________________
૩૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ લોકો નકલી ધર્મ લઈને પોતાને ધમ માની કરતો જ નથી. તત્ત્વજ્ઞાનની નિશાળના આપણે બધા બેસે છે પરંતુ સાચો ધર્મ શું છે તે તેઓ સમજતા જ નિશાળીયા છીએ. આપણે આ નિશાળમાં તો નથી. જે વ્યક્તિ સાચો ધર્મ લઈને તે ધર્મને આવ્યા છીએ અને આપણે કરેલા કામની વાહવાહ પ્રવર્તાવતો હોય તે આત્મા પોતાને કદી ધર્મી પણ ખૂબ કરીએ છીએ. પરંતુ હજી ભગીરથ કામ કહેવડાવતો નથી. લોકો તેને ઉત્કૃષ્ટ શ્રાવક તરીકે કરવાનું બાકી છે, તેની આપણને કદી ચિંતા થઈ અથવા તો સાચા ધર્મી તરીકે ઓળખે છે, પરંતુ નથી અથવા આપણે કદી એ ચિંતામાં આખા તે પોતે જ પોતાને માટે ધર્મી હું, હું ધર્મી કહીને જીવનની એક ક્ષણ પણ ગાળી નથી. દાંડી પીટતો ફરતો નથી. ઝવેરીની પાસે સાચો હીરો
એટલું તો ખૂબ જ યાદ રાખજો કે જેઓ હોય છે છતાં ઝવેરી એ હીરાઓને જ હાથમાં લઈને
કેવલ ધર્મ ધર્મ પોકારે છે અને જેઓ પોતાને ધમી *હું હીરાવાળો! * હીરાવાળો ! * એમ કહીને
ગણાવે છે તેઓ તો ઉપર વર્ણવી છે એવી દશામાં ચૌટેને ચકલે ફરવા મંડી જતો નથી. હીરાનો ઘરાક
કદી પણ હોઈ શકે નહિ પણ સાચા ધર્મને તો આવે તો પણ એ ચારે બાજુએ જોઈને ધીમે રહીને
પોતાને હજી કેટલું બાકી રહ્યું છે તે જ વિચારવાનું પેટીમાંથી બહાર કાઢે છે, અને ઘરાકને બતાવીને
હોય છે, અને એ બાકી રહેલું પુરું કરી નાંખવાને પાછો ગુપચુપ એની મેળેજ એ ઝવેરી હીરાને પેટીમાં
માટે જ તેઓ ચિંતાતુર પણ હોય છે. મૂકી દે છે! ત્યારે નાનો બાળક કાચના ટુકડાને
સાધારણબુદ્ધિથી વિચારશો તો પણ એ જ વાત સત્તરવાર મારો હીરો મારો હીરો કહીને લોકોને
તમારે માન્ય રાખવી પડશે કે થયું છે તેની વાહવાહ બતાવે છે, તો પણ એ હીરો એવો નથી કે તેને
કરવાનો કાંઈ અર્થ જ નથી પરંતુ જે નથી થયું તે કોઈ લઈ જાય! જે હીરાને કોઈ લેનારો નથી તે
પુરું કરવા પર કાળજી રાખવી એજ વ્યવહાર છે. હીરો વધારે સો વાર બતાવાય છે, પરંતુ જે હીરો
તમે કોઈને હજાર રૂપીયા ધીર્યા હોય અને તેમાંથી સહજમાં ઉપડી જાય એવો છે તેને પેટીમાંથી બહાર
ત્રણસો રૂપીયા જમા થાય તો તમે એ જમા થયેલાની કાઢતા પણ ઝવેરી કાળજી રાખે છે.
બાકી ખેંચતા નથી, અથવા તો જમા થયેલા રૂપીયા આ દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે જે પાછા ફેરવતા નથી કારણ એ છે કે એ ત્રણસો ચીજ સાચી છે તેને માણસ ઠેકાણે ઠેકાણે બતાવતો કાંઈ તમોને ધર્માદામાં, ઈનામમાં કે બક્ષીસમાં ફરતો નથી. તે જ પ્રમાણે જે ખરો ધર્મી છે તે મળ્યા નથી, એ તો તમે આપેલા તે જ તમોને પાછા માણસ પણ પોતે કદી હું ધર્મી છું , હું ધર્મી છું મળ્યા છે, એટલે એ પાછા મળેલા પૈસાનું તમોને એવી બાંગ મારતો ફરતો નથી. નવા વર્ગમાં કૌતુક લાગતું નથી, પરંતુ જે વસુલ નથી થયા તેની પ્રવેશેલો બાળક જાણે છે કે હજી તો પોતાને ૧૯૯ જ તમે બાકી ખેંચો છો, એની જ તમે ઉધરાણી દાખલા ગણવાના છે અને શાળામાં માત્ર એકજ પણ કરો છો, અને લાગ આવે દાવો કરીને પણ દહાડો ભરાયો હોઈ ૩૬૫ દહાડા ભરવાના બાકી તમારા પૈસા વસુલ લો છો રૂપીયા, પૈસા, દાગીનાની છે, એથી પોતે મેં એક દાખલો કર્યો છે, મેં એક તમોને આટલી કિંમત છે. જો કે ખરી રીતે તો તે દાખલો ર્યો. એવી કદી બડાશ હાંકતો નથી કે પણ એક જાતની માટીના કટકા છે, નથી તમોને પોતાનું કરેલું કાર્ય સંભારતો નથી, એજ પ્રમાણે એક સેકન્ડ પણ વધારે જીવાડવાની સત્તા! નથી ધર્મી જીવ કદી પણ પોતાના ધર્માચરણને આગળ તમોને તાવ આવ્યો હોય તો તે ઉતારી નાંખવાની