________________
૫૧૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭
છે. એવું કહેવું નહિ કે જો ચૌદશની પધ્ધી હોત દેવતાઓ સાંવત્સરિક પર્વની આરાધના શી તો ચૌદશ અને અમાવાસ્યાનો છઠ્ઠ કરવાનો થાત રીતે કરે ? અને તેથી શાતવાહન રાજા પોતાની રાણીઓને ૧ ઉપરની હકીકતથી સ્પષ્ટ માલમ પડશે અમાવાસ્યાના ઉપવાસનું પારણુ નહિ કહેતાં કે પર્યુષણા (સાંવત્સરિક)ની અઠ્ઠાઈની આરાધના પડવાને દહાડે છઠ્ઠનું પારણું જણાવત. એમ નહિ દેવતાઓને અને ચતુર્વિધ શ્રીસકલસંઘને પણ કહેવાનું કારણ એટલું જ કે પાક્ષિક બારે માસમાં ,
૨ માસમાં કરવાની હોય છે. તેમાં દેવતાઓ અવિરતિ અને ચોવીસ વખત આવનારી છે અને કલ્પ મહિમા કે
અપચ્ચખ્ખાણી હોવાથી તેઓને વ્રતપચ્ચકખાણને જેમાં સાધુઓ દિવસે નહિ તો રાતે પણ કલ્પસૂત્ર ,
અંગે સંબંધ રાખવાવાળી અષ્ટમની તપસ્યા તેમજ વાંચવાનો પ્રારંભ કરતા હોય તેવો પવિત્ર દિવસ
સામાયિક પ્રતિક્રમણની સાથે સંબંધ રાખવાવાળી તો બાર મહિનામાં એક જ વખત હોય છે. અને
ક્ષામણાની ક્રિયા અને દેવતાઓને પરંપર તેથી જ તે આમાવાસ્યાને મહત્વ આપેલું હોય
હિંસ્યહિંસકભાવ હોય નહિં, કેમકે તે નિરૂપક્રમ અથવા તો ચૌદશે ઉપવાસ છતાં પણ તેની વિરક્ષા ન કરેલી હોય. વર્તમાનકાલમાં પણ છઠ્ઠ નહિં કરી
આયુષ્યવાળા છે. તેથી અમારી પડતો ન હોય આવી શકનારા ઘણા કલ્પઘરનો ઉપવાસ જ કરે છે.
રીતે અમ; ખામણા અને અમારી પડતનું કાર્ય કોઈપણ કારણ હોય,પણ નિશીથચૂર્ણિમાં
તેમને ન હોય, ફકત તેઓ બનાવી શકે તો અમાવાસ્યાને ઉપવાસ ગણાવેલો છે. પણ પક્ષ્મી
શ્રીજીનેશ્વરમહારાજની ભકિત કરીને તે અઠ્ઠાઈનું તરીકે તે ઉપવાસ ગણાવેલો નથી. તેથી
આરાધન કરી શકે. જો કે ચતુર્વિધ સંઘની અમાવાસ્યાએ પણ પર્યુષણાને અંગે ઉપવાસ ભક્તિરૂપી સાધર્મિક ભકિત નામનું કાર્ય તેઓ ન કરવાનો રિવાજ ઘણા પહેલા વખતનો છે.
જ સાચવી શકે એમ નથી તેમજ પીઠફલક સંસ્તારક
આદિ દ્વારા શ્રી ચતુર્વિધ સંઘની ભકિત કરી શકે ઉપર જણાવેલા કારણોથી સ્પષ્ટ થશે કે
છતાં તે કરવામાં તેઓ અધિકારી નથી. . શ્રાવકવર્ગમાં સાંવત્સરિ પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના નવી થયેલી કે કોઈએ કલ્પેલી નથી, પણ દેવતાએ આપેલી ભિક્ષા તે સાધુ માટે ખુદ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોના વખતથી જ અકલ્પનીય શાથી? અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આજ કારણોથી ૨ વાચકવર્ગને યાદ હશે કે ભગવાન વર્તમાનકાળના શ્રાવકોએ પણ નિઃશંકપણે અને વજસ્વામીજીને તેમના પૂર્વભવના મિત્ર તિર્યજંભક પરમભક્તિથી પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના દેવતાઓએ ઘેબર અને કોલ્હાપાકની ભિક્ષા દેવા જરૂર કરવી જોઈએ.
માંડી હતી, છતાં ભગવાન વજસ્વામીજી