________________
૫૪૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭
છે. એટલું નહિ પણ કેવલિમહારાજાઓને પણ કલંક કરવો જોઈએ કે પ્રથમ તો છઘસ્થને પણ વેદનીય દેનારી છે. વળી દિગમ્બરભાઈઓ આહારસંજ્ઞાને વગેરે આયુષ્ય નામ અને ગોત્ર કર્મ છે અને વેદનીય અશાતાના ઉદયરૂપે ગણીને કાવલિક આહારનો કર્મો કેવલિમહારાજને પણ છે. તો શું તેટલા માત્રથી નિષેધ કરે છે, તો તેમાં પણ તેઓએ વિચારવું છઘસ્થનો જીવ અને કેવલિમહારાજનો જીવ જોઇએ કે આહારસંશાની અશાતા વધી જાય કે કંઇપણ ફરક વગરનો છે એમ કહી શકશો ખરા? જગતના જીવોને દુઃખી જોઈને કેવલિમહારાજા પણ અને જો એમ કહેવામાં આવે કે કેવલિમહારાજને દુઃખી થઈ જાય અને તેથી આહારના લાભનો વેદનીયઆદિક કર્મો છતાં પણ જ્ઞાનાવરણીયાદિ અન્તરાય સર્વથા તુટેલો છતાં અને આહારના ધાતિક નથી માટે તેમની અધિકતા છે, તો તે કારણભૂત તૈજસ શરીરની હયાતિ છતાં પણ વાત અહિં આહારને અંગે પણ લેવામાં શી અડચણ આહાર ન કરી શકાવવો તે દુઃખની અશાતા વધી છે? વળી છવસ્થ અને કેવલી બન્ને શરીરવાળા જાય ? વળી દિગમ્બરભાઈઓએ વિચાર કરવો છે. દ્રવ્ય ઇન્દ્રિયવાળા છે, શ્વાસોશ્વાસવાળા છે, જોઈએ કે છઘસ્થજીવોને તો રોમદ્વારા થયેલા
ભાષાવાળા છે, દ્રવ્યમનવાળા છે, ગમનાગમનવાળા આહારનો પ્રથમથી ખ્યાલ જ હોતો નથી, પરંતુ તેના છે. તો શું એ વિગેરેની સરખાવટથી કેવલિમહારાજને પરિણામથી થયેલા મૂત્રાદિકની અધિકતાદ્વારાએ જ.
છઘ0 સરખા ગણશો ખરા ? કહેવું પડશે કે તે વસ્તુનો ખ્યાલ થાય છે, પણ કેવલિ મહારાજને
શરીરઆદિક સર્વ છતાં પણ કેવલિમહારાજા તો પ્રથમથી જ રોમદ્વારાએ આવતા પુદ્ગલોનો
ધાતિકર્મથી રહિત છે માટે ઉંચા જ છે. તો પછી ખ્યાલ હોય છે, અને તે દ્વારાએ શરીરનું પુષ્ટ થવું
અહિં આહાર કરવાવાળા છવસ્થ અને કેવલિ હોય પણ થઇ શકે છે, તો પછી કવલાહાર દ્વારાએ જે
તો પણ કેવલજ્ઞાની મહારાજ ધાતિકર્મ રહિત શરીરની પુષ્ટિ થવાની હતી તેજ પુષ્ટિ
હોવાથી આહાર કરવાવાળા છઘ0 કરતાં ઉચ્ચતમ રોમાહારાકારાએ પણ જ્યારે કેવલિમહારાજાઓને
ગણાય. વળી કેટલાકોની માન્યતા છે કે આહારસંજ્ઞા પણ રહી તો પછી જગતના જીવોના દુઃખથી
અપ્રમત્તને પણ હોતી નથી તો પછી કેવલિ સરખા દુઃખીપણાની વાત અને તેથી કેવલાહાર નહિ
મહાપુરૂષને તો તે આહારસંશા હોય જ ક્યાંથી? કરવાની વાત કેવલ હમ્બકરૂપે જ ગણાય.
કેવલિભગવંતોને રસાદિકનો અનુભવ તો કેટલા દિગમ્બર ભાઇઓ તો એમ કહેવાને
હોય છે. પણ પોતાની જીભ તૈયાર કરે છે કે છપસ્થ પણ
આવું કહેવાવાળાએ આહાર સંજ્ઞા અને આહાર કરે અને કેવલિ પણ આહાર કરે તો તે
આહાર કરવો એ બેમાં ભેદ જ વિચાર્યો નથી. બેમાં ફરક શો? પરન્તુ આવું કહેનારાઓએ વિચાર