________________
* ૨૧ -
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ પૂર્ણ છે અને તેમણે દર્શાવેલો આત્મધર્મ પણ કહેવાય. અર્થાત્ અપર્વની તિથિ જ વધી શકે અને શંકારહિત અને સંપૂર્ણ છે. એ જિનવાણીને આધારે એજ પ્રમાણે પૂનમ અમાવાસ્યાના વૃદ્ધિના પ્રસંગે આત્માએ આત્માનું સ્વરૂપ વિચારવું જોઈએ અને બે તેરસો કરવી જ પડે. સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. જ્યાં સુધી પ્રશ્ન ૮૪૭- ઉદયમાં જે તિથિ હોય તે જ રૂમ આત્માને તેના સ્વરૂપનો નિશ્ચય જ ન થાય ત્યાં ના તિથી ઇત્યાદિ વાક્યથી પ્રમાણ મનાય છે તેનું સુધી તે ગુણસ્થાપકો, તેની મહત્તા, ત્યાં પહોંચવાના કેમ થાય? રસ્તા, ત્યાં ગયાથી થતા ફાયદાએ આત્મા કદી સમાધાન-૩ ના તિથી એ વાક્ય ઉત્સર્ગ સમજી શકે નહિ.
છે, અને ક્ષયમાં પૂર્વની લેવી અને વૃદ્ધિમાં ઉત્તરની આત્માનું સ્વરૂપ સમજવા માટે આમ
પર્વતિથિ લેવી એ તેનાથી પ્રબલ છે. નહિતર બીજ જિનવાણી પર શ્રધ્ધા હોવી જોઈએ. હવે એ શ્રધ્ધા શી
આદિની ક્ષયે બીજ આદિમાં સૂર્યોદય ન હોવાથી રીતે થાય અને જળવાય તેનો વિચાર કરો. આ શ્રદ્ધા
પડવા આદિના સૂર્યોદયમાં બીજ આદિ આજ છે ઉપજવા અને તે કાયમ રહેવા બાળપણાથી નાના
એમ કહેતાં મૃષાવાદ આદિ લાગશે અને બંને બીજા બાળકોને વારંવાર પાછળ કહ્યા પ્રમાણેની ત્રિવિધ
આદિ દિવસોએ સૂર્યોદય છતાં બીજી બીજ આદિમાં ગળથુથી આપવી જ રહી. એ ગળથુથી તે એ કે -
આજ બીજ આદિ છે એમ કહેતાં પણ મૃષાવાદ ૨. આ ગીવ અનાોિ છે.
લાગશે, માટે ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય ઔદયિક
તિથિ માનવાની છે. २. भव अनादिनो छे.
પ્રશ્ન ૮૪૮- પ્રશ્રશાસ્ત્રમાં પહેલી એકાદશી અને રૂ. વર્મસંયોગ અનાવિનો છે.
અપર એકાદશી તથા પહેલી અમાવાસ્યા અને ઉત્તર જે માબાપ પોતાના બાળકોને સદૈવ આ અમાવાસ્યા એમ જે કહેવાય છે તે પર્વતિથિની વૃધ્ધિ ગળથુથી આપશે તે બાળકો દઢપણે જૈનત્વમાં
ન માને તો કેમ કહેવાય ? શ્રદ્ધાવાળા, ધર્મનિષ્ઠ અને નીતિવાન થશે, પોતાના
સમાધાન- બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે આત્માનું કલ્યાણ કરશે અને જગતને દૃષ્ટાંતરૂપ
જેમ પડવા આદિને બીજ આદિ તરીકે ગણતાં થઈ આ પવિત્ર આર્યપ્રજા, આર્યસંસ્કૃતિ અને
પડવાનો ક્ષય કરવા છતાં માત્ર પંચાંગની અપેક્ષાએ આર્યદેશ-ભારતવર્ષનો જગતમાં ડંકો વગડાવશે.
કહેવાય છે તેમ અગીયારસ કે અમાવાસ્યાદિની (પાના ૧૦ નું ચાલુ)
વૃદ્ધિ નહિ માનવા છતાં માત્ર પચાંગની અપેક્ષાએજ પ્રશ્ન ૮૪૬- બીજઆદિના ક્ષયે તેની પહેલાંની પૂર્વ અને અપર એવા શબ્દો વાપર્યા છે. પડવા આદિનો ક્ષય માની બીજ આદિ મનાય પણ પ્રશ્ન ૮૪૯-બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે? બીજ આદિની વૃધ્ધિમાં પડવાઆદિની વૃધ્ધિ કેમ સમાધાન- ના વંમUT એ વગેરે શાસ્ત્રોનાં ગણાય ?
વાક્યોથી બ્રાહ્મણોમાં ઉત્તમ જાતિ અને ઉત્તમકુલો સમાધાન- ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીના વચનથી છે એમ માનવુંજ પડશે, પણ જેમ અમુક કાર્યોને બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય કરી તે અંગે અમુક કુલો જ ઉત્તમ ગણાય, જેમ રક્ષણને દિવસે બીજ આદિ મનાય, તો પછી તેમના જ વચન માટે ક્ષત્રિયો, વ્યાપારને માટે વણિક, તેવી રીતે પ્રમાણે વધેલી બીજ આદિની વખતે બીજી બીજ તીર્થંકર, વાસુદેવાદિ પદવીઓ માટે ક્ષત્રિયાદિ કલો આદિને જ બીજ તરીકે કહેવાય અને જ્યારે બીજી જ ઉત્તમ ગણાય તેમાં આશ્ચર્ય નથી અને તે અપેક્ષાએ બીજ આદિને જ બીજ તરીકે કહેવાય તો પછી બ્રાહ્મણ કુલોમાં તીર્થકરોની ઉત્પત્તિ ન હોય. પહેલાંની બીજને બીજ ન કહેવાય પણ પડવો જ શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણજી પણ ક્ષત્રિયોમાં જ થયા છે.