SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પલટવાથી વિચાર ન કરે તેમાં તેનો કે તેની ત્રણ દિવસ હઠવું થાય તે અસંભવિત નથી, જો આંખનો કંઈક દોષ જ હોય. હાલના બાધા લેનારા તે ઉત્થાપક, આગ્રહી કે અનુષ્ઠાનને લોપનાર ન સંવચ્છરીનો ભેદ સમજીને જ બાધા લે છે. અને હોય. શ્રીહરિપ્રશ્નમાં મુખ્યતાએ પાંચમ જાળવવાનું કહે ૧૭ શ્રીમાન કલ્યાણવિજયજીએ છપાવવાની ના લખ્યાં . છતાં તેઓની આજ્ઞાથી વિરૂદ્ધ થયેલા કાર્યમાં ૧૨ ઘણા કલ્યાણકોની તપસ્યા એક સાથે થવાનું મહત્તા માનનાર તો શાસન શુન્ય જ હોય, છતાં શાસ્ત્રકાર જણાવે છે, પણ પાક્ષિક અને પૂર્ણિમાનું તેઓએ અંગત જણાવેલા સવાલોમાં કથીરશાસન અનુષ્ઠાન ભેળું કરતાં તો એક પર્વનો અને તેના કેમ નથી કાંઈ કથતું ? અનુષ્ઠાનનો લોપ જ થાય એમ તત્ત્વતરંગિણીમાં ૧૮ ઉત્તરો દેનાર તો આ શું? આનું શું? વગેરેનો જણાવે છે. ઉકેલ જ કરે. ૧૩ પુનમના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ : ૧૯ જો વાચકોને શબ્દની કટુક્તા લાગે તો તેઓ કરવાની પરંપરા ચાલ છે તે હિસાબે પાંચમના કથીરના બધા સમુદાયો પરના કટુકા પ્રહારો ઉપર ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કે વૃદ્ધિએ વૃદ્ધિ ધ્યાન દે. કરનારા જ શાસ્ત્ર અને પરંપરાના આરાધક છે, ૨૦ બીજાઓને મિચ્છામિ દુક્કડ દેવડાવવા પહેલાં અને પરંપરા છે એમ જાણવા છતાં અને તે ખોટી કથીરશાસનના પ્રભુએ અત્યાર સુધી પુનમના ક્ષયે કે નવીન છે એમ સાબીત કર્યા સિવાય ઉદય અને અને વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ કર્યા તેનો • સમાપ્તિના વમળમાં વહેનાર શનિવારવાળા જુઠા તથા પર્વની વૃદ્ધિ અને ક્ષયે પૂર્વની અપર્વતિથિનો અને પરંપરા તથા શાસ્ત્રના પણ વિરોધી જ છે ક્ષય અને વૃદ્ધિ જાહેર કર્યા, અને તે પ્રમાણે દરેક એમ કથીરશાસનને પણ માનવું જ પડશે. વખત અનુષ્ઠાન કર્યા તેનું પ્રાયશ્ચિત્ત લીધું? અને ૧૪ કથીરશાસનના કથન મુજબ પણ વચનથી તેમ હોય તો જાહેર કરવું જરૂરી છે, નહિતર તો બંધાયેલા હોય તેઓને છુટવાની માંગણી કરવી લોકો માનશે કે આરામપંથીઓ ગાજરની જરૂરી છે, પણ શાસનથી વેરાઈ ગયેલાને તે ન્યાય પપુપડીની જેમ મન માને ત્યાં સુધી પરંપરા ન સૂઝે એ સ્વાભાવિક છે. (પૂજ્ય આચાર્યની માનનારા છે. વાણીની જાહેરાત સિવાય ચીથરીઆની કિંમત ર૧ આટલા બધા લેખમાં પર્વના ક્ષય અને વઢિએ ચીંથરા જેવી જ છે. શાસનનું પેપર બનવું હોય પૂર્વની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ન કરાય એવો તો તેઓશ્રીની પાસે શાસ્ત્ર, યુક્તિ સાથે તથા એક પણ શાસ્ત્રીય પાઠ પરંપરાને નવીન કે ખોટી પરંપરાના સમાધાન સાથે શનિવારની માન્યતા ઠરાવવાળો નથી અપાયો એ કથીરશાસનના અને સભ્યતા બહાર પડાવે.) કૂટકાટલાં કહાડનારને ન સૂઝયું કેમ ? તંત્રી ૧૫ મુંબઈ સમાચાર' માં આવેલા જુઠાણાનો રદીઓ તા.ક- કહેવાતા વીરશાસનપત્રની કમિટિએ કે તેના તેઓશ્રીના ભક્તો તરત આપી દે છે તે ભક્તો તંત્રીએ આગ્રહમાંથી નીકળવું હોય તો એક કે તેઓશ્રી જે કંઈ માંગ્યા છતાં પણ ખુલાસો નથી ડેપ્યુટેશન લઈ જઈ પ્રમાણો મેળવી નિર્ણય કરવા આપતા તેનું કારણ તે પત્રનું શાસનવૈરિપણું માર્યું તૈયાર થવું વ્યાજબી છે. પણ સાચા શાસનસેવકોને હોય તો અસંભવિત નથી. પણ તે ડેપ્યુટેશનમાં જોડવામાં આવે તો જ શુદ્ધ ૧૬ ક્ષયપ્રસંગે બે પર્વ બે દિવસ હઠાય તો પછી ત્રણ કાર્ય થશે. પર્વે પૌષધ, ઉપવાસ આદિ આખી તિથિના કાર્યમાં ૩-૧૦-૩૬ તંત્રી
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy