SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ t૮૦ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ ચેતનાની અપૂર્વ સમૃદ્ધિ સોગાદોમાં જ ભૂલ્યો ભમે છે, પરંતુ જ્યાં તેની અજ્ઞાન રાજકુમારને પોતાના રાજાપણાને સગીરાવસ્થા મટી જાય છે કે તે તે જ ક્ષણે પોતાના લીધે જે સુખો ચોવીસે કલાક મળે છે તેનો તેને રાજ્યની સ્થિતિ તપાસવા માગે છે? આત્માની દશા ખ્યાલ હોતો નથી અથવા એ ખ્યાલ લાવવાને માટે પણ આ અજ્ઞાન રાજકુમાર જેવી જ છે. આત્માને તે પ્રયત્ન કરતો નથી. પરંતુ પેલા ભેટ સોગાદોનો જ્યાં સુધી સમ્યકત્વ મળ્યું નથી ત્યાં સુધી તો તે ઢગલો એજ તેને મન કિંમતી વસ્તુ છે, અને તે વિષયો અને વિષયોના સાધનોમાં જ રચેલો પચેલો તેની જ કિંમત કરે છે. એજ પ્રમાણે આ આત્માની રહે છે, પરંતુ એકવાર તે જ્યાં સમ્યકત્વ મેળવે સ્થિતિ પણ છે. આત્મા આ કર્મપુદગલોની સાથે છે કે ત્યાં જ તેની આંખો ઉઘડી જાય છે ! એકાકાર થયેલો છે, અને પોતાની સ્થિતિ શું છે સમ્યકત્વ મેળવ્યા પછી એ આત્મા તેનો તે કદાપિ વિચાર સરખો પણ કરતો નથી. વિષયોપભોગો અને તેના સાધનો રૂપ કર્મક્રીડામાં આત્માની પાસે ચેતનાની અપૂર્વ સમૃદ્ધિ પડેલી છે રાચતો નથી, પરંતુ તે પોતાના આત્માની સ્થિતિ એ સઘળી સમૃદ્ધિ આત્માને પોતાના ઘરની છે, વિષે સાવધ રહેનારો બને છે, આપણો આત્મા એવો આત્માની સ્વતંત્ર માલકીની છે. એ મિલ્કત ઉપર છે કે તે પોતાની સ્થિતિ ન તપાસતા ભેટના આત્મા સિવાય બીજા કોઈનો આધાર નથી અને ભરોસામાં ભૂલ્યો છે, રાજકુમારને રાજ્યની હક પણ નથી પરંતુ તે છતાં આત્મા ચેતનની અખંડ અંદરથી જે ભેટો આવે છે તેના કરતાં પાડોશી મિલ્કતના મૂલ્ય કરતાં શત્રુની ભેટો રૂપી વિષયો, શત્રુઓના તરફથી વધારે ભેટો આવે છે. રાજ્યની અને વિષયોના સાધનોની જ કિંમત વધારે આંકે અંદરથી રાજકુમારને જેઓ ભેટો આપે છે તે ભેટો છે. આત્મા પોતાના શત્રુ તરફથી આવતી ભેટોનો ભેટ આપનારાઓ પોતાની રાજભક્તિ અને પોતાની વિચાર ચોવીસે કલાક કરે છે, પરંતુ તેને આત્માની શક્તિના પ્રમાણમાં આપે છે. ત્યારે રાજ્યના શત્રુઓ ચેતનના મૂલ્યનું મહત્ત્વ શું છે તેનો ખ્યાલ જ જે ભેટ આપે છે તે રાજકર્તાને ભૂલાવામાં નાંખવા આવતો નથી. માટે અને પોતાનું શત્રુત્વ ખુલ્લું ન થવા દેવાને માટે દુશ્મનો તરફથી આવતી ભેટોનો વિચાર હોય છે, એટલે રાજ્યની અંદરથી વફાદારો આત્મા ચોવીસે કલાક કર્યે જ જાય છે. પરંતુ પોતાના રાજાઓને જેટલી ભેટો આપે છે તેના કરતા શત્રુઓ ઘરનું રાજ્ય તે તપાસતો નથી, અથવા પોતાના તરફથી અપાતી ભેટો અનેક ગણી હોય છે. પાડોશી ઘરની મિલ્કતની કિંમત કેટલી છે ? તે વાત પણ શત્રુઓ પોતાના પાડોશીને જે ભેટો ધરે છે તેનો તે વિચારી જોતો નથી. રાજકુમાર પોતાની નાની હેતુ પણ કાંઈ પાડોશીને એકલો ખુશ કરવાનો વયે પોતાની સત્તા સમૃદ્ધિને વિચાર્યા વિના માત્ર અથવા તો તેને રાજી રાખવાનો હોતો નથી, પણ ભેટ સોગાદોને જ તપાસે છે પરંતુ જ્યારે એજ અન્ય હેતુ હોય છે. એ તો આપણે સારી રીતે રાજકુમાર જ્યારે સત્તર અઢાર વર્ષનો થાય છે ત્યારે જાણીએ જ છીએ. તે એ ભેટ સોગાદોને જ જોઈને રીઝતો નથી પરંતુ પાડોશી શત્રુરાજા ભેટો મોકલે છે તેનો અર્થ પોતાની સાચી સ્થિતિને જ તપાસે છે. રાજકુમારમાં તો એજ છે કે તે જાણે છે કે જો મારા પાડોશીને બાળકબુદ્ધિ હોય ત્યાં સુધી તો તે પોતાના ઘરની ભેટ સોગાદોથી ખુશ કરીશ નહિ અને હું તેનો મિત્ર દશા ન તપાસતાં બાળકબુદ્ધિ પ્રમાણે ભેટ છું. એ વાત તેના મગજમાં ઠસાવીશ નહિ, તો તેને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy