________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
૪૦૫ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આપણે કેવા પ્રકારનો કહેવો જોઈએ વારૂં ? જ નથી, તો પછી તમે શું કરશો? આવે વખતે તમે મધ્યમ માર્ગ કોણ લે?
પ્રદક્ષિણા ફરીને લાંબે રસ્તે જ શહેરમાં જશો. હવે જે આત્મા બંને માર્ગમાં અજાણ્યો હોય તેને
ધારો કે એ લાંબો રસ્તો સહીસલામત ન હોય, માટે એ રસ્તો છે. હવે જે બંનેમાં જાણીતો હોય
કાંટા-કાંકરાવાળો હોય અને જોખમ ભરેલો હોય, તેને માટે કેવો રસ્તો હોઈ શકે તે જુઓ. જે આત્મા
તો એ ટાંકણે તમારા હિતકર્તાની એ ફરજ છે કે શહેરમાં પહોંચવા માગતો હોય પરંતુ ઉત્તમ રસ્તે
તેણે તમોને જોડા પહેરાવીને પણ એ લાંબા રસ્તે પોતાની અશક્તિએ ન ચાલી શકતો હોય તો તેને મોકલવા જોઈએ, પરંતુ એ કોઈ પણ રીતે તમોને મધ્યમ માર્ગે વાળવો એજ સાચો રસ્તો છે. પરંતુ
' અરધે રસ્તે ભટકતા તો છોડી શકે જ નહીં, અને તેને છોડી જ દેવો અને ફાવે ત્યાં ભટકવા દેવો જ તમાન અ રીતિ ભટકતા છોડી દે તે તમારા અથવા તો શહેરને બદલે તેને એકાદ ભયંકર હિતૈષી જ નથી. જંગલનો જ રસ્તો બતાવીને તેને અધમુવ કરી સર્વવિરતિ એટલે ધોરી માર્ગ નાંખવો એ ધર્મ તો નથી જ, પરંતુ એ ધર્મનું ધોળે જગતમાં ફસાયેલો આત્મા સર્વવિરતિને દહાડે ખૂન છે.
ઉત્તમ તો ગણે છે, પરંતુ તેની અશક્તિ હોવાથી અશક્ત આત્માનો માર્ગ
તે એ સર્વવિરતિનો રસ્તો ગ્રહણ કરી શકતો નથી. જગતની જંજાળોમાં ફસાયેલો આત્મા એમ તો તેવા આત્માને છોડી ન દેતાં આપણી ફરજ છે સારી રીતે જાણે છે કે જે સર્વવિરતિનો માર્ગ છે કે તેને આપણે દેશવિરતિને રસ્તે મોક્ષપુરી તરફ એજ માત્ર સારામાં સારો અને કલ્યાણ કરનારો વાળવો જોઈએ. જે આજે દેશવિરતિનો અનુયાયી છે. પરંતુ તેની એ માર્ગે જવાની તાકાત નથી. આવા બન્યો હશે. તે આજે નહિ તો આવતી કાલે આવતી અશક્તને ફેંકી દેવાનું તો શાસ્ત્રમાં કોઈપણ જગાએ કાલે નહીં તો પાંચસાત વર્ષે, છેવટે બે ચાર જન્મો લખ્યું જ નથી. અહીં ધર્મશાસ્ત્રવેત્તાની ફરજ છે કે પછી પણ જરૂર સર્વવિરતિને રસ્તે વળશે. પરંતુ સીધે રસ્તે તે ચાલી શકતો ન હોવાથી તેને તેણે સર્વવિરતિને રસ્તે આજે જ ન ચઢનારાને આપણે બીજે રસ્તે બચાવના સાધન આપીને મોકલવો જ દેશવિરતિનો પણ રસ્તો નહીં બતાવીશું, તો તેની પડે. અહીં એક સાદું ઉદાહરણ વિચારો. તમે બિચારાની દશા શું થશે? તેનો તમે જ વિચાર કરો. પર્વતની આ બાજુ ઉભા છો પર્વતની પેલી બાજુએ જંગલમાં ફંટાતા રસ્તા ઠેઠ ગામમાં પહોંચતા નથી, તળેટીમાં જ મોટું શહેર છે. તમો એ શહેરમાં જવા. પરંતુ ગામની નજીકમાં જ ભેગા થાય છે. ત્યારે માંગો છો, પરંતુ શહેરમાં જવાના બે રસ્તા છે. ધોરી રસ્તો સીધો જ તમોને શહેરમાં લઈ જાય એક તો પર્વત ઉપર ચઢીને તમે શહેરમાં જઈ શકો છે. પરંતુ જેની સીધે રસ્તે જવાની અશક્તિ હોય છો અને બીજી રીતે પર્વતની તળેટીએ ફરીને તેણે તો પેલે વાંકે રસ્તે પણ ચાલતા તો થવું જ પ્રદક્ષિણા કરીને જઈ શકો છો. પર્વતની ઉપર ચઢીને જોઈએ. સર્વવિરતિ એ મોક્ષપુરીમાં પહોંચવાનો જવું એ રસ્તો બહુ ટૂંકો છે. બહું ટૂંકો છે એટલું સીધો રસ્તો છે. એ રસ્તો એવો છે કે તમોને ઠેઠ જ નહિ, પરંતુ કાંટા કાંકરા વિનાનો એ રસ્તો છે દરવાજામાં લઈ જાય છે. સાધુપણું એ મોક્ષમંદિરે અને એ રસ્તે સહેલાઈથી તમે પેલા શહેરમાં જઈ પહોંચવાનો સીધો રસ્તો છે, પરંતુ જે એ સીધે રસ્તે શકો છો, પરંતુ તમારામાં પર્વત ચઢવાની શક્તિ ન જાય તેનું શું? એ સીધો રસ્તો સીધો છે પણ
સહેલો તો નથી જ! એ રસ્તે જંગી પથરાઓ