SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ વિસનદેવ તેઓને સદબુદ્ધિ આપે અને તેઓ ભાદરવા સુદ પાંચમ કે ચોથનો ક્ષય હોય તો પણ પૂર્વધરોની માન્યતા અને આચરણા તથા ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કરવો જ પડે, યાદ પૂર્વાચાર્યોની આચરણા અને માન્યતાને જુઠી નહિં રાખવું ક્ષયે પૂર્વા એ નિયમ અમુક તિથિને માટે છતાં તેને જુઠી જણાવી આચાર્ય ગણ અને કુલ લેવો અને અમુક તિથિને માટે ન લેવો એમ નથી. તેમજ યાવત્ શ્રી સંઘની આશાતના કરી ઘોરકર્મના વળી ચોથના ક્ષયે ત્રીજનો ક્ષય કરી તે ત્રીજે બંધનથી બચે. સંવચ્છરી કરવી એ એ તરંગિણીના લેખ સિદ્ધ છે, આજ પ્રમાણે જ ભાદરવા સુદ પાંચમ કે તો પછી પાંચમ ક્ષયે ત્રીજનો ક્ષય કરી તે ત્રીજે ચોથનો ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય સંવચ્છરી કરવી તેજ વ્યાજબી છે. કરવો જ પડે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તિથિની વૃદ્ધિના વિચારને અવકાશની જરૂર અષાઢ વગેરે માસોની પૂનમે ચોમાસી થતી હતી ધ્યાન રાખવાની જરૂર છે કે જૈનશાસ્ત્રના અને શ્રી કાલકાચાર્ય મહારાજથી ચોમાસી ચૌદશની હિસાબે પંદર તિથિમાંથી કોઈપણ તિથિ દિવસના થાય છે. છતાં પૂનમમાંથી ચોમાસીપણું ગયા છતાં બાસઠીયા એકસઠ ભાગથી વધારે હોતી નથી અને પૂનમનું પર્વપણું ગયું નથી. તેવી જ રીતે ભાદરવા સર્વે દિવસો તો બાસઠ ભાગ જેટલા જ હોય છે. સુદ પાંચમમાંથી સંવચ્છરીપણું ગયા છતાં એટલે જૈનશાસ્ત્રને હિસાબે કોઈ પણ દિવસ તિથિની પાંચમનું પર્વપણું ગયું નથી. ચોમાસીની પૂનમો વૃદ્ધિ તો હોતી જ નથી અને હોય પણ નહિં. જેમ ચોમાસીની અપેક્ષાએ ખોખું ગણાય છતાં તિથિઓની હાનિ તો તિથિઓ એકસઠ ભાગ જેટલી પર્વની અપેક્ષાએ પૂનમ ખોખું નથી. તેવી જ રીતે હોવાથી આવે છે અને તેમાં પણ અમાવાસ્યા અને ભાદરવા સુદ પાંચમ પણ સંવચ્છરીની અપેક્ષાએ વદિ એકમ સિવાયની બધી તિથિઓનો ક્ષય યુગાર્ધ ખોખું ગણાય છતા તે પાંચમ તિથિ પર્વની યુગાઈને હિસાબે આવે છે. માટે જૈનશાસ્ત્રના અપેક્ષાએ ખોખું નથી. અને તેથી જ આચાર્ય શ્રી હિસાબે સામાન્ય તિથિઓનો કે પર્વતિથિઓનો ક્ષય હીરસૂરિજી વગેરે જ્ઞાનપંચમીના વ્રતવાળાને હોવાનો તો હેજે સંભવ છે. પણ સામાન્ય તિથિની મુખ્યપણે ભાદરવા સુદ ચોથ અને પાંચમનો છઠ કે પર્વતિથિ એ બેમાંથી કોઈની પણ વૃદ્ધિ થવાનો કરવો એમ જણાવે છે. અને વળી જ્ઞાનપંચમીના તો શ્રી જૈનશાસ્ત્રના હિસાબે સંભવ જ નથી. આ વ્રતવાળાને ત્રીજ, ચોથ અને પાંચમનો અઠ્ઠમ વાતનો વાંચકોએ બરોબર નિશ્ચય સમજવાની જરૂર કરવાનું છે. એવી રીતે જ્યારે પાંચમને પર્વતિથિ છે. જૈનશાસ્ત્રને હિસાબે જે તિથિઓનો ક્ષય આવે તરીકે જરૂર માનવી જ જોઇએ તો પછી તે તે પણ આસો વદ બીજનો પહેલો ક્ષય આવે પછી ભાદરવા સુદ પાંચમનો લોકિકટીપ્પણામાં ક્ષય માગશર વદિ ચોથનો ક્ષય પછી માઘ વદિ છઠનો હોય ત્યારે તે લોકિકટીપ્પણાને આધારે ચલાતું ક્ષય પછી ચૈત્ર વદિ આઠમનો ક્ષય, પછી જ્યેષ્ઠ હોવાથી ક્ષય માનવાનો વખત આવે અને પૂર્વી વદિ નવમીનો ક્ષય, એવી રીતે એકાંતરે મહિને ના નિયમે તેની પહેલાની ચોથનો ક્ષય કરવો પડે. એટલે બબે મહિને એકાંતરે તિથિનો ક્ષય અનુક્રમે અને ચોથ એ અષાઢ આદિની ચૌદશની પેઠે આવે, અને દરેક યુગની મધ્યમાં પૌષ વધે ત્યારે સંવચ્છરીની તિથિ હોવાથી તેનો પણ ક્ષય થાય તે બીજા પૌષની પૂર્ણિમાનો ક્ષય હોય જ અને યુગના નહિં. માટે અષાઢીઆદિ પૂનમ કે ચૌદશના ક્ષયે ઉત્તરાર્ધમાં પણ એકાંતરે માસે એકાંતર તિથિનો ક્ષય તેરસનો ક્ષય કરવો જોઇએ અને કરાય છે તેમ આવવાથી યુગના અન્ય જે બે અષાઢ હોય છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy