________________
૩પ૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ જિનચંદ્ર પોતાના ખંભાતના શ્રાવકધારા આવું મહારાજના જાણવામાં નહિં આવ્યું હોય, પણ લખાવી લાવવાનો પ્રપંચ કેમ ખેલે છે ? તે ઓછું ખંભાતમાંથી આચાર્ય મહારાજ શ્રીવિજયદાનસૂરિજી વિચારવા જેવું નથી. વળી જિનચંદ્ર ચોપડીના પાસેથી પ્રઘોષે કહેવડાવે છે એવું લખાવી લાવવાની લખાણ પ્રમાણે જે પાટણ અને ખંભાતમાં જિનચંદ્ર ગુંથેલી જાળ તો મહોપાધ્યાયજીના લખાણપત્રો થયાં કહેવાય છે તે પણ કેવી જાલ હશે જાણવામાં આવી ગઈ હતી. એ ખરેખર તે પણ આ ઉપરથી સમજાશે. જિનચંદ્રનું ચોમાસું શાસનદેવની અપૂર્વ અદેશ્ય સહાય જ ગણાય. એ ૧૬૧૭માં ખંભાત નથી એ ચોક્કસ છે. તેનાં જિનચંદ્રની જાળ મહોપાધ્યાય ધર્મસાગરજીને ચોમાસામાં ખંભાતમાં ૧૮-૪૪-૫૫-૬૬-૫૮ માલમ પડવાથી જ તેઓના ભક્તોએ એકદમ એમ પાંચ ચોમાસાં જિનચંદ્રનાં થયેલાં છે. આ ખંભાત આચાર્ય મહારાજ શ્રીવિજયદાનસુરિજી હકીકત વિચારનાર સ્પષ્ટ સમજી શકશે કે તે પાટણ પાસે ખેપીઓ મોકલ્યો. આ ખેપીયો આવવાને લીધે અને ખંભાતનાં મતપત્રકો એક જણસજ છે. એ “શ્રી અભયદેવસૂરિજી મહારાજ પ્રઘોષે ખરતર જિનચંદ્રના લખાણ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે કહેવડાવે છે' એવું પણ જે વિજયદાનસરિજી એ મતપત્રકો વાદીની હાજરી વિનાનાં છે, એટલું શ્રીપૂજયના હુકમથી આચાર્ય શ્રી હીરસૂરિજી લખી જ નહિ પણ તેમાં જણાવેલા નામવાલામાં જે આપતા હતા તે પણ રોકાયું. ખંભાતના પરમ અત્યારે ઉપલબ્ધ અનેક ગ્રંથો છે તેમાં એક્ટમાં શ્રદ્ધાળુ શ્રાદ્ધ ઉદયકરણજી વગેરેના રોકાણથી તેવું ૧૦૮૦માં ખરતરગચ્છ ઉત્પન્ન થયો કે પ્રધાષ કહેવડાવવાની વાત પણ લખી અપાઈ નહિ શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા એવો અને તેથી જિનચંદ્રની બાજી બધી ઉંધી વળી. જો એક પણ લેખ નથી. વધારે આશ્ચર્યની વાત તો એ
છે કે મહોપાધ્યાયજીએ આ પ્રવચન પરીક્ષામાં છે કે તે જિનચંદ્ર પોતાની જાળમાં ફસાવતાં પણ
દિગંબરથી આરંભીને પાશચંદ્ર સુધીના સર્વ શ્રીગુણચંદ્રાચાર્ય કૃત શ્રી મહાવીરચરિત્ર કે
કુપાક્ષિકોનું ખંડન કર્યું છે અને જગદ્ગુરૂ આચાર્યશ્રી શ્રીદેવભદ્રાચાર્યકૃત શ્રી પાર્શ્વનાથચરિત્ર કે જેના પાઠો
હીરસૂરિજીએ આ ગ્રંથનું પ્રવચન પરીક્ષા એવું નામ
આપ્યા છતાં મહોપાધ્યાયજી શ્રીધર્મસાગરજી પોતાના પલટાવેલા હતા તેની સાક્ષી આપી શકેલ
મહારાજે આ ગ્રંથનું કુપાક્ષિક કૌશિક સહસ્ત્રકિરણ નથી. પાર્લ્ડ કૃત ખરતરપટ્ટાવલીવાળા દેશીકાવ્યની
એવું નામ રાખેલું હોવાથી ખુદ મહોપાધ્યાયજીનું પણ સુરવર વર નરદ્ધિ ની જગા પર ઘરર વર નદ્ધ એવું જે કરી નાંખ્યું છે તે પણ પાછળથી મતિની
નામ પણ કુપક્ષ કૌશિક સહસ્ત્રકિરણ એવું પ્રસિદ્ધ
થયેલું હતું અને તેથી જ શ્રીવિજયપ્રશસ્તિકાર શૂન્યતાવાળાએ જ ક્યું છે કારણ કે વરદાન દેવતાને અંગે હોય છે. ખરતર એ વર છે એમ તો કોઈપણ
મહાશય પ્રવચન પરીક્ષાના કર્તા તરીકે
શ્રીધર્મસાગરજીને જણાવવાની જગા પર સમજુ મનુષ્ય કરી શકે નહિ. વળી એ વરદાન પણ
તુષ્પક્ષોનુfમારે એમ કહી શ્રીધર્મસાગરજીની શ્રીવર્ધમાનસૂરિજીને લગતું છે. છતાં તે પુરવાર
કુપક્ષ કૌશિક સહસ્ત્રકિરણ તરીકેની થયેલી પ્રસિદ્ધિ શબ્દની જગા પર જે જુની લિપિનો ૪ હતો તેનો
જણાવે છે. આમ છતાં બીજા દિગંબર વગેરે કરતાં g કરી નાંખ્યો અને વ્ર હતો તેનો ય કરી નાંખ્યો.
આ પ્રવચન પરીક્ષા ઉપર ખરતરોનો વધારે દ્વેષ આ પાર્લ્ડની કૃતિ પણ તે મતપત્રમાં દાખલ થયેલ છે એ ચોકખું છે. અને કઈ વખતે ખરતરોએ આ જ નથી. આ મતનું તર્કટ શ્રી ધર્મસાગરજી ગ્રંથને જમા કરાવવા ઉદ્યમો ર્યા અને તેમાં ન ફાવ્યા