________________
-
.
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૪૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ત્રણ વસ્તુની જરૂર.
*****
છે ! આ હિણભાગી પ્રાણી એમ જાણતો નથી કે એ મનુષ્ય ભવની ધારણા થાય ત્યાં સુધીને
એ લોહી પોતાના જ શરીરનું છે અને તે ધક્કો માટે તેને માત્ર એટલી જ સમજણ હોય છે કે મારે મારીને પોતે જ કાઢેલું છે ! આત્માનો સ્વભાવ ત્રણ વસ્તુઓની જરૂર છે. હું છું અર્થાત મારું
આત્મીયસુખો ભોગવવાનો જ છે તે આત્મીયસુખોનો અસ્તિત્વ છે મને સુખ જ મળવું જોઈએ અને મારું
રસિયો છે તેથી જ તેના એ સ્વભાવને લીધે એ દુઃખ ટળવું જોઈએ. દરેક જીવો પછી તે નાના હોય
સુખોની ગેરહાજરીમાં એજ આત્મા પૌગલિક કે મોટા હોય પરંતુ સધળા આટલી જ વસ્તુ સુખ ભોગવે છે અને
સુખો ભોગવે છે અને તેથી રાજી થાય છે ! હાડકા સમજેલા હોય છે, એથી વધારે વસ્તુ તેમના
ચાટતી વખતે કુતરાને એવો ખ્યાલ હોતો નથી કે સમજવામાં હોતી નથી? જે જીવ એટલું પણ
આ તો મારૂં જ લોહી ચાહું છું અને ખુશી થાઉં સમજ્યો હોય કે હું છું. મને સુખ જ મળવું જોઈએ છે અને આ હાડકામાંથી તો લોહી નીકળતું જ નથી અને મને દુઃખ ન મળવું જોઈએ એવો કોઈ પણ ! તે તો એમજ સમજે છે કે આ હાડકું લોહીથી જીવ જગતમાં નથી જગતમાં જે જીવ છે પછી તે ભરેલું છે અને જેમ જેમ હું ચાટતો જાઉ . તેમ જીવ ગમે તે દશામાં હોય તો પણ તે આટલી વસ્તુ
તેમ એ હાડકામાંથીજ લોહી નીકળ્યા કરે છે ! તો જરૂર જાણે છે અને જાણે છે જ! દરેક જીવ સાચુ સુખ જાણતો નથી. આ ત્રણ વસ્તુ સમજે છે તે સુખ માગે છે અને
કુતરાની માફક આ જીવને પણ સાચા સુખનો દુઃખ માંગતો નથી છતાં એ દુર્ભાગી જીવ એ વાત ખ્યાલ જ નથી. આ જીવ એમજ સમજી રહ્યો છે તે કદી સમજતો નથી કે આ જે સુખ હું ઈચ્છુ કે બાહ્ય ઉપચારોથી જે સુખ મળે છે તે જ માત્ર છું તે સુખ મારા ઘરનું કે પારકાનું છે? દરેક જીવ સાચું સુખ છે અને એ સાચા સુખનો આનંદ પણ સુખ માંગી રહ્યો છે પરંતુ તે બહારનું સુખ માગી અલૌકીક છે. કુતરો હાડકા ચાટવાની આ પ્રવૃત્તિ રહ્યો છે. બહારના સુખથી તે રાજી થાય છે અને કોઈ દિવસ બે દિવસ ચલાવીને બંધ કરતો નથી બહારના સુખમાં જ તે રાચે છે પરંતુ પોતાના જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તેની એ પ્રવૃત્તિ આત્મામાં જે સુખ છે તે જ સાચું સુખ છે એ વાત
ચાલુ અને ચાલુ જ હોય છે અર્થાત્ તેની આખી તે કદી સમજતો નથી !
જીંદગી જાય છે ત્યાં સુધી તે એ વાત સમજતો પોતાનું જ લોહી ચાટતા કુતરા. નથી કે આ લોહી મારા શરીરમાનું જ છે કે
મારા આત્મામાં જ સુખ છે અને મારા હાડકામાંનું છે ! કુતરાની જીંદગી પલટે ત્યારે જ આત્મામાં જે સુખ છે તે જ સાચું સુખ છે એ વાત
એ વાત જાણવામાં આવે છે કે પેલા હાડકામાં તો આ સંસારનો કોઈ પણ જીવ સમજ્યો નથી અને
લોહી હતું જ નહિ અને ત્યાં જ લોહી છે એમ તેથી જ તેને હાથે કરીને દુર્દશા માંગી લીધી છે. જાણીને કુતરાએ જે બધી પ્રવૃત્તિ કરી હતી તે સઘળી તમે જોશો તો માલમ પડશે કે કુતરો મીટ મારકેટ
મિથ્યાજ હતી. આ જીવની પણ એજ દશા છે. જ્યાં પાસે રખડે છે ત્યાં પડેલા હાડકાં તે ચાટે છે. ચાટતા
સુધી આ જીવ મિથ્યાત્વરૂપી કૂતરાપણામાં છે ત્યાં ચાટતા એ હાડકું જ તેના તાળવામાં વાગે છે.
સુધી તો તેને પણ એ વાતની તો ખબર જ પડતી તાળવામાંથી લોહી નીકળે છે એ લોહી હાડકાં પર
નથી કે હું જે સુખો ભોગવું છું તે બધા પગલિક પડે છે અને તે લોહી ચાટીને જ કુતરો રાજી થાય
છે. એ આખાના સુખ નથી અને તેથી જ એ સાચા