________________
४०६ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ચઢવાના છે ખડકો વટાવવાના છે અને શીખરો આપી શકે માટે તેને ધીમે ધીમે એ રસ્તા ઉપર પસાર કરવાના છે.
લાવવાનો છે. પણ અહીં બીજી વાત ખાસ યાદ હા, એ માર્ગ કઠણ છે
રાખવાની છે. જો તે વાત યાદ ન રાખશો તો બધો સર્વવિરતિનો રસ્તો કઠણ અને તે રસ્તે
અર્થનો અનર્થ જ થઈ જશે ! તે વાત એ છે કે
જેનામાં મેટ્રિક પાસ થવાની જ લાયકાત છે તેને જવાની દરેક જણમાં શક્તિ ન હોય એ સમજી શકાય એમ છે. તેથી તો જીનેશ્વરદેવોનું આ
પણ ફરજીયાત રીતે બાળપોથી ભણવી જ પડે છે, પરમપ્રતાપી શાસન ફરમાવે છે કે એવાઓને રસ્તે
એવુ આ શાસન કદાપિ પણ કહેતું જ નથી. જેનામાં છોડી ન દેતાં તેમને દેશવિરતિના સહેલે રસ્તે
લાયકાત હોય તે આત્માને દેશવિરતિના કાંટાળે વાળવા જોઈએ. સર્વવિરતિનો રસ્તો સીધો છે, પરંતુ
* માર્ગે જવાની જરૂર જ નથી. તે તો સર્વવિરિતિના તે પત્થરાઓથી ભરપુર છે. એ રસ્તે ડુંગરો ચઢવાના
સીધે રસ્તે જરૂર દોડી શકે છે. હવે જેનામાં છે, શીખરો-વટાવવાના છે, ખાડા ટેકરા કુદવાના
સર્વવિરતિનો સીધો રસ્તો લેવાની તાકાત નથી અને
તે છતાં જે મોક્ષમાર્ગનો અભિલાષી છે તેણે છે, તેથી એ રસ્તે જે ન ચઢી શકે, જેને એ રસ્તે ચઢતાં હાંફ લાગી જાય, તેવાઓને માટે સર્વવિરતિને
સર્વવિરતિને બદલે દેશવિરતિનો માર્ગ લીધો, છતાં બદલે દેશવિરતિનો રસ્તો છે અને તે કેવળ વ્યાજબી
એ વાંકે રસ્તે પણ તે રોજ ન ચાલી શકે, તો જ છે. નિશાળમાં બાળકને દાખલ કરાવવો એ તેને
જ તેને માટે જીનેશ્વર ભગવાનનું આ મહાપ્રતાપી અને પરીક્ષા અપાવવા માટે જ દાખલ કરાવવાનો છે,
પરમશાંતિદાયક શાસન શું ફરમાવે છે તે જોઇએ. પરંતુ નાનો બાળક એકદમ મેટ્રિકની પરીક્ષા ન
(અપૂર્ણ)