SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ ભવ્યતાની વિચિત્રતા માનવામાં જબરદસ્ત એ પણ સર્વવિરતિને ફરસ્યા સિવાય મોક્ષે ગયેલા ગણાય સાધન છે કે કેટલાક જીવો મોક્ષના બીજ રૂપ અને તેથી સર્વવિરતિને પણ નહિં ફરસનારો એવો સમ્યકત્વને પામીને તેજ છેલ્લા સમ્યકત્વના ભાવમાં પણ સિદ્ધનો અસંખ્યતામો ભાગ કેમ ન હોય ? શ્રી મરૂદેવા માતા સરખા આશ્ચર્યરૂપે મોક્ષે જાય પણ આવી શંકા કરવી વ્યાજબી નથી. કારણ કે છે. જ્યારે કેટલાક જીવો અપ્રતિપાતિપણે પહેલા શાસ્ત્રોમાં સર્વવિરતિ એ ભાવલિંગ તરીકે વર્ણવામાં સમ્યકત્વથી જ સૈધાન્તિક અપેક્ષાએ મોક્ષે જઈ શકે આવી છે. અને ભાવલિંગને માટે ભજના છે જ છે. ત્યારે કેટલાક જીવો સમ્યકત્વને પામ્યા પછી નહિં. શાસ્ત્રોમાં ચારિત્ર રહિત પણ મોક્ષે જાય છે. પણ સમ્યકત્વથી પ્રાપ્તિ થઈને પાછા બીજી વખત એમ કહી જે ભજના ચારિત્રની જણાવે છે તે સમ્યકત્વ પામીને મોક્ષે જાય છે. તેમાં પણ કેટલાક દ્રવ્યલિંગરૂપચારિત્રની અપેક્ષાએ છે. બાકી ભાવલિંગ જીવો સમ્યકત્વ પામ્યા પછી સંખ્યાતકાલે પાછા રૂપ ચારિત્ર એટલે સર્વવિરતિની સ્પર્શના વિના તો સમ્યકત્વ પામી મોક્ષે જાય છે. કેટલાકો તો કોઇપણ મોક્ષે જતો જ નથી. માટે હોય તો મોક્ષ અસંખ્યાતકાલે તે સમ્યકત્વને બીજી વખતે પામે છે, જનારો સ્વલિંગ સિદ્ધ હોય અથવા ગૃહિલિંગ સિધ્ધ અને કેટલાક અનન્તકાલે તે સમ્યકત્વને બીજી કે અન્યલીંગસિદ્ધ હોય તો પણ સર્વવિરતિને ફરસ્યા વખત પામે છે. વળી કેટલાક જીવો સમ્યકત્વને સંખ્યાત વખત છોડનારા થાય છે ત્યારે કેટલાકો સિવાય તો કોઇપણ કેવલજ્ઞાન કે સિધ્ધિને પામતા અસંખ્યાત વખત સમ્યકત્વને છોડીને ફેરા લેવાવાળા જ નથી. એટલે જ સર્વસિધ્ધો સ્વવિરતિને થાય છે. વળી કેટલાક સમ્યકત્વ પામવાના ભવમાં ફરસવાવાળા જ છે. અર્થાત્ ભાવલિંગની ભજના એકાદ દેશવિરતિ લેનારા થાય છે. અને કેટલાક નથી માટે સર્વવિરતિની ફરસના નિયમિત જ છે. જીવો અસંખ્ય વખત સમ્યકત્વની માફક દેશવિરતિને આ ઉપરથી ભવ્યતાની વિચિત્રતાને અંગે પણ લેનારા થાય છે. વળી કેટલાક તો દેશવિરતિને કેટલાક દેશવિરતિને ફરશ્યા સિવાય જ મોક્ષે જાય પામ્યા સિવાય જ સર્વવિરતિને પામી મોક્ષે જનારા છે અને એ વિકલ્પ જ લીધો. વળી કેટલાક હોય છે. અને તેથી શાસ્ત્રકારો સિધ્ધ થયેલા સર્વવિરતિ પામે તે પણ કેટલાક અંતર્મુહૂર્તની સર્વજીવોએ સર્વવિરતિ તો ફરશી છે એમ માન્યું સર્વવિરતિથી મોક્ષને પ્રાપ્ત કરે ત્યારે કેટલાક આઠ પણ તે સિધ્ધ મહારાજાઓના અસંખ્યાતમાં ભાગે વખત એટલે આઠ ભવ સુધી ચારિત્રને ફરસનારા દેશવિરતિ ફરશી પણ નથી. આજ કારણથી તો થાય અને પૂર્વકોટી જેવી લાંબા કાલ સુધીના ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચાલકજીમાં ચારિત્રને પાલનારા થાય. આ વાત સમજવામાં દુઃષમાકાલમાં અબાલદીક્ષિત માટે પ્રવ્રયાવિધાનને આવશે એટલે એ વાતનો ખુલાસો સહજે થઈ જશે પ્રતિમા વહન પૂર્વક્તાના નિયમને જણાવવા પહેલાં કે મહાત્મા મેઘકુમાર આદિ જેવા અનગારી તેત્રીશ જણાવે છે કે અનન્તા જીવો દેશવિરતિને પામ્યા સાગરોપમો પછી મોક્ષે જશે અને આનન્દાદિ દશ પણ સિવાય મોક્ષને પામ્યા છે. સર્વજીવ શ્રાવકો માત્ર ચાર પલ્યોપમ પછી મોક્ષે જશે એનું સર્વવિરતિને ફરશ્યો કેમ? આ સ્થળે એવી જરૂર કેમ? કારણ કે દરેક જીવની ભવ્યતા જુદા જુદા શંકા થશે કે જેમાં દેશવિરતિને નહિં ફરસેલા જીવોનો અસંખ્યાતમો ભાગ સિધ્ધોમાં છે, તેમ અન્યલિંગ ; D હ પ્રકારની હોવાથી શ્રી મેઘકુમારાદિની અને અને ગડિલિંગે મોક્ષે ગયેલા જીવો છે. તેઓ આનંદાદિકની તેવી તેવી ભવ્યતા સમજવી.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy