SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ णमो वीयरायाणं * શ્રી સિદ્ધચક્ર પર (પાક્ષિક) अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा સિદ્ધિ ૨. વર્ષ ૫ અંક ૨૪ વિક્રમ સં૧૯૯૩ વીર સં. ૨૪૬૩ સન ૧૯૩૭ ભાદરવા વદ ૦)) સોમવાર ઓક્ટોબર ૪ શ્રી સિદ્ધચક્ર અને - નવપદની વિચારણા આખા જગતમાં સામાન્યપણે કોઈપણ આ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે સંસારમાં આસ્તિકવાદી મત એવો નથી કે જેઓ આત્મા અને રખડપટ્ટી કરવાવાળા દરેક આત્માઓ કર્મની કર્મ એ બેની માન્યતા ન ધરાવતા હોય, એટલું જંજીરમાં જકડાયેલા છે, અને તેથી જેમ જીવમાત્રની જ નહિં, પણ અમુક અપવાદને છોડી દઇને સર્વ ચક્ષુનો સ્વભાવ પાત્ર બાહ્યદૃષ્ટિ તરીકે છે. એટલે આસ્તિકવાદીઓ આત્માન ચિદાનન્દસ્વરૂપને કેવલ બીજા પદાર્થને જ જોવાનો છે, પરન્તુ અંતર્મુખ માનવાવાળા છે, અને તે ચિદાનન્દપણામાંથી ખસવું જોવાનો સ્વભાવ જ નથી, અને તેથી ચક્ષુના અંતર્ગત ન પડે તેવા પુનરાવર્તન વગરના મહોદય કહો, પડલોમાં કયા કયા ફેરફારો કઈ કઈ વખતે થાય નિર્વાણ કહો, નવપદ કહો, શિવ કહો, સિદ્ધિ કહો છે? એ જાણવું તો દૂર રહ્યું, પરન્તુ બાહ્યભાગમાં અપુર્નભવ કહો, અપવર્ગ કહો, કે એવા કોઈ પણ પણ ચક્ષુમાં થતા વિકારોને ચક્ષુ જાણી શકતી નથી. નામે કહો એવા પદને સર્વે માનનારા છે. પરંતુ તેવી રીતે આ સંસારી આત્મા પણ કર્મથી જકડાયેલો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy