________________
૨૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ર૬-૩-૧૯૩૭ - પંચમી તિથિરિતા મવતિતતતત્તર આપ્યો છે. પરંતુ આવું કહેનારાઓએ વિચારવું पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च मे प्रथम तो प्रशारे पूर्णिमायां च त्रुटियां દિતા ત્રયોદશીવતુર્વરો જિય, વત્ર એટલે પૂનમનો ક્ષય હોય ત્યારે તે પૂનમનું તપ त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति।
ક્યારે કરવું એમ જ પૂછેલું છે. પ્રશ્નમાં એવો વિકલ્પ
જ નથી કે ચૌદશનું તપ કરવા સાથે પૂનમનું તપ જો પાંચમનો ક્ષય હોય તો તેનો તપ તેનાથી
કરતો હોય તો પૂનમના ક્ષયે તેનું તપ ક્યાં કરે, અને પહેલાની તિથિમાં કરાય છે, અને પૂનમનો ક્ષય હોય ચૌદશનું તપ કરતો ન હોય અને પૂનમનો ક્ષય હોય તો તેનો તપ તેરસ અને ચૌદશમાં કરાય છે, અને
તો તે ચૌદશ અને પૂનમ બન્નેનું તપ ક્યારે કરે ? તેરસે ભૂલી જવાય તો પડવાને દિવસે પણ કરાય
વળી શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરનારો છઠ્ઠ ન કરી છે. આ પાઠ જોનારને સ્પષ્ટ માલમ પડશે કે પૂનમના
શકે તો એકલી ચૈત્રી અને કાર્તિકી પૂનમે તપ કરે ક્ષયે તેની આરાધના તેનાથી પહેલાની તિથિ જે
છે એ નક્કી જ છે. વળી ઓળી કરનારા પણ કેટલાક ચૌદશ છે તેમાં જો કરવાની હોત તો જુદો ઉત્તર
ભાગ્યશાળીઓ છઠ્ઠ ન થઈ શકે તો પણ એકલી ચૈત્રી દેવો પડતે જ નહિ. પાંચમના ક્ષયે તેની આરાધના
અને આસો સુદ પૂનમનો જ ઉપવાસ કરવાવાળા તેનાથી પહેલાની તિથિ જે ચોથ છે તેમાં કરવાની
હોય છે. પખવાસાની તપસ્યા કરનાર પણ ચૌદશે કહી છે. હવે જો પૂનમના ક્ષયે તેની આરાધના જો
તપ ન કરે તો પણ પૂનમનું તપ ચાલતું હોય ત્યારે તેનાથી પહેલી એવી ચૌદશમાં જ કરવાની હોત તો
પૂનમને દિવસે જરૂર તપ કરે છે. વળી શાસ્ત્રકાર પ્રથમ તો ઉત્તરમાં પાંચમ અને પૂનમનો ભેદ પાડવો જ ન પડત. પરંતુ પાંચમ અને પૂનમના ક્ષયે તે તે
મહારાજાઓ માત્ર ચઉમાસીનો જ છઠ્ઠ કરવાનું તિથિની તપસ્યા છે તે પાંચમ અને પૂનમનો ક્ષય
જણાવે છે, પરંતુ પક્ઝીનો તો ઉપવાસ કરવાનું હોવાથી તો તે તે ક્ષીણ એવી પાંચમ અને પૂનમની
જણાવે છે. તેથી પણ દરેક પૂનમ કે સામાન્ય પૂનમે
ચૌદશ અને પૂનમના તપનો એટલો પ્રસંગ જ નથી પહેલી એવી ચોથ અને ચૌદશે કરવાની હોત તો એક જ ઉત્તર દેવાની જરૂર હતી. પણ પાંચમની તપસ્યા
કે જેથી પૂનમનો તપ કરનારો ચૌદશનો તપ કરતો માટે પહેલાની તિથિમાં કરવાનો ઉત્તર દીધો અને
જ હોય એમ માની લેવાની જરૂર પડે, તેમજ પ્રશ્નમાં
કે ઉત્તરમાં ચૌદશનું તપ થતું હોય તો આ પ્રશ્ન કે પૂનમને માટે જુદો ઉત્તર દીધો તે સ્પષ્ટ જણાવે છે કે ક્ષીણ એવી પૂનમની તપસ્યા ચૌદશને દિવસે તો
ઉત્તર છે એમ કોઈ જણાવતું નથી. વળી જે વખતે કરવાની નથી જ. આ ઉત્તરના જુદાપણાથી ચોખું
ચોમાસી પડિકકમણાં પૂનમનાં હતા ત્યારે પણ જેઓ થાય છે કે પૂનમના ક્ષયે ચૌદશ અને પૂનમ ભેગાં
ચૌદશ અને પૂનમનો છઠ્ઠન કરી શકે તેવાઓ એકલી તો થાય જ નહિં. આ સ્થાને કેટલાકો એમ કલ્પના
પૂનમે તપ કરે એ પણ સ્વભાવિક છે. એ બધી વાત કરે છે કે પાંચમ કરતાં પૂનમને માટે જુદો ઉત્તર
વિચારનારને સ્પષ્ટ સમજાશે કે પૂનમના તપને અંગે એટલા માટે આપ્યો છે કે પૂનમનું તપ કરનારો
માત્ર પ્રશ્ન ઉત્તર છતાં જે પાંચમથી પૂનમ માટે જુદો મનુષ્ય ચૌદશનું તપ જરૂર કરનારો હોય છે. માટે ઉત્તર દીધો અને ત્રયોદ્રવતો એમ દ્વિવચનથી ઉત્તરકાર મહારાજે ચૌદશ અને પુનમ એ બંને તપને જે ઉત્તર દીધો તેથી સ્પષ્ટ છે કે પૂનમનો ક્ષય હોય માટે પાંચમથી જદો ઉત્તર આપ્યો છે અને તેથી જ તો પૂનમને ચૌદશના ભેગી અથવા ચૌદશનો ક્ષય દ્વિવચન ત્રયોદશીવતુર્વઃ એવું કહીને ઉત્તર કરીને ચૌદશને દિવસે ગોઠવાય નહિ. પણ તેરસનો