SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ તેના બીજા અષાઢ સુદિ પૂનમનો નિયમિત ક્ષય જ અંગે થતી આરાધના કરવા માટે કરવા જોઈતા આવે. આવી રીતે આવતા તિથિઓના ક્ષયમાં માત્ર ઉપવાસ એકાસણાદિ અથવા પરિપૂર્ણ પૌષધો એ જણાવેલો નિયમ છે, પણ એમ નથી થતું કે ઓછામાં ઓછી અહોરાત્રની અપેક્ષાને રાખવાવાળા અમાવાસ્યાનો અને વદિ એકમનો કોઈ પણ માસમાં હોય છે. સચિત્તાત્યાગ અને બ્રહ્મચર્ય જેવા નિયમોથી કે યુગના કોઈ પણ વર્ષમાં ક્ષય આવે, પરંતુ પણ થતી તિથિની આરાધના ઓછામાં ઓછી વર્તમાનમાં જે લૌકિકટીપ્પણાને આધારે દીક્ષા અહોરાત્રની હોય જ છે. આવી રીતેની આરાધનાની પ્રતિષ્ઠાદિ તથા પર્વની આરાધનાદિ કરવામાં આવે હકીકત વિચારી શું તો સ્પષ્ટ માલમ પડશે કે છે તે લૌકિકટીપ્પણામાં તો દિવસના માન કરતાં જ્યોતિષને હિસાબે બીજ આદિ પર્વતિથિઓનો ક્ષય તિથિઓનું માન વધારે પણ હોય છે અને ઓછું પણ આવે અને ઓછી તો હંમેશાં જ ત્રીસે દહાડા પણ હોય છે. અને તે વધારે કે ઓછાપણું તિથિઓનું અને બારે માસ હોય છે માટે અહોરાત્ર સુધી જે હોય છે તે ઋતુના કે મહિનાને હિસાબે નિયમિત તિથિની આરાધના કરવા માટે શાસ્ત્રકારોને વ્યવસ્થા નથી, અને તેથી તે લૌકિકટીપ્પણામાં નથી તો કરવી જ પડે વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે. નિયમિત તિથિઓની હાનિ આવતી એટલે વગર કે મૂલસૂત્રોમાં શ્રાવકોના રીવાજને જણાવતાં પણ અનુક્રમે અને અમાવાસ્યા તથા વદિ એકમ સુદ્ધાંનો શાસ્ત્રકારો આઠમ ચૌદશ વગેરેની આરાધના પણ ક્ષય આવે છે. તેમજ તિથિઓની વૃદ્ધિ કે જે જણાવતાં પરિપૂર્ણપણે એટલે અહોરાત્રના માનથી જૈનશાસ્ત્રને હિસાબે થાય જ નહિં, છતાં તિથિની આરાધના જણાવે છે. એ ઉપરથી એ નક્કી થયું તો શું? પણ પર્વતિથિની પણ વૃદ્ધિ આવે છે. આ કે તિથિઓની આરાધના કરનારો તિથિઓને અંગે બધી હકીકત વિચારનારને સમજવામાં સ્ટેજે આરાધના કરે એ સાચું છે છતાં એ ચોક્કસ છે આવશે કે ક્ષયે પૂર્વાનો નિયમ તો ભગવાન કે તિથિઓની આરાધના કરનારને અહોરાત્રની જિનેશ્વરમહારાજના વખતનો છે એમ માનવું જ શરૂઆતથી તીથી આરાધના શરૂ કરવી પડે અને પડશે. અર્થાત્ બીજ આઠમ ચૌદશનો તથા પાંચમ અહોરાત્રના અંત સુધી તે આરાધના કરવી જ અને પૂનમનો ક્ષય જૈનજ્યોતિષને હિસાબે પણ જોઈએ. આ સ્થાને એ વાત તો હવે સમજાવવવી આવે છે અને તે બધી પર્વતિથિઓ છે, માટે તેની પડે તેમ છે જ નહિં કે તિથિઓ કોઈ દિવસ પણ આરાધના માટે તો જૈનશાસ્ત્રકારોને જૈનપંચાગ કે અહોરાત્ર પ્રમાણ હોય જ નહિં. એટલું જ નહિ, જ્યોતિષ પ્રવર્તતું હોય ત્યારે પણ વ્યવસ્થા કરવી પણ અહોરાત્રની શરૂઆતથી કોઇપણ તિથિની જ પડે. એટલે પર્વતિથિનો ક્ષય માને ત્યારે તેની શરૂઆત થાય એમ હોય નહિં, તેમજ તિથિની આરાધના માટે વ્યવસ્થા કરવી જ જોઇએ. જોકે શરૂઆત સાથે જો અનુષ્ઠાન અને આરાધનાનો વ્યવસ્થા વિના કરે પણ તિથિના નામે કરવામાં સંબંધ નિયત કરવામાં આવે તો કોઈપણ આરાધના આવતી આરાધના પહેલે દિવસે જેટલો કાલ તિથિ કે અનુષ્ઠાન અહોરાત્ર જેટલું થાય જ નહિં, આ રહે તેટલી આરાધના કરી શકાય. પણ જૈનવાચકોને ઉપરથી હેજે સમજાઈ જવાશે કે અહોરાત્રની એ વાત તો ખ્યાલ બહાર નહિ જ હોય કે પર્વતિથિને શરૂઆત હોય તે વખતે શરૂ થતી હોય અથવા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy