SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૭-૧૯૩૭ કાંઈ કહેશો? ખીસકોલી એક જ ઝાડ પર ઠરીઠામ આ માનવભવરૂપી આમ્રવૃક્ષ ઉપર આવી ચઢયો બેસતી નથી, વલવલાટ કરવાનો અને એક ઝાડ છે. હવે એ આમ્રવૃક્ષ ઉપર આવી ચઢેલો જીવ પણ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારવાનો એનો જો આત્મ સુખનો અનુભવ ન લે તો તેને પણ સ્વાભાવ જ પડી ગયેલો છે અને તેથી તે એક ઝાડ કમભાગી જ લેખવો કે બીજું કાંઈ ? માનવભવમાં છોડીને બીજો ઝાડ પર અને બીજું ઝાડ છોડીને સર્વજ્ઞશાસનરૂપ આંબો આપણને મળ્યો છે એ ત્રીજા ઝાડ પર ઠેકડા માર્યા જ કરે છે. આમ ઝાડો કેવળ આપણી ભવિતવ્યતાનો જ પ્રતાપ છે બીજું ઉપર ઠેકડા મારતા મારતા તે કોઈ ભવિતવ્યતાને કાંઈ જ નથી ! હવે ભવિતવ્યતાને યોગે જે મળી યોગે જ આંબાના ઝાડ ઉપર આવી ગઈ છે. ગયું છે તેનો જો આપણે સદુપયોગ ન કરી લઈએ આંબાના ઝાડ ઉપર આવી ગયેલી ખીસકોલી આંબાને મોટું પણ ન લગાડે અને ઝપાટાબંધ નીચે તો આપણા જેવો મુર્ણો બીજો કોણ? પહેલે ભવે ઉતરી પડીને ખાખરાના ઝાડ તરફ જ દોડી જાય આત્માએ એમ ધાર્યું ન હતું કે મને સર્વજ્ઞ શાસન તો તેને ખીસકોલીનું કમનસીબ જ કહેવું પડે છે. મળો ! મને જૈન કૂળ મળો, અથવા મને ભગવાન મહાવીરનું શરણ મળો. છતાં ભવિતવ્યતાને યોગે માત્ર ભવિતવ્યતાથી જ આપણે આંબે ચઢી આવ્યા છીએ ભવિતવ્યતાને ખીસકોલીનો સ્વભાવ રખડવાનો જ છે અને જોરેજ આપણી સ્થિતિ સુધરી છે અને આપણે રખડતાં રખડતાં તે જેમ ભવિતવ્યતાને જ યોગે ભાગ્ય યોગે જ આ દશા પામ્યા છીએ હવે આપણે આંબા ઉપર જઈ ચઢે છે તે જ પ્રમાણે આત્માનો એનો શો ઉપયોગ કરવો તે વિચારવાનું છે. , પણ સ્વભાવ રખડવાનો છે અને તે રખડતો રખડતો ટાઈટલ પાના ત્રીજાથી ચાલુ ૧૨ સોસાયટીએ જામનગર આચાર્ય કે શ્રાદ્ધ વર્યને ધર્મ ને તાર કે કાગળ નહીં મોકલેલ છતાં સાધ્વી પાસે તે મોકલ્યાની જે જાહેરાત બહાર મૂકાવી છે તે ખરેખર ભવિષ્યની સાચી જાહેરાતોને પણ ધોકો પહોંચાડ્યા સિવાય રહેવાની નથી આ વસ્તુ સોસાયટી જાણી બુઝીને જ કરાવે તો પછી સોસાયટીની કિંમત શી? ૧૩ સોસાયટીએ એક જાહેર સંસ્થા છે અને ધર્મને નામે સમુદાયના નાણાં એકઠાં કર્યાં છે અને કરે છે પણ બબ્બે જુગો થવા આવ્યાં છતાં એક પણ વખતનો હિસાબ જાહેર થયો નથી તેથી સુજ્ઞ મનુષ્ય સહેજે માની શકે કે તે સોસાયટીના કાર્યકર્તાઓ ધર્મના નામે એકઠા કરેલા નાણાંને. ઉચાપત કરનારા હોય અગર તો તેનો અનીચ્છનીય ઉપયોગ કે દુરૂપયોગ કરનારા હોય આ વાતને જુઠી પાડવાનો એકજ રસ્તો સોસાયટી પાસે છે અને તે એકે તેઓ દરેક સોસાયટીઓ પોતપોતાના હિસાબે છપાવીને પોતપોતાના મેમ્બરોને પહોંચાડવા જોઈએ આમ થશે તો જેઓ સોસાયટી તરફ તિરસ્કાર ધરાવતા થયા છે અને અપાતી નાણાંની મદદ બંધ કરાવતા થયા છે તેઓ તે રસ્તાથી પાછા હઠવા લલચાશે. ઉપસંહાર ઉપરનો લેખ લખવાની મતલબ એટલી છે કે ખંભાતની સોસાયટી પોતાની ભૂલ દેખી પ્રાયશ્ચિત કરે અને મુંબઈ વિગેરેની સોસાયટીઓ જો તેમ ન કરે તો તેનો બોયકોટ કરે અને જો તેમાંનું કંઈપણ ન બને તો સોસાયટી સાધ્ય વિનાની થઈ ગઈ છે એમ જાહેર જનતા માનશે અને સાચા શાસન પ્રેમીઓ તેની સહાનુભૂતિથી સદાને માટે દૂર રહેશે. અસ્તુ.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy