SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૭-૧૯૩૭ અમાઘદેશના આગમણા (દેશનાકાર) વસ 'ભવતો -. દસ સt 11, 918મી + 1, + + - PDF /સામોદાષ્ટક.. - ઘર્મનું મૂલ્ય :ધર્મનું મૂલ્ય બધા સ્થાનોમાં સમાન છે કે આત્મા વિષયોથી જ હણાય છેપૌદ્ગલિક સુખ એ સાચું સુખ નથી પરંતુ સુખાભાસ છે કે દુનિયાની દગલબાજીનું અદ્ભુત દૃષ્ટાંત ક આંબાનો સ્વાદ ખાખરાની ખીસકોલી ન સમજી શકે ભગવાનનું વર્તન અનુકરણીય છે ક મોક્ષ એજ એક મહત્ત્વની વસ્તુ છે. બીજું સઘળું મિથ્યા છે કે સર્વવિરતિનો ઘોરી માર્ગ; તે રસ્તે ન ચાલી શકાય તો દેશવિરતિ ધર્મ પાળવાનો છે. માત્ર અહંભાવનો જ ખ્યાલ. સૂક્ષ્મનિગોદ આદિમાં માત્ર જીવને પોતાના શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકારને અહંભાવનો ખ્યાલ હોય છે “હું છું” એટલું તે જાણે માટે ધર્મોપદેશ આપતા ફરમાવી ગયા છે કે આ છે પરંતુ હું તે કોણ એ વાત એ જીવ જાણતો હોતો જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે નથી. અથવા હું એ શું પદાર્થ છું, મારી શું સ્થિતિ છે. એ જીવ આ સંસાર સાગરમાં રખડે છે એ છે, મારે ક્યાં જવાનું છે, એ વાત તેના ખ્યાલમાં તેની રખડપટ્ટીના આરંભથી તેનામાં ધર્મ હોતી નથી. એકેન્દ્રિયની અથવા સૂક્ષ્મ નિગોદની સમજવાની પણ તાકાત ન હતી કારણ કે આ જીવ દશાને પસાર કરીને જીવ બે ઈન્દ્રિયોવાળી દશામાં અનાદિ કાળથી સૂક્ષ્મનિગોદપણામાં રખડ્યા કરતો આવે છે. ત્યાંથી તે ત્રણ ઈન્દ્રિયોવાળી દશામાં આવે હતો. તે એકેન્દ્રિયમાં વસ્યો હતો અને ત્યાં ધર્મ છે ત્યાંથી ચાર ઈન્દ્રિયોવાળી દશામાં આવે છે ધર્મના સ્વરૂપ કે ધર્મના લાભાલાભ સમજવાની તત્પશ્ચાત્ તે પંચેન્દ્રિયની દશામાં પ્રવેશ કરીને તેની તાકાત ન હતી. એકેન્દ્રિયાવસ્થામાં અને મનુષ્ય ભવને ધારણ કરે છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy