SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ ધર્મશાસ્ત્રકારો તમોને આપતા નથી. મહત્ત્વ જાણ્યા પછી જ તે દવાનો ઉપયોગ કરવાના ધર્મ ઉપર માલિકી હક આત્માનો છે. Sા ઢ સંબંધમાં વિચાર ચલાવે છે, જે દવાના મહત્ત્વને જ જાણતો નથી તેને દવાને અંગે કાંઈ વિચાર ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે. કરવાનો જ હોતો નથી. અર્થાત્ જે આત્મા વસ્તુની આત્માનો ધર્મ ઉપર સંપૂર્ણ કાબુ છે. પરંતુ ધર્મ કિંમત સમજતો નથી તે આત્માને એ વસ્તુના એ કયા પરિણામો નિપજાવે છે તેની આત્માને માહિતી નથી. સૌથી પહેલા વસ્તુની કિંમત ખ્યાલમાં સદુપયોગને અંગે વિચાર કરવાનો હોતો જ નથી, એ જ પ્રમાણે જે ધર્મની કિંમત જાણતો નથી તેને આવવી જોઈએ. જ્યાં સુધી વસ્તુના મૂલ્યની ખબર ધર્મના સદુપયોગને અંગે પણ વિચાર કરવાનો હોતો નથી હોતી ત્યાં સુધી વસ્તુનું મહત્ત્વ શું છે તે દ્રષ્ટિમાં જ નથી. માત્ર જેઓ ધર્મની કિંમત સમજે છે તેને આવતું નથી. વળી ત્યાં સુધી એ વસ્તુનો સદુપયોગ કયા પરિણામો નિપજાવે છે તેનો પણ ખ્યાલ આવતો જ એ ધર્મના સદુપયોગને અંગે વિચાર કરવાનો હોય છે. નથી. કોઈને ત્યાં ધૂળ અથવા પત્થરોથી ભરેલી બે ચાર થેલીઓ પડી રહી હોય તેનો તેને સંતાપ થતો ધર્મનું મૂલ્ય સમજનારાને જ ધર્મને અંગે નથી, પરંતુ જો હુંડી એમને એમ પડી રહી હોય વિચાર કરવાનો હોવાથી જેઓ મિથ્યાત્વના અથવા તો રૂપીયાંની થેલી એમને એમ પડી રહી ગુણઠાણામાં જ રહેલા છે તેમને ધર્મના સદુપયોગ હોય તો તેનો પેલાને શોક થાય છે. આવો શોક દુરૂપયોગને અંગે વિચાર કરવાનો હોતો નથી. થવાનું કારણ શું છે? તે તપાસશો તો માલમ પડશે આત્માના તાબામાં અમૃતનો ઘડો ભરેલો છે. પરંતુ કે તેણે ધૂળની કિંમત ગણી નથી. પરંતુ રૂપીયાની “મારા તાબામાં અમૃત હોવા છતાં હું ગટરનું પાણી કિંમત ગણી છે, અને તેથી જ તેને રૂપીયાને અંગે જ કેમ પીધા કરૂં ?” એવા વિચાર તે જ કરે શોક થાય છે, પરંત ધળને અંગે શોક થતો નથી, છે જે અમૃતની મહત્તા અને ગટરના પાણીની હીનતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને પડી રહેલી ધૂળને આપણે નકામી માની છે. નથી જાણતો તેને તો ગટરનું પાણી અથવા તો એ ધૂળ ખરેખર જ નકામી છે કે કેમ તે કાંઈ આપણે ગંગાનું પાણી અથવા તો અમૃત હોય, એને અંગે જાણતા નથી. કદાચ એજ ધૂળમાં સોનાની રજકણો પણ કેમ ભળેલી ના હોય? અને તેની કિંમત લાખો કોઈપણ વિચાર જ કરવાનો હોતો નથી. એજ દશા મિથ્યાત્વની છે. આત્મા અને પુગલ એ બંને રૂપિયાની કેમ ના થતી હોય તો પણ આપણે તે પોતાને આધીન હોવા છતાં મિથ્યા દ્રષ્ટિની દૃષ્ટિમાં ધૂળને મૂલ્ય હીન જ માનીએ છીએ. કારણ કે આત્મા વસતો નથી. ગટરનું ગંધાતું પાણી અને આપણે ધૂળની કિંમત જ ગણી નથી. એ જ પ્રમાણે અમૃતનો ભરેલો કુંભ એ બંને પાસે પાસે મુકેલા જેને ધર્મનું મૂલ્ય નથી, જેના હૃદયમાં ધર્મનું મહત્વ હોય તો પણ જે જીવને અમૃતનો અને ગટરના વસ્યું નથી તે મનુષ્ય પોતાના આત્મામાં ધર્મ પડી - ગંધાતા પાણીનો ખ્યાલ નથી તે જીવ ગટરના રહેલો હોવા છતાં તે ધર્મ તરફ તેની દ્રષ્ટિ ખેંચાવા પાણીમાં જ લીન થાય છે અને અમૃતના ઘડામાં પામતી નથી. આ સઘળાનું કારણ એ છે કે ધર્મના લીન થવાનું પસંદ કરતો નથી. મહત્ત્વથી હજી આત્મા અજ્ઞાન છે. દવાનો ઉપયોગ કરતા પહેલાં માણસ દવાના મહત્ત્વને સમજે છે. આત્માને પોતાને આત્મા તથા પુગલ બંને તે જાણે છે કે દવા રોગ મટાડનારી છે. દવાનું આવું સ્વાધીન છે. પરંતુ તે છતાં મિથ્યાષ્ટિ આત્મા પેલા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy