SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૪-૧૯૩૭ છે જ. મોહતક અને મોહજ છે, પણ અહિં બહાર પાડવા ઇચ્છા થઈ છે તો અડચણ નથી. અધિકાર મહામોહનીયનો છે. વાચકોને એટલી ભલામણ કરવી કે આદ્યત તે ૫૭સમ્યકત્વ પછી અને પહેલાં પરાર્થોદ્યત ન જ ચર્ચા અને ત્યારપછીથી અત્યાર સુધીની બધી હોય એવું પરવચન કહે છે. શ્રી સિદ્ધચક્ર તો તિથિ સંબંધી ચર્ચા વાંચી વિચાર બાંધે પણ માત્ર નિયમનો અભાવ કહે છે. અધુરે વિચાર ન બાંધે. લોકોપકાર માટે તો ૫૮સમ્યકત્વ પછી અને પહેલાં પણ તીર્થકરોમાં બધા તિથિ સંબંધી લેખોની ચોપડી થાય તો પરાતીર્થોદ્યતપણું હોય જ એ વાત શાસ્ત્રની વિચારકોને સવડ થાય. એકેક પક્ષથી તો નહિ, પણ પરવચનની છે. વિચારો ઘણા બહાર આવે છે. વિશેષમાં કોઈ તટસ્થ તારણ સાથે બહાર પાડે તો લોકોને ગ્રાહ્ય ૫૯પુરૂષોત્તમપણાને અંગે જણાવેલી પરાર્થોતપણું આદિ હકીકત સમ્યત્વ પછી જ નિયમિત હોય થશે. પ્રશ્ન અને ઉત્તરોનો વિષય પત્રોમાં ઘણો એમ કેમ ન મનાય ? જ ચર્ચાઈ ગયો પણ છે. (શ્રીમાનું કલ્યાણ.) ૬ ભાદરવા સુદ ૪ના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું ૧ બાર તિથિનું બ્રહ્મચર્ય અને પૌષધનો ચૌદશ સ્પષ્ટ છે અને તેથી પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પૂનમનો નિયમ અને સચિરત્યાગમાં ચૌદશ આવ્યો. તત્ત્વતરંગિણીકાર ચૌદશના ક્ષયે તેરસ પૂનમ ભેગી કરનારને સચવાશે નહિં જ. ચૌદશ કરવાનું અને તે દિવસે તેરસ છે એમ ૨ વ્યપદેશ કરનારને મુર્ખ કહે છે ત્યાં નામવાળી કહેનારનું અતિશય મુર્ણપણું જણાવે છે. ચૌદશ પણ થાય છે. એ કથન શાસ્ત્ર વિરૂદ્ધ છે. પૂનમના પૌષધ અને બ્રહ્મચર્યાદિવાળા એક મુહુર્તાદિવિશેષ કારણે જ તે ગણાય અને ચૌદશ દિવસ પાળશે? ઉદયાત ચૌદશે પૂનમ ક્ષીણ સોના જેવી ગણી તેરસ તાંબા જેવી ગણી તેની છતાં પણ હોય છે તેથી ચૌદશે પૂનમ આરાધાય કિસ્મત જ ગણવાની ના કહી છે. અને ચૌદશ તા તરસ આરાયાઈ ગઈ. ૩ ચૌદશના ક્ષયે તેરસનું નામ ન રહે અને પૂનમના તા.ક. - ૧ સિદ્ધચક્રને નામે ટીકામાં આપેલી ક્ષયે ચૌદશ તો આખી જ અને તે નામે રહે હકીકત આખી અને સંબંધ સાથે નથી અપાઈ એ આશ્ચર્ય. કેમ ? વિસ્તાર કરનારે આખો ભાગ અને વર્ષ ૪ પડવેનો અર્થાત્ ચૌદશ પડવે એવો અર્થ કરનાર અંક પૃષ્ઠ સાથે લખવું. સારૂ છે. ઘણી જગા બોલવા લાયક નથી. ચતુરંક્યાં કે પર વગર લખેલું અને માનેલું જ પરવચને " ચતુર્દશી તિપિલો એમ નથી કહ્યું એટલે તો ટીકામાં લીધું છે. ભેગી કરનારને નિરાધારપણું જ છે. ૨ વગર મુખત્યારીયે પણ સંપાદક જો કે બોલે ૫ તેરસને જો સંબંધ નથી તે તેરસે ભૂલે તો પડવે છે, પણ જોખમદાર તો તે જ છે. એમ શા માટે કહ્યું. ભેળીવાળાને તો તેરસને ૩ ચૌદરાજનીજ જગા પર રાજ, સુયગડાંગની અટકવાની જ જરૂર નથી. જગા પર સમવાયાંગ એ રસની જગા પર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જોઇએ જ. (જૈન પ્રવચન) 5 ૬ શાસ્ત્ર અને પરંપરાને માનનારા તેરસે પૂનમનો નથી કહેતા. દ્વિવચન હોવાથી તેરસે ચૌદશ અને ૧ ગઈ સાલનો પત્રવ્યવહાર બધો તિથિચર્ચાનો ચૌદશે પૂનમનું તપ કરે છે. માત્ર તેરસે તેરસનો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy