________________
૧૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
ગામૌધ્ધારકનીમ કે
આમuદેશના
દેશનાકાર)
'ભગ્યવતી
નાચારની
ઘો મંત્રમુઈ, ઘર્ષ: પવઃા ધર્મ: સંસારવશાન્તારોäથને મારવા બંધ મોક્ષનું કારણ શું માત્ર મન જ છે? મારી નાંખનારી છે, બીજી ઇન્દ્રિયો કરતાં રસનેંદ્રિય
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન જીતવી સેંકડોગુણી અઘરી છે, અતિ કઠીન છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ધર્મોપદેશ દેતા જણાવે
તપની ભલામણ ભારપૂર્વક પણ એટલા જ માટે છે કે અનાદિકાળથી આ સંસારમાં રખડી રહેલા
કરવામાં આવે છે. ઇંદ્રિયોનું પોષણ આહાર પર આ જીવે જે જે ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓ કરી છે. છે. રસના જે પાપોની પ્રવૃત્તિ કરાવે છે તે અનહદ તે માત્ર સુખની જ સિદ્ધિ માટે હાટ, હવેલી, સોનું,
છે. તંદુલીઓ મત્સ્ય વગર ખાધે સાતમી નરકે એથી
જ જાય છે. મોટા મસ્યોની પાંપણમાં તંદુલીઓ રૂપું, હીરા માણેક પન્ના વિગેરે ગમે તેની ઇચ્છા કરી હોય તેમાં મુદો સુખ મેળવવાનો જ હતો, પછી
મસ્થ રહે છે. પેલા મોટા મત્સ્યના મોંમાં પાણી
સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાકને ભલે એકેંદ્રિયપણામાં હોય કે પંચેદ્રિયપણામાં હોય,
પાછાં નીકળી જતાં જોઈ આ તંદુલીઓ વિચારે છે સર્વત્ર આ એક જ મુદો રહ્યો છે. હવે સુખ માટે અને સુખનાં સાધન માટે આ જીવ દરેક ભવે મથ્યો
કે - અરે ! આ કેવો મૂર્તો કે જે મોંમાં આવેલાં
આ બધાં માછલાંને જવા દે છે ? એની જગાએ પણ પરિણામમાં શું? મહેનત કરી કરીને મેળવેલું
જો હું હોઉં તો એકને પણ જીવતું પાછું જાવા ન માત્ર પલકમાં પલાયન થઈ ગયું. અનંતી વખત
દઉં, બધા જ ખાઈ જાઉં, પણ મારી તેવી તાકાત ચારિત્ર લઇ અનંતી વખત નવરૈવેયક સુધી જઈ
નથી ! વિચારો કે રસનેંદ્રિયથી આત્મા કેટલું પાપ આવ્યો છતાં હજી રખડે છે કેમ? દરેક જન્મે સ્થિતિ
બાંધે છે ! આ ઠેકાણે તંદુલીઓ એક પણ ઇંદ્રિયની આ છતાં આ જીવ હજી એમને એમ શા માટે વર્તે
પ્રવૃત્તિવાળો નથી, માત્ર મનથી ખરાબ ખરાબ છે? કૂતરાં સંજ્ઞી છે, તે ઝેરી બરફી ખાવાથી બીજાં
વિચાર કરવાથી સાતમી નારકીનું આયુષ્ય બાંધે છે, કુતરાને મરતાં દેખીને, પછી તો તેવી બરફી પરિણામે મરીને ત્યાં જ જાય છે. ઇન્દ્રિયો પછી મન આપવાવાળાને દેખતાં જ નાસી જાય છે. એકાદ કે પહેલાં મન? કોઇ દિવસ પણ ઇદ્રિયો વગરના બે કૂતરાને મરેલાં દેખ્યાં કે એ પણ સમજી જાય જીવમાં મન હોતું નથી. મન વગરના જીવો તો છે કે આ બરફી મીટ્ટી છતાં ઝેરવાળી છે, માટે ઇંદ્રિયોવાળા છે પણ એકલા મનવાળા જીવો