________________
૨૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
પહેલેથી ચાલતી હોય તો પણ અહોરાત્રની શરૂઆત માનવાનો નિષેધ જણાવી સ્પષ્ટ કહે છે કે ક્ષથે વખતે હોય તે તિથિ જ આરાધનામાં માનવી એટલે બીજ આદિ તિથિ સૂર્યોદયવાળી ન હોય તો જોઈએ. અને અહોરાત્રના અત્તની સાથે તિથિનો તે ક્ષીણ થયેલ તિથિના અહોરાત્રની શરૂઆત પૂર્વા અન્ત તે તિથિની આરાધના માટે આરાધના એટલે તે બીજ આદિ ક્ષય પામેલી તિથિથી પહેલાની કરનારાએ માનવો જ જોઈએ. આજ કારણથી જે અપર્વ તિથિ છે તેને તિથિઃ એટલે બીજ આદિ સૂત્રને અનુસરનારા મહાનુભાવ આચાર્યો સુર્યોદય પર્વતિથિ પણે કરવી. જો કે કેટલાક શાસ્ત્ર અને વખતની તિથિને જ પ્રમાણ ગણે છે. જ્યારે આવી પરંપરાને જુઠી કહેવાથી કૃતાર્થ થનારા અને રીતે દરેક તિથિનો સંબંધ સર્યોદયની સાથે જ ઉઠાવવામાં ઉદ્યત થનારા આ પાદનો એવો અર્થ આરાધના માટે છે તો પછી ક્ષય પામેલી તિથિની કરે છે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની ક્રિયા પણ જેઓને આરાધના કરવી જ હોય તો તેઓને પૂર્વનીતિથિમાં કરવી. પણ આવો અર્થ કરનારા આરાધવા લાયક તિથિને પણ અહોરાત્ર સધી ક્રિયા શબ્દ ક્યાંથી લાવે છે ? અને તિથિમાં એવો અખંડપણે આરાધવા માટે અહોરાત્રની શરૂઆત
અર્થ કરવા માટે સક્ષમી ક્યાંથી લાવે છે ? વળી સાથે તિથિ શરૂ કરવી જ જોઈએ. અને તેમ હોવાથી
એવી રીતે તિથિશબ્દથી ક્રિયા અને પ્રથમાના સ્થાને જ પૂર્વી તિથિઃ વો એવો શાસ્ત્રકારોએ નિયમ
સપ્તમી ગોઠવવાથી પણ અર્થસિદ્ધિ નથી થતી, પણ કર્યો અને આજ્ઞા કરી, જો કે તિથિનો ક્ષય એટલે
અનર્થ થાય છે. કેમ કે ક્ષય પામેલી તિથિ પહેલાની
તિથિમાં તો હોય જ છે અને તેથી તે ક્ષય પામેલી સર્વથા નાશ કે અભાવ તો કોઈ દિવસ પણ થતો
તિથિની ક્રિયા પહેલાની તિથિમાં કરવી આ વાકય જ નથી. પણ સર્વતિથિઓ પોતપોતાના નિયમ પ્રમાણે દિવસના ભોગવટામાં હોય છે જ. અને તેવી
ન કહ્યું હોત તો પણ નવું નથી તેનો પરસંગ ત્યાં
જ હતો એટલે એવા અર્થથી કોઈપણ સાધન નથી રીતે સામાન્ય તિથિઓ કે પર્વતિથિનો સર્વથા નાશ
બનતું, એટલુંજ નહિં, પણ અધુરૂં સાધન બને છે, કે અભાવ હોતો જ નથી. પણ અહોરાત્રની શરૂઆત
કારણ કે ક્ષયની આપત્તિથી મટે નહિ. ક્ષય પામેલી અને સમાપ્તિ સાથે પર્વતિથિની આરાધનાનો સંબંધ
તિથિ જ અક્ષય કરવામાં આવે તો જ ક્ષયની આપત્તિ હોવાથી તેમજ સૂર્યોદયની વખતે હાજર હોય, તે ખસે. અર્થાત બીજ આદિ પર્વતિથિ જો સૂર્યોદયને જ તિથિને આરાધનામાં લેવાતી હોવાથી જે તિથિ ન પામેલી હોવાથી ક્ષીણ થઇ હોય તો તેનાથી સુર્યોદયની શરૂઆત વખતે ન હોય તે તિથિને ક્ષીણ પહેલાની પડવા આદિ અપર્વતિથિ તેને તિથિ એટલે તિથિ અથવા ક્ષય તિથિ કહેવાય છે અને આવી પદ્ધતિથિ ક્ષય પામેલી પર્વતિથિ માનવી એટલે રીતે સૂર્યોદયની સાથે સંબંધ ન ધરાવતી તિથિઓ પર્વની અપર્વતિથિનો ક્ષય કરી તે સ્થાને પર્વતિથિ જ ક્ષણતિથિ તરીકે ગણાતી હોવાથી બીજઆદિ કરવી. આવી રીતે અર્થ કરવાથી પૂર્વ અને તિથિઃ પર્વ તિથિયો પણ જો સૂર્યોદય વખતે હાજર ન હોય એ પદો જાદાં છે તેની સફળતા થશે અને તો તે બીજઆદિ પણ ક્ષણતિથિ તરીકે ગણાય. પ્રથમતપણું પણ વ્યાજબી ગણાશે. અન્યથા ક્ષ અને જ્યારે પર્વતિથિનો સૂર્યોદય સાથે સંબંધ ન પૂર્વત્તિથ દિયા એટલું જ કહેવું પડત. વળી એ હોવાથી ક્ષય હોય ત્યારે આરાધના કરનારે પણ ધ્યાનમાં રાખવાનું છે કે એવું કૃદંત છે પર્વતિથિને કયા સૂર્યોદયથી માનવી એવી શંકાના અને તેનું કર્મ બીજું કંઈ નથી, પણ તિથિ એજ ઉત્તરમાં ઉત્તર સૂર્યોદયવાળી ઉત્તર તિથિને કર્મ છે, અર્થાત્ ક્ષય પામેલી છતાં તિથિ બનાવવી