________________
શ્રી સિદ્ધચક્રનો વધારો
૭ પર્યુષણાની તિથિઓમાં ચોથ સુધી અખંડતા અને ૧ રવિવારની સંવછરીવાળા બધા આચાર્યો વગેરેને
પાંચમ સુધી અખંડતાનાં વાક્યોનો ખુલાસો આગાહી જાહેર કરવા એ કથીરશાસનને જ શોભે.
પર્યુષણા માત્ર અને પાંચમી સાથેની અપેક્ષાએ છે કથીરના નોતરાની કિંમત કોઈ ન ગણે તેમાં કથીર
એમ જાહેર થયા છતાં તે ન જાણે કે દેખે તેમાં કળકળે જ.
કથીરશાસનના તંત્રી કે નેતાના મન અને નેત્રનો
જ દોષ છે. ૨ પુનમના લયે જો ચૌદશે જ તેનું કાર્ય ચૌદશને
પુનમ માનીને કરી લેવાનું હોય તો શ્રીહરિપ્રશ્નમાં ૮ ભવભીરૂ મહાત્માઓ ખોટું જણાશે તો મિચ્છામિ એક જ સાથેના પાંચમ અને પુનમના ક્ષયના દુક્કડ દઈશ એમ જણાવે તેમાં પણ જેને વિરોધ પ્રશ્નમાં પાંચમ ક્ષયે તેનું તપ પહેલી તિથિમાં લાગે તો તે વિરોધશાસન જ હોય. કરવાનું જણાવી પુનમના ક્ષયે તેનું તપ પૂર્વતિથિમાં
૯ શાસ, યુક્તિ અને પરંપરાથી ખુલાસો સમજવા કરવાનું ન જણાવતાં યોદશીતલંક્યો એમ કહી તેરસ કેમ લે છે અને તેરસે ભૂલે તો નહિ કે ચૌદશે
કે આચરવાની જગો પર પ્રથમ કરણીને જ વળગી ભૂલે તો પડવે ક્ષીણપુનમનું તપ કરવાનું કેમ કહે
રહેવાનું કહે કે વળગી રહે તે જો પુચ્છગ્રાહી ન
ગણાય તો બીજો કોણ ગણાય? સામાચારી પ્રમાણે ૩ જો તેરસે ક્ષીણપુનમનું કાર્ય મનાય અથવા તેરસની
પોતે પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી ભૂલે નહિ કે ચૌદશની ભૂલે પડવે તે પુનમનું કાર્ય
તથા સેંકડો વખત પૂર્વની અપર્વ તિથિનો ક્ષય અને થાય એમ માનનારા તેરસે અગર પડવે પુનમનો
વૃદ્ધિઓ પર્વયે કરી તેનું કેટલું પ્રાયશ્ચિત્ત કર્યું કે ઉદય માનશે કે ભોગ માનશે કે સમાપ્તિ માનશે?
મિચ્છામિ દુક્કડ દીધા-હાડ જેવા પોતાના દોષ ૪ તત્ત્વતરંગિણીમાં પાંચમની પર્વતિથિ છે એમ
ન દેખાય અને રાઈ જેવા પારકા દેખાય તે આનું માનીને જ ખરતરને પ્રસંગ આપતાં જણાવ્યું છે
નામ નહિ? ' કે ચોથના ક્ષયને પ્રસંગે ત્રીજનો જ ક્ષય થાય, એ ૧૦ ચૌદશના યે વ્રતાદિમાં તેરસે ચઉદશ માની
વાત દીવા જેવી છતાં શનિવારે ચટેલી આંખવાળો તેરસનું નામ લેવાની પણ તત્ત્વતરંગિણીમાં તે ન સમજે અને ન જોતાં કે જોતાં ખુલાસો નથી પહેરાવ્યાણ બવત્ વચનથી ના પાડે છે, તો મળ્યો એમ બોલે જ.
પછી પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ૫ તપાગચ્છની સામાચારી પુનમ ક્ષયે તેરસનો ક્ષય જ થયો અને જો એમ થાય તો પર્વની વૃદ્ધિના
અને પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની ચાલુ પ્રસંગે અપર્વની વૃદ્ધિ થઈ, અને તેથી જે છે એમ તો કથીરશાસનને પણ કબુલ છે, તો હવે તપાગચ્છની પરંપરા ચાલે છે, તે યુક્તિ અને શાસ્ત્ર તે નવી છે ને ખોટી છે એમ ઠરાવવાની
બંનેથી સિદ્ધ છે, છતાં જેઓને શુદ્ધ પરંપરાને ન કથીરશાસનની ફરજ છે. તેમ કર્યા વિનાનું
માનવાનું ચાલ્યું આવતું હોય ને તેથી પરંપરા ખોટી શનિવારનું કથન કંથાશાસન ગણાય.
છે, નવીન છે એમ બોલવાનું થાય તેમાં પુનમના ક્ષયે ચૌદશ જે ઉદયવાળી છે તેમાં પુનમ
શાસનસેવકોને નવાઈ લાગે જ નહિં.' ભોગવાય છે, માટે તેમાં બંને તિથિઓ છે એવા વાક્યને કથીરકાળજાવાળો ન સમજે તેમાં ૧૧ સંવચ્છરી ચોથે હતી નહિ. ત્યારનો પ્રશ્ન કરનાર કથીરશાસન કોનો વાંક કહાડે ?
ચોમાસી અને પાક્ષિકની સંખ્યાનો ચોમાસી