SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ માનીને તે અપર્વતિથિને જ પર્વતિથિ તરીકે માનીને સ્પષ્ટ થયું કે બીજા અષાઢમાં જ ચોમાસી જ ક્ષીણ અષ્ટમીના પ્રસંગમાં સપ્તમીનો ક્ષય ગણી પડિક્કમણું થતું હતું અને તે કાલમાં ચૌમાસી તે સપ્તમીને જ અષ્ટમી ગણીને અષ્ટમીના પૌષધ પડિક્કમણું પૂનમને દિવસે થતું હતું એમ ચોક્કસ વગેરે કરે છે. કેમકે તેઓના મત પ્રમાણે પર્વતિથિ છે અને ખરતરગચ્છવાળા તેમ માને પણ છે. તો સિવાય પૌષધ હોય નહિં, અને અપર્વમાં પૌષધ પછી તે ખરતરગચ્છવાળાઓને પણ પી અને કરે તો તે અવિધિ ગણાય, માટે તે ખરતરો પણ ચૌમાસી બન્ને પડિક્કમણાં જાળવવા માટે બીજા સાતમમાં ભળેલી આઠમ માનતાં નથી અને માની અષાઢ સુદિ ૧૫ના નિયમિત ક્ષયને લીધે દરેક શકાય પણ નહિં, જો કે તે ખરતરવાળા અન્ય અષાઢ વૃદ્ધિવાળા યુગની વખતે અષાઢ સુદ તિથિઓના ક્ષયે તે ક્ષય પામેલી પર્વતિથિની તેરસનો ક્ષય થાય એમ માનવું જ પડશે. આ બધા પહેલાની અપર્વતિથિનો ક્ષય માનીને તે દિવસે વિવેચનનું તત્ત્વ એટલું છે કે દરેક માસની પૂનમ પર્વતિથિ માની પૌષધાદિ કરે છે. પણ જ્યારે અને અમાવાસ્યાની ક્ષયે કે તેની વૃદ્ધિએ અથવા ચૌમાસી કે અન્ય પણ ચૌદશનો ક્ષય હોય છે ત્યારે તેનાથી પહેલાની ચૌદશના ક્ષયે તેરસનો જ ક્ષય તેઓ તેરસનો ક્ષય કરી તે દિવસે ચૌદશ ન કરતાં કરવો તે પડે. તે પ્રમાણે પૂર્વધર મહારાજના પૂનમનો ક્ષય કરી તે દિવસે ચૌદશનું ચઉમાસી કે વખતમાં થતો હતો, અને ખરતરગચ્છવાળઆને પષ્મી પડિક્કમણું કરે છે. પણ તેઓની તે પ્રવૃત્તિ પણ તેમજ માનવું પડે છે. અને શ્રી તપાગચ્છની ધંગધડા વગરની છે. એટલું જ નહિ, પણ માત્ર પરંપરા પણ તેમજ ચાલુ જ છે. વિશેષમાં પોતાની કલ્પનાથી જ ઉભી કરેલી છે, કેમકે એ વીરશાસન પત્રનાવિભુ અને પ્રવચનપત્રના પ્રભુના પ્રવૃત્તિ શ્રી કાલિકાચાર્ય મહારાજે કરેલી પલટાની માનતા અને સકલામગ રહસ્યવેત્તા તરીકે તેણે આચરણાં કરતાં પહેલાની હોઈ શકે જ નહિ, કારણ જાહેર કરાયેલાએ પણ અત્યાર સુધી પૂનમ કે કે ઉપર જ જણાવ્યું તેમ દરેક બીજા અષાઢ પૂનમનો ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય જાહેર કર્યો છે અને ક્ષય જ હોય અને ખરતરગચ્છવાળો પજુસણાને તે પ્રમાણે જ અનુષ્ઠાનો પણ કર્યા. અને કરાવ્યા માટે જો કે પહેલા ભાદરવામાં પજુસણ કરી લે છે, એમ સ્પષ્ટ છે અને વી. વિભુ અને પ્ર. પ્રભુએ છે છતાં અષાઢની વૃદ્ધિ હોય તો ત્યારે બીજા પણ તેમજ કર્યું છે. એટલું જ નહિ. પણ પૂનમ અષાઢમાં જ શાસ્ત્રકારો ચઉમાસી જણાવે છે અને અમાવાસ્યાની કે ચૌદશની વૃદ્ધિએ વૃદ્ધિ પણ ખરતરગચ્છવાળાઓ તેમ માને છે પણ ખરા. તેરસની જ વૃદ્ધિ છાપી છે કરી છે અને કરાવી પજુસણના આંતરાના પચાસ દિવસ કે વીસ દિવસ જ છે. હવે હમણાં પ્રેમ.જંબુ, રામનો મત તે બધાથી સહિત મહિનાની માફક તે બીજે અષાઢે ચૌમાસી જુદો થયો છે અને પર્વતિથિના ક્ષયે અપર્વના ક્ષયને પડિક્કમણું કરતાં નથી તો પંચમાસી પડિક્કમણું માનવાની ના પાડે છે. અને ઇતરતિથિઓની માફક માનતો કે નથી તો તË પકvi કે પન્નાલા ભેગી તિથિ માનવા તૈયાર થયા છે અને ચૌદશની રાતિલ એમ પાઠ બોલતા, અને બોલે તો પણ પધ્ધી તથા પૂનમની ચૌમાસીની વખતે પૂનમના શાસ્ત્રથી વિરૂધ્ધ ઠરે. કારણ કે શાસ્ત્રોમાં અભિવર્ધિત ક્ષયનું કેમ થતું હતું તે વિચાર્યા સિવાય અત્યાર વર્ષે અષાઢ વધેલો હોય ત્યારે પણ સ્થિરતા માટે સુધીના બધા જુઠું બોલનારા અને કરનારા હતા વીસ દિવસ અષાઢ ચૌમાસીથી જ જણાવેલા છે, અને હમે ભેળમાં ભળીયે છીએ અને ભેળવીયે પણ અષાઢ પંચમાસીથી જણાવેલા નથી. એટલે છીએ તેજ સાચું છે એમ કહેવા તૈયાર થયા છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy