________________
૧૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
આગમ-૨હસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ શ્રી જેનશાસનમાં તપનું સ્થાન - શીલધર્મમાં સુખ તરીકે અનુભવવામાં આવતાં અને
આગલ આપણે તપસ્યાની જરૂરીયાતને જોઈ અધીકારથી રાખેલા પદાર્થના ફલરૂપ એવા જે ગયા, અને તેની સાથે જ કર્મના ક્ષય અને મોક્ષની વિષયો છે તેની ઉપર કાબુ મેળવવાનો હોય છે. પ્રાપ્તિ માટે કરાતું તપ ધર્મરૂપ જ છે. પણ તે તપ વળી બાહ્યપદાર્થો જે આત્માને પોતાની તરફ ઉદયરૂપ નથી, અંતરાયરૂપ નથી, દુઃખરૂપ નથી. આકર્ષણ કરનારા હોતા નથી તેવા તે બાહ્યપદાર્થના વળી એ પણ જોઇ ગયા કે મોક્ષના નિશ્ચયવાળા એક અંશનો માત્ર ત્યાગ કરવાનો હોય છે. ત્યારે અને તે જ ભવે મોક્ષ પામવાના નિશ્ચયવાળા અને
શીલધર્મના પાલનની વખતે તો આત્માને હરેક દેવન્દ્રનરેન્દ્રોથી પૂજય એવા પણ શ્રી જિનેશ્વર વખત આકષણ કરતા અને મળ્યા પછી વિયુક્ત મહારાજે તપસ્યાને જ કર્મનો ક્ષય કરવા માટે પરમ
થતી વખતે આત્માની અસ્તવ્યસ્ત દશા કરી નાંખતા સાધન તરીકે ગણેલી છે. વળી દાન નામનો ધઈ એવા વિષયો ઉપર કાબુ મેળવવાનો હોય છે, તેથી બાહ્ય અને ક્ષણે ક્ષણે આવવા જવાવાળા પદાર્થની તે પણ શીલધર્મની દાનધર્મ કરતાં મુશ્કેલી જણાવે મુખ્યતાએ બને છે અને તેથી જેટલો દાનધર્મ રહેલો છે, બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે તેના કરતાં શીલધર્મ કે જે આત્માની છે કે દાનધર્મ એ એક એવો ધર્મ છે કે જે માત્ર અનાદિકાલથી પડી ગયેલી ખરાબ આદતોને આત્માથી ભિન્ન રહેવાવાળા એવા પદાર્થના આભારી હોવા સાથે આત્માની સાથે શ્રીરનીરન્યાયે ઉપયોગથી બીજાના પદગલિક એવાં દુઃખોને દૂર એકમેક થયેલ એવા શરીરના જ ફલરૂપ એવી જે
કરનાર હોય છે તેમજ અન્ય દાન પામનારાઓને
કરનાર હોય છે તેમ ઇદ્રિયો તેની ખરાબ આદતો અને અનાદિકાલથી ઈન્દ્રિયો સંબંધી સુખોને ઉપજાવનાર હોય છે, તેથી જે બાહ્યસુખો તરીકે ગણવામાં આવેલા વિષયો હતા તે દાનધર્મની પ્રેરણા કરનારો પણ કોઇક વર્ગ હોય તેમજ જે વિષયો બાહ્યસંયોગ સામગ્રીના ફલરૂપ છે, અર્થાત્ દુઃખી અને યાચકો દાનધર્મને અંગે મનાયેલા હતા તે સર્વ શરીરની સુકુમાલતા
પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે પણ પ્રેરણા કરનારા ઇંદ્રિયોની સ્વછંદ પ્રવૃત્તિ અને વિષયોના
હોય છે અને તેથી સ્વયં આત્માને દાનધર્મ વિરમણરૂપ હોવાથી શીલધર્મનું પાલન દાનધર્મના
આચરવાની ધારણા ન હોય તો પણ તે દાનધર્મની પાલન કરતાં મુશ્કેલ છે. વળી એ પણ ધ્યાનમાં આચરણામાં ઇતરવર્ગ પ્રેરનાર કે પોષનાર બને છે. રાખવાનું છે કે દાનધર્મની વખત આત્માએ ઉભા જ્યારે શીલધર્મથી ઇતરજનોનાં બાહ્ય દુઃખોનો કરેલા મમત્વભાવને છોડવાનો હોય છે, તેમજ માત્ર દેશ્યરીતે નાશ ન હોવાથી તથા ઇતરજનને તેનાથી વિષયોના સાધનોને છોડવાનું હોય છે, ત્યારે બાહ્ય સુખની ઉત્પત્તિ ન હોવાથી ઇતરવર્ગ તે