાધર્મિકની ભક્તિ અને એકેન્દ્રિયની દયામાં પરિણમેલા હોઈ વગેરે કાર્યમાં જીવોની હિંસા થાય છે કે નહિ ? સાધુપણાની ભાવનામાં લીન હોય તેવા દ્રવ્યપૂજા અને હિંસા થાય છે તો પાપ લાગે છે કે નહિ ? ન કરે એમ શાસ્ત્રકારો પણ સ્પષ્ટપણે જણાવે છે અને જો એ હિંસામાં પાપ ન લાગે તો યજ્ઞાદિની અને તેથી જ સામાયિક અને પૌષધઆદિમાં હિંસામાં પાપ કેમ લાગે? શ્રાવકને પણ દ્રવ્યપૂજા કરવાનો નિષેધ જ છે. સમાધાન- શ્રી જિનેશ્વર મહારાજની પૂજા યજ્ઞાદિ કાર્યો ઋદ્ધિ પ્રાપ્તિ આદિને માટે કરાય છે. વગેરેમાં સ્થાવર જીવોનો વધ થાય છે. પણ છેકોઇપણ યજ્ઞ મોક્ષને માટે હોતો નથી, અને હોય પણ નહિં. તેથી યજ્ઞ એ ત્રસ અને સ્થાવરની હિંસા પ્રમત્તયોગ એટલે વિષયકષાયાદિના લીધે થયેલ પ્રાણવધમાં હિંસા ગણાય છે અને તેથી જ પાપમય થવા સાથે મિથ્યાત્વથી ભરેલી છે. વળી કોઇપણ ધર્મી જીવ ત્રસજીવોની હિંસાને અંગે દયા તત્ત્વાર્થકારમહારાજ પ્રમતોત્ પ્રવ્યપરોપu. વિનાનો હોય નહિં, તેથી યજ્ઞાદિકમાં કરાતી ને હિંસા એમ કહી પ્રમત્તયોગથી થતા પ્રાણોના નાશને ત્રની હિંસા તે પાપબુદ્ધિ અને પાપ વિનાની હોય હિંસા જણાવે છે અને આજ કારણથી સાધુને નદી જ નહિં. આદિ ઉતરવાની અને શ્રાવકોને ભગવાનની પૂજાદિક કરવાની શાસ્ત્રકારોએ આજ્ઞા આપેલી છે. પ્રશ્ન. ૮૬ ૨- પાણી વિના વઘારેલું શાક બીજે જો તે પૂજા અને નદી ઉતરવા વગેરેમાં હિંસા માનીયે દિવસે વાસી ગણાય છે ? અને તેમાં પાપ માનીયે તો શાસ્ત્રકારો પાપના સમાધાન - અન્ય પાણી ન લાગ્યું હોય તો પણ કાર્યોનો ઉપદેશ આપનારા થાય. પાપ નહિં થવા તે જો વધારવાથી સુકા થાય તો જ વાસી ન ગણાય. છતાં ભગવાનની પૂજા સાધુઓ કેમ નથી કરતા? પ્રશ્ન. ૮૬૩- જેમ આદુ સુકવીને ઉપયોગમાં લે એવો સવાલ કરવામાં આવે તો તેના ઉત્તરમાં છે તેમ બટાકા સકરીયાં આદિને લઇ શકે ?
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy