________________
૮૮
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સુધીમાં જે નોકરી કરી છે તે સઘળી સોન્જરની જ તમારે તમારા પરિવારને પણ સુધારવાની જરૂર જ નોકરી છે. આજ સુધીના અનેક ભવોમાં છે. તે તમારી ફરજ તમે શી રીતે બનાવી શકો આત્માએ કર્મરાજાના હુકમ પ્રમાણે ઈદ્રિયોની જેવી છો તેનો વિચાર કરો. જેવી ઈચ્છા થઈ છે તેવી જ પ્રવૃત્તિ કરી છે અને
તમારા આત્માને તમારી સંતતિને તમારા એ પ્રવૃત્તિમાંથી તે કદી વિચારશીલ નોકર બન્યો
સ્ત્રી આદિ સંબંધીઓને પણ સુધારવા અને જ નથી. હવે તમારે તમારી એ દશાને પ્રણામ કરીને
ધર્મમાર્ગે પ્રર્વતાવવા એ તમારી ફરજ છે. તમે વિચારશીલ નોકરની કક્ષામાં આવવાનું છે. જે શિક્ષા
તમારા આત્માને તમારા પરિવારને તમારા પામેલો છે તે વિચારવાળો છે તેવો આત્મા સંબંધીઓને બધાને જો તમે કર્મરાજાના આંધળા કર્મરાજાની કદીપણ ગુલામગીરી કરતો જ નથી,
નોકર ન બનાવવા માંગતા હો તો ત્રણ વસ્તુ
તે તે તો હંમેશાં શિક્ષિત નોકર બનવાના જ પ્રયત્નો
ગળથુથીમાં આપો (૧) આ આત્મા અનાદિનો છે કરે છે અને દરેક ભવ્યજીવોએ શિક્ષિત નોકર બનવું
૬ (૨) ભવભ્રમણ અનાદિનું છે અને (૩) એમાં જ તેમના જીવનની સફળતા છે.
કર્મસંયોગ પણ અનાદિનો જ છે જે આત્માને આ આ પ્રકારે જે આત્માઓ કર્મરાજાને ત્યાં ત્રણ વસ્તુઓ પચી ગઈ છે, અને જેણે આ ત્રણ અભ્યાસવાળા છે તે જૈનશાસનમાં શિક્ષિત નોકર વસ્તને પોતાની રગેરગમાં પચાવી દીધી છે તે બની શકે છે. આ આત્મા કર્મરાજાને ત્યાં આત્મા કદાપિ પણ કર્મરાજાનો આંધળો અથવા અનાદિકાળથી નોકરી કરે છે તેનાથી એ નોકરીનો મુર્ખ નોકર બની શકતો જ નથી. આ ગળથુથીને ત્યાગ કરી શકાય એવું નથી અને ત્યાગ કરીને પોતાના હૃદયમાં પચાવનાર આત્મા સદા સર્વથા ખસી જઈ શકાય એવી પણ તેની ઉજ્જવલ સ્થિતિ શુદ્ધ વિચારો જ કરી શકે છે. શુદ્ધ વિચારોનો તે નથી. આવા સંજોગોમાં આત્મા જો આંખો મીંચીને અમલ કરે છે અને અશુદ્ધ વિચારો પોતાના કર્મોદય પ્રમાણેની પ્રવૃત્તિ કર્યે જ જાય અને આત્મામાં પ્રવેશ કરતા હોય તો પણ તેને પ્રવેશ ઈન્દ્રિયોના જે જે હુકમો થાય તે સઘળાને હાથ કરવા ન દેતાં તેને રોકી રાખે છે. જોડીને પગે પડી બજાવતો જ રહે તો તે આ ગુલામી
જે આત્માએ આ ગળથુથી પીધી છે તે નોકરીમાંથી કદી છૂટકારો ન જ મેળવી શકે ? પરંતુ જો તે સમજપૂર્વકનો નોકર બને. ઈચ્છાઓ આત્મા પોતાના હિતાહિતની પરીક્ષા કરીને વર્તતો થાય તો તે ઈચ્છાઓને અમલમાં મુકતા પહેલાં હોવાથી તે કર્મરાજાનો આંધળો નોકર ન બનતાં એથી હિત છે કે અહિત છે ? તે સંભાળપૂર્વક વિચારશીલ નોકર બને છે. ધર્મ ઉપર દ્રઢ રહે છે વિચારે અને તે પ્રમાણે જ તે વર્તે તો અવશ્ય કોઈક અશુદ્ધ વિચારોને આવતાં જ રોકવા પ્રયત્ન કરે છે ભવમાં પણ તે ગુલામીમાંથી છૂટી શકે અને સાચી અને ધીમે ધીમે મુક્તિને માર્ગે પગલાં માંડે છે. છેવટે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે. તમારા આત્માને જ અંતિમ શાંતિનું ધામ એવા મોક્ષને વિષે તે સુધારીને તમે બેસી રહો તેથી તમારો શુક્રવાર વળી જવાનો નથી. તમારા આત્માને સુધારવાની છે. બિરાજમાન થાય છે.
ලලක්