________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ જગતને એક સરખી રીતે માનીતા ગુણોની વૃદ્ધિ બુદ્ધિથી જ પોતાના સમાગમમાં આવેલા પુરુષોની. થયેલી જોવાતી નથી કે સંભળાતી પણ નથી. સેવા કરે છે. આવી રીતે વિચારશ્રેણીની સુંદરતાને ધર્મનું વાતાવરણ કોણ ક્યાં જમાવે પણ કેટલાક શાસ્ત્રકારો ઘણી જ ઉંચી કોટિમાં મૂકે પણ કરણીની નાગી તલવારે આત્માને કસીને
છે, અને તેથી જ સ્પષ્ટ શબ્દોમાં તેઓ જણાવે
છે કે જે આત્માઓ પરમપદ કે મહોદયપદ કથની કરવાવાળા મહાત્માઓની પવિત્ર મૂર્તિ જ્યાં જ્યાં વાસ કરે છે અને પર્યટન કરે છે, ત્યાં ત્યાં
પામવાને નજીક કાલમાં નહિ તો દૂર કાલે પણ ઉપર જણાવેલાં સર્વ સદ્વર્તનો અને સત્કાર્યો ડગલે
લાયક હોય તેઓ જ શિવપદ અને મોક્ષપદની ને પગલે અને સ્થાને ને સ્થાને પ્રત્યક્ષ જોવામાં આવે
પ્રાપ્તિની બુદ્ધિએ જ પસંદગીની ભૂલથી અસપુરુષો
પણ સપુરુષો તરીકે હાથમાં આવ્યા હોય કે મળ્યા છે અને સંભળાય પણ છે,
હોય તેઓની સત્પરુષો તરીકે સેવા કરવા તૈયાર સપુરુષોના સમાગમની ઉત્તમતામાં એકમાત્ય થાય છે. વળી જગતમાં દેવની વ્યક્તિ માનવાને અંગે
સુંદર વિચારો કરતાં વિચાર સાથે સાધનની કે ગુરુમહારાજની ગૌરવતા હૃદયમાં ધારવાને અંગે
મહત્તા તેમજ આત્મા અને પરભવના કલ્યાણના માર્ગની શોધને અંગે અપરિમિત ભેદો સ્થાન સ્થાન પર
એવી રીતે જો કે પુરુષોની સદાનંદપદની જગતમાં જોવાય છે, તો પણ સત્યરુષોના પ્રાપ્તિના વિચારે કરાતી સેવાને કેટલાક શાસ્ત્રકારોએ સમાગમની આવશ્યકતા માનવામાં કે સન્માર્ગની સારા રૂપમાં સંબંદ્ધિત કરેલી છે, તો પણ તેમણે પ્રાપ્તિનું કારણ સત્સમાગમજ છે એ માનવામાં જણાવેલું સારું રૂપ વડલાના પ્રમાણમાં તેના બીજના કોઈપણ સ્થાને કે કોઈપણ દર્શનમાં મતભેદ છેજ પ્રમાણ જેટલું જ છે. અર્થાત્ સત્પરુષસેવાનું સુંદર નહિ, અર્થાત્ સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર અને અને અલ્પકાળમાં ફળ મેળવવાવાળાને માત્ર તે આત્માની શ્રેયસાધકદશા તેમજ સિદ્ધિ દશાને સુંદર વિચારશ્રેણી ઉપર આધાર નહિ રાખતાં મેળવી આપનાર જગતમાં જો કોઈપણ હોય તો સાચામાં સાચા સપુરુષોને ઓળખવા, તેમનો તે માત્ર પુરુષ જ છે એમાં કોઈથી ના કહી શકાઈ ઉપદેશ શ્રવણ કરવો અને તે સત્પરુષોએ આપેલા એમ નથી, શકાતી નથી અને શકાશે પણ નહિ, ઉપદેશનો કાયા, વચન અને મન એ ત્રિકરણયોગે આટલી વસ્તુ જ્યારે સિદ્ધ છે તો પછી હવે જે અનુસરવા માટે યાવજીવનને અંગે કટિબદ્ધ થવું કંઈપણ વિચારવાનું રહે છે તે એજ કે સપુરુષો જોઈએ. કોને કહેવા ?
આસ્તિક માત્રનું ધ્યેય અને તેનો રસ્તો મોક્ષ માટે સત્સવાના વિચારનું માહાભ્યા
આ સ્થાને હરકોઈ આસ્તિકતા ધરાવનારો યાદ રાખવું જરૂરી છે કે કોઈપણ પુરુષ મનુષ્ય એટલું તો કબુલ જ કરશે કે આસ્તિકનું સપુરુષોની સેવા કરે ત્યારે તે સેવ્ય પુરુષોને ઉંચામાં ઉંચું અને ખરામાં ખરું જો કાંઈપણ ધ્યેય સપુરુષો તરીકે માન્યા સિવાય તેઓની સેવા હોય તો તે માત્ર પરમપદની પ્રાપ્તિ જ છે, અને કરવા તૈયાર થતો જ નથી. અર્થાત્ વિચારશ્રેણિની એ વાત પણ દરેક આસ્તિકોએ કબુલ કરેલી જ અપેક્ષાએ તપાસીએ તો સર્વ આસ્તિક વર્ગ ઉત્તમ છે કે કુટુંબ, ધન, જીવોની હિંસા એ વિગેરે સંસારી