________________
૧૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • હું ભુલાવામાં નાખી શકીશ નહિં. પાડોશી શત્રુઓ ઈકિયો. અને તેના વિષયો, એ સઘળા આત્માને પાડોશી રાજાઓને જે ભેટ સોગાદો ધરે છે તેમાં પાયમાલ કરવા માટે આત્માની પાસે મોહરાજાએ તેમનો પાડોશીઓને ભૂલાવામાં નાંખવાનો આવો મોકલેલા જાસુસો છે, અને આત્મહિતવૃત્તિવાળાએ નીચ મુદો રહેલો હોય છે. રાજ્યભકતો જેવી ભેટો તેનાથી-આ જાસુસોથી બચવાની પ્રથમ જરૂર છે. આપે છે તેના કરતા અનેક ઘણી કિમતી ભેટો
ચેતના એ આત્માના ઘરની વસ્તુ છે, રાજ્યના શત્રુઓ આપે છે. સ્નેહી-સાચો સ્નેહી
સમ્યગદર્શન સમ્યજ્ઞાન સમ્યક્રચારિત્ર, અનંતસુખ હંમેશા મિત્રપરત્વે નીતિમાન દરકારી રાખે છે. તે
અને અનંત વીર્ય એ સઘળું તમારા ઘરનું છે, છતાં પોતાના મિત્ર તરફ ખરેખરો બેદરકાર હોતો નથી,
પણ જેટલું તમારા આત્માના અર્થમાં તે ઝળકતું પરંતુ તે કેટલીક વખત દેખાવામાં પણ બેદરકાર
નથી તેટલું શરીરાદિ જાસુસોના કાર્યમાં તમારા લાગે છે, છતાં તેનું ધ્યેય મિત્રનું સાચું હિત સાધવાનું
આત્મામાં ઝળકી ઉઠે છે ! જાસુસોનું કાર્ય તમારા જ હોય છે, એટલે તે મિત્રની ઝાઝી ખુશામત કરવા
આત્મામાં રાત દિવસ અવ્યાબાધ રીતે પ્રકાશિત પ્રેરાતો નથી, પરંતુ જેને માત્ર જીભથી જ મિત્રતા
થયા જ કરે છે ! અને એનો પ્રકાશ એવો ભવ્ય દાખીને અંદરખાનેથી છરો મૂકવો છે, તે રખેને
લાગે છે કે તમોને ચેતવાનો પણ વખત હોતો નથી પોતાના ઈરાદાની બીજાને માહિતી થઈ જાય એ
મહારાજ્યો પોતાના માંડલિક રાજાઓ સાથે કેવી ઈરાદે શત્રુની વધારે ખુશામત કર્યો જાય છે ! અને
રીતે વર્તે છે એ વાત જો તમે તપાસશો તો આ જેમ બને એમ પોતાનો ઈરાદો છુપાવવાના જ
વાતનો મર્મ તમારા બરાબર જાણવામાં આવશે જ. પ્રયત્નો કરે છે !
મોટા રાજયો, નાના મંડલિક રાજાઓની ચારે જે માણસ બીજા રાજયની સ્થિતિ તપાસવા બાજુએ પોતાના જ જાસુસો અને અધિકારીઓ જાસુસ તરીકે આવે છે અને શત્રુને ભૂલાવવાનો તરીકે ગોઠવી દે છે. નાના રાજ્યનો પ્રધાન હોય પ્રયત્ન કરે છે, તેની ભક્તિ પ્રમાણમાં વધારે હોય તે પણ ઉપરી રાજાનો મિત્ર હોય ખચાનચી, છે “પરંતુ, એ વાંઝણી ભક્તિ છે !ખરી રીતે જોશો સેનાપતિ, મંત્રીઓ આદિ પણ સઘળા એવા જ હોય તો તેને ભકિતને પ્રેમરૂપ પુત્ર અવતરતો નથી, છે કે જે મોટા રાજાના મિત્રો જ હોય છે. આવી એટલે એ પુત્ર મારશે કે તારશે એ બેમાંથી એક સ્થિતિમાં આ અધિકારીઓના કારસ્થાનોને એ પણ પ્રશ્ન વિચારવાનો હોતો નથી. પરંતુ આ . બિચારો માંડલિક રાજા સમજી શકવાને શક્તિમાન પુગલની કરેલી વાંઝણી ભક્તિનો તો પુત્રરૂપ હોતો નથી, અને એ બિચારો બધા અધિકારીઓને એવો અંધવિશ્વાસ જન્મે છે કે તેથી એ પુત્રનો પિતા પોતાના મિત્રો જ માન્યા કરે છે. થનારો ખેદાન મેદાન થઈ જાય છે, અને પાયમાલ આત્માની ચારે બાજુએ પણ મોહરાજાએ બને છે ! આત્માની સ્થિતિ પણ એજ પ્રમાણેની એજ પ્રમાણેના કર્મચારીઓ ગોઠવી દીધા છે. શરીર તમારે સમજી લેવાની છે. આત્માને ભૂલાવામાં એ આત્માનો મુખ્ય કારભારી છે. આહાર એ નાંખવા માટે મોહ મહારાજાએ આત્માની પાસે આત્માનો મહાસેનાધિપતિ છે, અને ઈન્દ્રિયો એ સંખ્યા બંધ જાસુસો મોકલી આપ્યા છે. આ જાસુસો આત્માના મંત્રીઓ છે. આ કારભારી સેનાપતિ અને કયા કયા છે તેની વિચારણા કરો. ખોરાક, શરીર, મંત્રીઓ એ સઘળા મોહરાજાના ઘરના છે, અને આ