SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૨-૧૯૩૬ સમાધાન - આદુ વગેરેનો ઔષધ માફક જ ૩. બીજના ચન્દ્રને પગે લાગવાનું શાસ્ત્રીય વિધાન ઉપયોગ થાય છે પણ, બટાકા વગેરેનો શાક અને નથી. પણ તે વિમાનમાં શાશ્વતા બિંબો તો છે. ખોરાક તરીકે ઉપયોગ થાય છે, માટે હિંસાનો પ્રસંગ ૪. કલ્પસૂત્રના નટના દૃષ્ટાન્તો વાસ્તવિક છે. દેખીને તે સુકા બટાકા આદિ ન લેવાય. ૫. સ્થાપનાચાર્યની સાક્ષીએ ક્રિયા હોવાથી પ્રશ્ન. ૮૬૪- જ્યાં સુધી પોતાનો વિવાહ ન કર્યો વચમાં આડ ન આવવી જોઇએ. હોય ત્યાં સુધી સર્વકુમારિકાઓને પોતાની બહેન સમાન માનવી તો પછી ભવિષ્યમાં તેમાંથી કોઈની ૬. દઢપ્રહારીને તપથી કર્મનો નાશ થયો. જો કે તે ચાર મરનારને કર્મનો ઉદય પણ હતો. પણ સાથે વિવાહ શી રીતે થઈ શકે ? પણ તેનું કારણ દેઢપ્રહારી બન્યા તેથી તેમને સમાધાન - જેમ ભાષણ સાંભળવા આવેલી કર્મ લાગ્યું. સ્ત્રીઓમાં પોતાની સ્ત્રી પણ આવી હોય છતાં ભાષણ કરનારો સમુદાયે માતા અને બહેનો એમ કહે છે, ૭. આર્દ્રકુમાર વગેરે પ્રયત્નવાળા છતાં પણ ને તેમાં દોષ નથી, તેવી રીતે સમુદાયે કુમારિકાઓને પાપથી દૂર રહી શક્યાં નહિં માટે નવું કર્મ બહેનપણે કહી હોય તો પણ પછીથી વિવાહ થાય લાગે. તેમાં તે ભગિનીના ગમનનો દોષ કહેવાય નહિં. ૮. જેને મારવાનું નિયાણું કર્યું હોય અને તે મોક્ષ તે મનુષ્ય હું વિવાહ નહિ કરું એમ ધારીને કદી જાય, પણ નિયાણું કરનાર તો દુર્ગતિમાં સર્વકુમારિકાઓને બહેનો કહેતો નથી. રખડે. પ્રશ્ન. ૮૬૫- રજસ્વલા સ્ત્રીને અડકવામાં પ્રશ્ન ૮૮૬- ટીપ્પણામાં આરાધવા લાયક ધાર્મિકદષ્ટિએ દોષ કેવી રીતે? પર્વતિથિનો ક્ષય આવે છે. પણ જૈનજ્યોતિષની સમાધાન - સાધુ આદિના સ્વાધ્યાયને અંગે પણ ગણત્રીએ પર્વતિથિનો ક્ષય આવે કે નહિ ? ચોવીશ પહોર સુધી સો ડગલામાં રજસ્વલા ન સમાધાન - શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષ્કરંડક શ્રી જોઇએ, એમ શાસ્ત્રકારો જણાવે છે, તથા રજસ્વલા સ્થાનાગસૂત્ર અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોમાં સાધ્વીને પણ ઋતુના ત્રણ દિવસ સ્વાધ્યાય વર્જવાનું ભાદરવા વગેરેમાં અવમાત્ર જણાવી એકમથી જણાવે છે. એ ઉપરથી રજસ્વલાનું અશૌચપણું માંડીને બધી તિથિઓનો ક્ષય જણાવેલો છે, તેથી ચોખું છે. તો પછી અશૌચથી દૂર રહેવું વ્યાજબી એકલા લૌકિકટીપ્પણામાં જ પર્વતિથિઓનો ક્ષય હોવાથી તેમજ વ્હાણ પાપડ આંખ આવેલી હોય આવે છે એમ નહિં, પણ જૈનજ્યોતિષ ને હિસાબે તે ઉપર છાયા પડવા વગેરેથી થતું નુકશાન પણ પંદરતિથિઓમાંથી કોઇપણ તિથિનો ક્ષય હોય સ્પષ્ટપણે જાણનારો મનુષ્ય રજસ્વલાને અસ્પૃશ્ય એમ માનવું જ જોઈએ, એમ તો ખરૂં છે કે જેવી કેમ ન ગણે ? બાકીના માત્ર ઉત્તરો લખવાથી રીતે લૌકિકટીપ્પણામાં કોઈપણ વખતે કોઈપણ સમાધાન થશે. તિથિનો ક્ષય થાય છે તેવા જૈનજ્યોતિષમાં ૧. સાધુઓ પણ પરમેષ્ઠિપદમાં હોવાથી તેમની અનિયમિતપણે તિથિઓનો ક્ષય થતો નહોતો, સ્થાપના પૂજાય છે. પરન્તુ અમુક મહિને અમુક તિથિનો જ ક્ષય થાય ૨. ભગવાન શ્રી તીર્થકરો હંમેશાં પહેલે અને એમ નિયમિત હતું, અને કર્મમાસમાં તિથિ કે ચોથે પહોરે દેશના આપે છે. પર્વતિથિ એકકેની વૃદ્ધિ થાય નહિં.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy