________________
૧૧ '.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ જાળમાંથી નીકળ્યા સિવાય પરમપદની પ્રાપ્તિના જ કેટલાએ પશુપંખીઓ અને જાનવરો કોઈ રસ્તે જઈ શકાતું જ નથી. જેમ નાના કે મોટા મહાત્માના સંજોગે કે ભવાંતરના સંસ્કારે ઉપર કોઈપણ મનુષ્ય લોટ ફાકતી વખતે ફોઈ શબ્દ જણાવેલા સદવર્તનને રાખવાવાળા હોય અને ઉચ્ચારણ કરી શકાય જ નહિ. અર્થાત્ કોઈ શબ્દના મનુષ્યોમાં પણ તેવું સદવર્તન રાખનારા હોય, તો ઉચ્ચારણની સાથે મોઢામાં આવેલો લોટ વિખરાઈ પણ તેઓ માત્ર ઉપર જણાવેલા દેવલોકને જ મેળવી જ જાય તેવી રીતે પરમપદને માટે તૈયાર થયેલો શકે છે, પણ નિર્વાણપદને તેઓ પણ મેળવી શકતા મનુષ્ય હોય તો પણ કુટુંબકબીલા અને જ નથી. ધંધારોજગારની જાળમાં સપડાતાં તે પરમપદની મોક્ષના મુખ્ય માર્ગે આવવાની ધારણાને સર્વથા ધક્કો મારનાર જ બને છે. તૈયારીવાળાઓની સ્થિતિ ત્યાગમાં ન આવનાર સાચી ધારણાવાળા એ બધા કરતાં વધારે તો એ વિચારવા જેવું
અને આ વિચારને અંગે જ જૈનશાસ્ત્રકારોએ છે કે જે મહાપુરુષો કુટુંબકબીલાને તથા વ્યાપાર સમ્યકત્વ ધારણ કરનાર એટલે શુદ્ધ પદાર્થોની રોજગારની ખટપટને સર્વથા કરતા નથી, તેનાથી દૂર ઉંચામાં ઉંચી શુદ્ધતાની દૃષ્ટિને રાખનારો મનુષ્ય રહે છે, તેમાં ભાગ પણ લેતા નથી અને પોતાના ચાહે તેવી ઉંચી દૃષ્ટિવાળો હોય તો પણ તે શિવપદને નિવાસસ્થાનને છોડીને માત્ર સામાન્ય કુટુંબવર્ગવાળા મેળવી શકે જ નહિ અને તે જ કારણથી શુદ્ધ દૃષ્ટિને સ્થાનમાં નિવાસ કરીને સાધુ મહાત્માઓની માફક રાખવાવાળા દેવતા કે નારકીને ક્રોડપૂર્વ તો શું, સર્વ પ્રકારે વર્તાવ કરનારા કે જેઓ નોકરચાકરને અસંખ્યાત વર્ષે થવાવાળા કરોડો પલ્યોપમો તો શું, દુનિયાદારીની ખટપટનો આદેશ નથી કરતા એટલું પણ સાગરોપમોના સાગરોપમો સુધી શુદ્ધ તો શું જ નહિ પણ પોતે દાટેલું કે જાણેલું એવું પોતાનું ધન પણ પરમ શુદ્ધ દૃષ્ટિ રાખનારાઓને પણ શિવપદ હોય તે પણ પોતાના સંતાનોને જણાવવામાં પણ મળતું નથી એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. નિવૃત્તિ પામેલા હોય છે એવા મહાપુરુષોને પણ જીવનાદિ નિવહિ માટે પણ પાપ કરનારની મોક્ષપદ પ્રાપ્તિ થતી નથી પણ માત્ર ઉપર જણાવેલા
દેવલોકની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. દશા.
સંસારથી અલિપ્ત જ પરમેષ્ઠી એટલું જ નહિ પણ જેઓ જીવનનિર્વાહ સિવાયની સંસારની સર્વ ખટપટ યાવજીવને માટે
આ બધી હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય છોડી દે છે અને વળી જીવનનિર્વાહને માટે પણ
. સહેજે સમજી શકશે કે સંસારના ત્યાગ સિવાય તેવી મોટી અને અધમ ખટપટ કરવાથી
સપુરુષની કોટિમાં કોઈ દિવસ કોઈથી પણ આવી વાવજીવને માટે પરહેજ રહે છે તેવા જૈનશાસ્ત્રમાં
શકાય જ નહિ, અને જો એ વાત બરોબર ગણાતા બારવ્રત ધારણ કરનારા મહાપુરુષોને પણ
સમજવામાં આવશે તો આ નવપદમય સિદ્ધચક્રમાં
પાંચ જ પરમેષ્ઠીપદે કેમ માનવામાં આવ્યા છે એનો શિવપદની પ્રાપ્તિને માટે લાયક ન ગણતાં માત્ર જેમાં ઉંચાનીચાપણાની, સ્વામિસેવકપણાની વ્યવસ્થા
ખુલાસો સહેજે સમજી શકશે, કારણ કે આ
સિદ્ધચક્રમાં જણાવેલા પાંચે પરમેષ્ઠી એવા જ છે જાળવવાની ફરજ છે, તેવા દેવલોકમાં ઉંચામાં ઉંચું સ્થાન મેળવી શકે છે એમ જણાવે છે અને તેથી
કે જેઓ સંસારની માયાજાળથી સર્વથા અને સર્વદા અલિપ્ત જ હોય છે,