________________
૫૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ ૧ શ્રી ભદ્રબાહુજી શ્રુતકેવલિ સાક્ષાત્ છે માટે તેમને કલિકાલ સર્વજ્ઞ કહેવા ઉંચુ નહિં પણ હલકું છે."
ખરતરોના ગણધર સાર્ધશતકમાં જ જિનદત્ત ઔષ્ટ્રિકી વિદ્યાથી પાટણમાંથી જાવા ગયા એ ચોકખું લખેલ છે. ઉંટડીને વિદ્યારૂપ આપ્યું? આગમોમાં બીજા અષાઢ ચૌમાસી થવાનું છે તો બીજી તિથિ અને માસને ન માનતાં પહેલી તિથિ અને માસને માનનારા અને થાપનારા શાસનના વિરોધી ગણાય જ. શાસ્ત્રીયદૃષ્ટિએ બીજા ભાદરવા સુદની પહેલાનો કૃષ્ણપક્ષ બીજી ભાદરવાનો ન ગણે તેવા અણસમજુઓની ખરતર સમિતિ કદર કરે. આગમોદય સમિતિના આગમોનું શુદ્ધિ પત્રક કરતાં કોઈ રોકે જ નહિ. અનેક પ્રતોથી મેળવીને જ તે છપાયેલ
૬ ખરતરો પોતે કબૂલ કરે છે કે ગતિશન કરા: સુરત : એમાં શાસનાનુસારી તપાગચ્છવાળા નવું કહેતા નથી.
ર શોના આદિપાઠો મુદ્રિત આચારાંગમાં અનેક સ્થાને છે છતાં ન દેખે તેને કેવો ગણવો? જુઠું અને યુદ્ધ તદ્વા લખાણ તમારું દર્પણ છે. અષાઢી ચૌમાસી પ્રતિક્રમણથી સાંવત્સરિક પ્રતિક્રમણની વચમાં પચાસ દિવસો જોઇએ એ સર્વ સંમત છે. હવે ચૌદશનો ક્ષય હોય અને તેરસે ચૌમાસી કરે તેઓને ઉદય તેરસે ટીપણામાં હતી છતાં ચૌદશ માનવાથી સંવચ્છરીએ એકાવન દિવસ નહિ થાય તેમ પૂનમ તેરસના હિસાબે બે પાંચમ હોવાથી બે ત્રીજ માનતાં ગુરૂવારે એકાવન તિથિ નહિ થાય. શાસ્ત્રકારો આરાધનામાં પર્વતિથિની હાનિ પણ નહિં માને અને વૃદ્ધિ પણ નહિં માને એ જૈનોની રીતિ સમજવી જરૂરી છે.
(પુના-મગનલાલ) (ટાઈટલ પાન બીજાથી ચાલુ) બાલાએ પણ મૃગાવતીની આશાતના ગણી તેને અને ગુરૂની સાથે ખમત ખામણાં કર્યા નહોતાં એમ ખમાવતાં જ કેવલજ્ઞાન મેળવ્યું. આવી રીતે વ્યવહાર નથી. પરન્તુ આત્માની શુદ્ધિરૂપ ઉપશમ થયો નહિ તેથી માટે ખમવા અને ખમાવવાની જ માત્ર વાત કરીને બીજા ભવમાં સ્ત્રીવેદને ભોગવવો પડ્યો. આ વાત શાસ્ત્રકારો ઉપદેશની પર્યવસાનતા નથી કરતા, પરતું ધ્યાનમાં રાખી દરેક આત્માએ સર્વ જીવના તેમાં પણ ઉપદેશ્ય આત્માઓના જીવનને તે ફરસાવવા માટે સ્પષ્ટ શ્રી સંઘના વિશેષ કરીને અપરાધોની માફી આપવી અને શબ્દોમાં ફરમાવે છે કે મહાનુભાવો ! ખમતાં અને
લેવી, તથા પોતાના આત્મા અને પરના આત્માને ખમાવતાં છતાં પણ દરેક પોતાના આત્માને વૈરથી
ઉપશમમય બનાવવાં અંત્યમાં એટલું સમજવું જ બસ બચાવવા માટે પોતાના આત્માને અંતઃકરણથી શાન્ત કરવો જોઈએ અને બીજાને પણ શાન્ત બનાવવા કટિબદ્ધ
છે કે શ્રી જૈનશાસન ઉપશમને સાર ગણનારું છે. માટે થવું જ જોઇએ. ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રી ખમવું ખમાવવું ઉપશાંત થવું અને ઉપશાન્ત કરવા એજ મલ્લિનાથજી અને બ્રાહ્મીસુંદરીએ પૂર્વભવમાં મિત્રો પર્યુષણાનું મહત્કાર્ય છે.
ધી “જૈન વિજયાનંદ”પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.