SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . . • • • • ૧૫૭ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ અષાઢ સુદના ચોમાસાથી સંવછરીના વૈશાખ વદ કે ગુજરાતી ચિત્ર વદે છમાસ દિવસની વચ્ચે કોઈ પણ અવમાત્ર એટલે થાય, અને પછી એક પક્ષ જવાથી બાર વર્ષ ઘટતી તિથિ હતી જ નહિ. તેઓને એ વિચાર અને સાડાછમાસ થાય છે. અને સુબોધિનામાં કેમ નથી આવતો કે જો તે પચાસ દિવસની બરોબર હિસાબ અપાયેલો પણ છે. કલ્પ અવમારાત્ર આવે તો દશ પંચક કેમ ૨ આવશ્યકસૂત્રમાં નિર્ગમનો અધિકાર હોવાથી થાય ? અને પાંચ દિવસની કલ્પવાંચન તેમજ શાસ્ત્ર પ્રણયનનો ઉપોદ્યાત પ્રસંગવાળો વ્યવસ્થા કેમ થાય ? તિથિને ભેગી હોવાથી ભગવાન શ્રી મહાવીરના કેવલજ્ઞાન માનવાદ્રારાએ પર્વતિથિનો ક્ષય માનનાર શું પછીના ચોમાસાઓનો હેવાલ અપ્રસ્તુત ચાર દિવસે કલ્પ વાચના માની લેત? યાદ ગણાય. શ્રીઆચારાંગમાં ઉપધાનસૂત્રમાં રાખવું જરૂરી છે કે શ્રમણ ભગવાન મહાવીર પણ શ્રીમહાવીરે નો ગદ્ય ઈત્યાદિ શ્રીદેવાનન્દાના ગર્ભમાં વ્યાસી દિવસ રહ્યા નિર્યુક્તિવચનથી માત્ર છઘસ્થપણાની તેમાં અવમાત્ર એટલે તિથિ ક્ષય આવેલો તપસ્યાનું વર્ણન હોય એ અસ્વાભાવિક નથી. જ છે. કર્મ માસની અપેક્ષાએ વ્યાસી રાત્રિદિવસ ગણ્યા છે. સંવચ્છરી પછીના - ૩ મંડિકની જગા પર મંડિલ અને અંપિતની સીત્તેર અને પહેલાના પચાસ પણ જગા પર અકંપિક એવાં નામો લખવામાં રાત્રિદિવસ લીધા છે. જો અશુદ્ધિ ન હોય અને વિચાર પૂર્વક હોય તો ખુલાસાની જરૂર ગણાય. પડિક્કમણાની વખત તિથિ માનનારને પરિક્રમણનો ટાઈમ દૈવસીકપાક્ષિક ૪ કેવલિપણાના ચોમાસાઓમાં રાજગૃહિ ચાતુર્માસિક અને સંવચ્છરી માટે દિવસના વગેરેમાં લાગલાગટ અને વચમાં બે બે બાર વાગ્યા પછીથી રાત્રના બારવાગ્યા ચોમાસાના પરિહાર સિવાયનાં ચોમાસા સુધીનો હૉવાથી જુદા જુદા વખતે જુદા જુદા ગણાયાં છે, તેના ખુલાસાની જરૂર છે. પડિક્કમણાં થશે તેમ તિથિને ભેગી ૫ શ્રી ચંપાનગરીથી વિતભય સુધીની એકજ માનનારાઓને તિથિનાં પાક્ષિકાદિ પ્રતિક્રમણો વર્ષની ૧૦૦૦-૧૨૦૦ માઈલ જવાની અનિયમિત થશે. અને આવવાની અડચણ નથી આવી તો પછી પર્વતિથિના ક્ષયે તેની પહેલા તિથિનો ક્ષય ઉજ્જયની તો તે કરતાં નજીક છે, તો ત્યાં ગણી તેના સૂર્યોદયના વખતથી તિથિ ન ચંડપ્રદ્યોતને શ્રાવક બનાવવાનો અધિકાર માનનાર શ્રાદ્ધ વિધિમાંપુHપવળવાઇio નિશ્ચયવાળો નહિ તો સંદેહવાળો સ્થાન ના વાક્યથી ઉલટો છે. કેમકે તેણે ઉદય વિના રાખવાની જરૂર હતી. શ્રીસિદ્ધાચલજી માટે પૂજા પચ્ચખ્ખાણ વગેરે માન્યા (વીર જનક) પણ તેમજ રહે. ૧. માગસર વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૧ સુધી આનન્દનું શ્રાવકપણું પન્નરમેં ચોમાસે રાખી સાડા છ માસ થાય જ. કાર્તિક વદ જે ૩૬ મેં વર્ષે વિવાદ રાખ્યો છે, પણ તેનો શાસ્ત્રમાં ચાલુ તે જ માગસર વદ ગણાય, શ્રાવકત્વકાલજ ૨૦ વર્ષનો છે, ૨૭મેં વર્ષે અને કાર્તિક વદથી ગુજરાતી ચૈત્ર વદિ પાંચ કામદેવને શ્રાવક કરવામાં આવ્યો છે, અને માસ અથવા શાસ્ત્રીય માગસરથી વૈશાખ વદ ૩૭મેં વર્ષે તેની પ્રશંસા કરી એ પણ ન બને પાંચ મહિને આવે, અને તે વર્ષનો વખત એટલું જ નહિં, પણ તે પ્રશંસાનો અધિકાર યુગનો મધ્ય હોવાથી પોષ બે હોય એટલે પ્રતિમા પહેલો હોવાથી અને પ્રતિમાનો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy