SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ “બચાવનાર શ્રીવિષ્ણકમાર અને યાવત્ સાધ્વીજીના શાસ્ત્રકારો પ્રાયશ્ચિત્ત કહે છે અને અશુદ્ધ સંયમને બચાવનાર શ્રીકાલકાચાર્ય મહારાજ વગેરે આહારપાણીથી બાલવૃદ્ધગ્લાનનું વૈયાવચ્ચ કરનારને પણ આલોચણ લઈને શુદ્ધ થયેલા છે. જૈનના પણ પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત કહે છે. જો કે સકલસમુદાયમાં એ વાત પણ પ્રસિદ્ધ જ છે કે સામાન્ય આલોચન તો દરેક ગોચરીમાં હોય જ જંઘાચારણ અને વિદ્યાચારણ સરખા છે. કેટલાક બિચારાઓ અપવાદપદને નામે મુનિ મહારાજાઓ દ્વીપાંતરે જઈ ચૈત્યવદન કરી શાસનપ્રત્યનીકો ઉપર થતા ક્રોધનો બચાવ કરી લઈ આવે છે તેમણે પણ આલોચનાની જરૂર તેથી આપેલી શિક્ષાને આલોયણા લાયક નહિં એમ શાસ્ત્રકારોએ આરાધના માટે જણાવી છે. પરન્તુ જણાવે છે. પણ તેઓએ સમજવું જોઈએ કે પ્રવૃત્તિને ભિક્ષાચર્યા જેવા તપને અંગે અને પારિષ્ઠાપનિકા અપવાદ છે કે પરિણતિને અપવાદ છે. ખુદ વિધિથી સમિતિ જેવા સંયમને અંગે પણ જ્યારે અને આજ્ઞાપુરસ્સર કરવામાં આવતા આહારવિહાર આલોચનાની જરૂર રહે તો પછી લબ્ધિ ફોરવવા નિદ્રા નદીનું ઉતરવું વગેરેમાં પણ જ્યારે આલોચના આદિને અંગે આલોચનાની જરૂર રહે તેમાં નવાઈ કાયોત્સર્ગાદિ પ્રાયશ્ચિત્તો શાસ્ત્રકારો સ્પષ્ટશબ્દોમાં શી? જેમ ભિક્ષાચર્યા અને પરિષ્ઠાનિકા આદિ જણાવે છે તો પછી લબ્ધિ આદિના કોઈપણ કાર્યમાં આલોચનાવાળાં રહે તેથી તે ભિક્ષાચર્યા આદિ આલોચનાદિ ન હોય એવી કલ્પના જ અસ્થાને છે. સર્વથા છોડવા લાયક થતાં નથી, પણ અતિશય કોઈપણ સ્થાને રાગદ્વેષ કરવો ક્રોધ કરવો હિંસા લાભનું કારણ હોવાથી આદરવા લાયક રહે છે, કરવી એમ વિધાનરૂપ ન હોય. જો એમ માનવામાં તેવી રીતે સરાગદશામાં રહેલા સમ્યકત્વાદિકને આવે તો ક્રોધ અને હિંસાદિની અધિકતાએ અધિક અંગે રાગાદિકની પ્રાપ્તિ થાય છે છતાં તે નિર્જરા માનવી પડે. વળી અપવાદપદ કરેલી સમ્યકત્વઆદિ આત્માના ઉદ્ધારનો હેતુ હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ ન થવા દે અને બચાવ કરે. પણ આદરવા લાયક જ છે. આ ઉપરથી સ્પષ્ટપણે આલોયણ આદિથી બચાવે નહિ. વળી નિર્જરાની સમજી શકાશે કે જેમ વર્યાચારની સફલતા માટે સાથે સંબંધ ઉત્સર્ગનો છે,અપવાદનો નિર્જરાની ભિક્ષાચર્યાદિ દ્વારા વૈયાવચ્ચ કરવી જ જોઈએ. અને સાથે સંબંધ નથી. તેમજ અપવાદપદો પરિહારને છતીશક્તિએ બાલપ્લાનની વૈયાવચ્ચ ન કરે તો લાયક તો માનવાં જ પડે. અપવાદ એટલે જ આલોચણ આવે, અને ભિક્ષાચર્યાદિમાં ફરે તો પણ કારણિક વિધિ, અપવાદનું સાધ્ધ ઉત્સર્ગ માર્ગનું આલોવવું પડે, તો પણ જેમ વૈયાવચ્ચના લાભને રક્ષણ હોય છે. અપવાદની વૃદ્ધિ ઉત્સર્ગની માફક માટે આલોવવું પડે તેવું પણ ભિક્ષાભ્રમણ ઈષ્ટ છે, કર્તવ્યદશામાં નહિં આવે. પચ્ચકખાણમાં તેવી રીતે શાસનના વિરોધિઓને સમજાવવા અને અનાભોગાદિ અપવાદો છે છતાં અનાભોગસેવાનું શાસનના રક્ષણને માટે કદાચ લબ્ધિ આદિનો પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. લબ્ધિ ફુરણા પ્રમાદ છે, પ્રયોગ કરવો જ પડે. અર્થાત્ તે કરવામાં આલોયણ અપવાદને પ્રમાદ જ હોય એમ નથી, કાઉસ્સગમાં આવે અને મહાશક્તિ છતાં તે ન નિવારે તો પણ શ્વાસ લેવો તો પણ અપવાદ છે, પણ પ્રમત્તતા નથી. બાલગ્લાનાદિનું વૈયાવચ્ચ ન ક્યની આલોયણ લબ્ધિ ફોરવવી એ અપવાદ છે. તેમાં પ્રમત્તપણું આવે જ. યાદ રાખવું કે બાલગ્લાનાદિનું વૈયાવચ્ચ નથી આવતું એમ નથી અને તેથી આલોચનાદિ કરતાં અશુદ્ધ આહારપાણી લાવીને પણ સાધુએ કરવાની જરૂર નથી એમ શાસ્ત્રપાઠથી જો સાબીત વૈયાવચ્ચ કરવાનું છે તે વેયાવચ્ચ ન કરે તો પણ થાય તો તે સહેજે માની શકાય. પણ ભગવતીજીમાં
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy