SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • ૧૫૮ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ વિચાર પન્દરમે વર્ષ હોવાથી વિચારવા લાયક ૧૫ મહારાજા ઉદયનની દીક્ષા ૧૭મા ચોમાસામાં છે. ૨૩મેં સાલહી પિતાનો પ્રતિબોધ ગણતાં રાખી છે, પણ તેનો પુત્ર અભીચિ કોણિકની વિશ વર્ષ ભગવાનના કાલ ધર્મ પછી થાય, સેવામાં ગયો છે. તેમજ ચુલ્લની પિતાના માટે પણ ગણાય. ૧૬ ૧૩-૨૦ અને ૨૩મા કેવલી અવસ્થાના કામદેવ શુક્લનીપિતા સુરાદેવ ચુલ્લશતક અને પર્યાયના ૩૧-૩૨ અને ૩પમાં કુંડકાલિક સદાલપુત્ર આદિના ઉત્સર્ગો અને ચોમાસામાં વૈશાલીમાં લીધાં તે ઠીક નથી. વાદનું વર્ષ અપાયું હોય તો સારું હતું. વિશાલાનો તે પહેલાં નાશ થયો છે. અને મહાશતકના શ્રાવકપણાના પનરમેં વર્ષે ચેડા મહારાજના વંશજો કલિંગમાં ગયા છે. સંદેશ છે. માટે એકતાલીસમે ચોમાસે ન ઘટે. ૧૭ ચંપા અને પૃષ્ઠચંપા એમાં ત્રણ ચોમાસાં આનન્દાદિદશે શ્રાવકોના ગામોમાં તેમને બોધ હોવાં જોઈએ. બે છઘસ્થપણામાં અને એક થયા પછી ભગવાન પનરમેં વર્ષે આવવા કેવલીપણામાં જોઈએ. જોઈએ. ૧૮ આર્દકની દીક્ષા ૧૨મેં વર્ષે રાખતાં કેટલુંક ૧૦ વિલાસપુરમાં બે વખત આવવું એ તો સાધુપણું ચોવીશ વર્ષ ગાઈથ્ય અને સાધુ જણાવાયું નથી, ૨૧મેં વર્ષે શ્રાવક કર્યો તો લેતી વખત હસ્તિબંધનનું ત્રોટન એ ત્રણે ૩૫મે વર્ષે આવવાની જરૂર હતી. બનાવનો વખત અત્રે છે તો પછી તે વખતે શ્રેણિકની હાજરી કેમ ગણવી ? ૧૧ ત્રીજે ચોમાસે જયન્તીની ધર્મચર્ચા ગોઠવાઈ છે, તે તેની પ્રથમ શય્યાતરીની ખ્યાતિને ૧૯ મહારાજા ઉદયને દીક્ષા આપવા માટે ચંપાથી ૧૯ શોભે નહિ ? વળી તેના જીવાજીવાદિકના નીકળ્યા અને પછી રાજગૃહી આવ્યા, એવો જાણપણાવાળું વર્ણન વર્ષોના શ્રમણોપાસકને સ્પષ્ટ લેખશ્રી ભગવતીજીમાં છે. આભારી હોય. એના અધિકારમાં આવેલા ૨૦ શ્રી ભગવતીસૂત્રમાં સેવં ભંતે એકલો પાઠ કોણિક, દેવાનન્દા આદિના અતિદેશો પણ વિર સાથેનો પાઠ અને સમોસનાં સ્થાનો કેમ વિચાર ન માગે. વિચારી લેવાની ને સામેલ કરવાની ૧૨ કુંડકોલિકને નગરે બે વખત ભગવાનનું કેવલિવિહારમાં ઘણી આવશ્યકતા હતી. આવવું હોવું જાઈએ, એવી ત્રીજા ચોથા અને શ્રીભગવતીસૂત્ર કેવલપણાના વિહારવાળું પાચમા શ્રાવકને માટે પણ હોય. કારણકે હોવા સાથે ક્રમદર્શક થાય તેમ છે. સ્વીકાર પરીક્ષા અને પ્રતિમાનો આદર એ ૨૧ મેઘકુમારની દીક્ષા કેવલજ્ઞાનના પ્રથમ વર્ષે ત્રણે જુદાં જુદાં છે. લેવાય છે. અને શ્રેણિકાદિને તે વખતે શ્રાવક ૧૩ ૩૧, ૩૨ અને પાત્રીશમા વર્ષના ચોમાસા કરાય છે. પણ મેઘકુમારની માતાના વિશાલામાં જણાવાય તે યોગ્ય નથી. ર૭મા દોહલાની વખતે અભયકુમારનો અષ્ટમપૌષધ પહેલાં તેનો નાશ થઈ ગયો છે. તથા ધારિણીરાણીનું ધર્મકથાથી સ્વપ્નનું જાગરણ કંઈક વિચાર માંગે છે. ૧૪ ચંદ્રાવતરણ ચોવીસમેં રાખ્યું અને જયંતીની શ્રી ત્રિશલામાતાની માફક પાર્થસંતાનીયપણાને ચર્ચા ચંદ્રાવતરણ ઉદ્યાનમાં બની છે, તે ત્રીજે માટે ગવેષણાની દરકાર રહે એ અસ્વાભાવિક ચોમાસે રાખી છે. નથી. (અપૂર્ણ વિશેષાંક)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy