________________
૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ પષધો કરનારાને એકજ ચૌદશને દિવસે ચોદશ દિવસે હોય છે અને બીજ આદિની વૃદ્ધિ હોય ત્યારે અને પૂનમના પૌષધો કેવી રીતે કરાવી શકશે ? તે બીજ આદિની સમાપ્તિ બીજે વારે જ હોય છે પ્રશ્ર ૮૫૧ પર્વતિથિ માનવાનું લક્ષણ શું ? તેથી સમાપ્તિ થાય તે તિથિ ગણવામાં સામાન્ય કેટલાકો કહે છે કે ઉદયવાળી ને સમાપ્તિવાળી હોય તિથિમાં ક્ષીણ તિથિમાં કે વૃદ્ધ તિથિમાં એક્ટમાં તે તિથિ અથવા ઉદયવાળી તિથિ અથવા અડચણ આવશે નહિ. અને જો આમ જ હોય તો સમાપ્તિવાળી તિથિ એમ જુદી જુદી રીતે કહે છે. પછી શાસ્ત્રકારોને સામાન્ય તિથિ માટે રૂપિ માટે તિથિ કઈ ગણવી ?
નતિથી તથા ક્ષીણ તિથિમાં ક્ષ પૂર્વે વળી વૃદ્ધિમાં સમાધાન - જો ઉદયવાળી હોય તે જ તિથિ એમ
વૃદ્ધી યા તથોત્તર એમ જુદા જુદા લક્ષણો અને કહીએ તો બીજ આદિનો ક્ષય હોય ત્યારે બીજ
1. વિધાનો કરવાની જરૂર શી? વળી સમક્ષન એમ આદિ તિથિઓ ઉદયવાળી હોય નહિ. જ્યારે બીજ
માનવાથી અધિક માસના પ્રસંગમાં પણ તિથિની આદિનો ક્ષય હોય ત્યારે પડવો અને ત્રીજ આદિનો
સમાપ્તિની માફક માસની સમાપ્તિ બીજા માસમાં જ ઉદય હોય, માટે ઉદયવાળી હોય એજ તિથિ છે તેથી બીજો માસ જ પ્રમાણ ગણાય છે તે કહેવાય એમ માનનારો ભલે છે. પણ જો એમ વ્યાજબીજ ઠરશે, એટલે એમ કહેવું પડશે કે ઉદય કહે કે ક્ષીણપર્વનો પ્રસંગ ન હોય તો ઉદયવાળી
હોય તો હદયવાળી પૂર્વ અને ઉત્તર તિથિ અથવા ઉત્તર માસનું જુદુ તિથિ તે પ્રમાણે છે તો જે વખતે પર્વતિથિ જે બીજ જુદુ વિધાન કરનારાઓએ નકામું જ ડોળ્યું છે, પણ આદિ છે તેની વૃદ્ધિ હોય ત્યારે તે બને બીજોએ જ્યારે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે કે પાંચમ આદિ પર્વતિથિએ સૂર્યનો ઉદય હોય છે, પડવા અને બીજ આદિ બંને તિથિઓ તે તે પડવા તેથી બંને બીજ આદિને ઉદયવાળી હોવાથી આદિને દિવસે સમાપ્તિ પામે છે તે વખતે એક પર્વતિથિ માની આરાધવી પડશે, એટલે કહેવું પડશે વારમાં બંને તિથિઓ આવીને પંચાંગની માફક કે ક્ષીણ અથવા વૃધ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિ ટીપ્પણામાં પણ ભેળસેળખાતું થશે. તેથી સમાપ્તિ ન લેવી, પણ ઉદય અને સમાપ્તિવાળી હોય વળી માત્રને પ્રમાણ ન જણાવતાં ઉદય આદિ જુદાં જુદાં તિથિ લેવી જેથી હંમેશાં ઉદય અને સમાપ્તિ હોય સ્વરૂપો જણાવ્યા છે. વળી સમાપ્તિવાળી તિથિ છે અને વૃધ્ધિ હોય ત્યારે ઉદય અને સમાપ્તિ બંને માનવામાં આવે તો જેમ બીજાઓ બેસતી તિથિને બીજે દિવસે જ હોય છે, તો એ વાત પણ સાચી માનનારા થઈને પ્રતિક્રમણ વખતે જ તિથિ આવે નથી, કેમકે હંમેશની તિથિઓમાં તથા વધેલી તેને માને છે તેવી રીતે સમાપ્તિનો પક્ષ લેવા જતાં તિથિઓમાં બીજે દિવસે ઉદય તથા સમાપ્તિ બંને પ્રતિક્રમણ વખતે સમાપ્ત થતી કે પચ્ચકખાણ લેતી હોય છે છતાં જે વખતે બીજ આદિ પર્વતિથિઓનો વખતે તે તે સમાપ્તિ લેવાનો પ્રસંગ આવી જાય, ક્ષય હોય ત્યારે ઉદય નહિં હોવાથી તે બીજ આદિ આ માટે ઉત્સર્ગ માર્ગ જે તિથિમાં સૂર્યોદય થાય પર્વતિથિઓને અને તેની આરાધનાને ઉડાવી દેવી તે જ તિથિ તે તે તિથિના પૌષધ પ્રતિક્રમણના કાર્યમાં પડશે. આ બધું દૂષણ ટાળવા માટે જો એમ લે ગણવી એમ શાસ્ત્રકારોએ ઘણે સ્થાને ઉદયવાળી કે સમાપ્તિવાળી હોય તે તિથિ ગણવી તેથી રોજની
તિથિ માનવાનું કહી જણાવે છે, પણ અપવાદમાર્ગે તિથિઓમાં પણ ઉદયની સાથે સમાપ્તિ હોય છે.
જણાવે છે કે જો સૂર્યોદયવાળી તિથિ ન મળે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પણ તે
તો ક્ષયમાં પૂર્વતિથિને પર્વતિથિ માનવી અને બીજઆદિ પર્વતિથિની સમાપ્તિ પડવા આ દિને જ