SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ માઘદેશના આગમોહ્યા: (દેશનાકાર) (ભગવતી 'ક વતા સમe Evd /. કારતક આસોદાટક. રાગ-દ્વેષ સમીક્ષા જે ધર્મનું મૂલ્ય સમજે છે તેને જ ધર્મની મહત્તાનો ખ્યાલ આવે છે! *પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ એટલે શું? *આવકારદાયક રાગ દ્વેષના સ્વરૂપો *પ્રશસ્ત રાગ દ્વેષ એ પરિણામે મોક્ષ આપનારા છે. *ધર્મશ્રવણ અને ધર્મારાધનમાં મુદો શો હોવો જોઈએ? *એક સમઝીતી આત્માએ પોતે તો ધર્મ પાળવાનો છે જ, પરંતુ તે સાથે તેમણે સઘળા સમીતીઓને ધર્મમાં દઢ રાખવાના પણ યત્નો કરવાના છે. *પ્રાચીન ધર્માચાર્યોનો એ દિશાએ ભવ્ય પ્રયત્ન *આજના આપણા યત્નો ક્યાં અને આ પૂજય ધર્માચાર્યોના યત્નો ક્યાં? ધર્મનો સ્વતંત્રપણે ઉપયોગ કોણ કરી શકે? સ્વતંત્રપણે વ્યવહાર કરવાનો અધિકાર નથી. શાસ્ત્રકાર મહારાજા ભવ્યજીવોના ઉપકાર જગતમાં પણ તમે જોશો તો એજ વ્યવહાર તમારી માટે ધર્મોપદેશ આપતા થકા એકની એક વસ્તુ દૃષ્ટિએ પડશે. જગતમાં તમારી માલિકીની કોઈપણ અનેકવાર જણાવી ગયા છે. તેઓશ્રીએ ખાસ કરીને ચીજ હોય પરંતુ તે ચીજના સદુપયોગાદિને તમે ભાર મૂકી મૂકીને એ ચીજ જણાવી છે કે આ નહિ જાણતા હો એ ચીજનો સ્વતંત્રપણે વ્યવહાર સંસારમાં આત્માની માલિકીની જો કોઈપણ ચીજ કરવાની સત્તા તમોની મળતી નથી. એજ વસ્તુ અહીં હોય તો તે એક માત્ર ધર્મ છે. ધર્મ સિવાય બીજી પણ સમજવાની છે. ધર્મ એ તમારી માલિકીની એકપણ ચીજ આત્માની માલિકીની નથી. પરંતુ તે ચીજ હોવા છતાં તેના સદુપયોગાદિને તમે જાણતા છતાં આત્માને એ પોતાની માલિકીની ચીજનો પણ ન હોવાથી તેનો સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy