________________
પંચમ વર્ષની વિષયસૂચિ
(આગમ રહસ્યમાં શું ?). ભવ્યતાની વિચિત્રતા
- ૧૭૬થી
અન્યધર્મો નીકળવાની જડ કઈ ? ૨૪૮થી આ રહસ્ય લગભગ આખું ભગવાન ઋષભદેવજીને અંગે છે ૩૨૦ થી
નિહવો શાથી? બ્રાહ્મણઆદિ જાતિની ઉત્પત્તિ પત્ર ૪
મોક્ષનો રસ્તો ?
૨૭૩થી જિનેશ્વર ભગવંતનું અનુપકૃતપણું
સમ્યજ્ઞાનદર્શનની સહચારિતા ઋષભદેવજી ભગવાનનો ત્યાગ
તેનાં કારણ? પ્રતિમા વહન
પ્રભુની પરોપકારિતા
૨૯૬થી અભયદેવસૂરિજી ક્યા ગચ્છના ?
ભિક્ષાવૃત્તિ અને દિગંબરો વર્ણોત્પત્તિ ક્રમનું કારણ
ભિક્ષાવૃત્તિમાં તેઓનો ઢોંગ
૩૨૦થી
આચાર અને ભક્તોની વિનંતિ ભગવાનનું આદ્ય રાજાપણું સાધુપણાની વિશિષ્ટતા
લોચવિધાન તપસ્યાનું સ્થાન
કાલકાચાર્ય અને જૈનશાસન જ્ઞાન કરતાં તપનું બળવત્તરપણું કેમ? ૮૦
ભગવાન પ્રત્યે દયાના દુશ્મનોની કપોલકલ્પિત કથા જ્ઞાનની દશા
૮૦
૩૪૪ તપસ્યા એ અંતરાયનો ઉદય ગણાય? ૮૦ શું એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી બીજાની જૈનશાસનમાં તપનું સ્થાન
અવગણના કરી?
૧૦૪ તપસ્યાધર્મની મુશ્કેલી
તીર્થકરોને આશ્રીને અવધિ ને તેની મર્યાદા
૧૦૪ ભગવાનની તપસ્યા ગણાય ખરી ?
તીર્થકરો અવધિજ્ઞાનના સતત ઉપયોગ હોય ?
૧૦૪ તપસ્યાની પરાકાષ્ઠા
૧૨૮થી
૩૬૮ ભાવિ કે ઉદ્યમ ?
૧૨૮થી
સંવત્સરી દાન સંબંધી - સંખ્યાવાળું દાન છતાં ભગવાન મહાવીર અને કર્મવાદ
મહાદાન, ભવ્ય હોય તે જ દાન પામે, ઈચ્છા ૧૨૮થી
પ્રમાણે દાન મળે, સ્ત્રીઓ સંવત્સરી દાન ન લે, ઉદ્યમવાદ એટલે શું ?
૧૨૮થી રોગ નાશ ઉપર તેનો પ્રભાવ, દેવતાઓનું ભવ્યત્વનો અવળો વિચાર ૧૨૮થી યાચકપણું, દાન લેવાથી ધર્મપ્રેમીપણાની અને ભવ્યતાના ભેદોની અનંતતા
૧૨૮થી તવપ્રેક્ષકત્વની પ્રાપ્તિ